________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરવા ઘટે. આ રીતે તેના જીવનના માપદંડ બદલી જાય છે. અહીંથી જ ‘ધર્મતત્ત્વ’ની શરૂઆત થાય છે. શ્રૃહી માનવનું એક વિશેષ લક્ષણ પ્રગટે છે. કહ્યું છે:--
આહાર-નિદ્રા-મય-મૈથુન, સામાન્યઐતત્ પશુ મનેાળામ્ । ‘ધર્માં દિ તેત્રાધિશે વિશેષો, ધર્મેદ્રીના પમિ સમાના |
:
આહારસંજ્ઞા, ભયસંજ્ઞા આદિ સંજ્ઞાત્મક જીવન તો, જનાવર અને માનવ બન્નેમાં સરખુ હોય છે. માત્ર ધર્મનું તત્ત્વ જે માણસમાં પ્રવેશ કરે તે, એ જ એની વિશેષતા છે. વિવેકશક્તિ કે વિવેકબુદ્ધિનું માર્ગદર્શન તે જ અહીં’ ‘ધર્મતત્ત્વ’ રૂપે પ્રગટે છે. ‘ધર્માંતત્ત્વ’નું” આ સામાન્ય સ્વરૂપ છે. ઉપર જણાવ્યું તેમ ‘બ્રહ્મનઃ પ્રતિવૃદ્ધાનિ’ એજ એના જીવનનું ધારણ હોય છે. એને જ જૈન તત્ત્વવેત્તા, શ્રી શુભચદ્ર આચાર્યે પોતાના ‘જ્ઞાનાર્ણવ’ નામના ગ્રંથમાં, નીચે મુજબ ઉદ્ઘાષિત કરેલ છેઃ
यद्यत् स्वस्यानिटं तत्तत् वाकूचितकर्मभि: कार्यम् । स्वप्ने अपि न परेषां - इतिधर्मस्याग्रिमं लिङ्गम् ॥
જે જે કઈ પોતાને અનિષ્ટ લાગતું હોય તે તે મન, વાણી અને કર્મથી (કાયાથી) ખીજાને માટે સ્વપ્નમાં પણ આચરવું નહિ. (જાગ્રત દશામાં તે નજ અચરાય.) તેજ સામાન્ય ધર્મનું પ્રધાન લક્ષણ છે. આમ જેનું માનવ તરીકેનું જીવન ઘડાતુ હોય છે તેમાં વિવેકબુદ્ધિ કારણભૂત હોય છે. એટલે જેના જીવનમાં વિવેકબુદ્ધિ જાગૃત અને સક્રિય થયેલ છે તે માનવા પછી આ કે સજ્જન પુરુષો તરીકે ઓળખાય છે. તેને સમગ્ર જીવનવ્યવહાર માટે ભાગે વિવેકબુદ્ધિ પર આધારિત હોય છે. એટલે તેના જીવન, વ્યક્તિરૂપે કે સામૂહિકરૂપે દયા, પ્રેમ,, સંતોષ સહાનુભૂતિભર્યા હોવાથી એવા જીવનમાં સઘર્ષી, કલહ, વેર કે વિધને ઓછામાં ઓછુ સ્થાન હાય છે. વર્તમાનકાળે એવા આ સજ્જનોની ખોટ પડી છે. એક યુગ એવા હતા જ્યારે માનવસમાજ આર્યસંસ્કૃતિથી
ભરપૂર હતા.
[૨૨]
Jain Education International
અમારા પૂ. ગુરુદેવે પૂર્વના આર્યાને યાદ કરી, ( ઢબ–વિદેશવાટ જાઉં છું.
આજની પરિસ્થિતિનો ખેદ નીચેના પદમાં વ્યકત કર્યો છેઃઆ વાર ઘૂમલી )
દશા થઈ?
આ ધી એની અહા શી પૂર્વની જાહેાજાઢી કયાં સ્વધર્મ તણું શુદ્ધ રુધિર શુષ્ક ધર્મ રૂપ જીવન શું હવે
કાં
શું
આત્મભાગ આપનાર ધર્મ સાથે શિર દેનાર નિયમને નિભાવનાર કાં ભ્રષ્ટ ચીજો વાપરીને ભ્રષ્ટ શુ દિલ વિષે શું પ્રાણીઓની ના રહી શાંતિતણા દિવસ અરે! સાવ શું મરદાનગી મનુષ્યતણી કયાં મરી રુધિરતણી ઉષ્ણુતા તે શું આર્યતાનું ભાન આમ છેક જીવન જેવું આપણામાં શું ખૂબ ખનાર તે શું કહેાને એ ઉદાર કયારે
ઠરી
For Private
ઊડી
શું
નથી
જતા
બધા
જતા
શું
નથી
ઊંઘમાં
જાગતા
ગઈ ....૧
થયું?
રહ્યું ?.....
રહ્યા ?
ગયા ?....
રહ્યા?
થયા ?....૪
દયા ?
ગયા?....
ગઈ?
ગઈ ?.....
ગયું ?
રહ્યું ?....૭
હશે ?
થશે ?....૮
Personal Use Only
તત્ત્વદર્શન www.jainelibrary.org