________________
- ૫૨ 5 *દવ ફાવટ પ. નાનકદેજી મહારાજ જમતાઉદ માતગ્રણ
સંતશિષ્યને ભાવાંજલિ
(ઢબ-ઝંડા ઊંચા રહે હમારા)
વિરલ વિભૂતિ એક વિરાજે (૨) સંત-સમાજ અને દેવ-સમાજે (૨) – વિરલ ૦ પ્રગટ થયા માનવહિત કાજે કાવ્ય સરિતામાં ગુણ ગાજે (૨) સંતશિષ્ય પડછંદ અવાજે (૨) – વિરલ ૦
ચે ત ન વં તા હે ગુરુ દેવા (૨) નિતનિત સ્મરણ કરુ તું જ સેવા (૨) - ચેતન ૦ જ્ઞાન-કર્મ – ભકિત રસ દેવા અમ અંતર આવો તખેવા (૨) સંતશિષ્ય” ની ખબરું લેવા (૨) – ચેતન ૦
વાણી અમૃત – રસ ઝરનારી (૨) દષ્ટિ પા ત છે પા વ ન કા રી (૨) – વાણી ૦ સદ્દગુરુ ભાવ સદા સુખકારી (૨) પ્રેમળ જ્યત છે જય જયકારી (૨) સંતશિષ્ય જીવન બલિહારી (૨) - વાણું , (સંતશિષ્ય ગુણની બલિહારી) (૨)
(ઢબ-અંતર્યામી અંતરમાં વિરાજી રહ) ગુરુ ! આંતર – જ્યોત જગાવી દિયે (૨) પ્રભુ ! પાવન પંથ બ તા વી દિયે (૨) આજ તારા ગુણની જપમાળ ચાલુ થાય છે (૨) પ્રાણુ સાથે “સંતશિષ્યનો ભાવ જાગી જાય છે (૨) ગુરુ ૦ આપને આદેશ ઝીલવા જ્ઞાન – શકિત આપજો; જીવનને વિકસાવવા પ્રભુ ! પ્રેમભકિત આપજે. ગુરુ
[૧૨૨)
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org