SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ આ ચારે પદોમાં, સુમતિપ્રિયાના ઉદ્ગારો છે તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવા જેવા છે. એમ તે જે જે સાધકા – ભકતા કે સંતાને આત્મા સાક્ષાત્ અનુભવ થયા છે; તે તે ભકતા, પછી ભલે ગમે તે દેશમાં, ગમે તે કામમાં કે ગમે તે તિમાં ઉત્પન્ન થયા હાય – પરંતુ એની વાણીમાં એ અનુભવના પડઘા પડયા વગર રહેતા નથી. આપણે થોડા નમુના જોઈ એ ઃ “(૧)- અનુભવી ખેડૂત” બેલીડા ! ઊઠે ઉતાવળા થઈ, સાંતીડાને જોડા ખેતરમાં જઈ. ધરમ ને નિયમના ધારી જોડા તમે અનુભવ હળને લઈ; મોહ-માયાના ઢેફાં ભાંગા ભલા, શમનુ ખાતર છે.... બેલીડા ૧ –અમર નામની એન્ડ્રુ કાઢો (તમે) સૂરત શેઢા પર રહી; વાંક અંતરના કાઢો વિવેકથી, ખાટનું ખાતું નહિ....બેલીડા૦ ૨ –જ્ઞાન–ધ્યાનના કણમાંઘેરા લેજો, તન-મન નાણા દઈ; મનુષ્ય ખેતરમાં વાવેા વિવેકથી, ગુરુગમ એરણ લઈ....બેલીડા૦ ૩ –જ્ઞાનના અંકુરો ઊગ્યા ખેતરમાં (ને) ધીરપ તુંઢણી થઈ; કુડ–કપટનાં કાઢો પારેવડાં, મન રખવાળા રહી....બેલીડા ૪ –માક્ષના કણસલા પાકયા ખેતરમાં (ને) ખખર ધણીને થઈ; દાસ 'દયા' કહે એવી કરો કમાઈ (જેથી) ભવની ભાવડ ગઈ....બેલીડા ધ “અનુભવી વણકર : સત કબીર' ચાદર ઝીણી રામ ! ઝીણી ચાદર ઝીણી સદા કીની....ચાદર ૦ ૨ દીની–રામ....ગુરુ ૦ રામરસ ભીની—ચાદર ઝીણી રામ ! ૦ -અષ્ટ કમલ-દલ ચરખા ચલતાં, પંચતત્ત્વ કર પીની-રામ....પંચ. નવ-દશ માસ અણુનમે લાગા (૨) મૂરખ મેલીકીની....ચાદર ૦ ૧ –જબ મેરી ચાદર ખુનકર આઈ, ઘર ધાબીકે દીની-રામ....ઘર ૦ મશિલા પર પટક પછાડી (ર) ઘેરી કુદી જબ મેરી ચાદર ધૂપકર આઈ, ગુરુરાજા પ્રભુભક્તિ કા રંગ લાકે (૨) ઘેરી રંગત યહી ચાદર સુર–મુનિવરે આઢી, દીન દસ્તાંકે રાવ–રક ઔર વધુ એઢી (ર) નિર્માળ કભી ન કીની....ચાદર ૦ ૪ એઢ નિઃશંક શક નહિ મનમેં, ઔર કિસીના ચિન્હી-રામ....ઔર સાધુ સંગતિ-સેવા ગુરુકી (ર) લક્ષણ એઢી લીની....ચાદર ૦ ૫ -ધ્રુવ, પ્રહલાદ, વિભીષણે આદ્રી, શુકદેવે નિર્મળ કીની-રામ....શુક ૦ દાસ ‘કશ્મીરે’ ઓઢી જુગતસે (ર) જયાં કી ત્યાં ધર દીની....ચાદર કીની... ચાદર ૦ ૩ દીની-રામ....દીન ૦ 0 મતલબ કે વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ જ્ઞાતિમાં જ્યાં જ્યાં જેને જેને આત્માના અનુભવ થયા છે તે તે ભકતોએ, પછી પોતાની રીતે અને પોતાની જન્મજાત ભાષામાં, પદ્યરૂપે કે ગદ્યરૂપે એનુ અવતરણ કર્યુ હાય છે. ઘાંચી, મેચી, ધોબી હિરજન વગેરે બધી કોમમાં એવા અનુભવી પુરુષો થઈ ગયા છે અને થશે. આત્માનુ જ્ઞાન-ભાન થવાના કોઈ ઈજારો નથી હાતા – માત્ર ચિત્તશુદ્ધિ કે હૃદયશુદ્ધિ થતાં જ એ અનુભવ પ્રગટે છે અને પછી વાણીરૂપે ઘાટ ઘડાય છે. કેટલાંના ઉલ્લેખ કરાય ? એક-એના વધુ નિર્દેશ કરી આપણે આગળ Jain to ૫૮ ]national એના આકાર-પ્રકાર કે વધીએ ઃ– For Private Personal Use Only તત્ત્વદર્શન any.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy