________________
પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એટલે જ હવે વિવેક, સમન્વય અને અનેકાન્ત વિષે દોરે છે“મતભેદવાળા ભાળીએ, મનને વિવેક વાળીએ; કહે ‘સંતશિષ્ય’ સુદ્રષ્ટિથી, ભરી નેહ નિત્ય નિહાળીએ.”
X
મુકિતને માટે સત્પુરુષાર્થની અને આત્માને શુદ્ધ, બુદ્ધ, નિરજન બનાવવા માટેની સત્પ્રેરણા લેવા માટે એટલે કે ભગવાન થવા માટે જ તેઓ ભગવાન-પરમાત્મા-ને ભજવાનુ કહે છે; ખીજા કશા માટે નહીં. કારણ કે એ ષ્ટિએ શુદ્ધ આત્મા પેતે જ પરમાત્મા ગણાય છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદી
Jain Education International
26
* *
X
ઇશ્વરપ્રેરણાવાદ
વિશ્વવંદ્ય, વિગતદ્વન્દ્ર, સૌખ્યક, પૂરણાનă; નિર્વિકાર તાર, તાર! દુઃખ વિદ્યાર ! ક૨ ઉદ્ધાર !” અજર અમર અચળરૂપ, ભયહરા ત્રિભુવન ભૂપ; તનથી, મનથી, ધનથી, ભભકત તારી, દુ:ખ હરનારી; પ્રેમ વધારી કરીએ સારી....હરનારી’
X
*
ck
દયાળુ મારા દિલમાં રે, આવી રહે અંત સમે; ભજનને ભુલાવા રે, દુશ્મને આવી ન મે.”
×
* *
X
અસત્યના મારગડામાં આવી પડું તે રે,
સત્ય મને દેજો સુણાવી રે વહાલા!
જગદીશ્વર !
તમે તેા તમારા બિરુદો જોશે! ભૂલી જાઉં ભાન ત્યારે સ્મરણ કરાવજો રે,
અદૃશ્ય શકિતરૂપે આવી રે વહાલા ! .... તમે તે”
×
X
ઇશ્વરપૂજા-ઈશ્વરભકિત
પ્રેમતણા શુભ પુષ્પ ચઢાવી, ધૂપ ધ્યાન ધરીએ, હામી વિષય-વિકાર વાસના, હવન થકી હરીએ; પૂજન કરીએ પ્રેમ ધરીને, નાથ નિર ંજનનું (૨)....' નાસ્તિક લક્ષણ
“ અકૃત્યને કૃત્ય માન્યું છે, કૃત્યમાં અધિર થઇ બેઠા, સૃષ્ટિના એ વિપર્યાસા, જરા ખાલી નયન જોશે.”
X
X
“ અવળું થાવુ હાય તેનાં, આચરણા અવળા હૈયે, સવળું તેને કદી ન સૂઝે, કેટિ ઉપાય કરે ચે.”
X
X
“ પૂ તણા પુરુષારથ આજે, ભાગ્યરૂપે ભજવે ખેલે; સતશિષ્ય ” સાને સમજે તે, ચતુર સતતણા ચેલા.
"
X
×
For Private Personal Use Only
૨૧૧ www.jainelibrary.org