________________
પૂજ્ય
૫. નાનવજી મહારાજ જન્મશતાદિ ક્ષતિ
જ
- ગ્રહણ કીધાં ન ગુણ જ્ઞાન ગંભીરતા,
ગંડુતામાંહી આયુષ્ય ગાળ્યું; અનિના કુંડમાં રેડી અમૃત બધું,
ઘોળીને ઝેર ઘટમાંહી ઘાલ્યું... ૭ - રસ નહિ રસતણી કુપિકાથી થયો.
કઠણ મન- ગ્રંથિકાઓ ને ગાળી; શાન તું નવ થયે સંતના સંગથી,
- કુટિલ ટે કદી તેં ન ટાબી.. ૮ - સુરતરુવર થકી સુખ નહીં સધિયું,
ખાખરામાં નહીં ખેદ પા; કામધેનુ થકી કામ કે” નવ કર્યું,
વિકળ તું વિષયથી ના વિરા . ૯ - ઘેર નિદ્રા વિષે ઘર બધું જાય છે,
ઊઠ તું મેલ અજ્ઞાન તારું; “સંતને શિષ્ય કહે સરળ થઈ માનજે.
મૂર્ખતા તજી દઈ વચન મારું ૧૦. જાગ
– ઉદ્બોધન - જીવ તું જડ મુર્ખ થા મા
(રાગ – ધનાશ્રી) જીવ તું જડ મુખ થા મા, ખોટ ભાંતિએ તું ખા મા...ટેક. આ મિત્ર આ અમિત્ર શાથી? ઊંચ તું તે નીચ કયાંથી?
વેર-ઝેર વિષે વણા મા ... જીવ તું જડજીવ૦ -૧ સર્વથી સંબંધ કીધા, લાવા સર્વ સાથ લીધા
તૃષ્ણાના પૂરે તણા માં ....જીવ તું જડ . જીવ૦ -૨ સર્વ છે સમાન તારા, બાહ્યથી જણાય ન્યારા;
ભેદની જાળે ભરા મા ... જીવ તું જડજીવ -૩ તારું સ્વરૂપ કેવું, અંતરે વિચાર એવું;
માયામાં ખાલી મરા મા ... જીવ તું જડજીવ૦ -૪ આદર વિચાર આવા, સર્વને મિત્ર બનાવા
આળસ ન કરીશ આમાં... જીવ તું જડ..જીવ૦ -૫ તું તારો તે સર્વ તારાં, તું સારો તે સર્વ સારાં,
હલકાઈ કરી હણા મા.... જીવ તું જડજીવ૦ - સંતશિષ્ય સુજ્ઞ થાજે, ગાન પ્રભુનાં તું ગાજે;
માણુ તું સદા મજામાં...જીવ તું જડ..છવ -૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૪૭ www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only