________________
'પૂજ્ય ગુરૂદેવ કવિ
પ. નાનસજી મહારાજ જન્મશતાકિદ મૃતઝય
સંદેશા ઓ
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પંડિત નાનચંદજી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે તથા મૃતિગ્રંથ પ્રકાશન પ્રસંગે મળેલ ઘણાં સંદેશાઓમાંથી ડાક સંદેશાઓ અહીં આપ્યા છે.
राष्ट्रपति का प्रेस सचिव,
राष्ट्रपति भवन, ન સ્જિી -110004.
भारत Secretary to the Possident Rashtrapali Bhavan
New Delhi-110004
Press
India
No. 7.2-M/76
May 0, 1976
Dear Shri Shah, .
Please refer to your letter of the 26th April, 1976. The President sends his best wishes for the success of the Birth Centenary Celebrations of Kavivarya Pandit Shree Nanchand raji Maharaj to be held on the 22nd November, 1976.
Yours sincerely,
Med peo
A.M. Abdul Hamid
રાષ્ટ્રપતિના સમાચાર સચિવ રાષ્ટ્રપતિ ભવન
નવી દિલ્હી – ૧૧૦-૦૦૪. ભારત ન. એફ. ૨-એમ ૭૬
તા. ૨૦ મી મે, ૧૭૬ પ્રિય શ્રી શાહ,
તમારે તા. ૨૬ મી એપ્રિલ, ૧૯૭૬ નો પત્ર મળે. તા. રર મી નવેમ્બર, ૧૭૬ ના દિવસે કરવામાં આવનારી કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ઉજવણીની સફળતા માટે રાષ્ટ્રપતિજી તેમની શુભેચ્છા પાઠવે છે.
આપને વિશ્વાસુ, એ. એમ. અબ્દુલ હમીદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org