________________
પત્ર ગુરુદેવ ડવિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમાતાGિE 2
પામરની દશા
(ઢબ – ઓધવજી સંદેશે કે જે ) પામર શું સમજે રે સાચા પંથને,
ભયવાળા સમજે નહિ તેના ભેદ જે; પતંગ ઝગમગતા માં ઝંપલાય છે,
ખરેખર બળતાં પ્રગટે છે ખેદ પામર૦ -૧ - મોરલીના નાદે મણિધર મુંઝાય છે,
રાગરસિક પર આધીન થઈ પકડાય જે; ભમરે કમળતણ રસને ભેગી બની,
રસલંપટ આખર એમાં ચગદાય જે પામર૦ -૨ - મીન તથા મૃગલા પણ એમ મરાય છે,
સુખ મેળવતાં દાવાનળ દુઃખ થાય છે, સુખ – દુઃખના કારણને એ સમજે નહિ,
પામર જીવો પગ પગ એમ પીડાય છે. પામર૦ -૩ - વિષયોમાં મોહી રહ્યા એમ માનવી,
આથડિયા એવા નર અંધ અનેક જે, એ મદિરા પીનારા મારગ ભૂલિયા
પ્રકાશનું પામે નહિ કિરણ એક જે..પામર૦ -૪ - પામરતા પલટે રે સશુરુ સંગથી,
ત્યારે જ્ઞાન ટકે ને પાત્ર ગણાય છે; પથ્યાપથ્ય પદારથને પરખી શકે,
સંતશિષ્ય” ત્યારે સાચું સમજાય જે પામર૦ –૫
તૃષ્ણામાં તણાણે રે
(ભજન- ધીરાના પદની ઢબ) તૃષ્ણમાં તણાણે રે ... જા નહિ ભેદ જરી; ડાપણુ જગમાં ડેબ્યુ રે . મેટી મોટી વાતો કરી . તૃષ્ણમાં. ટેક
અદ્દભુત રચના ઈજાળની, જે નાં અચરજ થાય;
બાજીગર બાજી સંકેલે, સરવે જેમ સમાય, એ સરખી બાજી આ છે રે ... ફેર હોય તો જેજે ફરી .. તૃષ્ણામાં. ૧
નાટક નાટક રચે, એવી જગની જાળ;
પડદે પડે જ્યાં પૂરણને (ત્યાં) વિશ્વ બધું વિસરાળ જાગીને જરા જેને રે . આશામાં કેમ ગયે ઊતરી? ... તૃષ્ણામાં ૨
અગાધ જળ આશાતણું, કયાંથી પાર પમાય? - નાવ મળે સમતાતણું, બેઠે તુરત તરય. નાવ જ્યારે ન મળે રે ... તટે પહોંચે કેમ તરી? ... તૃષ્ણામાં ૩
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org