SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર વિનય - વિવેક અવિનીતને નથી કોઈ આશરો રે, નરભય એને નિષ્ફળ જાય.અવિનીતને” માટે - “વિનયથી વખત જોઈ વદીએ ...” કારણ કે – “વિશ્વ બધું વશ થાય, વિનયથી વિશ્વ ...” હવે તેઓ ભારતીય સંસ્કૃતિના મૂળ બે પાયા ઉપર જોર આપે છે. સત્ય અને શીલ સજે ! સુંદર સુખને કરનાર, સત્યભૂષણ સજીએ; અસત્ય એહ જ અન્યાય, તન–મનથી તજીએ.” સાચામાં રાએ નહીં, બેટે થયે ન ખેર, મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ.” “સત્ય અસત્ય ન થાય, કદી પણ સત્ય અસત્ય ન થાય, સદગુણ આખર શુણ થાય, દોષ એ દોષ દેખાય.” ‘દુશમન દાસ બની રહે છે, શિયળે પાપ પલાય, અણી વખતે ઊભા રહે છે, સર કરેજી સહાયજીવ રે તું.” હવે કવિવર્ય “સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ” ભણી આંગળી ચીંધે છે; કારણ કે છેવટે તે માનવતા દ્વારા આત્માને મૂળ ગુણ પામવાનો છે. સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ “વ્રતધારી સદ્દગુણ ભંડાર, કરે પ્રેમથી પર ઉપકાર; અલ્પારંભી અતિ ઉદાર, સત્ય જેહને જીવનસાર.” દાન-શીલ-તપ-ભાવ તરંગ, ઊઠે નિત્ય અંગેઅંગ, સંતજનોને રાખે સંગ, રોમ-રોમ સેવાનો રંગ.” હંસ સ્વરૂપ સદા હૈયે ધરે રે, દુર્ગુણથી પેજન દૂર છે, વિષય-કષાયથકી તે વેગળા રે, ઉછળે આનંદ જેના ઉર હો ? પ્રેમથી જે પ્રેમ વધે છે, આનંદ અધિકો લે છે, તેમજ દ્વેષે દ્વેષ વધે છે. દિલડામાં દુઃખ દે છે.” ૨૦૬ Jain Education International જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy