________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્ત્રી પર કેઈ સ્વપ્નમાં, અન્ય રંકને રાય; ' ઊંઘ ગઈ આંખો થકી, પ પ પસ્તાય. એવું તારું થાશે રે .. માથું ફૂટી જઈશ મરી .. તૃષ્ણામાં ૪
કેઈ કંથ, કઈ કામિની, કેઈ ભગિની ને ભાઈ,
કાકા, મામા કેક બનાવ્યા, સાંધી એમ સગાઈ. તું સગપણ બધી બેઠે રે ... વાત બધી ગયે વિસરી ... તૃષ્ણામાં ૫
સમજી જા કહું સત્યને, વહાલા પર વિશ્વાસ;
સમય જશે સમજણ વિના, (તો) અતે થઈશ ઉદાસ. સંતના શિષ્ય ” થઈને રે .. મમતાને મેલ પરી ... તૃષ્ણામાં ૬
મદમાતા મછરાળા માનવી
(ઢબ – ઓધવજી દેશે કેજો.) મદમાતા મછરાળા મૂરખ માનવી,
નથી સમજતા માનવભવનું મૂલ્ય જે સત્ય કથન શ્રવણે કદીયે નવ સાંભળે,
ખુવાર થાનારા નર એ ખર તુલ્ય જે ... મદમાતા. ૧ - ગજની સવારી મૂકી ખર પર જે ચડે,
ચિંતામણિ તજી ચકમકને જે ચાય છે; પગ દેવામાં અમૃતરસ જે વાપરે,
આત્મવૈરીના અવળો એહ ઉપાય જે . મદમાતા- ૨ - કરતુરીને કાઢી કાદવ જે ભરે,
સમજાવ્યા સમજે નહિ એહ અજાણ જે; કહપતરુને કાપી ને બેરડી,
એ અક્કલના વધુ કરવા શું વખાણ જ . મદમાતા. ૩ - પોતાના ડહાપણમાં એ ડોલે સદા,
અવરતણી ઉત્તમ શીખ ન ધરે કાન જો; નિશદિન મોહનશામાં ફાટલ થઈ ફરે,
અથડાવે એને એનું અભિમાન જે ... મદમાતા. ૪ - પશુવતું પામર અંધ બની પકડાય છે,
રૂડાં સાધન રાખ વિષે રોળાય જે; પતે પૂરણ અહિત રચી પોતાતણું,
“સંતશિષ્ય કહે દુર્ગતિમાં એ જાય છે .... મદમાતા. ૫
સંતશિષ્યની કાવ્યસરિતા
૧પ૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only