________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથસે
છોડી ન માયા મમત તે, સંસાર છોડયે શું વળ્યું?
તેડી ને તૃષ્ણા તે પછી, શિર કેશ તડેયે શું વળ્યું?... ૩ બાળ્યા ન બીજક જન્મનાં, બળ રુધિર બાળે શું વળ્યું?
પલળ્યું ન મન પિતાતણું, પરના પલાળે શું વળ્યું છે.. ૪ દેખ્યા ન નિજ દિલદાર ઘટમાં, અવર દેખે શું વળ્યું?
જે “સંતશિષ્યન સંતસેવ્યા (તો) મનુષ્યભવમાં શું મળ્યું?... ૫
જીવન તેનું નિષ્ફળ જાણો (રાગ – ઓધવજી સંદેશે કે જે શ્યામને) જીવન તેનું નિષ્ફળ જગમાં જાણજે,
સુકૃતનાં કીધાં નહિ જેણે કામ જે, હાયય કરી રઘવાયે રખડો સદા,
જેના ઘટમાં નથી ઘડી વિશ્રામ જે. જીવન – ૧ - સમય મળે ને શાંતિ જે સેવે નહી,
તલભર પણ જે કરી શકે નહિ ત્યાગ જે; ઉત્તમમાં ઉત્તમ સાધન નવ ઓળખ્યાં,
તેહ દરિદ્રીઓનાં અતિ દુર્ભાગ્ય જે...જીવન... ૨ - કલેશ હંમેશ કરી અંતર કાળું કર્યું
ઉજજવળ ન કર્યો એકે આત્મપ્રદેશ જે અંધારામાં મૂખ અહોનિશ આથડ,
પ્રકાશમાં ન કર્યો ક્ષણ એક પ્રવેશ જે...જીવન. ૩ - સુખનાં બી વાવ્યાના આપે વાયદા,
દુઃખનાં બી વાવે ધરી પ્રેમ સદાય જો; અનુ વીના મારગથી બહુ અળગો રહ્યો,
ભયકારક મારગમાં નિત્ય ભરાય જે...જીવન... ૪ - ગંગા ગોબી ગોબરની ગોત્યા કરે.
પુષ્પપરાગે ન ઉપજે તેને પ્રીત જે, ભવી ભમરા પુપના ઉપર ભરાય છે. * સતશિષ્ય” છે એ અવનિની રીત જે...જીવન૫
જમ્યા પણ નવ જમ્યા જેવા
(રાગ – ઓધવજી સંદેશ કે જે ) જમ્યા પણ નવ જન્મ્યા જેવા જાણજે,
જમ્યા કેરે જાણ્યો નહી ઉદ્દેશ જે; ઉદર ભરણના કાજે જીવન વિતાવિયું,
પશુવત્ પામર થઈ રખડ્યા પરદેશ જે... જમ્યા. ૧
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
૧પક. www.jainelibrary.org
For Private & Personal Use Only