________________
પૂજ્ય ગુરુદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જરા ખેલી નયન જોશે
(કવલી) નથી કરવું તમારે ને, ન કરવા અને દેવું;
ઘણાં એવા બનાવોને, જરા ખેલી નયન દેશે . ૧ તમારાં વ્યકિતગત વે, ઝરેલાં ઘરતણાં ઝેરે;
ધર્મસ્થળ કેમ ઢળે છે? જરા બેલી નયન દેશે .. ૨ તમોને ગ્ય જાણીને, કર્યા છે કુદરતે મોટા
વિસારી કેમ એ વાતે, જરા ખોલી નયન દેશે .. ૩ સુકાણાં પ્રેમનાં પૂરો, બુઝાણી આગ સેવાની;
ભૂલ્યા ભક્તિરણ પથને, જરા ખેલી નયન દેશે .. ૪ ભુલાયા પાઠ સેવાના, ભુલાયા ધર્મનાં તરફ
થયા ખાં સમા ખાલી, જરા ખેલી નયન દેશે .. ૫ ઘસાયા ને ઘસાઓ છે, દુઃખદ ક્ષયના સમા દર્દ
તમો સ્થિતિ તમારીને, જરા બેલી નયન દેશે . ૬ ભયંકર આ દિશામાંથી, જરા જાગૃત થઈ જાવા;
કહ્યું આ “સંતના શિષ્ય જરા ખેલી નયન જોશે .. ૭
અમીની આંખથી જશે
(ગઝલ) નયનને નિર્મળાં કરીને, પ્રથમ મન મેલને દેશે:
પછીથી સર્વ કાર્યમાં, અમીની આંખથી જોશે ... ૧ ભરેલાં કંઈક કાળનાં, રહ્યાં છે હદયમાં રે;
ગુનાની આપતાં માફી, અમીની આંખથી જોશે ... ૨ હૃદયમાં પાપ ભરનારા, દલન કરીને બધાં દો;
તે દુઃખી કે દદીઓ સામું, અમીની આંખથી જશે ... ૩ ગરીબડા ગાલ પર ઝરતાં, ગરીબના અશ્રુઓ લેશે;
- અનાથ યાચવા આવ્યું, અમીની આંખથી જોશે ... ૪ મળ્યાં છે સાધને મોંઘાં, ખચીત આ સમય નહિ ખાશે;
બનીને “સંતના શિષ્યો” અમીની આંખથી જોશે. ૫
પરને શાતિ જે અપે છે
(રાગ-લાવણ) પરને શાંતિ જે અપે છે, તે જ ખરી શાંતિ લે છે
દેવામાં લિજજત સમજે છે, તે જ ખરી રીતે દે છે....૧ પરમારના કામ કરે છે, અમર નામ તેના રહે છે;
સાચા પ્રેમીના ઘટમાંથી, પ્રેમતણી પૂરે વહે છે....૨
૧ ૧૭૬ Jain Education International
quen Intermational
For Private & Personal Use Only
જીવનઝાંખી www.jamelibrary.org