SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (મૂળ ગુરુદેવ કવિવય'પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે નવવધૂને શિખામણ (ઢબ આ મારા નટવર નાનડિયા) મધુરી વાતલડી મારી, બેની જો ધ્યાન વિષે ધારી ... ટેક અનીતિ ન અંતરમાં ધરીએ, કલંકિત વિદ્યા નવ કરીએ, ક્ષણે ક્ષણે બાલીને નવ ફરીએ...મધુરી. ૧ સહનશીલ સતેજી થાવું..અગ્ય સ્થળોમાં નવ જાવું; નિર્મળ નિત્ય જ્ઞાન જળ ના'વું . મધુરી૨ ભૂષણ ભારે રદ્દગુણનાં ધરવાં .. કપટ છળ કલેષ દૂર કરવા; હેતે દુઃખ દુઃખિયાના હરવા ... મધુરી. ૩ સાસરિયામાં સુજ્ઞ બની રહીએ..શાણ થઈ સુખ-દુઃખ સહીએ; અંતર વાત જ્યાં ત્યાં નવ કહીએ ... મધુરી ૪. સદા જેની સેબતમાં વસીએ .. કસોટીથી પ્રથમ તેને કસીએ; દેખાદેખી કુંદે નવ ફસીએ ... મધુરી. ૫ સંતશિષ્ય” જીવન સફળ કરવા ... વચન બધાં અંતરમાં ધરવા; વિબુધ થઈ વરપદવી વરવા ... મધુરી. ૬ કેળવણી વિના બધું કાચું (ઢબ - આવો મારા નટવર નાનડિયા) કેળવણી વિનાનું બધું કાચું, સુણો સખી શાસે કહ્યું સાચું . ટેક અંતરમાં એ વિણ અંધારું, સૂઝે નહિ શાંતિતણું બારું; એના વિના જીવન છે ખારું . કેળવણી૧ કેળવણ તે મનને કેળવવું, ઉનમતાના પદને મેળવવું; ભંડાઈ માં લેશ ન ભેળવવું . કેળવણી ૨ સર્વેમાં એની જરૂર પહેલી, વિવિધ સદ્દગુણ તણી વેલી; મૂરખ વિના કોણ દીએ મેલી ... કેળવણ. ૩ કથીરને કુંદન કરનારી જીવનના તાર જગાવનારી; પાપી પરતંત્રતા હરનારી ... કેળવણી ૪ પામરાત ને પશુતા રહે અળગી, વિનયને વિવેક રહે વળગી, જડતા બધી એથી જાયે સળગી. કેળવણી ૫ અનુભવીઓની છે આ વાણી, પીવી પ્રેમ જેમ પીઓ પાણી, સંતશિષ્ય જરૂર લેજે જાણ... કેળવણી૬ “સંતશિષ્યની કાવ્યસરિતા ૧૮૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy