SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પાસે બેસવું અને પર્યુંપાસના (પરિ+પ+ન) એટલે ચારે બાજુથી (સતામુખી) નજીકમાં બેસવું; આ બધુ તે ત્યારે જ બની શકે કે જ્યારે સાધકે આલેચના, નિર્દેના દ્વારા, પોતાના અંતરમાંથી ત્રણ શલ્યાને ખેંચી કાઢી, અંતરને હૃદયને ઋજુ એટલે પ્રાકૃતિક રીતે સરળ કર્યું. હાય. એવા સાધકે, પેાતાની ભૂલને–દોષને ખરાખર લક્ષમાં રાખીને, પોતાના જીવનમાંથી તેને કાઢી નાખવા માટે ફેંકી દેવા માટે નિખાલસ દિલથી પરમાત્મા પાસે નીચે મુજબ હૃદયથી આ અને આભાવે પોકાર કરવાના હાય છેઃ – (રાગ − શું કહુ કથની ઈચ્છું નિદિન એવુ દેવ ! ઈચ્છુ સદાય તુજને સેવુ' દેવ ! ઈચ્છુ અજાણતાં પણ મારા કરથી, શ્રેય સરવનું તન-મન-ધન સાધન સહુ મારાં, એ પથે અર્પણ યોગ્ય સ્થળે કરું એવી, પ્રેમદશા યાચકતાની અધમદશા ટળી, ઉદાર ગુણ પાપપથમાં પગ મુજ ન પડે, એ સમજણુ પ્રભુ આવેા; એ અધિકાર જમાવા- દેવ ! ૦ ૩ લીએ ન મુજને લૂંટી; સુખમાં પણ વીસરુ નડિ તુજને, કામ – ક્રોધ – મદ – લાભ લુટારા, અતસમે મને અકામ મરણે, મૃગજળ જેવા વિવિધ વિષયમાં, મન શરણાગત આ ‘સતશિષ્ય 'ને, તારક કાળ ન મારે ફૂટી− દેવ ! ૦ ૪ લલચાય ન મારું; શરણું તારું– દેવ ! ૦ પ મારી. ) નિશદિન એવું, નિશદિન એવુ ટેક થાઓ; યાજાઓ- દેવ! ૦ ૧ પ્રગટાવેા; ઉભરાવા- દેવ ! ૦ ૨ * સાધકની સાચા દિલની આવી પ્રાર્થના જરૂર ફલિત થાય છે. પરમાત્મા તેા શાશ્વત નિમિત્તરૂપે તૈયાર જ હાય છે. પરંતુ જ્યાં સુધી સાધક-આત્મા એ રીતે (હેતુલક્ષી પ્રાર્થના દ્વારા) પોતાના તાર એ વિશ્વચેતના સાથે જોડે નહિ ત્યાં સુધી કંઈ બનતું નથી. પરમાત્મલક્ષી ઉપાસનાના આ હેતુલક્ષી પ્રકાર છે. ઉપાસનાનો એક બીજો પ્રકાર પણ છે અને તે ઈલેકિટ્રસિટની રચનાથી નીચે મુજબ સમજવા જેવા છેઃઈલેકિટ્રસિટ એટલે વીજળી, તેને ઉત્પન્ન કરનાર મિશનરીને પાવરહાઉસ કહેવામાં આવે છે. પાવરહાઉસ એટલે શક્તિના ભંડાર અને ત્યાંથી તાર દ્વારા વીજળીના પ્રવાહ બધે પ્રસારિત થાય છે. એ વીજળી વસ્તુતઃ એક જાતની ઊર્જા છે; એટલે કે શક્તિ છે. તેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેનાથી ગતિ ઉત્પન્ન કરાય છે, તેના જ પ્રયાગથી ઠંડી તેમ જ ગરમી ઉત્પન્ન થાય છે. ટૂંકામાં, વીજળી (ઇલેકિટ્રસિટિ) સ્વયં અગ્નિ નથી પણ ઉપર કહ્યું તેમ એક જાતની ઊજા કે શક્તિ છે, તેના આવિષ્કાર માટે એટલે કે તેને ક્રિયાશીલ કરવા માટે એ જાતના તાર હાય છે. એક Negative–નેગેટિવ પ્રકારના તાર અને બીજો Positive−પોઝિટિવ પ્રકારના તાર. આ બન્ને તારાનું જોડાણુ થાય કે તરત જ વીજળી કામ કરવા લાગે. સ્વીચ કે બટન દબાવવાની ક્રિયામાં આજ વસ્તુ બને છે. એટલે કે જ્યાં બલ્બ (ગાળા) હાય છે ત્યાં પ્રકાશ થાય છે, જ્યાં પંખા હોય છે ત્યાં પંખાને ગતિ આપે છે. ફિજિટર'માં ઠંડી કરે છે અને ‘એરકન્ડીશન ' માં ઠંડુ કે ગરમ હવામાન રાખે છે. આ રીતે ઈ લેકિટ્રસિટ (વીજળી) વિવિધ પ્રકારે કામ આપે છે અથવા ઉપયોગમાં લેવાય છે. પરમાત્મશકિતના-ભગવદ્ભાવને અહી આપણને પ્રકાશ કે તેજનુ' તત્ત્વજ્ઞાન સમજાવતાં, એક વિદ્વાન, લા ભ કેવી રીતે લેવા તે ઈલેકિટ્રસિટની ઉપમાથી સમજાવે છે: “ જેમ વીજળીની ખત્તી કરવા માટે પોઝિટિવ અને નેગેટિવ એ બે છેડા જોડવા પડે છે તેમ ભગવાનનુ તેજ (પ્રકાશ કે શક્તિ) પણ પોઝિટિવ અને નેગેટિવ ભાવ એક થાય ત્યારે મળે છે. ભગવાન હંમેશા Positive [૫૦] Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.janenbrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy