________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેને સમજાતુ હોય છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારે પુરુષાર્થનુ મુલ્યાંકન, તેવા સાધકને નીચે જણાવેલ પદ્ય-કાવ્ય પ્રમાણે ગળે ઊતરી જતુ હાય છેઃ
અને કામને ઝંખતા માનવી, એ જ ધ ને મેાક્ષને ઈચ્છતા સતજન, એ જ એક અહંકારને પાષતા માનવી, દાસ એક પરમાત્મને પાષતા સંતજન, અર્થાત્ સામાન્ય કોટિના માનવી, અર્થ ને કામ જીવનના હેતુ હોય ત્યારે સ ંતપુરુષો, વાસ્તવિક ધર્મ અને એ પુરુષાર્થ સંતપુરુષો માટે જીવનને તરી જવાના સેતુ છે કે જે અર્થ અને કામને પોતાના જીવનના હેતુ માને
છે એમના જીવન હેતુ, છે. એમના જીવન સેતુ; થઈ એમના જીવન ખેલે, દાસ થઈ એમના કર્મ રેલે. (ભાગ-વિલાસ) ને ઈચ્છતા હૈાય છે. એ જ એના આત્મિક સ્વાતંત્ર્યને જ ઈચ્છતા હાય છે–એટલે એ એટલે કે પૂલ સમાન લાગે છે. પરિણામ એ આવે છે તે ક્ષુદ્ર જીવા એના ગુલામ-દાસ બનીને, અજ્ઞાન
તાથી અહંકારને-મિથ્યાભિમાનને જ પુષ્ટ કરતા રહે છે. જ્યારે સંતપુરુષો, ધર્મ અને મોક્ષના પુરુષાર્થને પોતાનુ સર્વસ્વ માની નિષ્કામભાવે, પરમ આત્મતત્ત્વને પુષ્ટ કરતા, પોતાની તમામ ક્રિયા કે કર્મને દિવ્યતાના પુટ આપતા હૈાય છે.
ટૂંકામાં, માનવ–સાધકમાં જેમ જેમ વિવેકશક્તિ ખીલતી જાય છે તેમ તેમ તેના વિકાસનુ ક્ષેત્રફળ મેટુ થતું જાય છે અને સમજશક્તિ પણ વિસ્તરતી જાય છે. હવે એને પયાનિના સંસ્કારો જરાય ગમતા નથી. એ પ્રત્યે અને ઘૃણા કે તિરસ્કાર ઉત્પન્ન થાય છે. એટલે પોતાની જાતને વિશાળ અને વ્યાપક બનાવવા માટે જીવનનુ લક્ષ્ય તે બદલતા રહે છે. તેને સમજાય છે કે માનવસમાજમાં સૌથી વધુ નજીકનું એકમ કે ઘટક તે પોતાનુ કુટુમ્બ છે. માટે મારે જેવુ જીવન બનાવવું છે તેની પ્રયોગશાળાએ મારું ઘર છે. તેથી અહીથી જ મારે મારા ઉન્નત જીવનની શરૂઆત કરવી. ત્યાર બાદ પોતાના સમાજ, પોતાનું ગામ કે નગર એમ વધતાં વધતાં પોતાના દેશ અને આખરે આખું વિશ્વ એ પોતાનુ જ છે, એવી જ્ઞપ્તિ કે ભાન, સાધકના જીવનમાં પ્રગટે ત્યારે એને પૂર્ણ વિકાસ થયો ગણાય. વસુધૈવ કુટુમ્વમ્ એ સૂત્ર એવા મહામાનવેાના જીવનમાં ઊતરી ગયુ હોય છે. પરંતુ ત્યાં સુધીમાં અપૂર્ણ સાધકે અનુક્રમે વિકાસ પામતાં કેવી કેવી સ્થિતિમાંથી પસાર થવાનું હાય છે તે આપણે શાસ્ત્રની પરિભાષામાં વિચારીએ :
આઘદૃષ્ટિ અને ચાગષ્ટિ
આચાર્ય રધર, સમદશી, દર્શનશાસ્ત્રોના સમન્વયવાદી એવા શ્રી હરિભદ્ર આચાર્ય ચોદાઈલમુખ્યય' નામના સારગર્ભિત ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. એમાં તેઓએ તાત્ત્વિક દ્રષ્ટિથી તેમ જ શાસ્ત્રષ્ટિથી જીવનના ક્રમિક વિકાસની સુંદર ભૂમિકા સમજાવી છે. એનુ સાંકેતિક નામ થોØ રાખેલ છે. સમુચ્ચયે આઠ યાગષ્ટિઓનુ એમાં વિગતથી વિવરણ છે. એ ગ્રંથમાં તેના નામ અને પ્રકાશની માત્રા નીચે મુજબ જણાવેલ છે:
મિત્ર-જ્ઞાન–વટા–ટીત્રા, સ્થિરા—ાન્તા–ત્રમા—પા । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥
૧. મિત્રાદષ્ટિ, ૨. તારાષ્ટિ, ૩. અલાષ્ટિ, ૪. દ્રીપ્રાયષ્ટિ, ૫. સ્થિરષ્ટિ ૬. કાન્તાદૃષ્ટિ, ૭. પ્રભાસૃષ્ટિ અને ૮. પરાષ્ટિ એ આ સૃષ્ટિના નામે છે અને તે તે દૃષ્ટિમાં રહેલ એધ કે સમજના પ્રકાશની માત્રા (ડીગ્રી) ઉપમા દ્વારા નીચેના બ્લાકમાં જણાવી છે.
તુ”—ોમય—ાશિવાળટીપ–પ્રમોપમાં ।
रत्नतारार्क चन्द्रमाः सद्द्दष्टे ईष्टिरष्टधा ॥
૧– પહેલી દષ્ટિ મિત્રાના પ્રકાશ તૃણ એટલે કે ઘાસની અગ્નિ જેવા, ૨-ખીજી તારાષ્ટિના પ્રકાશ છાણુની અગ્નિના પ્રકાશ જેવે, ૩ ત્રીજી બલાદ્રષ્ટિના લાકડાના અગ્નિ જેવા પ્રકાશ,
૪– ચાથી દ્રીપ્રાયષ્ટિના
ચિંતનીય વિચારધારા
Jain Education International
For Private & Personal Use Only
[x3]
www.jainelibrary.org