Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/001415/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ STD શ્રીમદ્ રાજચંદ્ર ૬૬ જેણે આભા જાણ્યો તેણો સર્વ જાયું.” -નિગ્રંથ પ્રત્યુશન શ્રીના હું રાજી ક્ષેત્ર સાશા મા અગાસી Par Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના છપાઈના સર્વ હક્ક પ્રકાશકે સ્વાધીન રાખેલ છે. પ્રકાશકની લેખીત પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આ ગ્રંથ અથવા એમાંનો કોઈપણ ભાગ, જેમ છે તેમ અથવા પર્યાયાંતર કરીને; તથા આ ગ્રંથમાંના ચિત્રપટો છાપી શકશે નહીં. COPYRIGHT RESERVED તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમજ નીચે જમીન પર મૂકશો નહીં. Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ TIT શ્રીમદ્ રાજચંદ્ર જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” -નિગ્રંથ પ્રવચન | શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ Ex=xSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXS! Page #5 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ પંચમ છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી વિ. સં. ૨૦૦૭ ૨૦૨૦ ૨૦૩૩ ૨૦૪૦ ૨૦૪૪ ૨૦૪૮ ૨૦૫૨ ૨૦૫૪ ૨૦૧૭ ૨૦૬ર સને ૧૯૫૧ ૧૯૬૪ ૧૯૭૬ ૧૯૮૩ ૧૯૮૮ ૧૯૯૨ ૧૯૯૫ ૧૯૯૮ ૨૦૦૧ ૨૦૦૬ પ્રત ૩૦૦૦ ૪૫૦૦ ૭૫૦૦ ૫૦૦૦ ૧૦૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૬૫૦૦ ૬૫૦૦ પ્રકાશક:વિનોદરાય એમ. શેઠ પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ, વાયા આણંદ પોસ્ટ બોરીઆ ૩૮૮ ૧૩૦ (ગુજરાત) મુદ્રક :વર્ક સેન્ટર ઓફસેટ પ્રિન્ટર્સ (ઈ). પ્રા. લિ. એ-૨/૩૨, શાહ એન્ડ નાહર ઇંડ. એસ્ટેટ એસ. જે. રોડ, લોઅર પરેલ, મુંબઈ - ૪૦૦ ૦૧૩ અહો! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રઘાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. -હા. નોં. ૩/૨૩ પડતર કિંમત રૂ. ૧૦૦/વેચાણ કિંમત રૂા. ૧૦/ આ પુસ્તકમાં સન્દુરુષનાં વચનો છે. તેની અવગણના થાય તેમ વર્તવાથી જ્ઞાન ઉપર આવરણ આવી ભવિષ્યમાં અજ્ઞાનવૃદ્ધિનાં માઠાં ફળ ભોગવવાં પડે એમ છે અને વિવેકપૂર્વક વાંચવા-વંચાવવારૂપે પુસ્તકનો વિનય કરવાથી તેનાં આવરણ સહેજ દૂર થાય તેમ છે. (પ્રાપ્તિસ્થાન) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ, વાયા આણંદ પોસ્ટ બોરીઆ ૩૮૮ ૧૩૦ (ગુજરાત) Phone : (02692) 281778 Fax : (02692) 281378 E-mail Address : agasashram @sancharnet.ir શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સંચાલિત શ્રી પરમકૃત પ્રભાવક મંડળ રૂમ નં.૧૮ હાથી બિલ્ડીંગ,“એ” બ્લોક, બીજે માળે, ભાંગવાડી, ૪૪૮ કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧) શ્રી સનાતન જૈન ઘર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ સંક્ષિપ્ત પરિચય પરમ જ્ઞાનાવતાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ આજ્ઞાવંત શ્રી લઘુરાજસ્વામીજીએ (પ્રભુશ્રીજીએ) આ આશ્રમની સ્થાપના વિક્રમ સંવત્ ૧૯૭૬માં કરી. મુનિશ્રી લઘુરાજસ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આ આશ્રમનું નામ “શ્રી લઘુરાજ આશ્રમ” રાખ્યું, પરંતુ પોતાનું નામ કે સ્થાપના સરખી પણ નહીં રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ મુનિશ્રીએ એમ સૂચવ્યું કે શ્રીમદ્જીના આ સ્થળ કીર્તિસ્તંભનું નામ શ્રી સનાતન જૈન ઘર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” રાખવું. તેથી તે પ્રમાણે આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ સનાતન જૈન ઘર્મની પુષ્ટિ માટે જ છે. આ આશ્રમમાં દાખલ થતાં પ્રથમ એક ભવ્ય પ્રવેશદ્વાર છે જેના ઉપર “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' એ મોટા અક્ષરે અંકિત થયેલ છે. દરવાજામાં પ્રવેશ કરતાં સામે એક નયનરમ્ય દેરાસર છે જેમાં નીચે શ્વેતાંબર અને ઉપર દિગંબર દેરાસર છે. તેના ભૂમિગૃહમાં (ભોંયરામાં) શ્રીમદ્ રાજચંદ્રજીની આરસપાષાણની શરીરપ્રમાણ પદ્માસન મુદ્રાની પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમાની એક બાજુ પ્રણવ મંત્ર ૐકારની સ્થાપના છે તથા બીજી બાજુ શ્રીમદ્ રાજચંદ્રજીના પાદુકાજીની સ્થાપના છે. આ દેરાસરની જમણી બાજુ એક ભવ્ય સભામંડપ છે જેમાં ભક્તિ, સત્સંગ, પૂજા, સલ્ઝવણ આદિ નિમિત્તે સેંકડો મુમુક્ષુઓ સાથે બેસીને આત્મસાઘના કરે છે. આ દેરાસરના ચોગાનમાં દેરાસરની સામે મુખ્ય પ્રવેશદ્વારની ઉપર બીજે માળે એક પુસ્તકાલય છે. ત્રીજે મજલે ખુલ્લી અગાસીની વચમાં સુંદર આરસની દેરીની મધ્યે શ્રીમદ્ રાજચંદ્રજીની ઊભા કાયોત્સર્ગની ધ્યાનમુદ્રામાં પંચધાતુની પ્રતિમા બિરાજે છે. દેરાસરવાળા આ ભક્તિસંકુલમાં દાખલ થતાં ડાબી બાજુએ વિશાળ વ્યાખ્યાનમંદિરમાં શ્રીમજીનો પદ્માસન મુદ્રામાં ભવ્ય ચિત્રપટ સ્થાપન કરેલ છે. ત્યાં મુખ્યત્વે સ્ત્રી સમુદાય સ્વાધ્યાય, અભ્યાસ કરે છે. ની ઉપર શાંતિસ્થાન છે જ્યાં શ્રીમદ રાજચંદ્રજીના સંદર ચિત્રપટની સ્થાપના કરેલ છે. અહીં પર્યુષણ આદિ પર્વોમાં પ્રતિક્રમણ થાય છે. ત્યાંથી પૂર્વમાં આવતાં “શ્રી રાજમંદિર” છે, જેમાં શ્રીમદ્ રાજચંદ્રના તથા પ. પૂ. લઘુરાજસ્વામીના (પ્રભુશ્રીજીના) સુંદર ચિત્રપટોની સ્થાપના તેમજ આજ્ઞાનો શિલાલેખ છે. ત્યાંથી પૂર્વમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીનો નિવાસખંડ છે જ્યાં તેઓશ્રીના બે ચિત્રપટોની સ્થાપના કરેલ છે. ત્યાંથી પૂર્વમાં આગળ જતાં પ. પૂ. પ્રભુશ્રીજીનો નિવાસખંડ છે જ્યાં તેઓશ્રી સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના દિને સમાધિસ્થ થયા હતા. ત્યાં તેઓશ્રીની પાટ અને ગાદી તેમજ લાકડી ઇત્યાદિ સ્મૃતિચિહ્ન તરીકે દર્શનાર્થે તેઓશ્રીના સુંદર ચિત્રપટની સાથે મૂકવામાં આવ્યા છે. દેરાસરના ચોગાનની બહાર ઈશાન દિશા તરફ દેરીમાં પ્રભુશ્રીજીના પાદુકાજીની સ્થાપના તેમના અગ્નિસંસ્કાર સ્થળે કરેલ છે. તેનાથી આગળ જતાં પૂ. બ્રહ્મચારીજીના અગ્નિસંસ્કાર સ્થળે સમાધિ સ્મારક બનાવવામાં આવેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ - ૨ - હાલનો સભામંડપ પર્વના દિવસોમાં નાનો પડતો હોવાથી તેના સમાંતરે કરોડોના ખર્ચે આરસપહાણનો એક ૧૨૦x૮૦નો નૂતન સભામંડપ બાંધવામાં આવ્યો છે. કુલ ૧૭,૦૦૦ સ્કે.ફીટના આ સભામંડપમાં આશરે ૩૦૦૦ મુમુક્ષુઓ એક સાથે બેસીને ભક્તિ-સ્વાધ્યાય કરી શકે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રભુશ્રીજીને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ, સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડાં જેવા છે. કડકાઈ સહન કરી શકે તેવા નથી, માટે કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું તમારા દ્વારા કલ્યાણ થશે.” સંવત્ ૧૯૭૬ થી ૧૯૯૨ સુઘી આશ્રમમાં રહી પ્રભુશ્રીજીએ એક અનન્ય ભક્તિ ક્રમ ગોઠવી આપ્યો છે જેનું આરાઘન છેલ્લા લગભગ ૮૦ વર્ષથી અવિરત રીતે તેઓની આજ્ઞા પ્રમાણે આશ્રમમાં ચાલુ છે. આ આશ્રમની ભૂમિ પ્રભુશ્રીજીના ચરણસ્પર્શથી તેમજ નિવાસથી પાવન થઈ છે અને આજે પણ તેમની પવિત્ર ચેતનાના પરમાણુઓનો આશ્રમમાં અનુભવ થાય છે. સવારના ૪-૦૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી નીચે પ્રમાણે ક્રમ ચાલે છે. સવારના ૪-૦૦ થી ૬-૩૦ ભક્તિના પદો, આલોચના પાઠ, મંત્રસ્મરણ, ચૈત્યવંદન સવારના ૯-૦૦ થી ૧૧-૩૦ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા અથવા અન્ય પૂજા બપોરના ૨-૦૦ થી ૪-૧૫ ભક્તિના પદો તથા વચનામૃત-વાંચન સાંજે ૬-૦૦ દેવવંદન તથા ૪ સ્થળોએ આરતી-મંગળદીવો રાત્રે ૭-૧૫ થી ૯-૩૦ ભક્તિના પદો, મંત્રસ્મરણ, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ તથા ઉપદેશામૃત અને બોઘામૃતમાંથી વાંચન (પર્વના દિવસોમાં કાર્યક્રમમાં તેમજ ઋતુ અનુસાર સમયમાં ફેરફાર કરવામાં આવે છે.) આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હોવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, વૈષ્ણવ સંપ્રદાયના તથા અન્ય સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવનાવાળા જિજ્ઞાસુ જીવો આવે છે અને રહે છે. આ પવિત્ર સત્સંગઘામ, તીર્થશિરોમણી એવા આશ્રમની આ એક આગવી વિશિષ્ટતા છે. - પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ સંવત્ ૨૦૧૦માં થયાને આજે ઘણા વર્ષ થયા છતાં અને કોઈ ઉત્તરાધિકારી નહીં હોવા છતાં પણ આ આશ્રમમાં જ્ઞાનીની આજ્ઞા અનુસાર ભક્તિ સત્સંગનો નિયત કાર્યક્રમ એકઘારો પ્રવર્તી રહ્યો છે. આ આશ્રમમાં આવનાર તથા રહેનાર દરેક મુમુક્ષુ ભાઈબહેનોએ ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમમાં હાજરી આપી ભાગ લેવો આવશ્યક છે. દરેકે માત્ર આત્માર્થે સત્સંગ, ત્યાગ, ભક્તિ આદિ અર્થે રહેવાનું છે. કોઈ પણ વિષય-કષાય કે પ્રમાદ અર્થે આશ્રમમાં રહેવાની મનાઈ છે. સંવત્ ૧૯૫૪માં ૫. ઉ. પ.પૂ. પ્રભુશ્રીજીની વસો ગામે સ્થિતિ હતી ત્યારે પરમકૃપાળુદેવ ત્યાં પધાર્યા હતા. તે વખતે પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવે, જે કોઈ મુમુક્ષુભાઈબહેનો આત્માર્થે સાઘન માગે તેને સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓ આદિના ત્યાગપૂર્વક નિત્યનિયમના પાઠો સાથે સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર આપવાની આજ્ઞા કરી હતી. આ પ્રમાણે પરમકૃપાળુદેવે વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તથા તેને જગતમાં પ્રવર્તાવવાનો અધિકાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને આપ્યો. આ અઘિકારને અનુસરીને પ્રભુશ્રીજીએ આશ્રમ માટે આ આરાઘના ક્રમ યોજ્યો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ 3 આ વિષે પૂ. શ્રી બ્રહ્મચારીજી બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૯૮૦માં જણાવે છે કે :– “પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં ૨સ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ એમ વિચારી જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે. ન માને તો મનને હઠ કરી ક્રમમાં જોડવું હિતકર છે.” પ. પૂ. પ્રભુશ્રીજીએ પોતાના દેહોત્સર્ગના થોડા દિવસ અગાઉ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ પના પવિત્ર દિવસે આ આજ્ઞામાર્ગની સોંપણી પૂ. શ્રી બ્રહ્મચારીજીને કરી હતી. પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ બાદ, પરમકૃપાળુદેવની પ્રત્યક્ષ આજ્ઞાથી કોઈ વંચિત રહે નહીં અને આજે પણ મુમુક્ષુજીવો તે આજ્ઞા માન્ય કરી આરાધી શકે તેવા શુભ આશયથી, જે સ્થાનેથી પ. પૂ. પ્રભુશ્રીજી તથા પૂ. શ્રી બ્રહ્મચારીજી આજ્ઞા આપતા તે શ્રી રાજમંદિર તરીકે ઓળખાતા ધર્મસ્થાને એ નિત્યનિયમની આજ્ઞા તથા સ્મરણમંત્ર વિષે સમજણ આપતો પ્રભુશ્રીજીના ઉપદેશબોઘ સાથે એક શિલાલેખ મૂકવામાં આવ્યો છે. આ શિલાલેખમાં બતાવ્યા પ્રમાણે આજે પણ ઘણા સત્સાઘકો “સંતના (પ્રભુશ્રીજીના) કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે’' એવી ભાવના કરી એ સ્થાનેથી પરમકૃપાળુદેવની પ્રત્યક્ષ આજ્ઞા શ્રદ્ધાપૂર્વક માન્ય કરી, આરાધવાનો નિયમ લે છે. આશ્રમમાં સાત વ્યસન, સાત અભક્ષ્ય, કંદમૂળ, રાત્રીભોજનનો સર્વથા ત્યાગ રાખવો. બ્રહ્મચર્યપાલન આશ્રમમાં આવનાર અને રહેનાર માટે અનિવાર્ય અને આવશ્યક છે. આશ્રમનો એ મૂળભૂત પાયો છે. આ આશ્રમ સંબંઘી પ્રભુશ્રીજીએ આવા ઉદ્ગાર કાઢ્યા છે --: “આ આશ્રમ કેવું છે જાણો છો? દેવસ્થાનક છે. અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું. અહીં આત્માનું યોગબળ પ્રવર્તે છે.’ “આ આશ્રમમાં કૃપાળુદેવની આણ વર્તે છે. તે મહાન, અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે.” આશ્રમમાં મુમુક્ષુઓને રહેવા અને જમવાની સારી વ્યવસ્થા છે. પર્વના દિવસોમાં હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ આવી લાભ લે છે. આશ્રમના પુસ્તક વેચાણ વિભાગમાં આશ્રમથી પ્રકાશિત થયેલા ૧૨૦ થી વધારે પ્રકાશનોનું વેચાણ થાય છે જેમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હસ્તક ચાલતી શ્રીમદ્રાજચંદ્રજૈનશાસ્ત્રમાળાના નામે પ્રકાશિત થયેલા શાસ્ત્રોનો સમાવેશ થાય છે. (પુસ્તક સૂચિ આ પુસ્તકમાં અન્ય સ્થળે આપેલ છે.) વહીવટી કાર્યાલયની ઉપર પહેલે માળે નમૂનેદાર જૈન સાહિત્ય સંગ્રહ સ્થાન છે જ્યાં ૫૦૦થી વધુ શાસ્ત્રોનો સંગ્રહ છે જેમાં ઘણાં શાસ્ત્રો હસ્તલિખિત છે. આ શાસ્ત્રો વધારે સમય ટકે તે માટે એ બધાને લેમીનેટ કરી વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા છે. આ આશ્રમનું સંચાલન સંવત્ ૧૯૮૦ના ચૈત્ર સુદ ૫, તા. ૯-૪-૧૯૨૪ના રોજ ૫. ઉ. પ. પૂ. Page #9 -------------------------------------------------------------------------- ________________ - ૪ - પ્રભુશ્રીજીએ કરેલ ટ્રસ્ટ ડીડ પ્રમાણે અને ત્યારબાદ ગુજરાત રાજ્યના માનનીય ચેરીટી કમીશ્નરશ્રીએ બનાવી આપેલ “સ્કીમ”ની કલમોને આધીન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. સુજ્ઞ વાચક સારી રીતે સમજી શકશે કે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી સ્થાપિત આ આશ્રમમાં તેઓશ્રીની આજ્ઞા અનુસાર શ્રી સનાતન જૈન ઘર્મની પ્રણાલી માન્ય છે. ઘર્મને એ ઘોરીમાર્ગ અહીં સતત વહેતો રહે તે માટે આશ્રમનું ટ્રસ્ટી મંડળ તેમજ અન્ય સમજુ મુમુક્ષુવર્ગ હંમેશાં સજાગપણે પ્રયત્નશીલ છે, તેમ છતાંયે મિથ્યા માન્યતાવાળાઓનું પરિબળ પણ ચોતરફ દૃષ્ટિગોચર થાય છે. આ સંજોગોમાં આશ્રમની સત્ પ્રણાલીમાં હસ્તક્ષેપ કરી તેના મૂળ ધ્યેય અને આદર્શને નુકશાન પહોંચાડવાની ચેષ્ટા કરતા આવા તત્ત્વોથી ચેતતા રહેવાની અને વખત આવ્યે તેનો પ્રતિકાર કરવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. આશ્રમનું અસ્તિત્વ જ જેને આઘારે ટકી રહ્યું છે એવા આ પ્રાણપ્રશ્નના રક્ષણ માટે ટ્રસ્ટીમંડળ આપ સૌનો સહકાર વાંચ્છે છે. આત્મકલ્યાણના એક અનન્ય સ્થાન તરીકે જે આ તીર્થભૂમિને ગણે છે એવા આ આશ્રમના સૌ વ્યવહાર અને પરમાર્થ હિતચિંતક તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જ એવી ટ્રસ્ટીમંડળ શ્રદ્ધા રાખે છે. અંતમાં ફરીથી જણાવવાનું કે શ્રી સનાતન જૈન વીતરાગ માર્ગની ઉપાસના અને આરાઘના અર્થે જ આ આશ્રમ છે. આ મૂળ ધ્યેયને સન્માન આપી ભાવપૂર્વક ટેકો આપી સર્વ મુમુક્ષુઓ આ આશ્રમનું ગૌરવ વધારે એવી નમ્ર વિનંતી છે. આશ્રમના સંપર્ક માટે : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ (આણંદથી ખંભાત લાઈન ઉપર ત્રીજાં સ્ટેશન) પોસ્ટ: બોરીઆ-૩૮૮૧૩૦ વાયા : આણંદ (પશ્ચિમ રેલ્વે) ટેલીફોન : ૦૨૬૯૨-૨૮૧૭૭૮ ફેક્સ : ૦૨૬૯૨-૨૮૧૩૭૮ E-mail Address: agasashram@sancharnet.in Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિચારતો પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ આંક ૨૬૬ “સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ અવસર એવો કયારે આવશે?” આંક ૭૩૮, ગાથા ૨ જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન મોહ કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બેધ માટે કંઈ પણ નહીં કરી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનેની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના !” આંક પર અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર આંક ૮૩૯ “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યકદર્શન થાય છે” આંક ૩૫૮ વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે” આંક ૬૦૫ “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” આંક ૬૯૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” આંક ૭૧૯ “વિષયથી જેની ઈન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હે આર્યજનો! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરો આંક ૮૩૨ લેકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ દેગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે” આંક ૯૪૯ શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જે મહાપુરુષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે” આંક ૨૧૮ “સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા ગ્ય છે” હાથનાંધ ૧-૬૧ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે” હાથનાંધ ૩–૨૧ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે આંક ૪૬૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ S 11thilitt सदाभयरप श्रीमान गजचन्द्र गयाटासागर D.N.KHANDEKAR JITI KAHWADI AMBAYN છે અવરથા WERRRRRRRRRRRRRE 1831118sssssssssssettttttttttttti Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિનું નિવેદન "C જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ' આત્મસિદ્ધિ-ગાથા ૧ અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂણૅ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત; છેલ્લે અયાગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! આંક ૮૭૫ .અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે........'' આંક ૨૧૩ આત્માના અસ્તિત્વને કોઈ પણ પ્રકારે સ્વીકારનાર દર્શનેાના સર્વ મહાત્માએ આ વાતમાં સમ્મત છે કે આ જીવ નિજસ્વરૂપના અજ્ઞાતપણાથી, ભ્રાંતિથી અનાદિકાળથી આ સંસારમાં રખડે છે અને અનેક પ્રકારનાં અનંત દુઃ ખેા અનુભવે છે. તે જીવને કોઈ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હાય તે તે માત્ર એક સત્પુરુષ અને તેમની બાધવાણી છે. શ્રીમદ્ રાજચંદ્ર જે પુણ્યનામ મહાપુરુષના આત્માપકારની પુનિત સ્મૃતિ શ્રીમાન લઘુરાજસ્વામીને આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામસંસ્કરણમાં હેતુભૂત બની, તે સમીપવર્તી પરમ માહાત્મ્યવંત વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનાં પ્રાપ્ત એવાં સર્વે પારમાર્થિક લખાણેાના આ સંગ્રહ-ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રગટ કરવાની ઘણા સમયથી પેાધેલી શુભ ભાવના આજે મૂર્તિમંત થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને આ અક્ષરદેહ આત્મશ્રેયસાધનાનું એક સાચું સાધન બની રહેા એ અંતરની અભિલાષા છે. જે મહાપુરુષનાં વચનાના આ ગ્રંથસંગ્રહ છે તે શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ ઉત્કૃષ્ટ કોટિના શુદ્ધાત્મા વિષે લખતાં પાતાની યોગ્યતા ન લાગવાથી ક્ષેાભ થયા વિના રહેતા નથી. આ ગ્રંથમાં આવતા પત્રામાં એમના અંતરના અનુભવેા, આત્મદશા, કર્મ ઉદયની વિચિત્રતા છતાં અંતર આત્મવૃત્તિની સ્થિરતા અને અનેક ખીજા ગહન વિષયે વિષે સહજ, સરલ ભાવવાહી ભાષામાં એમણે પોતે જ પાતાનું મંથન અને નવનીત પ્રકાશ્યું છે. વિપરીત કર્મસંયેાગામાંથી નિજ શુદ્ધ સ્વરૂપસ્થિતિ પ્રત્યે ગમન કરતાં, અંતરમાં પ્રજ્વલિત આત્મજ્યંતના પ્રકાશને મંદ થવા ન દેતાં, એ આત્મપ્રકાશના પ્રકાશથી બાહ્યજીવનને ઉજ્જવલ કરતું અદ્ભુત જીવનદર્શન દૃષ્ટિગોચર થાય છે. એમનાં લખાણા નીડરપણું, નિર્દેભપણે પોતાને થયેલ પરમસત્યનું દર્શન નિરૂપણ કરે છે. નાની વયમાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, આશ્ચર્યકારી એવી તીવ્ર સ્મરણશક્તિ, શતાવધાનના એકાગ્રતા અને સ્મરણશક્તિના વિરલ પ્રયાગા, સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામતી સહજ કાવ્યસ્ફુરણા આદિ પૂર્વજન્મના ઉત્કટ આત્મસંસ્કારોનું દર્શન કરાવે છે. કૃષ્ણાદિ અવતારોમાં ભક્તિ અને પ્રીતિ, પછી જૈનસૂત્રેાની પ્રિયતા, અને મુક્તિમાર્ગમાં એક સાધનરૂપ મૂર્તિની ઉપયેાગિતા એ જેમ એમને સત્યપણે ભાસ્યાં તેમ સરલપણે માન્યાં, પ્રરૂપ્યાં. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૬) અન્ય દર્શન કરતાં શ્રી વીર આદિ વીતરાગ પુરુષોએ પ્રરૂપેલ વીતરાગ દર્શન વધુ પ્રમાણિત, પ્રતીતયોગ્ય લાગ્યું તે દર્શનાભ્યાસની તુલનાત્મક શૈલીથી “મોક્ષમાળામાં પ્રકાશ્ય. નિજ અનુભવની પરિપક્વ વિચારણના ફળસ્વરૂપે પ્રાપ્ત સત્યદર્શન ગ્રહણ કરવામાં મહાપુરુષે જેટલા તત્પર હોય છે, તેટલા જ એ સાચવવામાં દઢ હોય છે. તેથી એમાં વચ્ચે આવતા સૌ દે છેદવા એ એટલા જ તત્પર અને દઢ પુરુષાર્થ હોય છે. શ્રીમદજીના જીવનમાં આપણે જોઈએ છીએ કે કર્મ બાંધ્યાં તે ભેગવવા નિરૂપાયપણે લાંબે સમય ધીરજ ધરે છે, પણ અંતર આત્મવૃત્તિની અસમાધિ સમયમાત્ર પણ સહન કરવા તૈયાર નથી; એટલું જ નહીં પણ અસમાધિથી પ્રવર્તવા કરતાં દેહત્યાગ ઉચિત માને છે. (આંક ૧૧૩) આ આત્મવૃત્તિને લીધે પિતાને સારા પ્રમાણમાં જોતિષજ્ઞાન હોવા છતાં (આંક ૧૧૬/૭) તે પરમાર્થમાર્ગમાં કલ્પિત હોવાથી અને શતાવધાન જેવા વિરલ પ્રયોગોથી પ્રાપ્ત થતા લોકોને આદર અને પ્રશંસા આદિ, જે મેળવવા જગતના જીવે મરી ફીટે છે તે આત્મમાર્ગમાં અવિરોધ ન જણવાથી, ત્યાગી દેતાં સહજ પણ રંજ થતું નથી. ગૃહસ્થભાવે બાહ્ય જીવન જીવતાં, અંતરંગ નિગ્રંથભાવે નિર્લેપ રહેતાં, આ સંસારમાં આવતી અનેક ઉપાધિઓ સહન કરવામાં, અંતર આત્મવૃત્તિને ભૂલ્યા વિના કેવી ધીરજ, કેવી આત્મવિચારણા અને પુરુષાર્થમય તીણ ઉપગદષ્ટિ રાખી છે એ એમના ઘણા પત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે, જે આત્મશ્રેય-સાધકને એક જ્વલંત દૃષ્ટાંતરૂપ છે. સપુરુષોનું જીવન આત્માની અંતરવિશુદ્ધિ પર અવલંબતું હોવાથી અંતરદષ્ટિ ખૂલી ન હોય ત્યાં સુધી જીવને ઓળખાણ થવું દુર્ઘટ છે, તેથી સપુરુષનું ઓળખાણ એમના બાહ્યજીવન અને પ્રવૃત્તિથી થાય વા ન પણ થાય. જો કે એમના પ્રત્યેક કાર્યમાં એમના અંતરમાં આવિર્ભાવ પામેલી આત્મત પ્રકાશે છે જ, પણ જગતના જીવને આત્માને લક્ષ ન હોવાથી એ જ્યોત નિહાળવાની દષ્ટિ હોતી નથી. આ સાચું છે કે મહાપુરુષે પોતે પોતાની અંતરદશા વિષે ન જણાવત તે બીજા જીવોને મહાપુરુષની ઓળખાણ થવી દુર્લભ રહેત. ( આંક ૧૮ ) આત્માનુભવી પુરુષ વિના આત્મા યથાર્થપણે કહેવાને કોઈ યોગ્ય નથી. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય. આત્મલક્ષ ન આવે ત્યાં સુધી આત્મપ્રાપ્તિ સ્વપ્નવત્ રહે એમાં આશ્ચર્ય નથી. પિતાની અંતરદશા વિષે ઉલ્લેખ કરતાં શ્રીમદજી લખે છે, “નિઃસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.” ( આંક ૧૬૭) “આત્મા જ્ઞાન પાપે એ તે નિઃસંશય છે. ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે” ( આંક ૧૭૦) “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે “શ્રી રામચંદ્ર” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.” ( આંક ૩૭૬) “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનગીપણું તે આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યફદષ્ટિપણું તે જરૂર સંભવે છે” (આંક ૪૫૦) આ અને આવા પિતાની અંતરદશા વિષેના ઉલલેખ ઘણું પત્રમાં જોવામાં આવે છે. શ્રીમદજી જેવા ઉચ્ચ કોટિના આત્માઓ માટે, પિતે પિતા વિષે આમ કેમ કહે ? એવો વિકલ્પ અસ્થાને છે. પણ પ્રથમ જણાવ્યું તેમ એ સત્યનિરૂપણને ખાતર જરૂરી છે, જેથી એઓશ્રીની સાચી ઓળખાણ થાય અને એમનાં વચને પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવ આરાધી ત્રિવિધ તાપાગ્નિને શાંત કરી શકે. શ્રીમદજીના સાહિત્યમાં જૈન, વેદાંત આદિ સંપ્રદાયના ગ્રંથનું વિશાળ વાંચન, નિદિધ્યાસન અને એમના અંતરમાં ઓતપ્રોત થયેલ આત્માનભવન પ્રવાહ સહજે વહે છે. આ થયેલ આત્માનુભવને પ્રવાહ સહજે વહે છે. આત્મસમાધિ માટે જેમ આખું જીવન છે, તેમ માત્ર પરમાર્થ કહેવા માટે એમનું સાહિત્ય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ (૭) ધર્મ પ્રવર્તાવવાની તીવ્ર કરુણાભુદ્ધિ છતાં (આંક ૭૦૮) પેાતાની તે માટે ચાગ્ય તૈયારી ન હોવાથી પરમ સંયમિતભાવે એ ભાવના શમાવી દેવાની શક્તિ એમના અંતરની, પ્રવૃત્તિની તથા લખાણની સત્યતા પ્રગટ કરે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના જગતના જીવાનાં દુઃખાના અંત આવવાના નથી. આત્મા જેણે જાણ્યા છે એવા સત્પુરુષના સત્સંગ વિના, આજ્ઞાના આરાધન વિના આત્મા પ્રાપ્ત થાય એમ નથી એમ જણાવી વારંવાર સત્પુરુષ અને સત્સંગની આરાધના માટે ભારપૂર્વક કહ્યું છે. સત્સંગ અને સત્પુરુષની આજ્ઞા આરાધવામાં વિરૂપ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ઇન્દ્રિયવિષયા, કષાયા, પ્રમાદ આદિ દેષાના ત્યાગ માટે પણ એટલા જ ભારપૂર્વક જણાવ્યું છે. છતાં પણ આ કાળના જીવેનું હીનવીર્યપણું અને અનારાધકપણું જોઇ સત્સંગને જ ઉત્કટપણે વર્ણવ્યો છે. મતમતાંતર એ એક આત્મપ્રાપ્તિમાં મેટું વિશ્ર્વ છે. મતાગ્રહ છેદવા એમના પ્રસંગમાં આવતા મુમુક્ષુઓને વેદાંત, જૈન આદિ ભિન્ન ભિન્ન સંપ્રદાયના ગ્રંથા વાંચવા ભલામણ કરે છે. એમના વિચારા અને પત્રમાં જૈન તેમ વેદાંત બન્ને શૈલીનું દર્શન થાય છે. પેાતાના અંતર અનુભવ પ્રગટ કરવામાં એમણે બન્ને શૈલીના ઉપયાગ કર્યો છે. સાથે સાથે જૈન કે વેદાંતના આગ્રહ મેાક્ષનું કારણુ નથી એમ પણ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે પ્રકારે આત્મા આત્મભાવ પામે એ મેક્ષનું સાધન છે. તે પરમતત્ત્વ પરમસત્, સત્, પરમજ્ઞાન, આત્મા, સર્વાત્મા, સત્ત્વચિત્ આનંદ, હિર, પુરુષોત્તમ, સિદ્ધ, ઇશ્વર, આદિ અનંત નામેાએ કહેવાયું છે. (આંક ૨૦૯) “હું કાઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. એ ભૂલશે નહીં” (આંક ૩૭) આમ પરમાર્થ-વાંચન આત્મા જાણવા માટે છે. આત્માને બંધન થવાને નથી. અંધ, માક્ષની યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હોઇએ તા તે શ્રી તીર્થંકર દેવ છે” (આંક ૩૨૨) આમ લખી એમણે શ્રી તીર્થંકરનાં વચનેાના સત્યપણાની પેાતાના આત્માનુભવથી થયેલી અંતરપ્રતીતિ પ્રગટ કરી છે. આ ઉપરાંત ઘણા ગૂઢ પ્રશ્નોના પણ સરલ અર્થ સમજાવ્યા છે. અને પેાતાના આત્માનુભવના ખળે કેવળજ્ઞાનની વ્યાખ્યા, અધિષ્ઠાન આદિ વિષે તથા આ કાળમાં મેાક્ષ ન હેાય, ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય એ આદિ માન્યતાઓ વિષે આત્માનું હિત થાય એમ ખુલાસા આપ્યા છે. સેાળ વર્ષની નાની વયમાં ત્રણ દિવસમાં મેક્ષમાળા” જેવું વિવિધ વિષયનું શાસ્ત્રોક્ત વિવેચન કરતા ૧૦૮ પાઠનું ઉત્તમ પુસ્તકનું લખવું, તથા સૌ શાઓના નિચેાડરૂપ આત્મજ્ઞાન પ્રાપ્તિના સરલ, સાચા ને સચેાટ માર્ગ દર્શાવતું ૧૪૨ ગાથાનું, આત્મસિદ્ધિ શાસ્ત્ર” માત્ર દોઢેક કલાકમાં ગમે તે સ્થળે, ગમે તે સ્થિતિમાં રચવું એ એમને કેવા હસ્તામલકવત્ આ ઊંડા અને ગહન આત્મજ્ઞાનના વિષય છે એ સહજે સૂચવે છે. ધન્ય રે દિવસ આ અહો!” અને અપૂર્વ અવસર એવા કયાર્ આવશે?” એ આદિ કાવ્યોમાં શ્રીમદજીએ પાતાની અંતર્દશા અને ભાવના સુવાચ્ચપણે પ્રગટ કરી છે. શ્રીમદ્દજીના જીવનપ્રસંગેામાં સર્વોચ્ચ પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, નીતિમત્તા, અન્યને લેશ પણ ભવવાની અનિચ્છા, અને અનુકંપાદિ અનેક અનુકરણીય ગુણાનું સ્વાભાવિક દર્શન થાય છે. એવા પ્રસંગેા તથા વિસ્તૃત જીવન જાણવા માટે આ આશ્રમ તરફથી પ્રગટ થયેલ “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનકળા” નામનું પુસ્તક વાંચવા ભલામણુ કરું છું. “શ્રી સદ્ગુરુ–પ્રસાદ” નામે શ્રીમદજીના હસ્તાક્ષરાના એક લઘુગ્રંથ આ આશ્રમ તરફથી પ્રસિદ્ધ થયેા છે. એ ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રીમદ્દજીનાં વચને વિષે પરમકૃપાળુ, મુનિવર્ય મહાત્મા શ્રી લઘુરાજસ્વામી જે જણાવે છે તે આ ગ્રંથના વાંચકોને ઉપકારક હોવાથી અત્રે આપું છું. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૮) પરમ માહામ્યવંત સદ્દગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પ કાળમાં મેક્ષ પામવા ગ્ય છે એવી અંતરની પ્રતીતિ-ખાતરી થવાથી મને સગુરુકૃપાથી મળેલાં વચનેમાંથી આ સંગ્રહ “શ્રી સદ્ગુરુ–પ્રસાદ’ નામથી પ્રસિદ્ધ થયેલ છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયની સમૃદ્ધિથી ભરપૂર છે. માટે અવશ્ય મનન કરવા ગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા ગ્ય છે. લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રન્થ સમાન આ “સશુરૂ–પ્રસાદ’ સર્વ આત્માર્થી જીવને મધુરતા ચખાડશે, તત્વપ્રીતિ રસ પાશે, અને મેક્ષરૂચિ પ્રદીપ્ત કરશે. મને તે તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રા સહિત આ ગ્રંથ જે વૃદ્ધને લાકડીની ગરજ સારે તે આધાર ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયા છે.” - શ્રીમદજીની વિદ્યમાનતામાં એઓશ્રીના પરમભક્ત ખંભાતના ભાઈ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદજીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્ર તથા અન્ય લખાણને સંગ્રહ કરેલ. તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણેનું એક પુસ્તક શ્રી અંબાલાલભાઈએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદજી પોતે તપાસી ગયા અને પિતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે. આ સુધારેલ મૂળ પુસ્તક, શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પગે, કેટલાક મુમુક્ષુઓએ મૂળપત્ર પાછા | તે પત્રોની આપેલ નકલે, તથા બીજાં લખાણોની હસ્તાક્ષરની પ્રતો આદિ જે જે સાહિત્ય શ્રી અંબાલાલભાઈએ સંગ્રહ કર્યું તે બધું સાહિત્ય શ્રી પરમકૃત પ્રભાવક મંડળને સોંપવામાં આવ્યું છે. - આ શ્રી પરમકૃત પ્રભાવક મંડળ શ્રીમદજીએ પિતાની વિદ્યમાનતામાં સંવત ૧૯૫૬ માં શ્રી વીતરાગકૃતના પ્રકાશન અને પ્રચાર માટે સ્થાપેલ છે, જે મંડળ આજે પણ શ્રી વીતરાગકૃતના પ્રકાશનનું સુંદર કાર્ય કરી રહેલ છે. આ શ્રી પરમકૃત પ્રભાવક મંડળે આ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ સંવત ૧૬૧ માં પ્રગટ કરી. અને બીજી આવૃત્તિ સંવત ૧૯૮રમાં પ્રગટ કરી, જેમાં કેટલુંક અપ્રગટ સાહિત્ય ઉમેરવામાં આવ્યું. શ્રીમદજીનાં લખાણે ગુજરાતી ભાષામાં હોવા છતાં મહત્તાદર્શક નાગરી લિપિમાં એ બન્ને આવૃત્તિમાં છપાયાં છે. શ્રી પરમકૃત પ્રભાવક મંડળે આ આખું વચનામત હિંદી ભાષામાં ભાષાંતર કરાવી સં. ૧૯૯૪ માં પ્રગટ કર્યો છે, જેમાં શ્રીમદજીના જીવન અને વિચાર સંબંધી વિસ્તૃત નોંધ ભાષાંતરકાર પં. શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ આપી છે. આ આવૃત્તિ સંબંધી : શ્રીમદજીના અનન્ય ઉપાસક, પરમભક્તિવંત શ્રી લઘુરાજસ્વામીજીની નિશ્રામાં સ્થપાયેલ આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વ્યવસ્થાપકેની ઘણા સમયથી એમના આરાધ્યદેવ શ્રીમદજીનાં લખાણો પ્રગટ કરવાની ભાવના હતી. શ્રી પરમકૃત પ્રભાવક મંડળ પાસેથી આ માટેની અનુમતિ મળતાં આ કાર્ય માટે સંશોધન કરી આખી નવી પ્રેસકોપી નીચેનાં સાધનના આધારે તૈયાર કરવામાં આવી છે. ૧. શ્રીમદજીના હસ્તાક્ષરના મૂળ પત્રો, અન્ય લખાણો તથા હાથધની ડાયરીઓ તેમ હસ્તાક્ષરના મૂળપત્ર આદિના આ આશ્રમે તૈયાર કરાવેલ ફોટાઓ ૨. શ્રી અંબાલાલભાઈએ તૈયાર કરેલ પુસ્તક જેમાં શ્રીમદજીએ પોતે સુધારે વધારે કર્યો છે. ૩. શ્રી દામજીભાઈ કેશવજીએ મૂળપત્રો તથા બીજા સાહિત્યના કરાવેલ ઉતારાઓ. ૪. શ્રીમદજીની સૂચનાથી શ્રી અંબાલાલભાઈએ શ્રી લઘુરાજસ્વામી આદિ મુનિઓને ઉતારી આપેલ ડાયરીઓ. ૫. મુમુક્ષુઓ પાસેથી મળેલ મૂળપત્રોની નકલો. ૬. ઉપદેશછાયા, ઉપદેશનેંધ, વ્યાખ્યાનસાર આદિના ઉતારાની ડાયરીએ. ૭. અત્યાર સુધીમાં છપાયેલ આવૃત્તિઓ. Page #18 -------------------------------------------------------------------------- ________________ (૯) સંગ્રહની વિગત :– આ સંગ્રહમાં (૧) શ્રીમદજીના મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પગે; (૨) સ્વતંત્ર કાવ્યો, (૩) મેક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ; (૪) મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખ; (૫) પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બેધવચનમાળાએ; (૬) પંચાસ્તિકાય ગ્રન્થનું ગુર્જર ભાષાંતર; (૭) શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓને અનુવાદ તથા સ્વરદયજ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર, આનંદઘન વીશીમાંથી કેટલાક સ્તવનના અર્થ; (૮) વેદાંત અને જૈન દર્શન સંબંધી નાધે; (૯) સં. ૧૯૪૬ ની રોજનીશી આદિ શ્રીમદજીનું લખાણ આંક ૧ થી ૯૫૫, પાન ૬૬૦ સુધીમાં આપવામાં આવેલ છે. આંક ૭૧૮ માં આ ગાથાઓનું આપેલ ટૂંકું વિવેચન શ્રી અંબાલાલભાઈએ કરેલ છે, જે શ્રીમદજી જોઈ ગયા છે. વિવેચન સાથે શ્રીમદજીએ પિતે લખેલ કોઈ કઈ ગાથાઓનું વિસ્તૃત વિવેચન પણ આપવામાં આવ્યું છે. પાન ૬૬૧ થી પાન ૭૮૫ સુધીમાં ઉપદેશનેધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧ અને ૨ આપવામાં આવેલ છે. આ લખાણ શ્રીમદજીના ઉપદેશ તથા વ્યાખ્યાનેની મુમુક્ષુઓએ લીધેલ નધનું છે. ઉપદેશછાયા જેવો વિભાગ શ્રીમદજીની દષ્ટિતળે આવી ગયાનું સાંભળ્યું છે. પાન ૭૮૬ થી ૮૩૩ સુધીમાં શ્રીમદજીના પિતાના હસ્તાક્ષરે લખાયેલ ત્રણ હાથને (ડાયરીઓ) આપવામાં આવી છે. આ આવૃત્તિસંબંધી સામાન્ય વિગત :– ૧. આ આવૃત્તિમાં પ્રથમની આવૃત્તિઓમાં નહીં પ્રગટ કરેલ એવું ઘણું સાહિત્ય ઉમેરવામાં આવ્યું છે. ૨. મૂળ લખાણમાં–શ્રીમદજીનું પિતાનું લખાણ-આધારભૂત જણાયું એટલું લીધું છે. પ્રથમની આવૃત્તિઓમાં મૂળ લખાણરૂપ છપાયેલ પણ ખરી રીતે ઉપદેશનેધ હોવાથી તે લખાણ ઉપદેશને ધમાં મૂક્યું છે. ૩. શ્રી પરમશ્રત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિમાં ત્રણે હાથનેધનાં લખાણું–લખાણે પરથી મિતિનું અનુમાન કરી તે તે વર્ષના ક્રમમાં છાપવામાં આવેલ છે. આ આવૃત્તિમાં એમ કર્યું નથી. પણ પ્રથમની આવૃત્તિ પ્રમાણે ત્રણે હાથને સળંગ આપી છે. ૪. પ્રથમની આવૃત્તિઓમાં કેટલાક સ્થળે એક જ લખાણના ભાગે કરી જુદા જુદા આંક નીચે આપવામાં આવ્યા છે. તેમ કેટલાંક લખાણે જુદાં હોવા છતાં એક આંક નીચે આપવામાં આવેલ છે. પણ આ આવૃત્તિમાં બધાં તે મૂળ આધારને અનુસરી એક લખાણ એક આંક નીચે આપ્યું છે. ૫. મૂળ લખાણમાં આવતાં વ્યક્તિઓનાં નામ ઘણું કરી રહેવા દેવામાં આવ્યાં છે. ૬. મૂળ સ્થિતિમાં જ લખાણ છપાય એ લક્ષ રાખવામાં આવ્યો છે. તેથી અગાઉની આવૃત્તિઓનાં લખાણથી કેટલેક સ્થળે જૂનાધિક જણાશે. પણ તે સુધારા વધારા મૂળના આધારે જ કરવામાં આવ્યા છે. ૭. પૂર્વાપર સંબંધ જળવાઈ રહે એમ લક્ષ રાખી વ્યક્તિગત અને વ્યાવહારિક લખાણે મૂકવામાં આવ્યાં નથી. તેમ એ કાઢી નાંખેલ લખાણ માટે કોઈ ચિહ્ન મૂકવામાં આવ્યું નથી. તેમ છતાં સામાન્ય ઉપકારક હોય એવું વ્યક્તિગત લખાણ લેવામાં આવ્યું છે. ૮. વાચકને સ્વતંત્ર રીતે વાંચવું, વિચારવું અને અભિપ્રાય બાંધવાનું સુગમ થાય એ માટે વાકયો કે શબ્દો નીચે નથી લીટી દોરી કે નથી મોટા ટાઈપમાં લીધા. પણ મૂળ લખાણને આધારે Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૦) છાપ્યું છે. ખાસ જરૂર વિના કે હકીકત જણાવવા સિવાય ફૂટનેટ આપી નથી. સળંગ એક સરખા ટાઈપમાં આખું વચનામૃત છપાયું છે. ૯. અનુક્રમાંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. ૧૦. શ્રી પરમકૃત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિના આંક આ આવૃત્તિના આંકની ડાબી બાજુએ [ ] આવા કૌંસમાં આપવામાં આવ્યા છે. જ્યાં એવા આંક નથી તે આખું અપ્રગટ સાહિત્ય જાણવું. ૧૧. શ્રી પરમકૃત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિનો ક્રમ સામાન્ય રીતે સાચવી, લખાણે વયવર્ષને અનુક્રમે મૂકયાં છે. જ્યાં મિતિમાં પ્રમાણભૂત ફેર જણાય ત્યાં મિતિ પ્રમાણેના સ્થાને લખાણ મૂક્યું છે. ૧૨. દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ આપવામાં આવી છે. ૧૩. વિસ્તૃત અનુક્રમણિકા તથા પરિશિષ્ટો આપી બને તેટલે ગ્રંથને અભ્યાસ સુગમ કરવા પ્રયત્ન કર્યો છે. પરિશિષ્ટમાં આ ગ્રંથમાં આવતાં અન્ય ગ્રંથોમાંનાં ઉદ્ધરણે અને તેનાં મૂળ સ્થાન; પત્ર વિષે વિશેષ માહિતી. પારિભાષિક અને કઠણ શબ્દના અર્થ, ગ્રંથનામ, સ્થળ. વિશેષનામ અને વિષયની સૂચિ પણ આપવામાં આવી છે. આમ આ આવૃત્તિ સંબંધીની વિગત પુસ્તકને સમજવામાં સુગમતા કરશે. અવધાન સમયનાં કાવ્યો, સ્ત્રીનીતિબેધ, અન્ય માસિકમાં છપાયેલ કાવ્યો એમ સોળ વર્ષની ઉંમર પહેલાંનાં કાવ્યો આદિ જુદા “સુબોધસંગ્રહ’ ગ્રંથરૂપે આપવાની ભાવનાથી આ સંગ્રહમાં મૂક્યાં નથી. અવધાન સંબંધી લખાયેલ એક પત્ર (આંક ૧૮) આ ગ્રંથમાં આપે છે. આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃતમાં ભાષાંતર થયું છે. આ આત્મસાધન આજે આપણને પ્રાપ્ત થાય છે એ સંગ્રહી શ્રી અંબાલાલભાઈએ આજના સાધકવર્ગ પર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદજીના પરિચયમાં આવેલ મુમુક્ષુઓમાં શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી સૌભાગ્યભાઈ, મુનિશ્રી લઘુરાજસ્વામી જેવા આત્માઓ શ્રીમદજીની આશ્રયભક્તિથી આત્મસાક્ષાત્કાર અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. એવા પરમભક્તિવંત આત્માઓના નિમિત્તે ઉદ્ગમ પામેલ આ સાહિત્ય આજે આપણને આત્માર્થ સાધવામાં પરમ નિમિત્તરૂપ બને એ પ્રાર્થના છે. શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ તથા એના વ્યવસ્થાપક શ્રી મણિલાલ રેવાશંકર ઝવેરીએ આ ગ્રંથ છપાવવાની આપેલ અનુમતિ માટે આભાર માનવામાં આવે છે. આ સત્સાધનના પ્રકાશનમાં જે જે ભાઈઓએ તન, મન, ધન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપે છે તે સર્વને એ આત્મશ્રેયનું કારણ બને. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી ને રસ લીધે છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ-પ્રકાશન થયું છે. આ આત્મશ્રેયસાધક ગ્રંથને વિનય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ અસ્થાને નહીં ગણાય. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, લિ. સ્ટે. અગાસ; વાયા આણંદ સં. ૨૦૦૭, અસાડ વદ ૧૨, સોમ બ્રહ્મચારી ગોવર્ધનદાસ તા. ૩૦-૭-૫૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૧) દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના दृश्यन्ते भुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम् ये लीलां परमेष्ठिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् । तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशिं पुन રેં નમશ્રમમુહૂળત્તિ સટ્ટા બન્યાહુ તે ટુર્નમ: || -શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષે કેવળ પિતાપિતાનાં વચનથી પરમેષ્ઠીની અર્થાત્ પરમાત્માની લીલાને કે ગુણાનુવાદને બહુકાળ પર્યત વિસ્તાર કરે છે એવા અલ્પમતિ તે આ જગતમાં પ્રાયે શું અસંખ્ય જોવામાં નથી આવતા ? અર્થાત્ એવા છે તે ઘણય લેવામાં આવે છે. પરંતુ જે પુરુષે નિત્ય શાશ્વત પરમાનંદરૂપ અમૃતના સાગર એવા એ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ પરમાત્મપદને સાક્ષાત્ અનુભવ કરીને સંસારના ભ્રમને ત્વરાથી તજી દે છે એવા પુરુષે તે આ જગતમાં દુર્લભ જ છે; અને એવા પુરુષે ધન્ય છે, કૃતાર્થ છે, જયવંત વર્તે છે. એવા પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરવા સમર્થ છે. " એવા ધન્યરૂપ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષોએ નિષ્કારણ કરૂણાશીલતાથી પ્રકાશેલે વાણીયેગ સત્સાધકવૃંદને સિદ્ધસાધના માટે પરમત્કૃષ્ટ અમૂલ્ય અવલંબનરૂપ જાણી મુમુક્ષુઓ એ એમણે પ્રકાશેલ અમૂલ્ય વચનામૃતને પરમ આદરથી ઉપાસી કૃતાર્થ થાય છે. प्रबोधाय विवेकाय हिताय प्रशमाय च । સમય તોશાય સતાં મૂક્તિ: પ્રવર્તતે છે --શ્રી જ્ઞાનાર્ણવ સપુરુષની ઉત્તમ વાણી જીવોને આત્મજાગૃતિરૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક્ પ્રકારે તને ઉપદેશ થવા માટે પ્રવર્તે છે. तच्छ्रुतं तच्च विज्ञानं तद्धयानं तत्परं तपः । अयमात्मा यदासाद्य स्वस्वरूपे लयं व्रजेत् ॥ –શ્રી જ્ઞાનાર્ણવ એ જ સદ્ભુત છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને પામીને આ જીવ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ટ થાય. ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । વિવ વવાઝfપ ત્રાવિતાસાનનુમવામ: || -શ્રી અધ્યાત્મસાર બ્રહ્મરૂપ શુદ્ધ સહજત્મસ્વરૂપમાં લીન થયેલા, સ્વરૂપનિષ્ઠ બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ એવા બ્રહ્મજ્ઞના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને, આત્મરમણતાને અનુભવીએ છીએ. અહો શ્રી પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ટ તત્ત્વવેત્તાઓમાંના એક છે. શ્રીમદ્ રાજચંદ્ર એટલે અધ્યાત્મગગનમાં ઝળકી રહેલી અદ્ભુત જ્ઞાનતિ ! માત્ર ભારતની જ નહિ પણ વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જતિના જળહળતા પ્રકાશથી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ ! શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તે આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સશાસનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તે જળહળતા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આત્મજ્ઞાનમય ઉજજવળ જીવનને અંતરંગ પ્રકાશ હતો એટલે જ એમને અદ્ભુત અમૃતવાણીની સહજ ફુરણા હતી. “કાકા સાહેબ કાલેલકરે શ્રીમદ્ને માટે “પ્રગવીર' એ સૂચક અર્થગર્ભ શબ્દ પ્રય છે, તે સર્વથા યથાર્થ છે. શ્રીમદ્ ખરેખર પ્રયોગવીર જ હતા. પ્રગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રગસિદ્ધ ગદ્રષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય તે જોઈ લો “શ્રીમ’ ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું અવલંબન ઉદાહરણ જોઈતું હોય તે જોઈ લો શ્રીમદૂનું જીવનવૃત્ત! શ્રીમદ્દ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ આત્મસિદ્ધિ આદિમાં આટલું બધું અપૂર્વ દૈવત અનુભવાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લખે છે – મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે. શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણે એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય. તેના કષાય મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહને મોહ છોડી આત્માથી બને. આટલા ઉપરથી વાંચનાર જશે કે શ્રીમનાં લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેમાં ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં સત્ નીતરી રહ્યું છે, એવો મને હંમેશ ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખે. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મશ્લેશ ટાળવે છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદૂનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એ મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધમી. ....જે વૈરાગ્ય (અપૂર્વ અવસર એ ક્યારે આવશે ) એ કાવ્યની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમનાં લખાણની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કેઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થયું હોય એમ મેં નથી જોયું.... ...આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમ)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે તે કેવળ કાનને જ-એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતને કેવળ સૂર જ ગમી જાય તેમ એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તે ઘણે કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિ (શ્રીમદ્દ)ની હતી. ...આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતે તે સત્ય અને અહિંસા. પિતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. ... એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર, (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન.” કેવળ ફ્લેશ અને દુઃખને દરિયે એવો આ અસાર સંસાર તેમાં જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ, આદિ ત્રિવિધ તાપમય દુ:ખદાવાનળથી પ્રાયે સર્વ જીવે સદાય બની રહ્યા છે. તેમાંથી બચેલા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ સમાન, પરમ શાંતિના ધામરૂપ માત્ર એક આર્મ દ્રષ્ટા તત્વવેત્તા સ્વરૂપનિષ્ઠ મહાપુરુષો જ ભાગ્યવંત છે. તેમનું જ શરણ, તેમની વાણનું અવલંબન એ જ ત્રણ લેકને ત્રિવિધ તાપ–અગ્નિથી બચાવવા સમર્થ ઉપકારક છે. “માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે. અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ–અગ્નિથી બળ્યા કરે છે. તેને પરમ કાયમૂર્તિને બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે.” તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એ ધ્વનિ જ નીકળશે કે, તમે કેણું છે? કયાંથી આવ્યા છે ? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડે અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે....એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે ......ઘણા આર્ય પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી તેને અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જ્યવાન હે! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !” આંક ૮૩ આમ આવા સમર્થ તત્વવિજ્ઞાની સ્વરૂપનિષ્ઠ મહાપુરુષની અનુભવયુક્ત વાણીનું અવલંબન કે મહાભાગ્ય યેગે જ પ્રાપ્ત થવા ગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વજિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસાને પરિતૃપ્ત કરે અને આત્માર્થીઓના હદયમાં આત્મતિ પ્રગટાવે એવા એક સમર્થ તત્ત્વવેત્તા આ કાળમાં આપણું અહોભાગ્યે થઈ ગયા છે. તેમની અમૃતતુલ્ય અમૂલ્ય વાણી આપણા હાથમાં આવે છે એ જ આપણું મહાભાગ્ય છે. તેના વાંચન મનન અને પરિશીલનથી આપણે આપણું શ્રેય સાધી લઈએ તે જ તે પ્રાપ્તિની સાર્થકતા છે. તેમનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તે સર્વ આ ગ્રન્થમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ સાહિત્ય તત્ત્વજ્ઞાન વા આધ્યાત્મિક ક્ષેત્રમાં અત્યુત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. તત્ત્વરસિકજનેને તત્ત્વ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પિપાસા સંતોષવા અથવા આત્માર્થીઓને આત્મોન્નતિમાં પ્રગતિમાન થવા માટે ગૂર્જરભાષામાં આ એક અપૂર્વ સાહિત્ય છે. મોક્ષાર્થીઓને નિજ શુદ્ધ સહજ આત્મ તત્વની ઉપાસનાથી પરમાનંદમય મેક્ષમહેલમાં સુગમતાથી ચઢી જવા માટે આ એક દુષમકાળમાં અનેખું જ અવલંબનરૂપ સોપાન સમાન ઉપકારક થાય તેમ છે. એમાં વિવિધ પારમાર્થિક વિષયને સ્પર્શતું, મુખ્યપણે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે અને સુગમ પ્રકારે દર્શાવતું, અમૂલ્ય છૂટાં વેરાયેલાં વચનરના પ્રકાશથી સર્વત્ર ચમકતું, રત્નાકર સમાન અગાધ, સર્વત્ર શાંત રસ ભરેલું ઉચ્ચતમ આધ્યાત્મિક સાહિત્ય ભર્યું પડ્યું છે. તે ખજકને અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિથી પરમ શ્રેયને પ્રાપ્ત કરાવે તેવા નિધાન-ખજાના સમાન છે. એ તત્ત્વસાધકને પરમાનંદની સાધનામાં સહાયરૂપ બની પરમ શ્રેયનું કારણ થાઓ! અથવા વિધમુવમંડનું ભવતુ 1 વિદ્વાનેના મુખના આભૂષણરૂપ બને ! અજ્ઞાનવશાત્ બાહ્યદ્રષ્ટિથી વા લૌકિકભાવથી કે તેવા કોઈ આગ્રહથી કે સંકુચિત માનસથી શ્રીમને માત્ર ગૃહસ્થ, ઝવેરી, કે કવિરૂપે ઓળખી બેસવામાં જે ક્વચિત્ ભૂલ થતી હોય તે જરા ગુણાનુરાગ કે પ્રમોદભાવનાથી, સત્યને શોધવાની અને સ્વીકારવાની વિશાળ દ્રષ્ટિ રાખી, નિરાગ્રહપણે આ ગ્રન્થનું અવલોકન વા અભ્યાસ કરવામાં આવશે તે અવશ્ય એટલું દ્રષ્ટિગોચર થવા ગ્ય જ છે કે શ્રીમદ્દ એ કોઈ સામાન્ય કટિના મનુષ્ય નહિ પણ ઈશ્વર કેટિના મનુષ્ય અથવા મનુષ્યદેહે પરમાત્મા, પરમ જ્ઞાનાવતાર, પ્રગટ ધર્મમૂર્તિરૂપે જ ભારતને વિભૂષિત કરી ગયા છે. પૂર્વે અનેક ભવમાં સાધેલા યેગના ફળરૂપે આ ભવમાં અપૂર્વ આત્મસમાધિ સાધી ગયેલ કેઈ અદૂભુત ગીશ્વર જ છે. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કેણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી.......” આંક ૨૫૫ કઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવન સુલભ લાગતું નથી.........એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી.....” આંક ૧૩૪ - “ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “તું હિ તું હિ’ એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે? આંક ૧૪૪ “નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તે લખી ક્યાંથી શકીશું ?” આંક ૧૮૭ .મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહિ લાગતું હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.” આંક ૨૧૭ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવા પ્રસંગ નથી.” આંક ૩૧૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૫) દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારે નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ એગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ આંક ૩૩૪ “મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કેઈ પણ પ્રકારે ઉપયોગ કરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે...........” આંક ૩૬૬ “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વિભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” આંક ૩૪૭ સ્થળે સ્થળે આવાં અસંગ, અપ્રતિબદ્ધ સ્વદશાસૂચક વચને તેમની અંતરંગ ચર્યા કે આત્મમગ્નતાને અવશ્ય ખ્યાલ આપે તેમ છે. જ્ઞાન અને વૈરાગ્યની અખંડ ધારારૂપ અંતરંગ પુરુષાર્થ–પરાક્રમ બાહ્ય દૃષ્ટિથી કળી શકાય તેમ નથી. માટે જ કહ્યું છે કે “મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે. અંતરંગ ચર્યા ઉપર દ્રષ્ટિ સ્થિર થવા મુમુક્ષુતાનાં નેત્રની આવશ્યકતા છે. જનક રાજા રાજ્ય કરતાં છતાં પણ જેમ વિદેહીપણે વર્તતા હતા અને ત્યાગી સંન્યાસીઓ કરતાં વધારે ચઢતી અસંગ અપ્રતિબદ્ધ વિદેહી દશામાં રહી આત્માનંદમાં ઝીલતા હતા તથા ભરત મહારાજા ચક્રવર્તી પદનું સમર્થ ઐશ્વર્ય તેમજ છ ખંડના સામ્રાજ્યની ઉપાધિ વહન કરતાં છતાં પણ અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે આત્મદશા સંભાળી અલિપ્ત ભાવે રહી આત્માનંદને આસ્વાદતા હતા, તેમ આ મહાત્મા પણ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું જાય એવા બળવત્તર જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્તધારાથી કેઈ અપૂર્વ અંતરંગ ચર્યાથી રાગદ્વેષ આદિને પરાજય કરીને મેક્ષપુર પ્રત્યે પહોંચવા જાણે વાયુવેગે ત્વરિત ગતિથી ધસી રહ્યા ન હોય! એમ અત્યંત ઉદાસીનતાપૂર્વક આત્માનંદમાં લીન અંતર્મગ્ન રહેતા હતા, તેમ તેમનાં આ ગ્રન્થનાં લખાણમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થવા યોગ્ય છે, અને અનેક શાસ્ત્રના પઠનથી પણ જે લાભ પ્રાપ્ત થવા મુશ્કેલ છે, તે લાભ આ એક જ ગ્રન્થના શાન્તભાવે પઠન મનન પરિશીલન વા અભ્યાસ દ્વારા જિજ્ઞાસુઓ સહેલાઈથી પામી પિતાને ધન્યરૂપ, કૃતાર્થરૂપ કરી શકે તેમ છે. તેમજ તેમની અંતરંગ અસંગ, અપ્રતિબદ્ધ, જીવન્મુક્ત, વૈરાગ્યપૂર્ણ વિદેહી, વીતરાગ, સમાધિઓધિમય, અભુત, અલૌકિક, અચિંત્ય, આત્મમગ્ન, પરમશાંત, શુદ્ધ, સચ્ચિદાનંદમય સહજામ દશાની ઝાંખી થતાં, સદ્દગુણાનુરાગીને તે પિતાની મેહાધીન પામર દશા જોતાં, સમસ્ત માન ગળી જઈ આવી ઉચ્ચતમ દશા પ્રત્યે સહેજે શિર ઝૂકયા વિના રહે તેમ નથી. અને તે અલૌકિક અસંગ દશા પ્રત્યે પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પ્રગટી તેમના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાર્થ સ્વરૂપ, સાચા સ્વરૂપની ઓળખાણ થતાં તેમનામાં પ્રગટેલા શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણુતારૂપ રત્નત્રયાદિક આત્મિક ગુણે–પ્રગટ મૂર્તિમાન મોક્ષમાર્ગ–પ્રત્યે અત્યંત પ્રભેદ, Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રેમ, ઉલ્લાસ આવવા યેાગ્ય છે. પ્રાન્તે પાતામાં પણ તેને જ પરમાત્મસ્વભાવ જે અનાદિથી અપ્રગટ છે તેનું ભાન થઈ, તે પ્રગટ કરવાનો લક્ષ અને પુરુષાર્થ જાગતાં, આત્મા પરમાત્મા થઇ પરમ શ્રેયને પ્રાપ્ત કરી શાશ્વતપદે વિરાજમાન થવા ભાગ્યશાળી બને, ત્યાં સુધીના સન્માર્ગ અને સત્તાધના સંપ્રાપ્ત થવા યેાગ્ય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામી, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી જૂડાભાઈ શ્રી અંબાલાલભાઇ આદિ ઉજ્જવળ આત્માએ આ સગુણાનુરાગી મુમુક્ષુતાનાં નેત્રે કે અલૌકિક દૃષ્ટિ પામી શ્રીમની સાચી એાળખાણ કરવા ભાગ્યશાળી અન્યા. અને તેથી આત્મજ્ઞાનાદિ ગુણાથી વિભૂષિત થઈ સ્વપર શ્રેયસ્કર બની ગયા, એ પ્રત્યક્ષ હૃષ્ટાંતરૂપ છે. આ આવૃત્તિ સંબંધી : આ આશ્રમ તરફથી સં. ૨૦૦૭ માં આ ગ્રન્થની પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધિ પામી છે. અને હવે આ દ્વિતીયાવૃત્તિ પ્રસિદ્ધિ પામે છે. તે ઉપરાંત પહેલાં અન્યત્ર પ્રસિદ્ધિ પામેલી બીજી આવૃત્તિએ તે તે જુદી. આ આવૃત્તિમાં આ પહેલાંની પ્રથમાવૃત્તિ કરતાં ખાસ કંઈ ફેરફાર કરવામાં આવ્યે નથી. જે પત્રાંક પ્રથમાવૃત્તિમાં છે તે જ આમાં જાળવી રાખવામાં આવ્યા છે. તેમજ મથાળે ડાબી બાજુએ કૌસમાં ૫. શુ. પ્ર. મંડળની આવૃત્તિના જે આંક આ પહેલાંની પ્રથમાવૃત્તિમાં છે તેમજ રાખવામાં આવ્યા છે. પ્રથમાવૃત્તિમાં મેક્ષમાળા જે ભાવનાએાધની પછી હતી તે આમાં ભાવનામેાધ કરતાં પહેલી લખાયેલી હોવાથી ભાવનાબેાધની આગળ મૂકવામાં આવી છે. પ્રથમાવૃત્તિમાં લખાણ જરા ગાઢું હતું એટલું આમાં નહિ રાખતાં, વાંચવામાં સુગમતા થવા અર્થે, જોઈએ તેટલું આછું રાખ્યું છે, તેથી પાન નંબર ગર્ટ આવૃત્તિને જ જળવાઇ રહ્યો નથી અર્થાત્ પાનાંની સંખ્યા આમાં વધવા પામી છે. તેથી આ ગ્રન્થ બે વિભાગમાં આંધવાનું ઉચિત માન્યું છે. તેમાંના આ પ્રથમ વિભાગ થઈ ગયા હોવાથી તેને મેળવવાને આતુર જિજ્ઞાસુજતેાના કરકમળમાં હવે તે મૂકતાં અત્યાનંદ અનુભવાય છે. અને થાડા વખતમાં બીજો ભાગ પણ તૈયાર થયે મુમુક્ષુએના કરકમળમાં પ્રાપ્ત થશે એમ આશા છે. આ ભાગમાં જે લખાણ છપાયું છે તે માટેનાં અનુક્રમણિકા અને શુદ્ધિપત્રક આમાં મૂકવામાં આવ્યાં છે. તેમજ ‘પત્રો વિષે વિશેષ માહિતીવાળું પરિશિષ્ટ પણ આ વિભાગમાં છપાયેલા પત્રા વિષેની માહિતી માટે આ સાથે આપવામાં આવ્યું છે. હવે પછીના બીજા વિભાગમાં જે લખાણ આવશે તેનાં અનુક્રમણિકા, શુદ્ધિપત્રક, અને પત્રા વિષે વિશેષ માહિતી તેમાં આવશે. તે ઉપરાંત બાકીનાં પરિશિષ્ટો જે પ્રથમાવૃત્તિમાં છે તે બધાં જ આ ગ્રન્થના બીજા વિભાગમાં છેવટે મૂકવામાં આવશે, જેથી ગ્રન્થને અભ્યાસ સુગમ બનશે. મેાંધવારીના કારણે આ ગ્રન્થની પડતર કિંમત વધી ગયેલી હોવા છતાં પડતર કિંમત કરતાં પણ ઓછા મૂલ્યે મુમુક્ષુ સજ્જને તેને લાભ લેવા પામે તે હેતુથી આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ આપીને જે જે જિજ્ઞાસુ સજ્જનાએ ઉદાર વૃત્તિથી સારી આર્થિક સહાવતા કરી છે તે સર્વને અત્રે આભાર માનવામાં આવે છે. તે સર્વના નામની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયન્તિલાલ દલાલે ખાસ અંગત કાળજી અને રસ લઈ આ ગ્રન્થ ઝડપથી છપાઇને પ્રસિદ્ધિ પામે તે માટે જે પ્રશસ્ય પ્રયાસ કર્યા છે તે માટે તેમને અભિનંદન ઘટે છે. એ જ કારણે આટલી સુંદર રીતે અને ત્વરાથી આ ગ્રન્થ પ્રસિદ્ધિ પામ્યા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સત્પદાભિલાષી સજ્જનોને સત્પદની સાધનામાં આ અત્યુત્તમ સમ્ગ્રન્થનો વિનય અને વિવેકપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાધવામાં પ્રબળ ઉપકારી બનો એ જ અભ્યર્થના ! જેના પ્રતાપે અંતરે પરમાત્મ પૂર્ણ પ્રકાશતો, બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, જેથી અનાદિનો મહા મોહાંધકાર ટળી જતો; તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણો ઉર અમ ઉજાળજો લિ. સંતસેવક રાવજીભાઈ છે. દેસાઈ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સં. ૨૦૨૦, પોષ વદ ૨, તા. ૧-૧-૧૯૬૪ તૃતીયાવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત બૃહદ્ ગ્રંથની આ આશ્રમ તરફથી તૃતીયાવૃત્તિ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની સમગ્ર આવૃત્તિઓનું વિહંગાવલોકન યોગ્ય ગણાશે.. સં ૨૦૦૭ ની પ્રથમ આવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી શ્રીમદ્ના આધ્યાત્મિક પત્રો ને સાહિત્યની પ્રથમ આવૃત્તિ બાળબોધ લિપિમાં સં. ૧૯૬૧ માં પ્રથમ પ્રગટ કરવામાં આવી. અને બીજી આવૃત્તિ સં.. ૧૯૮૨ માં પ્રગટ કરવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગુજરાતી લિપિમાં પ્રથમ પ્રગટ કરવાનો યશ શ્રીમદ્ રાજચંદ્રનાં લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને છે. સં ૧૯૭૦ માં પ્રથમ ગુજરાતી લિપિમાં વચનામૃત ગ્રંથ તેઓએ પ્રગટ કર્યો હતો. સં. ૧૯૯૭ સુધીમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બે આવૃત્તિ તથા ગુજરાતી લિપિની શ્રી. મનુસુખભાઈ રવજીભાઈની ચાર આવૃત્તિઓ (કુલ પ્રત ૯૦૦૦) પ્રગટ થઈ હતી. ત્યાર બાદ આ વચનામૃત ગ્રંથની પ્રાપ્તિ ન હોવાથી આ આશ્રમે શ્રીમદ્ રાજચંદ્રનું આધ્યાત્મિક પ્રગટ-અપ્રગટ પ્રાપ્ત સાહિત્યનું સંપૂર્ણ સંશોધન કરી પ્રથમ આવૃત્તિ સં. ૨૦૦૭ માં અને બીજી આવૃત્તિ સં. ૨૦૨૦ માં (કુલ પ્રત ૭૫૦૦) પ્રગટ કરી છે. કુલ આઠ આવૃત્તિઓની પ્રત ૧૬૫૦૦ નો લાભ જે ઉત્સાહથી મુમુક્ષુ જિજ્ઞાસુ સજ્જનોએ લીધો છે તે શ્રીમદ્ રાજચંદ્રના અપ્રતિમ આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યેની રુચિનું વર્ધમાનપણું દર્શાવે છે. આ સંજોગોમાં આ આશ્રમે આ તૃતીયાવૃત્તિની પ્રત ૭૫૦૦ પ્રગટ કરવાનું ઉચિત માન્યું અને આજે આપના કરકમળમાં સમર્પતાં આનંદ થાય એ સ્વાભાવિક છે. આ જણાવવું ઉચિત છે કે આ તૃતીયાવૃત્તિ પ્રથમ આવૃત્તિની જેમ જ છપાવી છે અને પ્રથમ આવૃત્તિના પત્રોના પાન આદિ નંબર એક જ છે. આ પ્રકાશનમાં વલાસણની શ્રી પલ્લિકા પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી પ્રભાતસિંહ ઈનામદારે જાતે અંગત રસ લઈ તન-મનથી જે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો છે તે અભિનંદન પાત્ર છે. આ આવૃત્તિની પ્રસિદ્ધિમાં જે જે મુમુક્ષુઓએ ઉદારચિત્તે દાન આપ્યું છે તે સૌને ધન્યવાદ ઘટે છે. તે તે દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે. મુમુક્ષુભાઈઓ આ વચનામૃતનો આત્મહિતાર્થે સદુપયોગ કરી આત્મોન્નતિ સાધો એ જ પ્રાર્થના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ પોષ સુદ ૧૫, સં. ૨૦૩૩ લિ. સંતસેવક, રાવજીભાઈ દેસાઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ચતુર્થીવૃત્તિનું નિવેદન આ ગ્રંથની ત્રીજી આવૃત્તિની ૭૫૦૦ પ્રતો છેલ્લાં સાત વર્ષોમાં નિ:શેષ થવાથી તેનું ચતુર્થ આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ ગ્રંથ પ્રત્યેની જિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે. આ ગ્રંથ સંબંધી સવિસ્તર માહિતી અગાઉની આવૃત્તિઓની પ્રસ્તાવનામાં આવી ગઈ છે, જે આ સાથે પ્રસ્તુત છે, તે જોઈ જવા સુજ્ઞ વાચકોને ભલામણ છે. આ ગ્રંથ-પ્રકાશનમાં સતુશ્રુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. એવા દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ-છપાઈમાં બનતો સહકાર આપવા બદલ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈનો અત્રે આભાર માનવામાં આવે છે. આ આત્મઉત્કર્ષક ગ્રંથનો બનતી કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સર્ણપયોગ કરવા નમ્ર વિનંતિ છે. – પ્રકાશક છઠ્ઠી આવૃત્તિનું નિવેદન વિ. સંવત ૧૯૮૮માં આ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં ૫,૦૦૦ પ્રતો બાઈબલ પેપરમાં અને ૫૦૦૦ પ્રતો “મેપલીથો” પેપરમાં છપાવેલ. આમાંથી ૫૦૦૦ પ્રથો “મેપલીથો” પેપરની નિ:શેષ થવાથી છઠ્ઠી આવૃત્તિ ૫,૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે, તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિશાસુઓની સુરુચિનું પ્રમાણ છે.. આશ્રમની પ્રથમ ચાર આવૃત્તિઓનાં નિવેદનો આ આવૃત્તિઓમાં આપ્યા છે પાંચમી આવૃત્તિનું નિવેદન નહોતું. આ ગ્રંથ પ્રકાશમાં સતશ્રુત અનુમોદકો હરહંમેશ ઉદારચિત્તે દાન આપે છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. આ દાતાઓને ધન્યવાદ અને તેમના નામોની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ છપાઈમાં ઉત્સાહપૂર્વક સહકાર આપવા બદલ અનામિકા ટ્રેડિંગ ફ. ના શ્રી બિપિનભાઈ ગાલાનો અત્રે આભાર માનવામાં આવે છે. - આ આત્મઉત્કર્ષક ગ્રંથનો કાળજી સાથે વિનય, વિવેક અને યત્નપૂર્વક ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ આત્મયોગીના વચનો, પત્રો, લેખો અને કાવ્યોના ગ્રંથ એ પરમકપાથી અનાદિની અજ્ઞાન ગ્રંથિ છેદનાર પરમનિમિત્તરૂપ થાઓ એવી પ્રાર્થના છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ લી. સંતસેવક સં. ૨૦૪૮, અષાડ સુદ ૧, તા. ૧-૭-૧૯૯૨ મનુભાઈ ભ. મોદી - સાતમી આવૃત્તિનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની સાતમી આવૃત્તિ ૪૫૦૦ પ્રતો સાથે મુદ્રણ થાય છે. તે જ આ ગ્રંથ પ્રત્યે સજિજ્ઞાસુઓની આત્મસાધના ક્રમનો ઊંડાણથી અભ્યાસ કરવાની જિજ્ઞાસાનું પ્રમાણ છે. આ પ્રકાશનમાં જે જે વ્યક્તિ ઓ એ તન, મન, અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને એ આત્મહિતનું કારણ બનો. કારતક સુદ ૧૫, સં. ૨૦૧૨ લિ. સંતસેવક તા. ૧-૧૧-૧૯૯૫ મનુભાઈ ભ. મોદી આઠમી આવૃત્તિનું નિવેદન વિ. સંવત ૨૦૫૨ માં સાતમી આવૃત્તિનું પ્રકાશન થયેલ. આ બધી પ્રતો નિ:શેષ થવાથી આઠમી આવૃત્તી ૫૦૦૦ પ્રતો સાથે મુદ્રણ કરવાનું થાય છે. આ ગ્રંથનો અભ્યાસ કરતા સત્ જિજ્ઞાસુ મુમુક્ષના હૃદયમાં આધ્યાત્મિકના અંકુરો જન્મશે અને આત્મહિતનું કારણ બનશે એ જ અભ્યર્થના. આ ગ્રંથ પ્રકાશન માટે હરહમેશ ઉદારતાથી આર્થિક સહાય કરનાર મુમુક્ષુઓ તથા ગ્રંથ તૈયાર કરવા માટે જે મુમુક્ષુઓએ ફાળો આપ્યો છે તે સૌનો અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. લિ. સંતસેવક મનુભાઈ ભ, મોદી Page #28 -------------------------------------------------------------------------- ________________ નવમી આવૃત્તિનું નિવેદન શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનથી આત્મપ્રકાશની અધ્યાત્મયાત્રાની દિશા માટે ઘર્મજિજ્ઞાસુ મુમુક્ષુઓને યોગ્ય માર્ગદર્શન મળે છે. આ ગ્રંથની નવમી આવૃત્તિની ૫૦૦૦ પ્રતો તેમજ મોટા અક્ષરોમાં ૧૫૦૦ પ્રતોનું મુદ્રણ થાય છે. આ ગ્રંથના વાંચન, અધ્યયનથી મુમુક્ષુઓને આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો,એવી શુભ કામના દર્શાવતા હર્ષ અનુભવું છું. સંવત્ ૨૦૫૭, અષાઢ સુદ ૧૪ લિ. સંતસેવક તા. ૪-૭-૨૦૦૧ મનુભાઈ ભ. મોદી દશમી આવૃત્તિનું નિવેદન પરમ ઉપકારી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત ગ્રંથની દસમી આવૃત્તિની ૫૦૦૦ પ્રતો અને મોટા અક્ષરોમાં ૧૫૦૦ પ્રતોનું પુનર્મુદ્રણ રજુ કરતાં આનંદ અનુભવું છું. આ પુનર્મુદ્રણમાં મુમુક્ષુભાઈબહેનોએ ઉદારતાથી જે ફાળો આપ્યો છે તે બદલ સર્વેનો આભાર માનું છું. આ દાતાઓને ઘન્યવાદ આપું છું. તેઓને લીધે ગ્રંથની કિંમત નહીંવત્ જેવી રાખી શક્યા છીએ. સજિજ્ઞાસુઓ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના આ વચનામૃત ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક અભ્યાસ કરશે અને આત્મહિતાર્થે સદુપયોગ કરી આત્મશ્રેય સાઘશે એવી આશા રાખું છું. સંવત્ ૨૦૬૨, વૈશાખ સુદ ૮ લિ. સંત સેવક તા. પ-પ-૨૦૦૬ વિનોદરાય મણીલાલ શેઠ Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ આંક ૧ પ્રથમ શતક (કાવ્ય) ગ્રંથારંભ વંદના વર્ષ ૧૭ મા પહેલાં પ્રભુપ્રાર્થના-જળહળ જ્યોતિસ્વરૂપ તું ધર્મ વિષે (કવિત) ૨ પુષ્પમાળા ૩ કાળ કોઈને નહીં મૂકે (કાવ્ય) ૪ ધર્મ વિષે (કવિત) ૫ બોધવચન ૬ ઉપયોગ ત્યાં ધર્મ છે. ૭ નિત્યસ્મૃતિ ૮ સહજપ્રકૃતિ ૯ પ્રશ્નાત્તર ૧૦ દ્રાદશાનુપ્રેક્ષા અનિત્ય અનુપ્રેક્ષા અશરણ અનુપ્રેક્ષા સંસાર અનુપ્રેક્ષા ૧૧ મુનિ સમાગમ જૈનસિદ્ધાંતા ૧. અભયદાન ૨. તા ૩. ભાવ ૪. બ્રહ્મચર્ય ૫. સંસારત્યાગ ૬. સુદેવ ભક્તિ ૭. નિ:સ્વાર્થી ગુરુ ૮. કર્મ ૯. સમ્યગ્દષ્ટિ શ્રીમદ્ રાજચંદ્ર અનુક્રમણિકા પૃષ્ઠ અનુક્રમ આંક ૧૨ સજ્જનતા ૧૩ શ્રી શાંતિનાથ સ્તુતિ (કાવ્ય) ૧૪ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના (કાવ્ય) ૧૫ દોહરા : જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય (૧૯) ૧ ૨ 3 ૩ ૮ ૯ ૧૦ ૧૩ ૧૪ ૧૪ - ૧૫ ૧૫ ૧૬ ૧૯ ૨૧ ૨૨ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૬ ૨૬ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ વર્ષ ૧૭ મું ૧૬ ભાવનાબાધ : દ્વાદશાનુપ્રેક્ષા સ્વરૂપદર્શન ઉપેાઘાત : ખરું સુખ શામાં છે? પ્રથમ દર્શન : બાર ભાવનાઓ પ્રથમ ચિત્ર : અનિત્ય ભાવના ભિખારીના ખેદ દ્રિતીય ચિત્ર : અશરણ ભાવના અનાથી મુનિ તૃતીય ચિત્ર : એકત્વ ભાવના (૧) મિરાજર્ષિ અને શક્રેન્દ્રને સંવાદ (૨) નિમરાજનો એકત્વસંબંધ ચતુર્થ ચિત્ર : અન્યત્વ ભાવના ભરત ચરિત્ર. પંચમ ચિત્ર : અશુચિભાવના સનત્કુમાર ચરિત્ર અંતર્દર્શન : ષષ્ઠ ચિત્ર : નિવૃત્તિબાધ મૃગાપુત્ર ચરિત્ર સપ્તમ ચિત્ર : આસવ ભાવના કુંડરિક ચરિત્ર અષ્ટમ ચિત્ર : સંવર ભાવના (૧) પુંડરિક ચરિત્ર (૨) વજસ્વામી—રુકૂમિણી નવમ ચિત્ર : નિર્જરા ભાવના દૃઢપ્રહારી દશમ ચિત્ર : લેાકસ્વરૂપ ભાવના ૧૭ મેાક્ષમાળા : (બાલાવબાધ) ઉપેાઘાત શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા ૧ વાંચનારને ભલામણ ૨ સર્વમાન્ય ધર્મ (કાવ્ય) ૩ કર્મના ચમત્કાર પૃષ્ઠ ૩૨ ૩૨ ૩૫ ૩૬ ૩૭ ४० ૪૦ ૪૨ ૪૪ ૪૪ ૪૭ ૪૭ ૪૯ ૪૯ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૪ ૫૫ ૫૫ ૫૬ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૯ ૫૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૦) છે $ $ $ $ $ $ $ $ $ ? ૧૦૦ ૧૦૧ ૪ માનવદેહ ૫ અનાથી મુનિ-ભાગ ૧ ૬ , , -ભાગ ૨ ૭ ,, , -ભાગ ૩ ૮ સદેવતત્ત્વ ૯ સન્ધર્મતત્વ ૧૦ સદ્દગુરુતત્ત્વ-ભાગ ૧ ૧૧ - --ભાગ ૨ ૧૨ ઉત્તમ ગૃહસ્થ ૧૩ જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ ૧૪ ,, -ભાગ ૨ ૧૫ ભક્તિનો ઉપદેશ (કાવ્ય) ૧૬ ખરી મહત્તા ૧૭ બાહુબળ ૧૮ ચાર ગતિ ૧૯ સંસારને ચાર ઉપમા-ભાગ ૧ ૨૦ , , , -ભાગ ૨ ૨૧ બાર ભાવના ૨૨ કામદેવ શ્રાવક ૨૩ સત્ય ૨૪ સત્સંગ ૨૫ પરિગ્રહને સંકોચવો ૨૬ તત્ત્વ સમજવું ૨૭ યત્ના ૨૮ રાત્રિભોજન ૨૯ સર્વ જીવની રક્ષા-ભાગ ૧ ૩૦ , , , -ભાગ ૨ ૩૧ પ્રત્યાખ્યાન ૩૨ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે ૩૩ સુદર્શન શેઠ ૩૪ બ્રહ્મચર્ય વિશે સુભાષિત (કાવ્ય) ૩૫ નવકાર મંત્ર ૩૬ અનાનુપૂર્વી ૩૭ સામાયિક વિચાર-ભાગ ૧ , , –ભાગ ૨ ૩૯ , , -ભાગ ૩ ૪૦ પ્રતિક્રમણ વિચાર ૪૧ ભિખારીને ખેદ--ભાગ ૧ ૪૨ , , -ભાગ ૨ ૪૩ અનુપમ ક્ષમા ૪૪ રાગ ૪૫ સામાન્ય મનોરથ (કાવ્ય) ૪૬ કપિલ મુનિ-ભાગ ૧ ૪૭ , , -ભાગ ૨ ૪૮ , , --ભાગ ૩ ૪૯ તૃણાની વિચિત્રતા (કાવ્ય) ૫૦ પ્રમાદ ૫૧ વિવેક એટલે શું? પર જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે ૫૩ મહાવીરશાસન ૫૪ અશુચિ કોને કહેવી? ૫૫ સામાન્ય નિત્યનિયમ ૫૬ ક્ષમાપના ૫૭ વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે ૫૮ ધર્મના મતભેદ-ભાગ ૧ ૫૯ , , –ભાગ ૨ ૬૦ , , -ભાગ ૩ ૬૧ સુખ વિષે વિચાર-ભાગ ૧ ૬૨ , , , -ભાગ ૨ છે, -ભાગ ૩ -ભાગ ૪ ૬૫ , , , --ભાગ ૫ ૬૬ , , , -ભાગ ૬ ૬૭ અમૂલ્ય તત્ત્વવિચાર (કાવ્ય) ૬૮ જિતેન્દ્રિયતા ૬૯ બ્રહ્મચર્યની નવ વાડ ૭૦ સનત કુમાર–ભાગ ૧ ૭૧ , -ભાગ ૨ ૭૨ બત્રીસ યોગ ૭૩ મોક્ષસુખ ૭૪ ધર્મધ્યાન-ભાગ ૧ ૭૫ , , -ભાગ ૨ ૭૬ , , –ભાગ ૩ ૭૭ જ્ઞાન સંબંધી બે બેલ-ભાગ ૧ ૭૮ ક » અ » – ભાગ ૨ ૭૯ , , , , -ભાગ ૩ ૮૦ , , , , --ભાગ ૪ ૮૧ પંચમકાળ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૩૮ ૧૧૬ ૧૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ દર તત્ત્વાવભાષમાગ ૧ ૮૩ -ભાગ ૨ ૮૪ -ભાગ ૩ ૮૫ -ભાગ ૪ ૮૬ —ભાગ ૫ ભાગ ૬ —ભાગ ૭ ભાગ ૮ ભાગ ૯ ભાગ ૧૦ --ભાગ ૧૧ ભાગ ૧૨ ભાગ ૧૩ ભાગ ૧૪ ભાગ ૧૫ -ભાગ ૧૬ ભાગ ૧૭ 62 ૪ ૪ ૪ ૪૩ ૪૪ ૩૩ ૯૧ ૯૬ 93 39 19 39 39 39 39 33 39 19 .. ૯૯ સમાજની અગત્ય ૧૦૦ મને નિગ્રહનાં વિધ ૧૦૧ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાકો ૧૦૨ વિવિધ પ્રશ્નો –ભાગ ૧ ૧૦૩ -ભાગ ૨ ૧૦૪ —ભાગ ૩ ૧૦૫ -ભાગ ૪ ૧૦૬ ભાગ ૫ ,, ૧૦૭ જિનેશ્વરની વાણી (કાવ્ય) ૧૦૮ પૂર્ણમાલિકા મંગલ (કાવ્ય) વર્ષ ૧૯ મું 99 "" 39 39 ૧૮ બાવન અવધાન અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય ન્યાયશાસ વર્ષ ૨૦ મું. (૧) ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૫ ૧૯ મહાનીતિ (વચન સપ્તશતી) ૨૦ એકાંતવાદ : જ્ઞાનની અપૂર્ણતાની નિશાની ૨૧ વચનામૃત ૧૫૫ ૧૫૯ ૨૨ સ્વરોદયજ્ઞાન : પ્રસ્તાવના અને અર્થ સહિત આત્મજ્ઞ ચિદાનંદજી : મધ્યમ અપ્રમત્તદશામાં ૧૬૦ ૧૩૬ ૨૩ જીવતત્ત્વ સંબંધી વિચાર (નવ તત્ત્વ પ્રકરણ) ૧૬૩ ૨૪ જીવાજીવ વિભક્તિ (ઉત્તરાધ્યયનસૂત્રઅશ્યન ૩૬) ૨૫ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે ૨૬ મનની વિચિત્ર દશા સાવચેતી શૂરાનું ભૂપમ ૨૭ બીજો મહાવીર—સર્વજ્ઞ સમાન સ્થિતિમાં— ખરો ધર્મ ચલાવવા. ઝંપલાવ્યું છે ૨૮ કોઈને નિરાશ નહીં કરું ધર્મ પ્રવર્તન ચમકારા વર્ષ ૨૧ મું ૨૯ નિશ્ચિંત રહેશે! ૩૦ લગ્ન સંબંધી વિચારો—પરાર્ય કરતાં લક્ષ્મીથી અંધાપા ૩૧ અમૂલ્ય અને અનુપમ લાભ ૩૨ એક અદ્ભુત વાત (વામનેત્ર) ૩૩ અય બેદરકારી નહીં રાખશો ૧૬૪ ૩૯ ચૈતનસત્તાકી પ્રત્યક્ષના વ સન્મુખતાઆત્મજ્ઞાનરો વિશ્રામ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૩૪ વામનેત્ર ચમત્કારથી આત્મશક્તિમાં ફેરફાર ૧૬૮ ૩૫ સત્સંગના અભાવથી વિવેકઘેલછા ૧૬૯ ૩૬ મતભેદથી અનંતકાળે પણ ધર્મ ન પામ્યો ૧૬૯ ૩૩ જગતને રૂડું દેખાડવા અનેતવાર પ્રયત્ન - કર્યું ઉપયોગ શુદ્ધ કરવા આ કાળની - અપેક્ષાએ મોક્ષનો માર્ગ કોષ્ઠ અને — પરમ જિજ્ઞાસા — મુક્તિને ઇચ્છે છે તો - મારો ધર્મ - સાધના - સર્વસમ્મત ધર્મ - હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું —દૂ ધર્મપયોગ માટે ૩૮ આત્મા સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ - અગમ અગેાચર : સુગમ સુગાચર ૪૦ તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર: સુલભબધીપણાની યોગ્યતા — નિર્ગુ ન્થદર્શન વિશેષ માનવામાગ્ય – એક – મતભેદપ્રવર્તનમાં મુખ્ય - ધર્મપતિ કારણા - ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૯ ૧૭૦ ૧૭૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ૧૮૬ ૧૮૮ સુલભબોધી આત્માઓને ધર્મની દુર્લભતા | ૫૯ તમારી સમીપ જ છું દેહત્યાગને -મુખ્યવિવાદ – પ્રતિમા સિદ્ધિનાં પ્રમાણ ભય ન સમજો–દશવૈકાલિક અપૂર્વ – મધ્યસ્થતાની જરૂર --- છેવટની ભલામણ ૧૭૧ વાત–પરમ કલ્યાણની એક શ્રેણિ ૧૮૪ વર્ષ ૨૨ મું ૬૦ (૧) સંયતિ ધર્મ : પ્રથમ જ્ઞાન અને પછી ૪૧ નિરંતર સપુરુષની કૃપાદૃષ્ટિ ઇચ્છા, દયા–યત્ના, સંયમ, સંવર, નિર્જરા, કેવળજ્ઞાન, મોક્ષ ૧૮૫ શોકરહિત રહો. પંચ મહાવ્રતાદિ : અહિંસા, સત્ય, ૪૨ શું નહીં મળવાથી આત્મા અનાદિ અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એક કાળથી રખત્યો? ૧૭૬ વખત આહાર-રાત્રિભોજનનો ત્યાગ ૪૩ મારા ભણી મેહદશા ન રાખો ૧૭૭ ૪૪ શોચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની -છકાય જીવની રક્ષા ૬૧ જ્ઞાનવૃદ્ધતા આણવા અધિકતા ૧૭૭ ૬૨ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા૪૫ ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખે ધ્યાવન સપુરુષની વિનયોપાસનાથી— ૪૬ આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો ૧૭૭ ધરી વાટ ધર્મધ્યાન – ધર્મધ્યાનની ૪૭ સાત પ્રકૃતિની ગ્રંથિ-સદ્ગુરુના પ્રાપ્તિ, ભૂમિકાઓ, ભેદ અને ભૂષણઉપદેશ વિના અને જીવની સતુપાત્રતા વાસનાજયથી આત્મલીનતા–તેનાં સાધન, વિના – કૃતકૃત્યતા - ધર્મ બહુ ગુમ શ્રેણી, વર્ધમાનતા સઘળાનું મૂળ ૧૮૮ વસ્તુ - સદ્ગુરુઅનુગ્રહ -- સપુરુષોનો ૬૩ દશા પ્રયત્ન અને યોગબળ પુરુષને વિદિત કરવી ઉપકારક ૧૮૯ ૧૭૮ વ્યવહારશુદ્ધિ, તેના નિયમો-પરિણામે ૬૪ યથાર્થદૃષ્ટિ કિંવા વસ્તુધર્મ પમાય ત્યાંથી આર્તધ્યાન કરતાં રળવું સારું સમ્યજ્ઞાન ૧૭૯ સંપ્રાપ્ત થાય – એકને ૪૯ આશીર્વાદ આપ્યા જ કરો ૧૮૦ જાગ્યો તેણે સર્વ જાણ્યું જ્ઞાનવૃદ્ધતા --- ૫૦ અંત:કરણ દર્શાવવાનાં પાત્રોની દુર્લભતા પુનર્જન્મ સંબંધી વિચારો – આત્મ - ચાર પુરુષાર્થ પ્રાપ્તિ પ્રમાદ મહા જ્ઞાન શ્રેષ્ઠ–તેની પ્રાપ્તિ પુરુષનાં મેહનીયનું બળ ૧૮૦ ચરિત્ર દર્પણરૂપ–બુદ્ધ અને જૈનના ૫૧ મહાન બોધ-નવાં કર્મ ન બંધાય બેધમાં મહાન તફાવત તેવી સચેતતા - ૧૮૧ ૬૫ ગણ્યા દિવસમાં આવું છું—ધર્મવિક પર સર્વોત્તમ શ્રેય-શી એની શૈલી ! ૧૮૧ આત્માને શાંતિ : એક પુણ્ય ૧૯૨ ૫૩ સત્સંગ શોધો, સપુરુષની ભક્તિ કરો ૧૮૨. ૬૬ નિન્યનાં બોધેલાં શાસ્ત્રના શોધ માટે ૧૯૨ ૫૪. મોક્ષના માર્ગ–ક્રિયાઓ અને ઉપદેશો ૬૭ ધર્મપ્રશસ્ત ધ્યાન કરવા વિજ્ઞાપન ૧૯૨ એક જ માર્ગ માટે – ભવ્ય પણ અટકથા ૬૮ અનંત ભવનું આત્મિક દુ:ખ ટાળવાનું - માર્ગ આત્મામાં – તેની પ્રાપ્તિ—મતભેદ ૧૮૨ પરમ ઔષધ- સર્વ દર્શનનું તાત્પર્ય ૫૫ કર્મ જડ વસ્તુ અબોધતાની પ્રાપ્તિનું જ્ઞાન યથાર્થ દૃષ્ટિ થવા- બુદ્ધચરિત્ર કારણ સમત્વશ્રેણીથી ચેતનશુદ્ધિ - મેક્ષ મનનીય ૧૯૨ હથેળીમાં ૧૮૩ | ૬૯ મહાસતીજીને મોક્ષમાળાના યથાર્થ શ્રવણ ૫૬ ધર્મસાધન-દેહની સંભાળ ૧૮૩ મનનાર્થે - મોક્ષમાળા; અનુભવ અને ૫૭ ચાર ભાવનાઓ ૧૮૩ કાળભેદ, મધ્યસ્થતાથી જિનેશ્વરમાર્ગા૫૮ શાસ્ત્રમાં માર્ગ, મર્મ તો જ્ઞાનીના નુસારી કૃતિ અંતરાત્મામાં ૧૮૪ | ૭૦ સત્સંગની બળવત્તરતા છે ૧૯૩ ૧૯૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૭૨ ૭૭ ७८ ૮૨ ૮૩ ૭૩ ૩૪ ૩૫ લઘુવયથી મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખો ૭૬ બીજું કાંઈ શોધ મા—સત્પુરુષનાં લક્ષણ --પંદર ભવે અવશ્ય મેક્ષે જવા ઉદાસીનતા : સુખકી સહેલી, અધ્યાત્મની જનની – ભવશંકા શી ? અદ્ભુત થયા... (કાવ્ય) સ્ત્રીના સંબંધમાં મારા વિચાર શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ તથા પરમ સમાધિ—શુદ્ધ ઉપયોગથી માહનીય ભસ્મીભૂત ૧૯૫ ૭૯ દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન(કાવ્ય) ૧૯૬ ૮૦ પ્રતાપી પુરુષ ૧૯૭ ૮૧ કર્મની વિચિત્ર બંધસ્થિતિ –મહાન મનેાજયી વર્ધમાનાદિ દુખિયા મનુષ્યોના પ્રદર્શનના શિરાભાગમાં —અંતરંગચર્યા ખાલી શકાય તેવાં પાત્રાની દુર્લભતા એ જ મહા દુ:ખમતા ગૃહાશ્રામ સંબંધી વિચારો દર્શાવવાને હેતુ ~~~તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન અને નિવાસ—જગતની વિચિત્રતા ત્રિકાળ વર્ષ ૨૩ મું ૮૫ સ્વરૂપ પ્રાપ્તિ અર્થે સમ્યકૂશ્રેણીસર્વાંગ પરિત્યાગની અવશ્ય-અંતરંગ નિગ્રન્થ શ્રેણિમાં સર્વે સિદ્ધિ અન્ય મધ્યસ્થતા મળેલા દર્શનાપદેશમાં ૮૪ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. ૮૬ અનુત્તર જન્મનું સાફલ્યપ્રજ્ઞાપનીયતા, આત્માની વ્યાખ્યામાં બાહ્યભાવે જગતમાં વર્તે, અંતરંગમાં નિલે પ રહેા અશાકરૂપે પ્રવર્તશા પરતંત્રતા માટે ખેદ $2 (૨૩) ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૫ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૨૦૦ આત્માને ઓળખવા આત્માના પરિચયી થવું-સમજીને અલ્પભાષી થનારને ૨૦૧ અનંતકાળ થયાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી?—ચાર ભાવના હરિભદ્રાચાર્યની સ્તુત્ય ચમત્કૃતિ—— ‘નાસ્તિક’ ઉપનામથી જૈનદર્શનનું ખંડન ૨૦૧ ८८ અંતરંગ જિજ્ઞાસા સત્પુરુષોની એક જ વાટ સર્વ વ્યાપક ચેતન તે ચીતરીને વિચારા —પ્રકાશસ્વરૂપધામ : અંત:કરણ વિષે પ્રશ્નોત્તર ૮૯ સમુચ્ચયવયચર્યા ed ૯૧ સર્વ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ સર્વગુણુાંશ સમ્યક્ત્વ—ઉપાલંભ ધર્મ, અર્થ, કામની એકત્રતા બે પ્રકારથી ચાર પુરુષાર્થ વીતરાગદેવમાં વૃત્તિપૂર્વક પ્રવર્તવું ૯૭ ૯૮ ૯૯ ધન્યકાળ ૧૦૦ શ્રી ઋષભદેવવેદ, આશ્રમ, · વર્ણ અને પુરુષાર્થ સંબંધી વિચાર ૧૦૧ મનુષ્યાત્મા ચારે વર્ગ સાધવા વિશેષ યોગ્ય—આશ્ચર્યકારી વિચિત્રતા— ૨૦૧ અદ્ભુત યોજના : ધર્મ બે પ્રકારે (૧) સર્વાંગપરિત્યાગી (૨) દેશપરિત્યાગી જ્ઞાનના ઉદ્ધાર —નિગ્ર ન્ધધર્મની યોજના–મતમતાંતરાદિની વિચારણા ૨૦૫ તે પવિત્ર દર્શન થયા પછી સાળ ભવ નથી—સ્વરૂપદર્શિતાની બલિહારી આત્મદર્શિતા થવા નવપદધ્યાનીની વૃદ્ધિ કરવા જિજ્ઞાસા બંધાયેલાને છેડવે ૨૦૨ ૨૦૩ ૨૦૬ ૨૦૬ ૨૦૦ ૨૦૭ ૨૦૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૮ મેહદૃષ્ટિથી દુ:ખગ્રહ ૧૦૨ ધ્યાન—પરમ પુરુષાર્થ—મેક્ષનું સ્વરૂપ --—ધ્યાનરૂપ વહાણ ૧૦૩ કુટુમ્બરૂપી કાજળની કોટડી ૧૦૪ વ્યવહારક્રમ તાડીને લખવા અશક્ત —જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે ૧૦૫ મહાવીરના બોધને પાત્ર કોણ ? ૧૦૬ રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બાધક —જનમંડળની અપેક્ષાએ હતભાગ્ય કાળ—એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે ૧૦૭ લેાક : પુરુષસંસ્થાને શાથી કહ્યો ? (કાવ્ય)——શું કરવાથી પાતે સુખી ?– જ્યાં શંકા ત્યાં સંતાપ—જે ગાયા તે સઘળે એક—ઉદાસીનતા ૨૦૯ ૨૦૯ ૨૧૦ ૨૧૦ ૨૧૦ ૨૩૧ ૨૧૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૨૧૪ ૧૦૮ હિતવચને-અંતરમાં સુખ, બહારમાં નથી | ૧૨૧ કેવું પુસ્તક વાંચવું?—ધાર્મિક કથા કયાં? -નિર્ભયતા પ્રાપ્તિકમ- તારે દશે તને -દુષમકાળ-સુગમ સાધન ૨૧૯ બંધન–કયો દોષ?– નિર્ણયયોગ્ય બાબતો ૨૧૨ ૧૨૨ બંધનના હેતુ-અણારંભી અને આરંભી૧૦૯ આત્મા નામ માત્ર કે વસ્તુ સ્વરૂપ છે? ૨૧૪ મર્મબોધ અને તેનું રુચવું સન્દુરુષની ૧૧૦ આત્માનાં લક્ષણો ? ૨૧૪ કૃપાદૃષ્ટિમાં ૨૧૯ ૧૧૧ તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે – જીવન સમવૃત્તિઓ–ગૃહવાસ પર્યતકાળ ૧૨૩ ધર્મધ્યાન લક્ષ્યાર્થથી – મહાવીરને માર્ગ– વિવેકીનું કર્તવ્ય ૨૧૯ ઉચિતપણે ૧૧૨ પોતે પોતાનો વૈરી–મહાચ્છાદિત દશાથી ૧૨૪ અપ્રતિબદ્ધતાથી ત્યાગની ઉત્પત્તિ ૨૧૯ અવિવેક–વસ્તુગતે વિવેકની સત્યતા- ૧૨૫ પર્યું પણ મતમતાંતર–ચિત્ત ગુફાને યોગ્ય ૨૨૦ કમમાં એકનિષ્ઠા ૨૧૫ ૧૨૬ ખરેખર કળિકાળ-વિશ્રાંતિ લેવા આવતાં ૧૧૩ ગૃહાશ્રમ મધ્યમ- તત્ત્વજ્ઞાનની ગુફાનું અવિશ્રાંતિ-કેવી દશા આ દેહે આવવી દર્શન- તત્ત્વજ્ઞાનને વિવેક– વિવેકને જોઈએ ? કઈ વાટે ? -શિશુવયથી જ આવરણ–અસમાધિથી ન વર્તવા પ્રતિજ્ઞા ૨૧૫ ઉપશમવૃત્તિ–સત્સંગ સિવાય, યોગસમાધિ ૧૧૪ ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન સિવાય આત્માનું આનંદાવરણ ૨૨૦ પ્રશસ્ત વર્તન રાખજે ૨૧૬ ૧૧૫ ઉપાધિની પ્રબળતામાં ઉદાસીન ભાવે | ૧૨૭ બે પર્યુષણ દુ:ખદાયક—મતાંતર ઘટવા પ્રવૃત્તિ- યોગની અપેક્ષાએ આત્મારંભી, ન જોઈએ ૨૨૧ પરારંભી, ઉભયારંભી વીતરાગના ઉપદેશમાં ૧૨૮ પ્રથમ સંવત્સરી_અંતજ્ઞનથી સ્મરણ કરતાં પરાયણ રહે ૨૧૬ – મહા વૈરાગ્યદાયક ચિંતન–પરિભ્રમણ ૧૧૬ શ્રી જૂઠાભાઈના દેહોત્સર્ગ સમયની કેવળ સ્વચ્છેદથી–કલ્પિત પ્રીતિભાવ– આગાહી ૨૧૭ ક્લેશિતઆત્મા–કેમ જીવવું એ ચિંતના૧૧૭ લિંગદેહજન્ય જ્ઞાનમાં વર્કિંચિત્ ફેર ફરી ન જ જન્મવું, ફરી એમ ન જ કરવું –શ્રી જૂઠાભાઈના આત્માના ગુણાનુવાદ એવું દૃઢત્વ –દશાષક સંતે ક્યાં છે? –મેક્ષમાર્ગને દે એવું સમ્યક્ત ૨૧૭ –નેપથ્યમાંથી ઉત્તર–ક્ષણે ક્ષણે પલટાતી ૧૧૮ ધર્મેચ્છકનો અનન્ય સહાયક–રાહસ્મિક સ્વભાવવૃત્તિ નથી જોઈતી–ગમ વિના વિશ્રામ- સત્યપરાયણનાં આગમ, સત્સંગ વિના ધ્યાન, સંત વિના સ્મરણાર્થે શિક્ષાગ્રન્થ–આત્માનું શબ્દવર્ણન–“આહાર સમજણ, લોકસંજ્ઞા લોકતાગ વિના વૈરાગ્ય વિહાર અને નિહારનો નિયમિત” એટલે -પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન ૨૨૧ આ ભવ પર ભવનું નિરુપાધિપણું ૨૧૭, ૧૨૯ ઉપાધિ આદિને લીધે સ્થળાંતર ૨૨૨ ૧૧૯ વીતરાગ– અભ્યાસવાયોગ્ય- નિર્ભયપણું ૧૩૦ એક મહાન ઇચ્છા–કલ્યાણકારક કોયસ્કર – તીર્થંકરદેવની વાણીની ભક્તિ વિટંબનદશા-અંત:કરણથી ઊગેલી ૨૧૮ ઊર્મિનું સ્મરણ-છ મહાપ્રવચને : ૧૨૦ યોગવાસિષ્ઠ ઉપાધિતાપ શમાવનાર નિરંતર સંશોધન યોગ્ય સ્વ- પરચંદન–તેના વાચનમાં આધિવ્યાધિનું અનુગ્રહતા : પરસ્પર પોષક-ધર્મ અનાગમનવ્યથાગ્ય સ્થિતિની જ જ જેનું સર્વસ્વ છે મનુષ્યદેહે ઇચ્છા-દૈન્યતા ઉચિત નથી-સહજ ભાવે પરમાત્મા – આત્મભાવની વૃદ્ધિ, વર્તવાની પ્રણાલિકા-મુક્ત ભાવમાં મોક્ષ ૨૧૮ | દેહભાવને ઘટાડે. ૨૨૨ કરો Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૫) કરશે ૨૨૬ | ૧૩૧ પ્રત્યાખ્યાન, જ્ઞાનની સાધનભૂત ક્રિયા ૧૪૫ ક્ષમા - આત્મનિવૃત્તિ કરશો ૨૨૯ જ્ઞાન વિના દુ:પ્રત્યાખ્યાનરૂપ ૨૨૩ | ૧૪૬ સમજ્યા તે પામ્યા સદગતિ–આ ૧૩૨ સજજનસંગતિ–પરમાર્થરૂપ થવું, અનેકને પ્રત્યેને રાગ હિતકારક કેમ થશે? ૨૩૦ પરમાર્થ સહાયક થવું ૨૨૪ ૧૪૭ આજ્ઞામાં જ એકતાન થયા વિના ૧૩૩ આગળની સંગતિથી ઉપાધિ–ઈશ્વર પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ પર વિશ્વાસ–રાત્રિદિવસ એક પરમાર્થનું અસુલભ ૨૩૦ જ મનન-દુ:ખનું કારણ માત્ર વિષમ ૧૪૮ સિદ્ધિ કેવા પ્રકારે ? ૨૩૦ આત્મા – સમવૃત્તિથી સમાધિ – દેહભાવ દેખાડવો પાલવ નથી ૧૪૯ ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ ૨૩૦ ભવિષ્યજ્ઞાન, સિદ્ધિઓ પ્રત્યે અરુચિ ૨૨૪ ૧૩૪ દેહધારીને વિટંબના એક ધર્મ– ૧૫૦ મોતનું ઔષધ-તને કોણ પ્રિય છે? આ ક્ષેત્રે આ દેહધારીનો જન્મ થાયોગ્ય –કર્મને નિશ્ચય આજ્ઞા ૨૩૦ દશાને હજુ મુમુક્ષુ–પરના પરમાર્થ ! ૧૫૧ વીર્યના પ્રકારનો વિચાર–એ અર્થ સિવાયને દેહ ગમતો નથી ૨૨૫ સમર્થ છે ૨૩૦ ૧૩પ સમકૂદશાનાં પાંચ લક્ષણ : શમ, સંવેગ, [ ૧૫ર સર્વાર્થસિદ્ધની જ વાત – કબીર નિર્વેદ, આસ્થા, અનુકંપા ૨૨૫ –મૂળ પદનું અતિશય સ્મરણ૧૩૬ કયાં સુધી શાંતિ દુર્લભ ? કેવળજ્ઞાન હવે પામશું' ૨૨૬ ૧૩૭ આત્મશાંતિમાં પ્રવર્તશો ૧૫૩ ઉદાસીનતા – સંસારમાં રહેવું, અને મોક્ષ થવા કહેવું એ અસુલભ ૨૩૧ ૧૩૮ યોગ્યતા મેળવો ૨૨૬ ૧૫૪ બીજાં સાધન બહુ કર્યા (કાવ્ય) – ૧૩૯ આઠ રુચકપ્રદેશ નિબંધન–શાસ્ત્રકારની સદ્દગુરુ યોગ – નિશ્ચય – સત્સંગ ૨૩૧ શૈલી–વિચિત્ર વાતનું મહત્વ-અંતર ૧૫૫ માત્ર આત્માને ગ્રાહ્ય વાતા–શ્રી મુહૂર્ત-સમુદ્દઘાત વર્ણનનો હેતુ –“ચૌદ પૂર્વધારી નિગોદમાં, અને મઘશાપ –શ્રી બખલાધ ૨૩૨ જઘન્યજ્ઞાની- મોક્ષે એનું સમાધાન ૧૫૬ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધે – –લવણસમુદ્ર અને મીઠા પાણીની વીરડી મહાવીર દેવે જગતને વું જોયું ? ૨૩૨ -કેવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ ?–આ દેહ- ૧૫૭ રોજનીશી: ધારીની પૂર્ણ કસોટી કરજો – પૂર્વાપર (૧) મોહ પાતળા થતાં આત્મદૃષ્ટિ, નિ:શંક શ્રદ્ધામાં પણ કલ્યાણ ૨૨૬ તે વડે સિદ્ધિ ૨૩૨ ૧૪૦ પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો ૨૨૮ (૨) સુખનો સમય કયો? – ૧૪૧ વ્યાસ ભગવાનનું વચન છે યુવાવસ્થામાં મોહનીય બળવविहीनेन તરતા – અનુત્તર અંતરંગ ૨૨૮ વિચારણાથી વિવેક ૨૩૨ ૧૪૨ આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? (૩) છદ્મસ્થ અવસ્થાએ એક –કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ? ૨૨૮ રાત્રિની મહા પ્રતિમા ૨૩૩ ૧૪૩ પાંચ અભ્યાસ - નિર્વાણમાર્ગ ૨૨૯ (૪) બહુ લક્ષ આપવા યોગ્ય નિયમ ૨૩૩ ૧૪૪ રૌતાનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ (૫) અનુપમ ઉછરંગ (કાવ્ય) ૨૩૩ પ્રિય – “ નું િતુહિ”ની પ્રવાહના (૬) મનુષ્ય પ્રાણી : અધોવૃત્તિવત્, - કલ્પિત ભૂલ્ય છૂટકો ૨૨૯ ! ઊર્ધ્વગામીવતુ ૨૩૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૬) (૭) પરિચયીને ભલામણ ૨૩૪ ૧૬૦ નોંધબુક(૮) અખાજીના વિચારો ૨૩૪ ચૈતન્યાધિષ્ઠિત વિશ્વ – વિશિષ્ટાદ્વૈત (૯) રેવાશંકરના આગમન પછીને અને શુદ્ધા–પરમાત્મસૃષ્ટિ અને કમ ૨૩૪ જીવસૃષ્ટિજીવ અને જીવસૃષ્ટિ—હરિ (૧૦) પોતાના હેવાપણામાં શંકા ૨૩૪ અને માયા–જીવનું પરિભ્રમણ--પરમા(૧૧) સ્વમમાં મહાવીરદેવની શિક્ષા ભાના અનુગ્રહથી પુરુષ સાધનસંપન્ન– સપ્રમાણ ૨૩૫ સદ્દગુરુ આજ્ઞાને યોગ્ય પુરુષ–બ્રહ્મ વાદ–-સર્વ હરિ છે-હરિનો અંશ છું (૧૨) કળિકાળજીંતની બતાવેલી વાટે ચાલે તેને ધન્ય કેવળપદ–વસ્તુ, ભાવ, પરિણતિ ૨૩૮ –આત્મશ્રેણી અને સત્સંગ ૨૩૫ ૧૬૧ સહજાન્મસ્વરૂપીની મૂંઝવણ, દિમૂઢ દશા (૧૩) વ્યવહારોપાધિ ગ્રહણનો હેતુ –બધાં દર્શનમાં શંકા–આત્મામાં આસ્થા ક્રમમાં પ્રવર્તવા વિચાર અને —સાચું સમજવાના કામી-સદગુરુને નિશ્ચય – ઘેરામાં ન ઘેરાવા અયોગ-દર્શન પરિષહ-કાં ઝેર પી, કાં ઉપાય કરી ૨૪૧ ચેતવણી - ઘટમાં ઉતારવા યોગ્ય વચનો - કોઈના દોષ ૧૬૨ શંકારૂપ વમળમાં--સત્સમાગમના દુર્લભજોવા નહીં – આત્મ પ્રશંસા પણામાં આલંબન-સ્વવિચારદશાને પ્રતિબંધ ૨૪૩ કરવી નહીં – અન્યને અનુકુળ ૧૬૩ કળિકાળનું સ્વરૂપ—અમને પણ કળિયુગનો વર્તન-નિવૃત્તિ શ્રેણીને લક્ષ ૨૩૫ પ્રસંગી સંગ–જીવની વૃત્તિવિમુખતા (૧૪) વિશ્વાસથી વર્તી અન્યથા એ પરમ દુ:ખ ૨૪૩ ૧૬૪ હે હરિ! તારું સ્વરૂપ પરમ અચિંત્ય, વર્તનારા ૨૩૬ અભુત! ૨૪૪ (૧૫) આશુછતું વાચા વગરનું જગત ૨૩૬ - વર્ષ ૨૪ મું (૧૬) દૃષ્ટિની સ્વચ્છતા ૨૩૬ { ૧૬૫ કેવલબીજ સંપન્ન–સર્વગુણ સંપન્ન (૧૭) બીજજ્ઞાન અને કેવળજ્ઞાન ભગવાનમાં જ્ઞાની રત્નાકર–નિયતિ અપલક્ષણ – કેવળજ્ઞાન ૨૩૬ સુધીની મહેનત લેખે – જગતની (૧૮) બંધાયેલા પામે છે મેક્ષ– લીલાને મફતમાં જોઈએ છીએ પામેલા પદાર્થનું સ્વરૂપ ? ૨૪૫ ૨૩૬ સન્દુરુષના એકેક વાકયમાં, શબ્દમાં ૧૫૭ ૫ શ્રીમાન પુરુષોત્તમ, તેમનું મૂ અનંત આગમ – મોક્ષનાં સર્વોત્તમ સ્વરૂપ–-તેની ભક્તિની રુચિ ૨૩૭ કારણરૂપે વાક્યો – માયિક વાસનાને ૧૫૮ શ્રીમાન પુરુષોત્તમ, સદગુરુ અને સંત અભાવ કરવા – છૂટવાની વાતને એકરૂપ જ-ભગવત્ સ્વેચ્છાએ જગદાકાર આત્માથી ભણકાર–મોક્ષને માર્ગ ૨૪૬ નિબંધ ભગવત્સ્વરૂપ ભગવત અને વિશ્વ ૧૬૭ વ્યવહારમાં બેઠાં વીતરાગ–કબીરપંથીને –આવિર્ભાવ તિરભાવશક્તિ-તત્ત્વમસિ– સત્રાંગ કરવા જ્ઞાનાવતારની પ્રેરણ અહં બ્રહ્માસ્મિ ૨૩૭ અને શિક્ષા ૨૪૬ ૧૫૯ સર્વરૂપે એક શ્રી હરિ - શ્રી હરિ ૧૬૮ એનું સ્વપ્ન જો દર્શન પામે રે– નિરાકાર, શ્રી પુરુષોત્તમ સાકાર – કેવળ અગિયારમેથી લથડેલાને કેટલા ભવ? આનંદની જ મૂર્તિ પુરુષોત્તમ સ્વેચ્છાએ –અગિયારમે પ્રકૃતિએ શુભ ભાવની બહુરૂપ—ઉત્પત્તિ, લય અને બંધમાક્ષ ૨૩૭ પ્રબળતાથી અનુત્તર વિમાન ૨૪૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ Sા બાદ (૨૭) ૧૬૯ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવા ૨૪૮] ૧૮૧ અહીં ત્રણે કાળ સરખા-પ્રવૃત્તિ માર્ગ ૧૭૦ આત્મા જ્ઞાન પામ્ય, ગ્રંથિભેદ થયો જીવોને સલૂના દર્શનમાં અટકાવરૂપ ૨૫૫ -છેવટની નિર્વિકલ્પ સમાધિ સુલભ- ૧૮૨ નિર્વાણમાર્ગની ઇચ્છા વિરલ– ગુમના, અજ્ઞાનવાસ-વેદોદય નાશ થતાં આપણે જન્મ કારણયુક્ત ૨૫૫ સુધી ગૃહવાસ–પરમાર્થની વર્ષાઋતુ– ૧૮૩ સપુરુષની સેવા–જીવ અપૂર્વને તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા – પામ્યો નથી-પૂર્વાનુપૂર્વની વાસના અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર ત્યાગનો અભ્યાસ– ક્રિયાદિ સર્વે – ઉપશમ ક્ષેપક શ્રેણીઓ અને પ્રત્યક્ષ આત્માને છોડવા માટે ૨૫૬ દર્શન–પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં– ૧૮૪ આધાર નિમિત્તમાત્ર–નિષ્ઠા સબળ કરો ૨૫૬ આધુનિક કહેવાતા મુનિઓને સૂત્રાર્થ ૧૮૫ હૃદય ભરાઈ આવ્યું છે ૨૫૬ શ્રવણને પણ અનુકૂળ નહીં ૧૮૬ માર્થાનુસારી થવા પ્રયત્ન કરવું ૨૫૬ ૧૭૧ પત્ર લખવાને ઉદ્દે શ—કોનો સંગ ૧૮૭ છેવટનું સ્વરૂપ સમજાયું–એક દશ રાખવે ? ૨૫૦ વિના સર્વ અનુભવાયું છે- પરિપૂર્ણ ૧૭ર પિતાને પિતા વિશેની જ ભ્રાંતિ સ્વરૂપજ્ઞાન–લોકાલોકદર્શન પ્રત્યે – પરમ રહસ્ય-ઈશ્વરના ઘરનો મર્મ કણબી-કોળી જ્ઞાતિમાં માર્ગ પામેલા ઘણા પામવાને મહા માર્ગ– શું સૂઝ, –ઈશ્વરી અદ્દભુત નિયતિ–નિરંજનપ્રાપ્ત થયે છૂટકો? પદને બૂઝનારા–જ્ઞાની કરતાં મુમુક્ષુ ૨૫૦ પર ઉલ્લાસ– મુક્તિયે નથી જોઈતી, ૧૭૩ અપૂર્વ હિતનો આપનાર–માર્ગના જેનનું કેવળજ્ઞાનેય નથી જોઈતું મર્મને આપનાર – યોગ્યતા હશે તો ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન બીજો પુરુષ શોધવા નહીં પડે ૨૫૧ | ૧૮૮ કહેવારૂપ હું ૨૫૭ ૧૭૪ મોટામાં મોટું સાધન સત્સંગ-- ૧૮૯ અલખનામ ધુનિ––દરશ્યા અલખ સસુરુષની શ્રદ્ધા વિના છૂટકો નહીં ૨૫ર | દેદારાજી - ૨૫૭ ૧૭૫ સત્સંગની વૃદ્ધિ કરવા ૨૫૨ ૧૯૦ પૂર્વાપર અસમાધિ ન થવા શિક્ષા ૨૫૮ ૧૭૬ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ– ૧૯૧ ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે પરમદીનબંધુની દૃષ્ટિ–અલખ “લે — કૃપાળુ પરમ કૃપા કરશે--હરિજન અબધુ થયા–અબધું કરવા દૃષ્ટિ– પ્રત્યે ભક્તિ પ્રિય ૨૫૮ કાળની કઠિનતા - ભક્તિ અને સત્સંગ વિદેશ ૨૫૨ | ૧૯૨ આત્મસાધનરૂપ વૃત્તિ-કબીરનું પદ ૧૭૭ ધર્મેચ્છકના પત્ર પ્રશ્નાદિ બંધનરૂપ કરના ફકીરી, કયા દિલગીરી નિત્યનિયમ નિષ્કારણ પરમાર્થ વૃત્તિ ૨૫૮ ૨૫૩ ૧૭૮ ધર્મ માગતાં શી ચોકસી કરવી? ૨૫૩ / ૧૯૩ મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય–આશ્રમ ૧૭૯ ઉપશમ ભાવ ૨૫૪ મૂકવાનું અવશ્ય નથી ૧૮૦ દૃઢજ્ઞાનપ્રાપ્તિનું લક્ષણ – અમરવારના ‘ | ૧૯૪ માર્ગ સરળ, પ્રાપ્તિને વેગ દુર્લભઆનંદનો અનુભવ – ઈશ્વરી નિયમનને સ્વચ્છેદરૂપી અંધત્વ ટળવા-મુનિઓનું ભંગ–‘આ કાળમાં મોક્ષનો સાદ્વાદ સામાયિક-આદુ ધનો, મા, તવો સ્યાદ્વાદવાણીની સિદ્ધિ-અમૃતની –આરાધ્ય પુરુષને જ ૨૫૯ સોડી નાળિયેરી-આને સંગ થયા . ૧૯૫ બધા વિકલ્પ મૂકી પ્રથમ જાણવા પછી નિર્ભય રહેતાં શીખવું ૨૫૪ યોગ્ય માર્ગની દિશાનું ભાન થવા ૨૬૦ ૨૫૭ ૨૫૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બે મોટાં બંધન — તે વ્યાખ્યાન પ્રતિબંધરૂપ દર્શન ૧૯૭ પરિપૂર્ણનાં એકાન્તવાસે પડદા ટળશે ટળવા— અસંગતામાં ૨૬૨ ૧૯૮ અમારું હૃદય—સજીવનમૂર્તિથી સત્પ્રાપ્તિ —જીવે શું નથી કર્યું ?શું પ્રિય કરવા જેવું છે?——યોગ્યતા માટે બ્રહ્મચર્ય ૨૬૧ ૧૯૯ મનુષ્યત્વના સફળપણા માટે શું કરવું ? ધર્મને રૂપે મિથ્યા વાસનાઓ ૨૦૦ વચનાવલી—સન્મુખના વિયોગ શાથી ? —જ્ઞાનમાર્ગની શ્રેણિ— અનંતાનુબંધી કષાયનું મૂળ—શાથી રખડ્યો ? —શાસ્ત્રાજ્ઞા અને જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા—જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? ૨૦૧ નિર્વિકાર પરબ્રહ્મ પરાક્તિને વશ —નિરંજનદેવની અનુગ્રહતા— ભાગવતની ક્થા : ‘હાંરે કોઈ માધવ લ્યો'– ભાગવતમાં અદ્ભુત ભક્તિ—ભક્તિ સર્વોપરી માર્ગ ૨૦૨ પરમાર્થ વાટે વહાલપ ૨૦૩ વિકલ્પ કરશેા નહીં ૨૦૪ અમારી પ્રસન્નતા મારા ઉપર નથી પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા ગુપ્તદશાએ રહેવું પ્રિય २०५ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । વાસ્તવિક સુખ અનેજગતની દૃષ્ટિ જ્ઞાનીને પણ વિચારી પગ મૂકવા જેવું જગત ૨૦૬ મહાત્માના રિવાજ ૨૦૭ ખરાં ધર્મ જ્ઞાન—પરમાર્થ અને પ્રીતિ થવા સત્સંગ~વિકટ પુરુષાર્થ ——સને બતાવનાર ૨૦૮ પદાર્થના નિર્ણય નય વાટે અશકય જ્ઞાનીની સ્યાદ્ગાદવાણી ૨૦૯ પરમ તત્ત્વ અનંત નામેાએ ૨૧૦ સર્વ જીવાના, જૂનું મૂકયે છૂટકો ધર્મજીવના (૨૮) દાસ—— ૨૬૧ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૪ ૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૬ ૨૬૬ ૨૬૭ ૨૬૭ સ્વરૂપ અને પ્રાપ્તિ—ગુપ્ત રીતે કહેવાના અમારો મંત્ર — પરમપદદાયક વચના - સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને બાધબીજ ૨૧૧ સનું ૨૧૨ અનન્ય ભક્તિભાવ—— સજીવનમૂર્તિના જોગ અને ઓળખાણ———માર્ગની નિકટતા ૨૧૩ પુરાણપુરુષ અને સત્પુરુષ સત્પુરુષની વિશેષતા, ત્રિકાળિક વાત અને અને અસંગતા પ્રિય ૨૧૪ અભેદદશા આવવા માં સત્પુરુષનું શરણ——જગત અમારું ભક્તિધામ પરમ ઉદાસીન ભાવ ૨૧૫ પરમાત્માએ પ્રસન્ન થવા યોગ્ય ભક્તિમાન—તમારા થથી જ જિવાય છે ૨૧૬ ‘સત્’ જગતરૂપે ૨૧૭ પરમાત્મામાં પરમસ્નેહ અને અનન્ય પ્રેમભક્તિ—ઘર અને વનમાં અભેદ— ગેાપાંગના જેવી પ્રેમભક્તિ—જડભરતજીની દશા—યમ કરતાં સંગ દુ:ખદાયક——સત્ સત્'નું રટણ—ગાંડી શિક્ષા અમે નિર્બળ, સમ્મતિ સબળ ૨૧૮ સત્ સર્વત્ર, કાળાબાધિત અને સર્વનું અધિષ્ઠાન ~ સત્ની પ્રાપ્તિ — મૂંગાની - લેાકસ્વરૂપની બાહ્યાંતર શૈલી શ્રેણે સમજાવ્યું છે રૂપાંતરતા જૈનની —તીર્થંકરદેવ અને અધિષ્ઠાન વગરનું વિદેહીની દશા જગતનિરૂપણ—જનક અને શ્રીકૃષ્ણ ભાગવત—સ્વર્ગનરકાદિની પ્રતીતિના ઉપાય—માક્ષની શબ્દવ્યાખ્યા—જીવ એક, અનેક દેખિયે જાનિયે ’—પરમાર્થ એક ૨૧૯ ઉદાસીનતા ૨૨૦ ‘અધિષ્ઠાન' ની વ્યાખ્યા ૨૨૧ શ્રીમદ્ ભાગવત મહત્તા— જ્ઞાની—ભક્તિ = પરાભક્તિરૂપ જ્યોતિષાદિક કલ્પિત પર લક્ષ નથી 181 ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૦૦ ૨૭૧ ૨૭૧ ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જ્યોતિષનું કલ્પિતપણું કાળને કળિ કાળનું ઉપનામ—કળિયુગની કૃપા ૨૨૩ વેહાભિમાન પતિ। કોને સર્વત્ર સમાધિ ? —નિ:સ્પૃહૃદશા—— પરાભક્તિ— ભક્તિ ક્યારે ઊગે ?—પરમાત્માની ભક્તિ અને કઠણાઈ...રાજાનું દૃષ્ણન ૨૨૪ યોગવાસિષ્ઠ વૈરાગ્યઉપશમમય ૨૨૫ પરમાર્થ માટે સ્પષ્ટ કણી શકાય તેવી દશા નથી ૨૨૬ વાસના-ઉપશમના સર્વોત્તમ ઉપાય — પ્રતિબદ્ધનામાં પણ આત્મા જોઈએ અપ્રમત્ત ૨૨૭ પ્રારબ્ધનું સમાધાન થવા ૨૨૮ સદુપદેશાત્મક વચના લખતાં સંક્ષેપ—તેનાં કારણ ૨૨૯ સનું સંસ્કારોની દૃઢતા થવા લજ્જાની ઉપેક્ષા તથા - ૨૩૦ તણખલાના બે ટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી ૨૩૧ કબીરજી નરસિંહની ભક્તિ – નિ:સ્પૃહતા વિના વિટંબના ૨૩૨ કાર્યની જાળ, માયાનું સ્વરૂપ અને કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત — અજ્ઞાન ભૂમિકામાં કોચવિધ યોજના— યોગ્ય વ્યવહાર પ્રપંચ -- ― વૃત્તિ ૨૩૭ ' પછાચારીને અર્થ સમાગમે ૨૩૮ પરમ કારુણ્યમૂર્તિના બોધ લોક (૨૯) ૨૭૫ ૨૭૫ ૨૭૭ ૨૭૭ ૨૭૭ ૨૭૮ ૨૭૮ ૨૭૮ ૨૭૮ ૨૩૩ જંબુસ્વામીના ત્યાગ સંબંધી આશય ઈશ્વરસંતાનો માર્ગ—જ્યોતિષ સંબંધી ૨૭૯ ૨૩૪ પોતાનું-પારકું" રહિત દશા—નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી પરમ પ્રેમ છતાં નિરુપાયતો ૨૩૫ રાગદ્વેષની નિવૃત્તિ બળવાન ૨૩૬ શ્રી અંબાલાલને પરમાર્થ વિષય ચર્ચાવાની જ્ઞાનપ્રાપ્તિ માટે અબંધ બંધનમુક્ત ઢાય ? શબ્દભેદ નથી '— પ્રેરણા કારણ ૨૭૯ ૨૭૯ ૨૮૦ ૨૮૦ ૨૮૦ ૨૮૨ ૨૮૨ ૨૩૯ આપ્યું સૌને તે અક્ષરધામ શું મંત્ર એટલે?— ક્યારે વાસ્તવિક સમજાય ?———પરમ અભેદ સત્ સર્વત્ર ૨૪૦ મુમુક્ષુના પ્રતિબંધ પોષણ આપવાની અશક્યતા—મને સંતાષના માર્ગ ૨૪૧ બ્રાહ્મી વંદના—સુગમ મોક્ષમાર્ગ ૨૪૨ સુદૃઢ સ્વભાવથી. આત્માર્થનું પ્રયત્ન આત્મકલ્યાણ અને પ્રબળ પરિયો ૨૪૩ એકાંત અજાણ થળમાં સમાગમ— ખરા પુરુષનું ઓળખાણ ૨૪૪ પરબ્રહ્મવિચાર- અથાગ વેદના શાતા પૂછનાર નથી ૨૪૫ ઉપાધિયોગને લીધે ઉપેક્ષા ૨૪૬ અતિશય વિરહાગ્નિથી સાક્ષાત્ હરિપ્રાપ્તિ—પૂર્ણકામ હરિ પ્રત્યેની લય છે એવા પુરુષથી ભારત શૂન્યવતું કામતા ૨૪૭ હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવ —ચિત્તની દશા ચૈતન્યમય—પૂર્ણગર્વનરસના અનુભવ —પરમપ્તિ અને તીવ્ર મુમુક્ષુતાના અભાવ—અનંત ગુણગંભીર જ્ઞાનાવતારનો લક્ષ - સર્વ સત્તા હરિને અર્પણ સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ ૨૮૫ ૨૪૮ સમાગમેચ્છાનું કારણ ? પ્રબોધશતક ચિત્તસ્થિરનાર્થે ― ― ૨૮૨ - ૨૮૨ ૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૪ ૨૮૪ ૨૮૪ હાવાથી—સમાધિની અસ્થિરતાનાં - ૨૪૯ કાળ કાળ અપ્રાપ્તિ • મુમુક્ષુનાની કારણ—મામાનું પરમ સાધન— સત્સંગ અને પરમ સત્સંગ એટલે ?-~~ પ્રત્યક્ષ જોંગે વગર સમજાવ્ય સ્વરૂપસ્થિતિ મૂર્તિમાન મેાક્ષ— અર્થનાદિકનું ચિંતન અને સમકિતીના નિય ૨૫૦ ભક્તિ પૂર્ણતા પામવા જે થાય તે જોવું – કયા માર્ગથી તર્યા ? પ્રત્યક્ષ દર્શન ૨૫૧ હરિ ઇચ્છાથી જીવવું— પોંચ્છાથી ચાલવું ૨૮૯ ૨૫૨ મનનીય કાવ્યાદિ — યોગ્યતાથી જૈનસૂત્રો - ૨૮૭ ફળદાયક ૨૮૬ ૨૮૬ ૨૮૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ૨૫૩ અકાળ અશુચિ દોષ કયારે ટળે ?—— સ્વરૂપ ચિંતન ભક્તિ અને સેવ્યભક્તિયોગ્ય સમય~~સર્વ શુચિનું કારણ ૨૫૪ નિ:શંકતાથી નિર્ભયતા, અને તેથી નિ:સંગતા—સર્વથી મેટા દોષ— મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા બાધબીજયાગ્ય ભૂમિકા સ્વચ્છંદહાનિથી—માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ મુખ્ય કારણ—પરમ ધર્મ—પરમ દૈન્યતા —મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ મહાત્માનું ઓળખાણ—મહાત્મામાં દૃઢ નિશ્ચયથી નિ:સંગતા—મહાત્માઓની શિક્ષા ૨૮૮ ૨૫૫ સુખના સિન્ધુ—પોતાની વિદેહ દશા —મંદ જોગ્યને અમારી દશા લાભકર્તા નહીં બીજજ્ઞાન સાથે સિદ્ધાંતજ્ઞાનની જરૂર અમારા દેશ, જાત...સર્વ હરિ છે ૨૫૬ જીવાદિ વિષયે સમાગમે જણાવવા હરિની કૃપા ૨૫૭ દોષ જેવા એ અનુકંપાત્યાગ—કોઈ કંઈ પેટ દેવા જૉગ મળે તે બહુ સારું ૨૯૧ ૨૫૮ ‘બિના નયન' (કાવ્ય)—તૃષાતુર અને અતૃષાતુરને ૨૫૯ વિયોગ રહેવામાં હરિની ઇચ્છા— મૂળમાર્ગ પૂરી રીતે કહીશું—તમે અમારે માટે જન્મ ધર્યા હશેઅમારે હાથે હર તમને પરાભક્તિ અપાવશે—ચિત્ત હરિમય, પણ સંગ કળિયુગના ૨૬૦ સર્વોત્તમ યોગીનું લક્ષણ ૨૬૧ નિવૃત્તિ માટે યોગ્ય સ્થળ? ૨૬૨ સત્સંગની પ્રાપ્તિની દુર્લભતા—વિયોગમાં ગુણાત્પત્તિ માટે પુરુષાર્થ—નિવૃત્તિનાં કારણેાના વિચારકૃતકૃત્યતા ઉત્પન્ન થવા—દોષસ્થિતિમાં જગતના જીવાના ત્રણ પ્રકાર—સદ્વિચારથી સ્વરૂપની ઉત્પત્તિ ૨૯૪ ૨૬૩ ભક્તિ અને જ્ઞાન—ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય – ફળિયુગમાં ભક્તિ કોને પ્રામ થાય? ૨૮૮ ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૨૯૩ ૨૯૩ ૨૯૫ ૨૬૪ સદ્ગુરુભક્તિ રહસ્ય : હે પ્રભુ, હે પ્રભુ (વીસ દાહરા——કાવ્ય) ૨૬૫ શું સાધન બાકી રહ્યું? : થમનિયમ સંજમ આપ કિયા' કૈવલ્ય બીજ— નિજ અનુભવ (કાવ્ય) (કાવ્ય) ૨૬૬ જડ ભાવે જડ પરિણમે પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ ૨૬૭ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યા સાંભળેા (કાવ્ય) ઇશ્ચા—આત્મા ૨૬૯ મનમેલાપી સત્સાંગ વિના——માક્ષથી સંતની ચરણસમીપતા વહાલી ૨૭૦ જ્ઞાન એક અભિપ્રાયી—નિવેડો ૨૬૮ ફૂલદય ઝીશ ખાંદી કેમ પમાય? અનુભવજ્ઞાનથી ૨૭૧ પરિચય કરવા યોગ્ય પદાર્થ—મુમુક્ષુ શાના વિચાર કરે છે? ---- ૨૭૫ કળિકાળે અનર્થને પરમાર્થ બનાવ્યા ૨૭૬ ધર્મજ સત્સંગાથે જવા આજ્ઞા ૨૭૭ ચિત્તની ઉદાસીન સ્થિતિ—મત પ્રકારની વાતથી મૃત્યુથી અધિક વેદના ૨૭૮ ભગવાનના ગુણા-આત્મારામી મુનિઓ પણ ભગવદ્ભક્તિમાં ૨૭૯ મતમતાંતરમાં મધ્યસ્થતા ૨૮૦ જણાવ્યા જેવું તેા મન છે—પરિપૂર્ણ પ્રેમભક્તિ ૨૮૩ ભગવતની કુંપણતા ૨૯૫ ૨૯૬ ૨૯૬ ૨૭૨ મહાત્મા પ્રત્યે સંદેહજનક પ્રવૃત્તિમાં પણ કેવી દૃષ્ટિ મુમુક્ષુએ રાખવી ? ૨૭૩ કળિયુગમાં સત્પુરુષનું ઓળખાણ— કંચન અને કાંતાના માહ—જીવની વૃત્તિ ૨૯૯ ૨૭૪ ‘સત્’ હાલ તા કેવળ અપ્રગટ— શાથી? મુમુક્ષુનું આચરણ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૨૯૯ ૨૮૧ ઉપજીવિકાના વિયોગથી વૃત્તિ ૨૮૨ મહાત્મા વ્યાસજીની જેમ ભક્તિ સંબંધી વિશ્વલતા—કળિયુગની વિકટતા— ધર્મ સંબંધ અને મેાક્ષ સંબંધ પણ ગમતા નથી ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ 8 8 8 8 5 ૩૦૧ ૩૦૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ . ૩૦૩ (૩૧) ૨૮૪ પરસમય, સ્વસમય–સ્વદ્રવ્ય, પરદ્રવ્ય | ૩૦૩ પ્રગટ રીતે સમાગમ બંધ–અપ્રગટ –વચનમાર્ગ, નયવાદ અને પરસમય સનું ૩૦૭ –કર્તા અને કર્મ, જીવ અને શિવ ૩૦૨ | ૩૦૪ ‘પરમાર્થ મૌન' નામનું કર્મ ઉદયમાં ૨૮૫ જીવને કઈ ભુલવણી?-આઠ વાદી –ઋતુની અપ્રાપ્તિનાં ત્રણ કારણસંબંધી પ્રશ્નો-તીર્થંકરનું જન્મથી મારા સમાગમ પછી ૩૦૮ ઓળખાણ–પરમાર્થ મૌન કર્મ ઉદયમાં ૩૦૨ | ૩૦૫ સમ્યકુશાન શું?– ધર્મજવાસી માર્ગનુ૨૮૬ “હમ પરદેશી–કાળ શું ખાય છે? ૩૦૩ સારી - તેજોમયાદિના દર્શન કરતાં યથાર્થ બોધ કોષ્ઠ ૨૮૭ પૂર્વાપર અવિરુદ્ધ ભગવન સંબંધી જ્ઞાન ૩૦૮ પ્રગટ માર્ગ ક્યારે? ૩૦૬ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં ૩૦૮ ૨૮૮ આદિ પુરુષ રમત માંડીને બેઠો છે - ૩૦૭ દેહાભિમાન મટવું કેમ સંભવે? – કોણ નવાજૂનું તો એક આત્મવૃત્તિ સત્ય હોય છે ? શું કર્યું? ૩૦૩ ૩૦૯ ૨૮૯ પરમાર્થ પત્રવ્યવહાર અનુકુળ નથી ૩૦૪ | ૩૦૮ અસંગવૃત્તિ વસ્તુને સમજેસ્સાક્ષાત ૨૯૦ એક દશાએ વર્તન-ઉદયાનુસાર પ્રવર્તન ૩૦૪ નિશ્ચય–સુધા વિશે ૩૯ ૩૦૯ સંયમ અને ક્ષાયિકભાવ – સંયમશ્રેણિરૂપ ૨૯૧ પૂર્ણકામ ચિત્ત–આત્મા બ્રહ્મસમાધિમાં, મન વનમાં, એક બીજાના આભાસે ' ફૂલથી પૂજા ૩૦૯ દેહકિયા–ધર્મજ નિવાસી મુમુક્ષઓની ૩૧૦ ક્ષાયિકભાવ, સંયમશ્રેણિ-સગુ–ઘદશા અને પ્રથા–અખંડ સત્સંગની જ | દૃષ્ટિ અને યોગદષ્ટિ–યોગનાં બીજ ૩૦૯ ઇચ્છા ૩૧૧ ધ્યાન અને પૂજા ૩૧૦ ૨૯૨ નિકટભવી જીવ– સ્વેચ્છાએ અશુભપણે ૩૧૨ ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ – પ્રવર્તન ૩૦૫ જનક વિદેહીની વાત લક્ષમાં ૩૧૦ ૨૯૩ શ્રી હરિ કરતાં વધારે સ્વતંત્ર ૩૧૩ જ્ઞાનીના આત્માનું અવલોકન ૨૯૪ આર્તધ્યાન છાંડી ધર્મધ્યાનમાં વૃત્તિ – સહન કરવું યોગ્ય-જ્ઞાની અન્યથા સ્વછંદ મહા મોટો દોષ કરે નહીં અપૂર્વ વીતરાગતા– ૨૯૫ ધ્યાન સંબંધી – મનોનિગ્રહ થવા– સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મમન જીતવાની કસોટી ભાવ વધતો હોય એવી દશા–શ્રી ૨૯૬ ઉદયને કેમ ભોગવે?–અછેદ્ય, અભેદ્ય વર્ધમાન વિશેનું જ્ઞાન – પૂર્ણ વીતરાગ વસ્તુ ૩૦૫ જેવો બોધ સહજ ૩૧૦ ૨૯૭ વિચારમાર્ગ, ભક્તિમાર્ગ આત્માર્થે ૩૧૪ જિન થઈ જિનવરને આરાધે, તે - કેવળ દર્શન સંબંધી આશંકા ૩૦૫ સહી જિનવર હોવે રે–આતમધ્યાન વર્ષ ૨૫ મું કરે જે કોલ ૨૯૮ કયાંય સાતું નથી–મોટી વિટંબના ૩૦૬ | ૩૧૫ મેકલેલાં કાવ્યાદિ અપૂર્વવત માનવાં૨૯૯ જગતની વિસ્મૃતિ કરવી અને સન્ના સહજ સ્વરૂપ અને જ્ઞાનીનાં ચરણ સેવન ૩૧૧ ચરણમાં રહેવું-કયા લક્ષથી સમ્યક્ત્વ ૩૧૬ “ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ' સિદ્ધિ?–શું સમજવા સઘળાં શાસ્ત્રો? ૩૦૬ ] (સમયસાર) ૩૮૦ પ્રગટપણું હાલ પ્રતિબંધરૂપ ૩૦૭ ૩૧૭ “એક પરિનામ ન કરતા દરવ દોઈ ૩૦૧ સંસારમાં કઈ રીતે રહેવું યોગ્ય? ૩૦૭ આદિનું વિવેચન – વસ્તુસ્થિતિ ૩૦૨ સત્ય ધીમહિ – દિગંબર સંપ્રદાયના સમયે સ્વસ્વરૂપ પ્રગટે – આત્મા ગ્રન્થની પૃચ્છા ૩૦૭ | મુક્તસ્વરૂપ – વીતરાગદશા ૩૧૧ વિ ૩૧૧ - ૩૧૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અન્યત્વભાવનાએ વર્તવાના પ્રમાદ અને મુમુક્ષુના ૩૧૯ અન્યભાવ સાધારણ થવાનું કારણ સ્વરૂપમાં તન્મયતા થવા સત્સંગ—સ્વરૂપસ્મૃતિ - અમૂલ્ય જ્ઞાનજીવન ૩૨૦ જીવ નવિ પુગ્ગલી વસુધર્મ કદા ન પસંગી ૩૨૧ અધપરિણામી પ્રવર્તના દુસ્તર, દુરંત વિદેહીપણે મહાત્માના રાજાની પ્રવૃત્તિ બનની બળવત્તરતા - ૩૨૫ અદ્ભુત દશા વિભાવસેાં ઉલટિ આપુ ૩૨૬ ‘શુદ્ધતા વિચારે ધ્યાવે' અભ્યાસ સામગ્રંથ ૩૨૭ અનુભવના પરિણમન ૩૨૮ વો ન રહી ઠાર'ના માયા જન આાં ૩૨૨ અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસનું ફળ —સંસાર તથા પરમાર્થ સંબંધી ચિંતા માટે ચોખ્ખા શબ્દોમાં સિદ્ધિયોગ અને વિદ્યાયંત્ર સંબંધી પ્રતિજ્ઞા —— કુટુંબની લાજ — નિર્વિકલ્પ સમાધિ – નિકટ મુક્તપણાનું કારણ દર્શન વીતરાગના ખરેખરા અનુયાયી -વાવારો જગતના કલ્યાણાર્થે --—જીવ નવિ પુગ્ગલી'ના અર્થ ૩૨૩ પૂર્ણજ્ઞાનયુક્ત સમાધિ વારંવાર સાંભરે છે. ૩૧૫ ૩૨૪ ચોતરફ ઉપાધિની જવાલામાં સમાધિ -સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ ૩૧૪ “બહીને ચૈતન - કાવ્યાદિનું અ સ્વરૂપમાનથી પૂર્ણકામપણું ૩૨૯ પૂર્વકર્મના નિબંધનનું પ્રમાણ—વિકલ્પરૂપ ઉપાધિમાં નિર્વિકલ્પ સમાધિ – એક મોટું આશ્ચર્ય વનવાસે—સત્સંગમાં સુરતી — જ્યોતિષાદિ માયિક પદાર્થો — - જ્ઞાનીની અવસ્થાનું પ્રવેશદ્રાર (૩૨) ૩૩૧ સંસારગત વહાલપ અસંસારગત કરવા ૩૩૨ આરંભપરિગ્રહને પેાતાનાં થતાં અટકાવવા—મુમુક્ષુનાની નિર્મળતા થવા પોતાપણાનું અભિમાન નિવૃત્ત થવા ૩૩૩ સત્પુરુષ પ્રત્યે પેાતા સમાન કલ્પના —સૈદ્ધાન્તિક જ્ઞાન ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૩૧૬ ૩૩૦ બાધબીજની પ્રાપ્તિ—નિશ્ચય સમ્યક્ત્વ ~~~દર્શનપરિષહ—છ પદ વિચારવા યોગ્ય ૩૧૭ - - ૩૩૪ અમારા જેવા ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ અતિ ઉદાસીન તેવા પ્રમાણમાં થોડા ‘સર્વસંગ’નો લક્ષ્યાર્થ — દે દેહ - છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે ૩૧૯ ૩૩૫ ઉદાસ પરિણામ વાસ્તવ જ્ઞાનીને ઓળખે તે ધ્યાનાદિને ઇચ્છે નહીં ઉત્તમ મુમુક્ષુ ૩૩૬ ‘વૈરાગ્ય પ્રકરણ'નાં વૈરાગ્યનાં કારણેા ફરી ફરી વિચારવા જેવાં - શોચનીય વાત ૩૩૭ દેશનું અનિત્યપણું - સુખદુ:ખ સમાન ભાવથી વંદા ૩૩૨ ઉતાવળે પૂર્વી નિધન કરેલાં કર્મ ૩૩૯ અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ —સતૂના જ્ઞાન વિષે જ રૂચિ— વેપાર બીજાને અર્થે—વ્યવહારમાં આત્મા વર્તતા નથી—આ કામ પછી ત્યાગ ૪૦ ભયાનકારી ન ૩૪૧ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા— પારમાર્થિક દાય ૩૪૨ ભાવ સમાધિ તા આવવાને ૩૪૩ ભાવસમાધિ ૩૪૪ ઉપાધિ ઉદયપણે ૩૪૫ સત્સંગ કર્યા રહેવું આપનાર ભાવના ૩૪૬ પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ ૩૪૭ મન વ્યવહારમાં ચેટનું નથી— કર્નરૂપ શ્રી સત્સંગ દુર્લભ ક્રોધાદિથી અપ્રતિબદ્ધ, કુટુમ્બાદિથી જેવા મનને સત્સંગનું બંધન મુક્ત છે, દ્રવ્ય સમાધિ ૩૧૮ સત્સંગમાં ફળ ૩૧૮ ૩૧૮ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૩ ૩૨૩ ૩૨૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ લાકસ્થિતિ અને રચના ૩૪૯ લાકસ્થિતિ આશ્ચર્યકારક ૩૫૦ જ્ઞાનીને શા હેતુ? ૩૫૧ સચિાર સર્વસંગપરિત્યાગ ન મુઝાવા લક્ષ રાખવા યોગ્ય પરિચય કરવા, ઉપાધિમાં ૩૫૨ દુ:ખના પ્રસંગમાં કેમ વર્તવું ? ૩૫૩ અપ્રમત્ન આત્માકાર મન ઉદયાધીન ૩૫૪ સમકિતની ફરસના અને દશા ૩૫૫ પ્રતિબંધપણું દુ:ખદાયક ૩૫૬ શ્રી ઋષભાદિએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યા હતા. શા હેતુએ ? ૩૫૭ રુચિ—આત્મા તે। કૃતાર્થ સમજાય છે ૩૫૮ પદાર્થનો બાધ જગતના અભિપ્રાયથી —સમ્યકૂદર્શન કોને થાય ?—માર્ગ બે પ્રકારનો ઉપદેશ લેવા વાંચવાનું —આત્મા જૈની વેદાન્તી નથી ૩૫૯ પોતાપણું ટાળવાયોગ્ય દેહાભિમાન ગલિત થયું છે તેને સર્વ સુખરૂપ— હરીચ્છા પ્રત્યે દૃઢ વિશ્વાસ ૩૬૦ પૂર્ણકામપણું ત્યાં સર્વજ્ઞતા બાધબીજની ઉત્પત્તિથી સ્વરૂપસુખથી પરિતૃપ્તિપણું ક્ષણિક જીવિતવ્યમાં નિત્યપણું—અખંડ એવા આત્મ બાધનું લક્ષણ ૩૬૧ ભાવને ગૌણ કરી શકે તેવી ઉપાધિમાં સમાધિ - કરવાના ― ૩૬૩ વ્યવહારની જંજાળમાં વિસર્જન ન કરવા ૩૬૪ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય - ૩૬૨ આત્મતા હાવાથી સમાધિ—જ્ઞાન અને નિ:સ્પૃહપણું—પૂર્ણજ્ઞાનનું લક્ષણ – ખરા આત્મભાનથી બુદ્ધિ વિલય અહંપ્રત્યયી પરમાર્થ ૩૬૫ પ્રાણવિનિમય મેસમેરિઝમના પુસ્તક સંબંધી ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩રપ ૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૫ ૩૨૬ (૩૩) ૩૬૭ ઉપાધિપ્રસંગ તથાપિ આત્મસમાધિ ૩૬૮ જ્ઞાનીને વિષે ધનાદિની વાંછાથી દર્શનાવરણીય—તેવા સંબંધમાં જ્ઞાનીનું વર્ણન — જ્ઞાનીનો આશ્ચય સર્વ જંજાળરૂપ નિકટપણે—મન સ્વરૂપને વિષે ૩૨૬ ૩૨૬ ૩૨૬ ૩૨૭ ૩૨૭ ૩૨૭ ૩૬૬ અખંડ આત્મધ્યાન—વનની મારી કોયલ ૩૨૭ - મેાક્ષ તા કેવળ ૩૬૯ બધુંય હરિને આધીન ૩૭૦ અવિચ્છિન્નપણે આત્મધ્યાન — ચિત્તને નમસ્કાર ૩૭૧ સત્સંગસેવનથી લાકભાવના ઘટે— લોકસહવાસ ભવરૂપ — · મુમુક્ષુએ કેમ વર્તવા યોગ્ય ? કાળક્ષેપ હાનિ નથી, ભ્રાન્તિ થાય તે હાનિ વિયાગે કલ્યાણનો વિયોગ - ૩૭૭ નવપદ જ્ઞાની પારથી મુક્ત ? જ્ઞાનીનું નિરાલંબન ઉદાસપરૢ ૩૭૨ સમાગમનું અભેદ ચિંતન ૩૭૩ ‘ મનને લઈને આ બધું છે ’—— મન વશ થવાનો ઉત્તર—મહાત્માનો દેહ અમે જણાવેલું વાકય પરમ ફળનું કારણ—પ્રત્યક્ષ જ્ઞાનીના વચનનું માહાત્મ્ય અને નિશ્ચય—– ઉપાધિયાગમાં પ્રવર્તવું શ્રેયસ્કર ત્યારે ? ૩૭૪ યથાર્થ બાધ પામવાનો મુખ્ય માર્ગ —જ્ઞાનીનો વૈભવ અને મુમુક્ષુ— લજ્જા અને આજીવિકા મિથ્યા— ભવિષ્યની ચિંતાથી પરમાર્થનું વિસ્મરણ —સમપરિણામે પરિણમવું ૩૭૫ જિનાગમ ઉપશમસ્વરૂપ તેનું આરાધન—આત્મજ્ઞાન દુ:ખ નિવૃત્તિનું પ્રયાજન—તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય કયા ધર્મ ભજવા ?—સત્સંગનું માહાત્મ્ય— સૂત્રકૃતાંગના રચનાર–તેનું પ્રથમ અધ્યયન ૩૩૧ ૩૭૬ જ્ઞાનીનો દેહ અને વર્તન પ્રવૃત્તિ બેંગ પરેચ્છાથી આશ્રિતપણું અવિષમપણે આત્મધ્યાન - ઈશ્વર ઈચ્છાવાન કહેવા યોગ્ય છે, જ્ઞાની નહીં ૩૨૮ ૩૨૮ ૩૨૯ ૩૨૯ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૩૩૧ ૩૩૩ 333 Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૩૭૮ ઈશ્વર અને નિર્વિકલ્પ જ્ઞાનીનો આશ્રય | ૩૯૪ “મન મહિલાનું રે વહાલા ઉપરે..' -કર્તા અને અકર્તા વિષે છ અને “જિનસ્વરૂપ થઈ જિન આરાધે...' માસથી પરમાર્થ પ્રત્યે નિર્વિકલ્પ ૩૩૪ નું વિવેચન – ભક્તિપ્રધાનદશા – ૩૭૯ તરણતારણ—મોક્ષ દુર્લભ નથી, પણ મૂર્તિના પ્રત્યક્ષપણામાં ગૃહાશ્રમ અને દાતા દુર્લભ - નિ:સ્પૃહ બુદ્ધિ - ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ-તે વનની મારી કોયલ ૩૩૪ ! (આત્મસ્વરૂપ) પુરુષની દશાને વિચાર ૩૩૯ ૩૮૦ મોક્ષને ધુરંધર માર્ગ – મનની | ૩૯૫ “તેમ શ્રતધર્મે રે મન દૃઢ ધરે....” નું સ્થિરતાનો ઉપાય–ગ્યતા મેળવવા ૩૩૫ વિવેચન – આત્માનું સ્વાભાવિકપણું ૩૮૧ કેવાં પુસ્તક વાંચવાં? ૩૩૫ પ્રગટવા ૩૪૧ ૩૮૨ વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું વાંચન ૩૯૬ અનવકાશ એવું આત્મસ્વરૂપ – મતમતાંતરનો ત્યાગ–અસત્સંગની રુચિ વિષમપણું કેમ મટયું? - તે પુરુષના મટવા ૩૩૫ | સ્વરૂપને જાણીને તેની ભક્તિના ૩૮૩ વિચારવાનની દૃષ્ટિએ સંસાર-તેરમા સત્સંગનું ફળ – “મન મહિલાનું..” ગુણસ્થાનકવર્તીનું સ્વરૂપ-આત્મભાવે એ પદનું ફરી વિવેચન ૩૪૨ ફરી જન્મવાની પ્રતિજ્ઞા ૩૩૫ ૩૯૭ ક્ષાયિક સમકિત - તેના નિષેધક ૩૮૪ કળિયુગ કેવા પ્રકારે? બીજા શ્રી જીવો સંબંધી – જ્ઞાની પુરુષની અવજ્ઞા રામ' સમાન કોણ? – ૧૭ કલાક અને ગુણગ્રામનું ફળ–ક્ષાયિક સમકિતની ઉપાધિજોગ – લોકોને દષ્ટિભ્રમ – આશ્ચર્યકારક વ્યાખ્યા-સપુરુષના આશયથી આ લોકનું અનંતકાળવર્તીપણું ૩૩૬ જાણવું સફળ – યથાર્થ વિચારદશા – ૩૮૫ સર્વ પ્રસંગમાં જ્ઞાનીની અલિત સ્થિતિ મિથ્થા ઉપદેશ–બોધબળને આવરણ – –જ્ઞાની પ્રત્યે પોતાસમાન ક૯૫ના– મનપાછું – આ શબ્દો જિનાગમ જ છે ૩૪ર અમારું ચિત્ત નેત્ર જેવું—અપૂર્વ ૩૯૮ કાળની દુષમતા – જીવોની પરમાર્થવૃત્તિ દેહ-ધન્યરૂપ, કૃતાર્થરૂપ અને ઉપાધિ ૩૩૬ – કાળનું સ્વરૂપ જોઈ અનુકંપા – ૩૮૬ પરિપક્વ સમાધિરૂપ ૩૩૭ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે, ૩૮૭ સ્વસ્વરૂપજ્ઞાનથી છૂટકો-'જિન થઈ તેવા પુરુષને જોગ – વર્તમાનમાં જિનવરને આરાધે...” -મુખ્ય સમાધિ ૩૩૭ જીવોનું કલ્યાણ બીજેથી નહીં પણ ૩૮૮ જગત જ્યાં જુએ છે ત્યાં જ્ઞાની અમ થકી – પરમાર્થ કેવા સંપ્રદાયે જાગે છે ૩૩૮ કહે ? – આત્માકાર સ્થિતિ - ચિત્ત ૩૮૯ સલ્તાન જયારે સમજાય ?—જગત અબદ્ધ - સંસાર સુખવૃત્તિનું ભાસવું અને મોક્ષનો માર્ગ ૩૩૮ આરોપિત – સર્વથી અભેદદૃષ્ટિ ૩૪૫ ૩૯૦ વરાથી કર્મક્ષય કરવા સંકલ્પ ૩૯૯ સત્સંગમાં આત્મસાધન અલ્પકાળમાં ધ્યાનસુખ ૩૩૮ – જ્ઞાનીના આશ્રયમાં સમપરિણામ – ૩૯૧ “સનું અસમીપ નથી છતાં અનંત અંતરાય ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ -સનું શ્રવણાદિ અપ્રમત્તપણે ૩૩૮ – ઉપાધિપ્રસંગમાં આત્મભાવે પ્રવર્તવું ૩૯૨ સપુરુષોને કહેલ સનાતન ધર્મ ૩૩૯ દુર્લભ – સમય માત્ર પણ પ્રમાદ ૩૯૩ જ્ઞાનાક્ષેપકવંતનું લક્ષણ-પૂર્વે આરાધેલી કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી ૩૪૮ ઉપાધિનામે સમાધિ–‘ઇવિધ પરખી...” ૪૦૦ સર્વથા અપ્રતિબદ્ધ પુરુષ – ચિત્તનું – જિન થઈ જિનવર જે આરાધે..' ૩૩૯ ઉપાધિયોગમાં અપૂર્વ મુક્તપણું ૩૪૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ . આત્મા ૪૦૧ કેવા સાધને કલ્યાણપ્રાપ્તિ સુલભ ? જપતપાદિ સંસારરૂપ થયાનું કારણ ? ઉપાધિ : તીર્થંકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવા વિકટ — નિવૃત્તિપ્રસંગે સત્પુરુષની સમીપને વાસ - દીક્ષા લેવા સંબંધી ૪૦૨ ઉદય જોઇને ઉદાસપણું ભજશે નહીં કોઈ પણ જીવ પ્રત્યે દોષ અકર્તવ્ય ૩૫૦ આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના — આત્મધર્મનું શ્રવણાદિ આત્મસ્થિત પુરુષથી જ ૪૦૪ ક્ષમાપના પત્ર ૪૦૫ ક્ષમાપના પુત્ર ૪૦૬ એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા ૪૦૭ દીક્ષા ક્યારે ચોગ્ય અને સફળ? આરંભપરિગ્રહનું સેવન અહિતરૂપ ૦૮ જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ અમને ઉદયપણે — સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું ઉપશમ અને ઈશ્વરેચ્છા ૪૦૯ પારાનું રૂપામાં રૂપાન્તર કૌતુક આત્મપરિણામને વિષે યોગ્ય નથી. ૪૧૦ ૧૨ અથવા શાપથી શુભાશુભ એ કરેલા કર્મનું ફળ ૪૧૧ ભવાંતરનું વર્ણન ભવાંતરનું જ્ઞાન અને આત્મજ્ઞાન સુવર્ણવૃષ્ટિ ~ પૂર્ણ આત્મસ્વરૂપ અને મહત્ પ્રભાવજોગ — દેશ બાલ વિચ્છેદ દેખાડવાના આય સર્વથા માા અને ચરમ શરીરીપણું - અશરીરીભાવપ આત્મસ્થિતિ - આગમ ગમ્ય કરવા — ― - - (૩૫) - ૩૪૯ ૩૫૧ ૩૫૧ ૩૫૧ ૩૫૧ ૩૫૨ ૩૫૨ ૩૫૩ ૩૫૩ ૪૧૨ અત્ર આત્માકારતા છે ૪૧૩ સ્વપ્રકાશિત જ્ઞાનીપુરુષ યથાર્થદ્રા ૪૧૪ આત્માને વર્તતી મેાકળાશ જ્ઞાની પુરુષોનો માર્ગ — આરો – પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણૢ — તીર્થંકરના માર્ગથી બહાર ૩૫૫ - વૈરાગ્ય ૩૫૩ ૩૫૫ ૩૫૫ ૪૧૫ આત્મિક બંધનથી અમે રહ્યા નથી ... અંતરંગનો ભેદ - ધ્યાન ૪૧૬ ધ્યાનનું સ્વરૂપ સુગમ સર્વશ્રેષ્ઠ આત્મધ્યાન આત્મજ્ઞાનથી યથાર્થ બધે આત્મજ્ઞાન થયાર્થ બોધનો માર્ગ — પરિભ્રમણનું કાણ જ્ઞાનીનું ઓળખાણ નહીં થવા દેનાર ત્રણ દોષ — સ્વચ્છંદ અને અસત્સંગ ૪૧૭ પરમકૃપાળુ દેવના ઉપકાર ૪૧૮ રવિકે ઉદોત અસ્ત દાન દિન દિન પ્રતિ (કાવ્ય : સમયસારનાટક) ૪૧૯ સંસારનો પ્રતિબંધ ४२० किं बहुणा इह કેમ પ્રવર્તવું? - - ―― ― સંસારમાં - ૪૨૧ વ્યવસાયના પ્રસંગમાં કેવા પૂર્વક આત્માને અફળ પ્રવૃત્તિથી ખેદ --- – કેટલુક કહીએ ? - - વિચાર એવી પરમાર્થ વર્ષ ૨૬ મેં ૪૨૨ કાળની દુષમતા શાથી ? પ્રાપ્તિ દુષ્પ્રાપ્યતાનાં કારણ – દુધમના છતાં અનંતભવછેદક એકાવનારીપાં શકય મુમુક્ષુતાનાં વણ મુમુક્ષુતા થવા ૪૨૩ ઓ પ્રમાદ થવાના ઉપયોગ વિચારથી માર્ગમાં સ્થિતિ · ૪૨૪ પુનર્જન્મ છે, જરૂર છે — મુમુક્ષુ. તાપમાં વિશ્રાન્તિનું સ્થાન ૪૨૫ ઉપાધિ વૈદવા માટે ોઈનું કઠિનપસં મારામાં નથી ચિત્તનો જંગ મૂર્છાપાત્ર આ દેશ નથી – આત્માને આત્મખાને શાચવું એ સિવાય બીજાં શાંચ ઘટતો નથી – દેવ અને આત્માની ભિન્નતા – હવેના કાળમાં યાંત્રિક વેપાર ૪૬ પાંચ મિનિટના મંદવાડમાં દેહત્યાગ – ઉદાસીનતા એક ઉપાય - ૪૨૭ જ્ઞાનીપુરુષની સેવાના ઇચ્છાવાન અપરાધયોગ્ય પરિણામ નથી ૩૫૬ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૮ ૩૫૮ ૩૫૮ ૩૫૯ ૩૬૧ ૩૬૧ ૩૬૨ ૩૬૨ ૩૬૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ૪૨૮ પ્રમાદ ઓછો થવા ઉપાય ૩૬૩ ! ૪૩૯ ઉપાધિના ભીડામાંથી છૂટવા જતાં—૪૨૯ આપણા વિશે કંઈ જણાવે ત્યારે વર્તમાન દશા, પ્રારબ્ધની વ્યવસ્થા ૩૬૯ મારી ચિત્તવૃત્તિ વિષે લખવાને અર્થ ૪૪૦ કલ્યાણને પ્રતિબંધક કારણે ૩૬૯ –સાધનનું મુખ્ય કારણ - ઉપાધિ ૪૪૧ અસત્સંગનો પરિચય ઓછો • કરી તાપ કે લોકસંજ્ઞાભય ૩૬૩ સત્સંગનો જોગ ઇચ્છા – પોતાના ૪૩૦ સપુરુષના સંપ્રદાયની સનાતન કરુણા દોષ જેવા ૩૬૯ -લોકસંબંધી માર્ગ માત્ર સંસાર ૪૪ર “ધાર તરવારની સેહલી...' ૨ સંસારના આકાર નિરાકારતાને પામવા માર્ગનું દુષ્કરપણું શા માટે ? શા માટે? ૩૦ –આખા સમૂહને વિષે કલ્યાણની માન્યતા–કલ્યાણની વાટનાં બે કારણ ૪૪૩ તીર્થકર કે તીર્થંકર જેવા પુરુષ –અસંગપાછું એટલે?—દીક્ષા આપવા સંસાર જેવા પદાર્થોની સુલભપ્રાપ્તિ સંબંધી - પુસ્તક, મહાન પ્રતિબંધ અને આત્મજ્ઞાન ૩૭૦ –પ્રતિબંધ અને તીર્થંકરદેવને માર્ગ ૩૬૩ | ૪૪૪ ઉદયાધીન વર્તન કેવું ? – જળને ૪૩૧ “કેવળજ્ઞાન' તીર્થંકરના આશયે– સૂર્યાદિ તાપની જેમ આ પ્રવૃત્તિ જોગ ૩૭૦ પરમાર્થસમ્યકત્વ – બીજચિસમ્યક્ત્વ ૪૪૫ વિશેષપણે સત્સંગ કરવા ૩૭૦ - માનસારીપણું – “આત્માપણું ૪૪૬ સંસારનું આકર્ષક પારું—એક સમય માત્ર એ જ ધ્વનિ ૩૬૩ પણ અવકાશ લેવા કેવળ નકાર– ૪૩૨ આત્માને વિભાવથી અવકાશિત કર ઉપયોગનું આત્માપણું થવા સત્સંગને વાને, સ્વભાવમાં અનવકાશપણે રહેવાને યોગ-ચિતાઉપદ્રવ કોઈ શત્રુ નથી ૩૭૦ અર્થે ઉપાય-લક્ષ–સ્વરૂપ વિસ્મરણ ૪૪૭ અનુકૂળપ્રસંગી સંસાર અને વૈરાગ્યનું વિચારણીય ૩૬૫ વેદન-પ્રતિકૂળ પ્રસંગ આત્મસાધનના ૪૩૩ હુંડાવસર્પિણી – મુમુક્ષુપણું, સરળપણું, કારણરૂપ-કલ્પિતભાવમાં ભૂલ્યા જેવું નથી ૩૭૧ નિવૃત્તિ, સત્સંગાદિ સાધને–તીર્થંકરવાણી ૪૪૮ માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથની સત્ય કરવાને અર્થે ‘આ’ ઉદય ૩૬૫ | વીતરાગ અવસ્થા - “આત્મવાદ૪૩૪ અત્ર ઉપાધિોગ ૩૬૬ પ્રાત' ને અર્થ ૩૭૧ ૪૩પ ચિંતારહિત પરિણામે ઉદય આવે ૪૪૯ સત્સંગ પરમ સાધન – જ્ઞાની પુરુષની તે વેદવું પ્રવૃત્તિ-અનાદિના જીવના ત્રણ દોષ૪૩૬ “સમતા, રમતા, ઊરધતા” – તીર્થંકર, તે મટવાનાં સાધન - કલ્યાણને ઉપાય તીર્થંકરનાં વચન, તીર્થંકરનો માર્ગબોધ અને – વ્યવહાર કર્તવ્યતા - માર્ગાનુસારીનાં તીર્થકરનાં ઉદ્દેશવચન વચન – સત્સંગ, નિવૃત્તિની કામના ૩૭૨ ૪૩૭ કલ્યાણ પ્રાપ્તિની દુર્લભતા – જીવ ૪૫૦ ‘જીવ તું શીદને શોચના ધરે ?'સમુદાયની ભ્રાંતિ - ભ્રાંતિના કારણના સિદ્ધિજોગ માર્ગાનુસારી અને અજ્ઞાન મુખ્ય બે પ્રકાર એકત્ર અભિપ્રાય યોગી પુરુષને - સિદ્ધિોગ અને –અસત્સંગાદિ ટળવાને ઉપાય (સમકિતી) ગુણસ્થાનકે - પિતામાં પરમાર્થસ્વરૂપ આત્માપણું ૩૬૬ પ્રવર્તતા ઐશ્વર્ય સંબંધી - રામ, ૪૩૮ જીવ ધર્મની વ્યાખ્યા – “સમતા, રમતા, પાંડવો, અને ગજસુકુમારના દુ:ખની ઊરધતા' એ દેહાને અર્થ –જીવનું સરખામણીમાં ઉપાધિદુ:ખ - જે થાય નિરાબાદપણું સમજાવતાં લક્ષણો ૩૬૭ તે જોયા કરવું ૩૭૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ૪૫૧ સત્સંગના ઇચ્છાવાન પ્રત્યે ઉપકારક | ૪૬૪ ગુજરાત તરફના નિવૃત્તિક્ષેત્રને વિષે સંભાળ ૩૭૪ | વિચાર સંભવ ૩૮૦ ૪૫૨ દુ:ખ કલ્પિત છે ૩૭૫ | ૪૬૫ આ કાળમાં માથું ધડ ઉપર રહેવું ૪૫૩ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય કઠણ - તે ઉપાધિજોગ - અખંડ એક માત્ર ઉપાય – ગળકાં ખાતાં ખાતાં આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક માંડ તરવા દે છે - ઉદય વ્યવહાર ભક્તિની આતુરતા ૩૮૧ મૂર્ખની પેઠે ભજ્યા કરીએ છીએ ૩૭૫ | ૪૬૬ આત્મતામાર્ગરૂપ ધર્મ – કદાગ્રહ ૪૫૪ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા છોડવા – પ્રત્યક્ષ જ્ઞાની મીઠા પાણીના – જ્ઞાની પુરુષોને માર્ગાનુસારીને બોધ કળશારૂપ – વાંછા મહાત્મા પ્રત્યે ૩૮૨ –ધ્યાનમાં રાખવા યોગ્ય વાતો- ૪૬૭ જ્ઞાની પુરુષ પ્રત્યે નિશ્ચયાનુસાર વિશ્વમબુદ્ધિ સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી ૩૭૬ વા અવિકલ્પપણું – જ્ઞાની અજ્ઞાનીની ૪૫૫ અનુકૂળતા પ્રતિકૂળતાનાં કારણમાં દશાનું વિલક્ષણપણું ૩૮૩ અવિષમતા ૩૭૭ ૪૬૮ સાચી જ્ઞાનદશામાં દુ:ખમાં અવિષમતા ૩૮૩ ૪૫૬ પ્રાણીઓ આશાથી જીવે છે – આશા ૪૬૯ સર્વ આત્મા પ્રત્યે સમદૃષ્ટિ- સર્વ પદાર્થ સંજ્ઞાના પ્રમાણમાં – સ્વરૂપથી ક્યારે પ્રત્યે ઉદાસીનતા - અવિકલ્પરૂપ સ્થિતિ જિવાય છે ? –જેમ છે તેમ છે ૩૮૪ ૪૫૭ રાખ્યું કંઈ રહેતું નથી, મૂકયું કંઈ ૪૭૦ કલ્યાણનો મોટો નિશ્ચય – મુમુક્ષુ ભાઈજતું નથી બહેને પરસ્પરમાં કેવા હેતે વર્તવું ? ૩૮૪ ૪૫૮ વિચારસ્થિતિ ૪૭૧ સુધારસ બીજજ્ઞાનસ્વરૂપ ક્યારે ? ૩૮૫ ૪૭૨ સુધારસ સંબંધી – સહજભાવે ૪૫૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા - ભાવ પરમાર્થરૂપ પ્રવર્તન ૩૮૫ અપ્રતિબદ્ધતાના પ્રમાણમાં સમ્યકુ૪૭૩ મુઝવણ ધીરજથી દવા યોગ્ય ૩૮૬ દૃષ્ટિપણું – અનંતાનુબંધી કષાય અને ૪૭૪ આતમભાવના ભાવતાં ૩૮૭ સમ્યક્ત્વ – પરમાર્થમાર્ગનું લક્ષણ – ૪૭૫ સુધારસનું માહામ્ય 3८७ પરમાર્થ વડનું બીજ ૩૭૭ ૪૭૬ મનુષપ્રયત્ન અને પ્રારબ્ધ ૩૮૭ ૪૬૦ શારીરિક વેદના સમ્યકુપ્રકારે અહિ વર્ષ ૨૭ મું યાસવા યોગ્ય – દેહમાં અપારિણામિક ૪૭૭ શાલિભદ્ર અને ધનાભદ્રનો વૈરાગ્ય – મમતા – નિર્ભયપણાને, નિ:ખેદપણાને કાળનો વિશ્વાસ ભજવાની શિક્ષા – સદવિચાર અને ૩૮૮ ૪૭૮ બાહ્ય ચિત્તની અવ્યવસ્થા ૩૮૯ આત્મજ્ઞાન આત્મગતિનું કારણ ૩૭૮ ૪૭૯ વાણીનું સંયમન – જીવનું મૂઢપણું ૪૬૧ આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું વિચારવામાં સચેતપણું નથી; આત્મવાર્તાને વિયોગ મુઝવે છે ૪૮૦ મુમુક્ષજીવને પરિશ્રમ દેતાં અપરાધ ૩૮૯ – ચિંતામાં સમતા ૩૭૯ ૪૮૧ મુમુક્ષુને પરિશ્રમ આપતાં ખેદ ૩૮૯ ૪૬૨ સત્સંગનું માહાસ્ય – માણેકમાં આંખ ૪૮૨ ચિત્તનું સંક્ષેપપણું – અપ્રમત્તદશામાં કરે છે; સત્સંગમાં આત્મા ૩૮૦ સંપૂર્ણ જ્ઞાન ૩૯૦ ૪૬૩ મેરુ આદિ સંબંધી – ઉદાસપણું સાવ ! ૪૮૩ વિચારભૂમિકામાં - વિચારવા યોગ્ય– ગુપ્ત જેવું છતાં વાસ્તવ્યપણે સમાધિ કવિતા આત્માર્થે આરાધવા યોગ્ય ૩૯૦ પ્રત્યયી આત્મા ૩૮૦ | ૪૮૪ ઉપાધિ પ્રસંગમાં ગુણનું વિશેષ સ્પષ્ટપણું ૩૯૦ ૩૮૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ - ૩૯૨ (૩૮) ૪૮૫ સંસારસ્વરૂપનું વદન મોક્ષેપયોગી ૩૯૧ ] ૫૦૬ આત્મપરિણામી જ્ઞાની પુરુષનેય પ્રારબ્ધ ૪૮૬ જ્ઞાનીઅજ્ઞાનીનું સ્વરૂપ – સર્વ ધર્મનો વ્યવસાયમાં જાગૃતિ યોગ્ય – ઉપદેશઆધાર : શાંતિ બોધ અને સિદ્ધાંતબોધ – વૈરાગ્ય, ૪૮૭ પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ – વિચિત્ર પ્રારબ્ધ ઉપશમ અને વિવેક – આરંભ સ્થિતિમાં જડમૌનદશા ૩૯૨ પરિગ્રહ વૈરાગ્ય ઉપશમના કાળ ૪૬ ૪૮૮ સુદર્શન શેઠ ૫૦૭ નિવૃત્તિની ઇચ્છા, આત્માના ઢીલા૪૮૯ “શિક્ષાપત્રીમાં ભક્તિનું પ્રયોજન ૩૯૨ પણાથી ખેદ ૪૦૯ ૪૯૦ ઉપાધિ મટાડવા બે પ્રકારથી પુરુષાર્થ ૫૦૮ વારંવાર સંસાર ભયરૂપ લાગે છે ૪૦૯ – આકુળતાથી માર્ગનો વિરોધ ૩૯૨ ૫૦૯ જીવકાયાનું ક્ષીરનીરવત્ જુદાપણું જ્ઞાન૪૯૧ તીર્થંકરનો ઉપદેશ – સર્વ દુ:ખથી મુક્ત સંસ્કારે સ્પષ્ટ –- આત્માનું અવ્યાથવા – સત્સંગ પ્રત્યે ભક્તિ – સત્સંગનું બાધપણું અને વેદનીય - સંસારી સર્વોત્તમ અપૂર્વપણું ૩૯૩ અને સિદ્ધની સમાનતા – આત્મ૪૯૨ સંસારની પ્રતિકુળ દશા ઉપકારક ૩૩ સ્વરૂપમાં જગત નથી ૪૦૯ ૪૯૩ છ પદ : સમ્યક્ દર્શનના નિવાસના ૫૧૦ બંધ-વૃત્તિઓને ઉપશમાવવા નિવસર્વોત્કૃષ્ટ સ્થાનક ૩૯૪ વવાનો સતત અભ્યાસ કર્તવ્ય – ૪૯૪ બે પ્રકારનાં પૂર્વકર્મ અને તેની પિતા-પુત્રપણું જીવની મૂઢતા ૪૧૧ નિવૃત્તિ ૩૯૬ ૫૧૧ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય : જ્ઞાનીની ૪૯૫ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો– આજ્ઞાનું આરાધન – અજ્ઞાન દશામાં સત્સંગ કરવો – વિશેષ અપરાધીની પેઠે ૩૯૭ સમયે સમયે અનંત કર્મબંધ છતાં ૪૯૬ ગૃહસ્થને અખંડ નીતિના મૂળ વિના મેલનો અવકાશ – કામ બાળવાનો ઉપદેશાદિ નિષ્ફળ ૩૯૮ બળવાન ઉપાય સત્સંગ ૪૧૧ ૪૯૭ ઉપદેશની આકાંક્ષા ૩૯૮ ૫૧૨ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને અગ્નિ ૪૯૮ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ ૩૯૮ આદિમાં વ્યાઘાત " ૧૩ ૪૯૯ વ્યવસાયસંક્ષેપથી બોધનું ફળવું ૩૯૮ ૫૧૩ સમયસારાદિ જૈન અને વેદાંતમાં ૫૦૦ વૈરાગ્ય ઉપશમનું પ્રાધાન્ય-સર્વ સિદ્ધાન્ત–સિદ્ધાંતવિચાર યોગ્યતા થયે ભૂલની બીજભૂત ભૂલ–ઉપદેશજ્ઞાન –મુમુક્ષનું મુખ્ય કર્તવ્ય ૪૧૪ અને સિદ્ધાંત જ્ઞાન ૩૯ | ૫૧૪ આત્માથી ન ખમવા યોગ્ય વ્યવસાય ૫૦૧ સાધુને પત્રવ્યવહારાદિ માત્ર આત્માર્થે ખમીએ છીએ ૪૧૪ – જિનની આજ્ઞા પાંચ મહાવ્રતાદિ ૫૧૫ આત્મબળ અપ્રમાદી થવા કર્તવ્ય ૪૧૫ આત્મકલ્યાણાર્થે ૪૦૦ ૫૧૬ વ્યવસાય અગ્નિના અસંભવાળું— ૫૦૨ તે પુરુષનો ઉપકાર અને દશા ૪૦૩ વર્ધમાનસ્વામીની પણ અસંગ પ્રવર્તના ૪૧૫ ૫૦૩ સાધુને પત્રવ્યવહારાદિમાં અપવાદ – ૫૧૭ અપ્રતિબદ્ધપણું પ્રધાન માર્ગ છતાં પાંચ મહાવ્રતાદિમાં ક્યારેક અપવાદ, સત્સંગમાં પ્રતિબદ્ધબુદ્ધિશાંત દાંતપણું બ્રહ્મચર્યમાં સર્વથા અપવાદ થવા વાંચનાદિ ૪૧૫ ૫૦૪ સર્વશના ઓળખાણનું ફળ – દુષમ- ૫૧૮ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ પ્રગટ કાલ : અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળે ૪૦૬ ! આત્મસ્વરૂપનો વિચાર યથાર્થપણે થાય ૪૧૫ ૫૦૫ વીતરાગનો કહે પરમ શાંતરસમય ધર્મ ૫૧૯ ચિત્ત પરિણામના સંકોચથી પત્રાદિ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો ૪૦૬ | લખવાનું અશક્ય ૪૧૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ૫૨૦ ચિત્તની અસ્થિરતા – સમયસારમાં જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે– બીજજ્ઞાનનો પ્રકાશ—બનારસીદાસની સમજે તે સહજ મોક્ષ ૪૩૫ અનુભવદશા–પ્રભાવના હેતુને અવરો ૫૩૮ સપુરુષના સંગનું માહામ્ય – ; ધક બળવાન કારણેથી ખેદપૂર્વક નિદાન બુદ્ધિથી સમ્યક્ત્વને રોધ ૪૩૬ પ્રારબ્ધવેદન ૪૧૬ પ૩૯ દાસાનુદાસપણે જ્ઞાનીની અનન્ય ભક્તિ ૫૨૧ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશક પુરુષનું ન્સર્વાશ દશા વિના શિષ્ય વિષે કરુણા સ્વભાવપણું ૪૧૮ દાસાનુદાસપણું ૪૩૬ ૫૨૨ પુરુષનું ઓળખાણ-અનંતાનુબંધી ૫૪૦ વિવાહ જેવા કાર્યમાં અપ્રવેશક કષાય—લોક આખાની અધિકરણ ચિત્ત – અમારા પ્રત્યે વ્યાવહારિક ક્રિયાનો હેતુ ૪૧૯ બુદ્ધિ અયથાર્થ – પ્રવૃત્તિના પછડાટથી પ૨૩ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ કરુણા– વિશ્રાન્તિ–બીજા વ્યવહાર સાંભળતાં, પદ વાંચવાદિમાં ઉપયોગનો અભાવ વાંચતાં મુઝવણ ૪૩૭ –સિદ્ધની અવગાહના ૪૧૯ ૫૪૧ સમયે સમયે અનંતા સંયમ પરિણામ ૪૩૮ ૫૨૪ ક્ષમાપત્ર ૪૨૧ ૫૪૨ ઠાણાંગની એક ભંગી ૪૩૮ પ૨૫ બોધબીજ, ઉદાસીનતા, મુક્તપણું ૫૪૩ અન્ય સંબંધી તાદામ્યપણું નિવૃત્ત જ્ઞાનીપુરુષને પણ પુરુષાર્થ પ્રશસ્ત થાય તો મુક્તિ ૪૩૮ -નિવૃત્તિ બુદ્ધિની ભાવના કર્તવ્ય ૫૪૪ નિર્બળ પ્રારબ્ધદયમાં સંભાળઅલ્પકાળમાં અવ્યાબાધ થવા ૪૨૧ અમારા વચન પ્રત્યે ગૌણભાવ ૪૩૯ ૫૨૬ અહંવૃત્તિનો પ્રતિકાર–વંચનાબુદ્ધિ ૪૨૨ | ૫૪૫ વધતા વ્યવસાય ૪૩૯ પર૭ કોણ વધારે ઉપકારી : મહાવીર ૫૪૬ પરમાણુને અનંત પર્યાય - સિદ્ધને સ્વામી કે પ્રત્યક્ષ સદગુરુ?-વ્યાવહારિક પણ અનંત પર્યાય ૪૩૯ જંજાળમાં અનુત્તર | ૫૪૭ અપ્રતિબંધ અસંગ ભાવના પ્રવાહમાં ૫૨.૮ સંસારમાં લૌકિક ભાવે આત્મહિત –મોટા આશ્વવરૂપ સર્વસંગમાં અશકય, સત્સંગ પણ નિષ્ફળ ૪૨૩ ઉદાસપણું પ૨૯ ભગવત્ ભગવતનું સંભાળશે ૪૨૪ | ૫૪૮ ઉપાર્જિત પ્રારબ્ધ ભોગવવું પડે ૫૩૦ ગાંધીજીના સત્તાવીસ પ્રશ્નો અને તેના | મલિન વાસના ઉત્તર : આત્મા, ઈશ્વર, મોક્ષ આદિ ૪૨૪ ૫૪૯ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ ૫૩૧ પરમાપસંગી આજીવિકાદિ સંબંધી રહેશે ?_જોયા કરવું ૪૪૨ લખે તો ત્રાસ ૫૫૦ નિષ્કામ ભક્તિ – જ્ઞાની પ્રત્યે ન પ૩૨ સાક્ષીવતું જોવું શ્રેયરૂપ કરવા યોગ્ય યાચના વર્ષ ૨૮ મું ૫૫૧ સમાધિ અને તેની દુષ્કરતા૫૩૩ દુષમકાળમાં સૌ પ્રત્યે અનુકંપા સમાધિ થવા – મોક્ષમાર્ગમાં કોણ ? ૫૩૪ વીસ દોહરા, આઠ ત્રાટકની અનુપ્રેક્ષાનો –પદાર્થનાં પરિણામ અને પર્યાયહેતુ ૪૩૩ આર્તધ્યાન ૪૪૨ પ૩૫ શ્રીકૃષ્ણની દશા ૪૩૪ ] ૫૫૨ જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં– ૫૩૬ મુમુક્ષુ જીવને બે પ્રકારની દશા સકામ વૃત્તિ દુષમકાળને લીધે ૫૩૭ વિચારવાનને ભય અને ઇચ્છા– ૫૫૩ અસંગતાએ આત્મભાવ થાય તેમ અજ્ઞાન પરિષહ અને દર્શનપરિષહ– પ્રવર્તવું ૪૪૦ ૪૩૩ ૪૩૪ ] ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ધર્મ શ્રેયરૂપ—પરમાર્થ બાહ્ય આડંબરનો નિષેધ ૫૫૫ પ્રત્યક્ષ કારાગૃહત્યાગ વિચારો કેમ દૂર કરવા ? ૫૫૬ બ્રહ્મરસ, ત્યાગાવસર સંબંધી સમાગમે ૫૫૭ જગત મિથ્યા ૫૫૮ ઉદય અસંગપરું ૫૫૯ વધારે અર્થે પ્રારબ્ધ વિના સર્વ પ્રકારમાં સંબંધી ૫૬૨ જ્ઞાનીનું બિષપણું ૫૬૩ ઉદાસભાવના થવા ૫૪ ઉપરામનાની ઇચ્છા ૫૬૫ જ્ઞાનીના માર્ગને સમજવાનો સમય— છૂટવાનો એક પ્રકાર ૫૬૬ સંસારનાં મુખ્ય કારણ ભયંકર વ્રત ૫૬૭ અંતર્વ્યાપાર બંધમેાક્ષના હેતુ પ૬૮ સ્વરૂપનિર્ણયમાં ભૂલ - સર્વ ક્લેશ અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન — સમાધિ, અસમાધિ; ધર્મ, કર્મ — વેદનાદિ અને ઝિનનું યથાર્થ વક્તાપણું અને બંધમા નિર્ણય - દેશનું અનિત્યપર્સ — દ્રવ્યના પર્યાય ― - ૫૯ મેન આત્મજ્ઞાનથી તે થવા મુનિઅમુનિ જ્ઞાનાનુસાર સમાધિ – અંતર્ભેદ જાગૃતિથી મેળ આત્મ જોંગ પ્રગટવા જીવના ઉપયોગ પ્રત્યે ભય જનકાદિનું આલંબન – જીવન્મુક્ત દશા ત્યાગ અને જ્ઞાન સમાગમમાં આવવાનું ઉદાસીનપણું પ જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રમથી સર્વ સાધન સુલભ—મુમુક્ષુએ કઠણમાં કઠણ આત્મસાધનની પ્રથમ ઇચ્છા કરવી—જ્ઞાનીપુરુä પશુ પુરુષાર્થ મુખ્ય રાખવો-વ્યાપારાદિથી નિવૃત્તિની ઇચ્છા ૪૪૭ ૫૬૧ મુમુક્ષુપણું કત્યારે સંભવે ? મુમુક્ષુના ક્યા લકથી રહે છે (૪૦) ૪૪૫ ૪૪૬ ૪૪૬ ૪૪૬ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪૮ ૪૪૯ ૪૪૯ ૪૪૯ ૪૪૯ ૪૫૦ ૪૫૦ ૪૫૧ પ૭૦ ઉપાધિ અને સમાધિ માહબુદ્ધિ સમ્યકૂદર્શન અત્યંત પુરુષાર્થ ૫૭૧ મુક્તથી સંસારી ત્રિકાળ અનંતગણા —ઉપાધિ અને અસંગ ― અવિચારે વિવેકજ્ઞાન અથવા માહબુદ્ધિ ટળવા પકર તીવ્ર શાનદા તેથી મુક્તિ જ્ઞાનીના આશ્રયમાં આશ્રય ભક્તિમાર્ગ વિરોધ કરનાર દોષો અને તેની નિવૃત્તિ ૪૫૪ ૫૭૩ આત્મસ્વભાવ પામવા નિર્ભય થવા ૫૭૪ તૃષ્ણાથી જન્મમરણ ૫૭૫ સદ્ગુરુના માહાત્મ્ય ૪૫૪ ૪૫૫ માહાત્મ્ય અને આશ્ચયનું સ્વરૂપ સ્વરૂપાિંત અને નિદિધ્યાસનમાં જ્ઞાનીપુરુષનો આશ્રય અને વચન આધારભૂત BAN - ૫૭૬ જગતની પ્રવૃત્તિ પ્રવૃત્તિ લેવાને, લેવાને, પોતાની પ્રવૃત્તિ દેવાને – કલ્પિતનું માહાત્મ્ય ? ૫૭૭ વૈદાનનું પૃથક્કરણ થવા જિનાગમ વિચાર - ૪૫૨ - ૪૫૩ ૪૫૫ ૫૭૮ સટ્ટ ન ચડવા ૪૫૬ ૪૫૭ ૫૭૯ મૌનપણું - આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ ૪૫૬ ૫૮૦ પૂછવા લખવામાં પ્રતિબંધ નથી ૫૮૧ ચેતનને ચેતન પર્યાય જડને જડ પર્યાય ૫૮૨ આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં વિચાર- આત્મદશા સ્થિર આવામાં અસંગદશાના લક્ષ તે તરફ હાલ નહીં આવવાના આશય પ૮૩ એક આત્મપરિણતિ સિવાયના વિષયામાં ચિત્ત અવ્યવસ્થિત લોક વ્યવહાર ભજવા ગમતા નથી, રજવા અનના નથી. આત્મરૂપે રહેવાની સ્મૃતિ તીવ્ર હતી તે -લેખનન ઉગ્ર અચલિત ચિત્તેચ્છાક્વચિત્ મંદ આત્મપરિ મામ સિવાય બીજા પરિણામમાં ઉદાસીનપણું – નામનું દર્શન તેને સભ્યશાની કહી શકાતા નથી - ૪૫૫ ૪૫૫ ૪૫૭ ૪૫૭ ૪૫૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ૫૮૪ ‘જેમ નિર્મળતા રે..” – વિચારવાનને * | પ૯૭ શ્રી વર્ધમાનસ્વામી આદિને આત્મસંગથી વ્યતિરિક્તપણું ૪૫૮ કલ્યાણ નિર્ધાર અજોડ – વેદાનત૫૮૫ જેમ નિર્મળતા રે...' – સહજ દ્રવ્ય કથિત આત્મસ્વરૂપ પૂર્વાપર વિરોધી, અત્યંત પ્રકાશિત થયે – નિર્વિકલ્પ જિનકથિત વિશેષ વિશેષ અવિરોધી – ઉપયોગનો લક્ષ ૪૫૯ સંપૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટવા યોગ્ય પુરુષ ૪૬૩ ૫૮૬ પૂર્ણજ્ઞાની શ્રી ભદેવાદિને પણ ૫૯૮ અલ્પ કાળમાં ઉપાધિ રહિત થવા– પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય – ગયા વર્ષને વિચારવાનને સત્સંગમાં માનદશા મોતી સંબંધી વ્યાપાર – પરમાર્થ અધટારત – નિવૃત્તિક્ષેત્રે સત્સમાગમ કે વ્યવહાર સંબંધી લખતાં કંટાળે વધારે લાભકારક-ઉપાધિ અલ્પ કેમ –અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ કરી શકાય તે પ્રત્યક્ષ દેખાડવા ૪૬૪ લાગવાથી–શ્રી જિન વીતરાગે દ્રવ્ય- ૫૯૯ શરણ અને નિશ્ચય કર્તવ્ય ૪૬૫ ભાવ સંયોગથી ૬૦ જ્ઞાની પુરુષને ઉપકાર – વિચારવાનને ૫૮૭ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા દેખાય છે ? પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ જેમ દીવ ૪૬૦ લાભકારક – ભીડમાં જ્ઞાની પુરુષની ૫૮૮ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંગથી નિર્મળ દશા–ચદમાં જિનની સેવાથી ફરી ફરી છૂટવાની ભલામણઆત્મ પણ દોહ્યલું – નવવાવિશુદ્ધ બ્રહ્મચર્યસ્વરૂપને નિશ્ચય થવામાં – સર્વ દશાથી અવર્ણનીય સંયમસુખ - ક્યારે જીવનું પરમાત્મપણું છે ૪૬૧ ઉપદેશમાર્ગ પ્રરૂપવાયોગ્ય? ૪૬૫ ૫૮૯ વેદાન્ત ગ્રન્થ વૈરાગ્ય–ઉપશમાથું– ૬૦૧ અષ્ટમહાસિદ્ધિ આદિનું અસ્તિત્વસિદ્ધાંતનો નિશ્ચય જ્ઞાનીના જોગે સમય જાનીના જોગે ૪૬૧ આત્માનું સમર્થપણું પ0 ચારિત્રદશાની અનુપ્રેક્ષાથી સ્વસ્થતા ૬૦૨ સમયનું સૂક્ષ્મપણું અને રાગદ્વેષાદિ –સ્વસ્થતા વિના જ્ઞાન અફળ ૪૬૧ મનનાં પરિણામ તથા તેને ઉદ્ભવ ૫૯૧ વિધ્યાદિ ભોગવી નિવર્તવાના કમથી તે –સ્વાધ્યાયકાળ વિષયમૂછ–-જ્ઞાનદશાથી તેનું નિર્મળ- ૬૦૩ જ્ઞાની પુરુષને વર્નનું સુખ–જ્ઞાનીપુરુષનો પણું –જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ ૪૬૧ દશાફેર છતાં પ્રયત્ન સ્વધર્મને વિશે– ૫૨ ક્ષણભંગુર દેહમાં પ્રીતિ ? – આત્માથી જ્ઞાની ઉદયમાં સમ–સંપૂર્ણ જ્ઞાન છે. શરીર જુદું દેખનાર ધન્ય –- મહાત્મા ત્યાં સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ ૪૬૭ પુરુષની પ્રામાણિકતા-કાળસ્થિતિ ૪૬૨ ૬૦૪ વચનેનું પુસ્તક . ૪૬૮ ૫૯૩ સર્વ જ્ઞાનનો સાર–ગ્રંથિભેદ માટે ૬૦૫ મુખ્ય મરણ: આત્મપરિણામનું વિભાવપણું ૪૬૮ વીર્યગતિ થવા ૬૦૬ જ્ઞાનનું ફળ વિરતિ–પૂર્વકર્મની સિદ્ધિ ૪૬૮ ૫૯૪ દુ:ખરૂપ કાયાના વિચારથી વિચારવાનની ૬૦૭ જંગમની જુક્તિ ૪૬૮ બુદ્ધિ અન્ય વિચારમાં જવી જોઈએ ૪૬૩ ૬૦૮ સાત ભરતારવાળી ૪૬૯ ૫૯૫ વેદાન્ત-જિનાગમમાં આત્મસ્વરૂપની વિચાર ૬૦૯ નિરંતર પરિણામી કરવા યોગ્ય વચનો સામાં ભેદ – સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય – સહજ સ્વરૂપે સ્થિતિ – અસંગવિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં ૪૬૩ પણું, સત્સંગના આધારે – સત્સંગ ૫૯૬ સર્વ કરતાં વીતરાગનાં વચન સંપૂર્ણ શાથી નિષ્ફળ ? – નિર્વાણનો મુખ્ય પ્રતીતિનું સ્થાન ૪૬૩ હેતુ – સત્સંગની ઓળખાણ ૪૬૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ મિથ્યાભાવ પ્રવૃત્તિ અને જ્ઞાનનું લક્ષણ અને ફળ માંથી આવનારને લેાભ ૬૧૧ કેરીનું વિપરિણામ ૬૧૨ અહેારાત્ર કબીરપંથીને સમાગમ ૬૧૩ અનંતાનુબંધી અને તેનાં સ્થાનક — મુમુક્ષુનો ભૂમિકાધર્મ ૬૧૪ ત્યાગના ક્રમ ૬૧૫ કેવળજ્ઞાનાદિ વિચારદશા વિચારપરિણતિ જ્ઞાન — દેવલાક સંબંધી બાલા પ્રત્યે ૬૧૬ સત્પુરુષનો માર્ગ પરિણામ પામવા ૬૧૭ કેવળજ્ઞાન પર વધારે વિચાર યોગ્ય— સ્વસ્વરૂપપ્રાપ્તિનો હેતુ સર્વદર્શનનો તુલનાત્મક અભ્યાસ — અલ્પ કાળમાં સર્વ પ્રકારનું સર્વાંગ સમાધાન ૬૧૮ ઉદયપ્રતિબંધ આત્મહિતાર્થે ટાળવાના શા ઉપાય ? ૬૧૯ સર્વ દુઃખથી મુક્ત થવું કયારે · સંભવે ? —અલ્પ કાળની અલ્પ અસંગતાનો વિચાર ૬૨૦ મહાવીર સ્વામીનું મૌનપણે પ્રવર્તન ઉપદેશમાર્ગપ્રવર્તકને શિક્ષારૂપ = પ્રારબ્ધવેદન ઉપયોગ જાગૃતિપૂર્વક થવા—સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ ૬૨૧ ભક્તિ અંતરમાં, પ્રગટ નહીં અવિરતિરૂપ ઉદય વિરાધનાનો હેતુ ૬૨૨ અનંતાનુબંધીનો વિશેષાર્થ — ઉપયાગના શુદ્ધપણાથી સ્વપ્નદશાનું પરિક્ષીણપણું ૬૨૩ મુમુક્ષુની આશાતના ન થવા ૬૨૪ અમુક પ્રતિબંધ કરવાની અયોગ્યતા ૬૨૫ પર્યાય, પદાર્થનું વિશેષ સ્વરૂપ— મન:પર્યવ જ્ઞાનોપયાગમાં, પયાગમાં નહીં દર્શનો ૬૨૬ જીવનું નિમિત્તવાસીપણું ૬૨૭ નિકટ એવા કર્તવ્ય આત્માર્થના વિચાર (૪૨) ૪૭૦ ૪૭૧ ૪૭૧ ૪૭૧ ૪૭૨ ૪૭૨ ૪૭૩ ૪૭૪ ૪૭૪ ૪૭૫ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૭ ૪૭૮ ૪૭૮ ૪૭૮ ૪૭૮ ૬૨૮ ગુણસમુદાય અને ગુણીનું સ્વરૂપ ૬૨૯ ગુણથી જુદું એવું ગુણીનું સ્વરૂપ છે કે કેમ ? — આ કાળમાં કેવળજ્ઞાન જીવનું સમયે સમયે ભૂતભવિષ્યનું જાતિસ્મરણ મરણ —— કેવળજ્ઞાનમાં જ્ઞાન કેવા સ્વરૂપે ? --- ૬૩૦ ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયે પશમ શક્તિ—જીવનાં જ્ઞાન દર્શન (પ્રદેશનું નિરાવરણપણું) ક્ષાયિકભાવ અને ક્ષયાપશમભાવ આધીન—વેદનામાં ઉપયોગનું રોકાણ સમસ્ત ૬૩૧ તત્ત્વનું તત્ત્વ -- આત્માને જાણતાં લેાકાલાકનું જ્ઞાન — સર્વ જાણવાનું ફળ—આત્મજ્ઞાનની પાત્રતા થવા યમનિયમાદિ સાધને ૬૩૨ યુવાવસ્થામાં ઈંદ્રિયવિકારનાં કારણ ૬૩૩ આત્મસાધન માટે કર્તવ્યના વિચાર ૬૩૪ સંવત્સરી ક્ષમાપના ૬૩૫ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિની વૃત્તિ ૬૩૬ નિમિત્તાધીન જીવે નિમિત્તવાસીઓને સંગ ત્યજી સત્સંગ કરવા ૬૩૭ સર્વ દુ:ખ મટાડવાનો ઉપાય ૬૩૮ ધર્મ, અધર્મનું અક્રિયસક્રિયપણું જીવ, પરમાણુનું સક્રિયપણું ૬૩૯ આત્માર્થે ગમે ત્યાં શ્રવણાદિનો પ્રસંગ યોગ્ય ૬૪૦ આત્માનું અસંગપણું તે માટે સત્સંગ ૬૪૧ દેખતભૂલીના પ્રવાહમાં ન તણાવા કયા . આધાર ? માક્ષ — તે -- ૬૪૨ પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા વિશ્વમાં સ્થિરતા કર્યાંથી ? —મનુષ્યપણાના સમય આત્મપ્રાપ્તિ સાવ સુલભ ૬૪૩ આત્મદશા આવવા ૬૪૪ વૈરાગ્ય, ઉપશમાદિભાવાની પરિણતિ કઠિન છતાં સિદ્ધિ ૬૪૫ સમજ્યા તે શમાઈ રહ્યા — ગયા ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૪૮૨ ૪૮૨ ૪૮૨ ૪૮૩ ૪૮૩ ૪૮૩ ૪૮૩ ૪૮૪ ૪૮૪ ૪૮૪ ૪૮૪ ૪૮૪. ૪૮૪ ૪૮૫ ૪૮૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૬૪૯ વિચારવાનની પોતાનું ત્રિકાળ વિદ્યમાનપારૂં વસ્તુતા ફરતી નથી——જ્ઞાનનું કારણ અને ફળ ૬૪૭ અગમઅગોચર નિર્વાણમાર્ગ ૬૪૮ જ્ઞાનીનું અનંત ઐશ્વર્ય ૬૪૯ જિંદગીનો હીન ઉપયોગ વિચારશ્રેણિ ૬૫૦ અંતર્મુખ પુરુષોનેય સતત જાગૃતિની ભલામણ - વર્ષ ૨૯ મું ૯૫૧ સમજને માઈ રહ્યા – ગયા’ને અર્થ સત્સંગ, સવિચારથી શમાવા સુધીનાં પદ ૬૫૫ નર નારાયણ કયારે પામે ? પર યથાર્થ સમાધિયોગ્ય દશા થવા ૬૫૭ સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી ૬૫૮ અભિનિવેશથી મિથ્યાત્વ ૬૫૯ સર્વ દુ:ખનું મૂળ સંયોગ ૬૬૦ પ્રમાદ ન જાય તે - ૪૮૭ ૬પર મુમુક્ષુ તથા સષ્ટિનાં લક્ષણ ૪૮૮ ૬૫૩ દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શા માટે ? શાથી ? ૪૮૮ ૬૫૪ નર્લક્ષવત્ વૃત્તિ ૪૮૮ ૪૮૯ ૪૮૯ ૪૮૯ ૪૮૯ ૪૮૯ ૪૮૯ ૪૯૦ ૪૯૦ ૪૯૦ ૬૬૧ શાસ્ત્રીય અભિનિવેશ ૬૬૨ વૈરાગ્ય જ અભય—નવપદ એક યોગ ૬૬૩ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ શાથી ? ૬૬૪ ત્યાગનું ઉત્કૃષ્ટપણું પરમાર્થ સંયમ, વ્યવહાર સંયમ ―― ૬૬૮ સત્સંગનું માહાત્મ્ય દુદ શાનવાર્તા નિયમિત લખવા - ૬૭૦ તે દિવસ ધન્ય સર્વ દુ:ખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મ આત્મજ્ઞાન થવા—તે પ્રથમ ઉપદેશકાર્ય કયા પ્રકારે ?? – કર્તવ્ય માત્ર આત્માર્થ શાન ૬૭૧ સુંદરદાસના ગ્રૂમ્યો ૪૯૦ ૬૬૫ આરંભ પરિગ્રહના ત્યાગ કયા પ્રકારે ? ૪૯૧ ૬૬૬ વિચારવાન પુરુષોની વર્તના ૪૯૧ ૬૬૭ જન્મ, મૃત્યુ આદિ ટાળવા આત્મજ્ઞાન —ક્તિ માર્ગ ― (૪૩) ૪૮૫ ૪૮૬ ૪૮૬ ૪૮૬ ૪૮૬ ૪૯૧ ૪૯૧ ૪૯૧ ૪૯૨ ૪૯૨ ૬૭૩૨ કાવા છતાં થાયરિતતપણું ( ‘શૂરાતન અંગ'માં ) ૬૭૩ યથાર્થ જ્ઞાન થયા પ્રથમ ઉપદેશ પ્રકારે કર્તવ્ય ? -- શૂરવીરતા ૬૭૪ જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ૬૭૫ શૂર્વી સાધુ ૬૭૬ અનુપ્રક્ષણ કરવા યોગ્ય આશંકા - ૬૭૭ શાની ઉપદેશમાં સંક્ષેપણે શાથી વર્તે ? – અંતર પરિણતિ પર દૃષ્ટિ — જ્ઞાન, દર્શન, ચારિત્રની સતત જાગૃતિ અર્થે લૌકિક અભિનિવેશ કેવા ૬૭૮ મુમુક્ષુએ ઉપાસવા યોગ્ય દશા ૬૭૯ નિરાવરણ જ્ઞાન — જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનો ભેદ અને પરીક્ષા જ્ઞાનના પાંચ પ્રકાર અને તેના સંભવ એક સમય, એક પરમાણુ, એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે—એક વિચાર યોગ બીરાદિ સંબંધી અભિપ્રાય ળકોટિ, જગતજ્ઞાન, અને કેવળજ્ઞાન સંબંધી : સમાધાન સમુચ્ચયાર્થ ૬૮૦ લેવાદેવાની કડાકૂટથી છૂટા શ્રી રામ અથવા મહાવીર અનુભવ લખ્યો. નિષ્કારણે કરુણાથી ૧૮૧ વચનો ચિત્તસ્થિરતાથી વિચા ૬૨ મુમુક્ષુની વૃત્તિના ઉત્કર્ષાદિનું સાધન ૬૮૩ સન્સમાગમના અભાવમાં કર્તવ્ય જબ ૬૮૪ વૃન્દાવન, જગ નહીં. કૌન વ્યવહાર, બતાય ૬૮૫ ઉપકારભૂત વચન લખી મોકલવા સૂચના - બીજા અંતર ૪૯૨ ૪૯૩ ૪૯૩ ૪૯૪ ૪૯૪ ૪૯૫ ૪૯૫ ૪૯૬ ૪૯૯ ૪૯૯ ૪૯૯ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૬૮૬ ઉપદેશપત્રોના પરિચયથી સોપશમ શુદ્ધિ ૫૦૦ ૬૮૭ વ્યવહારમાં વર્તતા આમ આમ પુરુષની જ્ઞાનદાનું ઓળખાણ કેવા પ્રકારે ? - વ્યવહારત્યાગ સુધી મુમુક્ષુને સંદેહ ન થવા આપ્તપુરુષે કેમ પ્રવર્તવું ? ૫૦૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ૫૦૪ ૫૧૭ ૬૮૮ વચનની પ્રતમાં અર્થાન્તર નથી ૫૦૧ ૭૦૩ મનુષ્યાદિની વંશવૃદ્ધિ – મનુષ્યદેહનું ૬૮૯ વિચારવાનને ખેદના પ્રસંગમાં વિશેષ માહાત્મ - લૌકિક અલૌકિક દૃષ્ટિ ૫૧૧ પ્રતિબોધ – મૃત્યુભયે અવિનાશી પદ ૭૦૪ ત્યાગ ક્યારે યોગ્ય? – જ્ઞાનીનાં વચન પ્રત્યે વૃત્તિ – હિતકારીપણું, અસંગ લૌકિક આશયમાં ન ઉતારવાં – વિચારે ૫૦૧ પ્રશ્નોત્તર આત્મા ૫૧૪ ૬૯૦ નિયમમાં આગાર - બ્રહ્મચર્ય આરંભ ૭૦૫ ક્ષમાપના પત્ર ૫૧૫ પરિગ્રહના સંબંધનું મૂળ છેદવા - ૭૦૬ વૃત્તિનો સંક્ષેપ – વૈરાગ્ય ઉપશમના વૈરાગ્ય પરિણતિની અખંડતા સત્સંગ ૫૦૨ આધારે વિચારથી જ્ઞાન - વિચારાદિ ૬૯૧ નિર્વાણપ્રાપ્તિ, કેવળજ્ઞાનાદિના વિચ્છેદ માટે અનન્ય આશ્રય ભક્તિ - તૃષ્ણા સંબંધી પ્રશ્ન ૫૦૩ નિર્બળ કરવા – પરમાર્થ આત્મા ૬૯૨ આ મનુષ્યદેહની કૃતાર્થતા – આત્મ શાસ્ત્રમાં નહીં, પુરુષમાં – જ્ઞાનની ભાવના કેમ ભાવવી? યાચના નહીં પણ ઉપશમાદિના ૫૦૩ ઉપાય – આજીવિકા કયા ક્ષેત્રે? ૫૧૬ ૬૯૩ સુખે કોણ' સૂએ? – જ્ઞાનમાર્ગ દુરારાધ્ય – ક્રિયામાર્ગ અને ભક્તિ માર્ગ ૫૦૪ ૭૦૭ બ્રહ્મરંધાદિનું સાધન આત્મા ૫૧૭ ૭૦૮ જૈન દર્શનની રીતિએ સમ્યક્દર્શન, ૬૯૪ કેવળજ્ઞાનાદિના વિચ્છેદ સંબંધી પુન: વેદાન્તની રીતિએ કેવળજ્ઞાન - 6 પ્રશ્ન – કેવળજ્ઞાનનું અપ્રતિહાપણું – અને વેદોક્ત માર્ગની સ્થિતિ – ૮ કેવળજ્ઞાનના ભેદને પરમાર્થ માર્ગનો ઉદ્ધાર કરવા જિજ્ઞાસા ૬૫ સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી ૫૦૬ ૭૦૯ ધર્મોન્નતિની શકયતા અને સાધનો ૧૧૯ ૬૯૬ શ્રી વર્ધમાનાદિને પુરુષાર્થ – દયાના ૭૧૦ આત્માનું સ્વરૂપ – છ પદ – સમ્યકુપ્રતિબંધ પત્ર ૫૦૬ ના ભેદ – કેવળજ્ઞાન ૧૧૯ ૬૯૭ દયાને પ્રતિબંધ મૂળજ્ઞાન વસાવી ૭૧૧ છ દર્શન, તેમના પ્રકાર અને તેમના દેવામાં ઉપકારક ૫૦૭ અભિપ્રાય આત્મા, જગત અને ઈશ્વરાદિ પર ૬૯૮ પાંચ અસ્તિકાય – કાળનું દ્રવ્યપણું ૭૧૨ આત્માર્થને લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય પર૧ અને સર્વશનું સર્વજ્ઞપાડ્યું - દ્રવ્યા- ૭૧૩ જૈનદર્શનની સ્થિતિ અને ઉન્નતિ નુયોગ કયારે વિચારવા યોગ્ય? – સંબંધી વિચારો પર૧ પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસ ૭૧૪ જિને કહેલા ભાવની યથાર્થતા – પરતીત' ૫૮૭ તે સમજાવા પરમ પુરુષનો યોગ ૬૯૯ પંચાસ્તિકાય સ્વરૂપ સંક્ષેપમાં ૫૦૮ અતીન્દ્રિય જ્ઞાનના ભેદ પર ૨ ૭૦ શરીર મેહનું છે ૫૦૯ | ૭૧૫ મૂળ મારગ (કાવ્ય). ૫૨૩ ૭૦૧ કાળનું દ્રવ્યત્વ – ધર્માદિનું અસ્તિ ૭૧૬ આત્માર્થ વિચારવામાં સુલભતા થવા કાયપાણું - અષ્કાયિક જીવનું સ્વરૂપ – અહંભાવ કોને ઉદય ન થાય અને સચિતપાસું – સજીવ બીજ – અથવા શમાય ? – અહંભાવ અટકાવવા આત્મા જોવાનું યંત્ર ૫૦૯ | કેમ વર્તવું? ૫૨૩ ૭૦ર ઉપાર્જિત કર્મની રહસ્યભૂત મતિ ૭૧૭ અનાર્યક્ષેત્રમાં સત્સંગાદિની અપ્રાપ્તિ મૃત્યુ વખતે – વિધિનિષેધ અનેકાં – આર્ય આચારવિચાર, વર્ણાશ્રમાદિ, તિક માર્ગ પણ સમ્યક એકાન્ત નિજ સદાચારના અંગભૂત જેવા – ભઠ્યાપદની પ્રાપ્તિ માટે ૫૧૦ | ભક્ષ્મ વિચાર ૫૨૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આત્મસિદ્ધિ : આધુમંગળ પ્રયોજન ક્રિયાર્ડ અને શબ્દ જ્ઞાનીનાં થાય ત્યાગ વૈરાગ્ય અને આત્મ જ્ઞાનનો સાધન સાધ્યનો સંબંધ આત્માર્થીનું લક્ષણ નિપદનો થા થવા સદ્ગુરુનાં લક્ષણ સ્વરૂપ સ્થિતિ ઍટલે પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર પ્રત્યક્ષ સદ્ગુરુથી નિર સ્વરૂપની પ્રાપ્તિ સ્વચ્છ રોકે તો મામ સ્વચ્છંદ. કેમ રોકાય ? સમકિત પ્રકાર આત્માર્થીનાં લક્ષણ છ પદનાં નામ પ્રથમ પદ : આત્મા છે શંકા સમાધાન બીજું પદ : આત્મા નિત્ય છે શંકા સમાધાન ત્રીજું પદ : આત્મા કર્મનો કર્તા છે (૪૫) ૫૩૬ પરદ ૫૨૭ ૫૩૩ ૫૩૪ ૫૩૪ ૫૩૪ સદ્ગુરુનું શરણ અને વિનય ૫૩૫ મતાર્થીનાં લક્ષણ અને ૫૨૭ ૫૨૮ ૫૨૮ ૫૩૨ ૫૩૨ ૫૩૩ ૫૩૫ ૫૩૭ ૫૩૮ ૫૩૮ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૦ ૫૪૦ ૫૪૪ શંકા—કર્મનું કર્તાપણું, ઈશ્વરાદિનું ૫૪૪ સમાધાન ૫૪૪ ઈશ્વર જગતકર્તા નથા, શુદ્ધ સ્વરૂપ છે ૫૪૫ ચોથું પદ : કર્મનું ભાનાપા ૫૪૭ ૫૪૭ શંકા સમાધાન ૫૪૮ પાંચમું પદ : જીવના કર્મથી મેાક્ષ શંકા સમાધાન ૫૫૦ ૫૫૦ ૧૫૦ છઠ્ઠું પદ : મેાક્ષનો ઉપાય શંકા સમાધાન કર્મક્ષયના અચૂક ઉપાય માક્ષમાર્ગ કે માત્રમાં નિ વૈષ આદિનો ભેદ નથી જિજ્ઞાસુનાં લક્ષણ પરમાર્થ સમકિત ચારિત્ર કેવળજ્ઞાન અને અનાદિ વિભાવનો નાશ ધર્મનો મર્મ આત્માનું ખરું સ્વરૂપ શિષ્યને બાધબીજ પ્રાપ્તિ છ પદના ઉપદેશનું રહસ્ય સદ્ગુરુની ઉપકારસ્તુતિમય શિષ્યની અપૂર્વ ભક્તિ ઉપસંહાર અવગાહન કેવા પ્રકાર ?—કોને જ્ઞાન સમ્યપરિણામી થાય ? — આત્માએઁ ઉપદેશ દુશ્મનો આત્માર્થમાં જ ઉપયોગ ઇચ્છા ૭૧૯ આત્મસિદ્ધિનું ૭૦ પરમ કલ્યાણની ઉપદ્રવ ૭૨૧ અનધિકારીને જ્ઞાન અહિતકારી વર્ષ ૩૦ મું ૭૨ અશાનામાં વિચારવાનની પ્રવર્તના ૭૨૩ શાનીની દૃષ્ટિનું વાસ્તવિક અલક્ષગત ત્યાં સુધી ? ૭૨૪ પરમપદ પંથ (કાવ્ય) ૭૨૫ મનુષ્યપણાની કિંમત - ૭૨૯ લોકષ્ટિમાં પ્રત્યક્ષ ઝેર મુંબઈમાં માહાત્મ્ય - ૫૫૦ ૫૫૦ ૫૫૧ પર વસ્તુઓ ૫૫૩ ૫૫૩ ૫૫૩ ૫૫૩ ૫૫૩ ૫૫૪ ૫૫૪ ૫૫૪ ૫૫૪ ૫૫૪ ૫૫૫ ૫૫૭ ૭ર૬ મુમુક્ષુ વને આત્મહિત અર્થે પરિગ્રહાદિની વિસ્મૃતિ ૫૬૧ ૭૨૭ આ કાળમાં માર્ગ દુષ્કર છતાં પણ પ્રાપ્તિ ૫૬૧ ૭૨૮ મરણ પાસે શરહિતપનું સૌએ લક્ષ રાખવા યોગ્ય મોટાઈવાળી ૫૫૮ ૫૫૮ ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૧ ૫૬૨ પર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ૫૬૬ ૭૩૦ એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ પ૬૨ | સમ્યકજ્ઞાનદર્શનચારિત્ર – દુ:ખક્ષયને ૭૩૧ આજીવિકાદિ પ્રારબ્ધાનુસાર – પ્રયત્ન, માર્ગ–દ્વાદશાંગ - નિર્ગુન્થ સિદ્ધાંતની નિમિત્ત–ચિંતા આત્મગુણરોધક ૫૬૨ ઉત્તમતા– મહાત્માઓના સમાગમ૭૩૨ ભાવસંયમની જિજ્ઞાસા સફલ કરવા ૫૬૨ સદ્ભુત ૫૭૬ ૭૩૩ વૈરાગ્ય ઉપશમના વિશેષાર્થ વિચારવા ૭૫૬ જૈનમાર્ગ વિવેક ૫૮૦ યોગ્ય ગ્રન્થ–પ્રમાદ ટાળવો ૫૬૩ ૭૫૭ મોક્ષસિદ્ધાંત ૫૮૦ ૭૩૪ પત્રોની જુદી પ્રત ૫૬૩ ૭૫૮ દ્રવ્યપ્રકાશ ૭૩૫ નિરપેક્ષ અવિષમ ઉપયોગ ૫૬૩ ૭૫૯ દુ:ખ શાથી મટતું નથી ? દુ:ખનું સ્વરૂપ ૫૮૨ ૭૩૬ જ્ઞાનીના જ્ઞાનના વિચારથી મહાનિર્જરા ૫૬૩ ૭૬૦ જીવલક્ષણ, સંસારીજીવ, સિદ્ધાત્મા૭૩૭ ત્યાગમાર્ગ અનુસરવા યોગ્ય ૫૬૩ ભાવકર્મ અને દ્રવ્યકર્મ ૫૮૩ ૭૩૮ અપૂર્વ અવસર (કાવ્ય) ૫૬૩ ૭૬૧ નવતત્ત્વ-રત્નત્રય-ધ્યાન ૫૮૪ ૭૩૯ નિન્થને અપ્રતિબંધપણું ૫૬૬ ૭૬૨ વીતરાગ સન્માર્ગ ૫૮૫ ૭૪૦ સદાર અને સંયમ જિજ્ઞાસુને ૭૬૩ આત્મસ્વરૂપનું ધ્યાન-નિર્જર ૫૮૫ ઉપદેશથી અધિક લાભકારી ૭૬૪ વીતરાગ સન્માર્ગની ઉપાસના ૫૮૬ ૭૪૧ વિશેષ લાભકારી સમાગમ ૫૬૬ ૭૬૫ મોક્ષમાર્ગમાં પ્રજનભૂત વિષય ૫૮૬ ૭૪૨ આરંભ પરિગ્રહનાં સ્વરૂપ ૫૬૭ ૭૬૬ પંચાસ્તિકાય : પ્રથમ અધ્યાય ૫૮૬ ૭૪૩ સાચા નિષ્કામી, સકલ સંસારી ઇંદ્રિયરામી ૫૬૭ દ્વિતીય અધ્યાય ૫૯૨ ૭૪જ સમયચરણ સેવા શુદ્ધ દેજો ૫૬૭ ૭૬૭ સંકડાશવાળી ક્રિયા ઉપદેશવામાં ૭૪૫ કેવળજ્ઞાન થવા શ્રુતજ્ઞાનનું આલંબન પ૬૭ રહસ્યદૃષ્ટિ - નિર્ગસ્થને પરમ ધર્મ ૭૪૬ મોહનીયનું સ્વરૂપ – ઠામ ઠામ બોધ -પાંચ સમિતિ –મોહનીય હણવાના અચૂક ઉપાય ૫૬૭ ; | ૭૬૮ એકેન્દ્રિયને પરિગ્રહાદિ સંજ્ઞા – ૭૪૭ દીનતાના વીસ દોહા મુખપાઠ કરવા પ૬૮ જ્ઞાન, અજ્ઞાન અને જ્ઞાનાવરણીય ૫૯૭ ૭૪૮ કર્મબંધનું વિચિત્રપણું – અક્લને ૭૬૯ સમકિત અને મોક્ષ ૫૯૭ વરસાદ ૫૬૮ ૭૭૦ મિથ્યાત્વજ્ઞાન તે અજ્ઞાન, સમ્યકૃજ્ઞાન ૭૪૯ મુમુક્ષને સ્મરણીય વચન : જ્ઞાનનું ફળ તે જ્ઞાન ૫૯૭ વિરતિ – વિચારની સફળતા – ૭૭૧ સમકિત અને સંસારકાળ-આપ્તની વિભાવ ત્યાગવા વાંચનાદિ પ્રતીતિ આદિ સમકિત ૫૯૮ ૭૫૦ વડવાના સમાગમ સંબંધી - અદ્વેષ- ૭૭૨ કર્મબંધાનુસાર ઔષધની અસર– ભાવનામાં સ્વધર્મ ૫૬૯ નિરવદ્ય ઔષધ આદિના ગ્રહણમાં ૭૫૧ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત. આજ્ઞાને અનતિક્રમ ૫૯૯ સપુરુષનાં વચનનું અવલંબન ૫૭૦ ૭૭૩ વેદનીય પર ઔષધ – પરિણામોનુસાર ૭૫ર લેશ્યાદિના અર્થ ૫૭૦ બંધ - હિંસા અને અસત્યાદિનું પાપ૭૫૩ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’ અહં તને પ્રથમ નમસ્કાર ૬૦૦ અને “પંથ નિહાળું'ના વિશેષાર્થ ૫૭૦ ૭૭૪ બંધ અને શુભાશુભ કર્મયોગ – ૭૫૪ કાલની બલિહારી ! – શાસનદેવીને પુદગલ વિપાકી વેદના ૬૦૦ વિનંતિ પ૭૫ ૭૭૫ અપ્રમત્ત ઉપયોગ થવાનું સાધન૭૫૫ દુ:ખ કેવા પ્રકારે મટે ?–દુ:ખ, તેના છકાયનું સ્વરૂપ પણ જ્ઞાન જ છે— કારાદિ સંબંધી મુખ્ય અભિપ્રાય – જીવનું આગમન-શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન - ૬૦૨ ધ્યમ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬૧૧ ૬૧૧ ૬૧૩ ૬૧૩ ૬૦૫ ૬૧૩ (૪૭) ૭૭૬ કર્મબંધનાં પાંચ કારણ–પ્રદેશબંધ ૬૦૨ | ૭૯૮ “મોક્ષમાર્ગપ્રકાશ'નું શ્રવણ – શ્રોતા ૭૭૭ વિશુદ્ધિ-સ્થાનકના અભ્યાસને લક્ષ હિતકારી દૃષ્ટિ ૬૧૦ આમપુરુષને સમાગમાદિમાં પુણ્ય હેતુ ૬૦૨ | ૭૯૯ શ્રુતજ્ઞાનનું અવલંબન ૭૭૮ સત્સમાગમ પરમ પુગ્યયોગ-નિરાશાથી ૮૦ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન ૬૧૧ શિથિલતા ૬૦૩ | ૮૦૧ ક્ષમાપના પત્ર ૭૭૯ સ્વભાવ જાગૃતદશા – અનુભવઉત્સાહદશા ૮૦૨ અસદુવૃત્તિના નિરોધને અર્થે ૬૧૧ –સ્થિતિદશા–મુક્ત કોણ ? –મુક્તદશા ૬૦૩ ૮૦૩ ક્ષમાપના પત્ર ૬૧૧ ૭૮૦ આ દેહનું વિશેષપણું – આ દહે ૮૦૪ ક્ષમાપના પત્ર ૬૧૨ કરવા યોગ્ય–કલ્યાણને મુખ્ય નિશ્ચય ૬૦૪ ૮૦૫ ક્ષમાપના પત્ર ૬૧૨ ૭૮૧ પરમપુરુષદશાવર્ણન – કેવળ અસંગ ૮૦૬ સત્સમાગમથી કેવલ્યપર્યત નિર્વિધ્રપણું ૬૧૨ ઉપયોગે આત્મસ્થિતિ કરવા–આત્મ- ૮૦૭ દિગંબર અને વેતાંબરપણું—“મોક્ષકલ્યાણ સુગમ થવા- સસમાગમથી માર્ગ પ્રકાશમાં જિનાગમન નિષેધ ઉત્કૃષ્ટ દશા - સર્વ જ્ઞાનનું ફળ ૮૦૮ સંયમ, કાળકૂટ વિષ સમ્યક્ જ્ઞાનાદિ ૮૦૯ નિષ્કામ ભક્તિમાનને સત્સંગ કે દર્શન ૬૧૩ ૭૮૨ સંસારનું મુખ્ય બીજ–દેહ ત્યાગતાં ૮૧૦ લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિ શ્રી સોભાગની દશા–તેમના અદ્ભુત પ્રમાદમાં રતિ ગુણોનું સ્મરણ | ૮૧૧ સર્વ પ્રત્યે ક્ષમાદૃષ્ટિ – સત્પષને ૭૮૩ દુ:ખયને ઉપાય—પ્રત્યક્ષ સપુરુષથી યોગ શીતળ છાયા સમાન ૬૧૩ સર્વ સાધન સિદ્ધઆરંભ પરિગ્રહ ૬૦૬ ૮૧૨ નિવૃત્તિમાન દ્રવ્યાદિના વેગે ઉત્તરોત્તર ૭૮૪ જીવનું કલ્યાણ શાનાથી ? - સાચું ઊંચી ભૂમિકા–જીવને ભાન કયારે ચારિત્ર કેમ પમાય ? ૬૦૭ ૬૧૩ ૭૮૫ ત્યાગ-વૈરાગ્યને નિષેધ ૮૧૩ ઉપરની ભૂમિકામાં અનાદિ વાસનાનું ૭૮૬ ભાગની દશા – આતમરામી તે સંક્રમણ– અંતરાયપરિણામમાં શૂરવીરનિષ્કામીઅસંગ ઉપયોગ સિદ્ધ કરવા ૬૦૮ પણું અને સદ્વિચાર ' ૬૧૪ ૭૮૭ જ્ઞાનીના માર્ગની સ્પષ્ટ સિદ્ધિ ૬૦૮ ૮૧૪ યોગદૃષ્ટિસમુચ્ચયાદિ યોગગ્રન્થો – ૭૮૮ પરમ સંયમી પુરુષોનું ભીમવ્રત ૬૦૮ અષ્ટાંગ યોગ બે પ્રકારે ૬૧૪ ૭૮૯ સન્શાસ્ત્રપરિચય વર્ગ ૩૧ મું ૭૦ દીર્ધકાળને અલ્પપણામાં લાવવાના ૮૧૫ વિહાર યોગ્ય ક્ષેત્ર ધ્યાનમાં - એકત્વભાવનાથી ઉત્કૃષ્ટ ૮૧૬ સર્વ દુઃખલયને ઉપાય – પ્રમાદ– આત્મશુદ્ધિ ક્યારે ? સપુરુષને માર્ગ ૯૧ સદ્વર્તનાદિમાં પ્રમાદ અકર્તવ્ય ૮૧૭ સમ્યક્ દર્શનથી દુ:ખની આત્યંતિક ૭૯૨ સ્વરૂપવિચાર વિકટ નિવૃત્તિ-તે થવા ૭૯૩ વ્રતાદિ અને સમ્યક્દર્શનનું બળ— ૮૧૮ જ્ઞાનાદિ સમજાવા અવલંબનભૂત સપુરુષની વાણી ક્ષયાપશમાદિ ભાવો ૬૧૬ ૭૯૪ ગુણોત્પત્તિ થાય તેવું વર્તન કરવું ૮૧૯ મોક્ષપાટણ સુલભ–શૂરવીરપણું ૭૯૫ કોને સમાગમાદિ કર્તવ્ય ? ૬૧૦ ૮૨૦ સદ્દવિચારવાનને હિતકારી પ્રશ્ન ૬૧૬ ૭૯૬ “મેહમુદૂગર” અને “મણિરત્નમાળા’ ૬૧૦ ૮૨૧ આત્મહિતને બળવાન પ્રતિબંધ૭૯૭ શ્રી ડુંગરની દશા ૬૧૦ | આત્મસિદ્ધિ ગ્રન્થમાં અમેહદૃષ્ટિ ૬૧૭ આવે? ૬O૭. ૬૦૮ ૬૧૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ૨ છે ૬૨૦ (૪૮) ૮૨૨ સત્સમાગમમાં ઉદાસીનપણું ૬૧૭ ૮૪૬ આશ્ચર્યકારક નિષ્પાપવૃત્તિ (આહાર ગ્રહણ) ૮૨૩ અબંધપણા માટે અધિકાર –અસંગ નિWપદને અભ્યાસ દ૨૭ ૮૨૪ સદ્ભુત અને સત્સમાગમનું સેવન ૬૧૮ | ૮૪૭ અવિક્ષેપ રહેશે ૬૨૭ ૮૨૫ આત્મસ્વભાવની નિર્મળતાનાં સાધન ૮૪૮ પરિચય વધવાનો ડર - પ્રત્યક્ષ પુરુષના સમાગમનું માહાભ્યા ૮૪૯ હે જીવ! સંસારથી નિવૃત્ત થા - સદ્ભુત ૮૫૦ ચિત્ત, ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાઓ ૬૨૭ ૮૨૬ સદ્ભુત પરિચયમાં અંતરાય ૬૧૮ વર્ષ ૩૨ મું ૮૨૭ ઉતાપના હેતુ? ૬૧૮ ૮૫૧ વ્યવહાર પ્રતિબદ્ધતા – પ્રતિકૂળ માર્ગમાં ૮૨૮ અમદાવાદ પ્રત્યે વિહાર સંબંધી ૬૧૮ તપ્ત હૃદય અને શાંત આત્મા ૬૨૮ ૮૨૯ મુમુક્ષપણાની દૃઢતા કર્તવ્ય ૬૧૯ ૮૫ર વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય દ૨૮ ૮૩0 નિયમિત શાસ્ત્રાવલોકન કર્તવ્ય ૬૧૯ ૮૫૩ પ્રમાદ પરમ રિપુ - વીતરાગધ્રુતનું ૮૩૧ દુષમકાળમાં પરમ શાંતિનો માર્ગ અનુપ્રેક્ષણ ૬૨૯ કોને પ્રાપ્ત થાય ? ૬૨૦ ૮૫૪ આત્માનુશાસન વાંચવા વિચારવા ૬૨૯ ૮૩ર કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો ૮૫૫ વીતરાગધૃતનો અભ્યાસ રાખજો ૬૨૯ નાશ – અપાર આનંદ અનુભવવા ૮૫૬ જિજ્ઞાસા આદિ બળ વધવા જ્ઞાની – સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પુરૂષનો સમાગમ – ચિત્તસ્થૌર્ય માટે ૮૩૩ સ્વરૂપસ્થિતનું અતિઉત્કૃષ્ટ પરાક્રમ - પરમ ઔષધ ૬૨૯ દેહ પ્રત્યે આત્માનો સંબંધ – અચિંત્ય ૮૫૭ ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય ૬૩૦ દ્રવ્ય – વિશ્વરૂપ આત્મા – આત્માની ૮૫૮ સ્થિરતા ઇચ્છતા હો તે – નિશ્ચય અસંગતા અને અવિનાશીપણું – ૬૩૦ સ્વરૂપના લક્ષથી સમાધિ-આત્મભાવના ૬૨૦ ૮૫૯ નિયમાદિનું ગ્રહણ મુનિઓ સમીપે ૮૩૪ શ્રી ડુંગર દેહમુક્ત ૬૨૧ ૮૬૦ સ્વરૂપાવલોકન દૃષ્ટિનું પરિણમન ૮૩૫ સત્સમાગમની દુર્લભતા ૮૬૧ શિથિલતા ઘટવાનો ઉપાય સુગમ ૮૩૬ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ભાવ ૮૬૨ વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશે ૬૩૧ – જીવ અને પરમાણુઓનો સંયોગ ૬૨૧ ૮૬૩ બોધ જ્યારે પરિણમે ? – અસદુવૃત્તિ૮૩૭ માર્ચપ્રકાશક સદગરનાં લક્ષણ કયા - ઓને નિરોધ ૬૩૧ ગુણસ્થાનકે ? – સમદર્શિતા એટલે ? ૮૬૪ “ચરમાવર્ત હો ચરમકરણ તથા....' ૬૩૧ – સમદર્શિતા અને અહિંસાદિ વ્રત ૬૨૨ ૮૬૫ ધીર પુરુષ ૬૩૨ ૮૩૮ બ્રહ્મચર્ય વ્રત-ગ્રહણ ૬૨૪ ૮૬૬ દ્રવ્યાનુયોગ - તેની પ્રાપ્તિ, યોગ્યતા, ૮૩૯ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન ૬૨૫ પરિણમન અને ફળ -પંચાસ્તિકાય ૮૪૦ દ્રવ્ય મન ૬૨૫ – સમાધિનું રહસ્ય ૬૩૨ ૮૪૧ સમાધિ વિશે અવસરે ૬૨૫ ૮૬૭ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રામ ૮૪૨ પરમાર્થ હેતુએ લોકપદ્ધતિ સાચવવા થાઓ ૬૩૨ ૮૪૩ નિશ્ચય અને આશ્રય – પૂર્ણ દ્વાદશાંગ ૮૬૮ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ ૬૩૩ સંક્ષેપમાં ૬૨૬ ૮૬૯ આત્મહિતની અપ્રમત્તપણે ઉપાસના ૬૩૩ ૮૪૪ કરાળ કાળ ૮૭૦ ચાતુર્માસ : ભગવતૃઆજ્ઞાનું સંરક્ષણ ૬૩૩ ૮૪૫ મોક્ષમાર્ગશ્ય નેતારે – અજ્ઞાન- ૮૭૧ નિવૃત્તિક્ષેત્રે ચાતુર્માસ –વીર્ય ઉત્સાહમાન તિમિરાન્ડાનાં કરશે ૬૩૩ ધ્યાન 6 , o ૬૨૬ | Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ દર (૪૯) ૮૭૨ શુભ ધ્યાનના મૂળહેતુભૂત સદ્ધર્તન – વર્ષ ૩૩ મું શાનીને માર્ગ આત્મપરિણામી થવા ૬૩૪ | ૮૯૬ અસંગપણું – સત્સમાગમનો પ્રતિબંધ૮૭૩ અસંગ મહાત્માઓને સંસારનો અંત ૬૩૪ સ્વરૂપસ્થિરતા પ્રગટાવવા ૬૪૦ ૮૭૪ અપ્રમત્ત ચિત્તથી સ્મરણીય ઉપદેશ ૬૩૪ ૮૯૭ પરમ શાંત શ્રતનું મનન ૮૭૫ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને ૮૯૮ પ્રવૃત્તિ વ્યવહારમાં સ્વરૂપનિષ્ઠા દુર્ઘટ– સત્સમાગમ ૬૩૪ કેવા યોગે શાંતિના માર્ગની પ્રાપ્તિ? ૬૪૧ ૮૭૬ જીવ્યું ધન્ય તેહનું ૬૩૫ ૮૯૯ “સ્વામી કાર્તિકેયાનપેક્ષા' આદિની પ્રત ૬૪૧ ૮૭૭ આચારાંગસૂત્રના વાક્ય સંબંધી ૬૩૫ ૯૦૦ સર્વના ઉપકારનો માર્ગ ૬૪૧ ૮૭૮ સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી ૦૧ અનંત અવ્યાબાધ સુખનો એક ૮૭૯ શુદ્ધાત્મસ્થિતિનાં મુખ્ય અવલંબન – અનન્ય ઉપાય પરમતત્વનો અધિકારી - ૬૪૧ ૮૮૦ અપ્રમત્ત સ્વભાવનું સ્મરણ—પારમાર્થિક ૨ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ શ્રુત અને વૃત્તિજયને અભ્યાસ ભિન્ન – આત્મવૃત્તિ કોને થાય? — ૮૮૧ “પદ્મનંદી પંચવિંશતિ' મુનિવર્યના ભવઅંતના ઉપાય – મિથ્યાત્વભાવ, મનનાર્થે તે દૂર થવા (કાવ્ય) ૬૪૨ ૮૮૨ પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ ૯૦૩ પ્રાણીમાત્રનો રક્ષક, બંધવ અને પરમપદના ઉપદેશનો આકર્ષક આત્મ હિતકારી ઉપાય ધર્મ ૬૪૨ સ્વભાવ ૯૦૪ લોકાદિ સ્વરૂપ નિરૂપણ આલંકારિક ૮૮૩ “બિના નયન આદિને વિચાર – ભાષામાં ૬૪૨ અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય આત્મબળની વર્ધમાનતાના સદુપાય - ૮૮૪ દુષમ કાળમાં પરમ સત્સંગ અને સત્સમાગમાદિ અધિક ઉપકારી ક્યારે? ૬૪૩ અસંગપણું ૯૦૬ વૈરાગ્ય શાથી બે ? ૬૪૩ ૮૮૫ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા – ઘણાં શાસ્ત્રથી ૯૦૭ સમયસારની પ્રત શુદ્ધ ગુર્જર ભાષામાં ૬૪૩ થતું ફળ સહેજમાં ૬૩૭ ૦૮ કલ્યાણજીભાઈને દેહોત્સર્ગ ૮૮૬ “પાનંદી શાસ્ત્ર'નું મનન નિદિધ્યાસન ૦૯ કાર્તિકેયાનુપ્રેક્ષા અને સમયસારની પ્રતે ૬૪૩ - મહપુરુષના વચનામૃતનું મનન પરમ ૯૧૦ મચ્છુસાર આદિ ગ્રન્થ ૬૪૩ શ્રેયરૂપ કયારે? - ૬૩૭ ૯૧૧ સ્વામી વર્ધમાન જન્મતિથિ ૬૪૪ ૮૮૭ મુખ્ય માર્ગનો કમ – સાચી ૯૧૨ ધન્ય તે મુનિવરા, જે ચાલે સમભાવે ૬૪ મુમુસુતા ૬૩૭ ૯૧૩ અશાતાની મુખ્યતા - તેનાં મૂળ મરણ ૮૮૮ જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન ૬૩૭ ગવેષકની વૃત્તિ – સર્વોત્કૃષ્ટ ઔષધ – ૮૮૯ વનવાસી શાસ્ત્ર મહાત્માની (વારંવાર) શિક્ષા – ૮૯૦ ક્ષમાપના પત્ર ૬૩૮ આત્માના કલ્યાણનાં પરમ કારણો - ૮૯૧ ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સન્શાસ્ત્રાદિનો જિનભાવના ભાવ પરિચય ૬૩૮ ૯૧૪ મહાપુરુષને વિહારોગ્ય ક્ષેત્ર ૬૫ ૮૯૨ ક્ષમાપના પત્ર ૬૩૮ ૯૧૫ ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વ - ૮૯૩ કોઈના સ્વમાદિ પ્રસંગ સંબંધી ૬૩૯ અનંતદાનાદિ લબ્ધિની સંપ્રાપ્તિ ૮૯૪ ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિશે આજ્ઞા ૬૩૯ આત્માની સ્વરૂપભૂત-અનંતવીર્યલબ્ધિ૮૫ જ્ઞાનીપુરુષનેય પુરુષાર્થતા ઉપકારભૂત ૬૩૯ જ્ઞાનની અનુપ્રેક્ષાથી અનંત કર્મક્ષય ૬૪૫ ૬૪૩ ૬૩૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૫ર પ્રકૃતિ (૫૦) ૯૧૬ ચાતુર્માસયોગ્ય ક્ષેત્ર ૬૪૬ | ૯૩૫ મનુષ્યદેહનો એક સમય પણ અમૂલ્ય ૯૧૭ બીજ વાવ્યું–અદ્ભુત ઉપયોગ –પ્રમાદનો જય પરમપદનો જય૧૮ પુરુષની જ્ઞાનાદિ દશા–જિનાજ્ઞાથી શરીરપ્રકૃતિ ૬૫૨ મોક્ષ – જ્ઞાનનું લક્ષણ – મેક્ષનાં ૯૩૬ મનુષ્યદેહ, ચિંતામણિ – સત્સંગરૂપી ચાર કારણ – અધ્યાત્મ માર્ગ – કલ્પવૃક્ષ-અગિયારમું આશ્ચર્ય સમકિત અને મિથ્યાત્વભાવ – પર ૯૩૭ ચાર્તુમાસની સ્થિતિ અને આહારમાત્મા થવા – આત્મધ્યાન પરિણમવા ઉપદેશાદિની દિનચર્યા – નિર્જરાનો –સ્વભાવ-વિભાવદશાનાં ફળ, વીત સુન્દર માર્ગ ૬૫ર રાગની આજ્ઞાથી મોક્ષ – અવશ્ય ૯૩૮ સમયચરણ સેવા શુદ્ધ દેજે–શરીર કલ્યાણ કોનું?–આત્માર્થીનું લક્ષણ ૬૪૭ ૬૫૩ ૯૧૯ પ્રમત્ત – પ્રમત્ત એવા જીવો, પરમપુરુષના ચરણને યોગ ૯૩૯ વેદનામાં પરમધર્મ–શુદ્ધ ચારિત્રને ૯૨૦ પ્રકૃતિ વધતી આરોગ્યતા પર માર્ગ–ઉપશમમૂળ જ્ઞાનમાં વેદના ૬૫૩ ૯૨૧ મોક્ષમાળામાં શબ્દાંતર, ઉપદ્યાત આદિ ૯૪૦ અશાતા મુખ્યપણું ઉદયમાન – પરમ ૯૨૨ ૫ત્રની પહોંચ–ચાતુર્માસ શાંત શ્રુત ૬૫૩ ૯૨૩ શરીર પ્રકૃતિ સહજ આરોગ્યતા પર ૯૪૧ આજ્ઞા કરવી ભયંકર નિયમને વિષે ૯૨૪ મુનિઓને ચાતુર્માસ ક્યાં યોગ્ય ? સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય ૬૫૪ આત્માર્થીને બધું સમાન જ ૯૪૨ પરમ નિવૃત્તિનું સેવન –- અલ્પાયુષી ૯૨૫ વિનયભક્તિ મુમુક્ષુઓન ધર્મ – દુષમકાળમાં પ્રમાદ ૬૫૪ અનાદિ ચપળ મનને ક્ષય ૯૪૩ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા – પરમ ૯૨૬ “ક્ષાયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક મંગળકારી સુદૃઢતા ૬૫૪ અનન્ય' ૬૪૯ ૯૪૪ પ્રમત્તભાવ ૬૫૫ ૯૨૭ શરીર વેદનાની મૂર્તિ – માનસિક ૯૪૫ શ્રી પર્યુષણ આરાધના ૬૫૫ અશાતાનું મુખ્યપણું–વેદનાના ઉદયમાં ૯૪૬ શ્રી “મોક્ષમાળાના “પ્રજ્ઞાવબોધ” ભાગની આત્માર્થીનું અનુપ્રેક્ષણ ૬૫૦ સંક્લના ૬૫૫ ૯૨૮ ત્રિભુવનને દેહોત્સર્ગ – અશાશ્વત વર્ષ ૩૪ મું અનિત્ય એવો વાસ ૬૫૦ ૯૪૭ વર્તમાન દુષમકાળમાં લક્ષ રાખવા યોગ્ય ૬૫૭ ૯૨૯ નિગ્રન્થ મહાત્માનાં દર્શન, સમા ૯૪૮ મદનરેખાને અધિકાર વગેરે ગમ અને વચન ૬૫૦ ૪૯ જિંદગીના ધૃવકાંટા : લોકસંજ્ઞા અને ૯૩૦ કુંદકુંદાચાર્યત સમયસાર – આર્ય આત્મશાંતિ ૬૫૮ ત્રિભુવન સંબંધી ૯૫૦ અધિકારીને ધક્ષા ૬૫૮ ૯૩૧ વજન વગરને મન નકામો ૯૫૧ પ્રવાસમાં સહરાનું રણ –- નિકાચિત ૯૩૨ શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ – અંતર્મુખ ઉદયમાન થાક––સ્વરૂપ અન્યથા થતું નથી ૬૫૮ થવાને અભ્યાસ કરો ૬૫૧ | ૯૫૨ શરીર સંબંધમાં અપ્રાકૃત કમ ૬૫૮ ૯૩૩ અપૂર્વ શાંતિ અને અચળ સમાધિ ૫૩ વેદનીય વેદવામાં હર્ષશોક શે ? ૬૫૯ –પાંચે વાયુ ૬૫૧ ૯૫૪ “ઇચ્છે છે જે જોગી જન, અનંત ૯૩૪ મનુષ્યપણું, આર્યતા આદિ ઉત્તરોત્તર સુખસ્વરૂપ” (કાવ્ય) –જિનપદ નિજપદ ૬૫૧ એકતા -શ્રી સદગનું અવલંબન દુર્લભ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૧) પ્રથમ ભૂમિકા – માર્ગના પાત્ર અને અપાત્ર મનસ્વરૂપ – સંસારવિલય-- સુખધામ અનંત સુસંત ચહી ૬૫૯ ૫૫ રોગ નથી; નિર્બળતા ઘણી છે. ૯૫૬ ઉપરા નાં ૧ “પદર્શન સમુચ્ચયનું ભાષાન્તર ૬૬૧ ૨ પહેરવેશ ધર્મદ્રોહ–પ્રયોગને બહાને પાવધ ૬૬૧ ૩ સકામ અને અકામ નિર્જરાથી મળેલા મનુષ્યદેહ ૪ આઠ દૃષ્ટિ આત્મદશામાપક યંત્ર–શાસ્ત્ર એટલે-તુને સન્નિપાત-વ્યસન – ભાણેલું ભૂલ્ય છૂટકો, જ્ઞાનની જરૂર ૬૬૨ ૫ પરમ સત્ રિબાતું હોય ત્યારે –કયાં સુધી શ્રુતજ્ઞાનની જરૂર ? ૬૬૩ ૬ મનના પર્યાયનું જ્ઞાન-મન વશ થવા – આસનજય – પરમાણુનું દૃશ્યપણું ૬૬૩ ૭ “મોક્ષમાળા'ની રચના સંબંધી -તેને હેતુ––ભાવનાબોધ –શા વિચારે નવ તત્વને, તત્વજ્ઞાનનો બોધ? કલ્પિત શું? ૬૬૩ ૮ તરતમ યોગે વાસના વાસિત બોધ ૬૬૪ ૯ શ્રી હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજીનો નિષ્કારણ લોકોપકાર –અંતરાળમાં વીતરાગમાર્ગ વિમુખતા–વિષમતાનાં કારણ ૬૬૪ ૧૦ જૈનધર્મથી ભારતવર્ષની અધિ ગતિ કે ઉન્નતિ? ૧૧ શ્રી આત્મારામજી જ્યોતિષ કલ્પિત ગણી ગોપવ્યું–માનપત્રાદિમાં વિવેકહીનતા–પરિગ્રહધારીયતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ-મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું– કબીરજીનું દૃષ્ટાંત ૬૬૬ ૧૨ સિદ્ધની અવગાહના-સિદ્ધા ત્માની શાયકસત્તા અને પૃથકુ પૃથક્ વ્યક્તિત્વ-ગેમટેશ્વર (બાહુબળ સ્વામી)ની પ્રતિમા –નિયાણું ન બાંધવું: વસુ દેવનું દૃષ્ટાંત ૧૩ “અવગાહનાને અર્થ ૧૪ સમતાએ નિર્જરા–શાનીનો માર્ગ સુલભ, પામવો દુર્લભ ૬૬૮ ૧૫ શ્રી સદ્ભુત ૧૬ જ્ઞાનીને ઓળખો, આજ્ઞા આરાધે ૬૬૯ ૧૭ લોકભાતિનું કારણ–જીવઅજીવનો ભેદ ૬૬૯ ૧૮ ઇનકયુલેશન–મરકીની રસી ૬૬૯ ૧૯ પ્રારબ્ધ અને પુરુષાર્થ ૬૭૦ ૨૦ ભગવદ્ગીતામાં પૂર્વાપર વિરોધ –તેના પરનાં ભાષ્ય, ટીકા –વિદ્વત્તા અને જ્ઞાન– હરિભદ્ર સંબંધી મણિભાઈનો અભિપ્રાય-દર્શનસમુચ્ચયનું ભાષાન્તર ૬૭૦ ૨૧ ક્ષયરોગનો ઉપાય ૨૨ “પ્રશમરસનિમને...' – દેવ કોણ? દર્શનયોગ્ય મુદ્રા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” વૈરાગ્ય નો ઉત્તમ ગ્રન્થ-કાર્તિકસ્વામી ૬૭૦ ૨૩ "પદર્શનસમુચ્ચય” ને યોગ દૃષ્ટિસમુચ્ચય'નાં ભાષાન્તર ––ોગશાસનું મંગળાચરણ : નમો દુર્વારાગાદિવૈરિવાર નિવારિણે–સા મેળે ૬૭૧ ૨૪ મોક્ષમાળાના પાઠ–વાક્ય નીચે દોરેલી લીટી સંબંધી શ્રેતા વાચકના અભિપ્રાયને ઊગવા દેવા–પ્રજ્ઞાવધના મણકા પરમશ્રુતના પ્રચારરૂપ યોજના ૬૭૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ (૫૨) ૨૫ શ્રી શાંતસુધારસનું વિવેચનરૂપ ૩૭ “અજ્ઞાનતિમિરાન્ધાનાં'ના અર્થ ભાષાન્તર –“મોક્ષમાર્ગમ્ય નેતા...' ૨૬ “દેવાગમનભયાનચામરાદિવિ નું વિસ્તૃત વિવેચન ૬૭૯ ભૂતય:- સદ્દવનું વાસ્તવિક ૩૮ આત્મા, જડ, જીવ, કર્મ, પુન મહત્ત્વ-શ્રી સમંતભદ્રસૂરિ ર્જન્મ, માયિક ઈશ્વર સંબંધી ૬૮૦ તત્ત્વાર્થસૂત્રનો ટીકા તથા ભાષ્ય ૩૯ કર્મની મૂળ આઠ પ્રકૃતિ : –“આપ્તમીમાંસા' આદિનાં ઘાતિની, અઘાતિની ૬૮૦ ભાષાંતર – લોકકલ્યાણ ૪૦ મૂર્છાભાવના જ્ઞાનની ન્યૂનતા કરતાં લક્ષ રાખવા યોગ્ય ૬૭૨ –જ્ઞાનીનું સંસારમાં વર્તન ૬૮૧ ૨૭ મન:પર્યવજ્ઞાન કેવી રીતે ૪૧ જીવના ચાર ભેદ, ચાર ગાળાના પ્રગટે ? તેને વિષય ૬૭ર દૃષ્ણને ૬૮૧ ૨૮ મેહનીયકર્મ ત્યાગ કરવા કમિક ૯૫૭ ઉપરા છાયા અભ્યાસ– પાંચ ઇન્દ્રિયના ૧ મૂળ જ્ઞાનથી વમાવી દેનાર વિષય સંબંધી–પ્રવૃત્તિ આડે ભાવના–જ્ઞાની પુરુષોને પણ નિવૃત્તિને વિચાર ૬૭૩ સર્વથી અસંગપરું શ્રેયસ્કર— ૨૯ વ્રત સંબંધી ૬૭૩ નિપ્લસ પરિણુમ – મનુષ્ય૩૦ જીવની અપેક્ષાએ ક્ષય થવા ભવ નિરર્થક જવાનાં કારણ– ક્રોધાદિ કષાયને ક્રમ ૬૭૩ સત્સંગ સંબંધી લોકોને સ્પષ્ટતા ૬૮૩ ૩૧ શ્રદ્ધા, જ્ઞાનીનું અવલંબન ૬૭૪ ૨ સ્વઉપયોગ અને પર ઉપયોગ ૩૨ “જે મયુલા મામા' – સિદ્ધાંતના બાંધા- જ્ઞાનીના મિથ્યાદૃષ્ટિની ક્રિયા સફળ અને આજ્ઞાંકિત અને શુષ્ક જ્ઞાનીને સમ્યગ્દષ્ટિની અફળ સ્ત્રી આદિ પ્રસંગ – પ્રાપ્ત ૩૩ નિત્યનિયમ અને આM – પારમાર્થિક ૩૪ વ્યવહારસત્ય અને પરમાર્થસત્ય ૬૭૫ અને અપારમાર્થિક ગુરુ ૬૮૪ ૩૫ પુરુષ અન્યાય કરે નહીં ૩ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુઆત્મા અપૂર્વ—–જાગૃતિ અને પનું એઓળખાણ– સવૃત્તિ પુરુષાર્થ – સ્વચ્છેદે ધ્યાન, અને સદાચાર સેવન ઉપદેશાદિ–આત્મા અને દેહ આચારાંગાદિનું નિયમિત વાચન –સુંદરવિલાસ ઉપદેશ અ – સાચું સમ્યક્ત્વ—સત્પરુષ છ દર્શન ઉપર દૃષ્ટાંત પ્રત્યે આશાતનાદિક ટાળવા૩૬ સંન્યાસી, ગોસાઈ, યતિ– સત્સંગનું પરિણમન ૬૮૫ કયા દેષથી સમકિત ન થાય? ૪ ભક્તિ સર્વોત્કૃષ્ટ માર્ગ– (મુનિએ) સ્વાધ્યાયરૂપ આત્માનુભવી કોણ?—જ્ઞાન વ્યાખ્યાન–કષાય સામે યુદ્ધ –સમ્યગ્દષ્ટિની જાગૃતિ-ક્ષત્રિયભાવે–પૂજામાં પુષ્પ કલ્યાણ ન સમજાવાનું કારણ -મુમુક્ષુ માટે સાધન બતાવવા –શું વિચાર્યે સમભાવ? – – સિજર્ઝતિ, બુજઝંતિ જ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ સંક્ષેપ આદિનું રહસ્ય ૬૭૮ માં પરમાર્થ-જિનની આજ્ઞા ૬૭૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૩) -પાંચ ઇન્દ્રિયો વશ થવા –બાર ઉપાંગનો સાર— મુનિને નાકકાન છેદેલી સ્ત્રીની સમીપતાય વૃત્તિને ક્ષોભકારક –ચૌદ ગુણસ્થાનક આત્માના અંશે અંશે ગુણ–અગિયારમેથી પતન, પ્રમાદથી– વૃત્તિઓ ઉપશમ કરતાં ક્ષય કરવી–વૃત્તિઓની છેતરામણી –એક પાઈના ચાર આત્મા –સુપચ્ચખાણ, દુપચ્ચખાણ –પુરુષાર્થ ધર્મનો માર્ગ સાવ ખુલ્લો – આત્મગુણ પ્રગટવા – શ્રેણિક - ચાર પ્રકારના જીવો કઠિયારાના દૃષ્ટાંતે –- ઓળખાણાનુસાર માહાભ્ય–જ્ઞાનીનું ઓળખાણ –જ્ઞાનીને અંતર્દષ્ટિથી જોયા પછી સ્ત્રીને જોઈ રાગ ઉત્પન્ન થતું નથી – સંસારરૂપી શરીરનું બળ વિષયાદિરૂપ કમર પર–જ્ઞાની પુરુષના બોધનું સામર્થ્ય-શ્રી મહાવીર સ્વામીની અદ્ભુત સમતા - તીર્થકર મારાપારું કરે જ નહીં –આ કાળમાં ચરમશરીરી અને એકાવતારી-દુરાગ્રહ મુકાવવા સાધનનો નિષેધ કેશીસ્વામીની સરળતા – જ્ઞાની પુરુષની આજ્ઞા– ગૌતમસ્વામી અને આનંદશ્રાવક – સાસ્વાદન સમકિત – નિગ્રંથ ગુરુ– સદ્ગુરુમાં સદેવ અને કેવળી સદ્દગુરુ અને અસદ્ગુરુને ઓળખવાની શક્તિ –એકેન્દ્રિયાદિના કડાકૂટાથી નહીં, સમકિતથી કલ્યાણ-મિથ્યાત્વસમુદ્રની ખારાશ દૂર કરવા – સૌથી મોટો રોગ–કદાગ્રહ અને સ્વચ્છેદ મૂળે લ્યાણ– પરમાર્થથી રાગદ્વેષ મેળા કરવા –સઘળાં દર્શન સરખાં-- સાત પ્રકૃતિ, અનંતાનુબંધી ચક્રવર્તી–ઉદયકર્મ - મેહગર્ભિત અને દુ:ખગર્ભિત વૈરાગ્ય-સત્સંગનું માહાભ્ય ૬૮૭ ૫ જ્ઞાનીને યોગ હોય, પ્રમાદ નહીં –સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું–બે ઘડીમાં કેવળજ્ઞાની –ળ રોગ - સદ્ગુરુની આજ્ઞાથી સાધન –સ્વચ્છેદ –તે મટવા – દોષ ઘટવા ગુણ પ્રગટવા--ચૌદ પૂર્વધારી નિગોદમાં –-આસવ--સંવર –કર્મથી પુરુષાર્થ બળવાનપરમાર્થ વાતમાં જ્ઞાનીની અનુકંપા મિથ્યાત્વરૂપી પાડે– બે ઘડીમાં કલ્યાણ – ૫તપાદિ – આત્મસાક્ષીથી ઉલ્લાસદયાને માર્ગ–અન્યદર્શને મિથ્યામિથ્યાદૃષ્ટિ, સમ્યકૂદૃષ્ટિને તેનું પરિણમન–અપૂર્વ વચને અંતર્પરિણામ પામે ભાન–કેશીસ્વામીની કઠોર વાણી – અસંયમ– આત્મવૃત્તિ રાખવા ઉપયોગ– કલ્યાણનો મુખ્ય માર્ગ – બે પ્રકારે ઉપયોગ – દ્રવ્યજીવ, ભાવજીવ -- કર્મબંધ અને તેનો અભાવ ઉપયોગ અનુસાર - અન્યમાં તાદામ્યપણાથી અન્યરૂપતા ૬૯૫ ૬ જીવનું સામર્થ્ય - કિયાજ્ઞાનીની ઓળખ - જીવની અનાદિની ભૂલ–રાત્રિભોજન --અનુકંપાબુદ્ધિ --પરિણામ તેવું કાર્ય––જ્ઞાની લોધાદિના વૈદ્ય – જ્ઞાનથી નિર્જરા - Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્વરૂપ સમજવા–ભૂલ ભાંગ્ય સાધુપણું—પાંચ ઇંદ્રિય વશ કરવા ઉપાયભાર્ગ પામવામાં અંતરાયલીકિકઅલૌકિક ભાવ–બીજજ્ઞાન પ્રગટવા મુક્તિમાં પ્રત્યેક આત્મા ભિન્ન-માયા કપટઆજ્ઞા સ્વઅર્થો સંયમાર્થે – આકરો માર્ગ – મોટા પુરુષની કરુણા, કેશીસ્વામી અને ગૌતમસ્વામીની સરળતા – અનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી–લોક્લાજ – શુદ્ધતાપૂર્વક સદુવ્રત સેવન - મતરહિત હિતકારી – મનપરિણામ તેવું સામાયિકકર્મ છોડવાં – આવશ્યકના છ પ્રકાર–ધર્મધ્યાનમાં દ્રવ્ય અને ભાવ-હીન પુરુષાર્થની વાતે-ઉપાદાન અને નિમિત્ત કારણ—મીરાંબાઈ અને નાભા ભગતની ભકિત – સમતા આવવા-તિથિ આજ્ઞા પાળવા – કિયા મોક્ષાર્થે – આત્મા વિસરાવી દે છે – પંચમ કાળના ગુરુઓ–મિથ્યાદૃષ્ટિનાં જપતપ – અધ્યાત્મજ્ઞાન, અધ્યાત્મશાસ-દ્રવ્યઅધ્યાત્મી – મોક્ષમાર્ગમાં વિધ્ર - વિચારદશામાં ફેર – અધ્યવસાયને ક્ષય - ધ્યાન – મેક્ષ કરતાં સત્સંગ વધારે – ટુંઢિયા સંપ્રદાય - યથાખ્યાતચારિત્ર–ભય અજ્ઞાનથી - સમ્યક્ત્વ ક્યારે ? – વીતરાગસંયમ – ભ્રાંતિ, શંકા, આશંકા, આશંકાહનીય – ખાટી પ્રતીતિ, અણપ્રતીતિ – ક્ષયોપશમ ૬૯ ૭ આ જીવે શું કરવું? – જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું - બાહ્યત્યાગ શાથી શ્રેષ્ઠ?— જ્ઞાનીનાં વચન – ત્યાગનો લક્ષ – માયાથી ભુલવણી – ભક્તિથી માયા જિતાય–જનકવિદેહીની દશા –ખરે શિષ્ય અને ગુરુ -પરમજ્ઞાની ગૃહવાસમાં માર્ગ ન ચલાવે – નિષ્કામ ભક્તિથી જ્ઞાન – જ્ઞાનીનું માહાસ્ય – જ્ઞાની -અજ્ઞાનીને ઉપદેશ–શું ટાળવાનું છે? -કદાગ્રહ મુકાવવા તિથિઅજ્ઞાનીની વર્તના-પુરુષાર્થ શ્રેષ્ઠ ૭૦૬ ૮ પુરુષાર્થજયનું આલંબન – કર્મનો નાશ-અનુપ્રેક્ષાઆત્મજ્ઞાન થવા–જ્ઞાન પૂર્વાપર સંવાદી–-બે પ્રકારનાં જ્ઞાન – આત્મા અરૂપી–બંધની મૂળ પ્રકૃતિ--આયુષકર્મગચ્છના ભેદ–કદાગ્રહ – આત્માની સામાયિક-કર્મનો નાશ શાનાથી?–સમ્યક્ત્વના પ્રકાર–અંત:કરણની શુદ્ધિ-- સાત પ્રકૃતિ સાચી ભક્તિ થવા --વ્રતાદિ નિયમથી કોમળતા ૭૦૮ ૯ ગૃહસ્થાશ્રમમાં પુરુષના ચાગ વૈરાગ્ય–-મુમુક્ષુ ગ્રહણ નથી કરતા--સપુરુષની ગૃહસ્થાશ્રમની સિરાતિ પ્રશસ્તદોષ ઘટાડવા – સદાચાર – વિચારવાન – સત્પષ અને યોગ્યતા – જાગૃત રહેવું – દોષને વાંક -- મુમુક્ષુના સાગવૈરાગ્ય – પાસે જ સમ્યકત્વ – ખરો શિષ્ય – ભાન વિના – આજ્ઞાથી કલ્યાણ; મમત્વ મિથ્યાત્વ – સાચો સંગ – Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫૫) હિન્દુ મુસલમાન - મે એટલે? –સમ્યકત્વનો માર્ગ પદર્શન - સર્વોત્કૃષ્ટ સાધન –અંતરાત્મા થયા પછી પરમાત્મપણું–ઉપયોગ અને મન–કદાગ્રહ-આત્મજ્ઞાન, તે થવા ગ્રંથિભેદ, ઉપશમાં સમ્યક્ત્વ-વ્રતમાં ઉપયોગ –ખરાં સાધન–વૃત્તિસંકોચ ૭૧૦ ૧૦ કામના- આત્મામાં આંટી– સદ્વ્યવહાર –આત્મજ્ઞાન – અક્રિયપણું – વિચારાનુસાર ભાવાત્મા–આત્માની વ્યાપકતા –બહાચર્યદેહની મૂછ— કેમ વર્તવું? –જૈન ધર્મની સ્થિતિ–ત્રણ પ્રકારના બાહ્યદષ્ટિ જ સમકિતીમાં શમાદિ ગુણો– આત્માને સમજવા નય –સમકિતીને અંશે કેવળજ્ઞાન –સમકિની કેવળજ્ઞાની, સિદ્ધ -કર્મ ઓછાં કરવા–વૃત નિયમ સાચા ખોટાની પરીક્ષા -સાંભળીને સમજવું, ભૂલવું નહીં – બાર પ્રકારે તપસમકિત અને સામાયિક-જ્ઞાન, દર્શન, ચારિત્ર– આત્મા અને સદગુરુની એકતા સાચું સામાયિક પુરુષાર્થતરવાનો કામી-અજ્ઞાન અને ભવ – ચોથું ગુણસ્થાનકમહાવીર (ભગવાન)ના દીક્ષાના વરઘોડાની વાત – અવિરતિ શિષ્ય – સત્પષનાં લક્ષણઅભવ્યના તાર્યા ન તરે–આત્મસ્વરૂપ – છ પદ-કેવળ જ્ઞાન – સમ્યક્ત્વના પ્રકારસ્વભાવસ્થિતિ ૭૧૪ ૧૧ આ કાળમાં મોક્ષ-શુભાશુભ કિયા – સહજ સમાધિ – સમકિત થવા-કુગુરુઓસમકિત દેશ ચારિત્ર, દેશે કેવળજ્ઞાન – સાચા પુરુષનો બોધભગવાનનું સ્વરૂપ – સમકિતની સર્વોત્કૃષ્ટતા-અવળા માર્ગે– સિદ્ધનું સુખ – વૃત્તિ રોકવી – મારાપણાથી દુ:ખ – મોટાઈ, તુણા- આહારાદિની વાતે તુચ્છ – મૌનપણું – કેધાદિ પાતળા પાડવાવિવેક, શમ, ઉપશમથી મોક્ષ – વેદાન્ત અને પૂર્વમીમાંસકની મુક્તિની માન્યતા – સિદ્ધમાં સંવર નિર્જરા નથી – ધર્મસંન્યાસ - જીવ સદાય જીવતા – આત્માને નિંદપુરુષાર્થમાં પાંચ કારણશૂરાતન જોઈએ—ચોથા ગુણસ્થાનકે વ્યવહાર –પુરુષાર્થ વધવા નય–સત્સંગથી સહજ ગુણોત્પતિ–સત્ય બોલવું સાવ સહજ-સહ્રવચનના વિચારે જ્ઞાન-ખરો નય સદાચાર-જ્ઞાનનો અભ્યાસવિભાવ ત્યાગવા સત્સાધનસમકિતનાં મૂળ બાર વ્રતસપુરુષના જોગે વૃતાદિ સફળ --આરંભ પરિગ્રહનું સંક્ષેપપણું --સત્સંગે શલ્ય ટળે – શિષ્યો ઉપર મોહ--- નિત્ય ભિખારી --સાચા દેવ, ધર્મ, ગુરુનું ઓળખાણ ––બાહ્યાંતર ગ્રંથિ – સમ્યક્દર્શન શ્રેષ્ઠ ૭૨૦ ૧૨ મિથ્યાત્વ ગયે ફળ-જૈનના સાધુ–સાચું જ્ઞાન–મનુષ્યઅવતાર પણ વૃથા સાચા પુરુષનું ઓળખાણ-ખરેખરું પાપ – અ૫ વ્યવહારની મોટાઈ, અહંકાર–પરિગ્રહ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭૩૭ (૫૬) મર્યાદા કોધાદિનાં પચ્ચખાણ ૯૫૮ શ્રી વ્યાખ્યાનસાર – ૧ –એકત્વ ભાવના–બ્રહ્મચર્ય ૧ પહેલું ગુણસ્થાનક-ગ્રંથિભેદ પોતાનું સ્વરૂપ – ક્ષણિક – ચોથું ગુણસ્થાનક ૭૩૬ આયુષ–મોટાઈની તૃષ્ણા– ૨ ગુણસ્થાનકોમાં આત્મઅનુભવ ૭૩૬ અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ – ૩ કેવળજ્ઞાન, મોક્ષ વિભાવ તે મિથ્યાત્વ અધ ૭ આ કાળમાં મેલ ૭૩૭ માધમ પુરુષનાં લક્ષણ – ૧૨ સકામ અને અકામ નિર્જરા નાકની રાખ–દેહનું સ્વરૂપ ૧૬ લૌકિક અને લોકોત્તર માર્ગ ૭૩૭ સંસારપ્રીતિથી પરાધીનતાનાં ૧૮ અનંતાનુબંધી કષાય ૭૩૮ દુ:ખ સાચો શ્રાવક– ૨૩ કેવલજ્ઞાન સંબંધી વિવેચન અવિચારથી ભૂલ-ક્રોધ - અનુભવગમ્ય અને અહંકાર ૭૨૭ બુદ્ધિગમ્ય નિર્ણયો ૭૩૮ ૧૩ પંદર ભેદે સિદ્ધ શાથી?— ૨૭ જ્ઞાનક્ષીણતાથી મતભેદ – લોચ શા માટે?—જાત્રાને હેતુ શ્રત શ્રવણાદિની નિષ્ફળતા ૭૩૯ -સપુરુષને ઉપદેશ નિષ્કારણ ૨૯ અલ્પ અલ્પ શંકાઓથી ગુંચકરુણાથી – મહાવીર ભગવાન વણ – અટકવું ૭૩૯ - જ્ઞાનીનું સંગમાં વર્તન – ૩૦ થિભેદ અને પુરુષાર્થ ૭૪૦ વાડા અને મહાગ્રહ - ખરો ૩૨ કર્મપ્રકૃતિ અને સમ્યક્ત્વનું જૈન માર્ગ – શાશ્વત માર્ગ સામર્થ્ય - ધર્મનું મિથ્યાભિમાન – ૩૩ સમ્યક્ત્વનું સ્વરૂપ–સમ્યક્ત્વવૈષણવગુરુઓ –લિંગધારીપણું, પ્રાપ્તિમાં અંતરાય ૭૪૦ આત્મજ્ઞાનીપણું ૩૫ આ કાળમાં મોક્ષ અને જ્ઞાન, ૧૪ દેહને પ્રત્યક્ષ અનુભવ છતાં મૂર્છા દર્શન, ચારિત્ર ૭૪૦ ૪૧ સામાયિક અને કોટિ ૭૪૦ -દેહાત્મબુદ્ધિ અને સમકિતસમકિતને અનુભવ – પચ્ચ ૪૩ મોક્ષમાર્ગ કક્રવાળની ધાર જે ૭૪૧ ૪૪ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ ૭૪૧ ખાણ – કલ્પિત જ્ઞાની – અંતરંગ ગાંઠ-સાધુને આહાર ૪૯ જ્ઞાનીની આજ્ઞા અને સ્વચ્છંદપણું ૭૪૧ – માર્ગ – તૃણા કેમ ઘટે ? - તપનું અભિમાન ઘટવા – ૫૧ છ પદની નિઃશંકતા-શ્રદ્ધા કલ્યાણની કુંચી - સમકિત બે પ્રકારે ૭૪૧ કેમ થાય? – સૂત્ર અને ૫૩ મતિજ્ઞાન અને મન:પર્યવ ૭૪૧ અનુભવ- ઘાતી કર્મ – નિકા પ૭ સમ્યક્ત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ ચિત કર્મ – જગતની ભાંજ થયાની ખબર ૭૪૨ ગડ અને કલ્પના-સમ્યક્દર્શન ૬૦ સમ્યક્ત્વપછી સાદિક્ષાંત સંસાર ૭૪૨ અને જ્ઞાન-તરવાને કામી – ૬૧ સમ્યક્ત્વનાં લક્ષણો ૭૪૨ જીવનું સ્વરૂપ અને કુળધર્મને ૬૨ આત્મજ્ઞાનાદિનું સૂક્ષ્મ સ્વરૂપ આગ્રહ – મનુષ્ય ભવમાં પ્રકાશવામાં હેતુ ૭૪ર. વિચાર કર્તવ્ય ૭૩૧ | ૬૩ કર્મ અને કર્મબંધના પ્રકાર ૭૪૩ ૭૪૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ સુખ (૫૭) ૬૬ સમ્યકુવનાં અન્યોક્તિથી પણ - તેની મહત્તા ૭૪૩ ૬૭ સમ્યક્ત્વનું કેવળજ્ઞાનને મહેણું ૭૪૩ ૬૮ ગ્રન્થાદિ વાંચવામાં મંગળાચરણ અને અનુક્રમ ૭૪૩ ૬૯ આત્મજનિત સુખ અને મેક્ષ ૭૪૩ ૭૦ કેવળજ્ઞાનીનું ઓળખાણ ૭૪૩ ૭૧ કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજવા મતિ અને કૃતાદિના સંબંધ અને ભેદ ૭૪૪ ૭૩ જ્ઞાનીના માર્ગે અને આજ્ઞાએ ચાલનારને કર્મબંધ નથી છતાં ઇરિયાપથ'ની ક્રિયા ૭૪૪ ૭૪ વિદ્યાથી કર્મબંધન અને મુક્તિ ૭૪૪ ૭૬ ક્ષેત્રસમાસની વાતમાં શ્રદ્ધા ૭૪૪ ૭૭ જ્ઞાનના આઠ પ્રકાર ૭૪૪ ૭૯ કર્મ અને નિર્જરા ૮૦ “મોક્ષ થતો નથી, સમજાય છેનું તાત્પર્ય ૮૧ નવ પદાર્થ સદુભાવ ૭૪૫ ૮૨ વેદાંત અને જિન ૭૪૫ ૮૩ નવે તત્વને જીવ અજીવમાં સમાવેશ ૮૪ નિગદ અને કંદમૂળમાં અનંતા ૭૪ ૭પ૦ ૭૪૫ ૧૦૩ વ્યક્ત, અવ્યક્ત ક્રિયા - ક્રિયાથી થતો) પાંચ પ્રકારને બંધ ૭૪૮ ૧૦૫ બાહ્યાભ્યતર વિરતિપડ્યું -- મોહભાવથી મિથ્યાત્વ ૭૪૮ ૧૦૮ બાર પ્રકારની વિરતિમાં જીવાજીવની વિરતિ ७४८ ૧૦૯ જ્ઞાનીની વાણી અને આજ્ઞા ૭૪૯ ૧૧૧ વસ્તુસ્વરૂપનું પ્રતિષ્ઠિતપણું ૭૪૯ ૧૧૩ લોકના પદાર્થનું પ્રવર્તન જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ૭૪૯ ૧૧૪ કાળ ઔપચારિક દ્રવ્ય – ઊર્વપ્રચય, તિર્યકુપ્રચય ૭૪૯ ૧૧૭ દ્રવ્યના અનંત ધર્મ ૭૪૯ ૧૧૮ અસંખ્યાત અને અનંત ૭૪૯ ૧૧૯ નય પ્રમાણને અંશ માત્ર નયનું સ્વરૂપ ૭૪૯ ૧૨૬ કેવળજ્ઞાન અને રાગદ્વેષ ૭૫૦ ૧૨૭ ગુણ અને ગુણી ૧૨૯ જ્ઞાન અને અજ્ઞાન – “જૈન” માર્ગ, જેનપણું ૭૫૧ ૧૩૧ સૂત્ર અને સિદ્ધાંત - ઉપદેશ માર્ગ અને સિદ્ધાંત માર્ગ ૭૫૧ ૧૩૩ સિદ્ધાંત અને તર્ક ૭૫૧ ૧૩૬ સુપ્રતીતિથી સિદ્ધાંત અનુભવ ગમ્ય – સિદ્ધાંતના દાખલા ૭૫૧ ૧૩૯ ક્ષયોપશમ ઉપરાંતની વાતે કરેડિયાં કરી ગ્રંથિભેદ કરતાં મોક્ષની છાપ ૭૫૨ ૧૪૨ તેરમું અને સાતમું ગુણસ્થાનક ૭પર, ૧૪૪ પહેલા અને ચોથા ગુણસ્થાનક માં દશા અને ભાવની ભિન્નતા ૭૫૨ ૧૪૮ સાતમાં ગુણસ્થાનક ઉપર વિચાર સિંહના દૃષ્ટાંતે -- મત ભેદાદિ અને સત્યની પ્રતીતિ ૭૫૩ ૧૫ર પરિણામ અને બાદરક્રિયા ૭૫૩ ૧૫૩ ડહાપણ અને સ્વચ્છેદ મટાડવા - સમ્યકત્વપ્રાપ્તિ - જિન પ્રતિમાથી શાંત દશાની પ્રતીતિ ૭૫૩ ૭૫ ૭૪૫ ૮૫ સમ્યક્ત્વ થવા ૮૬ જીવમાં સંકોચ-વિસ્તાર શક્તિ ૭૪૫ ૮૮ પદાર્થની અચિંત્ય શક્તિ ૭૪૬ ૮૯ પરભાવના સૂક્ષ્મ નિરૂપણનાં કારણ ૭૪૬ ૯૨ જીવનું અલ્પજ્ઞપણું – ઉત્તમ રસ્ત – દ્રવ્યના સામર્થ્યની અનુભવ સિદ્ધિને પુરુષાર્થ ૯૪ કર્મબંધમાં સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુનું ગ્રહણ ક્યાંથી ? ૭૪૭ ૯૭ નામકર્મનો સંબંધ ৩৩ ૯૮ વિરતિઅવિરતિપણાના બાર પ્રકાર -અવિરતિપણાની પાકિયા ૭૪૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ૧૫૪ જૈન માર્ગમાં ગચ્છાની પરસ્પર ૧૯૩ ત્યાગની આવશ્યકતા, પ્રકાર માન્યતા -- નવકોટિ ૭૫૩ ત્યાગની કસરત, અભ્યાસ કેવા ૧૫૫ મોક્ષમાર્ગ અને રૂઢિ ૭૫૩ પ્રકારે . ૭૫૭ ૧૫૬ સમ્યક્ત્વની ચમત્કૃતિ ૧૯૯ અનંતાનુબંધી આદિ કષાય–તેના ૧૫૭ મેક્ષમાર્ગની પ્રાપ્તિ દુધર ઉદય અને ક્ષયનો કમ તથા બંધ ૭૫૮ પુરુષાર્થથી ૨૦૧ ઘનઘાતી અને અઘાતી કર્મના ૧૫૮ સૂત્રાદિની સફળતા-વ્યવહારના ક્ષય સંબંધી ૭૫૮ ભેદ અને મેક્ષમાર્ગ ૨૦૨ ઘેલછા : ચારિત્રમેહનીયને પર્યાય ૭૫૮ ૧૬૧ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ – ૨૦૩ સંજ્ઞાના વિવિધ ભેદ ૭૫૮ વિચાર, જ્ઞાન...મેક્ષ ૭૫૪ ૨૦૪ કર્મ યા પ્રકૃતિના પ્રકાર ૭૫૯ ૧૬૫ કર્મપરમાણુના દશ્યપણા સંબંધી ૭૫૪ ૨૦૫ ભાવ અથવા સ્વભાવ અને ૭૫૯ ૧૬૬ પદાર્થનાં ધર્મનું વક્તવ્ય ૭૫૪ વિભાવ ૭૫૯ ૧૬૭ યથાપ્રવૃત્તિ આદિ કરણ – ૨૦૬ કાળના અણુઓનું પૃથકત્વ અને યુજનકરણ અને ગુણકરણ ૭૫૪ ધર્માસ્તિકાયાદિની પ્રદેશાત્મકતા ૭૫૯ ૧૬૯ કર્મપ્રકૃતિના બંધાદિ ભાવ ૨૦૮ વસ્તુ અને ગુણપર્યાય વર્ણવનાર પુરુષ ઈશ્વર કોટિના ૭૫૫ ૨૧૦ પદાર્થમાત્રમાં રહેલી ત્રિપદી અને ૧૭૧ જાતિસ્મરણ મતિજ્ઞાનનો ભેદ ૭૫૫ કાળ ૭૫૯ ૧૭૨ આજ્ઞા અને અદત્તગ્રહણ ૭૫૫ ૨૧૨ પદાર્થમાં વર્તતું ખર્ચક ૭૫૦ ૧૭૩ ઉપદેશના મુખ્ય ચાર પ્રકાર : ૨૧૩ પદાર્થના ગમનમાં સમશ્રેણિનું દ્રવ્યાનુયોગાદિ ૭૫૫ કારણ ૭૫૯ ૧૭૪ પરમાણુના ગુણ અને પર્યાય ૨૧૪ ઇંદ્રિય અને અતીન્દ્રિય જ્ઞાન ૭૬૦ તેના વિચારથી અનુક્રમે જ્ઞાન ૭૫૫ ૨૨૦ (આત્માના) અસ્તિત્વનું ભાસવું : ૧૭૫ તેજસ્ અને કાશ્મણ શરીર ૭૫૫ સમ્યક્ત્વનું અંગ ૧૭૭ ચાર અનુયોગના વિચારથી નિર્જરા ૭૫૫ ૨૨૨ ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ ૧૭૯ પુદ્ગલ પર્યાયાદિનું સૂક્ષ્મ કથન શ્રાવકાચાર) આત્માર્થે ૭૫૬ ૯૫૯ શ્રી વ્યાખ્યાન સાર–૨ ૧૮૦ માન અને મહાગ્રહ માર્ગમાં ૧ જ્ઞાન અને વૈરાગ્ય – જ્ઞાનીનાં આડા અંભરૂપ ૭૫૬ વચન–છપ્રસ્થ” અને “શૈલેશી૧૮૧ સ્વાધ્યાયના ભેદ કરણ'ના અર્થ – માસમાં ૧૮૨ ધર્મના મુખ્ય ચાર અંગ અનુભવ – ઊર્ધ્વગમન-ભરત, ૧૮૩ મિથ્યાત્વના ભેદ અને મિથ્યાત્વ સગર અને નમિરાજની કથાઓ ૭૬૨ ગુણસ્થાનક ૨ ધર્મનું અનાદિપણું – કર્મપ્રકૃતિનાં ૧૮૭ મિશ્રગુણસ્થાનક અને મિથ્યાત્વ સંક્રમણાદિ-કર્મ-ગ્રન્થમાંથી ૭૬૩ ગુણસ્થાનક ૩ કર્મગ્રન્થમાંથી : સમ્યક્ત્વ, ગુણ૧૮૮ બીજું ગુણસ્થાનક સ્થાનક, ઉદય, બંધ, બાદર, ૧૮૯ શ્વેતામ્બર અને દિગંબર દૃષ્ટિએ કેવળજ્ઞાન ૪ અષ્ટપાહુડ–દ્રવ્ય અને પર્યાય ૧૯૨ ઓઘ આસ્થાથી વિચાર સહિત –વેદોદય - જિન અને જૈનઆસ્થા ૭૫૦ | છ દર્શન–આત્માનો સનાતન ૭પ ૭૫૬ સૂક્ષ્માદિ ૭૬૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ૭૬૯ ધર્મ – જ્ઞાનીનો આશ્રય – વસ્તુ વ્યવચ્છેદ અને પુરુષાર્થ ૭૬૪ ૫ ચાર પુરુષાર્થ – મોક્ષમાર્ગ – સમ્યજ્ઞાન–જીવના ભેદ ૭૬૬ ૬ જાતિસ્મરણ જ્ઞાન – આત્માની નિત્યતા — અપ્રમત્તગુણસ્થાનક –મૃતિ – ગ્રંથિના ભેદ– આયુકર્મ સંબંધી કર્મગ્રન્થમાંથી ૭૬૭ ૭ મોક્ષમાળામાંથી – હેમચંદ્રાચાર્ય ૭૬૯ ૮ સરસ્વતી--સંસારના પ્રપંચનાં કારણ ૭૬૯ ૯ ‘યોગદૃષ્ટિ સંબંધી - સૂત્ર – સિદ્ધાંત – જિનમુદ્રા – ત્રણ પ્રકારે ઈશ્વરપણું ૧૦ ‘ભગવતી આરાધના’ – મોક્ષ માર્ગની અગમ્યતા અને સરળતા –સાંકડો માર્ગ – શૂરવીરપણું – જ્ઞાનીની આજ્ઞા (તમારે માથે અમારા જેવા છે) પુરુષાર્થની પ્રેરણા ૧૧ “ભગવતી આરાધના'માંથી : પરિણામ, વેશ્યા તથા યોગબંધ, આસવ, સંવર - દર્શન અને જ્ઞાનમાં ભૂલ – ભેદજ્ઞાન ૭૭૨ ૧૨ જ્ઞાનદર્શનનું ફળ ૭૭૩ ૧૩ દેવાગમસ્તોત્ર – આપ્તનાં લક્ષણ – કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ -- નિરાકુળતા એ સુખચૈતન્યની સ્પષ્ટતા – મુક્તિમેહનીય અને વેદનીયજિનકલ્પીપણાના ગુણો – ચેતનાના પ્રકાર ૭૭૪ ૧૪ ઇન્દ્રિય, મન અને આત્મા ૭૭૬ ૧૬ શ્રાવક આશ્રયી આવ્રત વિષે ૭૭૬ ૧૭ દિગંબર શ્વેતાંબરના અભિપ્રાય કેવળજ્ઞાન-તેજસ્ અને કાર્મગાદિ શરીર–આઠ રુચક પ્રદેશ –મોતની ઔષધિ ૭૭૭ ૧૮ અંતર્ધ્વત્તિ અને તેની પ્રતીતિ – સમ્યક્દૃષ્ટિની નિર્જરા – ગાઢ, અવગાઢાદિ સમ્યક્ત્વ અને ગુણસ્થાનક - ધર્મની કેસેટી – આચાર્યની જવાબદારી – આદર્શ સમ્યકુદૃષ્ટિ ગૃહસ્થ ૭૭૮ ૧૯ અવધિ, મન:પર્યવજ્ઞાનાદિ સંબંધી ૭૭૯ ૨૦ આરાધના, તેના પ્રકાર અને વિધિ –લબ્ધિ, સિદ્ધિ – આત્મા અને મૃત્યુ - વિરકલ્પ, જિનકલ્પ ૭૭૯ ૨૧ જિનના અહિંસાધર્મ – હિંદી યુરોપિયનોના વિદ્યાભ્યાસ ૭૮૦ ૨૨ વેદનીય કર્મની સ્થિતિ અને . બંધ—પ્રકૃતિને એક સાથે બંધ-મૂળાત્તર પ્રકૃતિના બંધ ૭૮૧ ૨૩ આયુને બંધ-ઉદય અને ઉદીરણા ૭૮૧ ૨૪ જ્ઞાનાવરણીયાદિ અને ક્ષયોપશમ ભાવ-જ્ઞાન, દર્શન અને વીર્યનું કામ - કર્મપ્રકૃતિના વર્ણનમાં ચોકસાઈ ૨૫ જ્ઞાન : દોરો પરોવેલ સેય ૭૮૨ ૨૬ જ્ઞાન અને દર્શન – કેટલાક શબ્દાર્થ, ભાવાર્થ ૭૮૨ ૨૭ ચયાપચય, ચયાચય – ચિંતાની શરીર પર અસર – વનસ્પતિમાં આત્મા ૭૮૩ ૨૮ સાધુ, યતિ, મુનિ, ઋષિ ૭૮૩ ર૯ ભવ્ય અને અભવ્ય ૭૮૩ ૩૦ બંધ અને મોક્ષ – પ્રદેશાદિ બંધ - વિપાક–ચાર્વાક કોણ? – (તીર્થંકરાદિને) તેરમે ગુણસ્થાનકે સમયવર્તી બંધ – કષાયનો રસ --શ્રવણ, મનનાદિ – આત્મા સંબંધી વિચારમાં કામનું બહાનું ૭૮૪ ૧૫ સમ્યકુદૃષ્ટિ પુરુષની પ્રવૃત્તિ ૭૮૫ ૧૬ સિદ્ધિ લબ્ધિ ૭૮૫ ૧૭ વીર્યમંદતા – કામ કરી લેવા યોગ્ય સમય ૭૮૫ ૭૮૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જ્ઞાનીપુરુષની વ્યવહારમાં દૃષ્ટિ — ઉપાધિ, સમાધિ કેમ રાખવી? – — વ્યવહારમાં આત્મકર્તવ્ય - કર્મરૂપી કરજ ૨૩ આત્માના અપ્રમત્ત ઉપયોગ કરણાનુયોગ અને ચણાનુયોગ ૭૮૫ ૯૬૦ અત્યંતર પરિણામ અવલોકન પ્રસ્તાવના ૪ સહજ ૫ સ્વવિચારજીવન : કલ્યાણમાર્ગે ૬ છેલ્લી સમજણ ૭ આત્મસાધન : આત્માનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ૮ મનવચનકાયાનો સંયમ ૯ સુખને ન ઇચ્છનાર આ ૧૦ સામુદ્રા નયપ્રમાણાદિ પછી — પુનર્જન્મ - કાળમાં મારું જન્મવું છીએ તે પામીએ વિકરાળ કર્મ, આત્મા કાળ, ૧૧ એટલું જ શેાધાય તા પામો હાથનાંધ–૧ ૭૯૦ ૧ સ્વરૂપનો લક્ષ ન થવાનું કારણ ૭૮૯ ૨ છ પદનો દૃઢ નિશ્ચય ૩ જીવનું વ્યાપકપણું, પરિણામીપ, કર્મસંબંધાદિના નિર્ણયની દુર્ઘટના ૭૯૧ ૭૯૧ ૭૯૨ ૭૯૪ — સચ્ચિદાનંદ અને દૃષ્ટિવિષ ગયા છે - (૬૦) - - ૭૮૫ ૭૮૮ ૭૯૪ ૭૯૫ ૭૯૫ બધું ૭૯૬ ૧૨ મારગ સાચા મિલ ગયા (કાવ્ય) ૭૯૬ ૧૩ સ્વભુવનમાં વિચારણામાં ૭૯૬ ૧૪ હોત આસવા પરિસવા (કાવ્ય) આત્મા, જિનપ્રવચન, પરમાત્મા, કર્મ ૭૯૫ ૭૯૬ ૧૫ અનુભવ ૧૬ એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી—સંતપણાની દુર્લભતા ૩૭ ૧૭ પ્રકાશજીવન : તમે આ ભણી વળા — આ બાધ સમ્યક્ છે— એ પુરુષ યથાર્યવક્તા હતા 626 ૭૯૭ ૧૮ મોટું આશ્ચર્ય ૧૯ તે દશા થાથી અવરાઈ ? ૨૦ કોઈ બ્રહ્મરસના ભોગી (પદ) ૨૧ પરિગ્રહમર્યાદા ૨૨ ચેતન અને ચૈતન્ય નિગ્રેન્ય અને વેદાંતના અભિપ્રાયે અનેક આત્મા કેવા સ્વરૂપે • ૨૩ ચતુ અને મનનું અપ્રાપ્યકારી પરું - ૨૪ સમયે સમયે અનંતા સંયમ પરિણામ – યોગદશામાં આત્માનો સંાવિકાસ ૨૫ ધ્યાન ૨૬ પુરુષાકાર ચિદાનંદઘનનું ધ્યાન કરો ૨૭ જીવ, વિશ્વ, પરમાણુ, પરમાણુ, અને કર્મસંબંધ અનાદિ છે. ૨૯ આત્મભાવના કરવાનો ક્રમ ૩૦ પ્રાણ, વાણી, રસમાં અહંપણાનું ધ્યાન ૩૧ જૈસિદ્ધાંતના ગ્રન્થની રચનાનો વિચાર ૩૨ ધન્ય રે દિવસ આ આવે ! (કાવ્ય) ૩૩ બંધ અને મેાક્ષ ૩૭ મહાવીરસ્વામીના પુરુષાર્થ ઉપરથી ― ૭૯૭ ૭૯ ૮ ૧૯૮ ૩૯૮ ૩૮ મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિવૈવષે અને નિગ્ર ભાવે— વિભાવયોગ સંબંધી વિચારણાજ્ઞાનનું તારતમ્ય અને ઉદયબળ– ૭૯૮ ७८८ ૭૯૯ ૭૯૯ ૭૯૯ ૮૦૦ ૮૦૦ ૩૪ ૭ પદ ૩૫ આત્માના નિત્યત્વાદિ સંબંધી છ દર્શનની માન્યતાનું કોષ્ટક ૩૬ બુદ્ધિ. આત્મા, પરમાત્માદિ સંબંધી જિનવેદાંતાદિનાં કથન ૮૦૨ ૮૦૦ ૮૦૦ ૮૦૧ ૮૦૨ ૮૦૨ બધ સત્પુરુષના ગુણનો વિચાર કર્યા વિના પેાતાની કલ્પનાએ વર્તે તે ભવવૃદ્ધિ કરે ૮૦૩ ૮૦૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૬૧) ૮૧૧ ૮૧૧ હતyય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે ૮૦૩ ૩૯ વ્યવહારનો વિસ્તાર અને નિવૃત્તિ – ઉદયરૂપ દોષ ૮૦૪ ૪૦ ચિત્તની શાંતિ થવા કરેલું સમાધાન ૮૦૫ ૪૧ પ્રતિજ્ઞા ૪૨ મુનિઓ પિતાના દેહમાં પણ મમત્વપૂરું કરતા નથી ૪૩ કામાદિનો સંયમ ૮૦૫ ૪૪ વ્યવસાયથી નિવૃત્ત થવા – પ્રારબ્ધની સહજ નિવૃત્તિ ૮૦૫ ૪૫ સંગ કે અંશ સંગ નિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા –- નિવૃત્તિનું માહાત્મ ૪૬ પ્રત્યાખ્યાન ૮૦૬ ૪૭ ક્ષયોપશમી જ્ઞાન ૪૮ જિનવીરપ્રકાશિત ધર્મ ૮૦૬ ૪૯ વીતરાગદર્શન વિષે લખવા ધારેલાં ગ્રથના વિષય ૮૦૬ ૫૦ જૈન અને વેદાંત પદ્ધતિનું એકી કરણ કરવા વિચારેલા વિષયો ૮૦ ૫૧ જૈનશાસનની વિચારણા ૮૦૭ પર જૈન પદ્ધતિના વિચારવા લાયક મૂળોત્તર પ્રશ્નો ૫૩ ન્યાયવિષયક પ્રશ્નો ૫૪ આત્મદશા અને કોપકારપ્રવૃત્તિ સંબંધી ૫૫ આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા ૮૦૮ ૫૬ જીવાદિ દ્રવ્ય સંબંધી ૫૭ હે યોગ ૮૦૮ ૫૮ એક ચૈતન્યમાં સર્વ શી રીતે? ૮૦૮ ૫૯ વિભાવપરિણામ ક્ષીણ થવા ૮૦૮ ૬૦ ચિંતનાનુસાર આત્માનું પ્રતિ ભાસન – વિચારશક્તિ અને વિષયાર્તપણું–ચેતનની અનુત્પત્તિ, નિત્યત્વ અને દ્રવ્યત્વ ૮૦૮ ૬૧ સંપૂર્ણ પ્રતીતિયોગ્ય વચન : વીતરાગનાં – વીતરાગતાના પ્રમાણમાં શ્રદ્ધયત્વ – જિનની અવિકળ શિક્ષા COC ૬૨ જૈનદર્શનાદિનું મથન COC ૬૩ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોક સંસ્થાનાદિનાં રહસ્ય વિષે પ્રશ્નો ૮૧૦ ૬૪ સિદ્ધ આત્માનું લોકાલોકપ્રકાશક પણું – અગુરુલઘુપણું ૮૧૦ ૬૫ આત્મધ્યાન માટે જ્ઞાનતારતમ્યતાદિ ૮૧૦ ૬૬ જગતનું ત્રિકાળવર્તીપણું ૬૭ વસ્તુનું અસ્તિત્વ – પદાર્થ સ્વભાવ બે પ્રકારે સ્પષ્ટ ૮૧૧ ૬૮ ગુણાતિશયતા શું? ૬૯ જ્ઞાનના ભેદ ૮૧૧ ૭૦ પરમાવધિ પછી કેવળજ્ઞાન – દ્રવ્યોનું ગણિતાતીતપાછું - કેવળ જ્ઞાનનું નિર્વિકલ્પપણું ૭૧ અસ્તિત્વથી માંડી બંધ સુધીના પદોમાં શંકા-કેવળજ્ઞાન અને અનાદિ અનંતપણાની શંકા ૮૧૨ ૭૨ સર્વપ્રકાશકતા અને સર્વવ્યાપકતા –આત્મા સંબંધી વિચારણીય બાબતો ૭૩-૭૪ માર્ગ પ્રવર્તના સંબંધી વિચારણા ૮૧૩ ૭૫ આત્મધ્યાનસંબંધી ઊહાપોહ ૮૧૪ ૭૬ આત્માનું અસંખ્યાતપ્રદેશપણું ૮૧૪ ૭૭ અનંતપણું, મૂર્તામૂર્ણપણું અને બંધાદિ ૮૧૪ ૭૮ કેવળદર્શન અને બ્રહ્મ ૮૧૪ ૭૯ જિનને અભિમતે આત્મા ૮૧૪ ૮૦ કર્મબંધનો હેતુ-દ્રવ્ય અને ગુણ – અભવ્યત્વ–ધર્માસ્તિકાયાદિનું વસ્તુત્વ – સર્વજ્ઞતા ૮૧૪ ૮૧ વેદાંતનું આત્માદિ સંબંધીનું નિરૂપણ ૮૧૫ ૮૨૮૩ જૈનમાર્ગ ૮૧૫ ૮૪ મોહમયી સંબંધી ઉપાધિ પરિત્યાગવા ૮૧૬ ૮૧૨ ૮૦૭ ૮૦૮ ૮૦૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ [ (૬૨) ૮૨૫ ૮૫ કેટલાક સ્વવિચાર ૮૧૭ ૮૬ દેવ, ગુરુ, ધર્મ ૮૧૭ ૮૭ જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ થવા ૮૧૭ ૮૮ અપૂર્વ સંયમ પ્રગટવા ૮૧૭ હાથધ-૨ ૧ સહજ શુદ્ધ આત્મસ્વરૂપ ૮૧૭ ૨ સર્વજ્ઞપદનું ધ્યાન કરો ૮૧૭ ૩ પુરુષોને નમસ્કાર ૮૧૮ ૪ જિનતત્ત્વસંક્ષેપ ૮૧૮ ૫ મુખ્ય આવરણ - મુમુક્ષુતાદિ ઉત્પન્ન થવા ૮૧૮ ૬ જીવને બંધનના મુખ્ય હેતુ– રાગદ્વેષનું કારણ ૮૧૯ ૭ સર્વ પરદ્રવ્યથી મુક્ત સ્વરૂપ અનુભવવા - સમ્યક્દર્શની આદિને ઉદ્બોધન ૮૧૯ ૮ દુ:ખ અને તેનું બીજ વગેરે – કર્મનાં પાંચ કારણ – તેના અભાવને ક્રમ ૮૧૯ | ૯ દયાન અને સ્વાધ્યાય – કેવળ જ્ઞાન કેવી દશા ભજતાં ઊપજે? ૮૨૦ ૧૦ સહજાન્મસ્વરૂપને લક્ષ થવા વિચારશ્રેણિ ૮૨૦ ૧૧ અપ્રમત્ત થવા પ્રતીતિ કરવા યોગ્ય ભાવે ૧૨ તીવ્ર વૈરાગ્યથી માંડી અચિંત્ય સિદ્ધસ્વરૂપ સુધીના વિચાર ૮૨૧ ૧૩ સંયમ, સમાધાન, પદ્ધતિ અને વૃત્તિ ૮૨૧ ૧૪-૧૫ સત્ય ધર્મના ઉદ્ધાર સંબંધી ૮૨૨ ૧૬ નયદૃષ્ટિ વિચાર ૮૨૨ ૧૭ હું અસંગ શુદ્ધ ચેતન છું– અનુભવ સ્વરૂપ છું ૧૮ રૌતન્ય જિનપ્રતિમાં થવા ૧૯ અંતરાય કરનાર કામાદિને ૮૨૩ ૨૦ સમ્યક્દર્શન જિનવીતરાગાદિને ભક્તિપૂર્વક નમસ્કાર ૮૨૪ ૨૧ ઉપાસવા યોગ્ય સમાધિમાર્ગ ૮૨૪ ૨૨ કર્મ, બંધ, મોક્ષ ૮૨૪ ૨૩ મોક્ષ અને મોક્ષમાર્ગરૂપ સમકુ દર્શનથી બારમાં ગુણસ્થાનક પર્યત દશાનાં લક્ષણ ૮૨૪ હાથોંધ-૩ ૧ સર્વજ્ઞ - જિન – વીતરાગ – સર્વજ્ઞનું અસ્તિત્વ – સંપૂર્ણ જ્ઞાનસામર્થ્યનું વિવેચન ૮૨૫ ૨ સર્વજ્ઞપદ શ્રવણથી માંડી સ્વાનુ ભવે સિદ્ધ કરવા યોગ્ય ૮૨૫ ૩ દેવ, ગુરુ, ધર્મ ૪ પ્રદેશ, સમય, પરમાણુ; દ્રવ્ય, ગુણ, પર્યાય; જડ ચેતન ૮૨૬ ૫ મૂળ દ્રવ્ય અને પર્યાય ૮૨૬ ૬ દુ:ખના આત્યંતિક અભાવરૂપ મેક્ષનો માર્ગ-સમ્યકુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ કર્મ જીવ, ભાવકર્મ અને તત્વાર્થ પ્રતીતિ ૮૨૬ ૭ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્યની સ્વરૂપરહસ્યમય ઉક્તિ – તમારાથી જગત ભિન્ન, અભિન, ભિન્નાભિન્ન છે? ૮ કેવળજ્ઞાનનું સ્વરૂપ ૮૨૭ ૯ કેવળજ્ઞાન કેમ થાય ? ૧૦ આકાશવાણી : તપ કરો ૮૨૮ ૧૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાનું સ્વરૂપ ચિત્રસહિત ૮૨૮ ૧૨ શુદ્ધ ચૈતન્ય – સભાવની પ્રતીતિ – સમ્યક્દર્શન – જ્ઞાન વિશે પ્રશ્નો—ધ્યાન અને સ્વાધ્યાય ૮૨૮ ૧૩ ઠાણાંગમાં વિચારવા જેવું એક સૂત્ર ૮૨૯ ૧૪ અવધૂતવતું, વિદેહીવતું, જિન કલ્પવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ૮૨૯ ૧૫ પ્રવૃત્તિની વિરતિ; સંગ અને સ્નેહપાશનું ત્રાડવું ૮૨૯ ૧૬ સ્વરૂપબોધ આદિ સ્વવિચાર ૮૨૯ ૮૨૭ જ, A ૮૨૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૬૨) ૧૭ સર્વજ્ઞ – વીતરાગ દેવ – ઈશ્વર; મનુષ્યદેહે તે પદની પ્રાપ્તિ ૮૨૯ ૧૮ અપ્રમત્ત ઉપયોગથી કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ ૮૩૦ ૧૯ બ્રહ્મચર્યનું માહાભ્ય ૮૩૦ ૨૦ સંયમ ૮૩૦ ૨૧ જાગૃત સત્તા, જ્ઞાયક સત્તા, આત્મસ્વરૂપ ૮૩૦ ૨૨ આત્મધ્યાના વિચારવાની ભાવના ૮૩૦ ૨૩ સન્માર્ગ, સતુ દેવ અને સતુ. ગુરુ જયવંત વર્તા ૨૪ વિશ્વમાંના દ્રવ્યોનો વિચાર ૮૩૦ ૨૫ પરમ ગુણમય ચારિત્રાદિની જરૂરિયાત-એક ગ્રન્થની સંકલના ૮૩૧ ૨૬ સ્વપર ઉપકારનું કાર્ય ત્વરાથી કરી લેવાની ભાવનાના મંત્રાત્મક વાક્યો ૮૩૧ ૨૭ “સૂત્રકૃતાંગ'માંથી નિર્ગસ્થ પ્રવ ચનની દૃઢતા વિષે : ૮૩૨ ૨૮ શરીર સંબંધમાં બીજી વાર અપ્રાકૃન ક્રમ ૮૩૨ ૨૯ નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવાનો ક્રમ ૮૩૩ ૩૦ વીતરાગ દર્શન સંક્ષેપ : એક પુસ્તકની સંકલના. ૮૩૩ કાવ્યોની અનુક્રમણિકા અનુક્રમ આંક પાન અનુક્રમ આંક ૧ ૧ પ્રથમ શતક : ગ્રન્થારંભ પ્રસંગ | ૯ ૧૬ અશરણભાવના : સર્વજ્ઞને ધર્મ રંગ ભરવા કોડે કરું કામના. સુશર્ણ જાણી નાભિનંદન નાથ, વિશ્વવંદન, | ૧૦ ૧૬ એકત્વભાવના : શરીરમાં વ્યાધિ વિજ્ઞાની પ્રત્યક્ષ થાય પ્રભુપ્રાર્થના : જળહળ જ્યોતિ – રાણી સર્વ મળી સુચંદન સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન. ઘસી, ને ચર્ચવામાં હતી ધર્મ વિશે : દિનકર વિના જેવો ૧૬ અન્યત્વભાવના : ના મારાં તન દિનનો દેખાવ દીન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ૩ કાળ કોઈને નહીં મૂકે : મેતીતણી. ભ્રાત ના જ ધર્મ વિશે : સાહ્યબી સુખદ હોય – દેખી આંગળી આપ એક - ૧૧ પામ્યા મંદ મુનિ સુણી મન અડવી વૈરાગ્ય વેગે ગયા વિષે, વૃત્તાન રાજા તણા ૨૮ | ૧૨ ૧૬ અશુચિભાવના : ખાણ મૂત્ર ને ૧૩ શ્રી શાંતિનાથ સ્તુતિ : પરિપૂર્ણ | મળની રોગ જરાનું નિવાસનું ધામ ૪૭ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને ૧૬ નિવૃત્તિબધ : અનંત સૌખ્ય નામ ૧૪ છત્રપ્રબંધસ્થ પ્રેમસ્પ્રાર્થના : દુ:ખ ત્યાં રહી ન મિત્રતા - ૪૯ ૧ અરિહંત આનંદકારી અપારી, ૧૬ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ ૨ વવાણિયાવાસી વણિક જ્ઞાતિ જહાં વિચાર ૩ વણિક જેતપુરના રિઝાવવા ૧૫ ૧૭ સર્વમાન્ય ધર્મ : ધર્મ તત્ત્વ છે કસૂર ના. પૂછયું મને ૭ ૧૫ દેહરા : જ્ઞાની કે અજ્ઞાની જન, - ૧૭ ભક્તિનો ઉપદેશ : શુભ શીતળતાસુખ દુ:ખ હિત ન કોય ૩ મય છાંય રહી ૮ ૧૬ અનિત્યભાવના : વિદ્યુત લક્ષ્મી | ૧૭ ૧૭ બ્રહ્મચર્ય વિષે સુભાષિત : નીરખીને પ્રભુતા પતંગ ૩૬-૮૯ નવયૌવના, લેશ ન વિષયનિદાન ૮૨ ડશ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨ાવર૬ ૧૫ આમ વીતરાગ કયારે (૬) ૧૮ ૧૭ સામાન્ય મનોરથ : મહિનભાવ ] ૩૦ ૨૬૫ યમનિયમ સંજમ આપ કિ ૨૯૬ વિચાર અધીન થઈ, ના નીરખું ૩૧ ૨૬૬ (૧) જડ ભાવે જડ પરિણમે, નયને પરનારી ચેતન ચેતન ભાવ ૨૯૭ ૧૭ તૃષ્ણાની વિચિત્રતા : હતી દીન (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, તાઈ ત્યારે તાકી પટેલાઈ અને ૯૩ પરમ જ્ઞાન સુખધામ ૨૦૧૭ અમૂલ્ય તત્ત્વવિચાર : બહુ પુણ્ય ૩૨ ૨૬૭ જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ કેરા પુંજથી શુભ દેહ માનવનો ભવ્ય સાંભળો ૨૯૭ મળ્યા ૩૩ ૪૭૪ આતમભાવના ભાવમાં જીવ લહે ૧૭ જિનેશ્વરની વાણી : અનંત અનંત કેવળજ્ઞાન રે ૩૮૭ ભાવ ભેદથી ભરેલી ભલી ૧૩૦ ૩૪ ૭૧૫ મૂળ મારગ સાંભળો જિનનો રે ૨૨ ૧૭ પૂર્ણાલિકા મંગલ : તપ પધ્યાને ૩૫ ૭૧૮ આત્મસિદ્ધિ રવિરૂપ થાય ૩૬ ૭૨૪ પંથ પરમપદ બોધ્યો, જેહ ૨૩ ૭૭ લઘુવયથી અદ્ભુત થયો, તત્ત્વ પ્રમાણે પરમ વીતરાગે ૫૬૦ જ્ઞાનનો બોધ ૭૩૮ અપૂર્વ અવસર એ કથારે ૨૪ ૫૬૩ ૭૯ દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મત આવશે? દર્શન : ભિન્ન ભિન્ન મત દેખીએ, ૮૩૭ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ ભેદ દૃષ્ટિનો એહ ૯૦૨ જડ ને તન્ય બને દ્રવ્યને ૨૫ ૧૦૭ ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો સ્વભાવ ભિન્ન ૬૪૨ ૨ શું કરવાથી પોતે સુખી? ૪૦ ૯૫૪ (૧) ઇચ્છે છે જે જોગીજન, ૩ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ અનંત સુખસ્વરૂપ ૬૫૯ ૪ જે ગાયો તે સઘળે એક (૨) આવ્યું બહુ સમદેશમાં, ૫ જહાં રાગ અને વળી વૈષ ૨૧૨ છાયા જાય સમાઈ ૨૬ ૧૫૪ બીજાં સાધન બહુ કર્યા, કરી (૩) સુખધામ અનંત સુસંત ચહી , કલ્પના આપ ૪૧ ૯૫૬, ૭ હું કોણ છું? ક્યાંથી થયો? ૨૭ ૧૫૭ આજ મને ઉછરંગ અનુપમ, શું સ્વરૂપ છે મારું ખરું? ૬૬૪ જન્મકૃતાર્થ જોગ જણાયો ૨૩૩ ૯૬૦/૧૨ મારગ સાચા મિલ ગયા, ૨૮ ૨૫૮ બિના નયન પાવે નહીં, બિના છૂટ ગયે સંદેહ ૭૯૬ નયનકી બાત ૨૯૨ ૪૩ ૯૬૦૧૪ હોત આસવા પરિસવા, ૨૯ ૨૬૪ વીસ દોહરા : સદગુરુભક્તિ રહસ્ય : હે પ્રભુ, હે પ્રભુ, શું કહું? ૪૪ ૯૬૦૨૦ કોઈ બ્રહ્મરસના ભોગી ૭૯૮ દીનાનાથ દયાળ ૨૯૫ | ૪૫ ૯૬૦ ૩૨ ધન્ય રે દિવસ આ અહો ! ૮૦૧ ૨૯૨ ૪૩ ૯૬ રવિ ઇનમેં સંદેહ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૧૭મા પહેલાં પ્રથમ નામ પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કેડે કરું કામના; બધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મેક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્વ સુખદા, પ્રેરે પ્રભુ કામના. ૧ (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણું ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણુતરણ, વિદ્ધારણ અઘ હરે; તે રાષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર પ્રભુપ્રાર્થના (દેહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ નિત્ય નિરંજન નિત્ય છે, રંજન ગજ ગુમાન; અભિનંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન વિઘહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. પ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણુ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૬ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન, અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન આશિષ અનુક્ળ આપજે, ભયભંજન ભગવાન. ૮ નિરાકાર નિર્લેપ છે, નિર્મળ નીતિનિધાન; નિમક નારાયણ, ભયભંજન ભગવાન. ૯ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧૦ સંકટ શેક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરે, ભયભંજન ભગવાન. ૧૧ આધિ વ્યાધિ ઉપાધિને, હરે તંત તેફાન; કરુણાળું કરુણા કરે, ભયભંજન ભગવાન. ૧૨ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે નેહે હિરે, ભયભંજન ભગવાન. ૧૩ શક્તિ શિશુને આપશે, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશે, ભયભંજન ભગવાન. ૧૫ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જપ વણ કપ દે, ભયભંજન ભગવાન. ૧૬ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણ ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮ વિનય વિનંતી રાયની, ધરે કૃપાથી ધ્યાન, માન્ય કરે મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ધર્મ વિષે ( કવિત ) દિનંકર વિના જેવા, નિને દેખાવ ... દીન, શશી વિના જેવી જોજો, શર્વરી સહાય છે; પ્રતિપાળ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વન્દે રાયચંદ વીર, એમ ધર્મમર્મ વિના, માનવી મહાન પણુ, કુકર્મી કળાય છે. ૨૦ (અપૂર્ણ) ૨ می પુષ્પમાળા ૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા દળવાના પ્રયત્ન કરો. ૨ વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માના, અને આજના દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ૪ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયેા, છતાં સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એક્કે બનાવ તારાથી જો ન બન્યા હોય તે ફ્રી ફ્રીને શરમા. ૬ અઘટિત કૃત્યા થયાં હાય તે શરમાઈને મન, વચન, કાયાના યાગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ૭ જો તું સ્વતંત્ર હોય તે સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ :~ (૧) ૧ પ્રહર——ભક્તિકર્તવ્ય. (૨) ૧ પ્રહર—ધર્મકર્તવ્ય. (3) (૪) ( ૫ ) ( ૬ ) ૨ પ્રહર—સંસારપ્રયેાજન. ૮ પ્રહર ૩ ૧ પ્રહર—આહારપ્રયેાજન. ૧ પ્રહર—વિદ્યાપ્રયેાજન. ૨ પ્રહર—નિદ્રા. ૮ જો તું ત્યાગી હોય તે ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તે નીચે કહું છું તે વિચારી જજે :— (૧) તું જે સ્થિતિ ભાગવે છે તે શા પ્રમાણથી ? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતા નથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયેાજન શું છે? ૧૦ જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તે નીચે કહું છું -- Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧ સર્વ પ્રાણીમાં ૧૨ કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિંવા સત્પષે જે રસ્તે ચાલ્યા તે. ૧૪ મૂળતત્વમાં કયાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે. ૧૫ તું ગમે તે ધર્મ માનતે હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ૧૬ ગમે તેટલો પરતંત્ર હો તે પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજને દિવસ રમણીય કરજે. ૧૭ આજે જે તું દુષ્કૃતમાં દોરતે હે તે મરણને સમર. ૧૮ તારા દુઃખ-સુખના બનાવની નોંધ આજે કઈને દુઃખ આપવા તત્પર થાય તે સંભારી જા. ૧૯ રાજા છે કે રંક હો–ગમે તે હે, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાનાં પુદ્ગલ થડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા હો તે ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારને, ગર્ભપાતને, નિર્વશને, ચંડાલને, કસાઈને અને વેશ્યાને એ કણ તું ખાય છે. તે પછી? ૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલે પરૂણો છે. ૨૨ વકીલ હો તે એથી અર્ધા વિચારને મનન કરી જજે. ૨૩ શ્રીમંત હો તે પૈસાના ઉપગને વિચારજે. રળવાનું કારણ આજે શેધીને કહેજે. ૨૪ ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ. ૨૫ જે તું કસાઈ હોય તે તારા જીવના સુખને વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૬ જે તું સમજણે બાલક હોય તે વિદ્યા ભણું અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. ૨૭ જે તે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણું દ્રષ્ટિ કર. ૨૮ જે તે વૃદ્ધ હોય તે મત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯ જે તે સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મકરણને સંભાર– દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર, ૩૦ જે તું કવિ હોય તે અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જે તે કૃપણ હોય તે – ૩૨ જે તું અમલમસ્ત હોય તે નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તે પૂર્ણ કરવાને સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૪ આજે કોઈ કૃત્યને આરંભ કરવા ધારતે હે તે વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૫ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. 9 Page #80 -------------------------------------------------------------------------- ________________ કરજે, વર્ષ ૧૭ મા પહેલાં ૩૬ અઘેર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તે રાજપુત્ર છે તે પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૭ ભાગ્યશાલી હો તે તેના આનંદમાં બીજાને ભાગ્યશાલી કરજે, પરંતુ દુર્ભાગ્યશાલી હો તે અન્યનું બૂરું કરતાં કાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૮ ધર્માચાર્ય છે તે તારા અનાચાર ભણી કટાક્ષદ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૯ અનુચર હો તે પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તાર અધિરાજની નિમકહલાલી ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૦ દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુઃખી હો તે (આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. - ૪૨ ધર્મકરણને અવશ્ય વખત મેળવી આજની વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ૪૩ કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તે પણ રેજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ ૪પ તે કારીગર હો તે આળસ અને શક્તિના ગેરઉપગને વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાથે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૪૭ એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાચ. ૪૮ સંસારપ્રજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતે હો તે અટકજે. ૪ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતે હો તે અટક. ૫૦ ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ૫૧ જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરે તે સુખરૂપે જિંદગી લાંબી લાગશે. પર સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષમી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તે પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણું આજના દિવસમાં પ્રવેશ કર. ૫૩ પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૫૪ મન દેરંગી થઈ જતું જાળવવાને,– ૫૫ વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. પદ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અગ્ય પ્રયજન કરી આનંદ માનું છું” એમ આજે વિચારજે. ૫૭ તારે હાથે કેઈની આજીવિકા આજે તૂટવાની હોય તે, ૫૮ આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાય. પ૯ જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રને લાભ લઈ લેજે. વારજ. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ હું સમજું છું કે એમ થવું દુર્ધટ છે, તો પણ અભ્યાસ સર્વને ઉપાય છે. ૬૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તે ઉત્તમ, નહીં તે તેની સાવચેતી રાખજે. ૬૨ તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ જોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. ૬૩ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તે અટકજે. ૬૪ બહેની લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કેઈને જીવ જતું હોય તે અટજે. ૬૫ વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપગ કરજે. ૬૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરહિની વધારીશ નહીં. ૬૭ નવરાશને દિવસ હોય તે આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. ૬૮ કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શેધજે. ૬૯ સુજક કૃત્ય કરવામાં દોરાવું હોય તે વિલંબ કરવાને આજનો દિવસ નથી, કારણ આજ જે મંગળદાયક દિવસ બીજે નથી. ૭૦ અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણુ જેનું [ રાજાનું ] તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નેકર છે. ( ૭૧ વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વજે. ૭૨ સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ જે આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તે તારા સર્વ સુખને ભેગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે, કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે (કર+જ) કર એ રાક્ષસી રાજાને જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તે આજે ઉતારજે, અને નવું કરતાં અટક જે. ૭૬ દિવસ સંબંધી કૃત્યને ગણિતભાવ હવે જોઈ જા. - ૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અગ્ય થયું હોય તે પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. ૭૮ કંઈ પપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો છે તે આનંદ માન, નિરભિમાન રહે. ૭૯ જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તે હવે તે માટે અટકજે. ૮૦ વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો. તેવી તારી જિંદગી જોગવવાને માટે તે આનંદિત થા તે જ આ૦– ૮૨ આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સદ્દવૃત્તિમાં દોરાજે. ૮૩ સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૮૪ આજને દિવસ સેનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્યરૂએ કહ્યું છે; માટે માન્ય કર. ૧ કરજ (કર+ જ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ ચૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તે આજે પૂર્ણ કર–(૦) નવીન વ્યસન કરતાં અટક. ૯૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંને વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સપુરુષને સમાગમ થયે, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષે કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર છે તે નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. ૯૨ તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરૂનું, વિદ્વાનનું, પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ( ૯૩ જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરને, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાને વાસ છે. ૯૪ કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરે, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પિતાની દશા જે પુરુષની હશે તેને આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. ૫ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેને દિવસ આપણને માનનીય છે. ૯૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદ્રષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે હો, પરંતુ નિરુપાધિમય હોય તે ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારે આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા–નિરુપયેગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હેય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તે તે, ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કઈ શક્તિને ઉપયોગ કરીશ નહીં–મર્યાદા નથી કરવો પડે તે પાપભીરુ રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજવરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તે આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તે શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. ૧૦૪ સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને પ્રશસ્ત મેહ હશે તે હે બાઈ, તમને હું વંદન કરું છું. ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજને દિવસ ભાવજો. - ૧૦૬ સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૭ આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુખેથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? કાળ કેઈને નહીં મૂકે (હરિગીત) તીતણ માળા ગળામાં મૂલ્યવંતી મલક્તી, હીરાતણું શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત મણિયથી, જે પરમ પ્રેમે પિરતા પોંચી કળા બારીથી એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મૃખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૩ મૂછ વાંકડી કર ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટકથા તજી સહુ સેઈને, જન જાણોએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૪ છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહાતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળાં કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ઈિને, જન જાણએ મન માનેએ નવ કાળ મૂકે કેઈને. તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પિખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૪ ધમ વિષે ( કવિત ) સાહ્યખી સુખદ હાય, માનતા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હાય, એશના અંકાર હાય, દાલતના દોર હાય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હાય, પ્રૌઢતા પ્રકાશ હાય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તા, એએ જ બદામનું ! ૧ મેહમાન મેાડવાને, ફેલપણું ફોડવાને, જાળવૃંદ તેાડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મેક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણુવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારા, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવા, દિનને! દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ચતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરી જો, નિર્મળ થવાને કાજે, નમે નીતિ નેમથી; વન્દે રાયચંદ્ર વીર, એવું ધર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખા ન વે’મથી.” 66 3 ૪ U Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીમદ રાજચંદ્ર ઓધવચન ૧ આહાર કરે નહીં. ૨ આહાર કરે તે પુદ્ગલને સમૂહને એકરૂપ માની કરે, પણ લુબ્ધ થવું નહીં. ૩ આત્મશ્લાઘા ચિંતવવી નહીં. ૪ ત્વરાથી નિરભિમાની થવું. ૫ સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. ૬ સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તે રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારે. ૭ કેઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. ૮ મતમતાંતરમાં પડવું નહીં. ૯ મહાવીરને પંથ વિસર્જન કરે નહીં. ૧૦ ત્રિપદને ઉપગ અનુભવ. ૧૧ અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. ૧૨ સ્મૃતિમાં નથી તે સંભારે. ૧૩ વેદનીય કર્મ ઉદય થયું હોય તે પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. ૧૪ વેદનીયઉદય ઉદય થાય તે અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. ૧૫ પુરુષવેદ ઉદય થાય તે સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. ૧૬ ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ “સ” દશા ગ્રહવી. ૧૭ પણ બાહ્ય ઉપગ દે નહીં. ૧૮ મમત્વ એ જ બંધ. ૧૯ બંધ એ જ દુ:ખ. ૨૦ દુઃખસુખથી ઉપરાંઠા થવું. ૨૧ સંકલ્પ-વિકલ૫ તજવે. ૨૨ આત્મ-ઉપગ એ કર્મ મૂકવાનો ઉપાય. ૨૩ રસાદિક આહાર તજ. ૨૪ પૂર્વ ઉદયથી ન જાય તે અગંધપણે ભેગવે. ૨૫ છે તેની તેને સેપે. (અવળી પરિણતિ) ૨૬ છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. ૨૭ ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ૨૮ સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. ૨૯ રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. ૩૦ સુગંધી પુદ્ગલ સુંઘવા નહીં સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તે રાગ કરવો નહીં. ૩૧ દુર્ગધ ઉપર દ્વેષ કરે નહીં. ૩ર પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. ૩૩ આહાર અનુક્રમે કરે (લે.) ૩૪ કાર્યોત્સર્ગ બને તે અહોરાત્રી કરે. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. ! Page #86 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૩૫ ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ૩૬ ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારને ભય ઉત્પન્ન થાય તે પણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. “અમરદશા જાણી ચળવિચળ ન થવું.” ૩૭ એકલા શયન કરવું. ૩૮ એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવ. ૩૯ શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સેનત કરવી. ૪૦ દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. ૪૧ ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારે. ૪૨ સર્વને સમદ્રષ્ટિએ જુઓ. ૪૩ બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદથી ઈચછે. ૪૪ બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખે છે તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છ. ૪૫ બહાર લડે છે તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. ૪૬ અહંકાર કરશે નહીં. ૪૭ કેઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશે નહીં. ૪૮ ક્ષણે ક્ષણે મેહને સંગ મૂકે. ૪૯ આત્માથી કર્માદિક અન્ય છે, તે મમત્વરૂપ પરિગ્રહને ત્યાગ કરો. ૫૦ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવે. પ૧ એક ચિત્તે આત્મા ધ્યા. પ્રત્યક્ષ અનુભવ થશે. પર બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશે નહીં. પ૩ અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશે નહીં. ૫૪ સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. પપ વસ્તુધર્મ યાદ કરે. પ૬ કઈ બાંધનાર નથી, પિતાની ભૂલથી બંધાય છે. પ૭ એકને ઉપયોગમાં લાવશે તે શત્રુ સર્વે દૂર જશે. ૫૮ ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણે. ૫૯ આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ. ૬૦ પ્રમાદ એ જ ભય. ૬૧ અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. ૬૨ જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ ત. ૬૩ વિષમપણું મૂકવું. ૬૪ કર્મયેગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. ૬૫ અત્યંતર દયા ચિંતવવી. ૬૬ સ્વ અને પરના નાથ થાઓ. ૬૭ બાહ્ય મિત્ર આત્મહિતને રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે– ૬૮ જે બાહ્ય મિત્રે પગલિક વાતે અને પર વસ્તુને સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તે તો. અને કદાચિત્ તજાય એમ ન હોય તે અત્યંતરથી લુબ્ધ અને આસક્ત થશે નહીં. તેઓને પણ જાણતા હો તેમને બેધ આપે. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર ૬૯ ચેતનરહિત કાષ્ટ છેદતાં કાણું દુઃખે માનતું નથી. તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજે. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારને ઘટાડો કરજો. ૭૨ સપુરુષને સમાગમ ચિંતવજે. મળેથી દર્શનલાભ ચૂકશે નહીં. ૭૩ કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશે નહીં. ૭૫ નકામે વખત જવા દેશે નહીં. ૭૬ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજે. ૭૭ સંકટ આવ્યું પણ ધર્મ ચૂકશે નહીં. ૭૮ અસત્ય બોલશે નહીં. ૭૯ આર્ત રોદ્રને ત્વરાથી તજે. ૮૦ ધર્મધ્યાનના ઉપગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશે નહીં. ૮૨ આત્મદશા નિત્ય અચળ છે, તેને સંશય લાવશે નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કેઈને કરશે નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યત દ્રષબુદ્ધિ રાખશે નહીં. ૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તે પશ્ચાત્તાપ ઘણે કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. ૮૬ કઈ તારા ઉપર શ્રેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. ૮૮ કેઈએ કૃતઘતા કરી હોય તેને પણ સમદ્રષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાને લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરે. ૯૦ કથન કરતાં મન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. ૯૨ તેમ ન થાય તે કેવલીગમ્ય, એમ ચિંતવો એટલે શ્રદ્ધા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણ કરતાં અત્યંતર કરણ ઉપર વધારે લક્ષ આપવું. ૯૪ “હું ક્યાંથી આવ્યો?” “ક્યાં જઈશ?” “શું મને બંધન છે?” “શું કરવાથી બંધન જાય?” “કેમ છૂટવું થાય?” આ વાકયો સ્મૃતિમાં રાખવાં. ૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખે છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દે તે હિત થાય. ૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખે છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે તે ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશે. એકચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. - ૯૭ કોઈને અવગુણ તરફ ધ્યાન આપશે નહીં. પણ પિતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગુણસ્થ થવું. ૯૮ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યું તેથી ઊલટી રીતે વર્તે એટલે છૂટશે. ૯ સ્વસ્થાનકે જવાને ઉપયોગ કરો. ૧૦૦ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. ૧૦૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરે. Page #88 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૧૦૨ મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જે તપ કર્યો તે નિમહપણે તપ કરે. ૧૦૩ પરભાવથી વિરક્ત થા. ૧૦૪ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે. ૧૦૫ સમ, દમ, ખમ એ અનુભવો. ૧૦૬ સ્વરાજ પદવી સ્વતપ આત્માને લક્ષ રાખે (દ). ૧૦૭ રહેણી ઉપર ધ્યાન દેવું. ૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. ૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. ૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. ૧૧૧ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. ૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. ૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. ૧૧૪ સ્વદ્રવ્યની રક્ષતા ઉપર લક્ષ રાખ (દ). ૧૧૫ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે. ૧૧૬ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તો. ૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો. ૧૧૮ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઈ. દેહના મમત્વના વિચાર લાવશે નહીં. ૧૧૯ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તે આત્મા અવિનાશી છે એ એક ઉપગથી વિચાર લાવશે, તે તમને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશે. આત્મદશા અવશ્ય નિહાળશે. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઈત્યાદિક ઈ. ઋદ્ધિ પામશે. ૧૨૦ નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરે છે તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લે તે કેવું યોગ્ય ગણાય ! ૧૨૧ ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજે. ૧૨૨ ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખે. ૧૨૩ તું દેવાને ખ્યાલ નહીં રાખે તે પછી પસ્તા પામીશ. ૧૨૪ દ્રવ્યદેવું આપવાની ફિકર રાખે છે તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો. ૧૨૫ દેવું આપવા વધારે ત્વરા રાખે. ઉપગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર ૧ છેવટનો નિર્ણય થવો જોઈએ. ૨ સર્વ પ્રકારને નિર્ણય તત્વજ્ઞાનમાં છે. ૩ આહાર, વિહાર, નિહારની નિયમિતતા. ૪ અર્થની સિદ્ધિ. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે. ૭. નિત્યસ્મૃતિ ૧ મહાકામ માટે તે જન્મે છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જ; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેને પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તે બોધ લે. ૪ દૃઢ યેગી છે, તે જ રહે. ૫ કોઈ પણ અ૫ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. - ૮ સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પિતાનું દુઃખ સમજવું. ૨ સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬ ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનને ઓછે સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ ઠેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવે. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભેગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજનસંગત રાખવાં. Page #90 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં પ્રશ્નોત્તર પ્રશ્નો ઉત્તર ૧ જગતમાં આદરવા યોગ્ય શું છે? ૧ સદ્દગુરુનું વચન. ૨ શીઘ કરવા ગ્ય શું? ૨ કર્મને નિગ્રહ. ૩ મેક્ષતરુનું બીજ શું? ૩ ક્રિયા સહિત સમ્યજ્ઞાન. ૪ સદા ત્યાગવા યંગ્ય શું? ૪ અકાર્ય કામ. ૫ સદા પવિત્ર કયું? ૫ જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. ૬ સદા યૌવનવંત કોણ? ૬ તૃષ્ણ (લાભદશા). ૭ શૂરવીર કેણ? ૭ જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે. ૮ મહત્તાનું મૂળ શું? ૮ કેઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. ૯ સદા જાગૃત કોણ? ૯ વિવેકી. ૧૦ આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? ૧૦ પરતંત્રતા (પરવશ રહેવું તે). ૧૧ અસ્થિર વસ્તુ શું? ૧૧ યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. ૧૨ આ જગતમાં અતિ ગહન શું? ૧૨ સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર. ૧૩ ચંદ્રમાનાં કિરણે સમાન શ્વેતકીતિને ધારણ ૧૩ સુમતિ ને સજ્જન. કરનાર કોણ? ૧૪ જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાને શું? ૧૪ વિદ્યા, સત્ય અને શિયળત્રત. ૧૫ જીવનું સદા અનર્થ કરનાર કેણ? ૧૫ આર્ત અને રૌદ્રધ્યાન. ૧૬ અંધ કેણ? ૧૬ કામી અને રાગી. ૧૭ બહેરે કેશુ? ૧૭ જે હિતકારી વચનને સાંભળે નહીં તે. ૧૮ મૂંગે કોણ? ૧૮ જે અવસર આવ્યું પ્રિયવચન ન બોલી શકે તે. ૧૯ શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? ૧૯ છાનું કરેલું કર્મ. ૨૦ અવિશ્વાસ કરવા યંગ્ય કેણ? - ૨૦ યુવતી અને અસજન ( દુર્જન) માણસ. ૨૧ સદા ધ્યાનમાં રાખવા ગ્ય શું? ૨૧ સંસારની અસારતા. ૨૨ સદા પૂજનિક કોણ? ૨૨ વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. દ્વાદશાનુપ્રેક્ષા આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું. ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આસવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લેક, ૧૧ બેધિદુર્લભ, ૧૨ ધર્મ. એ બાર ચિંતવનાઓનાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભેગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ ઘેરાગ્યની માતા છે. સમસ્ત જીવેનું હિત કરવાવાળી છે. અનેક દુઃખેથી વ્યાપ્ત સંસારી અને આ ૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ચિંતવનાએ બહુ ઉત્તમ શરણુ છે. દુઃખરૂપ અગ્નિથી તમાયમાન થયેલા જીવાને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્ત્વના નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનને નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. ખાર અંગનું રહસ્ય છે. એટલા માટે આ ખાર ચિંતવનાઓમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતવન કરીએ છીએ. દેવ, મનુષ્ય, તિર્યંચ, એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વિષ્ણુસી જાય છે, જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધાં રિદ્ધિ, સંપદા, પર વાર, સ્વસ સમાન છે. જેવી રીતે સ્વમમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે, અને સંસારી મિથ્યાવૃષ્ટિ જીવ, પેાતાનું સ્વરૂપ, પેાતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની એળખાણ હોય તેા પરને પોતાનું સ્વરૂપ કેમ માને ? સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દૃષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામેાહના પ્રભાવ છે. જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા-જાણવાવાળી ઇંદ્રિયા છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસે ભેગા થઇ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઇ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે; જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તે વિષ્ટા અને કૃમિકલેવરરૂપ થશે. એક એક પરમણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વીખરાઈ જશે; પછી ત્યાંથી મળશે ? તેથી એને સંબંધ પાળે પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણા. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવા તે મેાટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહે છે, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વીખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વીખરાઇ જશે, એવા નિયમ જાણેા. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરે છે, ભાળાઓને ઠંગા છે, પાતે જોરાવર થઈ નિર્બળને મારે છે, તે સમસ્ત પરિગ્રહના સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરે. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં, અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુએ છે, માટે હવે તેા મમતા છેોડી, અન્યાયના પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાર્દિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મૠતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગુ વિશ્રામ લઈ પાતપાતાને ઠેકાણે જાય છે, તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રાકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પાતાની પ્રીતિ માને છે તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતના રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યાં વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસા સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઇ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયાના વિષયાની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયેાગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તે અસ્ત થઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૧૭ પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઇ જઇ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયા, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રાકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દુગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પા(માર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિપ હરણીને વ્યાઘ્ર સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાર્મ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચેારવાવાળી છે. મળને નાશ કરવાવાળી છે. જંઘામળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિને નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મેાતના મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પાતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઇ રહ્યા છે તે માટે અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માર્દિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયાનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંવેગ વિયેાગરૂપ જાણેા. એ ઇંદ્રિયાના વિષયમાં રાગ કરી, કાણુ કાણુ નાશ નથી થયા? આ બધા વિષયે પણ નાશ પામી જશે, અને ઇંદ્રિયે! પણ નાશ થઈ જવાની. કાને અર્થે આત્મહિત બ્રેડી ઘાર પાપરૂપ મારું ધ્યાન કરે છે ? વિષયેામાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છે ? બધા વિષયેા તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રાગે કરીને હંમેશાં વ્યાપ્ત જાણુ. જીવને મરણથી ઘેરાયેલા જાણુ. અશ્વર્ય વિનાશની સન્મુખ જાણુ. આ સંચેાગ છે તેને નિયમથી વિયેગ થશે. આ સમસ્ત વિષયેા છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલાક નાશ થઈ ગયું છે. જે વિષયાના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભાજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામહ મદને ઉપજાવનાર છે, એના રાગ છેડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણુ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રના ધર્મ ગયા પછી મળવા અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનેા પ્રવાહ નિરંતર ચાલ્યા જાય છે, ફી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇંદ્રિયશક્તિ ગયા પછી પાછાં નહીં આવે. જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેના સંયેગ નહીં રહેશે. સ્વપ્નના સંચાગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છેડી, ઉતાવળે સંયમાકિ ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળા થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવતીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તે બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણુ સહિત છે. સ્વજન પરજન વિયેાગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરે છે ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવા છે, સુગંધ લગાડો છે, આભરણુ વસ્ત્રાદિકથી ભૂષિત કરી છે, નાના પ્રકારનાં ભોજન કરાવા છે, વારંવાર એના જ દાસ પણામાં કાળ વ્યતીત કરેા છે; શય્યા, આસન, કામભાગ, નિદ્રા, શીતલ, ઉષ્ણુ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરે છે. એના રાગથી એવા અંધ થઈ ગયા છે કે ભક્ષ, અભક્ષ, યાગ્ય, અયેાગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઇ, આત્મધર્મ બગાડવા, યશનો વિનાશ કરવા, મરણ પામવું, નરકે જવું, નિંગાને વિષે વાસ કરવા, એ સમસ્ત નથી ગણતા. આ શરીરના જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહના ઉપકાર કૃતાના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ, રાગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણુરૂપ શરીર ઉપરના મેહ છે એમ નિશ્ચયપૂર્વક જાણા. આ શરીરને જેમ જેમ વિષયાદ્વિકથી પુષ્ટ કરશે, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખારાક નહીં આપશે Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તે બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પિતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયે છે, તે જેમ વિષયોને ભેગવે છે તેમ તૃષ્ણ વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિય વિષયેથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તે બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇદ્રિને રાગ છેડી, એને વશ કરો. સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇદ્રિને આધીન થઈ કરીએ છીએ. માટે ઇદ્રિયરૂપ સર્ષને વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તે પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખેટા ભેગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તે કુપાત્રદાન કરી કુતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બદ્રિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુ:ખથી ભેગવાય છે. પાપમાં લગાડે છે. દાનભેગમાં ખર્ચા વિના મરણ થયે, આર્તધ્યાનથી છેડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણ વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણું, દુઃખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરે. ન્યાયના પ્રમાણિક ભેગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડે. આ લક્ષ્મી જલતરંગવત્ અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લે. પરલેકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીને સંચય કરે છે, દાન ભેગમાં લઈ શકતા નથી, તે પિતે પિતાને ઠગે છે. પાપને આરંભ કરી, લક્ષ્મીને સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છે. મેલી અને રાત-દિવસ એનું જ ચિતવન કરતાં કરતાં દુર્ગાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષમીને પહાણ સમાન કરી છે. જેમ ભૂમિમાં બીજા પહાણ રહે છે તેમ લક્ષ્મીનું જાણે. રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પિતાને દેહ તે ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કઈ નથી. પિતાના સમસ્ત પરમાર્થને ભૂલી લમીને લેભને માર્યો રાત્રિ અને દિવસ ઘેર આરંભ કરે છે. વખતસર ભજન નથી કરતે. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતે. ચિતાર થઈ રાત્રે ઊંઘ નથી લેતે. લક્ષમીને લોભી પિતાનું મરણ થશે એમ નથી ગણતે. સંગ્રામના ઘેર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘેર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પિતાની જાતિનું, કુળનું કે ઘરનું કઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લેભથી ભ્રમણ કરતે કરતે મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લેભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા એગ્ય કામ કરે છે. તે તું હવે જિનંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કરી પિતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનને સંતેવી થઈ, તીવ્ર રાગ છેડી, ન્યાયના વિષયભગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીને સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પ્રય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષમીને સંગ્રહ કરી મરી જવું એવું ફલ લક્ષમીનું નથી. એનાં ફલ કેવળ ઉપકાર કરે, ધર્મનો માર્ગ ચલાવે એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતા તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છેડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ? Page #94 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરે. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારા. પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાકિ કોઈ પરલેાક સાથે ગયા નથી અને જશે નહીં. પેાતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાર્દિક તથા નગરાદિકના સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું. ૧ અશરણ અનુપ્રેક્ષા હવે અશરણ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. ૧૯ આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરે નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારા રિદ્ધિવાળા છે, જેને સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રાગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત ખળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. ફાઈ શરણુ છે ? કોઇ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તે મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છેડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવેા. મૂઢ લેાક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતને ઇલાજ ન થયા, ઔષધ ન આપ્યું, દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયા, એવા પોતાના સ્વજનના શાક કરે છે. પણ પોતાના શૈાચ નથી કરતા કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરાડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રાકી શકયા, તેને ખાપડું માણસજાત તે શું રોકશે? જેમ ખીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે. જેમ ખીજા જીવાને સ્રી, પુત્રાદ્દિકના વિયેાગ દેખીએ છીએ, તેમ મારે પણ વિવેગમાં કઈ શરણુ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિનાશ થાય છે, પ્રબળ કર્મના ઉદય થતાં એકે ઉપાય કામ નથી આવતા. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પેાતાના વહાલા મિત્ર પણ વેરી થઇ પરિણમે છે, અશુભના પ્રખળ ઉડ્ડયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પેાતે પોતાના જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મના ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રખળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પાતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યના ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મના પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હાય તે વસ્તુ પણ પ્રાપ્ત થઇ જાય છે. લાભાંતરાયના ક્ષયાપશમ થાય ત્યારે, વિના યત્ને નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતા હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઇ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણુનાર અથવા સાક્ષી માત્ર રહેા, હર્ષે અને ખેદ કરેા નહીં. પૂર્વે બંધ કરેલ કર્યું તે હવે ઉડ્ડય આવ્યાં છે. પેાતાનાં કર્યાં દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મનાં ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કઈ સમર્થ નથી, કર્મને ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતે. ઔષધાદિક બાહા નિમિત્ત, અશુભ કર્મને ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચેર, ભીલ, ઘેરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે પણ અશુભ કર્મને ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાદિક સામંતની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતે. આ લેકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા ક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મને ઉદય તે સર્વત્ર જાય છે. પ્રબળ કર્મને ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કેટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કેણ રેકે ? તેમ કર્મને ઉદયને ન રોકી શકાય એવા જાણ સમતાભાવનું શરણ ગ્રહણ કરે, તે અશુભ કર્મની નિર્જરા થાય, અને તે બંધ ન થાય. રોગ, વિયેગ, દારિત્ર્ય, મરણ દિકને ભય છેડી પરમ પૈર્ય ગ્રહણ કરે. પિતાને વીતરાગભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પિતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લેક પરલેકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લેકમાં હજારે વિઘની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલેકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયનું દેવલેકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જે પૂર્વકર્મના ઉદયમાં આર્ત, રૌદ્ર પરિણામ કરશે તે ઉદીરણને પ્રાપ્ત થયાં, તે રેકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણે નવાં કર્મ વધારે વધશે. કર્મને ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તે ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મને ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કઈ પણ રોકવા સમર્થ નથી. રેગના ઇલાજ તે ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રેકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાને મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણકે મંદ ઉદયને રેકવાને સમર્થ તે અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રેકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અ૫ માત્ર પુરુષાર્થ છે. અને અશુભને ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તે તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે? મેટી નદીઓને પ્રવાહ પ્રબળ માં ઉછાળતે ચા આવતા હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી નથી શક્ત. નદીના પ્રવાહને વેગ મંદ થતું જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પિતાને અશરણ જાણે. પૃથ્વી અને સમુદ્ર અને મોટાં છે, પરંતુ પૃથ્વીને છેડે લેવાને અને સમુદ્રને તરવાને ઘણું સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યફચારિત્ર, સમ્યકતપ–સંયમ શરણું છે. આ ચાર આરાધના વિના કઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લેકમાં સમસ્ત ક્લેશ, દુ:ખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં કુલ સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજજવળ યશ, ક્લેશરહિતપણું, ઉચતા આ લેકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરે. પરલેકમાં એનું ફળ સ્વર્ગલેક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીને પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજજવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. ૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં સંસાર અનુપ્રેક્ષા . હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએ – આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ છવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતે વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મને ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પિતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભેગવી. બધાં દુઃખ અનંતાનંત વાર ભેળવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુગલનાં શરીર ધારી આહારરૂપ (ભજન, પાનરૂપ) કરેલ છે. ત્રણસેં સેંતાલીસ ઘનરજજુ પ્રમાણ લેકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલને એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મે, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યામાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજે, કારણ કે એ ચૌદે વિમાનમાં સમ્યક્દૃષ્ટિ વિના અન્ય ઉત્પાદ નથી. સમ્યક દ્રષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લેકપ્રમાણ કષાયાવ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણે અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગત સંખ્યાતમા ભાગ જેટલાં યેગસ્થાનમાં એવો કઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યંગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્યક્રમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગદમાં જઈ પડે છે. કેવી છે નિગેદ? જેમાંથી અનંતાનંત કાલ થાય તે પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત્ પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્તજ્ઞાનને નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇદ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિરહિત, જિહા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ત્રિક્રિય, ચતુરિંદ્રિયરૂપ વિક્લત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, કેવળ રસનાદિક ઇદ્રિના વિષયની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાલ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર ? ાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રેગ, વિયેગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. એનું નામ સંસાર છે. જેમ ઊકળેલા આધણમાં ચેખા સર્વ તરફ ફરતાં છતાં એડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તયાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમદ્ રાજચંદ્ર શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવા મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા છિદ્રયોના વિષયની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાક્રિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવેા તે સંસારરૂપ અજગરનું માઠું છે. એમાં પ્રવેશ કરી પાતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણના નાશ કરી, નિગાદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકના અભાવ થયા ત્યારે નાશ પણ થયા. નિગેાદમાં અક્ષરના અનંતમા ભાગ જ્ઞાન છે, તે સર્વજ્ઞે જોયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યા. આ સંસારમાં આ જીવ અનંત પર્યાંય દુઃખમય પામે છે, ત્યારે કોઇ એકવાર ઇંદ્રિયજનિત સુખના પર્યાય પામે છે, તે વિષયાના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખના કદાચિત્ પ્રાપ્ત થાય છે. હવે ચતુર્ગતિનું કાંઇક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચેારાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વામય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક મિલ સંખ્યાત યાજન લાખાં પહેાળાં છે, કેટલાંક અસંખ્યાત યાજન લાંબાં પહેાળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મેઢાવાળાં અને ઊંધે માથે છે, તેમાં નારકી જીવા ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી ઘડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લાટતાં કરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ મિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તેા કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણુ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતા નથી કે જેની સવૃશતા કહી જાય; તાપણુ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યેાજનપ્રમાણ મોટા લેાઢાના ગાળા છેોડીએ તા તે નરકભૂમિને નહીં પહેાંચતાં, પહેાંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. ( અપૂર્ણ ) ૧૧ મુનિસમાગમ રાજા—હે મુનિરાજ ! આજે હું આપનાં દર્શન કરીને કૃતાર્થ થયા છું. એક વાર મારું અખઘડીએ બનેલું, તેમજ અગાઉ અનેલું સાંભળવા યેાગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મના સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું ખેાલ્યા પછી તે બંધ રહ્યો. મુનિ—હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તેા ભલે આનંદ સહિત કહી બતાવ. રાજા—(મનમાં) અહા ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ કયાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તે પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મે અવલોકન કર્યાં. પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાંક કારણાથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતા ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કાણુ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણેા પણ હતાં. એક મારી મનેવૃત્તિ એવી જ હતી એમ નહાતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં ખો સ્વીકૃત કર્યાં. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઇને ત્રીજો ગ્રહણ કર્યાં. વળી તેમાં હિંસાયુક્ત Page #98 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં સિદ્ધાંત દેખવાથી તે તજી દઈને ચોથ ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમે ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મને એક વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતે. ઘણુ ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રૂછ્યું તેમ પિતાની રુચિ માફક પાખંડી જાળ પાથરી છે. બાકી કશુંયે નથી. જે ધર્મ પાળવાને સૃષ્ટિને સ્વાભાવિક નિયમ હોત તે આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયે. સંસારીશૃંગાર એ જ મેં તે મિક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડે છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રીપુરુષને સંગ છે, અને કરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દ્રઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓનાં શિયળભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતેને રિબાવવામાં અને દુર્જનને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યો છે કે કોઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નથી. હું ધારું છું કે મેં એટલાં પાપ કર્યો છે કે એ પાપને એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તે તે મેરુથી પણ સવાયે થાય! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતો. આવી ને આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. હવે એ કૌતુક હું આપની સમક્ષ નિવેદન કરું છું – હું ઉજ્જયની નગરીને અધિપતિ છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓનાં દિલ દુભાવવાને માટે હું પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢ્યો હતે. એક રંક હરણની પાછળ ધાતાં હું સૈન્યથી વિખૂટો પડ્યો. અને આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતે દોડાવતે નીકળી પડ્યો. પિતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દેડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પિતાને જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પિસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પગ યાદેવીનો છાંટો નહોતે. આખી દુનિયાના ઢીમર અને ચંડાળને સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ફૂરાશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડ પાપાવેશ ઊપો . તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જે આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તે જ ઘડે ઠોકર ખાઈને લથડ્યો. લથડ્યા ભેળ તે ભડકી ગયો. અને ભડકી ગયા ભેળે તે ઊભું થઈ રહ્યો. જે ઘોડો લથડ્યો હતો તે જ મારે એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક તને છેટે લટકી રહ્યો હતે. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જે હું ઘોડા ઉપર ચડવા જાઉં તે તે તીખી તલવાર મને ગળાઢંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ. અને નીચે જ્યાં દ્રષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળે તેમ જ ભયંકર નાગ પડેલે દીઠે. મારા જેવા પાપીને પ્રાણ લેવાને કાજે જ અવતરેલે તે કાળે નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારાં અંગેઅંગ થરથર ધ્રુજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આ ધ્રાસકો મને લાગ્યું. હે ભગવન ! અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતું અને ઘોડા ઉપર પણ ચઢી શકું તેમ નહોતું. હવે કઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર પરંતુ નિરર્થક! કેવળ ફેકટ અને વેઠ !! હળવેથી કરી આઘે ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દ્રષ્ટિ કરું છું તે ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે! હવે તે હું શિયાળાની ટાઢથી પણ સગણ ધ્રુજવા મંડી ગયે. વળી પાછો વિચારમાં પડી ગયો. “ખસકીને પાછો વળું તે કેમ?” એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘેડાની પીઠ પર રહેલી નાગી પણ ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તે પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મેત. પછી વિચાર શું કામ આવે? ચારે દિશાએ મતે પિતાને જબરજસ્ત પહેરે બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારે વહાલે જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ તજીને ચાલ્યા જશે !! રે ચાલ્યા જશે !! અરે! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ! તું જ તારાં કર્તવ્ય ભેગવ. તે અનેકનાં કાળજાં બાળ્યાં છે. તે અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે, તે અનેક સંતને સંતાપ્યા છે. તે અનેક સતી સુંદરીઓનાં શિયળ ભંગ કર્યા છે. તે અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તે કઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. માટે રે પાપી જીવ! હવે તું જ તારાં ફળ ભેગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતે; અને તેની સાથે મદમાં આંધળે થઈને આમ પણ માનતે કે હું શું દુઃખી થવાનું હતું ? મને શું કષ્ટ પડવાનાં હતાં? પણ રે પાપી પ્રાણુ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભેગવી લે. પાપનું ફળ તું માનતા હતા કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયે. અરે! હાય! હું હવે નહીં જ બચું? એ વિટંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જે અત્યારે મને કઈક આવીને એકદમ બચાવે તે કેવું માંગલિક થાય! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તે આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તે મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તે મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું. અને એટલું બધુંયે આપતાં છતાં જે એ કહેતા હોય તે હું એને જિંદગીપર્યંત કિંકરને કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કેણુ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતે ખાતે હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતે આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામે. ૧. અભયદાન :- એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એને સિદ્ધાંત કે નિર્મળ અને પવિત્ર છે! કઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઈ–ગઈ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ. નહીં તે આવી તારી વિપરીત દશા ક્યાંથી હેત? તને હમેશાં શિકારને પાપી શેખ લાગ્યા હતા, અને એ જ માટે થઈને તેં આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તે હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મેતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તે આ વખત તને મળત કેમ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તે પણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મને જેટલા સિદ્ધાંત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાંત Page #100 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ માં પહેલાં ૨૫ જ્ઞાનદ્રષ્ટિએ અવલેતાં અને સૂક્ષમ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીને તેને અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરે લાગે તેમ તેના બીજા સિદ્ધાંતે પણ સૂક્ષમતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડે થોડે બોધ છે ખરે; પરંતુ એમાં તે જે તે જેન જ છે. હરકેઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જતુઓને બચાવ કરે, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કયે ધર્મ વધારે સારો હતે ! તે એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે! ક્યાંથી આવે? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય ક્યાંથી આવે? એ ધર્મ તે ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવું છે. એ ધર્મને તે કેણું ગ્રહણ કરે? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. અરે! તુ દ્રષ્ટિ શું કરી શકે? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયે. તે હવે નરકમાં તે કેમ અટકે? “તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તે નરકે જતા અટકત. હે મૂહાત્મા! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂછ્યું શું કામ આવે? કંઈયે નહીં. પ્રથમથી જ સૂછ્યું હોત તે આ દશા ક્યાંથી હેત? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દ્રઢ કર કે એ જ ધર્મ ખરે છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એને બીજા સિદ્ધાંત અવલોકન કર. ૨. ત૫ – એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યુગથી હું માળવા દેશનું રાજ્ય પામે છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં પિટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઊપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જે! એને આ સિદ્ધાંત પણ કે ઉત્કૃષ્ટ છે ! ૩. ભાવ– ભાવ વિષે એણે કે ઉપદેશ આપે છે! એ પણ ખરે જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તે ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું? ભાવ વિના ધર્મ પાળી શકાતે નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ ક્યાંથી હોય? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. ૪. બ્રહ્મચર્ય – અહે! બ્રહ્મચર્ય સંબંધીને એને સિદ્ધાંત પણ ક્યાં છે છે? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરે એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરે એ દુર્ઘટ છે જ તે ! આ સિદ્ધાંત પણ એને કે ઉપદેશજનક છે! ૫. સંસારત્યાગ :– સાધુ થવાને એને ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એ મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? પરંતુ એ એમની ભ્રમણ છે. આખી સૃષ્ટિ કંઈ મોક્ષે જવાની નથી. આવું જેનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે ચેડા જ મેક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ ચેડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુખ્ખાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવા–પિષવાં અને મેટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણુદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં પડે છે. મનુષ્યને ઠગવાં, અને સેળ પંચાં વાસી અને બે મૂકયા છૂટના આવા પ્રપંચે લગાવવા પડે છે. અરે! એવી તે અનેક Page #101 -------------------------------------------------------------------------- ________________ . શ્રીમદ્ રાજચંદ્ર જંજાળમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કેણ કરી શકવાને હતું? અને જન્મ, જરા, મરણનાં દુઃખે કયાંથી ટાળવાને હિતે? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે એ ઉપદેશ પણ એને મહાન મંગલદાયક છે. _ ૬. સુદેવભક્તિ – આ પણ એને સિદ્ધાંત કંઈ જેવો તે નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી. એ અખંડ પરમાત્માએ કાંઈ રાગ કે દ્રષવાળા નથી, પરંતુ પરમ ભક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિને સ્વભાવ જેમ ઉષ્ણતાને છે તેમ એ તે રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તે જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે માટે એને આ ઉપદેશ પણ દ્રઢ હદયથી માન્ય કરવા યોગ્ય છે. ૭. નિઃસ્વાથી ગુરુઃ— જેને કોઈ પણ પ્રકારને સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. એટલે સ્વાર્થ હોય તેટલે ધર્મ અને વૈરાગ્ય એ છે હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓને મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ખા કે પસલી જાર લાવવાનું પણ એણે બેધ બોમ્બે નથી અને એવી જ રીતે કઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે? મળે જ. આ એને ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદ્દગુરુ પિતાના શિષ્યને તારી શકે–ઉપદેશીને–તેમાં ખોટું શું? ૮. કર્મ – સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્થે આવે છે તેવાં ફળ પામતે જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તે તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળે ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય? જૈનીને સિદ્ધાંત કર્માનુસાર ફળને છે તે જ સત્ય છે. આ જ મત તેના તીર્થકરેએ પણ દર્શિત કર્યો છે. એમણે પિતાની પ્રશંસા ઈચ્છી નથી. અને જે ઈચ્છે છે તે માનવાળા કરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઈ પણ પ્રકારે પિતાને સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે ભેગવવાં પડે છે. આવાં વિમળ વચને ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યા છે. ત્રષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન! હવે આપણું વંશમાં કઈ તીર્થંકર થશે? ત્યારે આદિ તીર્થકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ગ્રેવીસમા તીર્થંકર વર્તમાન ચેવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા. અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊયા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતું નથી, પરંતુ તું વર્તમાન વીસીમાં છેલ્લો તીર્થંકર ભગવાન વર્ધમાનને નામે થવાનું છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું. અને અહંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્ચર્યતા? મારે દર્દો કોણ છે ? આ તીર્થકર શ્રી ત્રાષભદેવજી. મારે પિતા કેણ છે? છ ખંડના રાજાધિરાજ ચક્રવતી ભરતેશ્વર. મારું કુળ કયું છે? ઈક્વાકું. ત્યારે હું તીર્થંકર થાઉં એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભગવ્યા પછી વર્તમાન ચાવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જે એમણે Page #102 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૨૭ કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યું હોત તે એ વાત તે પ્રગટ પણ કરત? પરંતુ એને સ્વાર્થ વગરને ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જે ભાઈ! મને પણ કર્મ મૂકતાં નથી. તે તમને કેમ મૂકશે? માટે કર્મવાળે આ પણ તેને સિદ્ધાંત ખરે છે. જે એમને સ્વાથી અને કીર્તિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તે એ વાત એ પ્રદર્શિત પણ કરત? જેને સ્વાર્થ હોય તે તે આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડે છે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છે. આ ભપકે ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા અને સત્યાળુને પિતાની જૂઠી પ્રશંસા કહેવા–કરવાનું છાજે જ કેમ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એને સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યંગ્ય નથી. ૯. સમ્યગ્દષ્ટિ – સમ્યગ્દષ્ટિ એટલે ભલી દ્રષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદ્રષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ. આ એમનું બેધવું તાદ્રશ ખરું જ છે. વિવેકદ્રષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે? અને ખરું સૂક્યા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યગ્દષ્ટિને ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા! ઘણે સ્થળે જૈન મુનીશ્વરેને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દ્રષ્ટિ જ હતી? એ એના નવે સિદ્ધાંતે કેવા નિર્મળ છે? એમાં તલભાર વધારે કે જયભાર ઘટાડે નથી. કિંચિત એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઈચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બેધવું છે. એના પ્રત્યેક સિદ્ધાંત રસૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપે છે, તે કેવો અસરબંધ છે? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તે (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તે) પાળવું જ. આમાં ઉભય પક્ષે કેટલું ફળ છે! એક તે મુક્તિમાર્ગ અને બીજે સંસારમાર્ગ, એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારને લાભ એકલે તે જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેની સુમન કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરેગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજા અનેક દુરાચરણે વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુ:ખકારક છે. તે તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય? જે, કેઈને પોતાની પુનિત સ્ત્રીથી તે રેગ થયો સાંભળ્યું છે? માટે એના સિદ્ધાંતે બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તે સઘળે સારું જ હોય ને? ઊનું પાણું પીવા સંબંધીને એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વતી ન શકે તેણે પણ ગાળ્યા વગર તે પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તે) જે. એક તે રેગ થવાને થડે જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગની ઉત્પન્નતા છે. વાળા, કેગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય? આ નવે સિદ્ધાંતમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખને ભક્તા ન થાય? ખરે અને નિઃસ્વાર્થ ધર્મ તે આ એક જ છે. હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના “નવકાર સ્તંત્રને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમે અરિહંતાણં” એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારે પ્રાણ લેવા માટે પાસું ફેરવતે હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જત જણાયો. એના મનથી જ એવી ઈચ્છા ઊપજી કે Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર હું હળવે હળવે ખસકી જઉં, નહીં તે આ બીચારે પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘે જ રહ્યો. આ જ તે બેભે કે હે રાજકુમાર ! તારે જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતું, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલે દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તે કેમળ થઈ ગયું કે હદ! આ સઘળું થવાનું કારણ માત્ર જેનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન માર આમ ઊગી નીકળ્યું હતું. જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધતી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તે જ્યારે “નમો અરિહંતાણું” આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરે નાસ્તિક થયેલે જઈને બેસવું. માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતે જવા દઉં છું. એ ધર્મ તે એ ધર્મ જ છે. રે! મને મનુષ્યજન્મ મળ્યું નથી. નહીં તે એ ધર્મનું એવું તે સેવન કરત કે બસ! પરંતુ જે મારે કર્મપ્રભાવ. પણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલક રૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળને પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારે માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તે દિંગ થઈ ગયે. શે જૈન ધર્મને પ્રતાપ ! મેતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયે તે ખરે, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો! જીવનદાન આપનાર તે એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદને કશો પાર રહ્યો નહીં. મારું શરીર જ જાણે આખું વર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, ૪ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાને બંધ કરે. એક નવકાર મંત્રના પ્રતાપથી હું જીવનદાન પામે તે એ આખો ધર્મ પાળનાં શું ન થઈ શકે? હે ભગવાન! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ છે. . (શાર્દૂલવિક્રીડિત વૃત્ત). પામ્યા મોદ મુનિ સુણું મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણે; થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મેક્ષમાળા વિષે. [અપૂર્ણ ] ૧૨. શ્રી પરમાત્મને નમઃ ૐ નમ: સચ્ચિદાનંદાય સજ્જનતા એ ત્રણ ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા ખરી પ્રીતનાં મૂલ્યથી ભરેલો ચળકતે હરે છે. સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજનતા મેક્ષને સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સજ્જનતા એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજનતા સુખનું જ કેવળ સ્થાન છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ માં પહેલાં સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતારૂપ છે. સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સજ્જનતા નીતિના માર્ગમાં સમજુ ભેમિયારૂપ છે. સજનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. (બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે.) એ સજ્જનતાને આપ સન્માન આપે છે એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડું કરવાનું પવિત્ર ઔષધ છે. - પ્યારા ભાઈ! તે સજ્જનતા સંબંધી મારામાં કાંઈ પણ જ્ઞાન નથી. પણ જે સ્વાભાવિક રીતે લખવું સૂછ્યું તે અહીંયાં પ્રદર્શિત કરું છું. - વૃંદશતમાં એક દેહરે એવા ભાવાર્થથી સુશોભિત છે કે કાનને વીંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી. તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તે કાંઈ અગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તે સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વરકૃપાથી અતિ યત્ન પણ પ્રાપ્ત થાય છે ખરી. મન જીતવાની ખરેખરી કસોટી એ છે. સજ્જનતા માટે શંકરાચાર્યજી એક લેકમાં આવો ભાવાર્થ દર્શાવે છે કે એક ક્ષણ પણ, મૂખેના આખા જન્મારાના સહવાસ કરતાં, ઉત્તમ ફળદાયક નીવડે છે. સંસારમાં સજ્જનતા એ જ સુખપ્રદ છે એમ આ શ્લોક દર્શાવે છે. "संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । काव्यामृतरसास्वाद आलापः सज्जनैःसह ॥" એ વિના પણ સમજી શકાય છે કે નીતિ છે–એ સકળ આનંદનું બંધારણ છે. ૧૩ શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશે અમારી. દઉં_ઉપમા તે અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું; છતાં બાળરૂપ રહ્યો શિર નામી, સ્વકારે ઘણું શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે. ..........(અપૂર્ણ) -- - - Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪ જેતપુર, કાર્તિક સુદ ૧૫, ૧૯૪૧ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના $ $ /*/ / $ $ $ / / / $# તદનમસ) /%//////g8 "તતHદોનામહીસ / $- તતYપદોસ 3/%ા અંતર્ગત ભુજંગી છંદ અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે! દુ:ખહારી. વિન તવ @િ કે હવે કે || રેવડો|વદના સાથ હો દુહા ર્તા ઉપજાતિ વવાણિયાવાસ વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે. પ્રયજન પ્રમાણિકા વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના; રચ્ય પ્રબંધ ચિત્તથી, ચતુરભંજ હિતથી. આ પ્રબંધમાં દૃષ્ટિ દોષ, હસ્તદેષ કે મનદોષ દષ્ટિગોચર થાય તે તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. હું છું. - રાયચંદ્ર રવજી Page #106 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મા પહેલાં ૧૫ દેહરા જ્ઞાની કે અજ્ઞાન જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે પૈર્યથી, અજ્ઞાની વેદે રાય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. નથી ધર્યો દેહ વિષય વધારવા નથી ધય દેહ પરિગ્રહ ધારવા. Page #107 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭મું ભાવનાબોધ (દ્વાદશાનુપ્રેક્ષાસ્વરૂપદર્શન) ઉપઘાત ખરું સુખ શામાં છે? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજજ્વળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા ક્વચિત્ દુર્લભ છે; તોપણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે. એક નાનામાં નાના જન્તુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સઘળાં પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયાં રહે છે, પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિશ્વમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારનાં સુખને આરેપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરેપ વૃથા છે. એ આપને અનારેપ કરવાવાળા વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યાં છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમ જ પરિણામે મહા તાપ, અનંત શેક, અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતાં નથી. સંસારનાં પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ, સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેને ત્યાગ કરીને યેગમાં પરમાનંદ માની સત્ય મને વીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તુહરિ ઉપદેશ છે કે – Page #108 -------------------------------------------------------------------------- ________________ મ જ કો T શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૧૬ મું ) Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૩૩ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाभयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताभयं, सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं. ભાવાર્થ :- ભેગમાં રગને ભય છે કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાને ભય છે; બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!! મહાયોગી ભતૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજ્વળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી – સંસારશેકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદ્રશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે બેગ તે તે રોગનું ધામ ઠર્યું, મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીને ભય દેખાડ્યો સંસારચક્રમાં વ્યવહારને ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીની અભિલાષા છે તે ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે. બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવ રહ્યું છે તે ત્યાં શત્રુને ભય રહ્યો છે; રૂપ-કાંતિ એ ભેગીને મહિનરૂપ છે તે ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદને ભય રહ્યો છે, કઈ પણ સાંસારિક સુખને ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે બળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનહર પણ ચપળ સાહિત્ય ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શેક હોય ત્યાં સુખને અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરે યચિત છે. યેગીંદ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભતૃહરિ સમાન અને ભતૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઊપજવું થયું નથી. એ તત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શેકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેડ્યું છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. અહો લેકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરે ! ઉપયોગ કરે ! !” એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમ જ દુ:ખપ્રદ છે. અહો ! ભવ્ય લેકે ! એમાં મધુરી મહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ ! નિવૃત્ત થાઓ ! ! મહાવીરને એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીમદ્ રાજચંદ્ર ઉતારી દઇ જ્ઞાનદર્શનયુગપરાયણ થઇ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે : -- अधुवे असासयंमि संसारंमि दुख्खपउराए, किं नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?” એ ગાથામાં એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે : ‘અવે અસાસયંમિ’—આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિમુક્ત યાગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેના ત્યાગ કરે છે; એ તત્ત્વજ્ઞાનને સ્તુતિપાત્ર ચમત્કાર છે. એ અતિ મેધાવીએ અંતે પુરુષાર્થની સ્ફુરણા કરી મહાયેગ સાધી આત્માના તિમિરપટને ટાળે છે. સંસારને શાકાબ્ધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીએની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઇ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હોતા નથી; આ જ કારણથી સર્વજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહદ્ભૂત, સર્વમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થંકરો થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતિ વૈષણી પદવી પ્રાપ્ત કરી છે. સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીએ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનના વિનય, વિવેક, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું; ક્રોધ, લેાભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શેક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવા. આમ સર્વ દર્શનને સામાન્ય રીતે સાર છે. નીચેનાં એ ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે. પ્રભુ ભજો નીતિ સો, પરડા પરોપકાર.” ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કેઇએ કેઇ પ્રકારની અને કોઇએ કે ઇ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદ્દેશે તે સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાના પુત્ર પ્રથમ પદવીના ધણી થઇ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયે પૂર્વે જણાવ્યા તે તે વિષયાનું ખરું સ્વરૂપ સમજીને સર્વાંશે મંગળમયરૂપે એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત ધન્યવાદો છાજે છે ! એ સઘળા વિષયે નું અનુકરણ કરવાનું શું પ્રયેાજન વા શું પરિણામ ? એનો નિવેડો હવે લઇએ. સઘળા ઉપદેશકે એમ કહેતા આવ્યા છે કે, એનું પરિણામ મુક્તિ પ્રાપ્ત કરવી; અને પ્રયાજન દુ:ખની નિવૃત્તિ. એ જ માટે સર્વ દર્શનમાં સામાન્યરૂપે મુક્તિને અનુપમ શ્રેષ્ઠ કહી છે. સૂત્રકૃતાંગ’ દ્વિતીયાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચાવીશમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે કે :'निव्वाणसेट्ठा जह सव्वधम्मा. ' બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. સારાંશે મુક્તિ એટલે સંસારના શેકથી મુક્ત થવું તે. પરિણામમાં જ્ઞાનદર્શનાર્દિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદના અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંખનાને અભાવ છે, શાકના ને દુઃખના ક્ષય છે; એવા એ વિજ્ઞાની વિષયનું વિવેચન અન્ય પ્રસંગે કરીશું. - Page #112 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું રૂપ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઇએ કે, તે અનંત શેક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરના ડાઘ જતા નથી; પણ જળથી તેના અભાવ છે; તેમ શું હારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષના જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિધ્યિાસન કરી હે માનવી ! આત્માને ઉજ્જવળ કર. પ્રથમ દર્શન : વૈરાગ્યાધિની કેટલીક ભાવનાએ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયેાની સુદૃઢતા થવા માટે ખાર ભાવના તત્ત્વજ્ઞાનીએ કહે છે. ૧. અનિત્યભાવના જીવના મૂળ ધર્મ અવિનાશી છે, ૨. અશરણભાવના : એક શુભ ધર્મનું જ શરણુ સત્ય ૩. સંસારભાવના – આ છે. એ સંસારી જંજીરથી હું કયારે ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. ૪. એકત્વભાવના – આ મારા આત્મા એકલા છે, તે એકલે આવ્યો છે, એકલા જશે, પેાતાનાં કરેલાં કર્મ એકલા ભાગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચેાથી એકત્વભાવના. ૫. અન્યત્વભાવના :— આ સંસારમાં કોઈ કાર્યનું નથી એમ ચિતવવું તે પાંચમી છે; શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઇ નથી. માત્ર એમ ચિંતવવું તે ખીજી અશરણભાવના. આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છૂટીશ ? એ સંસાર મારા નથી; હું મેાક્ષમયી છું; એમ અન્યત્વભાવના. ૬. અશુચિભાવના :— આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રાગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ત્યારે છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. ૭. આસ્રવભાવના :— રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્રવ છે એમ ચિંતવનું તે સાતમી આસ્રવભાવના. ૮. સંવરભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના. ૯, નિર્જરાભાવના :1 જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. ૧૦, લાકસ્વરૂપભાવના ઃ— ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લેાકસ્વરૂપભાવના. ૧૧. આધદુર્લભભાવના :- સંસારમાં ભમતાં આત્માને સમ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સભ્યજ્ઞાન પામ્યા તે ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવા દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી મેધદુર્લભભાવના. = ૧૨. ધર્મદુર્લભભાવના ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેાધક એવા ગુરુ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે ખારમી ધર્મદુર્લભભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી ખાર ભાવનાઓમાંથી કેટલીક ભાવના આ દર્શનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવના કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ચિત્ર અનિત્યભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, જ આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ વિશેષાર્થ – લક્ષમી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લકમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગ રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડે કાળ રહી હાથમાંથી જ રહે છે. આયુષ્ય પાણીનાં ભેજ જેવું છે. પાણીને હિલે આવ્યો કે ગમે તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇદ્રધનુષ્ય વષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! ભિખારીને ખેદ દષ્ટાંત –એ અનિત્ય અને સ્વમવત્ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારે લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાદ્ધિ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણું આપ્યું. એવું ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યું. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલે એ પિતાને જળને ઘડે મૂક્યો; એક બાજુએ પિતાની ફાટતૂટી મલિન ગદડી મૂકી અને પછી એક બાજુએ પિતે તે ભેજને લઈને બેઠે. રાજી રાજી થતાં કેઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભેજન એણે ખાઈને પૂરું કર્યું. ભેજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતે. ભેજનના મદથી જરા વારમાં તેની આંખ મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયે ત્યાં તેને એક સ્વમ આવ્યું. પિતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યું છેતેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણે ધારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયને કિકે વાગી ગયું છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરે ઊભા થઈ રહ્યા છે, આજુબાજુ છડીદારે “ખમા ! ખમા !” પિકારે છેએક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે, દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્ય પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વમ પ્રાપ્ત થયું. સ્વાવસ્થામાં તેનાં માંચ ઉદ્ઘસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભેગવે છે એવું તે માનવા લાગે. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયે; વીજળીના ઝબકારા થવા લાગ્યા, મેઘ મહારાજ ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયે; મુશળધાર વરસાદ પડશે એ દેખાવ થઈ ગયે; અને ગાજવીજથી એક સઘન કડાકે થયે. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયે. જાગીને જુએ છે તે નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારે, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારે, નથી તે પંખા કે નથી તે પવન, Page #114 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તે જે સ્થળે પાણીને વૃદ્ધ ઘડે પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટતૂટી ગદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગદડી પડી છે. ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પિતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શેક પામે. જે સુખાબર વડે મેં આનંદ મા તે સુખમાંનું તે અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વમના ભેગ ભેગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયે. બિચારે તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. પ્રમાણુશિક્ષા :- સ્વપ્રપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભગવ્યા અને આનંદ માન્ય, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્રવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવા જણાય છે. સ્વમાના ભંગ ન ગયા છતાં જેમ તે ભિખારીને શેકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વમાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શેકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેયને શોધે છે. | ઇતિ શ્રી ભાવનાબોધ' ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર “અનિત્યભાવના” એ વિષય પર સદષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું. દ્વિતીય ચિત્ર અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથે થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થ – સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બેબેલે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માએ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એ બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રુઢ થશે. અનાથી મુનિ દષ્ટાંત :- અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનહારિણી હતી. નાના પ્રકારનાં તર્કજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કેમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના Page #115 -------------------------------------------------------------------------- ________________ 2L દઈને તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામે. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગે. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણું છે! અહે! આની કેવી નિર્લોભતા જણાય છે! અહો! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભેગનું અસંગતિપણું કેવું સુદ્રઢ છે! એમ ચિતવતે ચિંતવ, મુદિત થતા થતે, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલતા, પ્રદક્ષિણું દઈ મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય ! તમે પ્રશંસા કરવા ગ્ય એવા તરણ છે; ભેગવિલાસને માટે તમારું વયે અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુને કામગ, જળ સંબંધીના કામગ, તેમજ મહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.” રાજાનાં વચનને આ અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતે. હે મહારાજા! મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ગક્ષેમ કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખ દેનાર, સુહ-મિત્ર લેશમાત્ર પણ કેઈ ન થયું. એ કારણ અનાથીપણુનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી મિત હસી પડ્યો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લે, કોઈ નાથે નથી તે હું થઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભેગ. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એ તમારો મનુષ્યભવ સુલભ કરો !” અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધ દેશના રાજા! તું પિતે અનાથ છે તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે? વંધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પિતે અનાથ છે, ત્યારે મારો નાથે ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયા. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણું થયું એથી તે શંકાગ્રસ્ત થયા. “હું અનેક પ્રકારના * અશ્વનો ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આ હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ભગવન્! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું : “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યા નથી. તું પિતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્ત કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પિતે જે અનાથપણાથી મુનિ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. - કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારો પિતા રહેતું હતું. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયે. શસ્ત્રથી પણ અતિશય તીણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયું. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઈદ્રના વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શેકાર્ત હતા. શારીરિક વિદ્યાના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વર્ષ ૧૭ મું નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદ્યરાજો મને તે દરદથી મુક્ત કરી શકયા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુઃખાતે થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉત્તરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઇએ પાતાથી બનતા પરિશ્રમ કરી ચૂકયા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉત્તરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીએથી મારું દુઃખ ટળ્યું નહીં. હું મહારાન્ત ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘાલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભાગવી ન શકયો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહેાતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રેગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઇના પ્રેમથી, કોઇના ઔષધથી, કોઇના વિલાપથી કે કોઇના પશ્ચિમથી એ રાગ ઉપશમ્યા નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યા. એક વાર જો હું આ મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તેા ખંતી, દંતી અને નિરારંભી પ્રત્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવતા હું શયન કરી ગયા. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયા. માત, તાત અને સ્વજન, બંધવાર્દિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવા વાળું, અને આરંભેાપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માના નાથ થયા. સર્વ પ્રકારના જીવને હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દૃઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે “હે રાજા ! આ આપણા આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનેા કરનાર છે. આપણે આત્મા જ ક્રૂર શાલિ વૃક્ષનાં દુઃખના ઉપજાવનાર છે. આપણા આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખના ઉપજાવનાર છે. આપણા આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણા આત્મા જ કર્મના કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણા આત્મા જ દુઃખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ સુખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ મિત્ર ને આપણા આત્મા જ ઘેરી છે. આપણેા આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણા આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાન્ત પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યા. યુગ હાથની અંજલિ કરીને એમ બેન્ચેા કે, હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેછ્યા. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હું મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે, તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંકું છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભાગ ભાગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું. તે સંબંધીના મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રામરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયા. પ્રમાણશિક્ષા :~ અહે। ભવ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહાદ્યુત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બેધ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રીમદ્ રાજચંદ્ર આપે છે તે ખરે ! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી જોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરે ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સે. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરે એ જ શ્રેય છે! ઇતિ શ્રી ભાવનાબેધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર “અશરણભાવનાના ઉપદેશાર્થ મહા નિગ્રંથનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું. તૃતીય ચિત્ર એકત્વભાવના ( ઉપાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ના શકાય; એ ભગવે એક સ્વ આત્મ પતે, એકત્વ એથી નયસુજ્ઞ ગતે. વિશેષાર્થ :- શરીરમાં પ્રત્યક્ષ દેખાતા ગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કેઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પિતાને આત્મા પિતે જ ભેગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકે આપણે આત્મા જ ભોગવે છે. એ એકલે આવે છે, એકલે જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષે એકત્વને નિરંતર શોધે છે. દૃષ્ટાંત :– મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રને વૈરાગ્યપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રીપુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પિતાનું વ્યાખ્યાન શરૂ કરે છે : હે રાજા! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખને હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણુથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભેળે ન થા. નમિરાજ – ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે હતું, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પિતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પિતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શેકાર્ત છે. વિપ્ર – પણ આ જે ! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરે બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. Page #118 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું નમિરાજ – હે વિપ્ર! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ હું વડું છું. એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્ર : પણ હે રાજા! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પળ, કેઠા, અને કમાડ, ભેગળ કરાવીને અને શતઘી ખાઈ કરાવીને ત્યાર પછી જજે. નમિરાજ :-(હેતુ કારણ પ્રે૧) હે વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભેગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનેટેગરૂપ કેઠા કરીશ, વચનગરૂપ ખાઈ કરીશ, કાયા ગરૂપ શતધી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિપ્ર :-(હેતુ કારણ પ્રે.) હે રાજા! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ :– (હેતું કારણ પ્રે) તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર –(હેતુ કારણ પ્રે.) હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. નમિરાજ :- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં , કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લેકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇદ્રિયવિકાર 'તેને કોઈ બંધન કરી શકતું નથી. તે પછી એમ કરવાનું શું અવશ્ય? વિપ્ર – હે ક્ષત્રિય! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કસ્તા નથી અને જે નરાધિ સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે. નમિરાજ :-(હેતુ કારણ પ્રે૦) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તે પણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમેસ્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઈદ્રિને, ક્રોધને, માનને, માયાને, તેમજ લેભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનેગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્ર :- (હેતુ કારણ À૦) સમર્થ ય કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભેગરી હે ક્ષત્રિય! તું ત્યાર પછી જજે. નમિરાજ – (હતું કારણ પ્રે) મહિને મહિને જ દશ લાખ ગાયનાં દાન દે તે પણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રત્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રડી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે, હે મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું. નમિરાજ –(હેતું કારણ પ્રે.) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યફથતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય? ૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિપ્ર :-અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ :-( હેતુ કારણ પ્રે) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તેપણ લેભી મનુષ્યની તૃષ્ણ છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતું નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લેક ભરાય એટલું લેભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લેભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષે આચરે છે. વિપ્ર –(હેતું કારણ પ્રે.) હે ક્ષત્રિય! મને અભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભેગને છાંડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૯પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંધીની ઉપાધિ મૂક. નમિરાજ –(હેતુ કારણ પ્રે૦) કામગ છે તે શય સરખા છે, કામગ છે તે વિષ સરખા છે, કામગ છે તે સપની તત્ય છે. જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે. તેમજ ક્રોધ કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે, લેભ થકી આ લેક પરલેકને ભય હોય છે, માટે હે વિપ્ર ! એને તું મને બંધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મહિનામાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કેણ પીએ? જાણી જોઈને દીપક લઈને કૂવે કેણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નિમિરાજની સુદ્રઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજવીશ્વરની સ્તુતિ કરવા લાગે : હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જી. આશ્ચર્ય, તે અહંકારને પરાજય કર્યો. આશ્ચર્ય, તે માયાને ટાળી. આશ્ચર્ય, તે લેભ વશ કીધે. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રથાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળે શકેંદ્ર આકાશ વાટે ગયે. પ્રમાણશિક્ષા – વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઈન્દ્ર શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાએ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તે એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલે જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા હસ્યમાં નમિરાજ પિતાના ઉત્તર અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓને પરસ્પરને સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓને ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નિમિરાજને એકત્વ સંબંધ આપીએ છીએ. એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમેહનીયને ઉદય ન છતાં એ સંસારલુમ્બરૂપ દેખાતા હતા. કેઈ કાળે એના શરીરમાં દાહજવર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજવલિત થઈ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩ વર્ષ ૧૭ મું જતું હેાય તેવી ખળતરા વ્યાસ થઈ ગઈ. રામે રામે સહસ્ર વીંછીની કેંવેદના સમાન દુ:ખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું; પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ એ ન થતાં અધિક થતા ગયા. ઔષધ માત્ર દાહજ્વરનાં હિતેષી થતાં ગયાં. કોઇ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહવરથી કિંચિત્ પણ દ્વેષ હાય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળા પામી ગયા. તેને ટાળનાર પુરુષની શેાધ ચાખાજી ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યા; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનારમા રાણીએ ચંદનને ઘસવામાં રોકાઇ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણના સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહજવરની અસહ્ય વેદના તેા હતી અને બીજી આ કંકણના કેલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શકયા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસે; કાં ખળભળાટ કરે છે ? મારાથી એ ખળભળાટ સહન થઇ શકતા નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયા છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકેકું કંકણુ મંગળ દાખલ રાખી કંકણુ સમુદાયના ત્યાગ કર્યાં; એટલે થતા ખળભળાટ શાંત થયા. મિરાજે રાણીઓને કહ્યું : “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?'’ રાણીઓએ જણાવ્યું “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકે કંકણુ રાખી, ખીજાં કંકણુ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણને સમૂહ હવે અમે હાથમાં રાખ્યા નથી, તેથી ખળભળાટ થતા નથી.'' રાણીએનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તે નમિરાજને રામેરામ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું : “ખરે! ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતા નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવા ખળભળાટ થતા હતા. અહે। ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે ? તેના ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણુરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધોશ તે સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેએ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રના ધ્વનિ પ્રકર્યાં; દાહજવરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિનંદન હૈ ! ( શાર્દૂલવિક્રીડિત ) રાણી સર્વે મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણા, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ :- રાણીઓના સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયેા હતેા; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને મિરાજ ખૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબાધ' ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે બ્રાત ના, ના મારા ભૂત નેહોએ સ્વજન કે, ને ગેત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના; રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ –આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈએ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મેહ અજ્ઞાનપણને છે. સિદ્ધગતિ સાધવા માટે છે જીવ ! અન્યત્વને બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર! વિચાર કર ! મિથ્યા મમત્વની ભ્રમણ ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યેગ્ર રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ – દષ્ટાંત – જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શેભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિને મદેન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષમી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષટ્રસ ભેજને પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કમલ કર્ણના વિલાસને માટે ઝીણુ અને મધુરસ્વરી ગાયને કરનારી વારાંગનાઓ તત્પર હતી, જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચટક હતાં, જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી શયન કરવાને વખત આવ્યો ન હતે; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનેમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તે સમર્થ નહેતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહતું. જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણું કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનેહારક હતાં, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં, ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વને પવન હતાં, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાગને અનુચર સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતું હતું, જેના કુંકુમવર્ણ પાદપંકજને સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશેમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યને અખંડ દીપક પ્રકાશમાન હતું, જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાને તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતું. કહેવાનો હેતુ કે જેનાં દળ, જેના નગર–પુરપાટણને,. જેના વૈભવને અને જેના વિલાસને સંસાર સંબંધે કઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતે એ તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પિતાના સુંદર આદર્શ–ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનહર સિંહાસન પર બેઠો હતે. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં નાના પ્રકારના ધૂપને ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતે; નાના પ્રકારના સુગંધી પદાર્થો Page #122 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી, આભૂષણદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભારત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીએ વીંટી વડે કરીને જે મનહરતા ધરાવતી હતી તે મનહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ? એ વિચાર કરતાં વીંટીને નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી જેથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એ જ દેખાવ દીધે; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી, અડવી થઈ જવાથી સઘળીને દેખાવ અશેભ્ય દેખાયે. અભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગગદિત થઈ એમ બેલ્યો :– “અહોહો! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અભ્યતા અને અડવાપણું બેદરૂપ થયું. અભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જે વીંટી હોત તો તે એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભ પામી, એ આંગળી વડે આ હાથ શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શભા કેની ગણું? અતિ વિસ્મયતા! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિકયાદિના અલંકાર અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શેભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે, અહોહો! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે. ત્યારે શું મારા શરીરની તે કંઈ શેભા નહીં જ કે? રુધિર, માંસ, અને હાડને જ કેવળ એ માળે કે? અને એ માળે તે હું કેવળ માર માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણ ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શણું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયેગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી રષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રે, તે અઢળક લખી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારે કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિક—મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એ મમત્વભાવ મારે જોઈ નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લમીને મારે મારા માનવા જ નથી ! હું એને નહીં ને એ મારાં નહીં! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંને વિયેગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભેગવવાં જ કે? તે પણ એકલાએ જ કે ? એમાં કઈ સહિયારી નહીં જ કે? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માને અહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણા છે? એ કયે અવિવેક છે? ત્રેસઠશલાકા પુરુષોમાં હું એક ગણાયે; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રને, એ અમદાઓને, એ રાજભવને અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી !” - વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુક્લ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં ! ! ! મહા દિવ્ય અને સહસ-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલેચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપે; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, વીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ, અને ઉપાધિથી વિરક્ત થયે. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયે. પ્રમાણશિક્ષા :- એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જે, અઢળક સામ્રાજ્યલક્ષ્મીને ભક્તા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શેકાતા અને ઔદાસીન્યતાને પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો ! એને ત્યાં કઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહાતી યશસ્કીર્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સે પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી–રાજ્યાસન–ભેગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માને ! (શાર્દૂલવિક્રીડિત) દેખી આગળું આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; એવું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા. વિશેષાર્થ :- પિતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, Page #124 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૪૭ રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચેાથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવા જોઇએ તેવા વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ ! ભાવનાબેાધ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દૃષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. પંચમ ચિત્ર અશુચિભાવના ( ગીતિવૃત્ત ) ખાણ સૂત્ર ને મળની, રેાગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. વિશેષાર્થ :— મળ અને મૂત્રની ખાણુરૂપ, રાગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત્કુમારની પેઠે તેને સફળ કર ! એ ભગવાન સનત્કુમારનું ચિરત્ર અહીં આગળ' અશુચિભાવનાની પ્રમાણિકતા ખતાવવા માટે આરંભાશે. દૃષ્ટાંત :— જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનત્કુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ એ દેવાને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. સનત્ કુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેાહર મુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઇને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું દેવાએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઇ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લેાકેામાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ એછું નથી. સનત્ કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી ખેલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારે વર્ણ જેવા યાગ્ય છે; અત્યારે તેા હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્ભુત ચમત્કારને પામેા અને ચિકત થઈ જાઓ. દેવાએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત્ કુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારે ધારણ કર્યાં. અનેક ઉપચારથી જેમ પેાતાની કાયા વિશેષ આશ્ચયંતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીએ, સુભટો, વિદ્વાના અને અન્ય સભાસદો યાગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શેાલી રહ્યો છે તેમજ વધાવાઇ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે। બ્રાહ્મણા ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહેા. અવધિજ્ઞાનાનુસારે વિષે કહ્યું કે, હું મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિઆકાશને ફેર પડી ગયા છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણીએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે હમણું તાંબૂલ થુંકે, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. સનતકુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી; પૂર્તિત કર્મના પાપને જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણુ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જેઈને સનત્કુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયા. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે મહારગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વેદરૂપે આવ્યું. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજદ છું; તમારી કાયા રેગને ભેગા થયેલી છે; જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રેગ મહાન્મત્ત છે; એ રેગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તે આ રેગ છે રહ્યો.” દેવતાએ કહ્યું : એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતે નથી. પછી સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે ગિને ખરડી કે તત્કાળ તે રેગ વિનાશ પામે અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય; ધન્યવાદ ગાઈ વંદન કરી પિતાને સ્થાનકે ગયે. પ્રમાણશિક્ષા – રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગદગદતા મહારેગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પણબબે રેગને નિવાસ છે તેવા સાડાત્રણ કરોડ રેમથી તે ભરેલી હોવાથી કરડે રેગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રેગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને ગ્લેમથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાનો મેહ અરે ! વિભ્રમ જ છે! સનત્ કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મેહે છે? “એ મેહ મંગળદાયક નથી.”૧ આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મને જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામે. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે એક, એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદો જ છે. જે એમ અવિવેક દાખવીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ છે? એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વને મર્મ આમ છે : વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથેચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી. ભાવનાબેધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત કુમારનું દષ્ટાંત અને પ્રમાણુશિક્ષા પૂર્ણતા પામ્યાં. ૧. દિઆ પાઠા, “એ કિંચિત સ્તુતિપાત્ર નથી.” ૨. જુઓ, મેક્ષમાળા શિક્ષાપાઠ ૪ માનવદેહ. Page #126 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭મું અંતર્દર્શન : ષષ્ઠચિત્ર નિવૃત્તિ બેધ (નારા, છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીઘ્રમેવ ધારો તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થ :–જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘમેવ નિવૃત્તિ એટલે મહા વેરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામગની પ્રવૃત્તિને બાળી દે ! એવી પવિત્ર મહા નિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યેગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે? અને કેવા સુખને દુઃખ માન્યું છે? તાદ્રશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે. દષ્ટાંત :– નાના પ્રકારનાં મનહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાન વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયે. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગ હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધું હતું. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પિતાની પ્રાપ્રિયા સહિત દેશૃંદક દેવત વિલાસ કરતા હતા. નિરંતર પ્રદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતા. એક દિવસને સમયે તે કુમાર પિતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચેકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શિલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે. એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બેલતાં બેલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂવિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના જોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીધ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ-વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહે માત ! અને અહે તાત! જે ભેગેનું Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા. તે ભાગ વિષફળ—કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભાગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખાત્પત્તિનાં કારણુ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવના એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખના હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રિત કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવા જેના નિયમ નથી, એ શરીર પાણીના ફીણના મુખ઼ુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યેાગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કાઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રાગનું દુઃખ, મરણનું દુઃખ; કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ક્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભાગનું પિરણામ પણ સુખદાયક નથી. જેમ કોઇ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુ:ખી થાય, જન્મજરાદિકની પીડા પામે. મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાર્દિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મના આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હાય. હે ગુરુજના! જેમ કાઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરના ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઇ જઈ જીણું વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક ખળતા દેખીને જીર્ણ વસ્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે ખળતાથી (તમે આજ્ઞા આપે! એટલે હું) તારીશ.'’ મૃગાપુત્રનાં વચન સાંભળીને શાકાત્ત થયેલાં એનાં માતાપિતા ખેલ્યાં, “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણુને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવા પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખા ભાવ રાખવા પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર ખીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેાધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભાગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચાથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું મહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભના ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, ધૃતાર્દિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? ક્ષુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષદ્ધ સહન કરવા; ટાઢના પરિહ સહન કરવા; ઉષ્ણુ તાપના પરિષદ્ધ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષ સહન કરવા; આક્રોશના પરિષદ્ધ સહન કરવા; ઉપાશ્રયના પરિષ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહુ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષદ્ધ, બંધના પરિષહ કેવા વિકટ છે ? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષદ્ધ કેવા દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે? Page #128 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૫૧ તું વિચાર કર, કર્મી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામે નથી. સંયતિના ગુણને મહા સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમને ભાર વહન કર અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવન વયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિજોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તટે દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરે યૌવનમાં મહા દુર્લભ છે. વેળુને કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્ષ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણું કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તેને દુર્લભ છે, તેમ નિશ્ચળપણથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળ દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તને દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરે દોહ્યલે છે. હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભેગ ભેળવીને મુક્તભેગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.” માતાપિતાને ભેગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા: વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદને અશાતારૂપે અનંત વાર સહી છે, ભેગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા.. મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુખે મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્યલકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંતગણું ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્ય લેકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૂંવાવા બળતા અગ્નિમાં આકંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભેગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે તે વેળુ જેવી વજમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળે છે. આકંદ કરતાં પીવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાઓ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શામલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતે. પારો કરીને બાંધી આઘેપાછા ખેંચવે કરી મને અતિ દુ:ખી કર્યો હતે. મહા અસહ્ય કેલને વિષે શેલડીની પેઠે આકંદ કરતે હું અતિ રૌદ્રતાથી પીડાય હતે. એ ભેગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલનામા પરમાધામીએ Page #129 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર તે શ્વાનરૂપે મને ભેય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છે એ વેળા હું અતિ અતિ તરફડતે હતે. વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી અને તે પ્રચંડીઓએ વિખંડ કીધું હતું. નરકમાં પાપક જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભગવ્યામાં મણ રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રેઝની પેઠે પરાણે મને છેતર્યો હતે. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બન્યું હતું. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભગવતે હતે. ટંક–ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતા હતા. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યું હતું. જેનાં પાંદડાં તીવ્ર ખગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતે. મુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્રની પેઠે મને છરપલાની તીણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપે હતે. મારા ખેડખંડ કટકા કર્યા હતા. મને તીર છે છેદ્યો હતે. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યા હતે. પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાય હતે. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હર્યો હતો. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીમે હતે. તાંબું, લેટું અને સીસું અગ્નિથી ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં જોગવી હતી. જેવી વેદના મનુષ્યલેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતા વેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની ભેળવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર–પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનકજનેતા એમ બેલ્યાં કે, “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગપત્તિ વેળા વૈદક કોણ કરશે ? દુ:ખનિવૃત્તિ કેણ કરશે ? એ વિના બહ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે ?” એમ પુનઃ કહી તે બોલ્યા કે “કેણ તે મૃગને ઔષધ દે છે? કોણ તે મગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે ? કોણ તે મગને આહાર જળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન Page #130 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૫૩ કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પિઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગેચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એ સંયમ હું આચરીશ.” “વં પુત્તા વાસુહ–હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીને પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુસ્યાનુગુમ થયા. બાહ્યાચંતરે દ્વાદશ તપથી સંયુક્ત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રી આદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઊપજે કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે, કોઈ માન દો કે કોઈ અપમાન દે, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સસ મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવર્યો. નિદાન રહિત થયાઃ રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયાઃ સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કઈ કાપે અને કેઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતવ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યફ કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. પ્રમાણશિક્ષા :- તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દૃઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનમેષ જેમાં સુખ નથી એવી નરકાધગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની ગદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુક્ત થવાને વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિઃખને દુઃખ માન્યું છે અને મહાધગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે એ જે કેવી ભ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિદ્રશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રને વૈરાગ્ય અહીં દર્શાવ્યા છે. એ મહા પ્રભાવિક, મહા યશેમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુ:ખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પિઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણુનિવૃત્તિને, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિને ઉપદેશ કરે છે, એ ઉપરથી નિવૃત્તિબોધ અંતર્દર્શનનું નામ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદ્ રાજચંદ્ર રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિને પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. ઇતિ અંતર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત. સતમ ચિત્ર આસવભાવના દ્વાદશ અવિરતિ, ષડશ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રમાણ છે. દૃષ્ટાંત :- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયે. પુંડરિકિણ મહા નગરીની અશેકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારે ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતે જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડા અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાને ને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપઠાણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુબે અનંત દુઃખમાં જઈ ઊપજે. કેવાં વિપરીત આસવકાર !! ઇતિ સપ્તમ ચિત્ર આસવભાવના સમાપ્ત. અષ્ટમ ચિત્ર સંવરભાવના સંવરભાવના :- ઉપર કહ્યાં તે આવકાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવા (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ. દષ્ટાંત – (૧) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણુવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લેહીની ધારાઓ ચાલી પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અયુગ્ર આયુષ્ય દેવરૂપે ઊપજે. આસવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા !! Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વર્ષ ૧૩ મું દષ્ટાંત :– (૨) શ્રી વાસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુકમિણી નામની મનેહારિણી પુત્રી વજીસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને માહિતી થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તે માત્ર વાસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. કમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી ! વિચાર તે ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તે આસવ દ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.” તેપણ રુમિણુએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરપ રુકમિણીને સાથે લીધી; અને જ્યાં વાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરે; અને વૈભવવિલાસમાં વાપરે; અને આ મારી મહા સુકમલા મિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કર.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રમિણીએ વજીસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધી ઉપદેશ કર્યો; ભેગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યાં, મનમેહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણ પિતાના મેહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજીસ્વામી મેરુની પેઠે અચળ અને અડેલ રહ્યા. કમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દૃઢતાથી રુકમિણીએ બંધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કઈ કાળે ચલિત થનાર નથી. લેહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યું. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત. નવમ ચિત્ર નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ અભ્યતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દૃષ્ટાંત કહીશું. . દૃષ્ટાંત – કેઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્ત જાણીને પિતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામને પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપે. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાય. એ ઉપરથી એનું ઉપનામ દૃઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દૃઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થ. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પિતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટ્યું. દૃઢપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભૂજન કર્યું હતું. તે ક્ષીરજનના ભાજનને તે વિપ્રનાં મરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દૃઢપ્રહારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર બ્રાહ્મણીએ કહ્યું, “એ મૂર્ખના મહારાજા ! અભડાવ કાં? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી? દૃઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાખ્યું અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી. નાહતે નાહતે બ્રાહ્મણ સહાયતાએ ધાયે, તેને પણ તેણે પરભવ–પ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દ્રઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટ તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીને મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયે. મને ધિક્કાર છે કે મેં મહા અઘેર હિંસાઓ કરી ! મારે એ મહાપાપથી કયારે છૂટકે થશે? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાત્સર્ગ રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકેએ એને બહુવિધે સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પથ્થર, ઈટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપપ્રાપ્ત થયા. ત્યાં આગળ લેકસમુદાયે દેઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દ્રઢપ્રહારી ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાર્યોત્સર્ગથી રહ્યા. તે દિશાના લેકેએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાર્યોત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પિળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપે, ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચેથી પિળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠું માસે અનંત કર્મસમુદાયને બાળી વિરોધી વિરોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વને તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દૃઢ થઈ. હવે દશમ ચિત્ર લોકસ્વરૂપભાવના લેક સ્વરૂપભાવના – એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પરષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભે રહે તેમ લેકનાલ કિંવા લેકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લેકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીર છે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલેક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે કલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપ લેસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આવભાવના અને સંવરભાવના, તપ મહાલી માટે નિર્જરાભાવના અને લેકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લેકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્ર પૂર્ણતા પામી. દશમ ચિત્ર સમાપ્ત. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. Page #134 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા (બાલાવબોધ) ઉપોદઘાત નિગ્રંથ પ્રવચનને અનુકૂલ થઈ સ્વ૫તાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કમલ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે. આ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનમાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે. તેને સ્વપતાથી કિચિત તત્વસંચય કરી તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે “વિદગ્ધ મુખમંડન ભવતુ.” ( સંવત્ ૧૯૪૩) –કર્તાપુરુષ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિએથી સમજવા, અને એ ગવાઈ ન હોય તે પાંચ સાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, શેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હદય કમળ થશે વિચારશક્તિ ખીલશે અને જૈનતત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં જ છે. તે પેજના બાલાવબોધ રૂપ છે. “વિવેચન અને “પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે, આ એમને એક કકડે છે; છતાં સામાન્ય તત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે અને નવ તત્ત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથે જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તે અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દ્રષ્ટિથી નહીં લેશે. બહુ ઊંડા ઊતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લેકેની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે, હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકેને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તે જ પારમાર્થિક હેતુ પાર પડશે. શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણ વાંચનાર! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજે. મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરજે. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો એમ કરશે તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશે. તમે જાણતા હશે કે, કેટલાંક અજ્ઞાન મનુષ્ય નહીં વાંચવા ગ્ય પુસ્તક વાંચીને પિતાને વખત ઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલેકમાં નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તક ભણ્યા છે, અને હજુ ભણે છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે, પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ બનેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનને એમાં છેડે ઉપદેશ કર્યો છે. તમે કઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશે નહીં, તેને ફાડશે નહીં, ડાઘ પાડશે નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશે નહીં. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વર્ષ ૧૭ મું તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પામે નહીં તે ડાહ્યા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં. • તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. શિક્ષાપાઠ ૨, સર્વમાન્ય ધર્મ (પાઈ) ધર્મતત્વ જે પૂછ્યું મને, તો સંભળાવું નેહે તને, જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન અભયદાન સાથે સંતેષ, ઘો પ્રાણીને, દળવા દેષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ દયા નહીં તે એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; | સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; * સર્વ પ્રકારે જિનને બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરો ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. શિક્ષાપાઠ ૩, કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તે તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે. - એક જીવ સુંદર પલંગે પુષ્પશપ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભેજનેથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષમીને ઉપગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુર વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જે થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખર શિયાળામાં ફાટેલું કપડું પણ એઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનહર નયનવાળ છે, એક અંધ છે. એક લૂલે છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભગવે છે. એક લાખ અનુચ પર હુકમ ચલાવે છે, એક તેટલાને જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇદ્રિયોવાળે છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખને કિનારે પણ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એક ગર્ભાધાનથી હરા, એક જન્મે કે મૂઓ, એક મૂએલે અવતર્યો, એક સે વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કેઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાયા છે, સમર્થ વિદ્વાને ધક્કા ખાય છે! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતું હોય તે કહે તે શા વડે થાય છે? પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આ સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણી આ વાત એ પણ માન્ય રાખે. શિક્ષાપાઠ ૪. માનવદેહ તમે સાંભળ્યું તે હશે કે વિદ્વાને માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લે હું કહું. આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કેઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્ટ ગતિથી મેક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે. ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવીઓને મેક્ષ કેમ થતું નથી? એને ઉત્તર પણ હું કહી દઉં. જેમાં માનવપણું સમજે છે તેઓ સંસારશેકને તરી જાય છે. માનવપણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાને તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેને વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહે એમ આપણે સમજવું નહીં. જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવું જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે, માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણને પણ વશ કરી લે છે, એ જ શક્તિ વડે જે તેઓ પિતાના મનરૂપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય! કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકને ઉદય થતું નથી અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલ એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવશ્યને છે. કેટલાક મૂર્ખ દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે. મતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. ( શિક્ષાપાઠ ૫. અનાથી મુનિ-ભાગ ૧ અનેક પ્રકારની રિદ્ધિવાળે મગધ દેશને શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકક્ષ એ ૧. જુઓ ભાવનાબેધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા. Page #138 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનેહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યાં હતાં નાના પ્રકારની કોમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જલનાં ઝરણું ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલે દીઠે. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામે. ઉપમારહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું ઃ આ મુનિને કે અદૂભુત વર્ણ છે! એનું કેવું મનહર રૂપ છે! એની કેવી અદ્ભુત સૌમ્યતા છે! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિતવત ચિતવતે, મુદિત થતું થત, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલત, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું કે “હે આર્ય! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છે, ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે, ઋતુ ગાતુના કામગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મનેહારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહો.” આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું : “હે રાજા! હું અનાથ હતે. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ગક્ષેમને કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખને દેનાર, એ મારે કઈ મિત્ર થયે નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.” શિક્ષાપાઠ ૬. અનાથી મુનિ-ભાગ ૨ શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બે : “તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય? જે કઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયત્રાણુ! તમે ભેગ ભેગ. હે સંયતિ! મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારે મનુષ્યભવ સુલભ કરે!” અનાથીએ કહ્યું: “અરે શ્રેણિક રાજા! પણ તું પિતે અનાથ છે તે મારે નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે? વંધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છે, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયે. કેઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું યતિમુખથી શ્રવણ થયું એથી તે શંકિત થયે અને બોલ્યો : “હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગ હું પામ્યું છું અનુચરે મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આ હું મહાન છતાં અનાથ કેમ હોઉં? રખે હે ભગવાન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું : “રાજા! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમયે નથી. હવે હું જેમ અનાથ થયે; અને જેમ મેં સંસાર ત્યાગે તેમ તને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે: કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. * Page #139 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારા પિતા રહેતા હતા. મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખેા અતિ વેદનાથી ઘેરાઈ; આખે શરીરે અગ્નિ ખળવા મંડ્યો; શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રાગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયા. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શાકમાં હતા. સંખ્યાબંધ વૈદ્યશાસ્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાના નાશ કરવાને માટે આવ્યા; અનેક ઔષધ ઉપચાર કર્યાં, પણ તે વૃથા ગયા. એ મહા નિપુણુ ગણાતા વૈદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શકયા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું; પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેાકે કરીને અતિ દુઃખાસ્તે થઇ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈએ પેાતાથી ખનતા પરિશ્રમ કરી ચૂકયા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીએથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હું મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘાલણુ, ચૂવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારા રોગ શમાવી ન શકયો; ક્ષણ પણ અળગી રહેતી નહેાતી એવી તે સ્ત્રી પણ મારા રેગને ટાળી ન શકી, એ જ હું મહારાજા ! મારું અનાથપણું હતું. એમ કેઇના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઇના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યા નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેઢના ભાગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યા. એક વાર જો આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તેા ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયા. જ્યારે રાત્રિ અતિક્રમી ગઇ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઇ ગઈ; અને હું નીરોગી થયા. માત, તાત, સ્વજન, બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભેાપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. શિક્ષાપાઠ ૭, અનાથી મુનિ—ભાગ ૩ હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માના નાથ થયા. હવે હું સર્વ પ્રકારના જીવના નાથ છું. તું જે શંકા પામ્યા હતા તે હવે ટળી ગઇ હશે. એમ આખું જગત ચક્રવતી પર્યંત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણા આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનેા કરનાર છે; આપણા આત્મા જ ક્રૂર શાલિ વૃક્ષનાં દુઃખનેા ઉપજાવનાર છે. આપણા આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખના ઉપજાવનાર છે; આપણેા આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણા આત્મા જ કર્મના કરનાર છે, આપણેા આત્મા જ તે કર્મના ટાળનાર છે. આપણા આત્મા જ દુઃખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ સુખાપાર્જન કરનાર છે. આપણેા આત્મા જ મિત્ર ને આપણા આત્મા જ વૈરી છે. આપણા આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે.” એમ આત્મપ્રકાશક બાધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપ્યા. શ્રેણિક રાજા બહુ સંતેષ પામ્યા. બે હાથવી અંજલિ કરીને તે એમ ખેલ્યા કે, હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યા; Page #140 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૬૩ તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે. તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામે છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભેગ ભેગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારે અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે. મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને પિતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપે છે ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભેગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સતદેવ, સધર્મ અને સત્ગુરુને જાણવા અવશ્યના છે. ( શિક્ષાપાઠ ૮. સદેવતત્ત્વ ત્રણ તત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્વ તે સદેવ, સધર્મ, સતગુરુ છે. આ પાઠમાં સદેવસ્વરૂપ વિષે કંઈક કહું છું. જેએને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતપિપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચકવતી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શેકનું કારણ માનીને તેને ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરાશિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; સંસારમાં મુખ્યતા ભગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાંખે છે, કેવળ મેહિનીજનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીમથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજને મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે, કેઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વમાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેને ગમે છે, તે સદૈવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દષમાં એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. શિક્ષાપાઠ ૯. સધર્મતત્ત્વ * અનાદિ કાળથી કર્મચાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે અને અગતિમાં પડતા આત્માને ધરી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ' કહેવાય છે. એ ધર્મતત્ત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય એ છેઃ— ૧. વ્યવહારધર્મ. ૨. નિશ્ચયધર્મ. વ્યવહારધર્મમાં યા મુખ્ય છે. ચાર મહાવ્રતા તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે : ૧. વ્યયા. ૨. ભાવયા. ૩. સ્વયા. ૪. પરયા. ૫. સ્વરૂપયા. ૬. અનુબંધયા. ૭. વ્યવહારયા. ૮. નિશ્ચયયા. ૧. પ્રથમ દ્રવ્યયા— કઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યયા’. ૨. બીજી ભાવયા—બીજા જીવને દુર્ગતિ જતા દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવા તે ‘ભાવયા’. ૩. ત્રીજી સ્વયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયા છે, તત્ત્વ પામતા નથી, જિનાજ્ઞા પાળી શકતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવા તે સ્વા’. ૪. ચાથી પરયા— છકાય જીવની રક્ષા કરવી તે ‘પરયા’. ૫. પાંચમી સ્વરૂપયા— સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા’. ૬. છઠ્ઠી અનુબંધયા— ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તે અયેાગ્ય લાગે છે, પરંતુ પિરણામે કરુણાનું કારણ છે, એનું નામ ‘અનુબંધદયા’. ૭. સાતમી વ્યવહારદયા— ઉપયેગપૂર્વક અને વિધિપૂર્વક જે યા પાળવી તેનું નામ ‘વ્યવહારયા’. ૮. આઠમી નિશ્ચયયા— શુદ્ધ સાધ્ય ઉપયેાગમાં એકતાભાવ અને અભેદ ઉપયેગ તે ‘નિશ્ચયયા.’ એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વે જીવનું સુખ, સંતાષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. બીજો નિશ્ચયધર્મ— પેાતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા. આ સંસાર તે મારે નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસતૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચયધર્મ છે. જેમાં કાઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતાષ રહ્યાં છે ત્યાં યા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. અ ંત્ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુતત્ત્વ—ભાગ ૧ પિતા–પુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાના શિક્ષક કોણ છે? પુત્ર—પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણુ છે. પિતા— તેની વાણી, ચાલચલગત વગેરે કેવાં છે? પુત્ર— એનાં વચન બહુ મધુરાં છે. એ કોઇને અવિવેકથી ખેલાવતા નથી અને બહુ ગંભીર છે. ખેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણથી શિક્ષા આપે છે. પિતા- તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈએ. પુત્ર— આપ એમ કેમ કહેા છે પિતાજી ? સંસારમાં વિચક્ષણ થવાને માટે યુક્તિએ સમજું, વ્યવહારની નીતિ શીખું એટલા માટે થઈને આપ મને ત્યાં મેાકલા છે. પિતા— તારા એ શિક્ષક દુરાચરણી કે એવા હાત તે ? પુત્ર તા તે બહુ માઠું થાત. અમને અવિવેક અને કુવચન ખેલતાં આવડત, વ્યવહારનીતિ તેા પછી શીખવે પણ કાણુ ? Page #142 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું પિતા– જે પુત્ર, એ ઉપરથી હું હવે તને એક ઉત્તમ શિક્ષા કહું. જેમ સંસારમાં પડવા માટે વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન છે, તેમ ધર્મતત્વ અને ધર્મનીતિમાં પ્રવેશ કરવાનું પરભવ માટે પ્રયજન છે. જેમ તે વ્યવહારનીતિ સદાચારી શિક્ષકથી ઉત્તમ મળી શકે છે, તેમ પરભવ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે. વ્યવહારનીતિના શિક્ષક અને ધર્મનીતિને શિક્ષકમાં બહુ ભેદ છે. એક બિલોરીને કકડે તેમ વ્યવહાર–શિક્ષક અને અમૂલ્ય કૌસ્તુભ જેમ આત્મધર્મ-શિક્ષક છે. પુત્ર– શિરછત્ર! આપનું કહેવું વાજબી છે. ધર્મના શિક્ષકની સંપૂર્ણ આવશ્યકતા છે. આપે વારંવાર સંસારનાં અનંત દુઃખ સંબંધી અને કહ્યું છે. એથી પાર પામવા ધર્મ જ સહાયભૂત છે. ત્યારે ધર્મ કેવા ગુરુથી પામીએ તે શ્રેયસ્કર નીવડે તે મને કૃપા કરીને કહે. શિક્ષાપાઠ ૧૧. સદ્ગતત્ત્વ-ભાગ ૨ પિતા-પુત્ર! ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે ઃ ૧. કાઝસ્વરૂપ, ૨. કાગળસ્વરૂપ, ૩. પથ્થરસ્વરૂપ. ૧. કાસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે, અને તારી શકે છે. ૨. કાગળ સ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થરસ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાણસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જે ઉત્તમ હોય તે તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, કાલેકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બેધ, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાં, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિર્ગથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નીરાગતાથી સત્યપદેશક હેય. ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. પુત્ર! ગુરુના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. જેમ તું આગળ વિચાર કરતાં શીખતે જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તો બેધતે જઈશ. પુત્ર– પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું હું નિરંતર તે મનન કરતે રહીશ. શિક્ષાપાઠ ૧ર. ઉત્તમ ગૃહસ્થ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે, તેઓને ગ્રહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઈ. યમનિયમને સેવે છે. પરપત્ની ભણું માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. www.jainelibrar Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર શાંત, મધુરી અને કેમળ ભાષા બોલે છે. સશાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ૦ કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મને બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈરખાવે છે. પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રીપુત્રને વિનયી અને ધમી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતા નથી. સપુરુષને સમાગમ અને તેઓને બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અ૯૫ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ જિજ્ઞાસુ-વિચક્ષણ સત્ય! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એ ભક્તિ કરીને શી આશા રાખતા હશે ? સત્ય પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક ભક્ષ મેળવવાની પરમ આશાથી એ દેને ભજે છે. જિજ્ઞાસુ–કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? સત્ય—એઓની ભક્તિ વડે તેઓ મેક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મેક્ષને પામ્યા નથી, તે પછી ઉપાસકને એ મેક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શકયા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ-એ દૂષણે કયાં કયાં તે કહો. સત્ય – “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પિતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી તેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. “મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં” એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે ? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ‘ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે. દિ આ૦ પાઠા – ૧. “અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શાક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વાર્યા રાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.” ૨. “ત્યાં તેઓને અમુક કર્મનું ભેગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.' Page #144 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું જિજ્ઞાસુ— ભાઈ, ત્યારે પૂજ્ય કાણુ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિના પ્રકાશ કરે ? સત્ય શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની' ભક્તિથી, તેમજ સર્વષણુરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. જિજ્ઞાસુ— એએની ભક્તિ કરવાથી આપણને તે મેક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય— ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તેા નીરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયાજન નથી. આપણા આત્મા, જે કર્મદળથી ઘેરાયેલેા છે, તેમજ અજ્ઞાની અને માહાંધ થયેલા છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મઢળ ક્ષય કરી ૨અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા' એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હાવાથી ૩એ પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશા ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતા જાય છે. દર્પણુ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરરવરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ૬૭ શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ – ભાગ ૨ જિજ્ઞાસુ— આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વર નામથી ભક્તિ કરવાની કંઇ જરૂર છે? સત્ય–– હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તે કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણુ કયું ? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એએનાં અર્હત્ તીર્થંકરપદમાં જે નામથી તેએ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકના ઉદય પામીએ. જિજ્ઞાસુ— પણ લોગસ્સમાં તે ચાવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યો છે? એના હેતુ શે! છે તે મને સમજાવે. સઘળા પૂજ્ય છે; ત્યારે સત્ય— આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચાવીશ જિનેશ્વરા થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વના લાભ થાય એ એના હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બાધે છે. અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમદ્રે આવી જાય છે. વર્તમાનકાળના ચેાવીશ તીર્થંકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એએનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચાવીશી ચાવીશીનાં નામ કાળ ફરતાં અને ચેાવીશી ક્રતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કંઇ નિશ્ચય નથી; પરંતુ તેના ગુણુ અને પુરુષાર્થસ્મૃતિ માટે વર્તતી ચાવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેનાં જન્મ, વિહાર, ઉપદેશ એ ॰િ આ॰ પાઠા૦ – ૧. ‘સિદ્ધ ભગવાનની.' ૨.. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.’૩. ‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.' Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીમદ્ રાજચંદ્ર સઘળું નામનિશ્ચેષે જાણી શકાય છે. એ વડે આપણા આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મેરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મેહનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ–– મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણુ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઇએ એ હું માન્ય રાખું છું. સત્ય— જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; ‘એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઇએ. એ એના પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણુ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણેા યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકાને પણ સુખદાયક થાઓ.'૧ શિક્ષાપાઠ ૧૫. ભક્તિના ઉપદેશ તાટક છંદ ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહેા તરુ કલ્પ અહા, ભજીને ભગવંત ભવંત લહેા. ૧ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, " મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણુદામ ગ્રહેા, ભōને ભગવંત ભવંત લહેા. ૨ સમભાવૈં સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહેા, ભાઁને ભગવંત ભવંત લહેા. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરેા, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવંત ભવંત લહેા. ૪ કરશે! ક્ષય કેવળ રાગ કથા, ધરશેા શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહેા, ભને ભગવંત ભવંત લહેા. ૫ શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એએ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરા પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહુત્તા છે, એમ તમે માનતા હશેા, પણ એટલેથી એને મહત્તા માનવી જોઇતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપેાષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવાં પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઇને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા અમલમદ દિ॰ આ પાડા॰ – ૧. ‘તેમના પરમ ઉપકારને લીધે પણ તેની ભક્તિ અવસ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઆને ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે.’ Page #146 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે, કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે. આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તે કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણ પુરુષે દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક સ્ત્રીથી કરીને તેમાં માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પિતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજપ્રજા બનેનું હિત કરી ધર્મનીતિને પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચક્કસ નથી. મરણુભય માથે રહ્યો છે. ધારણ ધરી રહે છે. જેલી યોજના કે વિવેક વખતે હદયમાંથી જતે રહે એવી સંસારમેહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લમી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે ! ( શિક્ષાપાઠ ૧૭. બાહુબળ બાહુબળ એટલે પિતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનું નથી, કારણું બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અભુત ચરિત્ર છે. રાષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પિતાના બે પુત્રને રાજ્ય સેંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવતી થયે. આયુધશાળામાં ચકની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પિતાની આસ્રાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એકે હક્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક મૂકહ્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે! ભલે ભરતેશ્વર રાજ્ય ભગવો. મિથ્યા પરસ્પરને નાશ શા માટે કરો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી, તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તે મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તે જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંને માળ થઈ ગઈ. તે સૂકા ઝાડ જે દેખાવા લાગે; પરંતુ જ્યાં સુધી માનને અંકુર તેના અંતઃકરણથી ખસ્ય નહોતે ત્યાં સુધી તે સિદ્ધિ ન પામે. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરે; એનાથી તે બહુ શેખ્યું.” એઓનાં આ વચનેથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ કયાં ઊતર્યો છું? | દિવ આ૦ પાઠ૦–૧. “એક પરણેલી સ્ત્રીમાં જ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર હવે એથી ઊતરવું એ જ મંગળકારક છે.” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યા. વાંચનાર ! જુએ માન એ કેવી દુરિત વસ્તુ છે ! ( શિક્ષાપાઠ ૧૮. ચાર ગતિ ૧‘શાાવેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભેગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે.' એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ–મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જ અઘેર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છર૫લાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવો પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહહ ! ! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભેગવ્યાં છે. ૨. તિર્યંચગતિ– છલ, જૂઠ, પ્રપંચ ઈત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઈત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઈત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચેરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તે જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રેગથી પીડિત મનુષ્ય છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તે જોગવી રહ્યાં છે. ૪. દેવગતિ– પરસ્પર વેર, ઝેર, ફ્લેશ, શેક, મત્સર, કામ, મદ, સુધા ઈત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે, એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમ હિત મેક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાય છે. એક તરુણ સુકુમારને રેમે રેમે લાલચેળ સેયા ઘચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણુ વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લેહી, પરુમાં લગભગ નવ મહિના અહેરાત્ર મૂછગત સ્થિતિમાં વેદના ભેગવી જોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. માળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે, અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયે છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદદ્રષ્ટિ, સંગ, વિયેગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે, સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ કિ. આ પાઠા-૧. “સંસારવનમાં જીવ શાતા વેદનીય અશાતા વેદનીય વેદતો શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.” Page #148 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૭૧ લથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવનપર્યંત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને છેડા કાળમાં કાળ, આવીને કેળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છેતેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષે આત્મકલ્યાણને આરાધે છે. - શિક્ષાપાઠ ૧૯, સસારને ચાર ઉપમા-ભાગ ૧ ૧. સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહો ! લે ! એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરે ! ઉપગ કરો ! આમ એમનાં સ્થળે સ્થળે વચન છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મજાની છેળે ઊછળ્યા કરે છે. તેમ સંસારમાં વિષયરૂપી અનેક માં ઊછળે છે. સમુદ્રના જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડે છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. ડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખેંચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાનાં પ્રકારના ખરાબા અને તેફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓ રૂપી ખરાબા અને કામરૂપી તેફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડે ઊતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઊંડે ઊતરે છે, એટલે મજબૂત પાયા કરતે જાય છે. - ૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહા તાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળેલા જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બનેલે જીવ અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુનો ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઈંધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે, “તેમ સંસારમાં તીવ્ર મહિનરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હોમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. ૩. સંસારને ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સીંદરી સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપ બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમ તેમ ભટકી વિપત્તિ ભગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમ તેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ સંસારમાં તેઓ મેહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિકને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લેભ, માયાદિકને ઉપદ્રવ વધે છે. અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. ( શિક્ષાપાઠ ૨૦. સંસારને ચાર ઉપમા-ભાગ ૨ ૪. સંસારને ચોથી ઉપમા શકટચક્રની એટલે ગાડાનાં પૈડાની છાજે છે. ચાલતાં શકટચક્ર દિ આ૦ પાઠા-૧. તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હેમાતાં તે વૃદ્ધિ પામે છે.” Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરતારૂપે રહે છે. શકટચક જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપી ધરી વિના ચાલી શકતો નથી. શકટચક જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શંકા, પ્રમાદાદિક આરાથી ટક્યો છે. અનેક પ્રકારથી એમ શકટચકની ઉપમા પણ સંસારને લાગી શકે છે. સંસારને જેટલી અધઉપમા આપે એટલી થેડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્વ લેવું યોગ્ય છે. ૧. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરૂષોએ નિર્વિધ્ર રસ્તો શોધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યો છે, જે નિર્વિધ્ર છે. ૨. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારઅગ્નિ બૂઝવી શકાય છે. ૩. અંધકારમાં જેમ દવે લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્વજ્ઞાનરૂપી નિબૂઝ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. * ૪. શકટચક જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસારદરદનું ઉપમા વડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતૈષીએ નિરંતર મનન કરવું અને બીજાને બોધવું. ( શિક્ષાપાઠ ૨૧. બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કહે છે. ૧. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવને મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી “અનિત્યભાવના. ૨. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિતવવું તે બીજી “અશરણભાવના. ૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જરુરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી, હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી “સંસારભાવના'. ૪. આ મારે આત્મા એકલે છે, તે એકલે આવ્યો છે, એકલે જશે પિતાનાં કરેલાં કર્મ એક ભગવશે; એમ ચિંતવવું તે એથી “એકત્વભાવના. - પ. આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી “અન્યત્વભાવના. ' ૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, એમ ચિંતવવું તે છઠ્ઠી “અશુચિભાવના”. ૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસવ છે, એમ ચિંતવવું તે સાતમી આસવભાવના હિં. આ૦ પાઠા ૦–૧. એવી રીતે સંસારને Page #150 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી “સંવરભાવના”. ૯. જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના”. ૧૦. લકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી ‘લેકસ્વરૂપભાવના”. ૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પાપે, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે, એવી ચિંતવના તે અગિયારમી બોધદુર્લભભાવના'. ૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી “ધર્મદુર્લભભાવના'. આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી પુરુષ ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે. શિક્ષાપાઠ ૨૨, કામદેવ શ્રાવક મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશત્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિગ્રંથવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓને શિષ્ય હતે. સુધર્માસભામાં ઇંદ્ર એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો તે બે : એ તે સમજાયું ! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદ્રઢ'. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદૃઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હતે. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગંધો તે પણ તે અચળ રહ્યો, એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણને સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યો, તેય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળે નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસને દેહ ધારણું કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તે પણ કામદેવ કાર્યોત્સર્ગથી ચળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા તેપણ કાત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ધારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપગ વડે કરીને જોયું તે મેરુના શિખરની પરે તે અડોલ રહ્યો દીઠે. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણે તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે. કામદેવ શ્રાવકની ધર્મદ્રઢતા આપણને શો બોધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વવિચાર એ લેવાને છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાર્યોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.” ચળવિચળ ભાવથી કાર્યોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મમાં દૃઢતા ક્યાંથી રાખે? અને રાખે તે કેવી રાખે !” એ વિચારતાં ખેદ થાય છે. દિ આ પાઠા – ૧. “તેણે એવી સુદઢતાને અવિશ્વાસ બતાવ્યો, અને કહ્યું કે જ્યાં સુધી પરિષહ પડવા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદઢ જણાય.” ૨. કામદેવ શ્રાવકની ધર્મદઢતા એવો બોધ કરે છે કે સત્યધર્મ અને સત્યપ્રતિજ્ઞામાં પરમ દઢ રહેવું અને કાર્યોત્સર્ગાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદઢતાથી નિર્દોષ કરવાં. ૩. “પાઈ જેવા દ્રવ્યલાભ માટે ધર્મશાખ કાઢનારની ધર્મમાં દઢતા ક્યાંથી રહી શકે ? અને રહી શકે તો કેવી રહે ?' Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાડૅ ૨૩. સત્ય ષ્ટિનું ધારણ' સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ છે; અથવા સત્યના આધારે આ સૃષ્ટિ' રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હેાય તે જગતનું રૂપ કેવું ભયંકર હાય ? એ માટે થઇને સત્ય એ સૃષ્ટિનું ધારણ’ છે એમ કહેવું એ કંઈ અતિશયાક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. ૭૪ વસુરાજાનું એક શબ્દનું અસત્ય બેલવું કેટલું દુ:ખદાયક થયું હતું તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું.' વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકને પુત્ર હતા; અધ્યાપકે કાળ કર્યાં. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતા. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું મેલ્યા કે, અાહેાતત્યં'. ત્યારે નારદ આલ્યેા, અજ તે શું પર્વત ?” પર્વતે કહ્યું, “અજ તે એકડો.” નારદ એલ્યા : “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તે ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ' કહી છે; અને તું અવળું શા માટે કહે છે?”’ એમ પરસ્પર વચનવિવાદ વધ્યા. ત્યારે પર્વતે કહ્યું : “આપણને વસુરાજા કહે તે ખરું.’’ એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. ‘અજ' એટલે ‘ત્રીહિ’ એમ તેને પણ યાદ હતું. શરતમાં પેાતાના પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “ રાજા ! ‘અજ’ એટલે શું ?’’ વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું : “ ‘અજ’ એટલે ‘ત્રીહિ’.” ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું : “મારા પુત્રથી ‘એકડો' કહેવાયા છે માટે તેને પક્ષ કરવા પડશે; તમને પૂછવા માટે તે આવશે.’’ વસુરાજા બેલ્ટે : ‘હું અસત્ય કેમ કહું ? મારાથી એ ખની શકે નહીં.” પર્વતની માએ કહ્યું : “પણુ જો તમે મારા પુત્રના પક્ષ નહીં કરે તે તમને હું ત્યા આપીશ.’’ રાજા વિચારમાં પડી ગયા કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું. લોકસમુદાયને ન્યાય આપું છું. લેક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું ? જો પર્વતનો પક્ષ ન કરું તે બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું : “તમે ભલે નએ. હું પર્વતના પક્ષ કરીશ.' આવે। નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યા કે “પર્વત, શું છે?” પર્વતે કહ્યું : “રાજાધિરાજ ! અજ' તે શું ? તે કહે.” રાજાએ નારદને પૂછ્યું : “તમે શું કહે છે ?’’નારદે કહ્યું : ‘અજ’ તે ત્રણ વર્ષની ‘ત્રીહિ', તમને કયાં નથી સાંભરતું ? વસુરાજા મલ્યા : 'અજ' એટલે ‘એકડા’, પણ ‘શ્રીહિ' નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યા; વસુ કાળ પરિણામ પામ્યા. આ ઉપરથી આપણે ૪‘સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવા રૂપ છે,' એ મુખ્ય એધ મળે છે. કિં॰ આ પાડા॰ — ૧. ‘જગતનું અહીં કહીશું.’૪. ‘સામાન્ય મનુષ્યએ કરવા યોગ્ય છે. ધારણ’૨. ‘જગત રહ્યું છે’૩. ‘તે પ્રસંગ વિચાર કરવા માટે સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ Page #152 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૭૫ જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રત કરવા અવશ્યના છે. શિક્ષાપાઠ ૨૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; ૧‘સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કઢાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહા પાપ કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે, ઉત્તમને સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રેગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મગ વધે છે. દુર્ગધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ, તેમ. કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે; સંસાર એ પણ એક પ્રકારને સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મ સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મેક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે, સપુરુષને સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબંધ અને પુરુષને સમાગમ, ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હંમેશને પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય તે તમને ગમે તે પ્રિય હોય તેપણ નિશ્ચય માનજે કે, તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એ કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તે ધ્યાનમાં રહેવું કે યેગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવીને સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાને પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસે છતાં અને પરસ્પરને સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કેઇ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હેવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એક–સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક-સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તે પરસ્પરથી શાંત મુનીશ્વરેને છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અપારંભી પુરુષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહીં હોય? તે તેનું સમાધાન આ છે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હેત નથી. રાજહંસની સભાને કાગ દેખાવે કદાપિ ન કળાય તે અવશ્ય રાગે કળાશે, મૌન રહ્યો તે મુખમુદ્રાએ કળાશે, પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પિટ ભર્યાની વાત તે હોય નહીં. બે ઘડી ત્યાં દિ. આ૦ પાઠ-૧“સત્સંગને લાભ મળ્યો Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીમદ્ રાજચંદ્ર જઇ તે વિશ્રાંતિ લેતા હાય તા ભલે કે જેથી રંગ લાગે; અને રંગ લાગે નહીં તેા, ખીજી વાર તેનું આગમન હાય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી ખુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણુ કાણુ ? કઈ જ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે. શિક્ષાપાઠ ૨૫. પરિગ્રહને સંકેાચવા જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રખળતામાં જે કંઈ મળ્યું હાય તેનું સુખ તે ભોગવાતું નથી પરંતુ ડાય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યાગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધોગતિનું કારણુ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વરા ત્યાગી શકે; પણ ગૃહસ્થા એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતાષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કેણુ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતા જાય છે તેમ તેમ લેાસની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલા પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઇ કાળે સુખદાયક કે આત્મહિતેષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે મહેાળા દુઃખના ભાગી થયા છે. છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવતી કહેવાય છે. એ સમર્થ ચક્રવતીમાં સુભૂમ નામે એક ચક્રવર્તી થઈ ગયા છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયે; પણ એટલેથી એની મનેવાંછા તૃપ્ત ન થઈ; હજી તે તરસ્યા રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યાં. બધા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઇશ; સમર્થ આજ્ઞા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકના આધાર રહ્યો હતા. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટો થશે ? માટે દેવાંગનાને તેા મળી આવું, એમ ધારી તે ચાલ્યા ગયા; પછી ખીજો ગયા; ત્રીજો ગયા; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભૂમ નામના તે ચક્રવર્તી ખૂક્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જીએ! છ ખંડનું આધિપત્ય તા ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તે પછી બીજા માટે તે કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે; અન્ય એકાદશવતને મહા દોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. શિક્ષાપાઠ ૨૬. તત્ત્વ સમજવું શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર Page #154 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જેવો છે. અર્થ એટલે લકમી, અર્થ એટલે તત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. પણ “અર્થ” એટલે “તત્વ' એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિગ્રંથપ્રવચનમાં આવેલા પવિત્ર વચને મુખપાઠ કરે છે, તે તેના ઉત્સાહબળે સલ્ફળ ઉપાર્જન કરે છે, પરંતુ જે તેને મર્મ પામ્યા હોય તે એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ પામે છે. અભણ પુરુષ સુંદર અક્ષર અને તાણેલા મિથ્યા લીટા એ બેના ભેદને જેટલું જાણે છે, તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ-વિચાર અને નિગ્રંથ-પ્રવચનને ભેદરૂપ માને છે; કારણ તેણે અર્થપૂર્વક નિગ્રંથ વચનામૃતે ધાર્યા નથી, તેમ તે પર યથાર્થ તત્ત્વવિચાર કર્યો નથી. યદિ તત્વવિચાર કરવામાં સમર્થ બુદ્ધિપ્રભાવ જોઈએ છે, તે પણ કંઈ વિચાર કરી શકે, પથ્થર પીગળે નહીં તે પણ પાણીથી પલળે; તેમ જ જે વચનામૃતે મુખપાઠ કર્યા હોય તે અર્થ સહિત હોય તે બહુ ઉપયોગી થઈ પડે નહીં તે પિપટવાળું રામનામ. પિપટને કઈ પરિચયે રામનામ કહેતાં શીખવાડે; પરંતુ પિપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્યાર્થ સમજ્યા વગર એવું થાય છે. કચ્છી નું દ્રષ્ટાંત એક કહેવાય છે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું; પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે એટલે અહીં કહી જઉં છું. કચ્છના કોઈ ગામમાં શ્રાવક ધર્મ પાળતા રાયશી, દેવશી અને ખેતશી એમ ત્રણ નામધારી ઓશવાળ રહેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે, અને પઢિયે પ્રતિક્રમણ કરતા હતા. પરોઢિયે રાયશી અને સંધ્યાકાળે દેવશી કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયશી કરાવતો અને સંબંધ રાયશી પડિકમણું ઠાર્યામિ', એમ તેને બોલાવવું પડતું તેમજ દેવશીને “દેવસી પડિકામણું ઠાર્યામિ', એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. ગાનુગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાળે ખેતશીને બોલાવવા બેસાર્યો. ખેતશીએ જ્યાં “દેવસી પડિકકમણું ઠાર્યામિ', એમ આવ્યું, ત્યાં “ખેતશી પડિકામણું ઠાર્યામિ', એ વાકયો લગાવી દીધાં! એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું, આમ કાં? ખેતશી બે : વળી આમ તે કેમ ! ત્યાં ઉત્તર મળે કે, “ખેતશી પડિક્કમણું ઠાર્યામિ એમ તમે કેમ બેલે છે? ખેતશીએ કહ્યું : હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ બેઠા, પણ રાયશી અને દેવશી માટે તે કઈ દિવસ કઈ બોલતા પણ નથી. એ બને કેમ “રાયશી પડિકમણું ઠાર્યામિ અને “દેવસી પડિક્કમણું ઠાર્યમિ” એમ કહે છે તે પછી હું ખેતશી પડિકકમણું ઠાર્યામિ' એમ કાં ન કહું? એની ભદ્રિકતાએ તે બધાને વિનેદ ઉપજાવ્યો; પછી અર્થની કારણ સહિત સમજણ પાડી; એટલે ખેતશી પિતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાય. આ તે એક સામાન્ય વાર્તા છે; પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તે ગેળ ગળે જ લાગે, તેમ નિગ્રંથવચનામૃતે પણ સલ્ફળ જ આપે. અહો! પણ મર્મ પામવાની વાતની તે બલિહારી જ છે ! શિક્ષાપાઠ ૨૭. યત્ના જેમ વિવેક એ ધર્મનું મૂળતત્વ છે, તેમ યના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તે બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાશે પાળી શકાય તેટલા ભાવશે પણ અસાવધાનીથી પાળી શક્તા નથી. જિનેશ્વર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રીમદ્ રાજચંદ્ર ભગવંતે બેધેલી સ્થળ અને સૂકમ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેને સંખાર રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઇંધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષમ જંતુઓના અપૂણે તપાસ, પૂજ્યમમાર્યા વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ઢળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પિતાને અસ્વચ્છતા, અગવડ, અનારેગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાને બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ટાદિક ઈધન ખંખેરીને નાંખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. ( શિક્ષાપાઠ ૨૮. રાત્રિભોજન અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભેજનત્યાગવત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભેજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે તેમજ સર્પના ઝેરને, કોળિયાની લાળને અને મછરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. રાત્રિભેજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તે છે જ. શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે, તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે એથી કરીને રાત્રિભેજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારેગનું કારણ છે એ કેટલેક સ્થળે આયુર્વેદને પણ મત છે. સત્પષે તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતને આહાર કરે નહીં. રાત્રિભેજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષમ ભેદ જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદુફળ છે. એ જિનવચન છે. શિક્ષાપાઠ ર૯, સર્વ જીવની રક્ષા-ભાગ ૧ દયા જે એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમાં પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તે મનુષ્યદેહની રક્ષા કરે, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જે પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તે અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જે મને મારો આત્મા પ્રિય છે તે તેને પણ તેને આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર Page #156 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પંથેમાં પણ સૂમ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, પણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણું ઉત્તમ છે. બાદર જીની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તે કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઈચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્ત્વબોધના યુગબળથી વધ્યો છે. મનુષ્ય રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંતિ પુત્ર પામે છે, બહોળો કુટુંબપરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મતત્વ કે તેની શ્રદ્ધા કે તેને થોડો અંશ પણ પામે મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઈત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે, પરંતુ આ થેડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તે હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એ જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબોધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી ! ( શિક્ષાપાઠ ૩૦. સર્વ જીવની રક્ષા–ભાગ ૨ મગધ દેશની રાજગૃહી નગરીને અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠા હતા. પ્રસંગોપાત્ત વાતચીતના પ્રસંગમાં માંસલુબ્ધ સામંત હતા તે બોલ્યા કે, હમણું માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતને બેધ દેવાને તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ, રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા! અભયકુમારે કહ્યું : મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રેગ ઉત્પન્ન થયેલ છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કોમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તે આ રોગ મટે. તમે રાજાના પ્રિયમાન્ય છે માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મૂઆ વિના શી રીતે આપી શકું? એથી અભયકુમારને પૂછ્યું : મહારાજ, એ તે કેમ થઈ શકે ? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પિતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા “આપ્યું તે તે અભયકુમાર લે ગયે. એમ સઘળા સામંતને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પિતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જયારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતે પિતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતે આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થ. અભયકુમાર ભણું જોયું એટલે અભયકુમાર બોલ્યા : મહારાજ ! કાલે આપના સામંતે સભામાં દ્વિ આ૦ પાઠા-૧. “માટે તે પ્રત્યેક સામંત આપતા ગયા અને તે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮૦. શ્રીમદ્ રાજચંદ્ર બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતે; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સસ્તુ કે મેંવું? બધા સામંતે સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું ઃ આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણું શરીરનું માંસ આપવું પડે તે અનંત ભય થાય છે, કારણ આપણું દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેને પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પિતાને દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળાં, બેલતાં ચાલતાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળાં છે. તેમને મતરૂ૫ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પિતાને જીવ વહાલે છે; અને સર્વ જીવની રક્ષા કરવી એ જે એકકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતેષાયા, સઘળા સામંતે પણ બંધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તે તે અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ મેટો અધર્મ છે. માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું; જે આત્માના પરમ સુખનું કારણ છે. શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન પચ્ચખાણ” નામને શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યા છે. એનો મૂળ શબ્દ પ્રત્યાખ્યાન” છે, અને તે અમુક વસ્તુ ભણું ચિત્ત ન કરવું એ જે નિયમ કરે તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભેગો તે પણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઈરછાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભેજન ન કરતા હોઈએ, પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તે તે ફળ ન આપે; કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને ધાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઈચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તે તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણુ વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે, અને જો પ્રત્યાખ્યાન હોય તે પછી એ ભણી દ્રષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાને મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતું નથી, માટે એ ભણી આપણે દ્રષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભેગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડે કટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કઈ દોષ આવી જાય તે તેનાં પ્રાયશ્ચિત્ત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણે લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓને ત્યાગ થઈ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જે લગામમાં આવી જાય છે, તે પછી ગમે તે પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે, અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનને આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭મું પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે, તે આ ઉપરથી તમે સમજ્યા હશે. વિશેષ સદ્ગુરુમુખથી અને શાસ્ત્રાવલેકનથી સમજવા હું બોધ કરું ( શિક્ષાપાઠ ૩૨. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે રાજગૃહી નગરીના રાજ્યાસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતું, ત્યારે તે નગરીમાં એક ચંડાળ રહેતું હતું. એક વખતે એ ચંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે તેને કેરી ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચંડાળને કહ્યું. ચંડાળે કહ્યું, આ કેરીને વખત નથી, એટલે મારે ઉપાય નથી, નહીં તે હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળ વડે કરીને લાવી તારી ઈચ્છા સિદ્ધ કરું. ચંડાળણીએ કહ્યું: રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કરી દેનાર બે છે; તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કેરી લા. પિતાની સ્ત્રીની ઈચ્છા પૂરી પાડવા ચંડાળ તે બાગમાં ગયે. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્યો અને કેરી લીધી. બીજા મંત્ર વડે કરીને તેને હવે તેમ કરી દીધું. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની માટે નિરંતર તે ચંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યા. એક દિવસે ફરતાં ફરતાં માળીની દ્રષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચેરી થયેલી જોઈને તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચંડાળને શોધી કાઢ્યો. પિતા આગળ તેડાવી પૂછ્યું, એટલાં બધાં માણસે બાગમાં રહે છે છતાં તે કેવી રીતે ચઢીને એ કેરી લઈ ગયે કે જે વાત કળવામાં પણ ન આવી? તે કહે. ચંડાળે કહ્યું, આપ મારે અપરાધ ક્ષમા કરજે. હું સાચું બેલી જઉં છું કે મારી પાસે એક વિદ્યા છે તેના વેગથી હું એ કેરીઓ લઈ શકયો. અભયકુમારે કહ્યું. મારાથી ક્ષમા ન થઈ શકે. પરંત મહાર વિદ્યા તું આપ તે તેઓને એવી વિદ્યા લેવાને અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. ચંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચંડાળને શ્રેણિક રાજા જ્યાં સિંહાસન પર બેઠો હતો ત્યાં લાવીને સામે ઊભે રાખ્યા અને સઘળી વાત રાજાને કહી બતાવી. એ વાતની રાજાએ હા કહી. ચંડાળે પછી સામા ઊભા રહી થરથરતે પગે શ્રેણિકને તે વિઘાને બોધ આપવા માંડ્યો; પણ તે બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ અભયકુમાર બેલ્યા : મહારાજ ! આપને જે એ વિદ્યા અવશ્ય શીખવી હોય તે સામા આવી ઊભા રહો અને એને સિંહાસન આપો. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તે તત્કાળ વિદ્યા સાધ્ય થઈ. . આ વાત માત્ર બેધ લેવા માટે છે. એક ચંડાળને પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ, તે તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે, સવિદ્યાને સાધ્ય કરવા વિનય કરે. આત્મવિદ્યા પામવા નિગ્રંથગુરુને જે વિનય કરીએ તે કેવું મંગળદાયક થાય! વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુને, મુનિને, વિદ્વાનને, માતાપિતાને અને પિતાથી વડાને વિનય કર એ આપણી ઉત્તમતાનું કારણ છે. શિક્ષાપાઠ ૩૩. સુદર્શન શેઠ પ્રાચીનકાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પર થઈ ગયા છે. એમાં સહી નામાંકિત થયેલે સુદર્શન નામને એક પુરુષ પણ છે. એ ધનાઢ્ય સુંદર મુખમુદ્રાવાળે કાંતિમાન અને મધ્ય વયમાં હતું. જે નગરમાં તે રહેતું હતું, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળે ત્યારે રાજાની અભયા Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નામની રાણી પિતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણે તેની દ્રષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મેકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યા. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભેગ ભેગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલેક ઉપદેશ આપ્યો તે પણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું : “બહેન, હું પુરુષત્વમાં નથી! પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચ નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જાતે કર્યો. એક વાર એ નગરમાં ઉજાણી હતી, તેથી નગર બહાર નગરજને આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું : આવા રમ્ય પત્રો કેના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભેંકાઈ, તેને કારી ઘા વાગે. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું કે તમે માનતા હશે કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનથી મારી પ્રજા દુઃખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જને પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે! તે પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભેગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા ચગ્ય કથને મારે સાંભળવાં પડ્યાં; પણ તેને તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કર્યું કહેવાય! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તે જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું. માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હું પણ “સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ ઢાંક્યો રહેતું નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળઝળતું સેનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિને નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊર્યું. સત્યશીળને સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દૃઢતા એ બન્ને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે! શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દેહરા) નરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન, ગણે કાણની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીભે સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ દિવ્ય આ૦ પાઠ૦–૧. “જગતના', Page #160 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેને લવ પછીં રહે, તત્ત્વવચન એ ભાઈ. પ સુંદર શિયળ સુરતરું, મન વાણુ ને દેહ; જે નરનારી સેવાશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર નમે અરિહંતાણું. નમો સિદ્ધાણું. નમે આયરિયાણું. નમો ઉવજઝાયાણું. નમે એ સવ્વસાહૂણં. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ટીમંત્ર કહે છે. અહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીઓનાં બાર ટેરવાં થાય છે, અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હેવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીના ટેરવાંથી નવકારમંત્ર નવ વાર ગણુ.-“કાર” એટલે કરનાર એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણને ભરેલે મંત્ર એમ નવકારમંત્ર તરીકે એને અર્થ થઈ શકે છે, અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમત્કૃષ્ટ છે તે કઈ કઈ ? તે કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાને જે મંત્ર તે પરમેષ્ટીમંત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ટીમંત્ર એ શબ્દ થયે. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચે પાત્ર આવરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ કરે છે. પ્રોએ. પંચપરમેષ્ટીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પરુષે કહે છે એ માટે તમારું શું મત છે? ઉ– એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્ર.– એને કયા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય? ઉ– હા. એ તમને હું સમજાવું: મનની નિગ્રહતા અર્થે એક તે સર્વોત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ અને વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે? એમ વિચારતાં એએનાં સ્વરૂપ, ગુણ ઈત્યાદિ માટે વિચાર કરવાની સપુરુષને તે ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલે કલ્યાણકારક થાય? પ્રશ્નકાર– સત્પરુષે મેક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓને અકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસા" એવું મહદ્દભૂત વાક્ય નીકળે છે. જેનું એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરે. શિક્ષાપાઠ ૩૬. અનાનુપૂર્વી (૧] ૨ | ૩ | ૪ | પરે | ها اس ام اس ૨ | ૩ | ૧ | ૪ | ૫ | પિતા-આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તે જોયું છે? પુત્ર- હા, પિતાજી. પિતા– એમાં આડાઅવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે? પુત્ર- નહીં પિતાજી. મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા-પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું અડ બહુ વિકટ છે. તે ત્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધને ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યુગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે પુરુષોએ એ એક કેyકાવલી કરી છે. પંચપરમેષ્ટીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લેમવિલેમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કેષ્ટકે કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. પુત્ર–પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? પિતા– લેમવિલેમ હોય તે તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચને અંક મૂકડ્યા પછી બેને આંકડો આવે કે “નમે લેએ સવ્વસાહૂણું” પછી–“નમે અરિહંતાણું” એ વાક્ય મૂકીને “નમે સિદ્ધાણું” એ વાકય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દ્રઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તે તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરે પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ટીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પરુષેએ આ અનાનુપૂર્વીની જના કરી છે, તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર–ભાગ ૧ આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યગજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમા પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમઆય+ઈક એ શબ્દોથી થાય છે, “સમ” એટલે Page #162 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતે જ્ઞાનદર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગને લાભ, અને “ઇક કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. મનના પુદ્ગલ દેરંગી” છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલને ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણુ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દેષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દેષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. મનના દશ દોષ કહું છું. ૧. અવિવેકદોષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એ વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું? આથી તે કેણુ તર્યું હશે? એવા વિકલ્પનું નામ “અવિવેકદોષ”. ૨. યશવાંછાષ-પિતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્ય જાણે તે પ્રશંસા કરે તે ઇચ્છાએ સામાયિક કરે છે. તે “યશેવાંછાષ”. ૩. ધનવાંછાષ– ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાષ”. ૪. ગર્વદષ–મને લેકે ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું? એ ગર્વદોષ'. ૫. ભયદેવ– હું શ્રાવકકુળમાં જન્મે છું મને લેકે મોટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તે કહેશે કે એટલું પણ નથી કરતે; એથી નિંદા થશે એ “ભયદોષ”. ૬. નિદાનદોષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે નિદાનદેષ. ૭. સંશયદોષ– સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય? એ વિકલ્પ તે “સંશય દોષ. ૮. કષાયદોષ– સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લેભમાં વૃત્તિ ધરે તે “કષાયદેષ'. ૯. અવિનયદેષ– વિનય વગર સામાયિક કરે તે “અવિનયદોષ”. ૧૦. અબહુમાનદેષ– ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે “અબહુમાનદોષ'. શિક્ષાપાઠ ૩૮. સામાયિકવિચાર – ભાગ ૨ દશ દોષ મનના કહ્યા હવે વચનના દશ દેષ કહું છું. ૧. કુબલદેષ–સામાયિકમાં કુવચન બોલવું તે “કુબેલદેષ”. ૨. સહસાત્કારદેષ–સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાકય બેલવું તે “સહસાકારદોષ'. ૩. અસદારોપણદોષ–બીજાને ખેટ બોધ આપે તે “અસદારોપણદોષ”. ૪. નિરપેક્ષદોષ–સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાકય બોલે તે “નિરપેક્ષદષ”. ૫. સંક્ષેપષ–સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે “સંક્ષેપદોષ. ૬. ક્લેશદેષ કેઈથી કંકાસ કરે તે ક્લેશદેષ'. દિ આ૦ પાઠા–૧. “તરંગી'. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૭. વિથાણ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ. ૮. હાસ્યદોષ– સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ'. ૯. અશુદ્ધદોષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદષ”. ૧૦. મુણમુણદોષ–ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે, જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે “મુણમુણદોષ'. એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું. ૧. અયોગ્યઆસનદોષ–સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલે “અગ્યઆસનદોષ”. ૨. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે “ચલાસનદોષ'. ૩. ચલદ્રષ્ટિદેષ-કાર્યોત્સર્ગમાં આંખો ચંચળ રાખે એ “ચલદ્રષ્ટિદેષ”. ૪. સાવઘક્રિયાષ–સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે “સાવરક્રિયાદોષ”. પ. આલંબનદોષ–ભીંતાદિકે એઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકને નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદોષ”. ૬. આકુંચનપ્રસારણદોષ- હાથ પગ સંકેચે, લાંબા કરે એ આદિ તે “આકુંચનપ્રસારણદેષ'. ૭. આલસદોષ- અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ”. ૮. મોટનદેષ-આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે “મેટનદોષ'. ૯. મલદોષ– ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ” ૧૦. વિમાસણુદેષ–ગળામાં હાથ નાખી બેસે છે. તે વિમાસણદોષ. ૧૧. નિદ્રાષ– સામાયિકમાં ઊંઘ આવવી તે “નિદ્રાષ”. ૧૨. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વશ્વસંકોચનદોષ”. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા. શિક્ષાપાઠ ૩૯ સામાયિકવિચાર–ભાગ ૩ એકાગ્રતા અને સાવધાની વિને એ બત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જઘન્ય પ્રમાણુ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકને એ બે ઘડીને કાળ જ્યારે જ નથી ત્યારે તેઓ બહ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ કયાંથી? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તે વખત જ સુગમ પડે છે. જોકે એવા પામર પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તોપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કમીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચે પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે Page #164 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લેગસ્સથી વધારે લેગસ્સને કાર્યોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તે કરો. કેઈને શાસ્ત્રધારથી બધ આપ; એમ સામાયિકીકાળ વ્યતીત કર. મુનિરાજને જે સમાગમ હોય તો આગમવાણું સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તે વિચક્ષણ અભ્યાસી પાસેથી પૈરાગ્યબાધક કથન શ્રવણ કરવું, કિંવા કંઈ અભ્યાસ કરે. એ સઘળી વેગવાઈ ન હોય તે કેટલેક ભાગ લક્ષપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક; અને કેટલેક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રોકે. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરો. કંઈ સાહિત્ય ન હોય તે પંચપરમેષ્ટીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કર. પણ વ્યર્થ કાળ કાઢી નાખવે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધાર. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે સદ્દભાવથી કરવું. ( શિક્ષાપાઠ ૪૦. પ્રતિક્રમણ વિચાર પ્રતિક્રમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવું–ફરીથી જઈ જવું–એમ એને અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.” ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઈચ્છે છે, એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાના યેગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણુસૂત્રમાં એનું દહન કરેલું છે, જેથી દિવસરાત્રિમાં થયેલા પાપને પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલેકભય અને અનુકંપા છૂટે છે, આત્મા કેમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતે જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન છે. જે જે દેષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. એનું “આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિકામણું એટલે દિવસસંબંધી પાપને પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિકકમણું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. પુરુષોએ યોજનાથી બાંધેલે એ સુંદર નિયમ છે. કેટલાક સામાન્ય બુદ્ધિમાને એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ દિ આ૦ પાઠા ૦–૧. “ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રતિક્રમણ કર્યું હોય તે કંઈ બેટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માત્ અમુક કારણ કે કાળધર્મ થઈ પડે તે દિવસ સંબંધી પણ રહી જાય. પ્રતિક્રમણુસૂત્રની યેજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. શિક્ષાપાઠ ૪૧. ભિખારીને ખેદ-ભાગ ૧ એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારે લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી, તેના કાલાવાલાથી કરુણ પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણી આપ્યું. ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યો; આવીને એક ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂને થયેલે પિતાને જળને ઘડો મૂક્યો. એક બાજુએ પિતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજએ પિતે તે ભેજન લઈને બેઠે. રાજી રાજી થતાં એણે તે ભેજન ખાઈને પૂરું કર્યું. એશકે પછી એક પથ્થર મૂકીને તે સૂતે. ભેજનના મદથી જરા વારમાં તેની આંખો મીંચાઈ ગઈ. નિદ્રાવશ થયે એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પિતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યું છેસુંદર વસ્ત્રાભૂષણ ધારણ ક્યાં છે, દેશ આખામાં પિતાના વિજયને ડંકો વાગી ગયા છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરે ઊભા થઈ રહ્યા છે, આજુબાજુ છડીદારે ખમા ખમા પિકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે, દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાને મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વમામાં તેને આત્મા ચઢી ગયો. તે સ્વમાના ભોગ લેતાં તેનાં રામ ઉદ્ઘસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા, સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયે; સર્વત્ર અંધકાર પથરાઈ ગયે; મુશળધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકે થયે. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયે. શિક્ષાપાઠ ૪૨, ભિખારીને ખેદ–ભાગ ૨ જુએ છે તે જે સ્થળે પાણીને ખરે ઘડે પડ્યો હતે તે સ્થળે તે ઘડો પડ્યો છે, જ્યાં ફાટી તૂટી ગદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પિતે જેવાં મલિન અને ગોખજાળીવાળાં કપડાં ધારણ ક્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર તે વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદાર, નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારે; નથી તે પંખા કે નથી તે પવન નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા નથી તે સુખ વિલાસ કે નથી તે મદન્યત્તતા; ભાઈ તે પિતે જેવા હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામ્યો. સ્વમામાં મેં મિથ્યા આડંબર દીઠે. તેથી આનંદ માન્ય; એમાંનું તે અહીં કશુંયે નથી. સ્વમાના ભોગ ભેગવ્યા નહીં અને તેનું પરિણામ જે ખેદ તે હું ભેગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયે. અહો ભવ્યો! ભિખારીના સ્વમા જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વમામાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા અને આનંદ મા તેમ પામર પ્રાણીઓ સંસારસ્વતના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વમાન ભેગન ભેગવ્યા છતાં જેમ ભિખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મેહધ Page #166 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે અને ભગવ્યા સમ ગણે છે, પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે – (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ? વિશેષાર્થ:- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવું છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર છેડે કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીનાં મજ જેવું છે. પાણીને હિલેળે આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇદ્રના ધનુષ્ય જેવા છે; જેમ ઇદ્રધનુષ્ય વષકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓને સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ બેધ યથાર્થ છે. ( શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં પણ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. - કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રધ્યાનમાં રહ્યા હતા ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સેમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તે સંસાર ત્યાગી ગયા. આથી પિતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સેમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપે. ગજસુકુમારને શોધ કરતે કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાર્યોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચે. કમળ માથા પર ચીકણી માટીના વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભય, ધન પૂર્ચ એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જાતે રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યું નહીં. પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધું કે જે ! તું એની પુત્રીને પરણ્ય હેત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશ થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તે મેક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કે વિશુદ્ધ બંધ કરે છે! Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૪૪. રાગ શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બેધેલા કેટલાક શિષ્ય કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પિતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગે પાંગ, વર્ણ, વાણી, રૂપ ઈત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એ છે કે, ગમે તે વસ્તુ પર રાગ દુઃખદાયક છે. રાગ એ હિની અને મેહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી આ નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણુ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા: “હે મહાવીર! તમે મને સાથે તે ન લીધે, પરંતુ સંભાયેયે નહીં. મારી પ્રીતિ સામી તમે દૃષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું નહોતું.” એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢ્યા. હું બહ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મેહિની રાખે? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નીરાગીને મિથ્યા મેહ રાખું છું. . મેહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. ગૌતમમુનિને રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરને મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે, તે પછી સંસારને, તે વળી પામર આત્માઓને મેહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તે સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. શિક્ષાપાઠ ૪૫. સામાન્ય મનોરથ | (સવૈયા) મહિનભાવ વિચાર અધીન થઈ, નીરખું નયને પરનારી પથ્થરતુલ્ય ગણું પરભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહે ભવહારી. ૧ તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મને રથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨ શિક્ષાપાઠ ૪૬. કપિલમુનિ-ભાગ ૧ કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામને એક શાસ્ત્રી રહેતું હતું. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેને ઉદરથી કપિલ નામને એક પુત્ર જ હતું. તે પંદર વર્ષને થયે ત્યારે તેના પિતા પરધામ ગયા. કપિલ લાડપાલમાં ઊછરેલે હોવાથી વિશેષ વિદ્વત્તા પામ્યું નહોતે, તેથી તેના પિતાની જો કોઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપ Page #168 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧ શાસ્ત્રી જે પૂંજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નાકરા સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલા વિદ્વાન જતા તેના જોવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પોતાની પૂર્વસ્થિતિનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે મારા પતિ આ પદવી પર હતા ત્યારે હું કેવું સુખ ભાગવતી હતી ! એ મારું સુખ તે ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભણ્યાયે નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં એની આંખમાંથી દડ દડ આંસુ ખરવા મંડ્યાં. એવામાં ફરતા ફરતા કપિલ ત્યાં આવી પહોંચ્યા. શ્રીદેવીને રડતી જોઇ તેનું કારણ પૂછ્યું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી ખતાવ્યું. પછી કપિલ ખેલ્યા : “જો મા! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિના ઉપયેગ જોઈએ તેવા થઇ શક્યો નથી. એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યા નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.' શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું : “એ તારાથી ખની શકે નહીં, નહીં તેા આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામને તારા પિતાના મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન દે છે; જો તારાથી ત્યાં જવાય તે ધારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજ્જ થઇ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા. અવધ વીતતાં કપિલ શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પેાતાના ઇતિહાસ કહી બતાવ્યો. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડ્યો. પશુ કપિલ આગળ કંઈ પૂંછ નહાતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું. યાચતાં યાચતાં અપાર થઈ જતા હતા, પછી રસાઈ કરે, અને જમે ત્યાં સાંજને થોડો ભાગ રહેતા હતા; એટલે કંઇ અભ્યાસ કરી શકતા નહાતા. પંડિતે તેનું કારણ પૂછ્યું ત્યારે કપિલે તે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને હંમેશાં ભાજન મળે એવી ગાઠવણ એક વિધવા બ્રાહ્મણીને ત્યાં તે ગૃહસ્થે કપિલની અનુકંપા ખાતર કરી દીધી, જેથી કપિલને તે એક ચિંતા એછી થઈ. શિક્ષાપાઠ ૪૭, કપિલમુનિ—ભાગ ૨ એ નાની ચિંતા એછી થઈ, ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયેા હતા; અને જેને ત્યાં તે જમવા જતા હતા તે વિધવા ખાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહતું. હંમેશના પરસ્પરના વાતચીતને સંબંધ વચ્ચે; વધીને હાસ્યવિનેદરૂપે થયા; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ. કપિલ તેનાથી લુખ્ખાયા ! એકાંત બહુ અનિષ્ટ ચીજ છે ! ! વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયા. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બન્નેનું માંડ પૂરું થતું હતું; પણ લૂગડાંલત્તાંના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવા છતાં હળુકર્મી જીવ હાવાથી સંસારની વિશેષ લેાતાળની તેને માહિતી પણ નહેાતી. એથી પૈસા કેમ પેદા કરવા તે બિચારા તે જાણતા પણ નહેાતા. ચંચળ સ્ત્રીએ તેને રસ્તા બતાવ્યો કે, મૂંઝાવામાં કંઈ વળવાનું નથી; પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાના એવા નિયમ છે કે, સવારમાં પહેલા જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે એ માસા સેાનું આપે છે. ત્યાં જે જઈ શકા અને પ્રથમ આશીર્વાદ આપી શકો તે તે એ માસા સેાનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યાં કે, જો હું ચાકમાં સૂઉં તે ચીવટ રાખીને ઉઠાશે. પછી તે ચાકમાં સૂતા. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અધરાત ભાગતાં ચંદ્રને ઉદય થયે. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવા માંડ્યું. રક્ષપાળે ચેર જાણીને તેને પકડી રાખે. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભે રાખે. કપિલ બેભાન જે ઊભે રહ્યો; રાજાને તેનાં ચેરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી તેને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચા થઈ. એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જે એટલી તરખડ થઈ પડી છે, તે હવે તારી ઈચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ શેડી વાર મૂઢ જે રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી? કપિલે ઉત્તર આયે, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠે. શિક્ષાપાઠ ૪૮, કપિલમુનિ–ભાગ ૩ બે માસા સેનું લેવાની જેની ઈચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણતરંગમાં ઘસડાયે. પાંચ મહોર માગવાની ઈચ્છા કરી, તે ત્યાં વિચાર આવ્યું કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ કર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઊતરાય નહીં, માટે સે મહેર માગવી. ત્યાં વળી વિચાર કર્યો. સે મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભેગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહેરની યાચના કરવી ઠીક છે, પણ એક હજાર મહારે છેકરા હૈયાના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તે પૂરું પણ શું થાય? માટે દશ હજાર મહેર માગવી કે જેથી જિંદગી પર્યત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહેરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભેગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તે ઘણુય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના? માટે કરેડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો. મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં માટે રાજાનું અધું રાજ્ય માગવું. પણ જે અધું રાજ્ય માગીશ તેય રાજા મારા તુલ્ય ગણશે; અને વળી હું એને યાચક પણ ગણુઈશ. માટે માગવું તે આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણામાં ડૂખ્યો; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળે. ભલા જીવ ! આપણે એવી કૃતઘતા શા માટે કરવી પડે કે જે આપણને ઈચ્છા પ્રમાણે આપવા તત્પર થયે તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરે? ખરું જોતાં તે એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અધું રાજ્ય માગવું, પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે? માટે કરેડ લાખ મૂકીને સે બર્સે મહેર જ માગી લેવી. જીવ, સો બસે મહાર હમણું આવશે તે પછી વિષય વૈભવમાં વખત ચાલ્યા જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તે લઈ જવી, પછીની વાત પછી. અરે ! પાંચ મહારનીયે હમણું કંઈ જરૂર નથી; માત્ર બે માસા ને લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તે જીવ બહ થઈ. તૃષ્ણાસમદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહતી, માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવર્તી હોત તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણ સમાત પણ નહીં; જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હતી. એટલેથીયે મારી તૃષ્ણા ટળે નહીં તે પછી બે માસાથી કરીને કયાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી; બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચે ! સુખ તે સંતેષમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું જ છે. તૃષ્ણ એ સંસારવૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તું વિષયમાં પડી ગયે વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણસમુદ્રના તરંગમાં તું પડ્યો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. આથી એને ત્યાગ કરવો ઉચિત છે. સત્ય સંતેષ જેવું નિરુપાધિ સુખ એકે નથી. એમ વિચારતાં વિચારતાં તૃષ્ણ શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાન વડે તે સ્વાત્માને વિચાર કરી શકયો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્ય કહેવાય છે. - તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે. નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતેષ એ જ કલ્પવૃક્ષ છે, અને એ જ માત્ર, મનવાંછિતતા પૂર્ણ કરે છે. શિક્ષાપાઠ ૪૯ તૃષ્ણાની વિચિત્રતા (મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણ) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતા અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીકી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અહો! રાજચંદ્ર માને માને શંકરાઈ મળી; વધે તૃષનાઈ તેય જાય ન મરાઈને. (૨) કરેચળી પડી દાઢી ડાચાં તણે દાટ વળે, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, - તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયે, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી તેય રાંડ મમતા મરાઈ ગઈ. ૨ (૩) કરેડના કરજના શિર પર ડંકા વાગે, રેગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, ( પેટ તણું વેઠ પણ, શક ન પુરાઈને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીમદ્ રાજચંદ્ર પિતૃ અને પરણી તે, મચાવે અનેક બંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તેાય જીવ ઝાવા દાવા કરે, જંજાળ ઠંડાય નહીં, તજી તૃષનાઈને. (૪) થઇ ક્ષીણુ નાડી અવાચક જેવા રહ્યો પડી, જીવન દીપક પામ્યા કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઇએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તા તા ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તે ખીજી મુદ્દે સૂચવ્યું એ, આલ્યા વિના એસ ખાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખા દેખા આશાપાશ કેવા ? જતાં ગઈ નહીં ડેશે મમતા મરાઈને ! લધુ શિષ્યા શિક્ષાપાઠ ૫૦. પ્રમાદ ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. એ ખેાધના કાવ્યમાં ચાથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. ૮ સમય ગોયમ મા વમાર્’ – એ પવિત્ર વાકયના બે અર્થ થાય છે. એક તા હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવા અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગને જે સમય કહેવાય છે તેટલા વખત પણ પ્રમાદ ન કરવા. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભા છે. લીધા કે લેશે એમ જંજાળ થઇ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિવિચક્ષણ પુરુષો સંસારની સપાધિ ત્યાગીને અહેરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળના પણુ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પૂરુષા અહેારાત્રના થાડા ભાગને પણ નિરંતર ધર્મકર્તનમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષા નિદ્રા, આહાર, મેાજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેએ અધોગતિરૂપ પામે છે. 3 જેમ બને તેમ યત્ના અને ઉપયાગથી ધર્મને સાધ્ય કરવા ચેાગ્ય છે. સાડ઼ ઘડીના અહેારાત્રમાં વીશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠે ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયેગમાં લઇએ તે ખની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ? પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તેપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે ! ૪ શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ? ભગવન્! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવા છે કે વિવેક એ મહાન Page #172 -------------------------------------------------------------------------- ________________ ૯૫ વર્ષ ૧૩ મું શ્રેયસ્કર છે. વિવેક એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાને દીવે છે. વિવેક વડે કરીને ધર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ધર્મ નથી તે વિવેક એટલે શું? તે અમને કહો. ગુરુ આયુષ્યમને ! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. - લધુ શિ - સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેવાનું તે બધાય સમજે છે. ત્યારે મહારાજ ! એઓ ધર્મનું મૂળ પામ્યા કહેવાય? ગુરુ- તમે જે વાત કહે છે તેનું એક દ્રષ્ટાંત આપ જોઈએ. લઘુ શિષ્ય- અમે પિતે કડવાને કડવું જ કહીએ છીએ; મધુરાને મધુરું કહીએ છીએ, ઝેરને ઝેર ને અમૃતને અમૃત કહીએ છીએ. ગુરુ-આયુષ્યમને ! એ બધાં દ્રવ્ય પદાર્થ છે. પરંતુ આત્માને કઈ કડવાશ, કઈ મધુરાશ, કયું ઝેર ને કયું અમૃત છે એ ભાવપદાર્થોની એથી કંઈ પરીક્ષા થઈ શકે? લઘુ શિષ્યો ભગવદ્ ! એ સંબંધી તે અમારું લક્ષ પણ નથી. ગુરુ- ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદર્શનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શનરૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતી વાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મહિની ટળી નહીં, અને તેને અમૃત જે ગણ્ય એ અવિવેક છે; કારણ સંસાર કહે છે; કડવા વિપાકને આપે છે; તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કહે ગયે; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહો ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ કરી? લઘુ શિષ્ય–અહો! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપેટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું. શિક્ષાપાઠ ૫૨. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે ? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણે લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલે જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચકમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઇદ્રવારણ જેવી સંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. હિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મેહિની છે તેમ આત્માની સંસાર સંબંધે મેહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવતી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે એટલે ચકવર્તીની સંસાર સંબંધમાં જેટલી મેહની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભેગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભગવે છે. ભૂંડને એમાંનું કશુંયે ભેગવવું પડતું નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીને પિતાની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલે છે, તેટલે જ બલકે તેથી વિશેષ ભૂંડને પિતાની ભૂંડણ પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભેગથી એટલે રસ લે છે, તેટલે જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે, તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જમ્યાં છે અને બન્ને મરવાનાં છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રેગથી, જરાથી બન્ને ગ્રાહિત છે. દ્રવ્ય ચક્રવત સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતા વેદની ભેગવે છે, અને ભૂંડ બિચારું અશાતા વેદની ભેગવી રહ્યું છે. બન્નેને અશાતા–શાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહા સમર્થ છે. પણ જો એ જીવનપર્યત હાંધ રહ્યો તે સઘળી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમ જ છે. ચક્રવર્તી શ્લાઘાપુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે એની તુલના જ નથી, પરંતુ આ સ્વરૂપે છે. ભેગ ભેળવવામાં પણ બન્ને તુચ્છ છે, બન્નેનાં શરીર પરુ માંસાદિકનાં છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી, છતાં સુખ ગણે તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી, ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિ છે. ( શિક્ષાપાઠ ૫૩. મહાવીરશાસન - હમણું જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જમ્યા. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન જુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બેતેર વર્ષની લગભગ આયુ ભેગવી સર્વ કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન વીશીના એ છેલ્લા જિનેશ્વર હતા. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચમકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે. એમ ભગવતીસૂત્રમાં પ્રવચન છે. આ કાળ દશ અપવાદથી યુક્ત હેવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. વં નવ છિના' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે, એને ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્ય વાંક ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઈને બેલડું ૧. મેક્ષમાળા પ્રથમવૃત્તિ વીર સંવત ૨૪૧૪ એટલે વિ. સં. ૧૯૪૪માં છપાઈ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૯૭ વર્ષ ૧૭ રહે તેમ નથી. આપણે કયાં તત્વને વિચાર કરીએ છીએ? ક્યાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદય માટે કયાં લક્ષ રાખીએ છીએ? કયાં દાઝવડે ધર્મતત્વને શોધીએ છીએ ? શ્રાવકકુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણે હોય તેને શ્રાવક માનીએ તે તે યથાયોગ્ય છે. પ્રત્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે પણ તત્વને કેઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણીને અહંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્ત્વના કાંટામાં તળનારા કઈક વિરલા જ છે. પરંપર આક્યાયથી કેવળ, મન:પર્યવ અને પરમાવધિજ્ઞાન વિચ્છેદ ગયાં; દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણે ભાગ વિચ્છેદ ગયે; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યેગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતે ઉત્તર ન મળે તોપણુ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. ભગવાનનાં કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અગતિજન્ય કર્મ બાંધે છે. લીલેરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કેણ, કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણું આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીરતીર્થને અર્થે બને તે વિવેકી બંધ કારણ સહિત આપે. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે, એ વિસર્જન કરવું નહીં. શિક્ષાપાઠ ૫૪, અશુચિ કેને કહેવી? જિજ્ઞાસ- મને જૈનમુનિઓના આચારની વાત બહુ રૂચી છે. એએના જેવો કોઈ દર્શનના સંતમાં આચાર નથી. ગમે તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે, ઉનાળામાં ગમે તે તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. યાજજીવ ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અગ્ય વચન તેથી બેલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારે ખરે ! મોક્ષદાયક છે. પરંતુ નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તે મને યથાર્થ બેસતી નથી. સત્ય- શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ– કારણ એથી અશુચિ વધે છે. સત્ય- કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ- શરીર મલિન રહે છે એ. સત્ય–ભાઈ, શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પિતે શાનું બન્યું છે એ તે વિચાર કરે. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, શ્લેષ્મને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે જિજ્ઞાસુ–પણું સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે? Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સત્ય— એ તે સ્થળબુદ્ધિના જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતને ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એના વિચાર કરવા જોઇએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તેા આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મિલન થાય છે; અને આત્માની મલિનતા એ જ અશુચિ છે. ૯૮ જિજ્ઞાસુ—— મને તમે બહુ સુંદર કારણુ ખતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી મેધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં? સત્ય— સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાના બેધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઇએ. શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયેગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવલ કરવું. માતાપિતાને વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભાજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવા ચેગ મળતાં યથાચિત પ્રવૃત્તિ કરવી. આહાર, વિહારના નિયમિત વખત રાખવા તેમજ સશાસ્ત્રના અભ્યાસને અને તાત્ત્વિક ગ્રંથના મનનને પણ નિયમિત વખત રાખવે. સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયેાગપૂર્વક કરવું. ચાવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. આ સામાન્ય નિયમે બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે. શિક્ષાપાઠ ૫૬. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયા, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યાં નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંખનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મિલેન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, Page #176 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષમ વિચારથી ઊડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરોગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શો અને સૈલોકયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શિક્ષાપાઠ ૫૭. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એક વસ્ત્ર લેહીથી કરીને રંગાયું. તેને જે લેહીથી ધેઈએ તે તે ધોઈ શકનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જે પાણીથી એ વસ્ત્રને ધોઈએ તે તે મલિનતા જવાનો સંભવ છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેહીથી મલિન થયું છે. મલિનતા રેમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તે તે ટળી શકે નહીં. લેહીથી જેમ લેહી વાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્વનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભેગાવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષમીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણુ આત્માની સશાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આખે સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યેજનાથી ભરપૂર હોય છે. છોકરા છેયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જાડું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તે પછી અધર્મસ્થાનક કયું? અને જેમ વતીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણું શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં પ્રભુની ભક્તિ થઈ શકે છે તે તેને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણું મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હો જોઈએ. અહંતનાં કહેલાં તત્ત્વરૂપ સાબુ અને ૧થી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહંત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બધે છે, તે તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ-ભાગ ૧ આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલેક વિચાર કરીએ. કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર એ ધર્મમતસ્થાપકોએ એમ એધ કર્યાં જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. ખાકીના સઘળા મતે અસત્ય અને તર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ ચેાગ્ય કે અયેાગ્ય ખંડન કર્યું છે. વેદાંતના ઉપદેશક આ જ મેધે છે; સાંખ્યને પણ આ જ ખાધ છે. બુદ્ધના પણ આ જ મેધ છે; ન્યાયમતવાળાના પણ આ જ ખાધ છે; વૈશેષિકના આ જ આધ છે; શક્તિપંથીને આ જ ખાધ છે; વૈષ્ણુવાદિકના આ જ બેધ છે; ઇસ્લામીના આ જ ખાધ છે; અને ક્રાઇસ્ટનો આ જ બેધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શે। વિચાર કરવા ? વાદી પ્રતિવાદી બન્ને સાચા હાતા નથી, તેમ બન્ને ખાટા હાતા નથી. બહુ તે વાદી કંઇક વધારે સાચા અને પ્રતિવાદી કંઇક એછે. ખાટા હાય.. કેવળ બન્નેની વાત ખાટી હાવી ન જોઈએ. આમ વિચાર કરતાં તે એક ધર્મમત સાચા ઠરે; અને ખાકીના ખોટા ઠરે. ૧૦૦ જિજ્ઞાસુ— એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તે આપણે નાસ્તિક ઠરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તે નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વે અસત્ય એમ કહીએ તે તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ ત તે એ રેતીની ભીંત કરી; કારણ તે આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વે એક જ પ્રકારના મતા સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યાન્યના વિરાધાભાસ વિચારથી ઘેાડી વાર અટકવું પડે છે. તાપણુ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસા કરું છું. એ ખુલાસા સત્ય અને મધ્યસ્થ ભાવનાના છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવા છે. દેખાવે એ સામાન્ય લાગશે, પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળે લાગશે. · શિક્ષાપા૪ ૫૯, ધર્મના મતભેદ—ભાગ ૨ આટલું તેા તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણુ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તે તે અસત્યરૂપ ઠરે; પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જે પરલેાક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણુ બાધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે એધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહેાંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધા તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધા; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી ખીજા માનવા યાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પાતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત હૃષ્ટાંતાર્દિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લોકહિત, કે ભગવાન ૧. દ્વિતીયાવૃત્તિમાં આટલા ભાગ વધારે છે—અથવા પ્રતિવાદી કઈક વધારે સાચેા અને વાદી કંઈક આ ખાટા હાય.’ Page #178 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૧૦૧ મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણ હોવાથી અત્યુઝ ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને “લહેરી ૧ સાધનાથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણએ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન ચું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકને એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. * શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ-ભાગ ૩ જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં, એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્વપ્રમાણથી બીજા મતેની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ. એ બીજા ધર્મમમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારે. નથી. કેટલાક જગકર્તાને બધ કરે છે, પણ જગકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતું નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમજ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મેક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેને ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્ત્વની દ્રષ્ટિએ દેખાય છે. કેટલાકે મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઈ0 અપવિત્ર વિષયે બેધ છે તે તે સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મેક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મેક્ષ, કોઈએ સાકાર મોક્ષ અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મેક્ષ માન્ય છે, પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શક્તી નથી. “એઓના અપૂર્ણ વિચારેનું ખંડન યથાર્થ જેવા જેવું છે અને તે નિગ્રંથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે. વેદ સિવાયના બીજા મતેના પ્રવર્તકે, એમના ચરિત્રો, વિચારે ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતે વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે. જે દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એને બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશી હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, કિયાદિ એના જેવાં પૂર્ણ એકેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એ સૂક્ષમ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. | દિવ આ પાઠ૦–૧. “લોકછિત ૨. “એના વિચારોનું અપૂર્ણપણે નિસ્પૃહ તરવત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું યોગ્ય છે'. ૩. “વર્તમાનમાં જે વેદ છે તે ધણા પ્રાચીન મળે છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાય છે એમ સ્પષ્ટ જણાય છે.” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર . કાળભેદે પરંપરાગ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાન જેવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતે એવા સૂક્ષમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. આગળ પર કેટલુંક એ સંબંધી કહેવાનું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષમ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. એ સર્વજ્ઞ દર્શનનાં મૂળતા અને બીજા મતના મૂળતત્ત્વ વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી. શિક્ષાપાઠ ૬૧. સુખ વિષે વિચાર–ભાગ ૧ એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતું હતું. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી હરી મેળવવાનો નિશ્ચય કર્યો. પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તે કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું? તપ કરી પછી માગવામાં કંઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તે કરેલું તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરે. સંસારના મહત્પરુષનાં ધામ, વૈભવ અને સુખ જેવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરે હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા, પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયેગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈને લક્ષમીની ઉપાધિનું દુઃખ, કેઈને શરીર સંબંધી દુઃખ, કેઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કેઈને જડતાનું દુઃખ, કોઈને માબાપનું દુઃખ, કોઈને વૈધવ્યદુઃખ, કેઈને કુટુંબનું દુઃખ, કેઈને પિતાના નીચ કુળનું દુઃખ, કેઈને પ્રીતિનું દુઃખ, કેઈને ઈર્ષ્યાનું દુઃખ, કેઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જેવામાં આવ્યાં. એથી કરીને એનું મન કેઈ સ્થળે માન્યું નહીં, જ્યાં જુઓ ત્યાં દુઃખ તે ખરું જ. કેઈ સ્થળે સંપૂર્ણ સુખ તેને જોવામાં આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું ? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસ જેતે અને પૂછતે પૂછતે તે પિલા મહાધનાઢ્યને ઘેર ગયે. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું. કુશળતા પૂછી અને ભેજનની તેઓને માટે પેજના કરાવી. જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જે મને કહેવા જેવું હોય તે કહો. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખે; આપને સઘળી જાતને વૈભવ, ધામ, બાગબગીચા ઈત્યાદિક મને દેખાડવું પડશે; એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈરછા પ્રમાણે કરે. જમ્યા પછી શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી. ધનાઢ્ય તે માન્ય રાખી; અને પિતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાડ્યું. શેઠની સ્ત્રી, પુત્રે પણ ત્યાં બ્રાહ્મણના જેવામાં આવ્યા. મેગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણને સત્કાર કર્યો, એ એનાં રૂપ, વિનય અને સ્વરછતા તેમજ મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયે. પછી તેની દુકાનને વહીવટ જે. સોએક Page #180 -------------------------------------------------------------------------- ________________ વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તે એથી તે બહુ સંતુષ્ટ થયેા. એનું જણાય છે એમ તેને લાગ્યું. વર્ષ ૧૭ મું ૧૦૩ પણ માયાળુ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. મન અહીં કંઇક સંતાષાયું. સુખી તે જગતમાં આ શિક્ષાપાઠ ૬૨. સુખ વિષે વિચાર—ભાગ ૨ કેવાં એનાં સુંદર ઘર છે! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણી અને મનેજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે! તેના કેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્રો છે! કેવું સંપીલું તેનું કુટુંબ છે! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે! આખા ભારતમાં એના જેવા બીજો કોઇ સુખી નથી. હવે તપ કરીને જો હું માગું તે આ મહાધનાઢ્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. દિવસ વીતી ગયા અને રાત્રિ થઇ. સૂવાના વખત થયા. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનાડ્યે વિપ્રને આગમન કારણુ કહેવા વિનંતિ કરી. વિપ્ર— હું ઘેરથી એવા વિચાર કરી નીકળ્યા હતા બધાથી વધારે સુખી કાણુ છે તે જોવું, અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળા જોયાં, પરંતુ કાઈ રાજાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યો; અને સંતેષ પણ પામ્યા. આપના જેવી રિદ્ધિ, સત્પુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં કયાંય આવ્યું નથી. આપ પાતે પણ ધર્મશીલ, સદ્ગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છે. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ ખીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છે. ઉપાસના કરીને કદાપિ દેવ કને યાચું તે આપના જેવી સુખસ્થિતિ યાચું. ધનાચ— પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છે; એટલે અવશ્ય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું; પછી જેમ તમારી ઇચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તે તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી; મારા સિદ્ધાંત આવે છે કે જગતમાં કોઇ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુએ છે. પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર— આપનું આ કહેવું કેઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધા નથી. તેમ મને એવા અનુભવ સર્વને માટે થઈને થયેા નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો. ધનાઢ્ય— પંડિતજી, આપની ઈચ્છા છે તે હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તા પામવા જેવું છે. શિક્ષાપાઠ ૬૩. સુખ વિષે વિચાર-ભાગ ૩ જે સ્થિતિ હમણાં મારી આપ જુએ છે તેવી સ્થિતિ લક્ષ્મી, કુટુંબ અને સ્ત્રી સંબંધમાં આગળ પણ હતી. જે વખતની હું વાત કરું છું, તે વખતને લગભગ વીશ વર્ષ થયાં. વ્યાપાર અને વૈભવની બહોળાશ એ સઘળું વહીવટ અવળા પડવાથી ઘટવા મંડ્યું. કોટ્યાવધિ કહેવાતા હું ઉપર ચાપરી ખાટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરનેા માત્ર ત્રણ વર્ષમાં થઈ પડ્યો. જ્યાં કેવળ સવળું ધારીને નાખ્યું હતું ત્યાં અવળું પડ્યું. એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ. તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જખરી ખાટોને લીધે મારે અહીંથી નીકળી જવું પડ્યું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી; પરંતુ તે આભ ફાટ્યાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડ્યો. જ્યારે હું ત્યાંથી નીકળે ત્યારે મારા કુટુંબીઓ મને રેકી રાખવા મંડ્યાં કે તેં ગામને દરવાજો પણ દીઠે નથી, માટે તેને જવા દઈ શકાય નહીં. તારું કમળ શરીર કંઈ પણ કરી શકે નહીં અને તું ત્યાં જા અને સુખી થા તે પછી આવ પણ નહીં, માટે એ વિચાર તારે માંડી વાળવે. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ, એમ વચન દઈ જવાબંદર હું પર્યટને નીકળી પડ્યો. પ્રારબ્ધ પાછાં વળવાની તૈયારી થઈ. દેવગે મારી કને એક દમડી પણ રહી નહોતી. એક કે બે મહિના ઉદર પિષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગયે. ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યાં. જે વહાણમાં હું બેઠો હતો તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પિતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બોલાવી અમુક કામમાં ગોઠવ્યો; જેમાં હું મારા પિષણથી ગણું પેદા કરતું હતું. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે સ્થિર થયું ત્યારે ભારત સાથે એ વેપાર વધારવા મેં પ્રયત્ન કર્યો અને તેમાં કાવ્યો. બે વર્ષમાં પાંચ લાખ જેટલી કમાઈ થઈ. પછી શેઠ પાસેથી રાજીખુશીથી આજ્ઞા લઈ મેં કેટલેક માલ ખરીદી દ્વારિકા ભણી આવવાનું કર્યું. થડે કાળે ત્યાં આવી પહોંચે ત્યારે બહુ લેક સન્માન આપવા મને સામાં આવ્યા હતા. હું મારાં કુટુંબીઓને આનંદભાવથી જઈ મળે. તેઓ મારા ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યાં. જાવેથી લીધેલા માલે મને એકના પાંચ કરાવ્યા. પંડિતજી! ત્યાં કેટલાક પ્રકારથી મારે પાપ કરવાં પડ્યાં હતાં; પૂરું ખાવા પણ હું પામ્યું નહોતું, પરંતુ એક વાર લક્ષ્મી સાધ્ય કરવાને જે પ્રતિજ્ઞાભાવ કર્યું હતું તે પ્રારબ્ધયેગથી પજો. જે દુઃખદાયક સ્થિતિમાં હું હતું તે દુઃખમાં શું ખામી હતી? સ્ત્રી, પુત્ર એ તે જાણે નહોતાં જ માબાપ આગળથી પરલેક પામ્યાં હતાં. કુટુંબીઓના વિયેગવડે અને વિના દમડીએ જાતે જે વખતે હું ગમે તે વખતની સ્થિતિ અજ્ઞાનદ્રષ્ટિથી આંખમાં આંસુ આણું દે તેવી છે; આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું. દિવસને અમુક ભાગ તેમાં રોકતું હતું, તે લક્ષમી કે એવી લાલચે નહીં પરંતુ સંસારદુખથી એ તારનાર સાધન છે એમ ગણીને, મોતને ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી; મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્વ ભણી મેં મારું લક્ષ દોરેલું હતું. શિક્ષાપાઠ ૬૪. સુખ વિષે વિચાર–ભાગ ૪ અહીં આવ્યા પછી હું સારા ઠેકાણની કન્યા પામ્યું. તે પણ સુલક્ષણ અને મર્યાદશીલ નવડી; એ વડે કરીને મારે ત્રણ પુત્ર થયા. વહીવટ પ્રબળ હોવાથી અને નાણું નાણુને વધારતું હોવાથી દશ વર્ષમાં હું મહાકટ્યાવધિ થઈ પડ્યો. પુત્રની નીતિ, વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુંદર સાધને ગોઠવ્યાં, જેથી તેઓ આ સ્થિતિ પામ્યા છે. મારું કુટુંબીઓને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી તેઓની સ્થિતિને સુધરતી કરી. દુકાનના મેં અમુક નિયમ બાંધ્યા. ઉત્તમ ધામને આરંભ કરી લીધું. આ ફક્ત એક મમત્વ ખાતર કર્યું. ગયેલું પાછું મેળવ્યું; અને કુળપરંપરાનું નામાંકિતપણું જતું અટકાવ્યું, એમ કહેવરાવવા માટે આ સઘળું મેં કર્યું. એને હું સુખ માનતે નથી. જોકે હું બીજા કરતાં સુખી છું; પણ એ શાતાદની છે, સત્સુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતા વેદની છે. મેં ધર્મમાં મારે કાળ ગાળવાને નિયમ રાખે છે. સશાસ્ત્રોનાં વાંચન, મનન, સરુષને સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારે કાળ ગાણું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલેક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિર્ગથ થવાની ઈચ્છા રાખું છું. Page #182 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૦૫ હમણાં નિગ્રંથ થઈ શકે તેમ નથી, એમાં સંસારમોહિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મસંબંધી કારણ છે. ગૃહસ્થધર્મનાં આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે, અને મુનિઓ તે સુધારી શક્તા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસેં જેટલા સદ્દગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસને ન અનુભવ અને બાકીને આગળને ધર્માનુભવ એમને બે ત્રણ મુહર્ત બધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રને કેટલેક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમને બેધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાને બનતે પરિચય રાખે છે. વિદ્વાનેનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એ બધા એથી શાતા ભેગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજાસહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતે નથી એ આપે સ્મૃતિમાં રાખવું, માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતે જઉં છું. શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર–ભાગ ૫ આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્વદ્રષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાખ્યા નથી ત્યાં સુધી રાગદોષને ભાવે છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તે ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનને વિયેગ, વ્યવહારમાં હાનિ, કુટુંબનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પિતાના દેહ પર મત સિવાય પણ નાના પ્રકારના રોગને સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાજ્યેતર પરિગ્રહને ત્યાગ, અલ્પારંભને ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષમી, સ્ત્રી, પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તે જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું ? જેને વિયેગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઈને હું મને સુખી કહી શકતું નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતું હતું. તો પણ મારે આરંભે પાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તે નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આ૫ જે ધારતા હે કે દેવેપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કેઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવા તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલે મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તે જાણે પુણ્યને ખાઈ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષમીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષમી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઈચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે, હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હેય તે ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. આપની ઉપજીવિકાની સરળ યેાજના જેમ કહે તેમ હું રુચિપૂર્વક Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને સતવસ્તુને ઉપદેશ કરે. મિથ્યારંભે પાધિની લેલુપતામાં હું ધારું છું કે ન પડે, પછી આપની જેવી ઈચ્છા. પંડિત-- આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી. આપ અવશ્ય કઈ મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે; વિવેકી છે; આ૫ની શક્તિ અભુત છે; હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતું હતું તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આવો અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજને દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતે નથી. લક્ષ્મીને કંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતે જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મેક્ષને હેતુ છે. ( શિક્ષાપાઠ ૬૬. સુખ વિષે વિચાર–ભાગ ૬ ધનાઢ્ય–આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું યોગ્ય પેજના કરીશ. મારા સામાન્ય વિચારે કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું. જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂરે ઉપગ કે અધૂરે ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલે મનુષ્યદેહ એ નિર્મલ્યા કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. જેણે પિતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષાં, યમ, નિયમ, પરોપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષને સેવે છે, જેણે નિગ્રંથતાને મને રથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધ પણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથ પરમ સુખી છે. | સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદશ છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે. - આમ સન્દુરુષએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજે હમણાં માન્ય છે, અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બોધ છે. ત્રીજે બહુ માન્ય છે. અને થે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એમ પંડિતજી, આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ. પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા. Page #184 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૦૭ જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણું વળવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિગ્રંથતા વિષે તે વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે. શિક્ષાપાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તોયે અરે! ભવચકને આંટો નહિ એકકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહેહે ! એક પળ તમને હ !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, ભે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુખ તે સુખ નહીં. ૩ હું કેણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને “તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારે! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫ ( શિક્ષાપાઠ ૬૮. જિતેન્દ્રિયતા જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વને પવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિગ્રંથ, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતું નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયે વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અર ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે. “ . મહાજ્ઞાનીઓએ જ્ઞાનની કરે છું હેલે છેએની ગતિ ચાખ્યાતા જન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. | મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મેક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મહિનરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી. - મન વડે ઇન્દ્રિયની લેલુપતા છે. ભેજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તે અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિર્ચથતામાં બહ થઈ શકે છે, છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગી તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિછા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇરછે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દેરાવું નહીં પણ આપણે એને દરવું; અને દોરવું તે પણ મેક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જે થાય છે, લેક–લજજાએ તેને સેવ પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. શિક્ષાપાઠ ૬૯, બ્રહ્મચર્યની નવ વાડ જ્ઞાનીઓએ થોડા શબ્દમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે? એ વડે કેટલી બધી આત્મન્નિતિ થાય છે? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. ૧. વસતિ – જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશ કે પગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે કે મનુષ્યણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તે મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારને જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું, પશુ એટલે તિર્યચિણી ગાય, ભેંસ ઈત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું અને પડંગ એટલે નપુંસક એને વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઈત્યાદિક વિકારે મનને ભ્રષ્ટ કરે છે. ૨. કથા – કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરે. કથા એ મેહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથે, કામવિલાસ સંબંધી ગ્રંથે, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. ૩. આસન – સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે, એમ ભગવાને કહ્યું છે. ૪. ઇંદ્રિયનિરીક્ષણ – સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા, એનાં અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૫. કુડ્યાંતર– ભીંત, કનાત કે ત્રાટાનું અંતર વચમાં હેય ને સ્ત્રીપુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટાદિક વિકારનાં કારણ છે. ૬. પૂર્વક્રીડા–પિતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષયક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં, તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ૭. પ્રણીત– દૂધ, દહીં, વૃતાદિ મધુરા અને ચીકાશવાળા પદાર્થોને બહુધા આહાર ન કરો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે, માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. ૮ અતિમાત્રાહાર– પેટ ભરીને આહાર કરે નહીં તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. ૯ વિભૂષણ સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં, એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાભળવામાં આવી હશે. પરંતુ ગૃહસ્થાવાસ માં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. શિક્ષાપાઠ ૭૦, સનત્કુમાર-ભાગ ૧ ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનત્કુમાર એ ચક્રવતી હતા. તેનાં વર્ણ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કેઈ બે દેવોને એ વાત રચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્ કુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારને દેહ તે વેળા મેળથી ભર્યો હતે. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણ કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ધુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજે. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકેમાં કહેવાય છે તેવું જ રૂપ છે, એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બેલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સન્ન થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ વાયેગ્ય છે. અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠો છું. જે તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્દભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનત્ કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારે ધારણ કર્યો. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાને અને અન્ય સભાસદો ગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્દભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહે બ્રાહ્મણે ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂ૫માં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર હે મહારાજા! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયું છે. ચક્રવતીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું : અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝેરતુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે તાંબૂલ ઘૂંકે. તત્કાળ તે પર માખી બેસશે અને પરલેક પહોંચી જશે. ( શિક્ષાપાઠ ૭૧. સનત્કુમાર–ભાગ ૨ સનત્કુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી. પૂર્વિત કર્મનાં પાપને જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જેઈને સનત્કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવા ગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં હૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું તમારી કાયા રોગને ભેગા થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહેન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તે ભલે મારે એ રોગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ ભલે રહ્યો.” દેવતા છે, એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતું નથી. સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રોગને નાશ થયે, અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય ધન્યવાદ ગાઈ વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે. - રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગગદતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પિણ બબ્બે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી તે ભરેલી હોવાથી ગમે તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનેહરતા છે, તે કાયાને મેહ ખરે! વિભ્રમ જ છે! સનતુ કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહે પામર! તું શું મોહે છે? એ મેહ મંગળદાયક નથી. શિક્ષાપાઠ ૭ર. બત્રીસ યોગ સપુરુષે નીચેના બત્રીસ વેગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે. ૧. “શિષ્ય પિતાના જે થાય તેને માટે તેને કૃતાદિક જ્ઞાન આપવું.” ૨. “પિતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેને અન્યને બેધ આપે અને પ્રકાશ કરે.૨ ૩. આપત્તિકાળે પણ ધર્મનું દૃઢપણે ત્યાગવું નહીં. ૪. લેક, પરલેકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. ૫. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વને ત્યાગ કર. ૧ કિ, આ પાઠા-મોક્ષસાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી.” ૨ કિ. આ૦ પાઠા-“આચાર્યે આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં.” Page #188 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૧૧૧ ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવે. ૧૨. સમક્તિ શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવો. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષને યથાયોગ્ય વિનય કરો. ૧૬. સંતોષથી કરીને તૃષ્ણની મર્યાદા ટૂંકી કરી નાખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. ૧૮. માયારહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. ૨૦. સસ્વરને આદર અને પાપને રોકવાં. ૨૧. પિતાના દેષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરો. ૨૬, પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષમ ઉપગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. આદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી. એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળાં સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. શિક્ષાપાઠ ૭૩. માક્ષસુખ કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમયે મેક્ષ સંબંધી તે ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમસ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ! એ અનંતસુખ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખને તુલ્ય કઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતે હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહતું. એક દિવસે કેઈ રાજા અશ્વકીડા માટે ફરતે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ફરતે ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી. જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતેષા. પિતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનને પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધું. નગરમાં આવ્યા પછી ભલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખે. સુંદર મહેલમાં, કને અનેક અનુચરે, મનહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભેજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપે. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મેકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મેકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતા હતા. કોઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યા એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પિતાનાં કુટુંબીને મળે. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતું? ભલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ–પણ તે કેવી? તે તે અમને કહે. ભલ–શું કહું, અહીં એવી એકે વસ્તુ જ નથી. - કુટુંબીઓ-એમ હેય કે? આ શંખલા, છીપ, કેડાં કેવાં મજાનાં પડ્યાં છે! ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી ? ભીલ—નહીં, નહીં ભાઈ, એવી ચીજ તે અહીં એકે નથી. એના સેમા ભાગની કે હજારમાં ભાગની. પણ મને હર ચીજ અહીં નથી. કુટુંબીઓ– ત્યારે તે તું બેલ્યા વિના બેઠે રહે, તને જમણું થઈ છે, આથી તે પછી સારું શું હશે? હે ગૌતમ! જેમ એ ભીલ રાજભવસુખ ભોગવી આવ્યો હતે તેમજ જાણતે હેતે છતાં ઉપમા ગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતે નહોતે, તેમ અનુપમેય મેક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતું નથી. મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તે કુતર્કવાદી છે, એએને ક્ષણિક સુખસંબંધી વિચાર આડે સસુખને વિચાર નથી. કેઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાધ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શક્તા નથી, અને જાણવામાં આવે તે માત્ર સ્વોપાધિનું મિથ્યાપણું આવે; જેની કઈ અસર પણ થાય. એ સ્વમા વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણું અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તે તેનું તે વર્ણન શું કરી શકે ? એને ઉપમા પણ શી આપે? આ તે સ્થૂળ દ્રષ્ટાંત છે; પણું બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દ્રષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. ( શિક્ષાપાઠ ૭૪. ધર્મધ્યાન-ભાગ ૧ . ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા ગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથપ્રવચનનું તત્ત્વ પામવા માટે, પુરુષોએ સેવવા ગ્ય, વિચારવા ગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. ૨. આવિષય આજ્ઞાવિચય), ૨. વાયવિનય (અપાયવિચય), ૩. વિવારિકા Page #190 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૧૧૩ (વિપાકવિચય), ૪. સંટાળવિઝા (સંસ્થાનવિચય). ૧. આજ્ઞાવિચય– આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચછેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા કયાંથી હોય? એવું જે ચિંતન કરવું તે “આજ્ઞાવિચય” નામે પ્રથમ ભેદ છે. ૨. અપાયવિચય– રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે “અપાયરિચય' નામે બીજે ભેદ છે. અપાય એટલે દુઃખ. ૩. વિપાકવિચય– હું જે જે ક્ષણેક્ષણે દુઃખ સહન કરું છું, ભવાટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મધ્યાનને ત્રીજો ભેદ છે. ૪. સંસ્થાનવિચયત્રણ લેકનું સ્વરૂપ ચિંતવવું તે. લેકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત જનની કોટાનુકેટીએ તીર છે લેક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણવંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસે સિત્તેર હોય; તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંદામિ, નમંસામિ, સકકારેમિ, સમાણેમિ, કલ્લાનું મંગલ, દેવયં, ચેઈયું, જુવાસામિ” એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ કરી તે તીરછા લેક થકી અસંખ્યાત ગણ અધિક ઊર્ધ્વલિક છેત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈષત પ્રભારી છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવત્ પજજુવાસામિ.” તે ઊર્ધ્વલેથી કંઈક વિશેષ અલેક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વરહિત કરણીથી અસંતી વાર જન્મમરણ કરી સ્પશી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે “સંસ્થાનવિચય” નામે ધર્મધ્યાનને ચેથે ભેદ છે. એ ચાર ભેદ વિચારીને સમ્યક્ત્વસહિત શ્રત અને ચારિત્રધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મમરણ ટળે. એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા. શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન-ભાગ ૨ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧. આજ્ઞારુચિ–એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઊપજે તે. ૨. નિસર્ગરચિ– આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાન કરી શ્રત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તેને નિસગરુચિ કહે છે. ૩. સૂત્રરુચિ– શ્રુતજ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનનાં પવિત્ર વચનેનું જેમાં ગૂંથન થયું છે, તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઊપજે તે સૂત્રરુચિ. ૪. ઉપદેશરુચિ– અજ્ઞાને કરીને ઉપાજેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાજ્ય કર્મ તે સમ્યફભાવથી ખપાવીએ, સમ્યભાવથી નવાં કર્મ ન બાંધીએ; અરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્ય વડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કર્મ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી અપાવીએ, શુભ યેગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઇન્દ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાજ્ય કર્મ તે સંવરે કરી ખપાવીએ, તારૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માર્ગ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તન, ૪. ધર્મકથા. ૧. વાંચના-એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે સત્પરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન. ૨. પૃચ્છનાઅપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમ જ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. ૩. પરાવર્તના પૂર્વ જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪. ધર્મકથા-વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છારહિતપણે, પિતાની નિર્જરાને અર્થે સભામળે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદહનાર બને ભગવંતની આજ્ઞાન આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧. એકવાનુપ્રેક્ષા, ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા. એ ચારેને બંધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયે છે તે તમને સ્મરણમાં હશે. ( શિક્ષાપાઠ ૭૬. ધર્મધ્યાન-ભાગ ૩ ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરેએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિસ્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમ એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા; અથવા કયા ભેદ ભણું ભાવના રાખી છે? એ સેળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવું જોઈએ તે અનુક્રમથી લેવાય છે તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્વે ભણી જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂમ ભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગને જે વીતરાગપ્રણીત તત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્રાવકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને પુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક પૃથફ સેળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકા, કંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વેરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લેકાલેકના વિચાર કરવાને અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે. શિક્ષાપાઠ ૭૭. જ્ઞાન સંબંધી બે બોલ–ભાગ ૧ જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દને આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે તે તેને અનુકૂળ દેશ, કાળ, ભાવ છે? જે દેશકાળાદિક અનુકૂળ છે તે ક્યાં સુધી અનુકૂળ છે? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણુવારૂપ છે શું? એને વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં કયાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનને ઉપગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે. ૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજર્વાત્મક લેકમાં, ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મેષાનમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવા નરકનિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યાં છેઅસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહે તે અનંતી વાર સહન કર્યા છે. એ ઉતાપથી નિરંતર તપતે આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી; અને વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાંનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતી વાર સહન કરવું પડ્યું તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. ( શિક્ષાપાઠ ૭૮ જ્ઞાન સબંધી એ બોલ–-ભાગ ૨ ૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધને વિષે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ માટે થઈને છ પર્યાણિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એ દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તે તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જે સંસ્કાર નથી તે પછી શ્રદ્ધા ક્યાંથી હોય? અને જ્યાં એ એકકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તે પછી માનવદેહ શું ઉપયેગને? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્વની શ્રદ્ધા ઊપજવા અને બંધ થવા માટે નિગ્રંથગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુળ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલે જન્મ પણ આત્મજ્ઞાનપ્રાપ્તિની હાનિરૂપ જ છે. કારણ ધર્મમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે, એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સપુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઈત્યાદિક ઉત્તમ સાધને છે. એ દ્વિતીય સાધનભેદ કહ્યો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ૩. જે સાધન છે તે તેને અનુકૂળ દેશ, કાળ છે? એ ત્રીજા ભેદને વિચાર કરીએ. ભારત, મહાવિદેહ ઈ૦ કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ છે. જિજ્ઞાસુ ભવ્ય! તમે સઘળા આ કાળે ભારતમાં છે, માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે, કારણ આ દુષમ પંચમકાળમાં પરંપરાસ્રાયથી પરમાવધિ, | મન પર્યવ અને કેવળ એ પવિત્ર જ્ઞાન લેવામાં આવતાં નથી એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. ૪. દેશકાળાદિ જે અનુકૂળ છે તે ક્યાં સુધી છે? એને ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્યમતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે. શિક્ષાપાઠ ૭૯ જ્ઞાન સંબંધી બે બેલ–ભાગ ૩ હવે વિશેષ વિચાર કરીએ. ૧. આવશ્યકતા શી છે? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખને નાશ થાય, દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન છે. ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યકભાવ સહિત ઉચ્ચગતિ. ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યકભાવની પુનઃ ઉન્નતિ, તત્ત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખને અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ; એ સઘળાં માટે થઈને જ્ઞાનની આવશ્યકતા છે. ૨. જ્ઞાનના ભેદ કેટલા છે એને વિચાર કહું છું. એ જ્ઞાનના ભેદ અનંત છે, પણ સામાન્યદ્રષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેદ કહ્યા છે. તે કહું છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પાછા પ્રતિભેદ છે. તેની વળી અતીન્દ્રિય સ્વરૂપે અનંત ભંગાળ છે. ૩. શું જાણવારૂપ છે? એને હવે વિચાર કરીએ. વસ્તુનું સ્વરૂપ જાણવું તેનું નામ જ્યારે જ્ઞાન, ત્યારે વસ્તુઓ તે અનંત છે, એને કઈ પંક્તિથી જાણવી? સર્વજ્ઞ થયા પછી સર્વદર્શિતાથી તે સત્પરુષ, તે અનંત વસ્તુનું સ્વરૂપ સર્વ ભેદે કરી જાણે છે અને દેખે છે; પરંતુ તેઓ એ સર્વશ્રેણિને પામ્યા તે કઈ કઈ વસ્તુને જાણવાથી? અનંત શ્રેણિઓ જ્યાં સુધી જાણી નથી ત્યાં સુધી કઈ વસ્તુને જાણતાં જાણતાં તે અનંત વસ્તુઓને અનંત રૂપે જાણીએ? એ શંકાનું સમાધાન હવે કરીએ. જે અનંત વસ્તુઓ માની તે અનંત અંગે કરીને છે. પરંતુ મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છેઃ જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્ત્વ કિંવા પદ્વવ્યની શ્રેણિઓ જાણવારૂપ થઈ પડે છે. જે પંક્તિઓ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ લેકાલકસ્વરૂપ હસ્તામલકવત જાણી દેખી શકાય છે. એટલા માટે થઈને જાણુવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિઓ કહેવાઈ. શિક્ષાપાઠ ૮૦, જ્ઞાન સંબંધી બે બોલ–ભાગ ૪ ૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહ સ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહસ્વરૂપે તેના ઇઢિયાદિક જાણુવારૂપ છે. તેની ગતિ, વિગતિ ઈત્યાદિક Page #194 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૧૧૭ જાણવારૂપ છે. તેની સંસરિદ્ધિ જાણુવારૂપ છે. તેમ જ “અજીવ', તેના રૂપ અરૂપી પુદૂગળ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઈ- જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્વ કહ્યાં છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણુવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તો જાણુવારૂપ તે છે જ. ૫. જાણવાનાં સાધનઃ સામાન્ય વિચારમાં એ સાધને કે જાણ્યાં છે, તે પણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કઈક જ જાણે છે. નહીં તે નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નીરોગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રેપનાર કે તેને પિષનાર ગુરુ એ સાધનરૂપ છે એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધન છે. એ, સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તેપણ ચાલે. ૬. એ જ્ઞાનને ઉપગ કે પરિણામના ઉત્તરને આશય ઉપર આવી ગયો છે, પણ કાળભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનને કહેલા તત્વબોધની પર્યટન કરે. વીતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણીય બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું. શિક્ષાપાઠ ૮૧. પંચમકાળ કાળચક્રના વિચારે અવશ્ય કરીને જાણવા ગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કહ્યા છે. ૧. ઉત્સર્પિણ, ૨. અવસર્પિણી. એકેક ભેદના છ છ આરે છે. આધુનિક વર્તન કરી રહેલ આરે પંચમકાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળને પાંચમે આરો છે. અવસર્પિણી એટલે ઊતરત કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તને આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પરુષેએ કેટલાક વિચારે જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે. એ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતામાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી માતાનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મહાદિક દોષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિ ગુરુએ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્ય પોતાના કુંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષ મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદ હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયેનાં સાધને વધતાં જશે. એકાંતિક પક્ષે સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયે વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિકાસમાં મેહ પામશે, ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પિતે પાપિક આચરણે સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાને રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાને ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌયાંત્રિક સદ્દગુણેને નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિપ્રો લાલચુ અને લેભી થઈ જશે; સદ્વિદ્યાને દાટી દેશે; સંસારી સાધનેને ધર્મ કરાવશે. હૈયે માયાવી, કેવળ સ્વાથી અને કઠોર હદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સદુવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્ય કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર વિવેક, વિનય, સરળતા ઈત્યાદિ સદ્ગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી શિષ્ય અવળા ચાલશે. ભૂમિને રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાને ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે? મનુષ્ય સદ્ધર્મતત્તવમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણ વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષે તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઈ. ધર્મતત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. શિક્ષાપાઠ ૮ર, તવાવબોધ-ભાગ ૧ દશવૈકાળિસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણે, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતેમાં એ છે તો વિષે વિચારે દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે ય કરે છે, તે સત્પરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે. - સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તે સર્વ અને સર્વદશી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શદ્ર સમ્યકત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લેકાલેકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજજ્વલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મનાનને નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષમ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહભાગી છે. ' એ નવ તત્વનાં નામ આગળને શિક્ષાપાઠમાં હું કહી ગયે છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથ છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપ અને પ્રમાણભેદ નવતત્વના જ્ઞાનમાં અવશ્યના છે, અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવતેએ આપી છે. શિક્ષાપાઠ ૮૩. તત્ત્વાવબોધ-ભાગ ૨ સર્વજ્ઞ ભગવાને કાલેકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેને ઉપદેશ ભવ્ય લેકને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને કાલેકનાં સ્વરૂપ વિષેને અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી Page #196 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૧૯ લેાકાલેાકના સર્વ ભાવના એમાં સમાવેશ આવી જાય છે. નિગ્રંથપ્રવચનના જે જે સૂક્ષ્મ મેધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવ તત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મમતાના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિએ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અદ્ભુત ભગવાનને પવિત્ર ધ છે. એ અનંત શક્તિ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવ તત્ત્વ સ્વરૂપ જ્ઞાનના એધ કરે છે; એથી આ નિઃશંક માનવા યાગ્ય છે કે નવ તત્ત્વ જેણે અનંત ભાવ ભેદે જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદશી થયે. એ નવ તત્ત્વ ત્રિપદીને ભાવે લેવા યેાગ્ય છે. હેય, જ્ઞેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા ચેાગ્ય, જાણવા યેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્ય, એમ ત્રણ ભેદ નવતત્ત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્રશ્ન :- જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું ? જે ગામ ન જવું તેને માર્ગ શા માટે પૂછવે ? ઉત્તર :- એ તમારી શંકા સહેજમાં સમાધાન થઇ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્ત્વ આ છે કે જો તે જાણી ન હેાય તે અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય. એક ગામથી બીજે પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેના રસ્તે પણ પૂછવા પડે છે, નહીં તે જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછ્યાં પણ ત્યાં વાસ કર્યાં નહીં તેમ પાપાર્દિક તત્ત્વ જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામના ત્યાગ કર્યાં તેમ તેને પણ ત્યાગ કરવા અવશ્યનેા છે. શિક્ષાપાઠ ૮૪. તાવધ—ભાગ ૩ નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પુરુષા મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષાને મારી વિનયભાવભૂષિત એ જ આધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં, મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનું પરિણામ પૃષ્ટિગાચર છે. વર્તમાન શેષમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ ખજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણાપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષા પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે સે। શાણે એક મત' તેમ અનેક તત્ત્વવિચારક પુરુષાના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરૂગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું; એથી તેનાં પવિત્ર પંચમહાવ્રત વૃદ્ધ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિત્વઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયાવિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વને ઉત્ક્રય થશે; પરિણામે ભવાંત થઈ જશે, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૮૫. તત્ત્વાવબેધ–ભાગ ૪ જે જે શ્રમણોપાસક નવ તત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સદૂભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજજવળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે. નવ તત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારે નવ તત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્વના હોય છે. કેવળી ભગવાને એ શ્રેણિઓથી સકળ જગતમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સંદેવ પ્રિય છે. કાળભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રત એ બે જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે, બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્રાયથી જોવામાં આવતાં નથી, છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારેની ગુફામાં ઊતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્દભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્વજ્ઞાનની ફુરણા, ઉત્તમ વિનેદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યકજ્ઞાનને તે વિચારે બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશય સમજાય છે તે તે આશયે અતિ અતિ ગંભીર તત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયે મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધર્મમાં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્ત્વજ્ઞાનથી મળે છે. શિક્ષાપાઠ ૮૬. તસ્વાવબોધ–ભાગ ૫ એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્વજ્ઞાની પુરષ હતા; એમણે જે બંધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે તેના જે વિચારે છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણ આપતા હે તે હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકે. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણ નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકે ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે, પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપે. પાપની અને પુણ્યની પ્રકૃતિએ કહીને કહ? આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું ? એમાં કંઈ જૂનાધિક કહેવા માગે છે ? અછવદ્રવ્યના ભેદ કહી પૂછયું: કંઈ વિશેષતા કહા છે? એમ નવતત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થેડી વાર વિચાર કરીને કહ્યું : આ તે મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવને એક ન % મળતું નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી, અને નવમું કર્મ પણ Page #198 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૨૧ મળતું નથી. આવા આવા તત્વજ્ઞાનના સિદ્ધાંત જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. ( શિક્ષાપાઠ ૮૭. તવાવબોધ–ભાગ ૬ એને ઉત્તર આ ભણીથી એમ થયું કે હજુ આ૫ આટલું કહો છે તે પણ જૈનના તત્વવિચારે આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી, પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી; અને સર્વ મતેઓ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તમાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્વ શોધતાં કેઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગોપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશંકતા થાય. - ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિઃશંકતા છે કે જૈન અદ્ભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવ તત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને ઉપવા, ‘વિઘનેવા”, “ધુવેવા”, એ લબ્ધિવાક્ય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તે કઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરેએ તે એમ દર્શિત કર્યું છે કે એ વચન ગરમખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યને દ્વાદશાંગીન આશયલરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારે પહોંચાડી જોયા છતાં મને તે એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષમ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં કયાંથી સમાય ? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશે ? શિક્ષાપાઠ ૮૮. તરવાવબોધ–ભાગ ૭ - ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરાસ્રાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી, છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેમણે કહ્યું, જે તેમ સંભવ થતું હોય તે એ ત્રિપદી જીવ પર “ના” ને “હા” વિચારે ઉતારે. તે એમ કે જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે ના. જીવ શું વિઘતારૂપ છે? તે કે ના. જીવ શું ધૃવરૂપ છે? તે કે ના. આમ એક વખત ઉતારે અને બીજી વખત જીવ શું ઉત્પત્તિરૂપ છે? તે કે હા. જીવ શું વિધતારૂપ છે? તે કે હા. જીવ શું ધ્રુવરૂપ છે? તે કે હા. આમ ઉતારે. આ વિચારે આખા મંડળે એકત્ર કરી જ્યા છે. એ જે યથાર્થ કહી ન શકાય તે અનેક પ્રકારથી દૂષણ આવી શકે. વિધરૂપે હોય એ વસ્તુ ધ્રુવરૂપે હોય નહીં, એ પહેલી શંકા. જે ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા નથી તે જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો? એ બીજી શંકા. વિક્રતા અને પ્રવતાને પરસ્પર વિરોધાભાસ એ ત્રીજી શંકા. જીવ કેવળ ધ્રુવ છે તે ઉત્પત્તિમાં હા કહી એ અસત્ય અને થે વિરોધ. ઉત્પન્ન યુક્ત જીવને ધ્રુવ ભાવ કહો તે ઉત્પન્ન કેણે કર્યો? એ પાંચમે વિરોધ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીમદ્ રાજચંદ્ર અનાદિપણું જતું રહે છે એ છઠ્ઠી શંકા. કેવળ ધ્રુવ વિઘરૂપે છે એમ કહો તે ચાવકમિશ્ર વચન થયું એ સાતમે દેષ. ઉત્પત્તિ અને વિરૂપ કહેશે તે કેવળ ચાર્વાકન સિદ્ધાંત એ આઠમે દોષ. ઉત્પત્તિની ના, વિન્નતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી એના પુનઃરૂપે છ દોષ. એટલે સરવાળે ચૌદ દોષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થંકરનાં વચન ત્રુટી જાય એ પંદર દેષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સેળ દોષ. ઉત્પત્તિ વિદ્વરૂપે પાપપુણ્યાદિકને અભાવ એટલે ધમધર્મ સઘળું ગયું એ સત્તરમે દેષ. ઉત્પત્તિ વિ અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમે દેષ. શિક્ષાપાઠ ૮૯ તત્ત્વાવબોધ-ભાગ ૮ એટલા દેષ એ કથને સિદ્ધ ન થતાં આવે છે. એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાક્યની જીવ પર પેજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહીં ઊતરી શકે. લબ્ધિવાકયો પણ લેશરૂપ થઈ પડશે. યદિ એ ભણું મારી કંઈ તિરસ્કારની દ્રષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અતિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શેલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય તેમ વળી હું કંઈ સ્યાદ્વાદ શૈલીને યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતા નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળે. ઉત્પત્તિમાં “ના” એવી જે પેજના કરી છે તે એમ, યથાર્થ થઈ શકે છે કે “જીવ અનાદિ અનંત છે. વિતામાં “ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે “એને કઈ કાળે નાશ નથી'. ' ધ્રુવતામાં ના એવી છે જેના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે એક દેહમાં તે સદેવને માટે રહેનાર નથી”. શિક્ષાપાઠ લ૦, તત્ત્વાવબોધ–ભાગ ૯ ઉત્પત્તિમાં છે એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવન મેક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઊપજે છે. વિઘતામાં “હા” એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યું ત્યાંથી વિદ્મ પામ્ય વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે, એ રૂપે વિઘતા પેજી શકાય છે. ધ્રુવતામાં “હા” એવી જે પેજના કહી છે તે એમ યથાર્થ થઈ શકે કે “દ્રવ્ય કરી જીવ કઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાળ સિદ્ધ છે. હવે એથી કરીને જેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે. ૧. જીવ વિધરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દોષ ટળે. ૨. ઉત્પત્તિ, વિઘતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ બીજે દોષ ગ. ૩. જીવના સત્ય સ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિઘતા ગઈ. એ ત્રીજે દોષ ગયે. ૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ થે દોષ ગયે. Page #200 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૨૩ પ. અનાદિ છવ સિદ્ધ થયે એટલે ઉત્પત્તિ સંબંધીને પાંચમે દોષ ગ. ૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દોષ ગ. ૭. ધ્રુવતા સાથે વિશતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાક મિશ્રવચનને સાતમે દેષ ગ. ૮. ઉત્પત્તિ અને વિઘતા પૃથક પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાવકસિદ્ધાંત એ નામને આઠમે દેષ ગ. ૯ થી ૧૪. શંકાને પરસ્પરને વિરોધાભાસ જતાં ચૌદ સુધીના દોષ ગયા. ૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે દોષ ગ. ૧૬. કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સોળમે દોષ ગયે. ૧૭. ધમધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તર દોષ ગ. ૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમે દેષ ગ. શિક્ષાપાઠ ૯૧. તવાવબોધ–ભાગ ૧૦ આપની જેલી યોજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કંઈ યથાર્થ શૈલી ઉતારી નથી, તે પણ એમાં કંઈ પણ વિદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે બહેળો વખત જોઈએ એટલે વધારે કહેતે નથી; પણ એક બે ટૂંકી વાત આપને કહેવાની છે તે જે આ સમાધાન એગ્ય થયું હોય તે કહું. પછી તેઓ તરફથી મનમાન્ય ઉત્તર મળે, અને એક બે વાત જે કહેવાની હોય તે સહર્ષ કહે એમ તેઓએ કહ્યું. પછી મેં મારી વાત સજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરે કે એને ક્લેશરૂપ કહો તે એ વચનને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઈએ છે, જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બોલ નિરર્થક નહીં જાય. તે એ કે જેમ આ પેજના નાતિ અતિ પર જોઈ, તેમ એમાં પણ બહુ સૂક્ષમ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક પૃથક ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાપ્તિ, ઇદ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કર્મપ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતાં જે વિચારે એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે, પરંતુ દ્રવ્યાર્થિક, ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તેને વિચાર કઈ જ કરે છે, તે સદગુરમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમળ્યું છે, કિંવા લક્ષની અમુક બહોળતાને સમજયું છે. જેથી જગત એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અ૯પજ્ઞતાથી વિવેકે જેમાં ક્લેશરૂપ પણ નથી. શિક્ષાપાઠ ૯૨. તરવાવબોધ-ભાગ ૧૧ એમ જ નવ તત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કત્તને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાને ગુપ્ત ભેદ વિના કર્યું હશે ? તેમ એની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એવો વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્તમય વિચારો આપે અવશ્ય વિશેધવા ગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી . જાણુતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધોગતિ સેવશે. આ પછી કેટલીક વાતચીત થઈ. પ્રસંગે પાર એ તત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠ્યો હતે. તસ્વાવબેધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્વવિચાર જેટલા કાળભેદથી જેટલા ય જણાય તેટલા ય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવ તત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે! ( શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબેધ–ભાગ ૧૨ એ તે તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ એ અનુક્રમથી છેવટે મોક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તે જીવ અને મોક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ. મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મેક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તે ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાન વડે તે એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મોક્ષને નિકટતા રહી છે જેમ કે – ઇવ પુછય નવતત્ત્વ (નામયક ARIKE また હવે જુઓ, એ બન્નેને કંઈ નિકટતા આવી છે? હા, કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તે દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સત્પરમાત્મતત્વ, સદ્દગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્વ છે. કેવળ એક જ રૂ૫ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં? ઉત્તરમાં એમ કહું છું કે જે સર્વ ત્યાગી શકતા હે તે ત્યાગી દે, એટલે મેક્ષરૂપ જ થશે. નહીં તે હેય, ય, ઉપાદેયને બોધ લે, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. Page #202 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩ મું ૧૨૫ શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબેધ–ભાગ ૧૩ જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થબુદ્ધિથી કહું છું. તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરેને એવું કોઈ પણ કારણ હતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બેધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશે કે એ અજ્ઞાની નહેતા એ શા ઉપરથી જણાય? તે તેને ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું અને એમ જે કરશે તે તે પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમતપ્રવર્તકેએ મને કે દક્ષણા આપી નથી. તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એકકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે. શિક્ષાપાઠ ૫. તવાવબેધ–ભાગ ૧૪ જૈન એ એટલી બધી સૂમ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવે કે આપે એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તે જળ સપાટ જ રહે છે તેમ જગતના સઘળા ધર્મમતે એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનાર તત્વને પામેલા પણ નથી. જૈનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જા અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એને પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષે હતા! એના સિદ્ધાંતે કેવા અખંડ ચંડ અને દયામય છે ? એમાં દષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તે માત્ર જેનું દર્શન છે. એ એકે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક તત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રજનભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૬. તત્ત્વાવબોધ-ભાગ ૧૫ ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જ નથી, તે પણ ડું થોડું કહેતે આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રૂચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તેલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાકય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠેકીને કહેવાયું હતું તે ખરું હતું. જગત ગાડરિયે પ્રવાહ છે. ધર્મને મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે. વિશુદ્ધાત્મા કોઈક જ થાય છે. વિવેકથી તત્ત્વને કેઈક જ શોધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જૈનતત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી? એ આશંકા કરવારૂપ નથી. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પિતે તે જાણ્યું નહીં, પિતાના આત્માનું હિત તે કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે ? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. વળી એને તત્ત્વને જાણવાથી પિતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લેકે પછી પિતાના આગળ કહેલા મતને ગાંશે નહીં. જે લૌકિક મતમાં પિતાની આજીવિકા રહી છે, એવા વેદની મહત્તા ઘટાડવાથી પિતાની મહત્તા ઘટશે; પિતાનું મિથ્યા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લેકોને એવી ભ્રમભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. લેકે તે બિચારા ગભરુ ગાડર છે, એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતે વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુદ્ધિએ વખતે પક્ષપાતમાં લઈ જાય. શિક્ષાપાઠ ૭. તત્ત્વાવબેધ-ભાગ ૧૬ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભકિજનેને શીધ્ર ચેટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણું નથી. પણ જે એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે? જગકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તે સુખ દુખ મૂકવાનું કારણ શું હતું? રચીને મત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કેને હતી ? રચ્યું તે કયા કર્મથી ર...? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહતી? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કોણ? અને ઈચ્છા કેણ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ, પણ એવું દેઢ ડહાપણું ક્યાંથી સૂછ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપે ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી ? પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની Page #204 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું ૧૨૭ એને શી અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકેને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયજન નહોતું. સૂમમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ! શિક્ષાપાઠ ૯૦ તત્ત્વાવબેધ–ભાગ ૧૭ જે ન્યાયથી જય મેળવી શક્યું નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સે ચાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ, એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આને ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતે છે, એનું જ્ઞાન, એને બેધ, એનું રહસ્ય અને એનું સન્શીલ કેવું છે તે એક વાર કહો! આપના વેદવિચારે કઈ બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે પુરુષનાં વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે! પરંતુ જગત મેહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી ! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે મને ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્વને જુએ, તેમ જૈનતત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યેગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્ત્વને વિચારે. શિક્ષાપાઠ ૯. સમાજની અગત્ય આશ્વભૌમિઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ એમનાં ઉદાહરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્ય શોધવાને હું અહીં બોધ કરતું નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બનેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયજન નથી, ત્યાં સુધી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીમદ્ રાજચંદ્ર શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષમી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાઓ! શિક્ષાપાઠ ૧૦૦. મનોનિગ્રહનાં વિજ્ઞ વારંવાર જે બંધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારે અને તારવા માટે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરે તથા સલ્ફીલને સે. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ અને નિગ્રહતાને આધીન છે. મને નિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યાચિત છે. એ બહોળતામાં વિઘરૂપ નીચેના દોષ છે – ' ૧. આળસ ૧૦. આપવડાઈ ૨. અનિયમિત ઊંઘ ૧૧. તુચ્છ વસ્તુથી આનંદ ૩. વિશેષ આહાર ૧૨. રસગારવલુબ્ધતા ૪. ઉન્માદ પ્રકૃતિ ૧૩. અતિભેગ ૫. માયાપ્રપંચ ૧૪. પારકું અનિષ્ટ ઈચ્છવું ૬. અનિયમિત કામ ૧૫. કારણ વિનાનું રળવું ૭. અકરણીય વિલાસ ૧૬. ઝાઝાને સ્નેહ ૮. માન ૧૭. અયોગ્ય સ્થળે જવું ૯. મર્યાદા ઉપરાંત કામ ૧૮. એકકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરે અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિથી મનને સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મને નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દેષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાને નથી. અતિભેગને સ્થળે સામાન્ય ભંગ નહીં; પણ કેવળ ભેગત્યાગવૃત જેણે ધર્યું છે, તેમજ એ એકે દેષનું મૂળ જેના હૃદયમાં નથી તે પુરુષ મતદુભાગી છે. શિક્ષાપાઠ ૧૦૧, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાકયો ૧. એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પરુષનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ૪. ઝાઝાને મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. ૬. ઈદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીંદ્રિયસ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. Page #206 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૧૦૨. વિવિધ પ્રશ્નો—ભાગ ૧ આજે તમને હું કેટલાંક પ્રશ્નો નિગ્રંથપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્ર૦— કહેા, ધર્મની અગત્ય શી છે? ઉ— અનાદ્દિકાળથી આત્માની કર્માળ ટાળવા માટે. પ્ર૦- જીવ પહેલા કે કર્મ ? ઉ॰—ખન્ને અનાદિ છે જ; જીવ પહેલા હોય તેા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મે પહેલાં કહો તેા જીવ વિના કર્મ કર્યાં કાણે? એ ન્યાયથી ખન્ને અનાદિ છે જ. પ્ર૦ જીવ રૂપી કે અરૂપી ? ઉ –રૂપી પણ ખરે। અને અરૂપી પણ ખરા. પ્ર૦— રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહેા. ૩૦—દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. પ્ર૦— દેહ નિમિત્ત શાથી છે? ઉ૦— સ્વકર્મના વિપાકથી. પ્ર૦—કર્મની મુખ્ય પ્રકૃતિએ કેટલી છે? @0-2418. પ્ર—કઈ કઈ ? ઉ— જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર—એ આઠે કર્મની સામાન્ય સમજ કહેા. ૯૦— જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન કરે તે. વેદનીય એટલે દેહનિમિત્તે શાતા, અશાતા એ પ્રકારનાં વેઢનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રાકાઈ રહે તે. માડુનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રાકાઇ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ વ્યિ શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ શકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણુ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભાગ, ઉપભાગશક્તિ રોકાઈ રહી છે. ૧૨૯ શિક્ષાપાš ૧૦૩. વિવિધ પ્રશ્નો—ભાગ ૨ પ્ર૦-એ કર્યાં ટળવાથી આત્મા કયાં જાય છે ? ઉ— અનંત અને શાશ્વત મેાક્ષમાં. પ્ર૦—આ આત્માના મેક્ષ કોઈ વાર થયા છે? ઉ— ના. પ્ર૦— કારણ ? ઉ॰— મેાક્ષ થયેલા આત્મા કર્મમલરહિત છે. એથી પુનર્જન્મ એને નથી. પ્ર૦— કૈવલીનાં લક્ષણ શું ? ઉ॰— ચાર ઘનઘાતી કર્મના ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયેાદશ ગુણુસ્થાનકવતી વિહાર કરે છે. ૧૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર.– ગુણસ્થાનક કેટલાં? ઉ– ચૌદ. પ્ર.- તેનાં નામ કહો. ઉ – ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણસ્થાનક ૩. મિશ્રગુણસ્થાનક ૪. અવિરતિસમ્યવૃષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬. પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાનક ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાનક ૧૦. સૂમસાંપરાય ગુણસ્થાનક ૧૧. ઉપશાંતમૂહ ગુણસ્થાનક ૧૨. ક્ષીણ ગુણસ્થાનક ૧૩. સયોગીકેવળી ગુણસ્થાનક ૧૪. અમેગીકેવળી ગુણસ્થાનક શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો–ભાગ ૩ પ્ર.– કેવલી અને તીર્થકર એ બન્નેમાં ફેર છે? ઉ– કેવલી અને તીર્થંકર શક્તિમાં સમાન છે, પરંતુ તીર્થકરે પૂર્વે તીર્થંકર નામકર્મ ઉપાર્યું છે, તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્રહ– તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે નીરાગી છે. ઉ– તીર્થંકરનામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે દવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. પ્ર – હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉ– શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર – મહાવીર પહેલાં જૈનદર્શન હતું? ઉ – હા. પ્ર.- તે કોણે ઉત્પન્ન કર્યું હતું? ઉ૦– તે પહેલાંના તીર્થકરોએ. પ્રહ– તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ? ઉ– તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર.– એઓનો મુખ્ય ઉપદેશ શું છે? ઉ– આત્માને તારે, આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્ર—એ માટે તેઓએ કયાં સાધને દર્શાવ્યાં છે? ઉ– વ્યવહારનયથી સદેવ, સધર્મ અને સતગુરુનું સ્વરૂપ જાણવું; સદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચર અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્ર– ત્રિવિધ ધર્મ કર્યો? ઉ – સમ્યજ્ઞાનરૂપ, સમ્યગુદર્શનરૂપ અને સમ્મચારિત્રરૂપ, Page #208 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૭ મું શિક્ષાપાઠ ૧૦૫, વિવિધ પ્રશ્નો—ભાગ ૪ પ્ર—આવું જૈનદર્શન જ્યારે સર્વાંત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના ખાધને કાં માનતા નથી ? ઉ॰— કર્મની ખાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્તમાગમના અભાવથી. – જૈન મુનિના મુખ્ય આચાર શા છે ? પ્ર~ ઉ॰—પાચ મહાવ્રત, દવિધિ યતિધર્મ, સદવિધિ સંયમ, દવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયના નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદ્રિક અનેક ભેદ છે. ૧૩૧ પ્ર— જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈન મુનિએ અને સંન્યાસીએ તેમજ બૌદ્ધમુનિએ સરખા ખરા કે ? ઉ॰ નહીં. પ્ર૦— કેમ નહીં? ઉ॰—એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂણૅ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થૂળ છે. ૫૦—સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ? ઉ—ત્કૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પાઢ છે; વિવિધ જાતનાં વાહના અને પુષ્પાના ઉપભાગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભાજન લે છે. એમાં થતા અસંખ્યાતા જંતુને વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણુવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનાથી બૌદ્ધમુનિએ યુક્ત છે. જૈનમુનિઓ તા કેવળ એથી વિરક્ત જ છે. શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો—ભાગ ૫ પ્ર૦—વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ? ઉ- • જૈનને કંઇ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદના સંબંધ છે. પ્ર૦—એ એમાં સત્યરૂપ તમે કોને કહેા છે ? ઉ— પવિત્ર જૈનદર્શનને. પ્ર૦—વેદ દર્શનીએ વેદને કહે છે તેનું કેમ ? ઉ॰—એ તેા મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વા આપ જોઈ જજો. ×-- - આટલું તે! મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુયુક્ત જગત વગર બનાવ્યે ત્યાંથી હોય ? ઉ— આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે; પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. ‘સમ્મતિતર્ક' ગ્રંથના આપ અનુભવ કરશે. એટલે એ શંકા નીકળી જશે. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્ન— પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ? ઉ—પણુ આને કંઈ મૃષા થવાનું પ્રત્યેાજન નહેાતું, અને પળભર એમ માનેા કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યા ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયેાજન હતું ? તેમ વળી એ સત્પુરુષ સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હાત તે એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહાતી. ૧૩૧ શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી ( મનહર છંદ ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી માઠુ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહા! રાજચંદ્ર, ખાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. શિક્ષાપાઠ ૧૦૮. પૂર્ણમાલિકા મંગલ ( ઉપતિ ) તપેાપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સામ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયાગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. ૧ ર Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ–વવાણીઆ દેહવિલય-રાજકોટ વિ. સં. ૧૯૨૪ કાર્તિક પૂણિમાં રવિવાર વિ. સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫ મંગળવાર મારામારાવાર મારા દાદા દાદા મારામારnttituttttttttttttttttttt Page #211 -------------------------------------------------------------------------- ________________ Page #212 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૯મું વાણિયા, મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨ મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધર્મ–પ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપને દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળે, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવકન કરીને પરમ સ્મરણ આપનું ઊપજયું છે. આવા પ્રેમી પત્રે નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોને ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. પ્રવેશક – આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરે. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તે નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિને સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પિતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તે પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકે ખાધે નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર અ– પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાને સંબંધી આપે બહુ વાગ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાન – ૧. ત્રણ જણ સાથે પાટે રમ્યા જવું ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૩. એક જણ સાથે શેતરંજે રમ્યા જવું ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી ૮. સેળ નવા વિષયે વિવાદોએ માગેલા વૃત્તમાં અને વિષયે પણ માગેલા –રચતા જવું ૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેળ ભાષાના ચારસે શબ્દ અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યો જવાં ૧૦. વિદ્યાથીને સમજાવ ૧૧. કેટલાક અલંકારના વિચાર પર આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. આ બાવન કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરે સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે? ટૂંકો હિસાબ ગણીએ તેપણ બાવન ગ્લૅક તે એક કલાકમાં યાદ રહ્યા કે નહીં? સળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ લેકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. આ-તેર મહિના થયાં દેહપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સે અવધાન તે હજુ પણ થઈ શકે છે) નહીં તે આપ ગમે તે ભાષાના સે ગ્લેકે એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેને માટે “સરસ્વતીને અવતાર” એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપને પ્રશ્ન આવે છે કે “એક કલાકમાં સે બ્લેક સ્મરણભૂત રહી શકે ?” ત્યારે તેને માર્મિક ખુલાસો ઉપરના વિષયે કરશે, એમ જાણું અહીં Page #214 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૯ મું ૧૩૫ આગળ જગા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને એગ્ય લાગે તે ગ્રહણ કરો. – મારી શી શક્તિ છે? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામે છે, તેમ હું આપને માટે આનંદ પામું છું. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છે. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયે છું. વારુ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહે છે? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મ શાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથે કે હમણાંનું બ્રિટિશ હૈ પ્રકરણ? આને ખુલાસે હું નથી સમજ. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથ રાજ્ય પ્રકરણમાં—“બ્રિટિશમાં માઠાં જાય છે, ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કેને પસંદ કર્યું છે? તે મર્મ ખુલ્લો થે જઈએ. મુનિ શાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જે ગમ્યું હોય તે એ અભ્યાસ કાશીને નથી. પરંતુ મેટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈ-પૂનાને છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપને વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું? તે આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે કે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશે. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાને હેતુ બીજો હશે, આપ ચીતરે ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. ૧. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસે જે દેવાને છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતા નથી અને જે ખુલાસે હું આપવાને છું તે દલીલથી આપીશ. જ્ઞાનવર્ધક સભાના તંત્રીને ઉપકાર માનું છું, એઓ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તે માગે. Page #215 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦મું મહાનીતિ (વચન સપ્તશતી) ૧ સત્ય પણ કરુણામય બોલવું. ૨ નિર્દોષ સ્થિતિ રાખવી. ૩ વૈરાગી હૃદય રાખવું. ૪ દર્શન પણ વૈરાગી રાખવું. ૫ ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધ. ૬ બાર દિવસ પત્નીસંગ ત્યાગ. ૭ આહાર, વિહાર, આળસ, નિદ્રા ઈટને વશ કરવાં. ૮ સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. ૯ સર્વ-સંગઉપાધિ ત્યાગવી. ૧૦ ગૃહસ્થાશ્રમ વિવેકી કરે. ૧૧ તત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરે. ૧૨ વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. ૧, જુઓ અંક ૨૭ તથા આંક ૨૧માં નં. ૧૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૯ મું શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૪૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ Page #218 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦ મું ૧૩ સઘળી સ્થિતિ તેમજ. ૧૪ વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત ખેલવું. ૧૫ સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવે. ૧૬ પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવા. ૧૭ સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. ૧૮ શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. ૧૯ શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૨૦ મન, વચન અને કાયાના યેાગવડે પરપત્ની ત્યાગ. ૨૧ વેશ્યા, કુમારી, વિધવાના તેમજ ત્યાગ. ૨૨ મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૨૩ નિરીક્ષણ કરું નહીં. ૨૪ હાવભાવથી માહ પામું નહીં. ૨૫ વાતચીત કરું નહીં. ૨૬ એકાંતે રહે નહીં. ૨૭ સ્તુતિ કરું નહીં. ૨૮ ચિંતવન કરું નહીં. ૨૯ શૃંગાર વાંચું નહીં. ૩૦ વિશેષ પ્રસાદ લઉં નહીં. ૩૧ સ્વાદિષ્ટ ભેાજન લઉં નહીં. ૩૨ સુગંધી દ્રવ્ય વાપરું નહીં. ૩૩ સ્નાન મંજન કરું નહીં. ૩૪ ૩૫ કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. ૩૬ વીર્યના વ્યાઘાત કરું નહીં. ૩૭ વધારે જળપાન કરું નહીં. ૩૮ કટાક્ષ દૃષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. ૩૯ હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) ૪૦ શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. ૪૧ દંપતીસહવાસ સેવું નહીં. ૪૨ મેાહનીય સ્થાનકમાં રહું નહીં. ૪૩ એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. ૪૪ લેાકિનંદાથી ડરું નહીં. ૪૫ રાજ્યભયથી ત્રાણું નહીં. ૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. ૪૭ ક્રિયા સદોષી કરું નહીં. ૪૮ અહુંપદ રાખું ભાગ્યું નહીં. ૪૯ સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દૃષ્ટિ કરું. ૫૦ નિઃસ્વાર્થપણે વિહાર કરું. ૧૩૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદ્ રાજચંદ્ર ૫૧ અન્યને મેહની ઉપજાવે એવા દેખાવ કરું નહીં. પર ધર્માનુરક્ત દર્શનથી વિચરું. ૫૩ સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. ૫૪ ક્રોધી વચન ભાખ્યું નહીં. ૫૫ પાપી વચન ભાખ્યું નહીં. ૫૬ અસત્ય આજ્ઞા ભાખ્યું નહીં. ૫૭ અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. ૫૮ સૃષ્ટિસૌંદર્યમાં મેહ રાખું નહીં. ૫૯ સુખ દુઃખ પર સમભાવ કરું. ૬૦ રાત્રિèાજન કરું નહીં. ૬૧ જેમાંથી નશે, તે સેવું નહીં. ૬૨ પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખ્યું નહીં. ૬૩ અતિથિનું સન્માન કરું. ૬૪ પરમાત્માની ભક્તિ કરું. ૬પ પ્રત્યેક સ્વયંભુધને ભગવાન માનું. ૬૬ તેને દિન પ્રતિ પૂજું. ૬૭ વિદ્વાનેાને સન્માન આપ્યું. ૬૮ વિદ્વાનોથી માયા કરું નહીં. ૬૯ માયાવીને વિદ્વાન કહું નહીં. ૭૦ કાઈ દર્શનને નિંદું નહીં. ૭૧ અધર્મની સ્તુતિ કરું નહીં. ૭૨ એકપક્ષી મતભેદ ખાંધું નહીં. ૭૩ અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૭૪ આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૭૫ પ્રમાદ કાઈ કૃત્યમાં કરું નહીં. ૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૭૭ તૃષ્ણાને શમાવું. ૭૮ તાપથી મુક્ત થવું એ મનેાનતા માનું. ૭૯ તે મનેારથ પાર પાડવા પરાયણ થવું. ૮૦ ચેાગવડે હૃદયને શુક્લ કરવું. ૮૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. ૮૨ અસંભવિત કલ્પના કરું નહીં. ૮૩ લેાક અહિત પ્રણીત કરું નહીં. ૮૪ જ્ઞાનીની નિંદા કરું નહીં. ૮૫ વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. ૮૬ વૈરભાવ કાર્યથી રાખું નહીં. ૮૭ માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. ૮૮ રૂડી વાટે તેમના બદલે આપું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વર્ષ ૨૦ મું ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. ૯૦ સ્વસ્ત્રીમાં સમભાવથી વતું. ૯૨ ઉતાવળો ચાલું નહીં. ૯૩ જેસભેર ચાલું નહીં. ૯૪ મરોડથી ચાલું નહીં. ૯૫ ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વધારે વાળ રાખું નહીં. ૯૮ ચપચપ વસ્ત્ર સજું નહીં. ૯ અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. ૧૦૦ ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧ રેશમી વસ્ત્રને ત્યાગ કરું. ૧૦૨ શાંત ચાલથી ચાલું. ૧૦૩ ખટો ભપક કરું નહીં. ૧૦૪ ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ શ્રેષમાત્રને ત્યાગ કરું. ૧૦૬ રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. ૧૦૭ વેરીના સત્ય વચનને માન આપું. ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ વાળ રાખું નહીં. (5) ૧૧૭ કચરો રાખું નહીં. ૧૧૮ ગાર કરું નહીં–આંગણા પાસે. ૧૧૯ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) ૧૨૦ ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) ૧૨૧ અણગળ પાણી પીઉં નહીં. ૧૨૨ પાપી જળે નાહું નહીં. ૧૨૩ વધારે જળ ઢેલું નહીં. ૧૨૪ વનસ્પતિને દુઃખ આપું નહીં. ૧૨૫ અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભજન કર નહીં. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૭ રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. ૧૨૮ રેગ વગર ઔષધનું સેવન કરું નહીં. ૧૨૯ વિષયનું ઔષધ ખાઉં નહીં. ૧૩૦ પેટી ઉદારતા સેવું નહીં. ૧૩૧ કૃપણ થાઉં નહીં. ૧૩૨ આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. ૧૩૩ આજીવિકા માટે ધર્મ બધું નહીં. ૧૩૪ વખતને અનુપયેગ કરું નહીં. ૧૩૫ નિયમ વગર કૃત એવું નહીં. ૧૩૬ પ્રતિજ્ઞા વ્રત તેડું નહીં. ૧૩૭ સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. ૧૩૮ તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં. ૧૩૯ તત્વ આરાધતાં લેકનિંદાથી ડરું નહીં. ૧૪૦ તત્વ આપતાં માયા કરું નહીં. ૧૪૧ સ્વાર્થને ધર્મ ભાખું નહીં. ૧૪૨ ચારે વર્ગને મંડન કરું. ૧૪૩ ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ૧૪૪ ધર્મ વડે અર્થ પેિદા કરું ૧૪૫ જડતા જોઈને આક્રોશ પામું નહીં. ૧૪૬ ખેદની સ્મૃતિ આણું નહીં. ૧૪૭ મિથ્યાત્વને વિસર્જન કરું. ૧૪૮ અસત્યને સત્ય કહું નહીં. ૧૪૯ શૃંગારને ઉત્તેજન આપું નહીં. ૧૫૦ હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. ૧૫૧ સૃષ્ટિને ખેદ વધાર્યું નહીં. ૧૫ર ટી મેહિની પેદા કરું નહીં. ૧૫૩ વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. ૧૫૪ વિનયને આરાધી રહું ૧૫૫ માયાવિનયને ત્યાગ કરું. ૧૫૬ અદત્તાદાન લઉં નહીં. ૧૫૭ ક્લેશ કરું નહીં. ૧૫૮ દત્તા અનીતિ લઉં નહીં. ૧૫૯ દુઃખી કરીને ધન લઉં નહીં. ૧૬૦ બેટો તેલ તળું નહીં. ૧૬૧ પેટી સાક્ષી પૂરું નહીં. ૧૨ બેટા સેગન ખાઉં નહીં. ૧૬૩ હાંસી કરું નહીં. ૧૬૪ સમભાવથી મૃત્યુને જોઉં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વર્ષ ૨૦ મું ૧૬પ મતથી હર્ષ માનવો. ૧૬૬ કોઈના મતથી હસવું નહીં. ૧૬૭ વિદેહી હૃદયને કરતે જઉં. ૧૬૮ વિદ્યાનું અભિમાન કરું નહીં. ૧૬૯ ગુરુને ગુરુ બનું નહીં. ૧૭૦ અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. ૧૭૧ બેટું અપમાન તેને આપું નહીં. ૧૭૨ અકરણીય વ્યાપાર કરું નહીં. ૧૭૩ ગુણ વગરનું વસ્તૃત્વ એવું નહીં. ૧૭૪ તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. ૧૭૫ શાસ્ત્ર વાંચું. ૧૭૬ પોતાના મિથ્યા તકને ઉત્તેજન આપું નહીં. ૧૭૭ સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ૧૭૮ સંતોષની પ્રયાચના કરું. ૧૭૯ સ્વાત્મભક્તિ કરું. ૧૮૦ સામાન્ય ભક્તિ કરું. ૧૮૧ અનુપાસક થાઉં. ૧૮૨ નિરભિમાની થાઉં. ૧૮૩ મનુષ્ય જાતિને ભેદ ન ગણું. ૧૮૪ જડની દયા ખાઉં. ૧૮૫ વિશેષથી નયન ઠંડાં કરું. ૧૮૬ સામાન્યથી મિત્ર ભાવ રાખું. ૧૮૭ પ્રત્યેક વસ્તુને નિયમ કરું. ૧૮૮ સાદા પશાકને ચાહું. ૧૮૯ મધુરી વાણુ ભાખું. ૧૯૦ મને વીરત્વની વૃદ્ધિ કરું. ૧૧ પ્રત્યેક પરિષહ સહન કરું. ૧૯૨ આત્માને પરમેશ્વર માનું. ૧૩ પુત્રને તારે રસ્તે ચડાવું. પિતા ઈચ્છા કરે છે.) ૧૯૪ બેટાં લાડ લડાવું નહીં. ,, ૧૫ મલિન રાખું નહીં. ૧૬ અવળી વાતથી સ્તુતિ કરું નહીં. ,, ૧૭ મહિનભાવે નીરખું નહીં. ૧૯૮ પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણ કરું. ,, ૧૯ સમવય જોઉં. ૨૦૦ સમગુણ જોઉં. ૨૦૧ તારે સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. ૨૦૨ પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦૩ તત્ત્વથી કંટાળું નહીં. ૨૦૪ વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. ( વિધવા ઇચ્છા કરે છે.) ૨૦૫ સુવાસી સાજ સજું નહીં. ૨૦૬ ધર્મકથા કરું. ૨૦૭ નવરી રહ્યું નહીં. ૨૦૮ તુચ્છ વિચાર પર જઉં નહીં. ૨૦૯ સુખની અદેખાઈ કરું નહીં. ૨૧૦ સંસારને અનિત્ય માનું. ૨૧૧ શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. ૨૧૨ પરઘેર જઉં નહીં. ૨૧૩ કેાઈ પુરુષ સાથે વાત કરું નહીં. ૨૧૪ ચંચળતાથી ચાલુ નહીં. ૨૧૫ તાળી દઈ વાત કરું નહીં. ૨૧૬ પુરુષલક્ષણ રાખું નહીં. ૨૧૭ કેાઈના કહ્યાથી રાષ આણું નહીં. ૨૧૮ ત્રિદંડથી ખેદ માનું નહીં. ૨૧૯ મેહદૃષ્ટિથી વસ્તુ નીરખું નહીં. ૨૨૦ હૃદયથી બીજું રૂપ રાખું નહીં. ૨૨૧ સૈન્યની શુદ્ધ ભક્તિ કરું. ( સામાન્ય ) ૨૨૨ નીતિથી ચાલું. ૨૨૩ તારી આજ્ઞા તેડું નહીં. ૨૨૪ અવિનય કરું નહીં. ૨૨૫ ગળ્યા વિના દૂધ પીઉં નહીં. ૨૨૬ તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયેગમાં લઉં નહીં. ૨૨૭ પાપથી ય કરી આનંદ માનું નહીં. ૨૨૮ ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. ૨૨૯ નિયમ તેડે તે વસ્તુ ખાઉં નહીં. ૨૩૦ ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું. ૨૩૧ સારાં સ્થાનની ઈચ્છા ન કરું. ૨૩૨ અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વ ભાવ ) ૨૩૩ કેશલેાચન કરું. ૨૩૪ પરિષદ્ધ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૩૫ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરું. ૨૩૬ કંદમૂળનું ભક્ષણ ન કરું. ૨૩૭ કઈ વસ્તુ જોઈ રાચું નહીં. ૨૩૮ આજીવિકા માટે ઉપદેશક થઉં નહીં. (૨) ૨૩૯ તારા નિયમને તેડું નહીં. ૨૪૦ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ વર્ષ ૨૦ મું ૨૪૧ તારા નિયમનું ખંડન કરું ૨૪૨ રસગારવ થઉં નહીં. ૨૪૩ કષાય ધારું નહીં. ૨૪૪ બંધન રાખું નહીં. ૨૪૫ અબ્રહ્મચર્ય સેવું નહીં. ૨૪૬ આત્મ પરાત્મ સમાન માનું. (૨) ૨૪૭ લીધો ત્યાગ ત્યાગું નહીં. ૨૪૮ મૃષા ઈ૦ ભાષણ કરું નહીં. ૨૪૯ કઈ પાપ લેવું નહીં. ૨૫૦ અબંધ પાપ ક્ષમાવું. ૨૫૧ ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય) ૨પર ગુરુના ઉપદેશને તેડું નહીં. ૨૫૩ ગુરુને અવિનય કરું નહીં. ર૫૪ ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ કઈ પ્રકારની તેથી મહત્તા ભેગવું નહીં. ૨૫૬ તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. ૨૫૭ મનને સ્થિતિસ્થાપક રાખું. ૨૫૮ વચનને રામબાણું રાખું. ૨૫૯ કાયાને કૂર્મરૂપ રાખું. ૨૬૦ હૃદયને ભ્રમરરૂપ રાખું. ૨૬૧ હૃદયને કમળરૂપ રાખું. ૨૬૨ હૃદયને પથ્થરરૂપ રાખું. ૨૬૩ હદયને લીબુરૂપ રાખું. ૨૬૪ હૃદયને જળરૂપ રાખું. ૨૬૫ હૃદયને તેલરૂપ રાખું. ૨૬૬ હદયને અગ્નિરૂ૫ રાખું. ૨૬૭ હૃદયને આદર્શરૂપ રાખું. ૨૬૮ હૃદયને સમુદ્રરૂપ રાખું. ૨૬૯ વચનને અમૃતરૂપ રાખું. ૨૭૦ વચનને નિદ્રારૂપ રાખું. ૨૭૧ વચનને તૃષારૂપ રાખું. ર૭૨ વચનને સ્વાધીનરૂપ રાખું. ર૭૩ કાયાને કમાનરૂપ રાખું. ર૭૪ કાયાને ચંચળરૂપ રાખું. ૨૭૫ કાયાને નિરપરાધી રાખું. ૨૭૬ કઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) ૨૭૭ તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઈચ્છા) ૨૭૮ શીતળ છાયા લઉં છું. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર ર૭૯ સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. ૨૮૦ માયાથી દૂર રહું છું. ૨૮૧ પ્રપંચને ત્યાગું છું. ૨૮૨ સર્વ ત્યાગવસ્તુને જાણું છું. ૨૮૩ ખેતી પ્રશંસા કરું નહીં. ( મુ. બ્રડ ઉ. ગુ. સામાન્ય ) ૨૮૪ ખોટું આળ આપે નહીં. ૨૮૫ ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. ૨૮૬ કુટુંબકલેશ કરું નહીં. (ગૃ૦ ઉ૦) ૨૮૭ અભ્યાખ્યાન ધારું નહીં. (સા) ૨૮૮ પિલ્શન થઉં નહીં. ૨૮૯ અસત્યથી રાચું નહીં. (૨) ૨૯૦ ખડખડ હસું નહીં. (સ્ત્રી) ૨૯૧ કારણ વિને મેં મલકાવું નહીં. ૨૯૨ કઈ વેળા હસું નહીં. ૨૭ મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. ૨૯૪ સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ) ૨૫ સ્થિતિને ગર્વ કરું નહીં. (ગૃ૦ મુ૦) ૨૬ સ્થિતિને ખેદ કરું નહીં. ૨૯૭ ખોટો ઉદ્યમ કરું નહીં. ૨૯૮ અનુદ્યમી રહું નહીં. ૨૯૯ બેટી સલાહ આપું નહીં. (5) ૩૦૦ પાપી સલાહ આપું નહીં. ૩૦૧ ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) ૩૦૨ ખેટી આશા કેઈને આવું નહીં. (ગુમુ. ઉ૦) ૩૦૩ અસત્ય વચન આપું નહીં. ૩૦૪ સત્ય વચન ભંગ કરું નહીં. ૩૦૫ પાંચ સમિતિને ધારણ કરું. (મુ) ૩૦૬ અવિનયથી બેસું નહીં. ૩૦૭ ખેટા મંડળમાં જઉં નહીં. (ગૃ૦ મુ) ૩૦૮ વેશ્યા સામી દૃષ્ટિ કરું નહીં. ૩૦૯ એનાં વચન શ્રવણ કરું નહીં. ૩૧. વાજિંત્ર સાંભળ્યું નહીં. ૩૧૧ વિવાહવિધિ પૂછું નહીં. ૩૧૨ એને વખાણું નહીં. ૩૧૩ મને રમ્યમાં મેહ માનું નહીં. ૩૧૪ કર્માધમ કરું નહીં. (ગૃ૦) ૩૧૫ સ્વાર્થે કોઈની આજીવિકા તેડું નહીં. (ગૃ૦). ૩૧૬ વધબંધનની શિક્ષા કરું નહીં. Page #226 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦ મું ૩૧૭ ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા॰ ) ૩૧૮ નિયમ વગર વિહાર કરું નહીં. (મુ) ૩૧૯ વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યાં વિના રહ્યું નહીં. (મુ॰ ગૃ॰ પ્રૂ॰ ઉ॰) ૩૨૦ વિષયની વિસ્મૃતિ જ કરું. (મુ॰ ગૃ॰ બ્ર॰ ઉ॰) ૩૨૧ સર્વ પ્રકારની નીતિ શીખું. (મુ॰ ગૃ॰ થ્ર॰ ઉ॰) ૩૨૨ ભયભાષા ભાણ્યું નહીં. ૩૨૩ અપશબ્દ બેલું નહીં. ૩૨૪ કોઈને શિખડાવું નહીં. ૩૨૫ અસત્ય મર્મ ભાષા ભાખું નહીં. ૩૨૬ લીધેલે નિયમ કર્ણાપકણી રીતે તેડું નહીં. ૩૨૭ પૂંઠચૌર્ય કરું નહીં. ૩૨૮ અતિથિના તિરસ્કાર કરું નહીં. (ગૃ૦૦) ૩૨૯ ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ॰ ૬૦) ૩૩૦ પ્રસિદ્ધ કરવા યેાગ્ય ગુપ્ત રાખું નહીં. ૩૩૧ વિના ઉપયેાગે દ્રવ્ય રહ્યું નહીં. (ગૃ॰ ઉ॰ બ્ર॰) ૩૩૨ અયેાગ્ય કરાર કરાવું નહીં. (ગૃ॰) ૩૩૩ વધારે વ્યાજ લઉં નહીં. ૩૩૪ હિસાબમાં ભુલાવું નહીં. ૩૩૫ સ્થૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. ૩૩૬ દ્રવ્યના ખાટો ઉપયોગ કરું નહીં. ૩૩૭ નાસ્તિકતાના ઉપદેશ આપું નહીં. (go ) ૩૩૮ વયમાં પરણું નહીં. (ગૃ૦) ૩૩૯ વય પછી પરણું નહીં. ૩૪૦ વય પછી શ્રી ભાગવું નહીં. ૩૪૧ વયમાં શ્રી ભાગવું નહીં. ૩૪૨ કુમારપત્નીને ખેલાવું નહીં. ૩૪૩ પરણીય પર અભાવ લાવું નહીં. ૩૪૪ વૈરાગી અભાવ ગણું નહીં. (ગુ॰ મુ॰) ૩૪૫ કડવું વચન કહું નહીં. ૩૪૬ હાથ ઉગામું નહીં. ૩૪૭ અયેાગ્ય સ્પર્શ કરું નહીં. ૩૪૮ ખાર દિવસ સ્પર્શ કરું નહીં. ૩૪૯ અયેાગ્ય ઠપકો આપું નહીં. ૩૫૦ રજસ્વલામાં ભાગવું નહીં. ૩૫૧ ઋતુદાનમાં અભાવ આણું નહીં. ૩૫૨ શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩ સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું. ૩૫૪ નિયમમાં ખાટી દલીલથી છૂટું નહીં. ૧૪૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૫ બેટી રીતે ચઢાવું નહીં. ૩૫૬ દિવસે ભેગ ભેગવું નહીં. ૩૫૭ દિવસે સ્પર્શ કરું નહીં. ૩૫૮ અવભાષાએ બોલાવું નહીં. ૩૫૯ કોઈનું વ્રત ભંગાવું નહીં. ૩૬૦ ઝાઝે સ્થળે ભટકું નહીં. ૩૬૧ સ્વાર્થ બહાને કેઈને ત્યાગ મુકાવું નહીં. ૩૬૨ ક્રિયાશાળીને નિંદું નહીં. ૩૬૩ નગ્ન ચિત્ર નિહાળું નહીં. ૩૬૪ પ્રતિમાને નિંદું નહીં. ૩૬૫ પ્રતિમાને નીરખું નહીં. ૩૬૬ પ્રતિમાને પૂ. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) ૩૬૭ પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) ૩૬૮ સત્ય વહેવારને છડું નહીં. (સર્વ) ૩૬૯ છળ કરું નહીં. ૩૭૦ નગ્ન સૂઉં નહીં. ૩૭૧ નગ્ન નાહું નહીં. ૩૭૨ આછાં લૂગડાં પહેરું નહીં. ૩૭૩ ઝાઝા અલંકાર પહેરું નહીં. ૩૭૪ અમર્યાદાથી ચાલે નહીં. ૩૭૫ ઉતાવળે સાદે બોલું નહીં. ૩૭૬ પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) ૩૭૭ તુચ્છ સંગ ભેગવ નહીં. (ગૃ૦ ઉ૦) ૩૭૮ ખેદમાં ભેગ ભેગવ નહીં. ૩૭૯ સાયંકાળે ભેગ ભેગવ નહીં. ૩૮૦ સાયંકાળે જમવું નહીં. ૩૮૧ અરુણોદયે ભેગ ભેગવ નહીં. ૩૮૨ ઊંઘમાંથી ઊઠી ભેગ ભેગવે નહીં. ૩૮૩ ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. ૩૮૪ શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. ૩૮૫ ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ). ૩૮૬ ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુ. ગૃ૦ બ્ર. ઉ૦ ૫૦) ૩૮૭ લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. ૩૮૮ દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. ૩૮૯ ઋતુ તુના શરીરધર્મ સાચવું. (ગૃ૦) ૩૯૦ આત્માની જ માત્ર ધર્મકરણ સાચવું. (મુ) ૩૯૧ અગ્ય માર, બંધન કરું નહીં. ૩૯૨ આત્મસ્વતંત્રતા ખેાઉં નહીં. (મુ. ગુરુ બ્ર.) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭, વર્ષ ર૦ મું ૩૯૩ બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા) ૩૯૪ પૂર્તિત ભેગ સંભારું નહીં. (મુગૃ૦) ૩૫ અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુ. ગૃ૦ બ્રડ ઉ૦) ૩૯૬ બોધું પણ નહીં. ૩૭ વણ ખપની વસ્તુ લઉં નહીં. ૩૯૮ નાણું નહીં. (મુ) ૩૯ દાતણ કરું નહીં. ૪૦૦ સંસારસુખ ચાહું નહીં. ૪૦૧ નીતિ વિના સંસાર ભેગવું નહીં. (5) ૪૦૨ પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભેગ વર્ણવું નહીં. (5) ૪૦૩ વિરહગ્રંથ ગૂંથું નહીં. (મુ. ગૃ૦ બ્ર૦) ૪૦૪ અગ્ય ઉપમા આપું નહીં. (મુગૃ૦ બ્રક ઉ૦) ૪૦૫ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુ. ગૃ૦) ૪૦૬ વાદયશ પ્રાપ્ત કરું નહીં. (૧૦) ૪૦૭ અપવાદથી ખેદ કરું નહીં. ૪૦૮ ધર્મદ્રવ્યને ઉપયોગ કરી શકું નહીં. (5) ૪૦૯ દશાંશ કે ધર્મમાં કાઢું. (5) ૪૧૦ સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) ૪૧૧ તારે બેધલે મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) ૪૧૨ સ્વપ્નાનંદખેદ કરું નહીં. ૪૧૩ આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ) ૪૧૪ તપને વેચું નહીં. (ગૃ૦ બ્રહ) ૪૧૫ બે વખતથી વધારે જમું નહીં. (5) મુ. બ્ર. ઉ૦) ૪૧૬ સ્ત્રી ભેળે જમું નહીં. (ગૃ૦ ઉત) ૪૧૭ કઈ સાથે જમું નહીં. (૪૦) ૪૧૮ પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ.) ૪૧૯ વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં. (સ.) ૪૨૦ નીરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. ૪૨૧ નીરાગી ગ્રંથ વાંચું. કરર તત્વને જ ગ્રહણ કરું. ૪૨૩ નિર્માલ્ય અધ્યયન કરું નહીં. ૪૨૪ વિચારશક્તિને ખીલવું. ૪૨૫ જ્ઞાન વિના તારે ધર્મ અંગીકૃત કરું નહીં. ૪૨૬ એકાંતવાદ લઉં નહીં ૪ર૭ નીરાગી અધ્યયને મુખે કરું. ૪૨૮ ધર્મકથા શ્રવણ કરું. ૪૨૯ નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. ૪૩૦ અપરાધશિક્ષા તેડું નહીં. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૧ યાચકની હાંસી કરું નહીં. ૪૩૨ સત્પાત્રે દાન આપું. ૪૩૩ દીનની દયા ખાઉં. ૪૩૪ દુઃખીની હાંસી કરું નહીં. ૪૩૫ ક્ષમાપન વગર શયન કરું નહીં. ૪૩૬ આળસને ઉત્તેજન આપું નહીં. ૪૩૭ સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. ૪૩૮ સ્ત્રીશધ્યાને ત્યાગ કરું. ૪૩૯ નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. ૪૪૦ મર્મલેખ કરું નહીં. ૪૪૧ પર દુઃખે દાઝું. ૪૪૨ અપરાધી પર પણ ક્ષમા કરું. ૪૪૩ અયોગ્ય લેખ લખું નહીં. ૪૪૪ આશુપ્રજ્ઞને વિનય જાળવું. ૪૪૫ ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ૪૪૬ નમ્ર વીરત્વથી તત્ત્વ ધું. ૪૪૭ પરમહંસની હાંસ ૪૪૮ આદર્શ જેઉં નહીં. ૪૪૯ આદર્શમાં જોઈ હસું નહીં. ૪૫૦ પ્રવાહી પદાર્થમાં મેટું જોઉં નહીં. ૪૫૧ છબી પડાવું નહીં. ૪૫૨ અગ્ય છબી પડાવું નહીં. ૪૫૩ અધિકારને ગેરઉપયોગ કરું નહીં. ૪૫૪ બેટી હા કહું નહીં. ૪૫૫ ક્લેશને ઉત્તેજન આપું નહીં. ૪૫૬ નિંદા કરું નહીં. ૪૫૭ કર્તવ્ય નિયમ ચૂકું નહીં. ૪૫૮ દિનચર્યાને ગેરઉપયોગ કરું નહીં. ૪૫૯ ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ૪૬૦ શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. ૪૬૧ દેશકાળાદિને ઓળખું. ૪૬૨ કૃત્યનું પરિણામ જોઉં. ૪૬૩ કેઈને ઉપકાર એળવું નહીં. ૪૬૪ મિથ્યા સ્તુતિ કરું નહીં. ૪૬૫ ખેટા દેવ સ્થાપું નહીં. ૪૬૬ કલ્પિત ધર્મ ચલાવું નહીં. ૪૬૭ સૃષ્ટિસ્વભાવને અધર્મ કહું નહીં. ૪૬૮ સર્વ શ્રેષ્ઠ તત્વ લેચનદાયક માનું. Page #230 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૪૬૯ માનતા માનું નહીં. ૪૭૦ અગ્ય પૂજન કરું નહીં. ૪૭૧ રાત્રે શીતળ જળથી નાણું નહીં. ૪૭૨ દિવસે ત્રણ વખત નાહું નહીં. ૪૭૩ માનની અભિલાષા રાખું નહીં. ૪૭૪ આલાપાદિ સેવું નહીં. ૪૭૫ બીજા પાસે વાત કરું નહીં. ૪૭૬ ટૂંકું લક્ષ રાખું નહીં. ૪૭૭ ઉન્માદ એવું નહીં. ૪૭૮ રૌદ્રાદિ રસને ઉપયોગ કરું નહીં. ૪૭૯ શાંત રસને નિંદું નહીં. ૪૮૦ સત્કર્મમાં આડો આવું નહીં. (મુ. ગૃ૦) ૪૮૧ પાછા પાડવા પ્રયત્ન કરું નહીં. ૪૮૨ મિથ્યા હઠ લઉં નહી ૪૮૩ અવાચકને દુઃખ આપું નહીં. ૪૮૪ ખેડીલોની સુખશાંતિ વધારું. ૪૮૫ નીતિશાસ્ત્રને માન આપું. ૪૮૬ હિંસક ધર્મને વળગું નહીં. ૪૮૭ અનાચારી ધર્મને વળગું નહીં. ૪૮૮ મિથ્યાવાદીને વળગું નહીં. ૪૮૯ શૃંગારી ધર્મને વળગું નહીં. ૪૯૦ અજ્ઞાન ધર્મને વળગું નહીં. ૪૯૧ કેવળ બ્રહ્મને વળગું નહીં. ૪૯૨ કેવળ ઉપાસના સેવું નહીં. ૪૯૩ નિયતવાદ સેવું નહીં. ૪૯૪ ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. કલ્પ દ્રવ્ય સૃષ્ટિ સાદિસંત કહું નહીં. ૪૯૬ પુરુષાર્થને નિંદું નહીં. ૪૭ નિષ્પાપીને ચંચળતાથી છળે નહીં. ૪૯૮ શરીરને ભરૂં કરું નહીં. ૪૯ અગ્ય વચને બોલાવું નહીં. ૫૦૦ આજીવિકા અર્થે નાટક કરું નહીં. ૫૦૧ મા, બહેનથી એકાંતે રહું નહીં. ૫૦૨ પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. ૫૦૩ તસ્વધર્મનિંદક પર પણ શેષ ધરવે નહીં. ૫૦૪ ધીરજ મૂકવી નહીં. ૫૦૫ ચરિત્રને અભુત કરવું. ૫૦૬ વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીમદ્ રાજચંદ્ર પ૦૭ કેઈનો ઘરસંસાર તેડે નહીં. ૫૦૮ અંતરાય નાખવી નહીં. ૫૦૯ શુક્લ ધર્મ ખંડ નહીં. ૫૧૦ નિષ્કામ શીલ આરાધવું. ૫૧૧ ત્વરિત ભાષા બોલવી નહીં. ૫૧૨ પાપગ્રંથ ગૂંથું નહીં. પ૧૩ લૌર સમય મૌન રહું. પ૧૪ વિષય સમય મૌન રહું. ૫૧૫ ફ્લેશ સમય મૌન રહું. પ૧૬ જળ પીતાં મૌન રહું. પ૧૭ જમતાં મૌન રહું. પ૧૮ પશુપદ્ધતિ જળપાન કરું નહીં. ૫૧૯ કૂદકે મારી જળમાં પડું નહીં. પ૨૦ સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. પર ઊંધું શયન કરું નહીં. પર બે પુરુષ સાથે સૂવું નહીં. પ૨૩ બે સ્ત્રીઓ સાથે સૂવું નહીં. પ૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. પર૫ ગુરુ આદિકની તેમ જ પરદ સ્વાર્થે યેગ, તપ સાધું નહીં પર૭ દેશાટન કરું. પ૨૮ દેશાટન કરું નહીં. પર૯ ચોમાસે સ્થિરતા કરું. પ૩૦ સભામાં પાન ખાઉ નહીં. પ૩૧ સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય કરું નહીં. પ૩ર ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. પ૩૩ કંઠ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. પ૩૪ કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. પ૩પ તમાકુ સેવવી નહીં. પ૩૬ સેપારી બે વખત ખાવી. પ૩૭ ગાળ કૂપમાં નાહવા પડું નહીં. પ૩૮ નિરાશ્રિતને આશ્રય આપું. પ૩૯ સમય વિના વ્યવહાર બોલવો નહીં. ૫૪૦ પુત્ર લગ્ન કરું. પ૪૧ પુત્રી લગ્ન કરું. ૫૪૨ પુનર્લગ્ન કરું નહીં. ૫૪૩ પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. ૫૪૪ સ્ત્રી વિદ્યાશાળી લેવું, કરું. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વર્ષ ર૦ મું ૫૪પ તેઓને ધર્મપાઠ શિખડાવું. ૫૪૬ પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. પ૪૭ ઉપદેશકને સન્માન આપું. ૫૪૮ અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું.. ૫૪૯ કોઈ કાળે તત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. પપ૦ દુઃખ અને ખેદ ભ્રમણ છે. ૫૫૧ માણસ ચાહે તે કરી શકે. પપર શૌર્ય, બુદ્ધિ ઈને સુખદ ઉપગ કરું. ૫૫૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૪ સૃષ્ટિનાં દુઃખ પ્રનાશન કરું. પપપ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. ૫૫૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. ૫૫૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. ૫૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. ૫૫૯ કુટુંબને સ્વર્ગ બનાવું. ૫૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તે કુટુંબને મેક્ષ બનાવું. પ૬૧ તત્વાર્થ સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અ. ૫૬૨ સૃષ્ટિના પ્રત્યેક (–) ગુણની વૃદ્ધિ કરું. પ૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. પ૬૪ એ સિદ્ધાંત તત્વધર્મને છે; નાસ્તિકતાને નથી એમ માનું. પ૬૫ હૃદય શકિત કરું નહીં. પ૬૬ વાત્સલ્યતાથી ઘેરીને પણ વશ કરું. પ૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. પ૬૮ શંકા ન કરું; ઉથાપે નહીં; મંડન કરું. પ૬૯ રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. ૫૭૦ પાપીને અપમાન આપું. પ૭૧ ન્યાયને ચાહું, વતું. ૫૭૨ ગુણનિધિને માન આપું. પ૭૩ તારે રસ્તે સર્વ પ્રકારે માન્ય રાખું. પ૭૪ ધર્માલય સ્થાપં. પ૭૫ વિદ્યાલય સ્થાપું. ૫૭૬ નગર સ્વચ્છ રાખું. ૫૭૭ વધારે કર નાખું નહીં. ૫૭૮ પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. ૫૭૯ કઈ વ્યસન લેવું નહીં. ૫૮૦ બે સ્ત્રી પરણું નહીં. પ૮૧ તત્વજ્ઞાનના પ્રાજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. ૫૮૨ બે ( ) પર સમભાવે જોઉં. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫૮૩ સેવક તત્ત્વજ્ઞ રાખું. ૫૮૪ અજ્ઞાન કિયા તજી દઉં. ૫૮૫ જ્ઞાન કિયા સેવવા માટે. પ૮૬ કપટને પણ જાણવું.. ૫૮૭ અસૂયા સેવું નહીં. ૫૮૮ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ૫૮૯ સગતિ ધર્મને જ સેવીશ. ૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ૫૯૧ ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. ૫૯૨ જ્ઞાન વિના સઘળી યાચનાએ ત્યાગું છું. ૫૯૩ ભિક્ષાચરી યાચના એવું છું. ૫૯૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. ૫૯૫ જેની તેં ના કહી તે માટે શેાધું કે કારણુ માગું નહીં. ૫૯૬ દેહઘાત કરું નહીં. ૫૭ વ્યાયામાદિ સેવીશ. ૫૯૮ પૌષધાદિક વ્રત સેવું છું. ૫૯ બાંધેલે આશ્રમ સેવું છું. ૬૦૦ અકરણય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. ૬૦૧ પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. ૬૦૨ ધૃતરમણ કરું નહીં. ૬૦૩ રાત્રે શૌરકર્મ કરાવું નહીં. ૬૦૪ ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. ૬૦૫ અગ્ય જાગૃતિ ભેગવું નહીં. ૬૦૬ રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. ૬૦૭ એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. ૬૦૮ અનેક દેવ પૂજું નહીં. ૬૦૯ ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૧૦ સદ્ગુણનું અનુકરણું કરું. ૬૧૧ શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. ૬૧૨ સાગર પ્રવાસ કરું નહીં. ૬૧૩ આશ્રમ નિયમને જાણું. ૬૧૪ ક્ષૌરકર્મ નિયમિત રાખવું. ૬૧૫ વરાદિકમાં સ્નાન કરવું નહીં. ૬૧૬ જળમાં ડૂબકી મારવી નહીં. ૬૧૭ કૃષ્ણાદિ પાપ લેશ્યાને ત્યાગ કરું છું. ૬૧૮ સમ્યક સમયમાં અપધ્યાનને ત્યાગ કરું છું. ૬૧ નામભક્તિ સેવીશ નહીં. ૬૨૦ ઊભા ઊભા પાણી પીઉં નહીં. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વર્ષ ૨૦ મું ૬૨૧ આહાર અંતે પાણી પીવું નહીં. ૬૨૨ ચાલતાં પાણી પીવું નહીં. ૬૨૩ રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. ૬૨૪ મિથ્યા ભાષણ કરું નહીં. ૬૨૫ સશબ્દોને સન્માન આપું. ૬૨૬ અગ્ય આંખે પુરુષ નીરખું નહીં. ૬૨૭ અગ્ય વચન ભાખું નહીં. ૬૨૮ ઉઘાડે શિરે બેસું નહીં. ૬૨૯ વારંવાર અવયવે નીરખું નહીં. ૬૩૦ સ્વરૂપની પ્રશંસા કરું નહીં. ૬૩૧ કાયા પર વૃદ્ધભાવે રાચું નહીં. ૬૩૨ ભારે ભજન કરું નહીં. ૬૩૩ તીવ્ર હૃદય રાખું નહીં. ૬૩૪ માનાર્થે કૃત્ય કરું નહીં. ૬૩૫ કીર્યર્થે પુણ્ય કરું નહીં. ૬૩૬ કલ્પિત કથાદ્રષ્ટાંત સત્ય કહું નહીં. ૬૩૭ અજાણું વાટે રાત્રે ચાલું નહીં. ૬૩૮ શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. ૬૩૯ સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. ૬૪૦ વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. ૬૪૧ અકૃતધન લઉં નહીં. ૬૪૨ વળદાર પાઘડી બાંધું નહીં. ૬૪૩ વળદાર ચલેઠો પહેરું નહીં. ૬૪૪ મલિન વસ્ત્ર પહેરું. ૬૪૫ મૃત્યુ પાછળ રાગથી રેઉં નહીં. ૬૪૬ વ્યાખ્યાનશક્તિને આરાધું. ૬૪૭ ધર્મ નામે લેશમાં પહું નહીં. ૬૪૮ તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. ૬૪૯ બને ત્યાં સુધી રાજદ્વારે ચઢે નહીં. ૬૫૦ શ્રીમંતાવસ્થાએ વિ૦ શાળાથી કરું. ૬૫૧ નિર્ધાનાવસ્થાને શેક કરું નહીં. પર પરદુઃખે હર્ષ ધરું નહીં. ૬૫૩ જેમ બને તેમ ધવળ વસ્ત્ર સજું. ૬૫૪ દિવસે તેલ નાંખું નહીં. ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. ૬૫૬ પાપપર્વ એવું નહીં. ૬૫૭ ધમ, સુયશી એક કૃત્ય કરવાને મરથ ધરાવું છું. ૬૫૮ ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીમદ્ રાજચંદ્ર ૬૫૯ શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. ૬૬. સર્વ ધાક મેળાપમાં જઉં નહીં. ૬૬૧ ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. ૬૬૨ કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ઐકય નિયમને તેડું નહીં. ૬૬૪ તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું. ૬૬૫ મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. ૬૬૬ અગ્ય શયન ત્યાગું છું. ૬૬૭ અયોગ્ય દાન ત્યાગું છું. ૬૬૮ બુદ્ધિની વૃદ્ધિના નિયમે તનું નહીં. ૬૬૯ દાસત્વ–પરમ–-લાભ ત્યાગું છું. ૬૭૦ ધર્મધૂર્તતા ત્યાગું છું. ૬૭૧ માયાથી નિવત્ છું. ૬૭૨ પાપમુક્ત મનોરથ સ્મત કરું છું. ૬૭૩ વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં. ૬૭૫ અજાણ્યાને રસ્તે બતાવું. ૬૭૬ બે ભાવ રાખું નહીં. ૬૭૭ વસ્તુમાં સેળભેળ કરું નહીં. ૬૭૮ જીવહિંસક વ્યાપાર કરું નહીં. ૬૭૯ ના કહેલાં અથાણાદિક એવું નહીં. ૬૮૦ એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. ૬૮૧ સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખેળીશ. ૬૮૨ ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિને ઉપયોગ કરીશ. ૬૮૩ આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતે જઈશ. ૬૮૪ ધર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૮૫ ચતુર્વણું ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. ૬૮૬ સત્યવાદીને સહાયભૂત થઈશ. ૬૮૭ ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ૬૮૮ પ્રાણી પર લેપ કરવો નહીં. ૬૮૯ વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. દ૯૧ અનર્થ પાપ કરું નહીં. ૬૯૨ આરંપાધિ ત્યાગું છું. ૬૯૩ કુસંગ ત્યાગું છું. ૬૯૪ મેહ ત્યાગું છું. ૬૫ દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. ૬૯૬ પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વર્ષ ૨૦ મું ૬૭ સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮ તારે ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. ૬૯ ૭૦૦ એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, હે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે, કારણ “શિખાઉ” કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ” શબ્દનો ઉપયોગ કરે છે, તેમ, તમે પણ ‘જ એટલે “નિશ્ચયતા”, “શિખાઉ જ્ઞાન વડે કહે છે. મારે મહાવીર એમ કઈ કાળે કહે નહીં એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે!!! વચનામૃત ૧ આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંગ, વિયેગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ વેગ કેઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદેષને સન્માન ન આપજે. ૩ કેઈને પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સપુરુષને સમાગમ અવશ્ય સેવ ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણમે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરે. ૫ કોઈને અંતઃકરણ આપશે નહીં, આપ તેનાથી ભિન્નતા રાખશે નહીં, ભિન્નતા રાખે ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૬ એક બેગ ભગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતે, અને એક ભેગ નથી ભેગવતે છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમજવા ગ્ય કથન છે. ૭ ગાનુયેગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પરંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશે નહીં. ૯ તે જ લેકાપવાદ સહન કરવા કે જેથી તે જ લેકે પિતે કરેલા અપવાદને પુનઃ પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારે ઉપદેશવચને, કથન સાંભળવા કરતાં તેમાંનાં ચેડાં વચને પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભેગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભેળપણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજે. ૧૫ મહાપુરુષનાં આચરણ જેવા કરતાં તેનું અંતઃકરણ જેવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે. ૧. સાત મહાનીતિ, જુઓ આંક ૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીમદ્ રાજચંદ્ર ૧૭ મહાત્મા થવું હોય તે ઉપકારબુદ્ધિ રાખે સપુરુષના સમાગમમાં રહે; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સન્શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. ૧૮ એ એકકે ન હોય તે સમજીને આનંદ રાખતાં શીખે. ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરે નહીં, કરે તે પુરુષ પર કરે; ષ કરે નહીં, કરે તે કુશીલ પર કરે. ૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે.. ૨૨ મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરે? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભેગવીએ છીએ. ૨૪ નિગ્રંથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજે; એ લઈને ખામી આણવા કરતાં અપારંભી થજે. સમર્થ પુરુષ કલ્યાણનું સ્વરૂપ પિકારી પિકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. ૨૬ સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. ૨૭ કુપાત્ર પણ પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલે સેમલ શરીરને નીરોગી કરે છે. ૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. ૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશે નહીં કે આપનારને ઉપકાર એળવશે નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શેડ્યું છે કે, ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંને હાથમાં રહેલ સેમલ લઈ લે. ૩૨ નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરો એગ્ય છે. ૩૩ જ્યાં “હું માને છે ત્યાં “તું” નથી; જ્યાં “તું” માને છે ત્યાં “તું” નથી. ૩૪ હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરે કે એમાં કયું સુખ છે? ૩૫ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૬ સતજ્ઞાન અને સલ્ફીલને સાથે દોરજે. ૩૭ એકથી મૈત્રી કરીશ નહીં, કર તે આખા જગતથી કરજે. ૩૮ મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના કીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. ૩૯ ભેગના વખતમાં ગ સાંભરે એ હળુકમનું લક્ષણ છે. ૪૦ આટલું હોય તે હું મેક્ષની ઈચ્છા કરતે નથી? આખી સૃષ્ટિ સશીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન. ૪૧ એમ કઈ કાળે થવાનું નથી, માટે હું તે મોક્ષને જ ઈચ્છું છું. ૪૨ સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે? ૪૩ કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હેત તે બહુ વિવેકી ધરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. ૧. પાઠા, ગુપ્ત ચમત્કારને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ વર્ષ ૨૦મું ૧પ૭ ૪૪ શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. ૪૫ સુષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાન ન કહી શકાય. ૪૭ શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે ? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે – નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારે? ૫૦ અહો! મને તે કૃતધ્રી જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે! . ૫૧ મારા પર કોઈ રાગ કરે તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશે તે હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પિસાશે પણ નહીં. પર હું કહું છું એમ કઈ કરશે? મારું કહેલું સઘળું માન્ય રાખશે? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશે? હા હોય તે જ હે સન્દુરુષ! તું મારી ઈચ્છા કરજે. પ૩ સંસારી જીવોએ પિતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતે રમતે મનુષ્ય લીલામય કર્યો ! ૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સંપુરૂષની ઈરછા. ૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. પદ એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ છે તે પણ તમારું આત્મહિત જ છે. પ૭ તમારા શુભ વિચારમાં પાર પડે નહીં તે સ્થિર ચિત્તથી પાર પડ્યા છે એમ સમજે. ૫૮ નાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬. નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળ એ પૂર્વકર્મને જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. ૬૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. ૬૨ એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. ૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરે. ૬૫ પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. ૬૬ જે કૃત્ય કરવા વખતે ચાહસંયુક્ત ખેદમાં છે, અને પરિણામે પણ પસ્તાઓ છે, તે તે કૃત્યને પૂર્વકર્મને દોષ જ્ઞાનીઓ કહે છે. ૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. ૬૮ સપુરુષને અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. ૬૯ અંતરંગ મેહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. ૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૭ર કિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભારો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. ૭૩ જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૭૪ શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જેવાને શ્રીમદ્ મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. ૭૫ ભગવતીમાં કહેલી પુગલ નામના પરિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ૭૬ વીરનાં કહેલાં શાસ્ત્રમાં સેનેરી વચને છૂટક છૂટક અને ગુપ્ત છે. ૭૭ સમ્યકત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તેપણુ આત્મહિત પ્રાપ્ત થશે. ૭૮ કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારે કાલ વ્યતીત કરાવતી નથી ! [ કુદરત તે પૂર્વેિતકર્મ ] ૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જેનસૂત્ર તત્ત્વદૃષ્ટિએ પુનઃ પુનઃ અવલેકે. ૮૧ જીવતાં મરાય તે ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા ગ્ય છે. ૮૨ કૃતજ્ઞતા જે એકે મહા દેષ મને લાગતું નથી. ૮૩ જગતમાં માન ન હોત તે અહીં જ મેક્ષ હોત! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય.' ૮૭ વીરના એક વાકયને પણ સમજે. ૮૮ અહંદ, કૃતધ્રતા, ઉસૂત્રપ્રરૂપણ, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. ૮૯ સ્ત્રીનું કઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારે દેહ ભેગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. ૯૧ અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી ૯૨ સ્વાવાદ શૈલીએ જતાં કઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદને ત્યાગ એ આહારને ખરે ત્યાગ જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યું –ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહવિશેષ. ૯૬ તત્ત્વાભિલાષાથી મને પૂછે તે હું તમને નીરાગધર્મ બોધી શકે ખરે. ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે સદ્દગુરુ થવાને યોગ્ય નથી. ૯૮ કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણ કરતા હોય તે તેને કરવા દો. ૯ આત્માનો ધર્મ આત્મામાં જ છે. ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવે તે હું રાજી છું. ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભેગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલે રહેવા દો. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ. ૧૦૪ બહુ છકી જાઓ તે પણ મહાવીરની આજ્ઞા તેડશે નહીં. ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. ૧. શતક ૧૧, ઉદ્દેશ ૧૨ માં. Page #240 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦ મું ૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યાગીઓએ અવશ્ય મરવું જોઈએ છે. નિઃ૦ છત્રછાયા વેળાનેા પાર્શ્વનાથ આર હતા ! ૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહેનેસીને બેધે છે તે એધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી [ જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી] મને યાગ જ પ્રાપ્ત રહે ! ૧૦૮ સર્વ શાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તે મારું અહુંપદ નથી. ૧૦૯ ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. ૧૧૦ પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યદર્શન છે. ૧૧૧ ભર્તૃહરિએ કહેલા ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ૧૧૨ કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છે એમ કહેવામાં મારા ઉત્તમ હેતુ છે. ૧૧૩ તમારા માનેલા ધર્મ મને કયા પ્રમાણથી આધે છે તે મારે જાણવું જરૂરનું છે. ૧૧૪ શિથિલ અંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (−ો નિર્જરામાં આવે તે. ) ૧૧૫ કાઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હેા. ૧૧૬ દુઃખના માર્યાં વૈરાગ્ય લઈ જગતને આ લોકો બ્રમાવે છે. ૧૧૭ અત્યારે, હું કાણું છું એનું મને પૂર્ણ ભાન નથી. ૧૧૮ તું સત્પુરુષના શિષ્ય છે. ૧૧૯ એ જ મારી આકાંક્ષા છે. ૧૨૦ મને કોઈ ગજસુકુમાર જેવા વખત આવેા. ૧૨૧ કાઈ રાજેમતી જેવા વખત આવે. ૧૫૯ એ નાગની ૧૨૨ સત્પુરુષા કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું ચેગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. ૧૨૪ આત્મા જેવા કોઈ દેવ નથી. ૧૨૫ કાણુ ભાગ્યશાળી ? અવિરતિ સમ્યક્ દૃષ્ટિ કે વિરતિ ? ૧૨૬ કોઈની આજીવિકા તાડશે નહીં. २२ સ્વરાદય જ્ઞાન મુંબઈ, કારતક, ૧૯૪૩ આ ગ્રંથ સ્વરાય જ્ઞાન' વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિષે કેટલીક પ્રસ્તાવના કરવી યેાગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. સ્વરોદય જ્ઞાન”ની ભાષા અર્ધે હિંદી અને અર્ધ ગુજરાતી આપણે જોઇ શકીશું. તેના કર્તા એ આત્માનુભવી માણસ હતા; પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હાય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યેાગદશાને કંઈ ખાધા નથી; તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઇચ્છા પણ રહી હેાય એમ નહીં હાવાથી પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે, તેમાંના લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બેધ જણાવી દેવા, એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે—અને એમ હાવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિપ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. જગત જ્યારે અનાદિ અનંત માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે—તે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રીમદ્ રાજચંદ્ર એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણે જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવો કાં? પણ સર્વ વાસનાને ત્યાગ કર્યા પછી જે વસ્તુને અનુભવ થયે, તે વસ્તુ શું, અર્થાત્ પિતે અને બીજું શું? કે પિતે તે પિતે, એ વાતને નિર્ણય લીધો. ત્યાર પછી તે ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મેહાધીન આત્મા પિતે પિતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં– વર્તમાન સૈકામાં અને વળી તેમાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણું જ સમીપને વખત લેવાથી જેમને તેમનાં દર્શન થયેલાં, સમાગમ થયેલે, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલે તેમાંના કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યથી જાણી શકાય તેવું છે. જેન મુનિ થયા પછી પિતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવતેવું અને ન પ્રવર્તવું બને સમ છે, આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનને મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શકયું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દિશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ છેડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતને અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પિતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જે તેઓ રહ્યા હોત તે ઘણુ મનુષ્ય તેમના મુનિપણની સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આ હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી. णमो जहट्ठिय वत्थुवाईणं રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શીસ ... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેને નાશ પામ્યો છે, પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પિતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. રૂપાતીત–એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યતીતમલ–એ શબ્દથી કર્મને નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું. પૂર્ણાનંદી ઈસ– એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તે આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એ આશંકા જવા કહ્યું કે તે દિશામાં આત્મા પૂર્ણાનંદને ઈશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકું નમત–એ શબ્દો વડે પિતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી. Page #242 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦ મું સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેનાં નામ લઈ પિતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત–શબ્દથી યથાયોગ્ય વિધિને બંધ કર્યો. ભક્તિનું મૂળ વિનય છે, એમ દર્શાવ્યું. - નિજ શીસ-એ શબ્દથી દેહના સઘળા અવયમાં મસ્તક એ શ્રેષ્ઠ છે, અને એના નમાવવાથી સર્વાગ નમસ્કાર થયે. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે, એમ સૂચવ્યું. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું, કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ તે....(શીસ) કાલજ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન ગુરુ કરુન કરી કહત હું, શુચિ સ્વરેાદયજ્ઞાન. કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી, જેન સિદ્ધાંતમાં કહેલા બેધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વદયનું પવિત્ર જ્ઞાન કહું છું. કાલજ્ઞાન એ નામને અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાને બંધ કરનારે ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથને પણ આધાર લીધે છે, એમ કહ્યું. આગમ અનુમાન-એ શબ્દથી એમ દર્શાવ્યું કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે, તેથી મારી દ્રષ્ટિએ જ્યાં જ્યાં જેમ બધ લીધે તેમ તેમ મેં દર્શાવ્યું છે. મારી દ્રષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમને પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ હેતુ. ગુરુ કરના–એ શબ્દોથી એમ કહ્યું કે કાલજ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન થાત, કારણ તે મારી કાલ્પનિક દૃષ્ટિનું જ્ઞાન હતું, પણ તે જ્ઞાનને અનુભવ કરી દેનારી જે ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિ સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર; તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુને વિચાર કરી “શુભાશુભ” એ અતિ થિરતા ચિત્ત ધાર—એ વાકયથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ ત્યારે સ્વરનો ઉદય થાય—અથાગ્ય, એમ સૂચવ્યું. શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર–એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, અનુભવ કરી જુઓ! હવે વિષયને પ્રારંભ કરે છે – નાડી તે તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; ' તામેં નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. શરીરમાં નાડી તે ઘણું છે, પણ વીસ તે નાડીઓમાં મુખ્ય છે તેમાં વળી નવ મુખ્ય અને તેમાં પણ વિશેષ તે ત્રણ જાણ. હવે તે ત્રણ નાડીનાં નામ કહે છે – ઈંગલા પિંગલા સુષમના, એ તીનું કે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુણ અરુ ધામ. ઇંગલા, પિંગલા, સુષુમણું એ ત્રણ નાડીનાં નામ છે, હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે, હત સ્નેહ જગથી પરિહરે; Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીમદ્ રાજચંદ્ર લલાજ નવિ ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાને લેનાર; જગતનાં હેતપ્રીતથી દૂર રહેનાર (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજજા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આશા એક મેક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય, ધ્યાન જે જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. મેક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવા ગ્ય જાણ. પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે ! કરે સહુ વિકથા પરિહાર; રોકે કર્મ આગમન દ્વાર. પિતાના મુખથી જેણે પરની નિંદાને ત્યાગ કર્યો છે પિતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે, સ્ત્રી, આહાર, રાજ, દેશ ઈત્યાદિક સર્વ કથાને જેણે છેદ કર્યો છે, અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે. અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પાહાર આસન દૃઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે. રાત્રિદિન ધ્યાનવિષયમાં ઘણે પ્રેમ લગાવ્યાથી ગરૂપી અગ્નિ (કર્મને બાળી દેનાર) ઘટમાં જગાવે. (એ જાણે ધ્યાનનું જીવન.) હવે તે વિના તેનાં બીજાં સાધન બધે છે. થોડે આહાર અને આસનનું દૃઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનને ય કરી નિદ્રાને પરિત્યાગ કરે. અહીં પરિત્યાગને દેશપરિત્યાગ સમજાવ્યું છે. વેગને જે નિદ્રાથી બાધ થાય છે તે નિદ્રા અર્થાત્ પ્રમત્તપણાનું કારણ દર્શનાવરણીયની વૃદ્ધિ ઈત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેને ત્યાગ. - મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કેય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન દેય. ચિદાનંદજી પિતાના આત્માને ઉપદેશ છે કે રે જીવ! મારું મારું નહીં કર; તારું કોઈ નથી. હે ચિદાનંદ! પરિવારને મેળ બે દિવસને છે. ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ-વિકાર. એ ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા, જ્ઞાનને વિચાર કર. જ્ઞાનવિચાર કર્યા વિના (માત્ર એકલી બાહ્ય ક્રિયાથી) અંતરમાં ભાવકર્મા રહેલા વિકાર મટતા નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ X વર્ષ ર૦ મું જ્ઞાન-રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન તાસ નિકટ કહે કર્યો રહે, મિથ્યાતમ દુઃખ જાન. જીવ! સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યને પ્રકાશ થયો છે, અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રને ઉદય થયે છે; તેને સમીપ કેમ રહે – શું ? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ. જૈસે કંચુક ત્યાગસે, બિનસત નહીં ભુજંગ; દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ. જેમ કાંચળીને ત્યાગ કરવાથી સર્પ નાશ પામતું નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતું નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહને નાશ થવાથી જીવને પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકપરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પને પણ નાશ થયેલે સમજે છે, અને એ વાત તે પ્રત્યક્ષ છે કે સપને નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્ષના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્ષ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે તેની પેઠે વળે છે અને તેની સર્વ કિયાઓ સર્ષની કિયાને આધીન છે. સર્વે તેને ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એક ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જેમ જીવ કમનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેને વિયેગ થવા પછી કાંઈ નથી; [‘અપૂર્ણ ] ૨૩ જીવતત્વસંબંધી વિચાર એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર પ્રકારથી, પાંચ પ્રકારથી અને છ પ્રકારથી જીવતત્વ સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછે શ્રુતજ્ઞાનને અનંતમો ભાગ પ્રકાશિત રહેલ હેવાથી સર્વ જીવ ચૈતન્યલક્ષણે એક જ પ્રકારના છે. ત્રસ એટલે તડકામાંથી છાંયામાં આવે, છાંયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળા હેય, ભય દેખીને ત્રાસ પામતાં હોય તેવી એક જાતિ, અને બીજાં એક જ સ્થળે સ્થિતિવાળાં હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ; એમ બે પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તે સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓને સમાવેશ થાય છે. કેઈ સ્ત્રીવેદમાં, કેઈ પુરુષવેદમાં અને કેઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચે વેદ નહીં હોવાથી ત્રણ પ્રકારે વેદષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે. ૧. નવ તત્વ પ્રકરણ, ગાથા ૩. एगविह दुविह तिविहा, चउव्विहा, पंच छव्विहा जीवा । રેવળત્તર- દં, વેર–પાછું-વળ-&T | ૩ | ભાવાર્થ – જી અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઈન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયના ભેદ વડે છે પ્રકારના પણ કહેવાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર - કેટલાક જીવ નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં, એમ જી રહેલા છે. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જી ચાર પ્રકારે સમજી શકાય છે. [અપૂર્ણ ] २४ જીવાજીવ વિભક્તિ જીવ અને અજીવને વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરે. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં યત્ન કરે. જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લેક કહે છે. અજીવન આકાશ નામના ભાગને અલેક કહેલ છે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમ જ અજીવને બોધ થઈ શકે છે. રૂપી અને અરૂપી એમ અજીવના બે ભેદ થાય છે. અરૂપી દશ પ્રકારે તેમ જ રૂપી ચાર પ્રકારે કહેલાં છે. ધમસ્તિકાય, તેને દેશ, અને તેના પ્રદેશ અધમસ્તિકાય, તેને દેશ, અને તેના પ્રદેશ આકાશ, તેને દેશ, અને તેને પ્રદેશ; અદ્ધાસમય કાળતત્ત્વ એમ અરૂપીને દશ પ્રકાર થાય. ધર્મ અને અધર્મ એ બન્ને લેકપ્રમાણ કહેલાં છે. આકાશ લેકાલેકપ્રમાણ અને અદ્ધાસમય સમયક્ષેત્ર–પ્રમાણ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. નિરંતરની ઉત્પત્તિ લેતાં સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદિસત છે. સ્કંધ, સ્કંધદેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે. પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંધ, તેને વિભાગ તે દેશ, તેને છેવટને અભિન્ન અંશ તે પ્રદેશ લેકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે. નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદિ સંપર્યવસ્થિત છે. [અપૂર્ણ ] (ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૩૬) ૨૫ કારતક, ૧૯૪૩ ૧ પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. ૨ જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપગમાં રાખ્યા રહો. ૩ ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરે. ૪ અ૫ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે. ૫ શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. ૧. મનુષ્યક્ષેત્ર – અઢીદ્દીપ પ્રમાણ. Page #246 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૦ મું ૧૬૫ ૬ નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભેગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વતી શકે છે. ७ કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઇતી નથી. ૮ મન જો શંકાશીલ થઈ ગયું હાય તા દ્રવ્યાનુયોગ’વિચારવા યાગ્ય છે, પ્રમાદી થઈ ગયું હાય તે ‘ચરણકરણાનુયાગ’ વિચારવા યાગ્ય છે; અને કષાયી થઈ ગયું હાય તા ‘ધર્મકથાનુયોગ વિચારવા યાગ્ય છે; જડ થઈ ગયું હોય તે ગણિતાનુયાગ’ વિચારવા ચેાગ્ય છે. ૯ કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલા લાભ; આમ કરવાથી સંતાષી રહેવાશે. ૧૦ પૃથ્વી સંબંધી ફ્લેશ થાય તે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનેા છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તે આમ સમજી અન્ય ભેાક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણુમાં મેહી પડ્યો, ( જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ! ) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તેા તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતાષ રાખજે; ક્રમે કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ. ૧૧ તેના તું બેધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. ૧૨ એક વાર જો સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણુ ટળશે. ૧૩ સર્વોત્તમ પદ્મ સર્વત્યાગીનું છે. વવાણિયા મંદર, ૧૯૪૩ તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રાષ કે માન એમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તા ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઇએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. સુજ્ઞ શ્રી ચત્રભુજ મેચર, પત્રને ઉત્તર નથી લખી શક્યો. X સાવચેતી શૂરાનું ભૂષણ છે. X ૨૬ X જિનાય નમઃ २७ મુંબઈ, સં. ૧૯૪૩ મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખાટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઇતા ખુલાસા લખી શકતા નથી. જોકે અન્ય કોઈને તે પહોંચ પણ લખી શકતા નથી, તાપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇ॰ લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થાડી મુદ્દતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું ખીન્ને મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ. X Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર મહાવીરે તેના સમયમાં મારે ધર્મ કેટલાક અંશે ચાલતે કર્યો હતે. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મને શિષ્ય કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હદયરૂપ અને ઉત્કંઠિત છે એટલે આ અદ્દભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશે. તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી દેશે. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણું સહાયક થઈ પડશે અને મારા મહાન શિષ્યમાં તમે અગ્રેસરતા ભેગવશે. તમારી શક્તિ અદ્દભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી. હમણું જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી ના આપણું છે. હમણાં તે સે બસ તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્દભુત હોય. ધર્મના સિદ્ધતિ દૃઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તે પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તે ચાલે. જુઓ તે ખરા! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ! પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માને. - હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખે. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપશે. ત્યાગીના ય૦ ૨૮ મુંબઈ બંદર, સેમવાર, ૧૯૪૩ પ્રિય મહાશય, રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલેક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાને છું. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તે તેમ કરીશું. હાલ તે એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજે કે કોઈને નિરાશ નહીં કરું. ધર્મ સંબંધી તમારા વિચાર દર્શાવવા પરિશ્રમ લીધે તે ઉત્તમ કર્યું છે. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કાર જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારે કેવળ પવનથી પણ ગુપ્ત રાખજે. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું જ છે. તમારા ગ્રહને માટે તેમજ દર્શનસાધના, ધર્મ ઈત્યાદિ સંબંધી વિચારે સમાગમ દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે. વધારે લખવાની રૂડી આદત નહીં હોવાથી પત્રિકા, ક્ષેમકુશલ અને શુક્લપ્રેમ ચાહી, પૂર્ણ કરું છું. લિ. રાયચંદ્ર ૧. જુઓ આંક ૧૯, Page #248 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૧ મું ૨૯ તક સુદ ૫, ૧૯૪૪ રા. રા. ચત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતિ કે – મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશે. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજે. એમ કરવું મારા પર કૃપાભરેલું કરશે. વખતને રૂડો ઉપયોગ કરતા રહેશે, ગામ નાનું છે તે પણ. પ્રવીણસાગર'ની તજવીજ કરી કલાવી દઈશ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશે. લિ. રાયચંદના જિનાય નમઃ ૩૦ મુંબઈ, પિષ વદ ૧૦, બુધવાર, ૧૯૪૪ ૧લગ્નસંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓને આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. લક્ષમી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી ૧. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨–ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીમદ્ રાજચંદ્ર વદ ૧૩ કે ૧૪ (પષની) ને જ અહીંથી રવાના થઉં છું. પરાર્થ કરતાં વખતે લક્ષમી અંધાપ, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. આપણે અ ન્ય સંબંધ છે તે કંઈ સગપણને નથી, પરંતુ હદયસગપણને છે. પરસ્પર લેહચુંબકને ગુણ પ્રાપ્ત થયું છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણુતા દૂર કરી, સંસારાજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવાના છે અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું. તેઓ શુભ પ્રસંગમાં સદ્વિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? કોઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. નિદાન, સાધારણ વિવેકીઓ જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવત્તિની વિકટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારે માત્ર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ-અદ્ભુત—વિચારેથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો! - ૩૧ વવાણિયા, પ્ર. ચૈત્ર સુદ ૧૧, રવિ, ૧૯૪૪ ક્ષણભંગુર દુનિયામાં સત્યરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. ૩૨ વવાણિયા, આષાઢ વદ ૩, બુધ, ૧૯૪૪ આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જે વીજળી સમાન ઝબકારે થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણ નથી. નિમિત્ત કારણ કંઈ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પણ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. ચારેક દિવસ પહેલાં બપોરના ૨-૨૦ મિનિટે એક આશ્ચર્યભૂત સ્વમ પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે. કારણ કંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી લખીશ. ૩૩ વવાણિયા, અષાડ વદ ૪, શુક, ૧૯૪૪ આપ પણ અર્થય બેદરકારી નહીં રાખશે. શરીર અને આત્મિક સુખ ઈચ્છી, વ્યયને કંઈ સંકેચ કરશે તે હું માનીશ કે મારા પર ઉપકાર થયો. ભવિતવ્યતાના ભાવ હશે તે આપની એ અનુકૂળ સગવદ્યુક્ત બેઠકને ભેગી હું થઈ શકીશ. ૩૪ વવાણિયા, શ્રાવણ વદ ૧૩, સોમ, ૧૯૪૪ વામનેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૧ મું ૩૫ વવાણિયા, શ્રાવણ વદ ૦)), ૧૯૪૪ ઉપાધિ ઓછી છે, એ આનંદજનક છે. ધર્મકરણને કંઈ વખત મળતું હશે. ધર્મકરણીને શેડો વખત મળે છે, આત્મસિદ્ધિને પણ ઘેડે વખત મળે છે, શાસ્ત્રપઠન અને અન્ય વાંચનને પણ છેડે વખત મળે છે, થડે વખત લેખનક્રિયા રેકે છે, થેડે વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે, થોડો વખત શૌચક્રિયા રેકે છે, છ કલાક નિદ્રા રોકે છે, થડે વખત મને રાજ રેકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગને લેશ અંશ પણ નહીં મળવાથી બિચારે આ આત્મા વિવેકઘેલછા ભેગવે છે. ૩૬ મુંબઈ, ભાદ્રપદ વદ ૧, શનિ, ૧૯૪૪ વંદામિ પાદે પ્રભુ વિદ્ધમાન પ્રતિમાના કારણથી અહીં આગળને સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંત કાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામે. માટે પુરુષે તેને ઈચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે. ૩૭ મુંબઈ બંદર, આ વદ ૨, ગુરુ, ૧૯૪૪ પાશ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતેષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થતું હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારે મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં સ્મત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહે, તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશે નહીં. જે પુરુષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિમોહી થઈ મુક્તદશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશે નહીં. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. શ્રીમદ્ રાજચંદ્ર તેના મેળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના અદ્ભુત, ગમ્યુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે. આ તમારા માનેલા “મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શેક કરશે નહીં, તેની ઈચ્છા માત્ર સંક૯પ-વિકલપથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઈચ્છતે નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજે, આ વાત ગુપ્ત રાખજે. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપગ રાખજે. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપગ રાખજે, જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શેક કર એગ્ય જ નથી. પરમશાંતિપદને ઈચ્છીએ સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે. હું કેઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેને ધમપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. વિ૦ રાયચંદ્ર વિ. સં. ૧૯૪૪ (૧) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તે પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મેક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું (૨) આત્મા જે અગમ અગોચર છે તે પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જે સુગમ સંગેચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી. ૩૯ વિ. સં. ૧૯૪૪ નેત્રોંકી શ્યામતા વિષે જે પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકે દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સે. અંતર કેસે નહીં દેખતા? જે ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ જૈસે તિલાં વિષે તેલ વ્યાપક હેતા હૈ, તિસકા અનુભવ કે નહીં કરતા. જે શબ્દ શ્રવણઇંદ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દશક્તિકે જાનહારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકો વિચાર હોતા , જિસકરિ રેમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કેસે હવે? જે જિલ્લાકે અગ્રવિષે રસાસ્વાદ ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ Page #252 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૧ મું ૧૭૧ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હવે? વેદ વેદાંત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જે ય, જાનનેગ્ય આત્મા હૈ તિસક જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે? મુંબઈ, ૧૯૪૪ | વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વછંદવર્તનથી મુક્ત થયા નથી, પણ આત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. , એમ જે સુલભધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા સપુરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહરહિત પુરુષનું બેધેલું નિગ્રંથદર્શન વિશેષ માનવા યંગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિઓ હોવા જોઈએ, આ વાત નિઃશંક છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યની સમજણ શક્તિને દોષ ગણી શકાય. એ રીતે નિગ્રંથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તે તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. આ કાળ દુઃસમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્ય મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિદ્દો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છે: (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષેએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીમદ્ રાજચંદ્ર (૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતને માર્ગ મળતું હોય તે પણ તે દુર્લભબોધિતાને લીધે ન ગ્રહ. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણુ મનુષ્ય. (૭) દુદસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. એટલા બધા મતે સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તે મહાકલ્યાણુ, પણ તે સંભવ ઓછો છે; મેક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તે તે જ માર્ગમાં હોય છે, પણ લેક કે એઘદ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષે, તેમ જ પૂર્વના દુર્ધટ કર્મને ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્ય તે માર્ગને વિચાર કરી શકે, કે બેધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યફદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જેકે બને તેવું નથી; તે પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. દુઃસમ કાળના પ્રતાપે, જે લેકે વિદ્યાને બેધ લઈ શક્યા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળે કોઈ નીકળે તે તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિધ્ધ કરનારા નીકળે. પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવું જોઈએ તેમ જ આપણું ગુરુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમ જ આપણે જે માનીએ છીએ તે જ વીતરાગને બધે ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત્ છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચા રહે છે એને પણ અપેક્ષાથી જોતાં દોષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પિતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુરુષેનું મસ્યા રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશે, અને દેખશે તે તે મતથી કંટાળી વીતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. શિક્ષાની સાપેક્ષ સ્કુરણ જેને થઈ છે, તે સિવાયના બીજા જેટલા મનુષ્ય દીક્ષિત કે ગૃહસ્થ રહ્યા તેટલા બધા જે મતમાં પિતે પડ્યા હોય તેમાં જ રાગી હોય; તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પિતાના મત સંબંધી નાના પ્રકારના છ રાખેલા વિકલ્પ (ગમે તે પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હોય) સમજાવી દઈ ગુરુએ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમ જ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તે માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બલવું રહેતું નથી. કારણ ગૃહસ્થને આવ્રત પણ હોય છે, પણ આ તે તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. સંશોધક પુરુષે બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્ય જેવાં કે સદ્દગુરુ, સત્સંગ કે સન્શાસ્ત્રો મળવાં દુર્લભ Page #254 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૧ મું ૧૭૩ થઈ પડ્યાં છે, જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપાતાની ગાય છે. પછી તે સાચી કે જૂડી તેના કોઈ ભાવ પૂછ્યું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકા કરી પોતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશેાધક આત્મા હશે તે તેને અપ્રયેાજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયામાં શંકાએ કરી રેકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાના આત્મા સમપ્ટેમ્પ્સ છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે દર્શનની દશા જોઈ કરુણા ઊપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી જોશેા તે આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. એ સઘળા મતામાં કેટલાકને તે સહજ સહજ વિવાદ્ય છે. મુખ્ય વિવાદ :– એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. ખીજા તેને કેવળ ઉત્થાપે છે (એ મુખ્ય વિવાદ છે). ખીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયા હતા. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પુજન શાસ્ત્રોક્ત, પ્રમાણાક્ત, અનુભવાક્ત અને અનુભવમાં લેવા યેાગ્ય છે. મને તે પદાર્થના જે રૂપે એધ થયા અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભાષિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચાર પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે :~ કેટલાંક પ્રમાણેા આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જો તમે કહેતા હો તે આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું; પણ તેમાં કલ્યાણુ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણુથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હેાત તેા ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. ટૂંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. ૧. આગમપ્રમાણુ. ૨. ઇતિહાસપ્રમાણ. ૩. પરંપરાપ્રમાણુ. ૪. અનુભવપ્રમાણુ. ૫. પ્રમાણુપ્રમાણુ. ૧. આગમપ્રમા આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. જેના પ્રતિપાદક મૂળ પુરુષ આસ હાય વચન જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગ દેવના એધેલા અર્થની ચાજના ગણધરાએ કરી ટૂંકામાં મુખ્ય વચનાને લીધાં; તે આગમ, સૂત્ર એ નામથી આળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ ખીજાં તેનાં નામ છે. તીર્થંકર દેવે ખાધેલાં પુસ્તકાની યેાજના દ્વાદશાંગીરૂપે ગણુધરદેવે કરી, તે ખાર અંગનાં નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, અને દૃષ્ટિવાદ. X * X X Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. ૨. પ્રથમ પ્રતિમા નહીં માનતે અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. ૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારે કૃપા કરીને લક્ષમાં લેવા :– (અ) તમે પણ તરવાના ઈચ્છક છે, અને હું પણ છું; બને મહાવીરના બેધ, આત્મહિતેષી બધને ઈચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે માટે જ્યાં સત્યતા આવે ત્યાં બનેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી, તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું. (ઈ) અમુક વાત સિદ્ધ થાય તે જ ઠીક; એમ ન ઈચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઈરછવું. પ્રતિમા પૂજવાથી જ મેક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મેક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (ઈ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પિતાના મનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પિતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી. (ઊ) કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ ; તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી. (એ) જે તમે પ્રતિમાને માનનાર હો તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તે આ પ્રમાણેને યેગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જ. (એ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તે અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઈચ્છશે. (ઓ) એટલા જ માટે વીરનાં બધેલાં શાસ્ત્રો કેને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે, એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (ઔ) મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષાને મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવશે તે ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વર્ષ ૨૧ મું (અ) ગ્ય લાગે નહીં, એવા કોઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે, પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. (અ) ટૂંકામાં કહેવાનું એ કે, જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તે, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. શાસ્ત્ર-સૂત્ર કેટલાં? . ૧. એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રે છે, અને તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું. એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે અને તે બત્રીસ જ ભગવાનનાં બેધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે અને નિર્યુક્તિ ઈત્યાદિક પણું તેમ જ છે. માટે બત્રીસ માનવાં. આટલી માન્યતા માટે પ્રથમ મારા સમજાયેલા વિચાર દર્શાવું છું. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચારસે વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે : ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક. છેવટની ભલામણ હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનને જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જોવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ; ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણું શેડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જો આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તે આપનાં અંતઃકરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલેક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચાર આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધું. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણું થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી, તે સંબંધી જે વિચારે મને લાગ્યા હતા [અપૂર્ણ મળેલ ] Page #257 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૪૨ ૪૧ ભરૂચ, માગશર સુદિ ૩, ગુરૂ ૧૯૪૫ પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સરુષની કૃપા દ્રષ્ટિને ઈચ્છે; અને શેક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશે. વિશેષ ન દર્શાવે તેપણુ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખે ખરી ધીરજ ધરે. પૂર્ણ ખુશીમાં છું. ભરૂચ, માગશર સુદ ૧૨, ૧૯૪૫ જ્યાં પત્ર આપવા જાએ છે ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશે. પ્રભુભક્તિમાં તત્પર રહેશે. નિયમને અનુસરશે, અને સર્વ વડીલની આજ્ઞામાં અનુકૂળ રહેશે, એમ મારી ભલામણ છે. જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. ય થાઓ ! અહીં ચારેક દિવસ રોકાવાનું થશે. વિ. રાયચંદ ચિ. જૂહાભાઈ, Page #258 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૧૭૭ ૪૩ મુંબઈ, માર્ગશીર્ષ વદિ ૭, ભેમ, ૧૯૪૫ જિનાય નમઃ સુર, આપને પત્ર સુરતથી લખેલે મને આજ રોજ સવારના અગિયારે મલે. તેમાંની વિગતથી એક પ્રકારે શેચ થયે, કારણ આપને નિષ્ફળ ફેરે થયે. જોકે મેં આગળથી હું સુરત ઘેડું રોકાવાને છું, એમ દર્શાવવાને એક પતું લખ્યું હતું તે આપને વખતસર હું કહ્યું છું કે નહીં મલ્યું હેય. હશે હવે આપણે થોડા વખતમાં દેશમાં મલી શકીશું. અહીં હું કંઈ બહુ વખત રોકાવાને નથી. આપ ધીરજ ધરશે, અને શેઅને ત્યાગશે, એમ વિનંતી છે. મળવા પછી હું એમ ઈચ્છું છું કે, આપને પ્રાપ્ત થયેલે નાના પ્રકારને ખેદ જાઓ ! અને તેમ થશે. આપ દિલગીર ન થાઓ. A સાથેનું ચિત્ર ની વિનંતિરૂપ પત્ર મેં વાંચ્યું હતું. તેઓને પણ ધીરજ આપે. બન્ને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરે. - મારા ભણું મેહદશા નહીં રાખે. હું તે એક અલ્પ શક્તિવાળે પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક પુરુષે ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરે. તેઓને પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરે એ મારી નિરંતર પ્રાર્થના છે. બન્ને સાથે મળી આ પત્ર વાંચશે. ઉતાવળ હેવાથી આટલેથી અટકું છું. લિ. રાયચંદન પ્રણામ વાંચશે. ૪૪ મુંબઈ, માગશર વદ ૧૨, શનિ, ૧૯૪૫ સુરા, * વિશેષ વિદિત થયું હશે. હું અહીં સમયાનુસાર આનંદમાં છું. આપને આત્માનંદ ચાહું છું. ચિ૦ જૂઠાભાઈની આરોગ્યતા સુધરવા પૂર્ણ ધીરજ આપશે. હું પણ હવે અહીં થોડો વખત રહેવાને છું. જ એક મોટી વિજ્ઞપ્તિ છે, કે પત્રમાં હમેશાં શાચ સંબંધી ન્યૂનતા અને પુરુષાર્થની અધિકતા પ્રાપ્ત થાય તેમ લખવા પરિશ્રમ લેતા રહેશે. વિશેષ હવે પછી. રાયચંદના પ્રણામ. મુંબઈ, માગશર વદ )), ૧૯૪૫ સુર, " જુઠાભાઈની સ્થિતિ વિદિત થઈ. હું નિરુપાય છું. જે ન ચાલે તે પ્રશસ્ત રાગ રાખે, પણ મને પિતાને, તમ સઘળાને એ રસ્તે આધીન ન કરે. પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરે. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાનું નથી. વિ૦ રાયચંદના પ્રણામ. માગશર, ૧૯૪૫ તમારે પ્રશસ્તભાવભૂષિત પત્ર મળે. ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધે. મારા પર પ્રશસ્તભાવ આણે એવું હું પાત્ર નથી, છતાં જે તમને એમ આત્મશાંતિ થતી હોય તે કરે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીમદ્ રાજચંદ્ર બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે એકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરેગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ. રાયચંદના પ્રણામ 8 3 દિ ' નમિ “ ૪૭ વવાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫ સત્યુને નમસ્કાર સુ, " મારા તરફથી એક પતું પહોંચ્યું હશે. તમારે પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલ ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લેભ એ ચાર તથા મિથ્યાત્વાહિની, મિશ્રાહિની, સમ્યકત્વહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફદૃષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વને ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત કે સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. ખરી તે પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયે એમ તમે ગણે છે, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીને લાભ લેવાને સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દ્રષ્ટ તે ખરું. જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સસંગસતશાસ્ત્રાધ્યયન-સમ્યફદૃષ્ટિપણું અને સગ એ કઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તે આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કર એ જ કૃતકૃત્યતા છે. એ પ્રજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવે. જ્યાં સુધી સંસાર જેમ ભેગવ નિમિત્ત હશે તેમ ભેગવ પડશે. તે વિના છૂટકે પણ નથી. અનાયાસે એગ્ય જગા સાંપડી જાય તે તેમ, નહીં તે પ્રયત્ન કરશે. અને ભિક્ષાટન સંબંધી ગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તે ઉત્તર આપીશ. ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશાધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. તમારા વિચારે સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું. ચિ. દયાળભાઈ પાસે જશે. કંઈ દર્શાવે તે મને જણાવશો. ૧. ગ્રંથિથી Page #260 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૧૯૯ લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળા વર્તે છે. તેથી ધાર્યાં હતા તેના આઠમા ભાગના પણ ઉત્તર લખી શકતા નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશે કે એક ભવના થાડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાના પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તેા પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવા ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સત્પુરુષનું યાગખળ જગતનું કલ્યાણ કરે. એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિ॰ માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ——નીરાગ શ્રેણી સમુચ્ચયે. ૪૮ જિજ્ઞાસુ, આપના પ્રશ્નના ઉત્તર, મારી યાગ્યતા પ્રમાણે, આપના પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન :— - વ્યવહારશુદ્ધિ કેમ થઈશકે? ઉત્તર :~ વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે; છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું ચેાગ્ય છે કે આ લોકમાં સુખનું કારણુ અને પરલેાકમાં સુખનું કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે. વવાણિયા, માહ, ૧૯૪૫ ૧. જેને ધર્મ સંબંધી કંઇ પણ એધ થયા છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબંધી બેધ થયા છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તેા અનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમેથી સંબંધ નથી. ) ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછ્યું. તે ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણુ પ્રતિકૂળ ભાગ આવતા હાય, કિંવા પારિણામિક લાભને હાનિ પહેાંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તે મનને સંતેાષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હેાય તે અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. ૪. પરિણામે આર્ત્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઇએ. મનને જેથી સુખ હતું નથી તેથી કાયાને કે વચનને ન હેાય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ૬. ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર ( અસત્ય અને સહજ માયા ) સેવવે પડે તે મહાશેાચથી સેવવેા, પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દેષ ન આવવા જોઇએ : ૧ કાઈથી મહા વિશ્વાસઘાત ૨ મિત્રથી વિશ્વાસઘાત Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીમદ્ રાજચંદ્ર ૩ કોઈની થાપણ ઓળવવી ૯ નિર્દોષને અલ્પ માયાથી પણ તરે ૪ વ્યસનનું સેવવું ૧૦ જૂનાધિક તેની આપવું ૫ મિથ્યા આળનું મૂકવું ૧૧ એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૬ ખેટા લેખ કરવા ૧૨ કર્માદની ધંધે. ૭ હિસાબમાં ચૂકવવું ૧૩ લાંચ કે અદત્તાદાન ૮ જુલમી ભાવ કહે –એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયે. [અપૂર્ણ ] વવાણિયા, માહ વદ ૭, શુક્ર, ૧૯૪૫ સપુરુષને નમસ્કાર ગઈ કાલે સવારે તમારે પત્ર મળે. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તે એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઈચ્છે અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મતત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરે. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશે. ધર્મધ્યાન ધ્યાન કરવા ભલામણ છે. આ પત્ર જૂઠાભાઈને તુરત આપે. વિ. રાયચંદને પ્રણામ વાંચશો. વવાણિયા, મહા વદ ૭, શુક, ૧૯૪૫ સપુરુષને નમસ્કાર સુર, - વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિષે પૂછે છે તે પ્રશ્નને ઉત્તર કયા શબ્દોમાં લખું? અને તેને માટે તમને પ્રમાણુ શું આપી શકીશ? તેપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું [તત્વ?] સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભેગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેને એક અંશ પણ થઈ શકતી નથી. આંત-પ્રવૃત્તિ ગમે તેટલી નીરાગઐણિ ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે.–બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કોઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણિને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તે લેક કુતર્કમાં જ જાય, એમ મને સંભવે છે. તે પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તનાને માટે કાંઈ વાંધાભરેલું છે, તેમ જ કેઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હય, એટલે તમે ઈત્યાદિ વૈરાગ્યમાં જ અટકાવવા પ્રયત્ન કરે અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે, એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે, તે પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તે તમે જુઓ Page #262 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૧૮૧ છે તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મસંબંધી મારી વર્તન તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દ્રશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આખે છે. શું થાય છે અને પાત્રતા કયાં છે એ જોઉં છું. ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યું હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે. બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહે. પ્રયને જેમ આત્મા ઊર્ધ્વગતિને પરિણામી થાય તેમ કરો. સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામહનીયનું બળ છે. વિટ રાયચંદના સપુરુષને નમસ્કાર સહિત પ્રણામ. ૫૧ વવાણિયા બંદર, માહ વદ ૭, ૧૯૪૫ નીરાગી પુરુષોને નમસ્કાર , ઉદય આવેલાં કર્મોને ભેગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવે એ સપુરુષને મહાન બેધ છે. આત્માભિલાષી,— જે ત્યાં તમને વખત મળતું હોય તે જિનભક્તિમાં વિશેષ વિશેષ ઉત્સાહની વૃદ્ધિ કરતા રહેશે, અને એક ઘડી પણ સત્સંગ કે સત્કથાનું સંશોધન કરતા રહેશે. (કેઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશેકમાં નહીં પડતાં ભેગબે છૂટકે છે, અને આ વસ્તુ તે મારી નથી એમ ગણું સમભાવની શ્રેણિ વધારતા રહેશો. વિશેષ લખતાં અત્યારે અટકું છું. વિ. રાયચંદના સપુરુષને નમસ્કાર સમેત પ્રણામ વાંચશે. પર વવાણિયા બંદર, માહ વદ ૧૦, સોમ, ૧૯૪૫ નીરાગી પુરુષોને નમસ્કાર આત્મહિતાભિલાષી આજ્ઞાંતિ, તમારે આત્મવિચારભરિત પત્ર ગઈ પ્રભાતે મ. નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. જેના એક રેમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બધા માટે કંઈ પણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણું આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવળ શુક્લ દયાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો! એ જ પરમાત્માનાં ગબળ આગળ પ્રયાચના ! દયાળભાઈએ દર્શાવ્યું તે પ્રમાણે તમે લખ્યું છે, અને હું માનું છું કે તેમ જ હશે. દયાળભાઈ સહર્ષ પત્ર લખે એમ તેમને કહેશે અને ધર્મધ્યાન ભણી પ્રવૃત્તિ થાય એ કર્તવ્યની ભલામણ આપશે. “પ્રવીણસાગર” માટે કંઈ ઉત્તર નથી તે લખશો. જેમ બને તેમ આત્માને ઓળખવા ભણું લક્ષ દે એ જ માગણી છે. કવિરાજ–તમારા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીમદ્ રાજચંદ્ર નિઃસ્વાર્થ પ્રેમને માટે વિશેષ શું લખે? હું તમને ધનાદિકથી તે સહાયભૂત થઈ શકે તેમ નથી, (તેમ તેવું પરમાત્માનું ગબળ પણ ન કરે!) પણ આત્માથી સહાયભૂત થાઉં અને કલ્યાણની વાટે તમને લાવી શકું, તે સર્વ જય મંગળ જ છે. આટલું તેઓને વંચાવશે. તેમાંનું તમને પણ કેટલુંક મનન કરવારૂપ છે. દયાળભાઈની પાસે જતા રહેશે. નોકરીમાંથી જ્યારે જ્યારે વચ્ચે વખત મળે ત્યારે ત્યારે તેમના સત્સંગમાં રહેશે એમ મારી ભલામણ છે. અત્યારે એ જ. વિ. રાયચંદના પ્રણામ, સત્યરુષને નમસ્કાર સમેત. ચિ૦, જે તમારી પ૩ વવાણિયા, ફાગણ સુદ ૬, ગુરુ, ૧૯૪૫ 'જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણે અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઈચ્છા છે. શાચ ન કરે, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો. સત્પષની ભક્તિ કરે. | વિ. રાયચંદના પ્રણામ. - ૫૪ વવાણિયા, ફાલ્ગન સુદ ૯, રવિ, ૧૯૪૫ નિગ્રન્થ મહાત્માઓને નમસ્કાર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્વર એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે. ભવિષ્ય પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યંગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટકયા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવે છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યગે જે માર્ગ સંશોધન કરવાને છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બેધ દેનારાને, મેક્ષને માટે જેટલા ભવને વિલબ હશે, તેટલા સમયને (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ કહેવું ? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા– જ્યારે મેગ્યતા ગણી તે આત્મત્વ અપેશે-ઉદય આપશે—ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે Page #264 -------------------------------------------------------------------------- ________________ વર્ષ રર મું ૧૮૩ વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળે, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયે હોય તે તે ક્ષમ થાઓ. - ૫૫ વવાણિયા, ફાલ્વન સુદ ૯, રવિ, ૧૯૪૫ નીરાગી મહાત્માઓને નમસ્કાર કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી એટલે એટલે આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પિતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષ તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કઈ પણ આત્મા ઉદયી કર્મને ભેગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે પુરુષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સંસ્થા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મે હથેળીમાં છે, ઈષપ્રાશ્મારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” ૫૬ મોરબી, ચૈત્ર સુદ ૧૧, બુધ, ૧૯૪૫ ચિ૦, 'તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. તમે દેડ માટે સંભાળ રાખશે. દેહ હોય તે ધર્મ થઈ શકે છે. માટે તેવાં સાધનની સંભાળ રાખવા ભગવાનને પણ બંધ છે. વિટ રાયચંદના પ્રણામ. મરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ ચિ, કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશે. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમેદ એટલે કઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. પ૭. Page #265 -------------------------------------------------------------------------- ________________ મેારખી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫ શિશ્ન તમારા બન્નેના પત્રો મળ્યા. સ્યાદ્વાદદર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતેષ પામ્યા છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશે, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ માટે મેળાપે વિશેષ ચી શકાય. ધર્મના રસ્તા સરળ, સ્વચ્છ અને સહજ છે; પણ તે વિરલ આત્માએ પામ્યા છે, પામે છે અને પામશે. ૧૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ૫૮ માગેલ કાવ્યો પ્રસંગ લઈને મેકલીશ. દેહરચના અર્થ માટે પણ તેમ જ. હમણાં તે આ ચાર ભાવના ભાવશે : મૈત્રી (સર્વ જગત ઉપર નિર્વૈરબુદ્ધિ); અનુકંપા (તેમનાં દુ:ખ ઉપર કરુણા ); પ્રમાદ (આત્મગુણુ દેખી આનંદ ); ઉપેક્ષા ( નિસ્પૃહ બુદ્ધિ). એથી પાત્રતા આવશે. ૫૯ વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫ તમારી દેહસંબંધી સ્થિતિ શૈાચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઇચ્છાને હું રોકી શકતા નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારા રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છે અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપાવવાની પરમ ઇચ્છના છે; તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઇચ્છના કંઈ અંશે પણ વર્તે છે. નિરંતર સમાધિભાવમાં રહેા. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહેા. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડા, જરૂર ઘટાડો. આરાગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખે; હમણાં દેહત્યાગને ભય ન સમજો; એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કાર્ટ જણાવશે કે પહોંચી વળશે. હમણા તે તેમ નથી. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારે, સમીપ જ છે. જ્ઞાનીદૃશ્ય તા થાડો વખત વિયેાગ રહી સંયાગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. દશવૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હાય, સૂઈ શકાતું હેાય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતા હાય, તેા આંખા વીંચી જઈ નાભિના ભાગ પર તૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવા ભાસ લઇ જે રૂપે પાર્શ્વનાથાદિક અદ્વૈતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવા ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હેાય તે મારું ખભેરખણું (મેં જે રેશમી કારે રાખ્યું હતું) તે ઓઢી સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી સેાડ તાણી એકાગ્રતા ચિંતવવી. અર્હત્ સ્વરૂપનું ચિંતવન, અને તેા કરવું. નહીં તેા કંઈ પણ નહીં ચિંતવતાં સમાધિ કે બાધિ એ શબ્દો જ ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી ખાર પળ અને વિ॰ રાયચંદ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી. ૧. મીંચી, બંધ કરી. Page #266 -------------------------------------------------------------------------- ________________ 불 불 불 불 差 વર્ષે ૨૨ મું ૬૦ (૧) સંયતિ ધર્મ ૧. અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ આંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૨. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મે ખાંધે; તેનું કડવું ફળ ૧૮૫ વૈશાખ, ૧૯૪૫ પ્રાપ્ત થાય. ૪. અયત્નાથી શયન કરતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૫. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૬. અયત્નાથી ખેલતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ૭. કેમ ચાલે ? કેમ ઊભા રહે ? કેમ એસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ ખેલે ? તે પાપકર્મ ન બાંધે ? ૮. યત્નાથી ચાલે; યત્નાથી ઊભા રહે; યત્નાથી બેસે; યત્નાથી શયન કરે; યત્નાથી આહાર લે; યત્નાથી ખેલે; તે પાપકર્મ ન ખાધે. ૯. સર્વ જીવને પેાતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક્ પ્રકારે સર્વ જીવને જીએ, આસ્રવ નિરોધથી આત્માને મે; તે પાપકર્મ ન બાંધે. ૧૦. પ્રથમ જ્ઞાન અને પછી દયા ( એમ અનુભવ કરીને ) સર્વે સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) શું કરે, કે જો તે કલ્યાણુ કે પાપ જાણતા નથી? ૧૧. શ્રવણુ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ; બન્નેને શ્રવણુ કરીને જાણ્યા પછી જે શ્રેય હાય, તે સમાચરવું જોઈએ. ૧૨. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતા નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતા નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતા નથી તે સાધુ સંયમની વાત કયાંથી જાણે ? ૧૩. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમ જ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. ૧૪. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિઆગતિને જાણે. ૧૫. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ–માગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મેાક્ષને જાણે. ૧૬. જ્યારે પુણ્ય, પાપ, અંધ અને મેાક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભાગની ઇચ્છાથી નિવૃત્ત થાય. ૧૭. જ્યારે દેવ અને માનવ સંબંધી ભાગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના ખાહ્ય અને અત્યંતર સંચાગના ત્યાગ કરી શકે. ૧૮. જ્યારે આહ્વાયંતર સંયેાગના ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઇને મુનિની દીક્ષા લે. ૧૯. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે; અને ઉત્તમ ધર્મના અનુભવ કરે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબાધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. ૨૧. અબાધિ, કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વદર્શનવાળે થાય. ૨૨. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી કાલેકનું સ્વરૂપ જાણે. ર૩. નીરાગી થઈને કેવળી જ્યારે કાલેકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. 1. ૨૪. જ્યારે યેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મને ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (દશવૈકાલિક, અધ્યયન ૪, ગાથા ૧ થી ૨૪) (૨) ૧. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. ૨. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતાં હણવાં નહીં, તેમજ હણવવાં નહીં. A ૩. સર્વ જી જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી; એ કારણથી પ્રાણને ભયંકર વધ નિર્ગથે તજવે. A. ૪. પિતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બેલાવવું નહીં. ૧ ૫. મૃષાવાદને સર્વ સત્પરુષોએ નિષેધ્યે છે,–પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેને ત્યાગ કરે. ૬. સચિત્ કે અચિત્—થોડો કે ઘણે, તે એટલા સુધી કે, દંતધન માટે એક સળી એટલે પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લે નહીં. ૭. પિતે અયા લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં.–જે સંયતિ પુરુષે છે તે એમ કરે છે. ૮. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. ૯. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેને નિર્ગથે ત્યાગ કરવો. ૧૦. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિએ છે તે રાત્રિવાસ રાખે નહીં. ( ૧૧. લેભથી તૃણને પણ સ્પર્શ કરશે નહીં. જે રાત્રિવાસ એ કંઈ પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. ૧૨. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તે ત્યાગે. ૧. અઢાર સંયમ સ્થાનમાં. Page #268 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૨ મું ૧૮૭, ૧૩. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહે. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે, પણ મૂછને પરિગ્રહ કહે, એમ પૂર્વમહર્ષિઓ કહે છે. ૧૪. તત્વજ્ઞાનને પામેલાં મનુષ્ય છકાયના રક્ષણને માટે થઈને તેટલે પરિગ્રહ માત્ર રાખે, બાકી તે પિતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારે નથી, એ ઉપગમાં જ રહે.) ૧૫. આશ્ચર્ય ! –નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વ વખા એવા સંયમને અવિરેાધક ઉપજીવનરૂપ એક વખત આહાર લે. ૧૬. ત્રસ અને સ્થાવર જી -સ્થૂલ તેમ સૂક્ષમ જાતિના–રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ? ૧૭. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે, તે રાત્રિએ તે ભિક્ષાએ કયાંથી જઈ શકે? ૧૮. એ હિંસાદિક દોષ દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેછ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિJથે ભેગવે નહીં. ૧૯. પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં કરાવે નહીં, કરતાં અનુદન આપે નહીં. ૨૦. પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અસુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય, ( ૨૧. તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દેવને આયુષ્ય પર્યંત ત્યાગ. - ૨૨. જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. ૨૩. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં ત્રણ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય, ૨૪. તે માટે, એવું જાણીને, જળકાય સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યત ત્યાગ. ૨૫. મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીણુ શસ્ત્ર છે. ૨૬. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર–એ સર્વ દિશામાં રહેલા જીને અગ્નિ ભસ્મ કરે છે. - ૨૭. પ્રાણીને ઘાત કરવામાં અમિ એ છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. ૨૮. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એ અગ્નિકાયને સમારંભ મુનિ આયુષ્યપર્યત કરે નહીં. (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૬, ગાથા ૯ થી ૩૬) ૬૧ વવાણિયા, વૈશાખ સુદ ૬, સેમ, ૧૯૪૫ સત્યુને નમસ્કાર આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક સુખચર્ચા થઈ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચાસંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતે નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારથી આપના પર કંઈક મારી વિશેષ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રીમદ્ રાજચંદ્ર પ્રશસ્ત અનુરક્તતા થવાથી કઈ કઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાને આપને પરિશ્રમ આપું છું. મેંગ્ય લાગે તે આપ અનુકૂળ થશે. હું અર્થ કે વયસંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તે પણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારને અને સત્પરુષની ચરણરજને સેવવાને અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે, તેથી કંઈ પણ સમજાયું હોય, તે (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું એ પ્રયાચના આ પત્રથી છે. આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ. વિ. આપના માધ્યસ્થ વિચારેના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. - ૬૨ વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫ સત્યુને નમસ્કાર પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છેપણ તે ધ્યાન આત્મા સત્પરુષના ચરણકમળની વિપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું a આત્માને અનંત ભ્રમણથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણુ એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારતું નથી. આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરુષે પ્રાપ્ત કરી શકે છે, પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ઘેરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ એદિ લઈ અનેક સાધનથી થઈ શકે છે, પણ તેવા પુરુષે–નિગ્રંથમતના–લામાં પણ કેઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પરુષે ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. થે ગુણસ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે! એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે – ૧. મૈત્રી– સર્વ જગતના જીવ ભણી નિવૈરબુદ્ધિ. ૨. પ્રદ–અંશમાત્ર પણ કેઈને ગુણ નીરખીને રોમાંચિત ઉદ્ઘસવા. ૩. કરુણ– જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ જે પવન(શ્વાસ)ના જય લીનતા પામે છે. આ કહ્યું તે અંતરમાં રહી છે. વર્ષ ૨૨ મું ૧૮૯ કરે છે, તે મનનેા જય કરે છે. જે મનના જય કરે છે તે આત્મવ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ ચેાજના સત્પુરુષના શ્વાસના જય કરતાં છતાં સત્પુરુષની આજ્ઞાથી પરામ્મુખતા છે, તે તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસના જય ત્યાં છે કે જ્યાં વાસનાના જય છે. તેનાં એ સાધન છે: સદ્ગુરુ અને સત્સંગ. તેની એ શ્રેણિ છે: પર્યુપાસના અને પાત્રતા. તેની એ વર્ધમાનતા છે : પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે પ્રવીણસાગર' રવાને કરું છું. ‘પ્રવીણસાગર' – સમજીને વંચાય તે દક્ષતાવાળા ગ્રંથ છે. નહીં તે અપ્રશસ્તછંદી ગ્રંથ છે. ૬૩ વવાણિયા, વૈશાખ વદ ૧૩, ૧૯૪૫ છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તતી હતી, તે તમે લખી તે ચેાગ્ય છે. તે દશા સાત હતી. જ્ઞાત છે એમ જણાય તેપણ યથાવસરે આત્માર્થી જીવે તે દૃશા ઉપયાગપૂર્વક વિદિત કરવી; તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમયેાગે સમાધાન થવાની વૃત્તિ રાખવી ચેાગ્ય છે, તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાના સંભવ નથી. ૬૪ વવાણિયા મંદર, જ્યેષ્ઠ સુદ ૪, રવિ, ૧૯૪૫ पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ શ્રી હરિભદ્રાચાર્ય આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલે મેં વિલંબ કર્યાં છે; જે વિલંખ ક્ષમાપાત્ર છે. તે પત્રમાં આપ દર્શાવેા છે કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓના ઉપદેશ છે, આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માના જ ખાધ છે; અને મેાક્ષ માટે સર્વના પ્રયત્ન છે; તાપણુ આટલું તે આપ પણ માન્ય કરી શકશેા કે જે માર્ગથી આત્મા આમત્વ — સમ્યાન — યથાર્થતૃષ્ટિ - પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવા જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે ખેાલવાની ઉચિતતા નથી; છતાં આમ તા કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું ખાધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી ‘યથાર્થદૃષ્ટિ' કિંવા ‘વસ્તુધર્મ’ પામે ત્યાંથી સભ્યજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે તે વિષે પ્રસંગોપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતા રહીશ. જ્ઞેય, હેય, અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તે ત્યાં આત્મા પણ જાણ્યા નથી. મહાવીરના ખાધેલા ‘આચારાંગ’ નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે માં ગાળતૢ સે સર્વાં બાળદું, ને સત્યં ગાળતૢ એ પાં નળકૂં એકને જાણ્યા તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યા. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તેાપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતા નથી. આ બેધ અયથાર્થ ઠરતા નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીમદ રાજચંદ્ર આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયે છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી, અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધને મુખ્ય પાયે ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે, તે આગળ ઉપર જણાવીશ. અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેને બંધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દ્રષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે; અને તેને આધારે વર્તન છે, તે આત્મત્વને બાધા કરતું એવું કેઈ પણ મારું કથન હોય, તે દર્શાવી ઉપકાર કરતા રહેશે. પ્રત્યક્ષ સત્સંગની તે બલિહારી છે, અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પક્ષ સત્સંગ જ્ઞાની દ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યને ઉદય જ છે. ૨. નિગ્રંથશાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમવૃદ્ધ ગણે છે. જાતિવૃદ્ધતા, પર્યાયવૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે, પણ જ્ઞાનવૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામવૃદ્ધતા છે; કિંવા શૂન્યવૃદ્ધતા છે. ૩. પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું – (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્મા ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ – જ્ઞાનયોગ – અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે, અને શંકાસહ પ્રયત્ન તે એગ્ય સિદ્ધિ આપતું નથી. (આ) પુનર્જન્મ છે; આટલું પક્ષે – પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલે આશય મને જે અનુભવગમ્ય થયે છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. (૧) ચૈતન્ય અને જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવે જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાને છે તે આ છે કે, ચૈતન્યમાં “ઉપર” (કઈ પણ વસ્તુને જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને જડમાં તે નથી. અહીં કદાપિ આમ કેઈ નિર્ણય કરવા ઈ છે કે, “જડમાં “શબ્દ”, “સ્પર્શ', “રૂપ”, “રસ” અને “ગંધ એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણે આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ૦, તે તે આત્માની સદ્ગશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા પરંતુ ભિન્ન ધર્મ “ઉપયોગ” નામને આગળ કહેલે ગુણ તે દર્શાવે છે, અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. " (૨) જીવને મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ ઉગ” (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બેધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ – “વ્યવહારની અપેક્ષાએ – આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજે નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે – પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલે આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે, અને સમ્યકજ્ઞાન વિના પુનર્જન્મને નિશ્ચય કેઈ અંશે પણ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ વર્ષ ૨૨ મું યથાર્થ થતું નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુદ્ગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષમતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હેવી જોઈએ અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેને પ્રારંભ અશુદ્ધ ઉપગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તે પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એ દ્રઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું, છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તે પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બંધ થયું છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મને કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવાં કર્મને? તે કહી શકીશ કે, મેહનીય કર્મને કઈ તેની પ્રકૃતિને? તે કહી શકીશ કે, પુરુષવેદને. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદને ઉદય દૃઢ સંક૯પે રેજ્યો છતાં થયે તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતથી કહેવાની મારી ઇચ્છા હતી; પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બંધ થયે તે મન યથાર્થ ન જાણી શકે. મનને બેધ વચન યથાર્થ ન કહી શકે. વચનને કથનબંધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યક્તા હેવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાન પ્રમાણુ કહી ગયે. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદ્રષ્ટ હશે, તે હવે પછી, વા દર્શન સમય મળે તે ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચને અહીં પ્રસન્નતાર્થે મૂકું છું – ૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ૨. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. ૩. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ૪. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. પ. પુનર્જન્મ છે તે યેગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષને નિઃશંતા નથી થતી તેનાં કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મૂઈના, “શ્રી ગેકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાને વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળ હશે, તે દર્શાવીશ. આથી મને આત્મજજવલતાને પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તે બે ચાર વખત આ પત્ર મનન થવાથી મારે કહેલ અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. શિલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે, છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે, તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ. - બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તે એકલાવવા સૂચવન કરશે. સપુરુષનાં ચરિત્ર એ દર્પણરૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે. સર્વ દષની ક્ષમા ઈચ્છી આ પત્ર પૂરું (અપૂર્ણ સ્થિતિએ) કરું છું. આપની આજ્ઞા હશે, તે એવે વખત મેળવી શકાશે કે, આત્મત્વ દૃઢ થાય. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર અસુગમતાથી લેખ દોષિત થયે છે, પણ કેટલીક નિરૂપાયતા હતી. નહીં તો સરળતા વાપરવાથી આત્મત્વની પ્રફુલ્લિતતા વિશેષ થઈ શકે. વિ. ધર્મજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ. ૬૫ મેરબી, જેઠ સુદ ૧૦, સેમ, ૧૯૪૫ તમારે અતિશય આગ્રહ છે અને ન હોય તે પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તે એક પુણ્ય સમજી આવવું જોઈએ. અને જ્ઞાનતૃષ્ટ હશે તે હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે. ૬૬ અમદાવાદ, યેષ્ઠ વદ ૧૨, ભેમ, ૧૯૪૫ આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરેક્ષજ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા; અને એ વિષે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવગમ્ય જ્ઞાનથી તે વિષયને નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યું છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. એ પત્ર ૪ સુદ ૫ મે આપને મળેલું હોવું જોઈએ અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તે ઉત્તર, નહીં તે પહોંચ માત્ર આપી પ્રશમ આપશે, એ વિજ્ઞાપના છે. નિગ્રંથનાં બેધેલાં શાસ્ત્રના શેપ માટે અહીં સાતેક દિવસ થયાં મારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. ૬૭ વઢવાણકૅમ્પ, અષાડ સુદ ૮, શનિ, ૧૯૪૫ આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે, મને પ્રસન્નતા આપે છે. ધર્મપ્રશસ્તધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. રાયચંદ ૬૮ બજાણુ-કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર, ૧૯૪૫ અષાડ સુદ ૭ નું લખેલું આપનું પત્ર મને વઢવાણુકેમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું; એથી પહોંચ લખવામાં વિલંબ થે. પુનર્જન્મના મારા વિચારે આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. આપે અંતઃકરણીય–આત્મભાવજન્ય–અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પરુષે રાખતા આવ્યા છે તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતેને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્ય નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે. | સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પરુષની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધને, તે શુદ્ધ ઉપગ વડે સમ્મત થવાં જોઈએ. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. Page #274 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું - ૧૯૩ બુદ્ધભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે, એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાંક આધ્યાત્મિક તત્ત્વ ભરેલાં વચનામૃતે હવે લખી શકીશ. ધર્મોપજીવનઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ. દ૯ વવાણિયા, અષાડ વદ ૧૨, બુધ, ૧૯૪૫ મહાસતીજી મેક્ષમાળા' શ્રવણ કરે છે, તે બહ સુખ અને લાભદાયક છે. તેને મારી વતી વિનંતિ કરશે કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. ભરૂચ, શ્રાવણ સુદ ૧, રવિ, ૧૯૪૫ તમારા આત્મબંધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે. વિરાયચંદના પ્ર. - ૭૧ ભરૂચ, શ્રાવણ સુદ ૩, બુધ, ૧૯૪૫ બજાણ નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યાગ, સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળમાં વિહાર કરું છું. પ્રાયે કરીને એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. . સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે, અને એ સમ્યકશ્રેણિએ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે, પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા–ગભૂમિકામાં વાસ–સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મને બળથી ભેગવ રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથશ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પાડી શકતી નથી; પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે; આ વાર્તા તે સમ્મત જ છે અને ત્યાં કંઈ વય–વેષની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે, અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. કેટલાક જ્ઞાનવિચારે લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી, અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું. એ કાંઈ નું કારણ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર નાનાપ્રકારના વિચારે ગમે તે રૂપે અનુક્રમવિહીન આપની સમીપ મૂકે, તે તેને મેગ્યતાપૂર્વક આત્મગત કરતાં દેષને માટે–ભવિષ્યને માટે પણ—ક્ષમ ભાવ જ આપશે. આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય (તેને વસ્તુસ્વભાવ) થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપવું– ઉપચારે કે અનુપચારે) થી, કાળથી અને ભાવ (તેના ગુણદિક ભાવ) થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જે એ પ્રજ્ઞાપનીયતાએ આત્મા અવકાશાનુકૂળ દર્શાવે, તે સંતોષનું કારણ થાય. આમાંથી એક અદ્ભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે, પણ આપના વિચારે આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપે, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પક્ષ માર્ગ છે; અને ૦ ૦ ૦ પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ ગભૂમિકા છે. અહીં એક સન્મુનિ ઈને મને પ્રસંગ રહે છે. વિ૦ આ૦ રાયચંદ રવજીભાઈના પ્રવ ભરૂચ, શ્રાવણ સુદ ૧૦, ૧૯૪૫ બાહ્યભાવે જગતમાં વત અને અંતરંગમાં એકાંત શીતલીભૂત–નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે. ૭૩. મુંબઈ, શ્રાવણ વદ ૭, શનિ, ૧૯૪૫ તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી. તે જરૂર કરી લખશે, અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશકરૂપે પ્રવર્તશે. ૭૪ વવાણિયા, ભાદરવા સુદ ૨, ૧૯૪૫ સુજ્ઞ ચિ૦, સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનાદિકને માટે ક્ષમાવું છું. પરતંત્રતા માટે ખેદ છે. પરંતુ હમણાં તે નિરૂપાયતા છે. પત્રને ઉત્તર લખવામાં ચીવટ રાખશે. મહાસતીજીને અભિવંદન કરશેજી. રાજ્ય ના ય૦ આ૦ ૭૫ મુંબઈ, ભાદરવા વદ ૪, શુક, ૧૯૪૫ મારા પર શુદ્ધ રાગ સમભાવથી રાખે. વિશેષતા ન કરો. ધર્મધ્યાન અને વ્યવહાર બને સાચવે. લેભી ગુરુ, એ ગુરુ-શિષ્ય બન્નેને અગતિનું કારણ છે. હું એક સંસારી છું. મને અલ્પ જ્ઞાન છે. શુદ્ધ ગુરુની તમને જરૂર છે. ૭૬ મેહમયી, આસો વદિ ૧૦, શનિ, ૧૯૪૫ બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વલ્યો જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે. Page #276 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૧૯૫ સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કેઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય ક્ષે જઈશ. વિ૦ રાયચંદના પ્રણામ. ৩৩ વિ. સં. ૧૯૪૫ સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા" અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવ ઘટે, અતિ અભ્યાસે કાંય, વિને પરિશ્રમ તે થે, ભવશંકા શી ત્યાંય? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ત. ૩ કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ [ અંગત ] વિ. સં. ૧૯૪૫ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર (૧). અતિ અતિ સ્વસ્થ વિચારણથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ એગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તે તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગને વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયે છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્દભુત આનંદમય જ છે, માટે એ દેષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે, ૭૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ ઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મેહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે A પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું - સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનને સંબંધ રાખે. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવે. તેના શારીરિક ભાગને કોઈ પણ રીતે મેહકર્મને વશે ઉપભોગ લેવાય છે. ત્યાં વેગની જ સ્મૃતિ રાખી, “આ છે તે હું કેવું સુખ અનુભવું છું?” એ ભૂલી જવું. (તાત્પર્ય–તે માનવું અસત્ છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજને પરસ્પર ઉપગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.) ને સ સખેદ ઉપભેગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારછાને કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખે. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તે તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલ પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે–મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે! ઈચ્છવું એમ કે બન્નેના તે સંગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દે. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાર્થને) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કઈ પણ પ્રકારે વિસારીશ નહીં. સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઈચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઈચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું. વિ. સં. ૧૯૪૫ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન દેવામાં આવે છે તે દ્રષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખએ, ભેદ દ્રષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરએ જ્ઞાન વિચાર; અનુભવ ગુરુને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મહ; તે જેનામાંથી ગયા, તે અનુભવ ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતર, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા,– Page #278 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૨ મું ૧૯૭ વિ. સં. ૧૯૪૫ ૮૦ નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઇ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતવૃષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાના પ્રયત્ન કરવા જોઈએ. વિ. સં. ૧૯૪૫ ૮૧ અહોહો ! કર્મની કેવી વિચિત્ર અંધસ્થિતિ છે? જેને સ્વપ્ને પણ ઇચ્છતા નથી, જે માટે પરમ શાક થાય છે; એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. તે જિન-વ માનાદિ સત્પુરુષ! કેવા મહાન મનેાયી હતા ! તેને મૌન રહેવું – અમૌન રહેવું અને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેના ક્રમ માત્ર આત્મસમતાથૈ હતા. કેવું આશ્ર્ચર્યકારક કે, એક કલ્પનાના જય એક કલ્પે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાએ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી ! વિ. સં. ૧૯૪૫ ર દુખિયાં મનુષ્યાનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે ખચીત તેના શિરાભાગમાં હું આવી શકું. આ મારાં વચનેા વાંચીને કોઈ વિચારમાં પડી જઇ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તે ભ્રમ ગણી વાળશે; પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે મને સ્ત્રી સંબંધી કંઈ દુઃખ લેખશેા નહીં, લક્ષ્મી સંબંધી દુઃખ લેખશે નહીં, પુત્ર સંબંધી લેખશે નહીં, કીત્તિ સંબંધી લેખશે નહીં; ભય સંબંધી લેખશેા નહીં; કાયા સંબંધી લેખશે! નહીં; અથવા સર્વથી લેખશે નહીં; મને દુ:ખ બીજી રીતનું છે. તે દરદ વાતનું નથી; કફનું નથી કે પિત્તનું નથી; તે શરીરનું નથી, વચનનું નથી કે મનનું નથી. ગણેા તે બધાયનું છે અને ન ગણ્ણા તે એક્કેનું નથી; પરંતુ મારી વિજ્ઞાપના તે નહીં ગણવા માટે છે, કારણ એમાં કઇ આર મર્મ રહ્યો છે. તમે જરૂર માનજો, કે હું વિના–દિવાનાપણે આ કલમ ચલાવું છું. રાજચંદ્ર નામથી ઓળખાતા વવાણિયા નામના નાના ગામના, લક્ષ્મીમાં સાધારણ એવા પણ આર્ય તરીકે ઓળખાતા દશાશ્રીમાળી વૈશ્યના પુત્ર ગણાઉં છું. આ દેહમાં મુખ્ય બે ભવ કર્યાં છે, અમુખ્યના હિસાબ નથી. નાનપણની નાની સમજણમાં કાણ જાણે કયાંથીયે મેટી કલ્પનાએ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મેટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું કે, પુનર્જન્મે નથી, પાપે નથી, પુણ્યે નથી, સુખે રહેવું અને સંસાર ભેગવવા એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાએ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કહ્યું નહોતુ, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયે; કોઈ આર અનુભવ થયા, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવા હતા. તે ક્રમે કરીને વધ્યા; વધીને અત્યારે એક ‘તુંહિ Rsિ’ના જાપ કરે છે. હવે અહીં સમાધાન થઇ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુ:ખ હશે તેવું કંઇ નથી; એમ ખચીત સમજાશે. સ્ત્રી સિવાય બીજો કોઇ પદાર્થ ખાસ કરીને Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીમદ્ રાજચંદ્ર મને રોકી શકતો નથી. બીજાં કઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી, તેમ કઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા એર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? એટલેથી પતતું નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થોને જેવા, સુંઘવા, સ્પર્શવા પડે છે અને એ જ કારણથી પ્રાયે ઉપાધિમાં બેસવું પડે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણેથી જેવાં પડે છે. એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કઈ સ્થળે ખેલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહો. વિ. સં. ૧૯૪૫ અત્ર કુશળતા છે; આપના તરફની ઈચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે – આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારે આપની સમીપ મૂકું છું. એ મૂકવાને હેતુ માત્ર એટલે જ છે કે, કઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન–વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભ જોઈએ તે કાળ હમણું જ આપની પાસે આરંભાય છે, એટલે તે ક્રમ ણાવવાનો ઉચિત સમય છે. તેમ જણાવેલા કુમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે આપને તેમ જ કેઈ પણ આમેન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચીત વધારે ઉપયેગી થઈ પડશે એમ માન્યતા છે. તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છે? કયાંથી આવ્યા છે? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારને બહુ જ શેડો અવકાશ રહેશે; યદિ એ વિચારથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારેના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઈચછા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારેના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનાર પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયું છેએ વસ્તુને અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બને લેકથી ભ્રષ્ટ થાય છે, એટલા માટે અમુક સંતેને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણુ વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઈચ્છા ન હોય તે પણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જમ્યા તથા મૂઆની વચ્ચે ભાગ કઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનભવગમ્ય છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પર તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે, તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો! આપણે થોડીવાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણ કરી, આર્યોએ બધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું એગ્ય જ છે કે, પૂર્ણલ્લાદકર જેને માન્યું છે, પરમ Page #280 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૨ મું ૧૯૯ સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તેા તે જ ગુફાના નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી, તાપણુ ક્રમે, એમાં આ લેખકના પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે, અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યાગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તે, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતેાની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર નથી; સત્સંગની ખામી છે; ત્યાં કંઈ જ ― તાપણુ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઇ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર્શત થવાની નહોતી તે થઈ છે. નિરંતરની— ભવિષ્યકાળની — ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તેા જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારાપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાના પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો! એટલું જ કહેવાના પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે. એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ અને ચેાગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાનકાળે ખનતું નથી, અને ભવિષ્યકાળે પણ અનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઇએ છીએ, તેમાં તે એ વસ્તુના વિવેક જણાતા નથી; હવે જે મનુષ્ય રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશે નહીં. [ અપૂર્ણ ] Page #281 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૮૪ વિ. સં. ૧૯૪૬ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે – ૧. દેહમાં વિચાર કરનાર બેઠે છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ તે મારા ૦ કઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ ગુરુના ચરણમાં જઈને પડવું એગ્ય છે. ૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણે પ્રથમ કરી લે. જે તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તે અત્યાગી, દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણુ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. ૭. તે આયુષ્યને માનસિક આભે પગ તે નિર્વેદમાં રાખ.. ૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તે, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. Page #282 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૦૧ ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા છે. તેમ છતાં પૂર્વ કર્મ નડે તે શેક કરવું નહીં. ૪, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ૫. ન ચાલે તે પ્રતિતી થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પારિણમિક વિચારવાળે થા. ૮. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. ૮૫ મુંબઈ, વિ. સં. ૧૯૪૬ સમજીને અ૫ભાષી થનારને પશ્ચાત્તાપ કરવાને થડે જ અવસર સંભવે છે. હે નાથ સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મેહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શાચ કરે છે તે હવે એ પણ ધ્યાન રાખે કે નવાં બાંધતાં પરિણામે તેવાં તે બંધાતાં નથી? આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ ઈરછે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરે, તેનું સ્મરણ કરે ગુણચિંતન કરે. સં. ૧૯૪૬ નિસ્પૃહી મહાત્માઓને અભેદભાવે નમસ્કાર અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય?” આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી સૂર્યા વિના માર્ગને અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકપ દૂર કરી આ એક ઉપર લખેલું સત્પરષોનું વચનામત વારંવાર વિચારી લેશે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી-સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. પ્રદ– ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરણ- કેઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા–નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. ૮૭ મુંબઈ, કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬ અષ્ટક અને ગબિંદુ’ એ નામનાં બે પુસ્તકે આ સાથે આપની દ્રષ્ટિતળે નીકળી જવા હું એકલું . ગબિંદુ’નું બીજું પાનું શેધતાં મળી શક્યું નથી, તે પણ બાકીને ભાગ સમજી શકાય - ૧. જુઓ આંક ૧૯૫. ૨. જુઓ આંક ૧૫૩ માં પણ આ વાક્ય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીમદ્ રાજચંદ્ર તે હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. ગદ્રષ્ટિસમુચ્ચયપાછળથી મોકલીશ. પરમતત્વને સામાન્ય બેધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કેઈ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ ' હશે, તે ભણું આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. " . અથથી ઇતિ સુધી અવકન કરવાને વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મેક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી.) જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતું નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. | સર્વ સત્પરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યંત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યૂનાધિકતા ક્ષમાપાત્ર છે. વિ૦ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ મુંબઈ, કારતક, ૧૯૪૬ આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા? અને તે જીવને બંધ શી રીતે માનવ ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી ? તે બંધની નિવૃત્તિ થયે ચેતનને કયે ભાગ માયારહિત થયો ગણાય? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ સમજ કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ? તે ચીતરીને વિચારે. સર્વવ્યાપક આત્મા :– છે. ભસિ માયા Yીત ઘટાકાશ. જીવ.બોધ ઘટવ્યય. શું ફળ? લોક વિરાટ ઈશ્વર ન આવરણ આ રીતે તે ઘટતું નથી. ૧. ધારો કે અધ્યાહાર. Page #284 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૦૩ (૨) . પ્રકાશવરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ. તેથી શું થાય ? જ્યાં જ્યાં તે તે અંતઃકરણે વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અક્ત છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય ? આત્માને બંધની કલપના થાય તેનું શું કરવું? અંતઃકરણને સંબંધ જવા માટે તેનાથી પિતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમયે શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એકદેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ? મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૪૬ સમુચ્ચયવયચર્યા સંવત ૧૯૨૪ ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારે જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અ૫ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી જાં, અનંતદુઃખનું મૂળ, એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકેએ જે જે વિચાર કર્યા છે તે જાતિના અનેક વિચારે તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણના વિચાર અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. મહતું વિચાર કરી નાખ્યા છે. મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહ ગંભીરભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણિ, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે; તેને છેડે અને આને છેડે કેઈ કાળે જાણે મો મળે તેમ નથી. પણ શોચ કરશે કે એટલી બધી વિચિત્રતાનું કેઈ સ્થળે લેખન-ચિત્રણ કર્યું છે કે કંઈ નહીં? તે ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન-ચિત્રણ સઘળું મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું તે વયચર્યા જનસમૂહને બહ ઉપગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે, પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તેપણ સમુચ્ચયવયચર્યા સંભારી જઉં છું – સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર--મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીમદ્ રાજચંદ્ર મિક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેતી નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે. - સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતું. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભેગવે છે, તેટલી ખ્યાતિ ભેગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલેકન કરવું પડતું હતું છતાં ખ્યાતિને હેતુ નહોતે, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થેડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતું. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતે. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતે; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુર જતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કપિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શકયો હતે કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બેધ દે શરૂ કર્યો હતે, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ પડીને પાછા મેં બધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથે મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથે – નાના – આડાઅવળા મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભકિપણું જ સેવાયું હતું. માણસ જાતને બહુ વિશ્વાસુ હતે સ્વાભાવિક રુરિચના પર મને બહુ પ્રીતિ હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદે મેં સાંભળ્યાં હતાં, તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારે સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતે; વખતેવખત કથાઓ સાંભળતે વારંવાર અવતારે સંબંધી ચમત્કારમાં હું મેહ પામતે અને તેને પરમાત્મા માનતે, જેથી તેનું રહેવાનું સ્થળ જેવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હાઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તે કેટલી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કેઈ વૈભવી ભૂમિકા તે કે સમર્થ વૈભવી થવાની ઈરછા થતી; “પ્રવીણસાગર” નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યું હતું તે વધારે સમજ્યા નહેાતે; છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણ હતી. ગુજરાતી ભાષા વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બેધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયું હતું, જેથી જેના લેકે ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લેકની ક્રિયા મારા જેવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતે, એટલે કે તે મને પ્રિય નહતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લેકેને જ પાનારે હતે. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામને નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણસૂત્ર ઇત્યાદિક પુસ્તક વાંચવા મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વર્ષ ૨૩ મું આ પ્રસંગ વળે. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શેડ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતે અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બેલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તક વાંચ્યા છે; રામ ઇત્યાદિકનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કઈને મેં એ છેઅધિકે ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. મુંબઈ, કારતક, ૧૯૪૬ બે પ્રકારે વહેંચાયેલે ધર્મ, તીર્થંકરે બે પ્રકારને કહ્યો છે -- ૧. સર્વસંગપરિત્યાગી. ૨. દેશપરિત્યાગી. સર્વ પરિત્યાગી :– ભાવ અને દ્રવ્ય. તેને અધિકારી. પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ. પાત્ર— વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણમિક ભાવ ભણી જેવું. ક્ષેત્રજ તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ છે. કાળ– અધિકારીની વય, મુખ્ય વર્તતે કાળ. ભાવ– વિનાદિક, તેની યેગ્યતા, શક્તિ. તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કર? દશવૈકાલિક”, “આચારાંગ ઇત્યાદિ સંબંધી વિચાર; તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઈ. નિત્યચર્યા. વર્ષ ક૯૫. છેલ્લી અવસ્થા. (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) દેશયાગી :– અવશ્ય ક્રિયા. નિત્ય ક૯૫. ભક્તિ . આણુવ્રત. દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ. જ્ઞાનને માટે તેને અધિકાર (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જ્ઞાનના ઉદ્ધાર : શ્રુત જ્ઞાનના ઉત્ક્રય કરવા જોઇએ. યેગ સંબંધી ગ્રંથે. ત્યાગ સંબંધી ગ્રંથે. પ્રક્રિયા સંબંધી ગ્રંથા. અધ્યાત્મ સંબંધી ગ્રંથે. ધર્મ સંબંધી ગ્રંથા. ઉપદેશગ્રંથે. આખ્યાનગ્રંથો. દ્રવ્યાનુયાગી ગ્રંથા. મુનિ. ગૃહસ્થ. તેના ક્રમ અને ઉત્ક્રય કરવા જોઈએ. નિગ્રંથ ધર્મ. આચાર્ય. ઉપાધ્યાય. મતમતાંતર. તેનું સ્વરૂપ. તેને સમજાવવા. શ્રીમદ્ રાજચંદ્ર (ઇત્યાદિક વહેંચવા જોઇએ. ) ગચ્છ. પ્રવચન. દ્રવ્યલિંગી. અન્ય દર્શન સંબંધ. (આ સઘળું યાજાવું જોઇએ.) માર્ગની શૈલી. જીવનનું ગાળવું. ઉદ્યોત. ( એ વિચારણા. ) ૯૧ મુંબઈ, કારતક, ૧૯૪૬ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હેા, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સેાળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ માહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યેાતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢતૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. ૯૨ મુંબઈ, કારતક, ૧૯૪૬ સર્વ દર્શનથી ઊઁચ ગતિ છે. પરંતુ મેાક્ષના માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યા છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે :— નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સંદેવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સુજ્ઞશ્રી, ૫ વર્ષ ૨૩ મું મુંબઈ, કારતક, ૧૯૪૬ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. ૯૪ મુંબઈ, માગશર સુદ ૯, રવિ, ૧૯૪૬ તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણે પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે. પરંતુ તેવા ગુણે કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડ”. એ બંધન જેથી છૂટે તેથી છડી લેવું, એ સર્વમાન્ય છે. વિ૦ રાયચંદના પ્રણામ મુંબઈ, પિષ, ૧૯૪૬ આવા પ્રકારે તારે સમાગમ મને શા માટે થયો ? કયાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણુશ તે સમ્યક્ત્વ, ૯૬ મુંબઈ, પિષ સુદ ૩, બુધ, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામની એકત્રતા પ્રાયે એક ધેરણ–એક સમુદાયમાં, કેટલાંક ઉત્કૃષ્ટ સાધનથી, કોઈ તે યેજક પુરુષ (થવા ઈચ્છે છે તે) સાધારણ શ્રેણિમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે – ૧. ધર્મનું પ્રથમ સાધન. ૨. પછી અર્થનું સાધન. ૩. કામનું સાધન. ૪. મેક્ષનું સાધન. મુંબઈ, પિષ સુદ ૩, ૧૯૪૬ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાને સપુરુષને ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. ૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. ૨. જડેચૈતન્ય સંબંધીના વિચારને અર્થ કહ્યો છે. . ચિત્તનિરોધને કામ. . ૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી કરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે – ધર્મ– સંસારમાં અગતિમાં પડતે અટકાવી ધરી રાખનાર તે ધર્મ અર્થ – વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. કામ – નિયમિત રીતે સ્ત્રીપરિચય. મેક્ષ – સર્વ બંધનથી મુક્તિ તે મેક્ષ. ધર્મને પહેલાં મૂકવાને હેતુ એટલે જ છે કે, “અર્થ” અને “કામ” એવાં હોવાં જોઈએ કે, ધર્મ” જેનું મૂળ હોવું જોઈએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીમદ્ રાજચંદ્ર એટલા જ માટે “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે. ગ્રહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઈચ્છે તે તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય ગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જે [અપૂર્ણ ] ૯૮ મુંબઈ, પિષ વદ ૯, ભેમ, ૧૯૪૬ તમારું પતું આજે મલ્યું. વિગત વિદિત થઈ. કોઈ પ્રકારે તેમાં શેક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઈચ્છું છું. તમારો આત્મા સભાવને પામે એ જ પ્રયાચના છે. મારી આરોગ્યતા સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશે. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશે. તમારે શુભચિંતક રાયચંદ્ર મુંબઈ, પિષ, ૧૯૪૬ આર્ય ગ્રંથકર્તાઓએ બેધેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે! ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તે અનુક્રમ જે જીવનને હોય તે ભેગવવામાં આવે. સરવાળે સે વર્ષના આયુષ્યવાળે, તેવી જ વૃત્તિએ ચાલ્યા આવ્યો તે તે આશ્રમને ઉપલેગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મત ઓછાં થતાં હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. મુંબઈ, પિષ, ૧૯૪૬ આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતે હતે. પરમર્ષિ નાભિપુત્ર ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકેને વ્યવહારધર્મને ઉપદેશ એ જ આશયથી કર્યો હતે. કલ્પવૃક્ષથી મનવાંછિતપણે ચાલતે તે લોકોને વ્યવહાર હવે ક્ષીણ થતું જતું હતું, તેમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાદ્રષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાને સમીપે જના કરાવી, ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહાર શિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યું હતું તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. ચાર વેદ, ચાર આશ્રમ, ચાર વર્ણ અને ચાર પુરુષાર્થ સંબંધી એ પરથી અહીં કેટલેક વિચાર કરવા ઇચ્છા છે, તેમાં પણ મુખ્ય કરીને ચાર આશ્રમ અને ચાર પુરુષાર્થ સંબંધી વિચાર કરીશું, અને છેવટે હે પાદેય વિચાર વડે કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈશું. 'ચાર વેદ, જેમાં આર્યગ્રહધર્મને મુખે ઉપદેશ હતું, તે આ પ્રમાણે હતા. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વર્ષ ર૩ મું ૨૦૦ મુંબઈ, પિષ, ૧૯૪૬ જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાને ઇચ્છતા હેય તેમના વિચારને સહાયક થવું એ વાકયમાં આ પત્રને જન્મ આપવાનું સર્વ પ્રકારનું પ્રયોજન દેખાડી દીધું છે. તેને કંઈક ફુરણા આપવી યોગ્ય છે. આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણુથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યેગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઈચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષમ દ્રષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઈચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય ! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખપ્રાપ્તિ કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે એમ માત્ર મેહદ્રષ્ટિથી થયું છે. ૧૦૨ # ધ્યાન દુરન્ત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવને દુઃપ્રાપ્ય અર્થાત દુર્લભ છે." ' હે આત્મન ! તે જે આ મનુષ્યપણું કાતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પિતાને નિશ્ચય કરીને પિતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પિતાના સ્વરૂપને નિશ્ચય નથી થતું. આ કારણથી આ ઉપદેશ છે. - અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરે એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, અને ૪. મેક્ષ, એમ ચાર પ્રકારને પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરેગથી દૂષિત છે એમ જાણીને તને જાણનાર જ્ઞાનીપુરુષ અંતને પરમપુરુષાર્થ અથૉત્ મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મેક્ષ નાશરહિત અવિનાશી છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપે સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળા તથા જે સંસારને પ્રતિપક્ષી છે તે મેક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મેક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના ફ્લેશ રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મેક્ષ કહે છે. આ અન્વયે પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે. - જેમાં અતીંદ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયેથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યકજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મેક્ષરૂપ કાર્યને નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમને છોડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. શ્રી જિન સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અએવ જે મુક્તિની ઈચ્છા કરે છે, તે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષનાં સાધન જે સમ્યફદર્શનાદિક છે તેમાં ધ્યાન ગર્ભિત છે. તે કારણ ધ્યાનને ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર. [ અપૂર્ણ ] ૧૦૩ મુંબઈ, માહ, ૧૯૪૬ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાને છે, તેને સામે હિસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાને નથી. કષાયનું તે નિમિત્ત છે મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અ૫ભાષી થવું, અ૫હાસી થવું, અ૫૫રિચયી થવું, અલ્પઆવકારી થવું, અપભાવને દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. ૧૦૪ મુંબઈ, માહ વદ ૨, શુક, ૧૯૪૬ તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેમની મારાથી બનતી ઉપાસના કરું છું. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. ખરું કેવલીગમ્ય. તમારી આરોગ્યતા ઈચ્છું છું. તમારી જિજ્ઞાસા માટે હું નિરુપાય છું. વ્યવહારક્રમ તેડીને હું કંઈ નહીં લખી શકું, એ તમને અનુભવ છે, તે હવે કાં પુછા? તમારી આત્મચર્યા શુદ્ધ રહે તેમ પ્રવતેજે. જિને કહેલા પદાર્થો યથાર્થ જ છે. એ જ અત્યારે ભલામણ. ૧૦૫ ફાગણ સુદ ૬, ૧૯૪૬ મહાવીરના બેધને પાત્ર કેણુ? ૧. પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદૈવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬. ઉપગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારને નિયમી, ૧૦. પોતાની ગુરુતા દબાવનાર, એ કઈ પણ પુરુષ તે મહાવીરના બેધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. ૧. શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા. Page #292 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૧૧ ૧૦૬ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૬ સુજ્ઞ ભાઈશ્રી, * તમારું પત્ર અને પતું બને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ. વ્યવહાપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બધે તેવું છે. ત્રિભવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકે ધર્મને ઈરછા છે. તે જે સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તે પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતેષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ છે. વધારે શું કહેવું ? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. વિ. રાયચંદના પ્રણામ, તમને અને તેમને. ૧૦૭ મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૬ ૧ લેક પુરુષસંસ્થાને કહ્યો, એને ભેદ તમે કંઈ લો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણ સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. ૨ ૨ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું ? ક્યાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ. ૧ ૩ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ ઘેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨ જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉ યેગી કને, પ્રથમ અંત ને મળે એક, લેકરૂપ અલેકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળે એર શંકા ઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં ?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શેક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જે કે પુદ્ગલને એ દેહ, તે પણ એર સ્થિતિ ત્યાં છે, સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિતે સ્થિર થઈશ. ૬ www.jalinelibrary.org Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫ જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨ મુંબઈ, ફાગણ, ૧૯૪૬ હે જીવ, તું ભ્રમ મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યા આવ્યો તે તું જીવન ત્યાગ કરતે રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. બ્રમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તે સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તે સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એ વિક૯૫ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ. આ ન હોત તે હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધે પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થને જય ન થયે એવી નિરાશા મરીશ નહીં. બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતે ભુલાવ. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલે જ કે અન્યને પિતાનું માનવું, પિતે પિતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ, એમ ન કર.— એ તને તેં હિત કહ્યું. અંતરમાં સુખ છે. જગતમાં કઈ એવું પુસ્તક વા લેખ વા કેઈ એ સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતે કે આ સુખને માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૨૧૩ એક ભેગી થવાને બંધ કરે છે. એક મેગી થવાને બંધ કરે છે. એ બેમાંથી કેને સમ્મત કરીશું? બન્ને શા માટે બંધ કરે છે? બન્ને કેને બંધ કરે છે? કેના પ્રેરવાથી કરે છે? કેઈને કેઈન અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? એનાં કારણે શું છે? તેને સાક્ષી કયું છે? તમે શું વાં છે છે? તે ક્યાંથી મળશે વા શામાં છે? તે કેણ મેળવશે? ક્યાં થઈને લાવશે? લાવવાનું કેણુ શીખવશે? વા શીખ્યા છીએ ? શીખ્યા છે તે ક્યાંથી શીખ્યા છે?' અપુનવૃત્તિરૂપે શીખ્યા છે ? નહીં તે શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે? જીવ શું છે ? તમે શું છે ? તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશે? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે? તે ક્યાં ક્યાં કેમ કેમ છે? એને નિર્ણય કરે. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શેધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એને દૃઢ ઉપગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યું આવીશ તે તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપગ ચૂકી કેઈને રંજન કરવામાં, કેઈથી રંજન * થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીમદ્ રાજચંદ્ર આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે? જે વસ્તુસ્વરૂપ છે તે કંઈ પણ લક્ષણદિથી તે જાણી શકવા ગ્ય છે કે કેમ? જે તે લક્ષણદિથી કોઈ પણ પ્રકારે જાણી શકવા ગ્ય નથી એમ માનીએ તે જગતમાં ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કેમ થઈ શકે છે? અમુકનાં વચનથી અમુકને બોધ થાય છે તેને હેતુ શે ? અમુકનાં વચનથી અમુકને બંધ થાય છે એ સર્વ વાત કલ્પિત છે, એમ માનીએ તે પ્રત્યક્ષ વસ્તુને બાધ થાય. કેમ કે તે પ્રવૃત્તિ પ્રત્યક્ષ દેખાય છે. કેવળ વંધ્યાપુત્રવત્ નથી. કઈ પણ આત્મવેત્તાથી કઈ પણ પ્રકારે આત્મસ્વરૂપને વચન દ્વારા ઉપદેશ– [ અપૂર્ણ ] ૧૧. આત્મા ચક્ષુગોચર થઈ શકે કે કેમ? અર્થાત્ આત્મા કોઈ પણ રીતે ચક્ષુથી દેખી શકાય એ છે કે કેમ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ ? હું કે તમે સર્વવ્યાપક છીએ કે કેમ ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? અર્થાત્ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે કેમ? જઈ શકવા ગ્ય છે કે કેમ? આત્માનું લક્ષણ શું ? કોઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એવે છે કે કેમ? સૌથી વધારે પ્રમાણિક શાસ્ત્રો કયાં છે ? ૧૧૧ મુંબઈ, ફાગણ, ૧૯૪૬ પરમ સત્ય છે. પરમ સત્ય છે. | ત્રિકાળ એમ જ છે. પરમ સત્ય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એ પ્રશ્ન તારા અંતરમાં ન ઊગે. બીજા તારું માને છે એ ઘણું યેગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. જીવન–અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તે એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગ્રહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગ્રહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધી તારે કાળ ઘણું જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર-પ્રસંગને કાળ. તે સિવાયને તત્સંબંધી કાર્યકાળ. પૂર્વિત કર્મોદયકાળ. નિદ્રાકાળ. Page #296 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૨૧૫ જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન – વ્યવહાર સંબંધી સંતાષિત હોય તા ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવા. તેની એથી બીજા ગમે તે કારણથી સંતાષિત વૃત્તિ ન રહેતી હોય તે તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવા, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા ક્રમથી તે સંતેાષિત રહે તે ઔદાસીન્યવૃત્તિ વડે નિરાગ્રહભાવે તેનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું. ૧૧૨ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬ મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તે વસ્તુગતે એ વિવેક ખરા છે. ઘણું જ સૂક્ષ્મ અવલેાકન રાખેા. ૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકો તેટલું કહો. અશકયતા ન છુપાવેા. ૩. એકિનિષ્ઠત રહેા. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ કયાં કહેવું? અને શાથી ટાળવું ? પાતે પાતાના ઘેરી, તે આ કેવી ખરી વાત છે! ૧૧૩ મુંબઈ, વૈશાખ વદ ૧૨, ૧૯૪૬ સુજ્ઞ ભાઈશ્રી, આજે આપનું એક પત્ર મળ્યું. અત્ર સમય અનુકૂળ છે. તે ભણીની સમયકુશળતા ઇચ્છું છું. આપને જે પત્ર પાઠવવું મારી ઇચ્છામાં હતું, તે પત્ર અધિક વિસ્તારથી લખવાની અવશ્ય હોવાથી, તેમ જ તેમ કરવાથી તેનું ઉપયેગાપણું પણ અધિક ઠરતું હોવાથી, તેમ કરવા ઇચ્છા હતી, અને હજી પણ છે. તથાપિ કાર્યાપાધિનું એવું સબળ રૂપ છે કે એટલા શાંત અવકાશ મળી શકતા નથી, મળી શકયો નહીં, અને હજુ થાડો વખત મળવા પણ સંભવિત નથી. આપને આ સમયમાં એ પત્ર મળ્યું હોત તેા વધારે ઉપયાગી થાત; તાપણુ હવે પછી પણ એનું ઉપયાગીપણું તે અધિક જ આપ પણ માની શકશેા; આપની જિજ્ઞાસાના કંઈક શમાથે ટૂંકું તે પત્રનું વ્યાખ્યાન આપ્યું છે. આપના પહેલાં આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયે છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણા પિરચય પડ્યો નથી; તેપણ તેનું અનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે; અને તે પરથી તેના અને મારા સંબંધ અસંતષપાત્ર થયા નથી; એમ જણાવવાના હેતુ એવા છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયાગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતેષપાત્ર નથી, તેમ ઉચિત સંતાષપાત્ર પણ નથી. તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીનવૃત્તિની સહાયતા છે. તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ખચીત તે તત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્ય હતે કાળનાં બળવત્તર અનિષ્ટપણને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડ્યો અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત. - જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. - કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીએ તુચ્છ નિમિત્ત થઈ પડે છે તે વેળા તે વિવેક પર કઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છેપણ એવું ઝાઝે વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવતું એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. ૧૧૪ મેરબી, અષાડ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ મોરબીને નિવાસ વ્યવહારને પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સલ્ફળદાયક થાઓ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજે, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદકથા છે. * ૧૧૫ મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ ધર્મ ઈરછક ભાઈશ્રી, તમારાં બને પત્તાં મલ્યાં. વાંચી સંતેષ પામે. ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એ કઈ વેગ આવવાને નિર્મિત હોય ત્યાં મૌનપણે – ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકે ખુલાસે નીચે આપે છે. सुह जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ ગની અપેક્ષાએ અનારંભી, અશુભયેગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, તદુભયારંભી (આત્મારંભી અને પરારંભી) અહીં શુભને અર્થ પરિણામિક શુભથી લેવું જોઈએ, એમ મારી દ્રષ્ટિ છે. પરિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે. અહીં વેગને અર્થ મન, વચન અને કાયા છે. શાસ્ત્રકારને એ વ્યાખ્યાન આપવાને મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાને અને શુભ યુગમાં પ્રવૃત્તિ કરાવવાને છે. પાઠમાં બોધ ઘણે સુંદર છે. તમે મારા મેળાપને ઇચ્છે છેપણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે. એટલે તમને મેળાપમાં પણ હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે. યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. * મેહાધીન એ મારે આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરા છે તે તમે જાણે છે, એટલે અધિક શું લખું? Jain Education Interational Page #298 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૧૭, હાલ તે તમે જ તમારાથી ધર્મશિક્ષા લે. એગ્ય પાત્ર થાઓ. હું પણ ગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું. વિ. રાયચંદના પ્રણામ. ૧૧૬૧ મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬ આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય,યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અષાડ સુદિ ૮ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. ૧૧૭ મુંબઈ, અષાડ સુદ ૧૦, ૧૯૪૬ લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયે જણાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાને આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું,—એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હત, સંસારને પરમાણુસિત હતે, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં કયાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કયાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનને લાભ અધિક કાળ તેમને થાય ? મેક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો! ૧૧૮ મુંબઈ, અષાડ સુદિ ૧૫, બુધ, ૧૯૪૬ ધર્મચ્છક ભાઈઓ, ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નનું લાંબું જીવન પરંત કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દે એગ્ય ન લાગે. આ આત્માને આ જીવનને રાહસ્ટિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધે. જ્ઞાનદ્રષ્ટિથી શકને અવકાશ નથી મનાતે; તથાપિ તેને ઉત્તમત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકો. સત્યપરાયણના સ્મરણાર્થે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું. ૨૪ છિન એ પાઠ પૂરે લખશે તે ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દવર્ણન છે. “કેદા નથી, ભેદા નથી.” ઈ. ૧. આ લખાણ શ્રીમની દૈનિક નોંધમાંનું છે. ૨. શ્રી આચારાંગ, અધ્ય. ૩, ઉદ્દેશક ૩. જુઓ પત્ર નં. ૨૯૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીમદ્ રાજચંદ્ર આહાર, વિહાર અને નિહારને નિયમિત” એ વાકયને સંક્ષેપાર્થ આમ – જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિબંધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારે. ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશે, એમ વિનંતિ છે. ઉપાધિગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય. . ૧૧૯ મુંબઈ, અષાડ વદ ૭, ભેમ, ૧૯૪૬ નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ બ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એ જ અભ્યાસવા ગ્ય છે, નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે, તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ... કરીએ છીએ. બન્ને પત્ર મળ્યાં. સંતોષ થયે. આચારાંગ સૂત્રને પાઠ અવલકયો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મચ્છક ત્રિભવનદાસનાં પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરે. વિ. રાયચંદ ૧૨૦ મુંબઈ, અષાડ વદ ૦)), ૧૯૪૬ આપનું ગવાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિને તાપ શમાવવાને એ શીતળ ચંદન છે, આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપને એ માટે ઉપકાર માનું છું. આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તે એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓને નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી; પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે, એટલે સત્સમાગમને અવકાશ જોઈએ તેટલે મળતું નથી, તેમ જ આપને પણ તેટલે વખત આપવાનું કેટલાંક કારણથી અશકય સમજું છું અને એ જ કારણથી કરી કરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શક્તા નથી તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા; બીજું શું? વ્યવહાર પરત્વે કઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈક્યું નથી, તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળને પ્રારબ્બાનુસાર ગાળી લે તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (ભૂજ) વર્ષ થયાં આરંભિત છે. અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાને હેતુ એટલે જ કે આપ અશંકિત હશે; તથાપિ પૂર્વાપરે પણ અશકિત રહેવા માટે જે હેતુથી આપના ભણું મારું જેવું છે તે જણાવ્યું છે, અને એ અશંકિતતા સંસારથી દાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે). ગવાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું (પ્રસંગ મળે). તના આગ્રહથી જ મોક્ષ છે. એમ આમા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. માભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે; એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં તંભે એમ વિજ્ઞાપન છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૧૯ ૧૨૧ મુંબઈ, અષાડ, ૧૯૪૬ પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં મેગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાને વિશેષ પરિચય રાખે. ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાસ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાધન કયાં હોય તે ઘણું ઘણું ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા ગ્ય એવાં સ્વછંદાદિ કારણે તેને વિષે તે જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પરુષે વિષે કાં તે વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા ગ્ય છે અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાને વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. મુંબઈ, અષાડ, ૧૯૪૬ પૂર્તિત કર્મને ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. તીવરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. શુદ્ધગમાં રહેલા આત્મા અણરંભી છે. અશુદ્ધ યુગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વરની ભગવતીનું છે. મનન કરશે. અરસપરસ તેમ થવાથી, ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં વેગપદ સાંભરે. બહુલ કર્મને વેગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, પણ કાંઈક શુભના ઉદયથી જે વેગ મળ્યો છે તે ઘણુ જ થોડા આત્માને મર્મબોધ મળે છે, અને તે સુચવું બહુ દુર્ઘટ છે. તે સપુરુષની કૃપાદ્રષ્ટિમાં રહ્યું છે. અપકર્મના યુગ હશે તે બનશે. નિઃસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભેદય થાય તે નક્કી બને; પછી ન બને તે બહુલ કર્મને દોષ ! ૧૨૨ ૧૨૩ મુંબઈ, અષાડ, ૧૯૪૬ ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. ૧૨૪ વવાણિયા બંદર, ૧૯૪૬ जणं. जणं दिसं इच्छइ तणं तणं दिसं अप्पडिबद्धे. જે જે દિશા ભણી જવું છે તે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રેકી શકતી નથી.) આવી દશાને અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પગલિક રચનાએ આત્માને ખંભિત કરવે ઉચિત નથી. વિ. રાયચંદના યથાયોગ્ય Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૫ વવાણિયા, શ્રાવણ વદિ ૧૩, બુધ ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈશ્રી, આજે મતાંતરથી ઉત્પન્ન થયેલાં પહેલાં પર્યુષણ આરંભાયાં. આવતા માસમાં બી આરંભાશે. સમ્યફદ્રષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતાં એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડે ધર્મ સંપાદન કરી શકાશે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે. કર્મચના વિચિત્ર છે. વિ. રાયચંદના યથા. ૧૨૬ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૩, સોમ, ૧૯૪૬ આપનાં દર્શનનો લાભ લીધાં લગભગ એક ખાસ ઉપર કંઈ વખત થયે. મુંબઈ મૂક્યાં એક પખવાડિયું થયું. મુંબઈને એક વર્ષને નિવાસ ઉપાધિગ્રાહ્ય રહ્યો. સમાધિરૂપ એક આપને સમાગમ, તેને જેવો જોઈએ તે લાભ પ્રાપ્ત ન થયે. જ્ઞાનીઓએ કપેલે ખરેખર આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલે આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણને થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાય છે. માનસિક ચિંતા કયાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે ત્યાં હવે શું કરવું? જેકે યથાગ્ય ઉપશમભાવને પામેલે આત્મા સંસાર અને મેક્ષ પર સમવૃત્તિવાળ હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચારી શકે છે, પણ આ આત્માને તે હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી. તેને અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરૂપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતા પહેલાં યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ :– ૧. મન, વચન અને કાયાથી આત્માને મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન. ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું). ૪. કાયાની વૃક્ષદશા. (આહાર-વિહારની નિયમિતતા). અથવા સર્વ સંદેહની નિવૃત્તિ સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનને નાશ. અનેક પ્રકારે સંતે એ શાસ્ત્ર વાટે તેને માર્ગ કહ્યો છે, સાધને બતાવ્યાં છે, યુગાદિકથી થયેલ પિતાને અનુભવ કહ્યો છે તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવ દુર્લભ છે. તે માર્ગ છે પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી. - શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપહાભ્યાસ પણ ન થઈ શક્યો અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણું નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પિતાની અપેક્ષાએ કહું છું. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કરે ઈજ્યો હતે. એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દેષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કેણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રને ભાષાભ્યાસ વિના પણ ઘણે પરિચય થયે છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયે છે, તથાપિ Page #302 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૨૧ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, સમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કેઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યેાદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રેમે રુચિકર છે. ૧૨૭ વવાણિયા, પ્રથમ ભાદરવા સુદ ૪, ૧૯૪૬ પત્ર મળ્યું. નમ્રતાથી, વિનયથી. આખા વર્ષમાં થયેલે તમારા પ્રત્યેને મારે અપરાધ મન, વચન, કાયાના પ્રશસ્ત ભેગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. આજના પત્રમાં, મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમદ્રષ્ટિથી જોતાં જણાયું; એ વાત રુચી. તથાપિ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતાં બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. વિ. રાયચંદના યથા ૧૨૮ વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કેઈ પણ ગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. 1 અંતનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯૫ – વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જ પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકે એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયેગ થયાં અનંત કાળ પણ થઈ ગયે, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતા. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મે? અર્થાત્ એવા વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે બ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; રૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ Page #303 -------------------------------------------------------------------------- ________________ સર ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. યથાયેાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ કંઈ કરીએ તે તેવું સ્થાન કયાં છે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પાષણુ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ? શ્રીમદ્ રાજચંદ્ર જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી દૃઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કઈ રીતે તેમાંનું જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતા કયાં છે, કે ગમે તેમ હા, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષદ્ધ સહન કરા, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિએ સહન કરી, ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી આધિ આવી પડો, ગમે તેા જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયેાગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઇ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઇ નથી જોઈતું; તે ન હોય તેા આય્યચરણ (આર્ય પુરુષાએ કરેલાં આચરણ ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તેા જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તેા પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકાત્રે જવાતું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેાગ્ય પામવા દુર્લભ છે. “એ કંઇ ખોટું છે ?” શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તે ? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ. ફ્રી ચેાગવાઇએ મલીશું. એ જ વિજ્ઞાપન. વિ॰ રાયચંદ્રના યથાયેાગ્ય. ૧૨૯ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૭, શુક્ર, ૧૯૪૬ મુંબઈ ઇત્યાદિક સ્થળે વેઠેલી ઉપાધિ, અહીં આવ્યા પછી એકાંતાદિકના અભાવ ( નહીં હોવાપણું), અને ખળતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. ૧૩૦ વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભામ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈ ખીમજી, કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવા જોઇએ તેવા પરિશ્રમ થતા નથી, એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયાગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતા નથી, અથવા થશે નહીં. કોઇ વેળા અવસર હશે તે તે ઇચ્છાની છાયા જણાવી દેવાનું પ્રયત્ન કરીશ. એ ઇચ્છાનાં કારણને લીધે જીવ ઘણું કરીને Page #304 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું રર૩ વિટંબનદશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે; તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે. અંતઃકરણથી ઊગેલી અનેક ઊર્મિઓ તમને ઘણી વાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. ૧. આત્મા છે. ૨. તે બંધાય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મને ભક્તા છે. ૫. મોક્ષને ઉપાય છે. ૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર સંશોધન કરજો. બીજાની વિટંબનાને અનુગ્રહ નહીં કરતાં પિતાની અનુગ્રહતા ઈચ્છનાર જય પામતે નથી; એમ પ્રાયે થાય છે. માટે ઇચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં વૃષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશે, અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશે. ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયે છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેને ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેને વિહાર છે, - જેને નિહાર [! ] છે, ધર્મ જ જેને વિક૯પ છે, ધર્મ જ જેને સંક૯પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા ? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેહભાવને ઘટાડજો. વિ૦ રાયચંદના યથેચિત. ૧૩૧ જેતપર (મોરબી), પ્ર. ભા. વદ ૫, બુધ, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ, ભગવતીસૂત્રના પાઠ સંબંધમાં બન્નેના અર્થ મને તે ઠીક જ લાગે છે. બાળજની અપેક્ષાએ ટબાના લેખકે ભલે અર્થ હિતકારક છે; મુમુક્ષુને માટે તમે ક૯પેલે અર્થ હિતકારક છે; સંતને માટે બન્ને હિતકારક છે. જ્ઞાનમાં મનુષ્ય પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને પ્રત્યાખાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જે ન થઈ હોય તે જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાને હેત તીર્થંકર દેવને પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ નેત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે. વિ. રાયચંદના યથોચિત. ૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૭, ઉદ્દેશક બીજે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૨ વવાણિયા, પ્ર. ભાદ્ર. વદિ ૧૩, શુક્ર, ૧૯૪૬ "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका." ક્ષણવારને પણ પુરુષને સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે, અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલે આનંદ અને વિયેગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તે યુગ હજુ વિયેગમાં છે. ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી. ૧૩૩ વવાણિયા, બીજા ભાદરવા સુદ ૨, ભેમ, ૧૯૪૬ આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ, મોરબી. આજે આ૫નું એક પત્ર મળ્યું. વાંચી પરમ સંતોષ થયે. નિરંતર તે જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. - અત્રે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત્ તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવે એ એક સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદતે નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વમ પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તેપણ ભલે અને ન હોય તે પણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જે સમ છે તે સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થ પણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડો પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલેપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતું નથી! પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અને એ જ Page #306 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૨૫ કારણથી તિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓને ઉપગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મેહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે, તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તે કંઈ પ્રસંગે કરીશ. ઈચ્છા તે નથી થતી. આપને સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઈચ્છું છું. વિ. રાયચંદના પ્રણામ. ૧૩૪ વવાણિયા, દ્વિ. ભાદ્ર. સુદ ૮, રવિ, ૧૯૪૬ બન્ને ભાઈઓ, દેહધારીને વિટંબના એ તે એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? ધર્મભક્તિયુક્ત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાને ગ માત્ર પૂર્વક આપે છે. આભેચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થવ નહતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શેક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દિશાને હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર છેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહ જ ગમત નથી તે? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશે. વિ. રાયચંદના યથાયોગ્ય ૧૩૫ વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ ધર્મેછક ભાઈઓ, મુમુક્ષતાનાં અંશેએ પ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એ યથાગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશે. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે. સમ્યફદશાનાં પાંચ લક્ષણો છે : શમ. સંવેગ. અનુકંપા. નિર્વેદ. આસ્થા, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીમદ્ રાજચંદ્ર ક્રોધાદિક કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંગ”. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થંભ, એ “નિર્વેદી. માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા. આ લક્ષણે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈરછવા યોગ્ય છે, અનુભવવા ગ્ય છે. અધિક અન્ય પ્રસંગે. વિટ રાયચંદ્રના ય૦ ૧૩૬ વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રથી અધિક શું જણાવું? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઈત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મેહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુર્યું હોય તે પણ આ પર અધિક લક્ષ રાખશે. રાયચંદ ૧૩૭ મેરબી, બી. ભાદ. વદ ૪, ગુરુ, ૧૯૪૬ પત્ર મળ્યું. “શાંતિપ્રકાશ' નથી મળ્યું. મળે એગ્ય જણાવીશ. આત્મશાંતિમાં પ્રવર્તશે. વિ. રાયચંદ્રના ય૦ ૧૩૮ મેરબી, બી. ભાદ્ર. વદ ૬, શનિ, ૧૯૪૬ યોગ્યતા મેળવે. એમ જ મળશે. ૧૩૯ મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬ મુમુક્ષુ ભાઈઓ, ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોને ટૂંકો ઉત્તર નીચે યથામતિ લખું છું. આઠ ટુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણ બતાવી એને હેતુ એ સમજાવે છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશ કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુકપ્રદેશ કર્મ રહિત નથી એ નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિક્તા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૩ મું ૨૭ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરને ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એને અર્થ એ કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તે જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે તથાપિ શાસ્ત્રકારની શિલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હેવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે, અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતે પુષ્ટિ આપે છે. વળી મારી સમજણ તે એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કઈ શાસ્ત્રમાં વાત કરી હોય તે કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કેઈ શાસ્ત્રમાં જણાવી હોય તે એ વધારે સમ્મત કરવા જેવી સમજવી. કારણ કઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે, બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ ફુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચકપ્રદેશ મૂકી સમુઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવને મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત્ સમાગમે ચર્ચે તે ઠીક પડશે. બીજું પ્રશ્ન “ચૌદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?” એને ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વતનું જ્ઞાનઃ અ તિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને “એક દેશે ઊણું એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બેધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણું ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તે નહીં. એટલા બધા જ્ઞાનને અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરે નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું છે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયેગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આ લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદ્રષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે, તે પણ બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તે કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ. Page #309 -------------------------------------------------------------------------- ________________ રર૮ શ્રીમદ્ રાજચંદ્ર - ટૂંકામાં એમ બે પ્રશ્નોના ઉત્તર લખું છું. લેખન કરતાં વાચાએ અધિક સમજાવવાનું બને છે. તેપણ આશા છે કે આથી સમાધાન થશે; અને તે પાત્રપણાના કેઈ પણ અંશને વધારશે, એકાંતિક દ્રષ્ટિને ઘટાડશે, એમ માન્યતા છે. અહો ! અનંત ભવના પર્યટનમાં કઈ સત્પરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છો છે, તેની પાસેથી ધર્મ ઈચ્છે છે, અને તે તે હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડ્યો છે! નિવૃત્ત હેત તે બહુ ઉપયોગી થઈ પડત. વારુ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલે ધર્મ અનુભવ્ય અનર્થકારક તે નહીં લાગે? અર્થાત્ હજુ તેની પૂર્ણ કટી કરજો; અને એમ કરવામાં તે રાજી છે; તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે, અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે એમ હોય છે તેમ જ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામિક વાપરી છે, તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે. તમારા સમાગમને ઈરછક રાયચંદ (અનામ)ને પ્રણામ. ૧૪૦ મોરબી, બી. ભાદરવા વદ ૮, સેમ, ૧૯૪૬ પ્રશ્નોવાળું પત્ર મળ્યું. પ્રસન્ન થયે. પ્રત્યુત્તર લખીશ. પાત્રતા-પ્રાપ્તિને પ્રયાસ અધિક કરે. ૧૪૧ વવાણિયા, કિ. ભાદ્ર. વદ ૧૨, શુક, ૧૯૪૬ સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વદે છે કે – 'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा । भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः॥ ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. આપ જુઓ, એ વચનમાં કેટલે બધા પરમાર્થ તેમણે સમાવ્યો છે? પ્રસંગવશાત્ એ વાકયનું સ્મરણ થવાથી લખ્યું. નિરંતર સાથે રહેવા દેવામાં ભગવતને શું ખેટ જતી હશે? આજ્ઞાંકિત ૧૪૨ વવાણિયા, બી. ભા. વદ ૧૩, શનિ, ૧૯૪૬ આત્માનું વિસ્મરણ કેમ થયું હશે? ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, મુંબઈ. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છે છે, તે તે લાભ પામે એ મારી અંત:કરણથી ઈચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે મેગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૨૪, શ્લોક ૪૭. Page #310 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૨૨૯ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપ આવી જાય છે, પણું નિરૂપાયતા આગળ શું કરું? પિતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? એ પરથી એવી ઈચ્છા રહ્યા કરે છે કે હમણાં તે જેમ તમે બધા ગ્યતામાં આવી શકે તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસે માગો તે યથામતિ આપો, નહીં તે યોગ્યતા મેળવ્યા રહે; એ ફરી ફરી સૂચવવું. સાથે ખીમજીનું પાત્ર છે તે તેમને આપશે. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજશો. ૧૪૩ વવાણિયા, બી. ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહો :૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયને શમા. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. - ૪. તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. ૫. કોઈ એક સપુરુષ છે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય ગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માને. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવામાં સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે – (સૂર્યું છે). હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઈચ્છા છે, તે પણ અધિક ઈરછે; ઉતાવળ ન કરે. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે. પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા. ૧૪૪ વવાણિયા, બીજા ભાગવદ ૦)), સોમ, ૧૯૪૬ આપનું પતું મળ્યું. પરમાનંદ કે. ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “Úહિ તેહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી; કથ્ય કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તે શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અવ્યક્તતા જ છે, માટે જે નિઃસ્પૃહ દશાનું જ રટણ છે, તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકે છે. તે ક્યારે આગમન થશે? વિ૦ આ૦ રાવ ૧૪૫ વવાણિયા, આ સુદ ૨, ગુરુ, ૧૯૪૬ મારે વિચાર એ થાય છે કે............ પાસે હંમેશાં તમારે જવું. બને તે જીભથી, નહીં તે લખીને જણાવી દેશે કે, મારું અંતઃકરણ તમારા પ્રત્યે નિર્વિકલ્પી જ છે, છતાં મારી પ્રકૃતિના દેશે કઈ રીતે પણ આપને દૂભવવાનું કારણ ન થાય એટલા માટે આગમનને પરિચય મેં એ છે રાખે ૧. જુઓ સાથે આંક ૧૪૩. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીમદ્ રાજચંદ્ર છે, તે માટે ક્ષમા કરશે. ઈ. જેમ યોગ્ય લાગે તેમ કરી આત્મનિવૃત્તિ કરશે. અત્યારે એ જ. વિ. રાયચંદના યથા ૧૪૬ વવાણિયા, આસો સુદ ૫, શનિ, ૧૯૪૬ ઊંચનીચને અંતર નથી, સમજ્યા તે પામ્યા સદૂગતિ. તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેને રાગ તમને બધાને હિતકારક કેમ થશે? લખનાર અવ્યક્તદશા ૧૪૭ વવાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬ સુજ્ઞ ભાઈ ખીમજી, આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મલ્યું. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશે? અથવા ધાર્યો છે? અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે. વિટ રાયચંદના યથા. ૧૪૮ વવાણિયા, આ સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લખ્યાદિકની વિચિત્ર દશા વર્ણવી છે તે. એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારે પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પિતે કઈ પૂર્વના સ્મરણને પામશે તે ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી. વિ. રાયચંદના યોચિત ૧૪૯ વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશે. ૧૫૦ વવાણિયા, આસે, ૧૯૪૬ મતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કે પ્રિય છે? મને ઓળખનાર. આમ કાં કરે? હજુ વાર છે. શું થનાર છે તે ? હે કર્મ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. ૧૫૧ - આસે, ૧૯૪૬ ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત ક્ય : (૧) મહાવીર્ય. (૨) મધ્યવીર્ય. ૩) અ૫વીર્ય. ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રણીત કર્યું – (૧) સાત્વિક. (૨) રાજસી. (૩) તામસી. Page #312 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારે સાત્ત્વિક મહાવીર્ય પ્રણીત (૧) સાત્ત્વિક શુક્લ. ત્રણ પ્રકારે સાત્ત્વિક શુક્લ મહાવીર્યે (૧) શુક્લ જ્ઞાન. સાત્ત્વિક ધર્મ એ પ્રકારે પ્રણીત કર્યાં (૧) પ્રશસ્ત. એ પણ બે પ્રકારે પ્રણીત કર્યું (૧) પન્નતે. : સામાન્ય કેવળી તીર્થંકર એ અર્થ સમર્થ છે. આજે આપનું કૃપાપત્ર મળ્યું. સાથે પદ મળ્યું. ધર્મેચ્છક ભાઈઓ, વર્ષ ૨૩ મું કર્યું : (૨) સાત્ત્વિક ધર્મ. પ્રણીત કર્યું : (૨) શુક્લ દર્શન. -- - : ૧. જુઆ આંક ૮૬. વવાણિયા, આસા સુદ ૧૧, શુક્ર, ૧૯૪૬ સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી ખાર યાજન દૂર મુક્તિશિલા છે. કખીર પણ ધ્વાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ્મ વાંચી પરમાનંદ થયા. પ્રભાતમાં વહેલા ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યાં જ કરતા હતા. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય ? દિવસના ખાર મજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તા તેવા ને તેવા જ છે. પરંતુ ખીજી વાર્તા (જ્ઞાનની ) કરવામાં ત્યાર પછીના કાળક્ષેપ કર્યાં. કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે કે ” એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. વવાણિયા, આસા સુદિ ૧૨, શનિ, ૧૯૪૬ (૨) પ્રસિદ્ધ પ્રશસ્ત. (ર) અપન્નતે. ૧૫૨ ૧૫૩ આજે એક તમારું પત્તુ મળ્યું ( અમાલાલનું ). ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. ૧સંસારમાં રહેવું અને મેક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. -: ૧૫૪ مر ખીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટા વચ્ચેા ઉતાપ. (૩) સાત્ત્વિક મિશ્ર. (૩) શુક્લ ચારિત્ર. (શીલ) પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ મેગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃય ગતશેાગ. ૩૧ વિ૦ રાયચંદ્રના ૨૦ મારખી, આસા, ૧૯૪૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્માં સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૧૫૫ કેટલીક વાત એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કેટલીક વાત એવી છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે. શ્રી મદ્યશાપ. ૧ શ્રી ભગવાન. શ્રી અખલાધ. અનંત મેક્ષપાત્ર દીઠા. અનંત મેક્ષઅપાત્ર દીઠા. અનંત અધાતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. ૧૫૬ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધા, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માએ માઁ દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું. ૧૫૭ રાજનીશી (૧) આત્માની દૃષ્ટિ કરે છે. એ જ નાના પ્રકારના માહ પાતળા થવાથી જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન મુંબઈ, ૧૯૪૬ કાયાથી પર છે. ૧. બારાક્ષરીને એકેક ઉપલા અક્ષર વાંચવાથી ભગવાન' થશે. ૨. બારાક્ષરીના એકેક ઊતરતા અક્ષર વાંચવાથી ભગવાન' થશે. મુંબઈ, ૧૯૪૬ મુંબઈ, કાર્તિક વદ ૧, શુક્ર, ૧૯૪૬ પેાતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં સૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (2) મુંબઈ, કાર્તિક વદ ૩, રવિ, ૧૯૪૬ આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલનૢશા સિવાય ખીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મેાહનીયબળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તે થશે, નહીં તેા પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુ:ખ સિવાય ખીજું કંઇ દેખી શકીશું નહીં. એ વયમાં કઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા સં. ૧૯૪૬ ૩. સંવત ૧૯૪૬ની રાનીશી ( ડાયરી )માં અમુક મિતિએ પેાતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રાજ્નીશીમાંથી કેટલાંક પાનાં કાઈએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રાજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૨૩૩ તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લેકનો ભેદ અને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રેગના ભયવાળે, આજીવિકાના ભયવાળે, યશ હશે તે તેની રક્ષાના ભયવાળ, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તે તેને લેવાના ભયવાળે, દેણું હશે તે તેની હાયવેયના ભયવાળે, સ્ત્રી હશે તે તેની...ના ભયવાળે, નહીં હોય તે તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્રપુત્રાદિક હશે તે તેની કડાકૂટના ભયવાળે, નહીં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળ, ઓછી રિદ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધને માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખને સમય હવે કયે કહે? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નરેગાવસ્થા? રેગાવસ્થા? ધનાવસ્થા? નિર્ધનાવસ્થા? ગૃહસ્થાવસ્થા? અગૃહસ્થાવસ્થા? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયે તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તે કે વધારે જિવાયું પણ સુખી, ઓછું જિવાયું તે પણ સુખી, પાછળ જન્મવું હોય તે પણ સુખી, ન જન્મવું હોય તે પણ સુખી. (૩) મુંબઈ, માગશર સુદ ૧-૨, રવિ, ૧૯૪૬ હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠું છ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશેકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલા૫ટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકેચીને, લાંબા કર કરીને, એક પુગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ મૂકી રાખીને, યુગની સમાધિથી, સર્વ ઇઢિયે ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) મુંબઈ, પિષ સુદ ૩, બુધ, ૧૯૪૬ નીચેના નિયમ પર બહુ લક્ષ આપવું. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પિતે ધીરજથી તેને સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લેકથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. (૫) મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જગ જણા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક તે કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાય. ૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૩, ઉદ્દેશક ૨. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈ, વૈશાખ વદ ૫, શુક્ર, ૧૯૪૬ ઈચ્છા વગરનું કઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રેકાયેલું છે. ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણ અધવૃત્તિવત્ છે. ઈચ્છાવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત્ છે. (૭) મુંબઈ, જેઠ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે, તમે યોગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે. હું તે ઈચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારા અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના વેગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલબને કરી પ્રવર્તવું એ ઉચિત ગણું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું, બીજી રીતે નહીં. જે તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરે, તે ધર્માર્થે મને ઈચ્છે, એવું કરવું ઉચિત ગણું છું; અને જે હું કરું તે ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ. બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મેટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે—મતિમાં. તેને લાભ તમને આપવા ઈચ્છું છું; કારણ ઘણુ નિકટનાં તમે સંબંધી છે. તે લાભ તમે લેવા ઈચ્છતાં છે, તે બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશે એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઈચ્છજે. વીતરાગભક્તિને બહુ જ ઈચ્છ. મારી ભક્તિને સમભાવથી ઈચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિદી સંભાષણ મારાથી કરજે. તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમ જ બુદ્ધિસંપન્ન તેથી થશે. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. (૮) મુંબઈ, જેઠ સુદ ૧૧, શુક, ૧૯૪૬ સવારના છ થી આઠ સુધી વખત સમાધિયુક્ત ગયે હતે. અખાજીના વિચારે ઘણું સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. | (૯) મુંબઈ, જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૪૬ આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચે કમ પ્રભુ પાર્શ્વ સચવાવે. ૧. કાર્યપ્રવૃત્તિ. ૨. સાધારણ ભાષણ-સકારણ. ૩. બન્નેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. ૪. ધર્માનુષ્ઠાન. ૫. વૈરાગ્યની તીવ્રતા. (૧૦) મુંબઈ, જેઠ વદ ૧૧, શુક, ૧૯૪૬ તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે? શંકા હોય તે તે ખરી પણ નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૨૩૫ (૧૧) મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૪૬ ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયે હતે. હવે પછી તે સંબંધી અધિક. (૧૨) મુંબઈ, અષાડ સુદ ૪, શનિ, ૧૯૪૬ કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મહવશ કર્યા. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. (૧૩) મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ જ્યારે આ વ્યવહારે પાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતા :– ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તોપણ છેડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું – ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગ્રહવાસપરત્વે ન આવે તે સારું. ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, કમની સાચવણના પરિષહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચને ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર. ૧. કેઈના પણ દેષ જો નહીં. તારા પિતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તે તું જ હલકે છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણુક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિદ્ધ નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયે હો તેનાથી અમુક પ્રકારે વર્તવાને નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તે તેમ; નહીં તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સેપે તેમાં) કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશે નહીં, મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતે નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે પેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકે આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ન પણ તમારે દ્વેષ વા તમારા સંબંધી કેઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારે ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બેલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભાગમાં પ્રવૃત્તિ કરશે નહીં; તમારી ઈચ્છાનુસાર તમે વર્તજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ શ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં, અને ટૂંક કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણિને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યેગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. (૧૪) મુંબઈ, અષાડ વદ ૪, રવિ, ૧૯૪૬ વિશ્વાસથી વતી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે.' (૧૫) મુંબઈ, અષાડ વદ ૧૧, શનિ, ૧૯૪૬ આણુ છતું, વાચા વગરનું આ જગત તે જુઓ. (૧૬) મુંબઈ, અષાડ વદ ૧૨, રવિ, ૧૯૪૬ - દૃષ્ટિ એવી સ્વરછ કરે કે જેમાં સૂમમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. (૧૭) બીજજ્ઞાન, | શોધે તે કેવલ જ્ઞાન. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. જ્ઞાની રત્નાકરે વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬ ભગવાન મહાવીરદેવ. + ૨ ૪ આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે ઈ પછી એગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. ભગવાન મહાવીરદેવ. ૧૦, ૯, ૮, ૭, ૬, ૪, ૩, ૨, ૧. (૧૮) વવાણિયા, આ આ બંધાયેલા પામે છે મિક્ષ એમ કાં ન કહી દેવું? એવી કોને ઈચ્છા રહી છે કે તેમ થવા દે છે? જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તે ના નહીં. પણુ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે ? સુદ ૧૧, શુક, ૧૯૪૬ પાઠાન્તર – ૧. કરાવે છે. ૨. અણુછતું. ૩. યાચા વગરનું. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૭. વર્ષ ૨૩ મું ૧૫૭ ૩ તે શ્રીમાન પુરુષોત્તમ, સત્-ચિ-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તે પરમ સમાધિ આવે છે. અહે તે સ્વરૂપ ! અહા તે સ્વરૂપ ! અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિષે અમને તેની ભક્તિની દ્રઢ રુચિ થઈ ! ૧૫૮ સતા શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્દગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે. આ સમસ્ત વિશ્વ ભગવદ્દરૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે. ત્રણે કાળમાં ભગવત્ ભગવત્ સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતાં છતાં નિબંધ જ છે. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતે નથી, અને સ્વરૂપથી ચુત થતું નથી, તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારે અને સર્વ જ્ઞાનીઓને નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું; અનંતકાળે લય થઈ તે ભગવરૂપ જ થશે. ચિત્ અને આનંદ એ બે “પદાર્થ જડને વિષે ભગવતે તિભાવે કર્યો છે. જીવને વિષે એક આનંદ જ તિભાવે કરેલ છે. સ્વરૂપે તે સર્વ સત્-ચિત્—આનંદ-રૂપ જ છે. સ્વરૂપલીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિભાવ નામની શક્તિઓ પ્રચરે છે. એ જડ કે જીવ કયાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે ભિન્નભાવ અને ભેદભેદને અવકાશ જ નથી, તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન હરિ)ને જ ભાસ્યું છે, અર્થાત્ તું તે જ છે. “તત્વમસિ', આનંદને અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે, અને તેથી જેમાં ચિત અને આનંદ એ બે અંશે તિભાવે કર્યા છે એવા જડમાં શેધવાના બ્રમમાં પડ્યો છે, પણ તે આનંદસ્વરૂપ તે ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે, આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવતરૂપ જ ભાસશે, એમ છે જ. એમ અમારે નિશ્ચય અનુભવ છે જ. - જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવદ્દસ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જઈ સચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. “અડું ત્રાસ્મિ'. [અપૂર્ણ ] ૧૫૯ તે અચિત્યમૂર્તિ હરિને નમસ્કાર પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ અમે ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમે એ વિચાર કર્યો કે શી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીમદ્ રાજચંદ્ર રીતે અમે સમાધિરૂપ હોઈએ? તે તે વિચારને છેવટે નિર્ણય થયે કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરે જ. | સર્વત્ર આનંદરૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જેવા તલસીએ છીએ. અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રમે રેમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દૃઢ કરું છું. આ સૃષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પિતાની ઈચ્છાથી જગતરૂપે થયેલ છે.. બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એ અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસરે છે કારણ કે તે તે જ છે. અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મિક્ષ કાંઈ હતું નહીં અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઈચ્છે જ છે કે એક એ હું બહુરૂપે હોઉં અને તેમ હોય છે. ૧૬૦ પાન ૧ ચૈતન્યાધિષિત આ વિશ્વ હોવું એગ્ય છે. પાન ૨ વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે. અને તેમજ છે. સત્ ચિત્ આનંદ પરમાત્મા અને એ જ અમારી અંતરની પરમ રુચિ. પરમાત્મા આનંદ, સત્ અને ચિન્મય છે. પાન ૩ પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હવા ગ્ય નથી. પાન ૪ જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પાન ૫-૬ પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદ કરીને પરિપૂર્ણ ભરપૂર છે. ૧. એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમદ્દના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન ૩૧ લખાયેલાં છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ વર્ષ ૨૩ મું પાન ૭ જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવ ગ્ય છે. પાન ૮ હરિની પ્રાપ્તિ વિના જીવને ક્લેશ ટળે નહીં. પાન ૯ હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. પાન ૧૦ હરિમય જ એમ હોવાને ગ્ય છીએ. પાન ૧૧ હરિની માયા છે, તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને ગ્ય છે જ નહીં. પાન ૧૨ તે માયા પણ હેવાને યોગ્ય જ છે. પાન ૧૩ માયા ન હોત તે હરિનું અકળત્વ કોણ કહેત? પાન ૧૪ | માયા એવી નિયતિએ યુક્ત છે કે તેને પ્રેરક અબંધન જ હોવા ગ્ય છે. પાન ૧૫ હરિ હરિ એમ જ સર્વત્ર છે, તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હે. તેની જ સત્તા અમને ભાસે. તેમાં જ અમારે અનન્ય, અખંડ અભેદ ––– હવે એગ્ય જ હતે. પાન ૧૬ જીવ પિતાની સુષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પિતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. પાન ૧૭ એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હેવા માટે હરિને અનુગ્રહ જોઈએ. પાન ૧૮ તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપે એ વગેરે સાધને તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. પાન ૧૯ તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. પાન ૨૦ એ સાધને યુક્ત એ ગ્ય પુરુષ સદ્દગુરુની આજ્ઞાને સમુસ્થિત કરવાને ગ્ય છે. પાન ૨૧-રર એ સાધન જીવની પરમ જગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પાન ૨૩ પાન ૨૪ પાન ૨૫ પાન ૨૬ શ્રીમદ્ રાજચંદ્ર બધુંય હિરરૂપ જ છે. તેમાં વળી ભેદ શે ? ભેદ છે જ નહીં. સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ. સ્થાપિતા બ્રહ્મવાદો હિં, સર્વ વેદાંતગાચર: આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. એવા અમારા દૃઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી; જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે; સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે; જડ બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્ત્વ બ્રહ્મ છે. રો બ્રહ્મ છે. તમા બ્રહ્મ છે. પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યંચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી. કર્મ બ્રહ્મ છે. સ્વભાવ બ્રહ્મ છે. નિયતિ બ્રહ્મ છે. કાળ બ્રહ્મ છે. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ઊંચે, નીચે, તીરછે સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાસે છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં. Page #322 -------------------------------------------------------------------------- ________________ પાન ૨૭ પાન ૨૮ પાન ૨૯ પાન ૩૦ પાન ૩૧ વર્ષ ૨૩ મું બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વ હિર છે, એમાં સંશય નહીં. આ સર્વ આનંદરૂપે જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં. સર્વરૂપે હિર જ થયેલ છે. – હિરના અંશ છું. ૧. તેનું પરમદાસત્વ કરવાને યેાગ્ય છું, એવા દૃઢ નિશ્ચય કરવા; એને અમે વિવેક કહીએ છીએ. ૨. તેવા દૃઢ નિશ્ચયને તે હિરની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું. ૩. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હિરના આશ્રય અંગીકાર કરવા, અર્થાત્ હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું.~~ ૪. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવા અમારા નિશ્ચય તમને રુચા. કેવળ પદ કક્કા કેવળ પદ્મ ઉપદેશ; કહીશું પ્રણમી દેવ રમેશ. ૧. કોઈ પણ વસ્તુ કાઈ પણ ભાવમાં પરિણત હોય છે. ૨. કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. ૨૪૧ ૩. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં. ૪. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહેાતા એમ જાણીએ છીએ. ૫. ૧૬૧ હે સહજાત્મસ્વરૂપી, તમે કયાં કયાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છે ? તે કહેા. આવી વિભ્રમ અને દિગ્મૂઢ દશા શી ? હું શું કહું ? તમને શું ઉત્તર આપું? મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. કયાંય દૃષ્ટિ કરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લેાકાર્દિક સ્વરૂપમાં આવ્યા કરે છે, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીમદ્ રાજચંદ્ર કિવા બ્રાનિત અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દ્રષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે, મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઈચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેને પણ ખેદ થાય છે બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જે એમ છે તો પણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાક્તાપણું છે. જ્ઞાને કર્તાક્તાપણું પરગનું નથી. જ્ઞાનાદિ તેને ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવત્ વર્તે છે. તેને માટે ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છે? વિકલ્પમાં પડે છે? તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભેગવવાનાં લેકનાં સ્થાન તથા તેવાં સ્થાનને સ્વભાવે શાશ્વત હોવાપણુ માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતું નથી. જિક્ત તે માને ! ઠામડામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ – ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે બેટાં લાગે છે. પૃથ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે. તેને વિચાર છેડી દે. છોડ્યો છૂટતે નથી. શા માટે ? જે તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તે તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તે તેમ માનવું? તે પછી લેકનું સ્વરૂપ કેણુ યથાર્થ જાણે છે એમ માનવું? કઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તે બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તે પછી બંધમોક્ષાદિ ભાવની પ્રતીતિ શી? યેગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે? સમાધિમાં નાની વસ્તુ મેટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે, એમ કહેવામાં હાનિ શી હતી? તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી?. હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પિતે ભૂલતા હો તે? તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજ શરમ, માન, પૂજાદિના કામી નથી, છતાં સાચું કેમ ન સમજાય ? સદ્ગુરુની દૃષ્ટિએ સમજાય. પિતાથી યથાર્થ ન સમજાય. ગ તે બાઝતું નથી. અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? કંઈ સમજાવ્યું જતું સદગુરના વા આ બધા જ Page #324 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું નથી અને વખત વીત્યે જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતું નથી. જેથી બધી સ્થિતિ શંકરૂપ થઈ પડી છે. આ કરતાં તે અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. દર્શનપરિષહ એમ જ વેદાય ? તે યોગ્ય છે. પણ અમને લેકેને પરિચય “જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તે ખોટું શું હતું? તે બનનાર. ' અરે ! હે દુષ્ટાત્મા ! પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કયાં તે હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તે ઝેર પી અને કાં તે ઉપાય તત્કાળ કર. | ગસાધન કરું? તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતાં પણ તે ઉદયમાં આવતું નથી. ૧૬૨ હે શ્રી..........! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહે છે તેને અર્થ શું છે? નિઃસંદેહ થઈને રહે, અને એ જ તમારો સ્વભાવ છે. હે અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે, નિઃસંદેપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણને કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાય ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. હે શ્રી.......! તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરે. - હે અંતરાત્મા! વર્તમાન આત્મદશા જોતાં જે પરમ સત્સમાગમ પ્રાપ્ત થયું હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તે તે સંદેહની નિવૃત્તિને હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતું નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થશે મહા કઠણ છે. હે શ્રી.......! તમે કહે છે તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જે સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તે તમે શિથિલતાને ત્યાગ કરી સ્વવિચારનું વ્રત અવલંબન ગ્રહણ કરે, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરે. હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચછે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવતપણે વર્યા કરે છે, જેથી અમને તેમના સમાગમમાં તે નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઈ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તે તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવન એટલે સામાન્ય સત્સમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી. હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ધર્મમર્યાદાને તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિને પ્રસંગ ફરી ફરી જી કર્યા કરે છે. એક વખતે જે વચનેની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચને ઘણી વખત કહેવાયાનું પણ કોઈ જ ફળ થતું નથી. એવી જીવેમાં અગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરે એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એ પ્રેમ કર્યો છે કે તે તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તે જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હેવાથી દાસત્વભાવ રાખે એ પરમ ધર્મ સ્મલિત થઈ ગયો છે. સર્વરૂપે તે સમાન જ રહ્યો છે, માટે ભેદભાવને ત્યાગ કર એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમ ઈચ્છીએ છીએ, તેને પણ તે કળિયુગને પ્રસંગ સંગ આપ્યા કરે છે. - હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તે પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જી કઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એ હું શરણુગત ઉપર અનુગ્રહ થે યોગ્ય હોય તે કર. મને મેટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જી પ્રવર્તે છે, તેને પ્રસંગ છે અને વળી કેઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તે તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છે, સમર્થ છે. મારું સમાધાન ફરી ફરી હે હરિ ! સમાધાન કર. ૧૬૪ અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેને પામર પ્રાણું એ હું કેમ પાર પામું? હું જે તારે અનંત બ્રહ્માંડમાં એક અંશ તે તને શું જાણે? સર્વસત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું, ઈચ્છું છું. તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ ! ! Page #326 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૧૬૫ મુંબઈ, કાર્તિક સુદ પ, સેમ, ૧૯૪૭ પરમ પૂજ્ય–કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મેરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા! ત્યાં અધિક શું કહેવું ! સર્વ સમર્થ પુરુષે આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તે નહીં જાય. મેક્ષની આપણને કાંઈ પણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિમુંઝનપણાના અને નિસ્પૃહપણની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય છે, અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઈચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણું નથી. પણ ગાડીઘેડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને; જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઈચ્છું છું. વિઆજ્ઞાંતિ રાયચંદના પ્રણામ. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૬ સત્પુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં, અનંત નીચેનાં વાકયો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય છે, મેાક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :— ૨૪૬ ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ બ્રેડ્યા વિના છૂટકો થવા નથી; તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમના અભ્યાસ કરવા યેાગ્ય જ છે એમ સમજવું. મુંબઇ, કાર્તિક સુદ ૬, ભેામ, ૧૯૪૭ આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? સત્પુરુષની સમ્મતિથી મંગળરૂપ માન્યાં ૨. કોઇ પણ પ્રકારે સદ્ગુરુને શેાધ કરવા; શેાધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અસ્પૃષુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તે જ સર્વ માયિક વાસનાના અભાવ થશે એમ સમજવું. ૩. અનાદ્દિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્’ સુછ્યું નથી, અને ‘સત્' શ્રધ્યું નથી, અને એ મળ્યે, સુણ્યે, અને એ ધ્યે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલા માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયા નથી તે વિચારે. મુંબઈ, કારતક સુદ ૧૨, રિવ, ૧૯૪૭ ૧૬૭ સત્ હરિ ઇચ્છા સુખદાયક જ છે. નિવિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. ત્રિભાવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશે, નહીં તેા નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશેા તે અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો. ધર્મજ જવાના પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશે તે સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વતા છે એમ લેકચર્ચા થશે, અર્થાત્ તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશેા. માટે કોઇ બીજો પ્રસંગ લઇ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે એળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવા; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવા. મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયાજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવા; જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઇચ્છા આપને સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે........તિથિએ આવશું. અમે આપને સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણુ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તે આપ તે વાતને કૃપા કરી અનુસરશેા જ. Page #328 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૪૭ તેમના સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ—પ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. ( એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન ઓલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દ્રષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને ખેલવા દેવા. તે પછી ઘેાડે વખતે ખેલવું. અમને કઈ જ્ઞાનાવતાર પુરુષના સમાગમ થયા હતા. તેમની દશા અલૌકિક જોઇ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાના ઉપદેશ કહ્યો હતા. સત્ય એક છે, એ પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરને ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યાં હતા. અને જૈનાદિક મતાને આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજી પણ એમ જ વર્તે છે કે સત્યના જ માત્ર આગ્રહ રાખવા. મતને વિષે મધ્યસ્થ રહેવું. તે હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. એ કૃપાળુના સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષે કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતા નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દૃઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે ઃ—‘ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયેાગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બેધ્યા હતા. પેાતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેએ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્તૃત કર્યું હતું અને તે જ સત્પુરુષે આપના સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યા હતા. નહીં તે અમે આપના સમાગમના લાભ કયાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા કયાંથી પડે? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બેધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તે તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઈશ્વરાજ્ઞા નથી તેા પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામે તેમાં અમને સંતેાષ જ છે. આપના સંબંધમાં પણ તેમના એવા જ અભિપ્રાય સમજશે કે અમે આપના શિષ્ય તરીકે પ્રવતીએ તેપણુ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છે. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યા હતા. જો કે તેમને કાઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કાર્ય પૂર્વના કારણથી બતાવ્યા જણાય છે. મુક્તાત્મા હેાવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છે. અર્થાત્ આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઈશ્વરેચ્છા હશે તેા આપને થાડા વખતમાં તેમને સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગાનુસાર વાતચીત કરવી. કાઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પ્રસંગે જે ચેાગ્ય લાગે તે વાત કરવી. તેના ભાવાર્થ ન જવા જોઈએ. ‘જ્ઞાનાવતાર’ સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી, તેઓ જ્ઞાનાવતાર’– Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીમદ્ રાજચંદ્ર ન સમાગમ ઈચછે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમને અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજે. તેમ “જ્ઞાનાવતાર’ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો. | મન મળ્યાને જગ લાગે ત્યારે જણાવજે કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહે. એ વગેરે વાતચીત કરજે. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ? શું શ્રદ્ધા રાખીએ? કેમ પ્રવર્તીએ ? તે એગ્ય લાગે તે જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપને ન હો. તેમને સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાને પ્રસંગ બને તે પણ તેમને જણાવો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છે. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ કાજે. વધારે નહીં. ફરીથી મળજો. મળવાની હા જણાવજો. હરીચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તે આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દૃઢ કરજે. ભાવાર્થ ધ્યાનમાં રાખજે. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરો. હરીચ્છા સુખદાયક છે. ૧૬૮ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, સેમ, ૧૯૪૭ . એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે. આપનું કૃપાપાત્ર ગઈ કાલે મળ્યું. પરમાનંદ ને પરમપકાર થયે. અગિયારમેથી લથડેલે ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણુ પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યે પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાને બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. આજ્ઞાંકિત ૧૬૯ મુંબઈ, કાર્તિક સુદિ ૧૩, સોમ, ૧૯૪૭ ગઈ કાલે ૧ પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે. ચિ. ત્રિભવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તે છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું. Page #330 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ર૪૯ ૧૭૦ મુંબઈ, કારતક સુદ ૧૪, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, આજે આપનું પત્ર ૧ ભૂધર આપી ગયા. એ પત્રને ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઈચ્છું છું. આત્મા જ્ઞાન પાપે એ તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયે એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાને હેતુ પણ એ જ છે કે કઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલેકનસુખનું અ૫ પણ વિસ્મરણ થાય નહીં; ‘તુંહિ તુહિ” વિના બીજી રટણ રહે નહીં; માયિક એક પણ ભયને, મેહને, સંકલ્પને કે વિકલ્પને અંશ રહે નહીં. એ એકવાર જે યથાગ્ય આવી જાય તે પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બેલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલા પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવા–પરમાર્થ પ્રકાશ –ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તે છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવું જોઈએ. મહાન પુરુષોએ કેવી દશ પામી માર્ગ પ્રકા છે, શું શું કરીને માર્ગ પ્રકા છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણું તે કેવળ ગુપ્ત થઈ જવું જ યંગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા કયારેક ક્યારેક પ્રવર્તન છે, અથવા ઘણા પરિચયમાં આવેલા ગપુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. આટલાં કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતે નથી. ગુણઠાણ ઈત્યાદિકને ઉત્તર લખતે નથી. સૂત્રને અડતો નથી. વ્યવહાર સાચવવા થેડાંએક પુસ્તકનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂકયું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશે છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને વેગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભેગવે છે. વેદેદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા ....આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણુય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી; પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ ૧. શ્રી સભાગભાઈ ઉપર આ પત્ર છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીમદ્ રાજચંદ્ર અગ્રેસર થવું. લખ્યું ઘણું કરી જાણશે. ગુણઠાણ એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણું બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળને ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તે ઘણુંય કહ્યું હતું; પણ રહ્યું છે થેડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતિ. વિ. આ૦ રાયચંદ ૧૭૧ મુંબઈ, કારતક સુદ ૧૪, બુધ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ ઈ૦ ખંભાત. શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે. તે તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. ત્રિભવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એને ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યું છે તે જ આવે છે. પત્ર લખવાને ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટે છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગને ક્રમ વીસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્ય કાળે સ્મરણ કરવાનું કથન છે. સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિતે ઈરછે તેને સંગ રાખે. વિ. રાયચંદના ય૦ ૧૭૨ મેહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭ સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ. ખંભાત. ગઈ કાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મલ્યું. આહાદની વિશેષતા થઈ. અનંત કાળથી પિતાને પિતા વિષેની જ બ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાગ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ? નિરંતર ઉદાસીનતાને કમ સેવ; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; પુરુષનાં લક્ષણનું ચિંતન કરવું; પુરુષેની મુખાકૃતિનું હૃદયથી અવકન કરવું; ૧. સાથે પત્ર નં. ૧૭૨. Page #332 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૫ તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવા, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. - આ જ્ઞાનીઓએ હદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતને હૃદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણે કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મેડે અથવા વહેલે, એ જ સૂર્યો, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમ્મત છે. પ્રસંગે પાર પત્ર લખવાને લક્ષ રાખીશ. આપના પ્રસંગીઓમાં જ્ઞાનવાર્તા કરતા રહેશે. અને તેમને પરિણામે લાભ થાય એમ મળતા રહેશે. - અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે. આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલેકન કરશે. અને તેના તેમ જ ત્રિભવન વગેરેના ઉપયોગ માટે જોઈએ તે પત્રની પ્રતિ કરવા આપશે. મિતિ એ જ - એ જ વિજ્ઞાપન. સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. ૧૭૩ મુંબઈ, કારતક વદ ૩, શનિ, ૧૯૪૭ જિજ્ઞાસુ ભાઈ, તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેને ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યું હતું. તે તમને મળ્યો હશે. નહીં તે તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવકન કરશો. સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય, તેવું પ્રશ્ન કરવાનું બને તે કરતા રહેશે. તમે જે જે જિજ્ઞાસુઓ છે, તે તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તે પરિણામે તે લાભનું કારણ થશે. ઈચ્છા થશે તે કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તે સારું. એ વિષે કંઈ પૂછશે તે અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમને કેટલેક ભાગ ઉલ્લાસી સમયમાં અવકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસમ્મતિ નથી. માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવકન કરશે. દ્રઢ વિશ્વાસથી માનજો કે આ –ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોય તે તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યને સંભવ પણ ઓછો છે. ઈત્યાદિક કારણથી એમ જ થયું હશે. તે તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મને (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકો કે કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રીમદ્ રાજચંદ્ર આપવાની સમર્થતાવાળે પુરુષ બીજે તમારે શોધ નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું ચગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. અંબાલાલનું હાલ પત્ર નથી. લખવા કહે. વિ. રાયચંદના ય૦ ૧૭૪ મુંબઈ, કાર્તિક વદ ૫, સેમ, ૧૯૪૭ સંતને શરણ જા. સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, - તમારું એક પત્ર મળ્યું. તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને ... ઉત્તર આપવાનું બનશે. તેવી ઈચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સપુરુષની શ્રદ્ધા વિના છૂટકે નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઈત્યાદિકથી તેમને કથન કથતા રહેશે. સત્સંગની વૃદ્ધિ કરશે. વિ૦ રાયચંદના ય૦ ૧૫ મુંબઈ, કારતક વદ ૮, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમે બધાં સત્સંગની વૃદ્ધિ કરશે. છોટાલાલનું આજે પત્ર મળ્યું. તમારા બધાને જિજ્ઞાસુ ભાવ વધે એ નિરંતરની ઈચ્છા છે. પરમ સમાધિ છે. વિ. રાયચંદના ય૦ १७६ મુંબઈ, કાર્તિક વદ ૮, શુક્ર, ૧૯૪૭ જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ, મેરબી. મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળ દુર્લભ છે. જીવને સંસારપરિભ્રમણનાં જે જે કારણે છે, તેમાં મુખ્ય પિતે જે જ્ઞાન માટે શંકિત છીએ, તે જ્ઞાનનો ઉપદેશ કરે, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હદયમાં તે માટે ચળવિચળપણું છતાં પિતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય જ છે એમ ઉપદેશવું, તે સર્વથી મેટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશે, તે લાગી શકશે. પિતે શંકામાં ગળકા ખાતે હોય, એ જીવ નિઃશંક માર્ગ બેધવાને દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે છે પણ તે હેતુ નથી જ. જેમ છે તેમ કરુણુદ્ધ ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાનકાળે રખડે છે, ભવિષ્યકાળે રખડશે. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતું નથી આ વાય નિઃશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પિતાનું Jain, Education International Page #334 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૫૩ મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જ સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેને ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધો નહીં; બંધાવાને કામીને છોડે નહીં. અહીં વિકલ્પી જીવને એ વિકલપ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈરછા છે, તે પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે, તેને બંધનને વિકલ્પ મટે છે અને એ આ વાર્તાને સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે, અને એક બાજુથી અલખ “લેમાં સમાઈ જવું એમ રહે છે. અલખ લે'માં આત્માએ કરી સમાવેશ થયે છે, એગે કરીને કરે એ એક રટણ છે. પરમાર્થને માર્ગ ઘણું મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તે સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા છે પ્રત્યે દ્રષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવને છૂટકે નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશે. ઘણુંય જણાવવાની ઈચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરે, એ ઈચછના નિશ્ચળ છે. વિઆજ્ઞાંકિત રાયચંદના દંડવત્. ૧૭૭ મુંબઈ, કારતક વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી ત્રિભવન, - તમારું પત્ર ૧ મલ્યું. મનન કર્યું. અંતરની પરમાર્થવૃત્તિઓ ચેડા કાળ સુધી પ્રગટ કરવા ઈચ્છા થતી નથી. ધર્મને ઈચ્છવાવાળાં પ્રાણીઓનાં પત્ર પ્રશ્નાદિક તે અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ જે ઈચ્છાઓ હમણું પ્રગટ કરવા ઈચ્છા નથી, તેના અંશે (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે. નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તે એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહને, પિતાપણાને, અને અસત્સંગને નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવને દ્રઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. વિ. રાયચંદના ય૦ ૧૭૮ મુંબઈ, કારતક વદ ૦)), શુક, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, - અત્ર આનંદવૃત્તિ છે. તમારી અને બીજા ભાઈઓની આનંદવૃત્તિ ઈચ્છું છું. તમારા પિતાજીનાં બે પત્રે ધર્મ વિષયે મળ્યાં. એ વિષે શું ઉત્તર લખો ? તેને બહુ વિચાર રહે છે. હમણું તે હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને ગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઈચ્છા રહેતી નથી. ઈચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતાં કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીમદ્ રાજચંદ્ર તમે ઈત્યાદિ છે, એમ કલ્પના છે. અને હું પણ ઈચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પામેલાથી ધર્મ પામે, તથાપિ વર્તમાન વર્તુ છું તે કાળ એ નથી. પ્રસંગોપાત્ત મારા કેટલાક પત્રો તેમને વંચાવતા રહેશે, અથવા તેમાં કહેલી વાતને તમારાથી સમજાવાય તેટલે હેતુ સમજાવતા રહેશે. પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશે. અને તેમને પ્રેરણા કરશે તે કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તે નહીં. બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવા તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચેકસી કરવી, આ સંતની સમજવા જેવી વાત છે. વિ૦ રાયચંદના યથાવ ૧૭૯ મુંબઈ, કારતક, ૧૯૪૭ ઉપશમ ભાવ સોળ ભાવનાઓથી ભૂષિત થયેલે છતાં પણ પિતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાવે છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પિતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યું જાય તે, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતે, આ નિયમ છે. મુંબઈ, માગશર સુદ ૪, સોમ, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તે તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રેમ રોમ ભક્તિ તે એ જ છે કે, એવી દશા આવ્ય અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડે તે સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે, તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ? રામ રામ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મવૃષ્ટિ થઈ જશે, એક “Úહિ તેહિ મનન કરવાને પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરને આનંદ અનુભવ થશે. અત્રે એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણું તે ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દને અર્થ જુદો થાય છે. નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યું છે. “આ કાળમાં કઈ ક્ષે ન જ જાય.” આ કાળમાં કેઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.” આ કાળમાં કેઈ આ કાળને જન્મેલે આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય.” આ કાળમાં કેઈ આ કાળને જન્મેલે સર્વથા ન મુકાય.” આ કાળમાં કોઈ આ કાળને જન્મેલે સર્વ કર્મથી સર્વથા ન મુકાય.” હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બે કે આ કાળમાં કઈ ક્ષે ન જ જાય. જેવું એ વાકય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મેશે ન જ જાય? ત્યાંથી તે જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું; આ કાળમાં કેઈ આ ક્ષેત્રેથી મેસે ૧. મુનિ દીપચંદજી. Page #336 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૫૫ ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામે પુરુષ વિચારીને બોલ્યો : આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલે આ ક્ષેત્રેથી મેક્ષે ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે, કેઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ઉત્તર આપે, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જે મિથ્યાત્વ જાય તે મિથ્યાત્વ જવાથી મોક્ષ થયે કહેવાય કે નહીં? ત્યારે તેણે હા કહી કે એમ તે થાય. ત્યારે કહ્યું એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળને જમેલે સર્વ કર્મથી ન મુકાય. - આમાં પણ ઘણા ભેદ છે, પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તે એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તે આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાકયસિદ્ધિ થાય. આમ વાક્ય લવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તે સત્પરુષની કૃપાથી સિદ્ધિ થાય. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણ; ઉપર લખી માથાકૂટ લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે, પરંતુ અહીં તે અમૃતની સાડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં. છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આને સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે? વિ. રાયચંદ ૧૮૧ મુંબઈ, માગશર સુદ ૯, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ છોટાલાલ, ભાઈ ત્રિભવનનું અને તમારું પત્ર મળ્યું. તેમ જ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. હમણું તે તમારું લખેલું વાંચવાની ઈછા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ (આત્માની) થશે તે હું પણ લખતે રહીશ. તમે જે વેળા સમતામાં છે, તે વેળા તમારી અંતરની ઊર્મિઓ લખશે. અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી; અને ત્યાગવાની ઈચ્છા રાખી છે; પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકે નથી. ' કાળની દુષમતા........થી આ પ્રવૃત્તિમાર્ગ ઘણુ જીને સતનું દર્શન કરતાં અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. વિ. રાયચંદ ૧૮૨ મુંબઈ, માગશર સુદ ૧૩, બુધ, ૧૯૪૭ આપનું કૃપાપાત્ર ગઈ કાલે મલ્યું. વાંચી પરમ સંતેષ પ્રાપ્ત થશે. આપ હદયના જે જે ઉદ્દગાર દર્શાવે છે; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણે છે કે આ કાળમાં મનુબેનાં મન માયિક સંપત્તિની ઈચ્છાવાળાં થઈ ગયાં છે. કેઈક વિરલ મનુષ્ય નિર્વાણુમાર્ગની દ્રઢ ઈચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કેઈકને જ તે ઈચ્છા સપુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીમદ્ રાજચંદ્ર મહધકારવાળા આ કાળમાં આપણે જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તે તે સુઝાડે ત્યારે બને તેવું છે. વિ. રાયચંદ ૧૮૩ મુંબઈ, માગશર સુદ ૧૪, ૧૯૪૭ આનન્દમૂર્તિ સ્વરૂપને અભેદભાવે ત્રણે કાળ નમસ્કાર કરું છું. પરમ જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર ગયા પરમ દિવસે મળ્યું. વાંચી સંતોષ થયે જે જે ઇચ્છાઓ તેમાં જણાવી છે, તે કલ્યાણકારક જ છે; પરંતુ એ ઈચ્છાની સર્વ પ્રકારની સ્કુરણા તે સાચા પુરુષના ચરણકમળની સેવામાં રહી છે. અને ઘણું પ્રકારે સત્સંગમાં રહી છે. આ નિઃશંક વાક્ય સર્વ અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલું આપને જણાવ્યું છે. પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી. જે પામે છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાને ત્યાગ કરવાને અભ્યાસ કરશે. દ્રઢ પ્રેમથી અને પરમેલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપ, તપ, અને તે સિવાયના પ્રકારને લક્ષ એવો રાખજે કે આત્માને છેડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્યત) ત્યાગવા ગ્ય છે. મિથ્યાનામધારીના યથા ૧૮૪ મુંબઈ, માગશર સુદ ૧૫, ૧૯૪૭ સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર તમારું પત્ર ગઈ કાલે મળ્યું. તમારા પ્રશ્ન મળ્યાં. યોગ્ય વખતે ઉત્તર લખીશ. આધાર નિમિત્તમાત્ર છું. તમે નિષ્ઠા સબળ કરવાનું પ્રયત્ન કરે એ ભલામણ છે. - ૧૮૫ મુંબઈ, માગશર વદ ૭, શુક્ર, ૧૯૪૭ આજે હદય ભરાઈ આવ્યું છે. જેથી વિશેષ ઘણું કરીને આવતી કાલે લખીશ. હદય ભરાવાનું કારણ પણ વ્યાવહારિક નથી. સર્વ પ્રકારે નિશ્ચિત રહેવા વિનંતી છે. વિ. આ રાયચંદ મુંબઈ, માગશર વદ ૧૦, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું? તે કંઈ સૂઝતું નથી. રાયચંદના યથાયેગ્ય Page #338 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૫૭ મુંબઈ, માગશર વદ ૦)), ૧૯૪૭ પ્રાપ્ત થયેલા સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. મહાભાગ્ય, શાંતમૂર્તિ, જીવન્મુક્ત શ્રી ભાગભાઈ, અત્ર આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વહેં એ આશિષ છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારને એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી. પરંતુ ચાગ (મન, વચન, કાયા )થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે પરિપૂર્ણ કાલેકજ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તે ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લેકાલે કદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે! " કણબી અને કેળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પર થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કેઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મેહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે! એઓ સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા હતાપરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણુ પુરુષનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષ પ્રત્યે રોમાંચ બહુ ઉદ્ઘસે છે અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા સમક્ષ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીને ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે. જે ભગત, નિરાંત કેળી ઈત્યાદિક પુરુષ યેગી (પરમ યેગ્યતાવાળા) હતા. નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે! હવે અમે અમારી દશા કઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તે લખી ક્યાંથી શકીશું? આપનાં દર થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરૂપાયતા છે. (કંઈ) મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તે આશ્ચર્ય પામ, નહીં તે અહીંથી તે કઈ રીતે કંઈયે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. આપ જે કંઈ વ્યવહાર ધમૅપ્રી વ્યવહાર ધર્મપ્રશ્નો બડે છે તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી, તે પછી તેને ઉત્તર ન લખી શકાયે હોય તે આપ શા માટે રાહ જુઓ છે ? અર્થાત્ તે હવે ક્યારે બનશે ? તે કંઈ કલ્પી શકાતું નથી. વારંવાર જણાવે છે, આતુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમકાળ મહાવીરદેવે કહ્યો છે, કળિયુગ વ્યાસભગવાને કહ્યો છે, તે કયાંથી સાથે રહેવા દે? અને તે આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે. ખીમજી વગેરેને એક વાર આપને સત્સંગ થાય તે જ્યાં એકલક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તે થે દુર્લભ છે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે. ૧૮૮ મુંબઈ, પિષ સુદ ૨, સોમ, ૧૯૪૭ કહેવારૂપ હું તેને નમસ્કાર હો. સર્વ પ્રકારે સમાધિ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રીમદ રાજચંદ્ર મુંબઈ, પોષ સુદ ૫, ગુરુ, ૧૯૪૭ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા છે, આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. ૧૯૦ મુંબઈ, પિષ સુદ ૯, ૧૯૪૭ ચિત્ર ત્રિવનનું લખેલું પત્ર ગઈ કાલે મળ્યું. તમને અમારાં એવાં વ્યાવહારિક કાર્ય – કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતેષ જ રાખ. પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી એગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય. જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ચુનીલાલને દ્વેષ ક્ષમા કરવા ગ્ય છે. વખતેવખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે માટે લખશે. વિટ રાયચંદના ય૦ ૧૯૧ મુંબઈ, પિષ સુદ ૧૦, સેમ, ૧૯૪૭ મહાભાગ્ય જીવન્મુક્ત, આપનું કૃપાપનું આજે ૧ આવ્યું. તે વાંચી પરમ સંતોષ થયે. પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાભ્ય વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખે છે, તે ઈશ્વરેચ્છા હશે તે કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થને લક્ષ મળ દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે; પરંતુ હમણાં શેડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. ૧૨ મુંબઈ, પિષ સુદ ૧૪, શુક, ૧૯૪૭ આયુષ્યમાન ભાઈ, આજે તમારું પત્ર ૧ મળ્યું. તમને કઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મપ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી; તેમ જ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિષે કશી તજવીજ કરશે નહીં. જે જરૂર પડશે તે જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિદશાનુગે એમ કર્યું જણાય છે. કદાપિ તમે એટલું પણ ન કર્યું હતું તે અત્ર આનંદ જ હતું. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તે આનંદ જ રહે છે. એ વૃત્તિ મેક્ષાભિલાષીને તે બહ ઉપગી છે, આત્મસાધનરૂપ છે. સને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની સાથેની ટૂંક લખી છે : કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેલા છે.” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદ છે, વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ વર્ષ ૨૪ મું તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે, તે એક જુદો જ વિષય છે; તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે ચેાગ્ય વ્યવસ્થા કરવાના બનતા પ્રયાસ થશે. હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શકયા છે; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તે તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશેા નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જે સમજ્યા છે, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષનાં ચિરત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સતને સેવજો. વિ નિમિત્તમાત્ર ૧૯૩ મુંબઇ, પાષ વિદ ૨, સોમ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેએએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયેાગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ ( સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું ખચીત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાના યાગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મચેાગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. ૧૯૪ જીવને માર્ગ મળ્યા નથી એનું શું કારણ ? એ વારંવાર વિચારી યેાગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તેપણુ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યાગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિના ચેગ મળવા દુર્લભ છે. સત્સ્વરૂ૫ને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમાનમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વે જ્ઞાનીઆએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણુ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોના મેધ લક્ષ જોવા જતાં એ જ છે, અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ તળવા માટે) જીવે એ માર્ગના વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તા માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે વિરા મુંબઈ, પાષ, ૧૯૪૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રીમદ્ રાજચંદ્ર છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જોકે તેણે જપ, તપ, શાસ્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં કષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે - ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને એક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે. आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનું લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયું નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યેગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જે કંઈ યોગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને જ રાખજે. બાકી બીજાં બધાં સાધન પછી કરવાં મેગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તે જણાવશે કે જે કંઈ યેચ હોય તે જણાવાય. ૧૯૫ મુંબઈ, પિષ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કર અવશ્ય છે – અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ ક થતી નથી? અને તે શું કરવાથી થાય ?” આ વાકયમાં અનંત અર્થ સમાયેલું છે; અને એ વાકયમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે. ૧. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩૧-૩ર. ૨, જુઓ અંક ૮૬ Page #342 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૧૯૬ મુ—પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ, જીવને એ મોટાં બંધન છે : એક સ્વચ્છંદ અને ખીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે અંધનના નાશ થતા નથી. સ્વચ્છંદ જેને ઢાયા છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. વ્યાખ્યાન કરવું પડે તે કરવું; પણ પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન અને ચેાગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને ભાવ સમજીને કરવું. ૨૧ મુંબઈ, માહ સુદ ૭, રિવ, ૧૯૪૭ આ કર્ત્તવ્યની હજી મારી યેાગ્યતા નથી અને આ મને ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર તેમ છતાંય જ્યારે કરવું પડે તા ઉપર પ્રમાણે ઉદાસીન ૧૯૭ મુંબઈ, માહ સુદ ૯, મંગળ, ૧૯૪૭ આપનું આનંદરૂપ પત્ર મળ્યું. તેવા પત્રનાં દર્શનની તૃષા વધારે છે. જ્ઞાનના ‘પરાક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપના સત્સંગ હાય તેા છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; આ ઉપાધિયોગમાં એ દર્શન ભગવત્ થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલા પડદે એક થાડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજે પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદના રાધ છે. વિ॰ આજ્ઞાંકિત ૧૯૮ મુંબઇ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ સતને અભેદભાવે નમાનમઃ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વ્રુત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશે. બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યાગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી ચેાગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામલેાગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ ( સમવયી પુરુષાના, સમગ્રણી પુરુષોને યેાગ)માં, સા જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પાતાની કલ્પનાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતા નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભમેધીપણું પ્રાપ્ત થવામાં વિદ્મભૂત છે. કંઈક ( બીજા કાળ કરતાં ખહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. સતના માર્ગ કોઈ સ્થળે દેખાતા નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાના પરિચય રહેતા હોય, તેમાંથી જગતનું ૧. મુનિ–મુનિશ્રી લલ્લુજી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાને લક્ષ છે કરજો અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું? એ ભાગ વાંચવાને, વિચારવાને વિશેષ લક્ષ રાખજે. 1 કઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશે નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈરછા અંગીકાર કરી છે, તે પુરુષને કઈ પણ પ્રકારે પ્રગટ કરશે નહીં. માત્ર કોઈ દૃઢ જિજ્ઞાસુ હોય તે તેને લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશે તે પણ જે તે ઈચ્છા રાખતા હોય તે). બાકી હાલ તે તમે સર્વ પિતપતાના સફળ પણ અર્થે મિથ્યા ધર્મવાસનાઓને, વિષયાદિકની પ્રિયતાને, પ્રતિબંધને ત્યાગ કરતાં શીખજે. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી, આ અમારે નિશ્ચય છે. આ વાત તમે જે વાંચે તે સુજ્ઞ મગનલાલ અને ઇટાલાલને કઈ પણ પ્રકારે સંભળાવ વંચાવજે. યેગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિશ્વ છે. ૧૯ મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ ઉપાધિના વેગને લીધે શાસ્ત્રવચન જે ન થઈ શકતું હોય તે હમણું તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી છેડે પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલે વખત આયુષ્યને એટલે જ વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળ૫ણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એ નિશ્ચય કરે જોઈએ. અને સફળપણું માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે એ મહા લક્ષ રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશે. ૨૦૦ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭ વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયા છે, અને તેથી સસુખને તેને વિગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેકલજાદિ કારણેથી અજ્ઞાનને આશ્રય છોડતું નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાઓ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. * ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. Page #344 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૬૩ ૭. કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે ક્યાં વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. રાષભદેવજીએ અઠ્ઠાણું પુત્રને ત્વરાથી મોક્ષ થવાને એ જ ઉપદેશ કર્યો હતે. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહુર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મેક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્તવને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ ૨૦૧ મુંબઈ, માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭ કેવળ નિવિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેને કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતું નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તે તમારી ચરણરજ છીએ. અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે. આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણા દિવસ થયાં ઈરછેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે, તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે, તેની પ્રાપ્તિ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગેપાને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્ય, હારે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે, બીજું કશુંય પ્રાપ્ત કરવા ગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરે. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તે અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાને અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે, આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ૧. પાઠાંતર-જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મેક્ષાભિલાષીને તે ર્યા વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી, આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન જ મહી નીકળે છે. એવું સૂફમ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે, અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલીક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારે સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ હફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તે નથી; પણ ભેદને પ્રકાશ કરી શકાતું નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પતું મળ્યું. મણિને મેકલેલી 'વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતને અદ્ભુત માર્ગ એમાં પ્રકા છે. જે મણિ એક જ વૃત્તિએ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તે અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાને મેહ મણિ વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મેટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે. આપને જે પૂર્ણપદોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશે. ઘણા ઘણુ પ્રકારથી મનન કરતાં અમારે દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણ વારમાં મક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી. પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત્ સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદૃષ્ટિ એ જ. વિક આજ્ઞાંતિના દંડવત્ ૨૦૨ મુંબઈ, માહ વદ ૩, ૧૯૪૭ સુજ્ઞ મહેતા ચત્રભુજ, 1 જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવે “શ્રેયસ્કર” છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણું લખવામાં આવ્યું નથી, તેને ઉદ્દેશ એટલે જ કે સંસારી સંબંધ અનંત વાર થયું છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈરછા નથી. પરમાર્થ વાટે વહાલપ ઊપજે એ પ્રકાર ધર્મ છે. તેને આરાધજે. વિ૦ રાયચંદના ય૦ २०३ મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૭ સસ્વરૂપ સુજ્ઞ ભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયે નથી. વિકલ્પ કરશે નહીં. ૧. જુઓ આંક ૨૦૦ ૨, મણિલાલ-તે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર Page #346 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું. કારણ કે તેમની માગણી નિરંતર હતી. અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સને આરાધવાનું પ્રયત્ન કરજે. અમારા યથાયોગ્ય માનજે. અને ભાઈ ત્રિભવન વગેરેને કહેજે. વિ. રાયચંદના ય૦ ૨૦૪ મુંબઈ, માહ વદ ૭, ભેમ, ૧૯૪૭ અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ-ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. આપને મારા પ્રત્યે પરમેલ્લાસ આવે છે અને વારંવાર તે વિષે આ૫ પ્રસન્નતા પ્રગટ કરે છે; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાનું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજે; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશે નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. ખંભાત આપે પd લખી મારું માહાસ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઈતું નથી, તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તે પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરે મને એગ્ય નથી લાગતું. આ૫ પ્રસંગે પાત્ત તેમને જ્ઞાનકથા લખશે, તે એક પ્રતિબંધ મને એ છે થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તે આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણું વાતે અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી. ૨૦૫ મુંબઈ, માહ વદ ૧૧, શુક્ર, ૧૯૪૭ तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । તેને મેહ શો, અને તેને શોક શો? કે જે સર્વત્ર એક7(પરમાત્મસ્વરૂ૫)ને જ જુએ છે. વાસ્તવિક સુખ જે જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તે જ્ઞાની પુરુષેએ નિયત કરેલું એવું મેક્ષસ્થાન ઊર્ધ્વ લોકમાં હેત નહીં; પણ આ જગત જ મેક્ષ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત છે કે યથાર્થ છે, તે પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે, માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. ૨૦૬ મુંબઈ, માહ વદ ૧૩, રવિ, ૧૯૪૭ ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશે. તેમ જ મહાત્મા કબીરજીનાં બીજાં પુસ્તકો મળી શકે તે મોકલવા કૃપા કરશો. - પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આ સર્વ મહાત્માઓને રિવાજ છે. અમે તે દિન માત્ર છીએ. ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ૧. જુઓ આંક ૧૯૮. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર २०७ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ કઈ જાતની ક્રિયા છે કે ઉથાપવામાં નહીં આવતી હોય તે પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ, જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પરિણામે “સને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં “સની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાને પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરે; તે તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે. જેમાં પૃથ્યાદિકને વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં વેતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. જે સાધુએ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે આપણે આ બધી ક્રિયા અને વાંચના ઈત્યાદિક કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાને મારે હેતુ તમે સમજે નહીં તે હું તમને કંઈ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કેઈ એવી વાત રહી જાય છે કે જેથી “ધર્મ અને જ્ઞાન આપણને પિતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ (સંદેહ)નું મંદત્ય થતું નથી, માટે આપણે જીવના કલ્યાણને ફરી ફરી વિચાર કરવા ગ્ય છે; અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. આપણે બધું જાણવાનું પ્રયત્ન કરીએ છીએ પણ આપણે “સંદેહ કેમ જાય તે જાણવાનું પ્રયત્ન કરતા નથી. એ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી “સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય; માટે સંદેહ જવાનું પ્રયત્ન કરવું જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય ? મિથ્યાવૃષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ ? સુલભબોધી છે કે દુર્લભબધી? તુચ્છસંસારી છે કે અધિકસંસારી ? આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાનકથાને તેમનાથી પ્રસંગ રાખે યોગ્ય છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તે જગ બન બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરે ગ્ય છે, અને તે એ કે “અનાદિ કાળથી જેટલું જાણ્યું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.” સ” સત્ જ છે, સરળ છે, સુગમ છે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ “સને બતાવનાર સ” જોઈએ. નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે, તેમાં અનંતા નય પરિણમે છે; તે એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું; જ્ઞાનીઓની વાણી “નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો ! વિશેષ કઈ પ્રસંગે. ૨૦૮ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ અનંતા નય છે એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે, એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થને નિર્ણય કરવા માગીએ તે થાય નહીં એની વાટ કેઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષે જ જાણે છે, અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કેઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની ગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષને Page #348 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું સમ્મત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્ય નયને આગ્રહ કરે છે, અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કેઈ નય જ્યાં દુભાત નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરે; કેઈ નયમાં આગ્રહ કરે નહીં અને કઈ પ્રાણુને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટ્યો છે, તે કઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતું નથી. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક “સને જ પ્રકાડ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા ગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા ગ્ય છે. તે “પરમસ’ની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. તે “પરમસત્રને પરમજ્ઞાન કહે, ગમે તે પરમપ્રેમ કહો, અને ગમે તે “સત્-ચિઆનંદ સ્વરૂપ’ કહો, ગમે તે આત્મા’ કહો, ગમે તે “સર્વાત્મા કહો, ગમે તે એક કહો, ગમે તે અનેક કહો, ગમે તે એકરૂપ કહો, ગમે તે સર્વરૂપ કહો, પણ સત્ તે સત્ જ છે. અને તે જ એ બધા પ્રકારે કહેવા ગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું તે પરમતત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રા, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામેએ કહેવાયું છે. અમે જ્યારે પરમતત્વ કહેવા ઈચ્છી તેવા કોઈ પણ શબ્દોમાં બેલીએ તો તે એ જ છે, બીજું નહીં. ૨૧૦ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ સસ્વરૂપને અભેદભાવે નમોનમ: અત્ર પરમાનંદ છે. સર્વત્ર પરમાનંદ દર્શિત છે. શું લખવું? તે તે કંઈ સૂઝતું નથી, કારણ કે દશા જુદી વર્તે છે તે પણ પ્રસંગે કઈ સદુવૃત્તિ થાય તેવી વાંચના હશે તે એકલીશ. અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ છના અને વિશેષે કરી ધર્મજીવન તે અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ. સર્વેએ એટલું જ હાલ તે કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તે છૂટકે જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે એમ દૃઢ કરવું. - માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. સાથેના પત્ર વાંચી તેમાં ગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજે. તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજે. અમે તે સર્વના દાસ છીએ. ત્રિભવનને જરૂર બેલાવજે. ૨૧૧ મુંબઈ, માહ વદ ૦)), ૧૯૪૭ “સ” એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવને મેહ છે. સત’ જે કંઈ છે, તે “સ” જ છે; સરળ છે, સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણુતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એ પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ ૧. જુઓ આંક ૨૧૧, ૨૧૨. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રીમદ્ રાજચંદ્ર આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કઈ પણ કપના “સત’ જણાતી નથી, અને સતની નજીક સંભવતી નથી. “સત” છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે કલ્પનાથી “પર” (આ) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈ જ જાણતું નથી એ દ્રઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે, અને પછી “સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યફ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્રદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બેધનું બીજ સંક્ષેપે કહ્યું છે, માટે ફરી ફરીને તેને સંભાર, વિચારજો; સમજજે, સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારમાં ઉદાસીન રહેજે; એમાં જ વૃત્તિને લય કરજે. એ તમને અને કઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાને અમારે મંત્ર છે, એમાં “સ” જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજે. - ૨૧૨ મુંબઈ, માહ વદ, ૧૯૪૭ સને નમોનમઃ વાંછા-ઈચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. “અનન્ય” એટલે એના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જે બીજે નહીં એ ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. - મુમુક્ષુ વૈગમાર્ગના સારા પરિચયી છે, એમ જાણું છું. સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે “પદને તમે સાક્ષાત્કાર પૂક્યો, તે તેમને હજુ થયે નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તે તે વિષે હાલ તે કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિને પૂર્વકાળમાં જીવને જોગ ઘણું વાર થઈ ગયું છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિાદિ, રિદ્વિગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દ્રષ્ટિ મલિન હતી; દ્રષ્ટિ જો મલિન હોય તે તેવી સંતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એ કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયેગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એ જેને નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને છેડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તે એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. “સજીવન મૂર્તિથી માર્ગ મળે એ ઉપદેશ કરતાં પિતે પિતાને બંધન કર્યું છે કે જે ઉપદેશને લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તે સજીવનમૂર્તિને દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે? કે જે દશામાં કેવળ Page #350 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૬૯ અસંગતા જ વર્તે છે. અમારે ઉપાધિગ તે તમે પ્રત્યક્ષ દેખે તે છે. આ બે છેલ્લી વાત તે તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કેઈને કહેશે નહીં. ઉદયકાળ તમે જાણો છે. ૨૧૩ મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭ પુરાણપુરુષને નમો નમ: આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે સપુરુષની વાણી વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. - સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સન્દુરુષને જ અનુગ્રહ છે, કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી, ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામત સુધીની સર્વ સમાધિ. સપુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ત્રિલેકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલેકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં પુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા! અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મેક્ષ ન હોય; તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મેક્ષ આપવા કરતાં પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ યોગ આપ. હે પુરુષ પુરાણુ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તે સપુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સહુરૂષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ? હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સપુરુષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે, તે પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને કયાં તને ન્યૂનપણું પણ છે? Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનની પણ અંતર-ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે. અમે કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનને કંઈ વિશેષ લક્ષે નથી; અમને તે વાસ્તવિક એવું જ સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન. વેદાંત ગ્રંથ પ્રસ્તાવના મલાવ્યું હશે, નહીં તે તરત મોક્લાવશે. વિ આજ્ઞાંક્તિ ૨૧૪ મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭ અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી ગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણુ જેવું. એકકે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંતનું “પ્રધશતક નામનું પુસ્તક પહોંચ્યું. ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવેલેકન કરીશ. ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનેયેગને લીધે ઈરછા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે તે સાવ સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે. આજ્ઞાંકિત ૨૧૫ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૭ આપનું કૃપાપાત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલાં પ્રશ્નોને સવિગત ઉત્તર બનતાં સુધી તરતમાં લખીશ. એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેને પરિચય કરવો જોઈએ. હજારે પુસ્તકના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે?) તે જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનાર પુરુષ જ ઉગાડી શકે. અત્ર મનમાનતી નિવૃત્તિ નથી રહેતી; જેથી એવી જ્ઞાનવાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લે પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કેઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કઈ ભક્તિમાન પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય, તે તેમાંના આપ એક છે. અમને તમારે મેટો એથે આ કાળમાં મળે અને તેથી જ જિવાય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૧૬ સ” આ જે કંઈ જઈએ છીએ, જે કંઈ જોઈ શકાય તેવું છે, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સાંભળી શકાય તેવું છે, તે સર્વ એક સત્ જ છે. જે કંઈ છે તે સત્ જ છે. અન્ય નહીં. તે સત્ એક જ પ્રકારનું હોવાને યોગ્ય છે. તે જ સત જગતરૂપે બહુ પ્રકારનું થયું છે પણ તેથી તે કંઈ સ્વરૂપથી ચુત થયું નથી. સ્વરૂપમાં જ તે એકાકી છતાં અને કાકી હોઈ શકવાને સમર્થ છે. એક સુવર્ણ, કુંડલ, કડાં, સાંકળ અને બાજુબંધાદિક અનેક પ્રકારે હોય તેથી તેમાંથી કંઈ સુવર્ણપણું ઘટતું નથી. પર્યાયાંતર ભાસે છે. અને તે તેની સત્તા છે. તેમ આ સમસ્ત વિશ્વ તે “સ'નું પર્યાયાંતર છે, પણ “સતરૂપ જ છે. ૨૧૭ મુંબઈ, માહ સુદ, ૧૯૪૭ પરમ પૂજ્ય, આપને સહજ વાંચનના ઉપગાર્થે આપના પ્રશ્નને ઉત્તરવાળે કાગળ આ સાથે બીડું છું. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરો એગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તે એ રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સનેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપિ સર્વાત્માની એવી જ ઇચ્છા હશે તે ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. પણ પ્રેમભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ “વનમાં જઈએ એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ગેપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે, એમ કે સામાન્ય લક્ષ છે, તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તે પરમાત્મા અનુગ્રહ કરી શીધ્ર એ ભક્તિ આપે છે. જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે, એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતું હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતવૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી રહ્યું જતું નથી; અને આપને વિયેગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કઈ જડતું નથી. ઉદયકર્મ ભેગવતાં દીનપણું અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણને ઘણું કરીને વિચાર પણ રહેતું નથી. સતું-સત્’ એનું રટણ છે. અને સતનું સાધન “તમે તે ત્યાં છે. અધિક શું કહીએ? ઈશ્વરની Page #353 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શ્રીમદ્ રાજચંદ્ર ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકે નથી. નહીં તે આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ! પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે! આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં, તથાપિ આપને, અંતર્ગત સમજાયું છે, તે જણાવું છું, કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ આપ જણાવે છે તેમ અહંપણું આડું આવતું હોય તે તેને એટલે બને તેટલે રોધ કરે અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તે તેને ઈશ્વરાર્પણ કરી દેવું તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવે નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાને જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તે જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તે જ પરમભક્તિ પામ્યાનું ફળ છે, તે જ અમારે તમારે સંગ થ ય છે, અને ઉપાધિ વિષે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું. ‘જોઈ લઈશું એને અર્થ બહુ ગંભીર છે. | સર્વાત્મા હરિ સમર્થ છે. આપે અને મહંત પુરુષની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિયુગ વિષે જોકે લક્ષ રહ્યા કરે છે, પણ જે કંઈ સત્તા છે તે તે સર્વાત્માને હાથ છે. અને તે સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઇચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંક્તિ ધર્મ છે, ઈત્યાદિક વાત ઘણું છે. શબ્દ લખી શકતો નથી, અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાને ઉપાય હાથમાં નથી; જેથી જ્યારે ઈશ્વરેચ્છા હશે ત્યારે એ વાત કરશું. ઉપર જે ઉપાધિમાંથી અહેપણું મૂકવાનાં વચન લખ્યાં છે, તે આપ થોડે વખત વિચાર કરશે, ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે; અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે, માટે જેમ બને તેમ એને અવધારજે. ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિષે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરે. કેમ થશે? એ વિચાર મૂકી દે. આથી વિશેષ ચેખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી; અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કંઈ બીજું લખવા એગ્ય નથી. આ વિષય વિષે સમાગમે આપણે વાતચીત કરીશું. કઈ રીતે આપે દિલગીર થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સમ્મતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઊગી તેમ આપેલી સમ્મતિ છે. વધારે લખી શકાતું નથી; પણ આપે આકુળ રહેવું ન જોઈએ; એ વિનંતી ફરી ફરી માનજે. બાકી અમે તે નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ; પણ ઉપર લખી છે જે સમ્મતિ તે સબળ છે; જેવી તેવી નથી; પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ એગ્ય છે. આપ જ્ઞાનકથા લખશે. “પ્રબોધશતક ભાઈ રેવાશંકર હાલ તે વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તે પાછું મેકલીશ, નહીં તે રાખવા વિષે લખીશ અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તે જણાવશે તે મેકલી આપીશ. આપનાં બધાં પ્રશ્નોને મારી ઈચ્છા પૂર્ણ ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિગને લીધે, પણ આપ મારા અંતરને સમજી લેશે, એમ મને નિઃશંકતા છે. લિ આજ્ઞાંકિત રાયચંદ. Page #354 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ર૭૩ ૨૧૮ મુંબઈ, ફાગણ સુદ ૧૩, સેમ, ૧૯૪૭ સર્વાત્મા હરિને નમસ્કાર સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિને ઉપાય છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓને લક્ષ એક “સતું જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. લેકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે, અનેક રૂપ નવાં થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે, એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે, અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લેકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ “સ' નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે બ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તે તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ બ્રાંતિમાં પડે છે, પણ કોઈ જગજીવ એવી અનેકતાની કહેણીથી ચૂંઝાઈ જઈ “સ તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “બ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાને મેટા પુરુષને એ જ ઉદેશ છે કે તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણ બ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિને વિષય જાણી, જ્યાંથી “સની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણુ વગર છૂટકે નથી, એમ સમજી તે શોધી, શરણપન્ન થઈ “સત્’ પામી “સત્રૂપ હોય છે. જૈનની બાહ્યશૈલી જતાં તે અમે તીર્થકરને સંપૂર્ણજ્ઞાન હેય એમ કહેતાં ક્રાંતિમાં પડીએ છીએ. આને અર્થ એ છે . આને અર્થ એ છે કે જૈનની અંતશૈલી બીજી જોઈએ. કારણ કે “અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણુઓ, વિચક્ષણ આચાર્યોને પણ બ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તે એમ લાગે છે કે તીર્થંકરદેવ તે જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂ૫ વર્ણવ્યું છે, અને લેકે સર્વકાળ એવું માની બેઠા છે, જેથી બ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળે પ્રાણ થ દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ, અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, “અધિકાન” વિષયની બ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચહ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ? શું તેને “અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય? અથવા અધિષ્ઠાન' નહીં જ હોય? અથવા કેઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરપરાએ નહીં સમજાયાથી “અધિષ્ઠાન વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જો કે તીર્થંકરને અમે મેટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે “અધિષ્ઠાન તે તેમણે જાણેલું, પણ લેકેએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રીમદ્ રાજચંદ્ર જગતનું કોઈ “અધિષ્ઠાન હોવું જોઈએ, એમ ઘણુંખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે “અધિષ્ઠાન છે. અને તે “અધિષ્ઠાન તે હરિ ભગવાન છે. જેને ફરી ફરી હદયદેશમાં જોઈએ છીએ. - “અધિષ્ઠાન વિષે તેમ જ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્યથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. માટે આટલેથી અટકું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ છે કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેને આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકર્મને ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતું નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યને દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતે હતે; તે પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યું છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું લખ્યું જતું નથી. સ્વર્ગ-નરકાદિની પ્રતીતિને ઉપાય વેગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે એગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર. મેક્ષ જેટલે સ્થળે બતાવ્યું છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મેક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. આટલે ખુલાસે લખ્યું છે, તથાપિ તે બહુ અધૂર રાખે છે. કારણ લખતાં કેઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશે, એમ મને નિઃશંકતા છે. તીર્થંકરદેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર. ૨૧૯ મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૭ “એક દેખિયે, જાનિયે”૧ એ દેહા વિષે આપે લખ્યું, તે એ દેહાથી અમે આપને નિઃશંકતાની દૃઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દેહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલે હતે. એવી લય તે ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાહાદક અને આશ્ચર્યક છે. “નારદ ભક્તિસૂત્ર” એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે, તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ૧. એક દેખિયે જનિયે, રમી રહિયે ઈક કોર; સમલ વિમલ ન વિચારિયે, યહ સિદ્ધિ નહિં ર. - સમયસારનાટક. જીવઠાર, Page #356 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મુ ૨૭૫ ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલાલે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરનો દર્શનલાભ આપે એમ કરે તે પધારવું – નહીં તે હાલ નહીં. ૨૨૦ મુંબઈ, ફાલ્ગન વદ ૩, શનિ, ૧૯૪૭ આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિષેને ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ભક્તિ વિષેનાં પ્રશ્નોને ઉત્તર પ્રસંગે લખીશ. અમે આપને જે વિગતવાળા પત્રમાં “અધિષ્ઠાન” વિષે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય તેવું છે. ‘અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. એ વ્યાખ્યાને અનુસરી “જગતનું અધિષ્ઠાન” સમજશે. જૈનમાં ચૈતન્ય સર્વ વ્યાપક કહેતા નથી. આપને એ વિષે જે કંઈ લક્ષમાં હોય તે લખશે. ૨૨૧ મુંબઈ, ફાગુન વદ ૮, બુધ, ૧૯૪૭ શ્રીમદ્ ભાગવત પરમભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિષે, કંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્યસિદ્ધિ નથી. આપે જતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે; અને કલ્પિત પર લક્ષ નથી. પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આમ ઉપાધિ જોગ વિશેષ વર્તે છે, તથાપિ સમાધિમાં ભેગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એ ઈશ્વરને અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. . વિ. રાયચંદ ૨૨૨ મુંબઈ, ફાગણ વદ ૧૧, ૧૯૪૭ જ્યોતિષને કલ્પિત કહેવાને હેતુ એ છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે; અને તેની જ રટણ રહે છે. મને પોતાને શિર હાલ ઉપાધિને બે ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એમ કરવામાં તેની ઈચ્છા સુખરૂપ જ માનું છું. પંચમકાળને નામે જૈન ગ્રંથે આ કાળને ઓળખે છે, અને કળિકાળને નામે પુરાણ ગ્રંથ ઓળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે, તેને હેતુ જીવને “સત્સંગ અને સન્શાસ્ત્રીને જગ થવો આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે. અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તે અનુભવ આપે છે. અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. ૨૨૩ મુંબઈ, ફાગણ વદ ૧૪, બુધ, ૧૯૪૭ देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥ હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તે સમાગમમાં જ રહેવાની ઈરછા થાય છે. તથાપિ.કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે, અને પત્રને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રીમદ્ રાજચંદ્ર સગિત ઉત્તર લખવા ઇચ્છા થાય છે; તેા તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તે એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને ખીજું કારણ ઉપાધિયાગ. ઉપાધિયાગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે; જે દશા બહુ નિઃસ્પૃહ છે; અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી; અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે; એ વિષયમાં લેખનશક્તિ તે એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગાપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે; અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઇશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને લેખમાં આવી શકતી નથી; જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું, તે સંબંધમાં વધારે વાત તે સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તેપણ ઘણા જ ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા. ગેાપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ઐકયભાવ હેાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કેઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે; અને તેના આળખાણુ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યેાગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ—જ્ઞાનીરૂપ પરમાત્માની—ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવાં શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયા છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હાય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યા છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં નમે અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યાં છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષે જેવું જોઇએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઇ રહ્યા કરે છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તેા ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ માકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઇ વિષે કંઈ અત્ર કહેવું ભેગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપે કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તે ઘટારત જ હતી, અને હાવી જોઇએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તા એ સરળાઈ છે, અને એમ જ હેના. × ૪ × રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે Page #358 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે * * રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીને ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુકહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એ છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તે એ વાર્તા જાણવામાં છે; તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માને, અને પ્રારબ્ધયેગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મકલી છે. અધિક શું કહેવું? એ એમ જ છે. ૨૨૪ મુંબઈ, ફાગણ વદ ૨, ૧૯૪૭ ગવાસિષ્ઠ વૈરાગ્ય ઉપશમાદિના ઉપદેશ સહિતનાં શાસ્ત્રો છે. તે વાંચવાને જેટલે વિશેષ પરિચય થાય તેટલું કરો ઘટિત – યોગ્ય છે. અમુક કિયા પ્રવર્તન વિષે જે લક્ષ રહે છે તે લક્ષનું વિશેષે કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી. ૨૨૫ મુંબઈ, ફાગણ વદ ૩, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, 1 ભાઈ ત્રિભવનનું એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે. તથાપિ હાલ કોઈ ઉદયકાળ એવી જાતને વર્તે છે કે એમ કરવામાં નિરૂપાયતા રહી છે. તે માટે ક્ષમા ઈચ્છું છું. ભાઈ ત્રિભવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશે કે તમારા સમાગમમાં રાજીપે છે. પણ કેટલીક એવી નિરૂપાયતા છે કે તે નિરૂપાયતા ભેગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. અને તે માટે દીનભાવથી તમારી ક્ષમા ઈચ્છી છે. ગવાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તે વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીત્યે. ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે. ૨૨૬ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર સુજ્ઞ ભાઈ છોટાલાલ, - અત્ર આનંદવૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભવનનાં પત્ર મળ્યાં એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભવનનું પાત્ર છે. વાસનાના ઉપશમાર્ગે તેમનું વિજ્ઞાપન છે; અને તેનો સર્વોત્તમ ઉપાય તે જ્ઞાની પુરુષનો મળવે તે છે. દ્રઢ મુમુક્ષુતા હોય, અને અમુક કાળ સુધી તે જેગ મળ્યું હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજે. તમે બધા સત્સંગ, સશાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જેગે વર્તે છે તે લખશે. એ જોગ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રીમદ્ રાજચંદ્ર માટે પ્રમાદ ભાવ કરો એગ્ય જ નથી, માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તે આત્મા તે એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ. તમારી ઈચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ, જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાને લેખ કરી શકાય તેવી દશા (ઈચ્છા ?) નથી. બેનાં પત્ર ન લખવા પડે, માટે આ એક તમારું લખ્યું છે. અને તે જેને ઉપયેગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાગ્ય કહેજે, સંભાર્યા છે એમ પણ કહેજે. વિ૦ રાયચંદ ૨૨૭ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. તેથી વિશેષ ઉપકારને હેતુ થવાનું યથાગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બેય પ્રકાર ઉપશમાવવા યોગ્ય છે. ૨૨૮ મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સદુપદેશાત્મક સહજ વચને લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણને પામે છે; કેમ કે તે વચનની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. મુંબઈ, ફાલ્યુન, ૧૯૪૭ અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સતના અંશ પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારની દૃઢતા થવા સર્વ પ્રકારે લેકલજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કરવો શ્રેયસ્કર છે. લેકલજજા તે કઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગને લેકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરે તે પરમાર્થને વિષે દ્રઢતા થાય છે. ૨૩૦ મુંબઈ, ચૈત્ર સુદ ૪, રવિ, ૧૯૪૭ એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને મેગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસે કરેલ છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છે જેથી તે ખુલાસે વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું ? આપ તે કરુણામય છો. તથાપિ અમારી કરુણ વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી ? Page #360 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨% ૨૩૧ મુંબઈ, ચૈત્ર સુદ ૭, બુધ, ૧૯૪૭ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત, અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્ય ગયે છે, તથાપિ તેમની દારિદ્યાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહામ્ય છે. પરમાત્માએ એમના “પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારે વાત લખે પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હૈ, (નહીં થાઓ) ત્યા સુધી વિટંબના જ છે. ૨૩૨ મુંબઈ, ચૈત્ર સુદ ૯, શુક્ર, ૧૯૪૭ પરેચ્છાનુચારીને શબ્દ-ભેદ નથી. સુજ્ઞ ભાઈ ત્રિભવન, કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાત્તાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે, એમ જે ડાહ્યા મનુષ્ય કહે છે તે ખરું છે. તે તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે, અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ, પશ્ચાત્તાપથી તે, આવ્યું હોય તેથી અન્યથા ન થાય; તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. એમ જ હોવું એગ્ય હતું એમ માની શોકને પરિત્યાગ કરે; અને માત્ર માયાના પ્રબળને વિચાર કરો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સ” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે, તે પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. જોકે અમને ઉપાધિગ છે તથાપિ અવકાશ નથી મળતું એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિષે કંઈ ન થઈ શકે, અને રુચિ પણ હાલ તે તેમ જ રહે છે. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધકર્તા છે તે પ્રપંચના તાપની નિવૃત્તિ કેઈ કલ્પદ્રુમની છાયા છે, અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધર્તા એ આ માયાપ્રપંચ છે, જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કે ટ્યવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જોગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી ગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી એ જે વ્યવહાર તેને ગ્ય વ્યવહાર માનજે. અત્ર ઈશ્વરાનુગ્રહ છે. વિ. રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭ જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લેકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુને ત્યાગ છે, તે તે પરમાર્થને કલંકરૂપ છે, એ જે મહાત્મા જંબુને આશય તે સત્ય હતે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીમદ્ રાજચંદ્ર એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાને માર્ગ છે કે કેમ? અને પિતાની બુદ્ધિએ નહીં, તથાપિ લેકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તે પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ? જોતિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારું, એવી હાલ ઈચ્છા છે. તે આપને રુચે છે કે કેમ? તે લખશો. ૨૩૪ મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, શનિ, ૧૯૪૭ સર્વાત્મસ્વરૂપને નમસ્કાર પિતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, કિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકે નથી; અને તેને લીધે જ આમ વતીએ છીએ. તથાપિ આપની. અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી, આમ હોવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તે આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરૂપાયતા મારી છે. - ર૩૫ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, ગુરુ, ૧૯૪૭ વિગતવાર પત્રથી એક છેડો ભાગ બાદ કરતાં બાકીને ભાગ પરમાનંદનું નિમિત્ત થયો હતે. જે ડો ભાગ બાધકર્તારૂપ છે, તે ઈશ્વરાનુગ્રહે આપના હૃદયથી વિસ્મૃત થશે એવી આશા રહ્યા કરે છે. જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે, તથાપિ એમાં પણ કંઈ સમજવા જેવું છે એ ખરું છે. પ્રસંગે એ વિષે લખીશ. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે. ર૩૬ મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અહીં કુશળતા છે. તમારું કુશળપત્ર સંપ્રાપ્ત થયું. રતલામથી વળતાં તમે અહીં આવવા ઇચ્છે છે તે ઈછામાં મારી સમ્મતિ છે. ત્યાંથી વિદાય થવાને દિવસ ચેકસ થયે અહીં દુકાન ઉપર ખબર લખશે. તમે અહીં આવે ત્યારે તમારે અમારા વિષે જે કંઈ પરમાર્થ પ્રેમ છે, તે જેમ બને તેમ ઓછા પ્રગટ થાય તેમ કરશે. તેમ જ નીચેની વાર્તા લક્ષમાં રાખશે તે શ્રેયસ્કર છે. ૧. મારી વિદ્યમાનતાએ ભાઈ રેવાશંકર અથવા ખીમજીથી કોઈ જાતને પરમાર્થ વિષય ચર્ચિત ન કરવો (વિદ્યમાનતાએ એટલે હું સમીપ બેઠો હોઉં ત્યારે ). Page #362 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૮૧ ૨. મારી અવિદ્યમાનતાએ તેઓથી પરમાર્થ વિષય ગંભીરતાપૂર્વક બને તે જરૂર ચર્ચિત કરે. કેઈ વખતે રેવાશંકરથી અને કોઈ વખતે ખીમજીથી. ૩. પરમાર્થમાં નીચેની વાર્તા વિશેષ ઉપયોગી છે. ૧. તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? ૨. જીવનું પરિભ્રમણ થવામાં મુખ્ય કારણ શું? ૩. તે કારણ કેમ ટળે? ૪. તે માટે સુગમમાં સુગમ એટલે ચેડા કાળમાં ફળદાયક થાય એ ક ઉપાય છે? પ. એ કઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય? આ કાળમાં એ - પુરુષ હોય એમ તમે ધારે છે ? અને ધારે છે તે કેવાં કારણોથી? એવા પુરુષનાં કંઈ લક્ષણ હોય કે કેમ ? હાલ એ પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે? ૬. જે અમારા સંબંધી કંઈ પ્રસંગ આવે તે પૂછવું કે “મોક્ષમાર્ગની એમને પ્રાપ્તિ છે, એવી નિઃશંકતા તમને છે? અને હોય તે શું કારણોને લઈને? પ્રવૃત્તિવાળી દશામાં વર્તતા હોય, તે પૂછયું કે, એ વિષે તમને વિકલ્પ નથી આવત? એમને સર્વ પ્રકારે નિઃસ્પૃહતા હશે કે કેમ ? કઈ જાતના સિદ્ધિગ હશે કે કેમ? ૭. સત્પષની પ્રાપ્તિ થયે જીવને માર્ગ ન મળે એમ બને કે કેમ? એમ બને તે તેનું કારણ શું? જે જીવની ‘અગ્યતા” જણાવવામાં આવે છે તે અગ્યતા કયા વિષયની? ૮. ખીમજીને પ્રશ્ન કરવું કે તમને એમ લાગે છે કે આ પુરુષના સંગે રેગ્યતા આવ્યું તેની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ હોય ? આ વગેરે વાર્તા પ્રસંગ પ્રાપ્ત કરી ચર્ચવી, એકેક વાર્તાને કંઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળે બીજે પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી. ખીમજમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. ગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે. ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુગમતા એકની ન હોય તે એકેય ન પૂછવી; તેમ આ વાર્તાને પ્રેરક કેણ છે? તે જણાવવું નહીં. - ખંભાતથી ભાઈ ત્રિભવનદાસની અત્ર આવવાની ઈચ્છા રહે છે, તે તે ઈચ્છામાં હું સમ્મત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તે તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય, ત્યારે તેમ આવવાની અનુકૂળતા હોય તે આવવામાં મારી સમ્મતિ છે, એમ લખશો. તમે કઈ મને મળવા આવ્યા છે, એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યાવહારિક નિમિત્ત હોય તે જરૂર તે ખીમજીને મેઢે પ્રગટ કરવું. આ બધું લખવું પડે છે, તેને ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિયેગ છે. ઈશ્વરેચ્છા બળવાન છે, અને સુખદાયક છે. આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે. વારંવાર ઊગે છે કે અબંધ, બંધનયુક્ત હોય? તમે શું ધારે છે? વિ૦ રાયચંદના પ્રણામ. Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૨૩૭ મુંબઈ, ચૈત્ર વદ ૨, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ ત્રિભવન, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.” એ વાક્યને અર્થ સમાગમે પૂછજો. પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર. વિ. રાયચંદના પ્રણામ. ૨૩૮ મુંબઈ, ચૈત્ર વદ ૩, રવિ, ૧૯૪૭ તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. ચારેક દિવસ પહેલાં આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. આપની ઈચ્છા સદુવૃત્તિઓ થવા રહે છે, એ વાંચી વારંવાર આનંદ થાય છે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સત્’ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એ “સત્સંગ” તે પ્રાપ્ત થે એ તે પરમ પરમ દુર્લભ છે. મેટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે એ છે કે “સત્સંગને જગ થ જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ–અગ્નિથી બળ્યા કરે છે તેને પરમ કારણ્યમૂતિને બોધ એ જ પરમ શીતળ જળ છે, તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. “સત્રને વિષે પ્રીતિ, “સરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેને માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યને સંગ અને પિતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે. ૨૩૯ મુંબઈ, ચૈત્ર વદ ૭, ગુરુ, ૧૯૪૭ “આપ્યું સોને તે અક્ષરધામ રે. ગઈ કાલે એક કૃપાપત્ર મળ્યું હતું. અત્ર પરમાનંદ છે. જેકે ઉપાધિસંયુક્ત કાળ ઘણે જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે, એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તે ભલે, ન હો તેપણ ભલે, જે હોય તે સમાન જ છે. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઈચ્છા થાય છે તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે ગુખભેદ. એમ તે સમજાય છે કે ભેદને ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું “સત્ સર્વત્ર છે. . વિ. રાયચંદ ૨૪૦ મુંબઈ, ચૈત્ર વદ ૯, રવિ, ૧૯૪૭ ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સેભાગભાઈનું પતું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજે. સાથે જણાવજે કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓને પ્રતિબંધ પણ જોઈ નહતો. કારણ કે મારી તમને પિષણ આપવાની હાલ અશકયતા વર્તે છે. ઉદયકાળ એ જ છે. માટે સોય જેવા પુરુષ પ્રત્યેને પત્રવ્યવહાર ૧. ભાગભાઈ Page #364 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૮૩ તમને પિષણરૂપ થશે. એ મને મોટો સંતેષને માર્ગ મળે છે. તેમને પત્ર લખશે. જ્ઞાનકથા લખશે તે હું વિશેષ પ્રસન્ન છું. ૨૪૧ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણે છે તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજે સુગમ મેક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કઈ પ્રયત્ન કરતું નથી ! મેહ બળવાન છે! ૨૪૨ મુંબઈ, ચૈત્ર, ૧૯૪૭ તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખો. તમે સૌ ધીરજ રાખજે અને નિર્ભય રહેજે. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહ આવવાને સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તે દીર્ઘ કાળે થઈ શકવા ગ્ય એવું કલ્યાણ બહુ અ૫ કાળમાં સાધ્ય થાય છે. - તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજે કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસેમાંથી ઘણાને પિતાની તે દ્રષ્ટિને કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે. નિરાશ ન થવું. ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તે તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તે મનુષ્યને બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક એગ્ય માણસ હોય ત્યારે જવું. અને જવું તે કેમે કરી જવાનું રાખવું, કવચિત્ ફ્લેશ કરે તે સહન કરે. જતાં જ પ્રથમથી બળવાન ફ્લેશ કરવાની વૃત્તિ દેખાય તે કહેવું કે “આવો ફ્લેશ માત્ર વિષમ દ્રષ્ટિવાળા માણસે ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશે તે અનુક્રમે તે કારણે તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાને જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણું જેને માત્ર રાજીપો થશે. સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જે શાંત રહેશે તે અનુક્રમે આ ફ્લેશ સર્વથા શમી જશે. લેક તે જ વાત કરતાં હોય તે તે તમારે નિવારવી ગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન કથવું જોઈએ. પછી જેમ આપની ઈચ્છા.” લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માગું છું એમ જણાવે તે જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળે ત્યારે તે વાતને યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે કોધાતુર થવું એગ્ય લાગે તે તેમ કરશે. હાલ તમે તે વિષે યથાર્થ ખુલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે. તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કેઈને મેઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત્ વચન નીકળ્યું હોય તે તેમ પણ નથી. માત્ર ષવાન ની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશે તે હું તે પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારે ઉપાય નથી, પણ આપને લેકના પક્ષનું બળ છે, એમ ગણી જે આવેશ કરવા જશે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ૨૮૪ શ્રીમદ્ રાજચંદ્ર તે થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણું જીવને કર્મને દીર્ઘબંધ થશે, સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લેકે રાજી થશે. માટે શાંત દ્રષ્ટિ રાખવી એગ્ય છે.” આવું કઈ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું. બીજા ત્રીજા માણસે દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તે કહેવું કે તમારે બધાને કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધે રાજી રાખે છે તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે મેગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરેચિત જેમ તમને લાગે તેમ કરશે. પણ મુખ્યપણે શાંત રહેશે અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ખવટ પર ધ્યાન આપશે નહીં. એવું ધૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજે. વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતે શા માટે ચલાવે છે? કંઈક પરમેશ્વરી ડર રાખે તે સારું. એમ એગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું. મુંબઈ, વૈશાખ સુદ ૨, ૧૯૪૭ | સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિગ વર્તે છે. તમારી ઈચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તે રહે છે કે હવેને અમારે સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવે કલ્યાણક છે. અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનું પ્રયત્ન છે. નહીં તે પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સમ્મત છે. ભાઈ ત્રિભવનને પ્રણામ કહેશે. તમે બધા જે સ્થળમાં (પુરુષમાં) પ્રીતિ કરે છે, તે શું ખરાં કારણને લઈને છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? ર૪૪ મુંબઈ, વૈશાખ સુદ ૭, શુક્ર, ૧૯૪૭ પરબ્રહ્મ આનંદમૂર્તિ છે, તેને ત્રણે કાળને વિષે અનુગ્રહ ઈચ્છીએ છીએ. કેટલેક નિવૃત્તિને વખત મળ્યા કરે છે, પરબ્રહ્મવિચાર તે એમ ને એમ રહ્યા જ કરે છે, કયારેક તે તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એ વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયેગ રહે છે. ત્યારે હવે જેને વિયેગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછે એમ માગીએ છીએ. – ૨૪૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૩, ૧૯૪૭ નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. ભાઈ ત્રિભવન અને છોટાલાલ વગેરેને કહેજે, ઈશ્વરેચ્છાને લીધે ઉપાધિગ છે માટે તમારાં વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે. ૨૪૬ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ વિરહ પણ સુખદાયક માન. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણું સંબંધમાં તેમ જ માનશો. Page #366 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૪ મું ૨૮૫ પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત થયું છે. માયા મેહ સર્વત્ર ભળાય છે. ક્વચિત્ મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકના કારણેથી તેમને પણ જેમ દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પ્રેરે છે, તે માટે અમારી જેવી જોઈએ તેવી જગ્યતા નથી; અને હરિએ સાક્ષાત્ દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઈચ્છા થતી નથી, થવાની નથી. ૨૪૭ મુંબઈ, વૈશાખ વદિ ૮, રવિ, ૧૯૪૭ હરિને પ્રતાપે હરિનું સ્વરૂપ મળશું ત્યારે સમજાવશું (1) ઉપાધિના જેગે અને ચિત્તના કારણથી કેટલાક સમય સવિગત પત્ર વગર વ્યતીત કર્યો છે, તેમાં પણ ચિત્તની દશા મુખ્ય કારણરૂપ છે. હાલમાં આપ કેવા પ્રકારથી કાળ વ્યતીત કરે છે, તે જણાવશે, અને શું ઈચ્છા રહે છે, તે પણ જણાવશે. વ્યવહારનાં કાર્ય વિષે શું પ્રવૃત્તિ છે, અને તે વિષે શું ઈચ્છા રહે છે, તે પણ જણાવશો. એટલે કે તે પ્રવૃત્તિ સુખરૂપ લાગે છે કે કેમ? તે જણાવશે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિગ વર્તે છે, તેને પણ સમાધિ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તેપણ હાનિ માની નથી, તથાપિ આપને કંઈ કંઈ જ્ઞાનવાર્તા દર્શાવાય તે વિશેષ આનંદ રહે છે અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે, છતાં તે સ્થિતિમાં પણ હમણું પ્રવેશ નથી કરી શકાતે. એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યાચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે અત્યારે તે બધુંય ગમે છે, અને બધુંય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એ અનુભવ છે. જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જે રૂપે ઈચ્છીએ તેવે રૂપે હરિ...............આવશે, એ ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખે છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશક્ત થઈ ગયા છીએ, જેથી સમાગમને ઈચ્છીએ છીએ, પણ ઈશ્વરેચ્છા હજુ તેમ કરવામાં અસમ્મત લાગે છે, જેથી વિગે જ વર્તીએ છીએ. તે પૂર્ણસ્વરૂપ હરિમાં પરમ જેની ભક્તિ છે, એ કોઈ પણ પુરુષ હાલ નથી દેખાતે તેનું શું કારણ હશે? તેમ તેવી અતિ તીવ્ર અથવા તીવ્ર મુમુક્ષતા કેઈની જોવામાં આવી નથી તેનું શું કારણ હશે? વચિત તીવ્ર સમક્ષતા જોવામાં આવી હશે તે ત્યાં અનંતગુણગંભીર જ્ઞાનાવત પુરુષને લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? એ માટે આપ જે લાગે તે લખશે. બીજું મોટું આશ્ચર્યકારક તે એ છે કે આપ જેવાને સમ્યકજ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીને ભેદ કેમ પ્રાપ્ત નથી હોત ? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલું જોઈએ તેટલે કેમ વર્ધમાન નથી થતો? એનું જે કંઈ કારણ સમજાતું હોય તે લખશે. અમારી ચિત્તની અવ્યવસ્થા એવી થઈ જવાને લીધે કઈ કામમાં જેવો જોઈએ તેવો ઉપયોગ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીમદ્ રાજચંદ્ર રહેતા નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખખર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા ખીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઇએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઇને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે; માટે તે રાખશે. અમારું કામ તે તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ ખીજા કોઈને સંતાપરૂપ થવાના તે સ્વપ્ને પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કાણુ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હિરની માયા અમને નહીં તે સામાને પણ એકને બદલે ખીજું આરપાવી દે તે નિરુપાયતા છે, અને એટલા પણ શેક રહેશે. અમે સર્વ સત્તા હિરને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હિરને ક્ષણુ પણ ન વીસરવા એ અમારી સર્વે કૃતિ, વૃત્તિ અને લેખના હેતુ છે. મુંબઈ, વૈશાખ વદ ૮, રિવ, ૧૯૪૭ ૨૪૨ ૐ નમઃ શા માટે કંટાળા આવે છે, આકુળતા થાય છે? તે લખશે. અમારા સમાગમ નથી, તે માટે તેમ થાય છે, એમ જણાવવાનું હાય, તે અમારે સમાગમ હાલ ક્યાં કરાય એવું છે? અત્રે કરવા દેવાને અમારી ઇચ્છા નથી રહેતી. બીજે કોઈ સ્થળે થવાના પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી. પૂજ્ય સેાભાગભાઇના સમાગમ કરવાની ઇચ્છામાં અમારી અનુમતિ છે. તથાપિ હજુ તેમના સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી; એમ જાણીએ છીએ. અમારા સમાગમ તમે (બધા) શા માટે ઇચ્છા છે, તેનું સ્પષ્ટ કારણ જણાવે તે તે જાણવાની વધારે ઇચ્છા રહે છે. પ્રબોધશતક' માકલ્યું છે તે પહેાંચ્યું હશે. તમે બધાને એ શતક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવા લક્ષ સાંભળનારને પ્રથમ થવા જોઇએ. બીજા કંઈ કારણથી માકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમે જાણી શકશેા. હાલ તમાને કોઈ તેવું બાધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની માકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઈએ, તેના તમારે વિચાર કરવા. સાંભળતાં કેાઈએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યા છે, તે મત અમારે છે; માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારા કામના છે, માટે માકલ્યું છે, એમ માનવું. ભાઈ દામાદર અને મગનલાલના હસ્તાક્ષરના કાગળ ઇચ્છીએ છીએ. તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે. મુંબઈ, જેઠ સુદ ૭, શનિ, ૧૯૪૭ ૨૪૯ ૐ નમઃ કરાળ કાળ હેાવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતા નથી. સદ્ધર્મને ઘણું કરીને લેાપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યા છે. સદ્ધર્મના જોગ સત્પુરુષ વિના હાય નહીં; કારણ કે અસમાં સત્ હેતું નથી. ઘણું કરીને સત્પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને કયાંથી પ્રાપ્ત હેાય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? Page #368 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૪ મું ૨૮૭ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પિતાને માને છે. જેને પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલ જીવ અનાર્યરૂપે પિતાને દૃઢ માને છે અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એ દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પિતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ કહ્યો છે. મેટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરષનું ચિંતન કલ્યાણકારક છે. તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મેક્ષ તે સત્પરુષ છે. મેક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણું કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયું અને જગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. ૨૫૦ મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭ ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણુમાવ પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. ગઈ કાલે એક પતું અને આજે એક પત્ર ચિત્ર કેશવલાલ તરફથી મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મટી. અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. - વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયેગથી કઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે એગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તે યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું માટે જે થાય તે જોવું; અને પછી જે આપને અકળામણ જન્મ પામે, તે જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશે નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ. ચિકેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વરેચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રે કરાવવા ઈચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમાશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લા અમારી દશાના અંશની પ્રાપ્તિની ઈચ્છા કરવી, એ વાત વિષે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વરેચ્છા વિલંબવાળી હશે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મુઝવ્યા છે. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે; પણ નિરૂપાયતાને ઉપાય હાલ તે નથી કરી શકાતે. છેટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. લિ. આજ્ઞાંતિ રાયચંદ્ર Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીમદ્ રાજચંદ્ર ૨૫૧ મુંબઈ, જેઠ વદ ૬, શનિ, ૧૯૪૭ હરિ ઈચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું? લિ. આજ્ઞાંક્તિ મુંબઈ, જેઠ સુદ, ૧૯૪૭ છેટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાને હાલ તે પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાભ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશે. સભંગાદિકની જેમાં મહાભ્યતા વર્ણવી છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્ય હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યંગ્ય સમજશે. - જૈનસૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તે તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે ગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકની ગેરહાજરી હોય, તે “ઉત્તરાધ્યયન” અથવા “સૂયગડાંગરનું બીજું અધ્યયન વાંચશે, વિચારશે. ૨૫૩ મુંબઈ, અષાડ સુદ ૧, સેમ, ૧૯૪૭ ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દેષ હાય. અકાળ અને અશુચિને વિસ્તાર મોટો છે, તે પણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણું એ શુચિ છે. વિ. રાયચંદ - ૨૫૪ મુંબઈ, અષાડ સુદ ૮, ભેમ, ૧૯૪૭ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દેષના પ્રકાર પણ અનંત ભાસે છે, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા” ઉત્પન્ન ન જ હોય, અથવા “મુમુક્ષતા જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ “મુમુક્ષુતા' નથી. મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુઝાઈ એક મેક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ‘તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણાવવું નથી પણ “મુમુક્ષુતા” વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદને નાશ હોય છે. સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણી હાનિ પામ્યું છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વછંદ જ્યાં પ્રાયે દબાવે છે, ત્યાં પછી “માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. Page #370 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ર૪ મું ૨૮૯ આ લેકની- અલ્પ પણ સુખેચ્છા, પરમ દેવતાની ઓછાઈ અને પદાર્થને અનિર્ણય. એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહેશું. તે પહેલાં તે જ કારણેને અધિકતાથી કહીએ છીએ. “આ લેકની અલ્પ પણ સુખેચ્છા', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણે નિઃશંકપણે તે “સત” છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષુતામાં પણ કેટલેક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણે પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લેકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જેગ્યતા રેકાઈ જાય છે. રસપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દેન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણુ વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ “પરમ દૈન્યત્વ” જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જેગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કંઈ જગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયું હોય તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સત’ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતે નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જેયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કેઈ કઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમદેન્યતાની ખામીની) ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે જગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.* અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તે ઓળખાશે. મુમુક્ષનાં ને મહાત્માને ઓળખી લે છે. મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજે. યેગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતને વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તે નથીપણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. ૧. પાઠાન્તર : પરમ વિનયની ઓછાઈ ૨. પાઠાન્તર : તથારૂપે ઓળખાણ થયે સદગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે પરમ વિનય' કહ્યો છે. તેથી પરમ ધ્યતાની પ્રાપ્તિ હેાય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જગ્યતા આવતી નથી. ૩. પાઠાન્તર : પરમ વિનયની ૪. પાઠાન્તર અને પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રીમદ્ રાજચંદ્ર કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયેાગ્ય પહોંચે. ૨૫૫ મુંબઈ, અષાડ સુદ ૧૩, ૧૯૪૭ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમસ્નેહી છે (!) પરમાનંદજી. અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહેાંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારે સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઇ ગમતું નથી; અમને કેઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઇ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કાઇથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમના કંઈ નિયમ રાખ્યા નથી; જાતભાતના કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાર્દિક વિષયે। અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, ,——અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પેાતાની ઇચ્છાએ થેડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હિરએ ઇચ્છેલા ક્રમ દોરે તેમ દેરાઇએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિયા શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બેલવાની વૃત્તિએ પાતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પાતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયેાગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઇક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યેાગ્ય વર્તીએ છીએ કે અયેાગ્ય એના કંઇ હિસાબ રાખ્યા નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેાક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાના ભંગ થઈ ગયા છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઇએ તેવી પ્રવતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઇ પડ્યો છે; અને એ સર્વના દોષ અમને છે કે હિરને છે, એવા ચાક્કસ નિશ્ચય કરી શકાતા નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઇએ છીએ, દઇએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હિરની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવા નથી. (અ) સમજાય છે, સમજીએ છીએ, સમજશું; પણ રિ જ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઇચ્છે છે, હાલ ોગ્ય છે, એમ અમે જાણતા નથી. Page #372 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું અમારી દશા મંદ ગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી; રાખી નથી, અને તે બધાને કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે, તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખે નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત્ ક્વચિત્ વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળને વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જેકે યોગ્ય તે નથી; પણ હરિની એમ ઈચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે, ત્યારે અમારે એ દોષ આપને ક્ષમા કરે પડશે એવી અમારી ખાતરી છે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારે સંગ હવે ફરી થશે. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જેગે થે જોઈએ, તેવા જગે થ દુર્લભ છે. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે, તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે, પણ તે સમાગમમાં જે જગ ઈચ્છીએ છીએ તે જે થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તે જ અમારે ખેદ મટે એમ માનીએ છીએ. - દશાનું ટૂંકું વર્ણન વાંચીને, આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ વિષે અમને કઈ હલકે વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણુ મુમુક્ષઓની દશા નથી. “સિદ્ધાંતજ્ઞાન સાથે જોઈએ, એ “સિદ્ધાંતજ્ઞાન” અમારા હૃદયને વિષે આવરિતરૂપે પડ્યું છે. હરિઇચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તે થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે. સર્વ હરિ છે. , અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ૨૫૬ મુંબઈ, અસાડ વદ ૨, ૧૯૪૭ “અથાગ પ્રેમે તમને નમસ્કાર બે પત્ર વિસ્તારથી લખેલાં એવાં આપના તરફથી મલ્યાં; આટલે પરિશ્રમ લે છે, એ અમારા ઉપરની આપની કૃપા છે. એમાં જે જે પ્રશ્નોને ઉત્તર ઈળ્યો છે, તે સમાગમે જરૂર આપશું. જીવન વધવા-ઘટવા વિષયે, એક આત્મા વિષયે, અનંત આત્મા વિષયે, મેક્ષ વિષયે, મોક્ષના અનંત સુખ વિષયે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કારણ કે એ માટે અમને હરિની કૃપા થઈ છે; પણ તે માત્ર તમને જણાવવા માટે બીજા માટે પ્રેરણું કરી નથી. ૨૫૭ મુંબઈ, અષાઢ વદ ૪, ૧૯૪૭ અત્રે ઈશ્વરકૃપાથી આનંદ છે. આપનું પત્ર ઈચ્છું છું. ઘણુંય લખવું સૂઝે છે, પણ લખી શકાતું નથી. તેમાં પણ એક કારણ સમાગમ થયા પછી લખવાનું રહે છે. અને સમાગમ પછી લખ્યા છે તે માત્ર પ્રેમ-સ્નેહ રહેશે, લખવું પણ વારંવાર મુઝાવાથી સૂઝે છે. બહુ જ ધારાઓ ચાલતી જોઈ, કઈ કંઈ પેટ દેવા જેગ મળે તે બહુ સારું, એમ લાગી જવાથી, કોઈ ન મળતાં આપને લખવા ઈચ્છા થાય છે. પણ તેમાં ઉપર જણાવ્યા કારણને લીધે Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર પ્રવૃત્તિ થતી નથી. જીવ સ્વભાવે (પિતાની સમજણની ભૂલે) દોષિત છે ત્યાં પછી તેના દેવ ભણી જેવું, એ અનુકંપાને ત્યાગ કરવા જેવું થાય છે, અને મેટા પુરુષે તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દેરાય એમ બનવું બહુ મુશ્કેલ છે આ વાતને ખુલાસે પછી થશે. ૨૫૮ મુંબઈ, અષાડ, ૧૯૪૭ ૩% સત્, બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. 8 જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન છેડ; પિ છે લાગ સપુરુષ કે, તે સબ બંધન તેડ. ૬ તૃષાતુરને પાયાની મહેનત કરજે. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરે છે. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજે. આપનું કૃપા પત્ર આજે અને ગઈ કાલે મળ્યું હતું. સ્યાદ્વાદની પડી શેધતાં મળતી નથી. થડાએક વાક્ય હવે પછી લખી મોકલીશ. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું? વિશેષ હવે પછી. વિ૦ આ૦ રાયચંદના પ્ર ર૫૯ મુંબઈ, શ્રાવણ સુદ ૧૧, બુધ, ૧૯૪૭ પરમ પૂજ્યજી, - આપને કાગળ ૧ ગઈ કાલે કેશવલાલે આપે. જેમાં નિરંતર સમાગમ રહેવામાં ઈશ્વરેચ્છા કેમ નહીં હોય એ વિગત જણાવી છે. સર્વશક્તિમાન હરિની ઈચછા સદેવ સુખરૂપ જ હોય છે, અને જેને કોઈ પણ વ્યક્તિના અંશે પ્રાપ્ત થયા છે એવા પુરુષે તે જરૂર એમ જ નિશ્ચય કરો કે “હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.” આપણે વિયેગ રહેવામાં પણ હરિની તેવી જ ઈચ્છા છે, અને તે ઈચ્છા શું હશે તે અમને કઈ રીતે ભાસે છે, જે સમાગમ કહીશું. ૧. જુઓ આંક ૮૮૩. Page #374 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૯૩ શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તે પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું, જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં છેડે પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલે વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. અમારું ચિત્ત તે બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું રહે છે, એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. ખંભાતવાસી રેગ્યતાવાળા જીવ છે, એમ અમે જાણીએ છીએ, પણ હરિની ઈચ્છા હજુ થોડો વિલંબ કરવાની દેખાય છે. આપે દેહરા વગેરે લખી મોકલ્યું તે સારું કર્યું. અમે તે હાલ કેઈની સંભાળ લઈ શકતા નથી. અશક્તિ બહુ આવી ગઈ છે, કારણ કે ચિત્ત બાહ્ય વિષયમાં હાલ જતું નથી. લિ. ઈશ્વરાર્પણ ૨૬૦ મુંબઇ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ ' નથુરામજીનાં પુસ્તક વિષે, તથા તેના વિષે આપે લખ્યું તે જાણ્યું. હાલ કંઈ એવું જાણવા ઉપર ચિત્ત નથી. તેના એકાદ બે પુસ્તકો છપાયેલાં છે, તે મેં વાંચેલાં છે. ચમત્કાર બતાવી યુગને સિદ્ધ કરે, એ ભેગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તે એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સ” જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. અમે એ જ ઈચ્છીએ છીએ. २६१ મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ પત્ર પહોંચ્યું. તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તે અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જે ધ્યાનમાં આવે તે લખશે. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ ૧ પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તે અમે પ્રવૃત્તિ માની છે; જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવ નથી. ' હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યંત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાને પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષે ત્યા ૫ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ !) હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારે જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. - વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભવિતવ્યતા જોગે જો હાલમાં મળ્યા તે ભક્તિ અને વિનય વિષે પૂછેલું સુજ્ઞ ત્રિભોવનના પત્રનું સમાધાન કરીશ. તમારા પાતાના પણુ જ્યાં અધિક ( અને ત્યાં સુધી કોઈ જ નહીં) એળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તે કૃપા માનશું. લિ॰ સમાધિ ૨૬૨ મુંબઇ, શ્રાવણ સુદ, ૧૯૪૭ ઉપાધિના ઉદયને લીધે પહેાંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશે. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહેવા દુર્લભ છે. આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તેા આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેાવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયાગમાં પણ આત્મામાં ગુણેાત્પત્તિ થાય તે તે પ્રકારે પ્રવર્તવાના પુરુષાર્થ વારંવાર, વખતાવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવેા પુરુષાર્થ છે, એમ જાણી જે કંઇ નિવૃત્તિનાં કારણેા હાય, તે તે કારણેાના વારંવાર વિચાર કરવા યાગ્ય છે. ૧૯૪ અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે શું કરવું ?” અથવા “કોઇ પ્રકારે થતું નથી ?’’ એવું તમારા ચિત્તમાં વારંવાર થઇ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણુ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે. દેષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવાના ત્રણ પ્રકાર જ્ઞાનીપુરુષે દીઠા છે. (૧) કઇ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણના વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવાના એક પ્રકાર છે. ( ૨ ) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા મેધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણુસ્વરૂપ માનતા એવા જીવાના ખીજો પ્રકાર છે. (૩) ઉધ્યાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વે પરસ્વરૂપના સાક્ષી છે એવા એધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવાના ત્રીજો પ્રકાર છે. એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાનીપુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પિરણામી જેવા ભાસતા એવા જીવા સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવા, અથવા સ્વચ્છંદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવે તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, અથવા થયા કરે છે; સ્વચ્છંદ-પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીને સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હેાય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે ખીજે પ્રકારે વિચારવા, સંભારવા યેાગ્ય છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૪ મું ૨૯૫ ૨૬૩ રાળજ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૪૭ વિયેગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તે પછી તેને પ્રાપ્ત કરવું છે ? જે અટક્યું તે ગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખે છે તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? - મન, વચન, કાયાથી તમારે કોઈ પણ દેષ થયે હોય, તે દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. આવતી કાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણું જવું ધાર્યું છે. ૨૬૪ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ (દોહરો) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથ આશ્રય અનુગ. “હું પામર શું કરી શકું?’ એ નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેય નહીં વ્યાકુળતા, ઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથ ત્યાગ દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સંકુર નથી, વચન નયન યમ નાહીં નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રીમદ્ રાજચંદ્ર એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદૂગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિ, ઊંચે ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતું સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, તરૌએ કેણ ઉપાય? અધમાધમ અધિકે પતિત, સલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડ પડ તુજ પદપંકજે, ફર ફર માગું એ જ સંદૂશુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ ૨૫ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ છેસત્ (તોટક છંદ). યમનિયમ સંજમા આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પ લગાય દિયે. ૧ મન પૌન નિધિ સ્વબોધ કિયે, હઠગ પ્રાગ સુતાર ભયે; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપ, ઉરસંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મૂત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. ૩ અબ કયાઁ ન બિચારત હૈ મનસું, કછુ ઔર રહા ઉન સાધનસું? બિન સદગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસં. ૫ તનસે, મનસે, ધનસું, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સ તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો વહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ ચાનિ કહે, નિજ કે અનુભૌ બતલાઈ દિયે. ૮ Page #378 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૬ (દોહરા ) (૧) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કાઈ કઈ પલટે નહીં, છેડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; અંધ મેાક્ષ તા નિહ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હાય. બંધ મેાક્ષ સંયેાગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવના, ભાખે જિન ભગવાન. વર્તે અંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; ધ્રુવ બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. જડ ચેતન સંચેગ આ, ખાણુ અનાદિ અનંત; કાઈ ન કર્તા તેહના, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હાય તેઢુના નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. X × X (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. જિનવર કહે છે ૨૯૭ રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭ ૨૬૭ ( હરિગીત ) જ્ઞાન તેને સર્વ ભવ્યા સાંભળે. જો હાય પૂર્વે ભણેલ નવ પણુ, જીવને જાણ્યા નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યે સાંભળે. નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રા જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળે. ૧ ૨ ૩ ૪ ૫ ૯ ૧૦ રાળજ, ભાદ્રપ૬, ૧૯૪૭ ૧ ૧ २ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીમદ્ રાજચંદ્ર આ જીવ ને આ દેહ એવા, ભેદ જો ભાસ્ય। નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મેાક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળેા. કેવળ નહીં બ્રહ્મચર્યથી,. કેવળ નહીં સંયમ થકી, પશુ જ્ઞાન કેવળથી કળેા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવેા આશ્રય કરો, ભાવથી સાચા મને; તે જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. આડ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તે। જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ચાર વેદ પુરાણુ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદોઁસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળે. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈને, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઇ લે; છેદ્યો અનંતા..... (પ્રશ્ન) લય ઝીશ બ્રાંદી ઇશ્રો ? આંથે ઝીશ ઝષે બ્રાં ? થેપે યાર ખેય ? પ્રથમ જીવ કયાંથી આવ્યું ? અંતે જીવ જશે કયાં ? તેને પમાય કેમ? ૨૮ મ ७ ८ રાજ, ભાદ્રપદ, ૧૯૪૭ ( ઉત્તર ) આત્રલ નાયદી (ખ્રીય કુલુસેાયયાંદી. ) અમે ાં. હધ્ ધુલુદી. અક્ષર ધામથી ( શ્રીમત્ પુરુષાત્તમમાંથી. ) જશે ત્યાં. સદ્ગુરુથી. છેવટના ખુલાસા એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાએ એટલે ખુલાસા કરી આપશું. ( ઈશ્વરેચ્છા હશે તે. ) Page #380 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૨૯૯ ર૬૯ વવાણિયા, ભાદ્રપદ વદિ ૩, સેમ, ૧૯૪૭ ઈશ્વરેરછા હશે તે પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થે દુર્લભ છે. મેક્ષથી અમને સંતની ચરણ–સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઈચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. જે ર૭૦ વવાણિયા, ભા. વદ ૪, ભેમ, ૧૯૪૭ ૩ સત્ જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; ડે અથવા ઘણા પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવડે છે. ૨૭૧ વવાણિયા, ભા. વદ ૪, ભેમ, ૧૯૪૭ સત્ શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. એ એક જ પદાર્થ પરિચય કરવા ગ્ય છે કે જેથી અનંત પ્રકારને પરિચય નિવૃત્ત થાય છે; તે કો? અને કેવા પ્રકારે તેને વિચાર મુમુક્ષુઓ કરે છે. લિ. સમાં અભેદ ૨૭૨ વવાણિયા, ભાદ્રપદ વદ ૪, ભેમ, ૧૯૪૭ જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યંગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતે હોય તે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લિ૦ અપ્રગટ સત્ ૨૭૩ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ વિગત લખી તે જાણી. ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તે કર્તવ્યરૂપ છે. કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે, તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. ૨૭૪ વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭ “સ” હાલ તે કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (ગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનનો સિદ્ધાંત છે કે જડ કઈ કાળે જીવ ન થાય, અને જીવ કેઈ કાળે જડ ન થાય; તેમ સત’ કોઈ કાળે “સ” સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પિતાની કલ્પનાએ “સતું કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રીમદ્ રાજચંદ્ર ૨૭૫ વવાણિયા, ભા. વદ ૫, બુધ, ૧૯૪૭ આજે આપનું પતું ૧ આવ્યું. તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભર્યું છે. સત્સંગને અમને વારંવાર વિગ રાખ એવી હરિની ઈચ્છા સુખદાયક કેમ મનાય ? તથાપિ માનવી પડે છે. ...ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઈચ્છા “સત્’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તે કાંઈ સ્વાર્થ નથી; એટલે કહેવું યોગ્ય છે કે કેવળ “સત્થી વિમુખ એવે માર્ગ પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તે અપ્રગટ રહેવા ઇરછે છે. આશ્ચર્યકારક તે એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. ૨૭૬ વવાણિયા, ભાદરવા વદ ૭, ૧૯૪૭ વિગતવાર પત્ર અને ધર્મજવાળું પતું પ્રાપ્ત થયું. હાલ ચિત્ત પરમ ઉદાસીનતામાં વર્તે છે. લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શકતું નથી. ધર્મજ જણાવશે કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તે બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કેઈ કારણે વિલંબ થયો તે પણ આપને સત્સંગ કરવાની ઈચ્છા મને મંદ નહીં થાય. એ પ્રમાણેના અર્થથી લખશે. હાલ કઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. અમારા વિષેની કંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી. ૨૭૭ વવાણિયા, ભાદ્રપદ વદ ૭, ૧૯૪૭ ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રૂચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છે કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. ૨૭૮ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૦, રવિ, ૧૯૪૭ આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિએ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણ એવા જ છે.” – શ્રીમદ્ ભાગવત, ૧ સ્કંધ, ૭ અ., ૧૦ શ્લેક. ૨૭૯ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૧, સોમ, ૧૯૪૭ જીવને જ્યાં સુધી સંતને જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. ૨૮૦ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૨, ભેમ, ૧૯૪૭ જણાવ્યા જેવું તે મન છે, કે જે સસ્વરૂપ ભણું અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર), તથાપિ તે દશ વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં १. आत्मारामाश्च मुनयो निग्रंथा अप्युरुक्रमे । યુર્વચહૈસુર મરિમિથંમૂતળિો ઃિ | સ્કંધ ૧, અ. ૭, લેક ૧૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૩૦૧ તે તે વાણીનો અનંત ભાગ માંડ આવી શકે; એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહે તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના ઇરછી અત્યારે અધિક લખતે નથી. ૨૮૧ વવાણિયા, ભાદરવા વદ ૧૩, બુધ, ૧૯૪૭ કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાને વિયેગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે. વિ૦ રાયચંદના ય૦ ૨૮૨ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ પરમ વિશ્રામ સુભાગ્ય, પનું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિહલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતે. અમને પણ એમ જ છે. અખંડ એ હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજે હતે આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કેઈ સ્મૃતિ થાય એવી કઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગને નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગને એક અંશ અને તેનો પણ શતાંશ તે કઈ આગળ પણ દ્રષ્ટિએ પડતું નથી; કેવળજ્ઞાનને માર્ગ તે તે કેવળ વિસર્જન થઈ ગયો છે. કેણ જાણે હરિની ઈચ્છા શું છે ? આ વિકટ કાળ તે હમણાં જ જોયે. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચેખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કેઈથી અર્થસંબંધ અને કામસંબંધ તે ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણ ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતું નથી. ધર્મસંબંધ અને મેક્ષસંબંધ તે ઘણું કરીને ભેગીઓને પણ ગમે છે, અને અમે તે તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તે અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયેગ છે. વધારે શું લખવું? સહન જ કરવું એ સુગમ છે. ૨૮૩ વવાણિયા, ભાદરવા વદ ૦)), શુક્ર, ૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, અત્ર હરિઇચ્છાનુસાર પ્રવૃત્તિ છે. ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એ ભગવતને લેભ શા માટે હશે ? વિ૦ રાયચંદના પ્રણામ. www.jainelibrary. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ૨૮૪ વવાણિયા, આ સુદ ૬, ગુરુ, ૧૯૪૭ ૧. પરસમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. ૨. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ૩. સમ્મતિતર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. ૪. અક્ષય ભગત કવિએ કહ્યું છે કે – કર્તા મટે તે છૂટે કર્મ, એ છે મહા ભજનને મર્મ જે તું જીવ તે કર્તા હરિ, જો તું શિવ તે વસ્તુ ખરી; તું છે જીવ ને તું છે નાથ, એમ કહી અને ઝટકયા હાથ.” ૨૮૫ વવાણિયા, આસો સુદ ૭, શુક્ર, ૧૯૪૭ અપૂર્વ પિતાથી પિતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ એળખાવું દુર્લભ છે, અને જીવને ભુલવણ પણ એ જ છે. આ પત્રમાં લખેલાં પ્રશ્નોને ટૂંકામાં નીચે ઉત્તર લખે છે – ૧-૨-૩, એ ત્રણે પ્રશ્નો સ્મૃતિમાં હશે. એમાં એમ જણાવ્યું છે કે, – ‘(૧) ઠાણાંગમાં આઠ વાદી કહ્યા છે, તેમાં આપને તથા અમારે કયા વાદમાં દાખલ થવું? (૨) એ આઠ વાદથી કોઈ જુદો મારગ આદરવા જોગ હોય તે તે જાણવા સારુ આકાંક્ષા છે. (૩) અથવા આઠે વાદીના માર્ગને સરવાળો કરે એ જ મારગ છે કે શી રીતે ? અથવા તે આઠ વાદીના સરવાળામાં કાંઈ જૂનાધિકતા કરી માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે? અને છે તે શું?” આમ લખ્યું છે, તે વિષે જાણવાનું કે, એ આઠ વાદીનાં બીજાં તે સિવાયનાં દર્શનમાંસંપ્રદાયમાં–માર્ગ કંઈક (અન્વય) જોડાયેલું રહે છે, નહીં તે ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કઈ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણું સમ્યકજ્ઞાની વિનાના બીજા જીવને તે બંધન પણ થાય છે. માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે એ સાધારણ જ્ઞાન વાંચવું, વિચારવું; બાકીમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. સાધારણ જ્ઞાનને અર્થ આ ઠેકાણે એ કર કે બધાં શાસ્ત્રમાં વર્ણવતાં અધિક જુદાઈ ન પડી હોય તેવું જ્ઞાન. “તીર્થકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થકર છે? અને જાણે તે શી રીતે? એના ઉત્તરમાં : સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ “અવધિજ્ઞાનથી' તીર્થંકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી “જન્મથી” તીર્થંકર અવધિજ્ઞાનસંયુક્ત હોય છે, તે પ્રકૃતિએ તેમાં નહીં દેખાવાથી તે સમ્યકજ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. એ જ વિજ્ઞાપન. મમક્ષતાની સન્મુખ થવા ઈચ્છતા તમે બન્નેને યથાયોગ્ય પ્રણામ કરું છું. ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. શાંતમૂર્તિ સૌભાગ્ય હાલ મોરબી છે. ૧. તૃતીય કાંડ, ગાથા ૪૭. Page #384 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૩૦૩ વવાણિયા, આસો સુદ, ૧૯૪૭ હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશ કે નાહીં રે.” પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય, એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોને ઉત્તર ચાહીને લખી શક્યો નથી. કાળ” શું ખાય છે? તેને ત્રણ પ્રકારે ઉત્તર લખું છું. સામાન્ય ઉપદેશસા કાળ શું ખાય છે તેને ઉત્તર એ છે કે, “તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.” વ્યવહારનયથી કાળ જૂનું ખાય છે. નિશ્ચયનવથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. “વ્યવહારનયથી કાળ જૂનું ખાય છે? એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે – કાળ જૂનું ખાય છે :- જૂનું એટલે શું? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજે સમય વર્તે છે, તે ચીજ જૂની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) તે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે એમ સંખ્યાત, અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા સમયમાં તે જેવી હોય, તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જ સ્વરૂપ હતું, તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત્ જૂનું તે ખાઈ ગયે. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયે અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય એમ વ્યવહારનયથી બને નહીં. પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતું નથી, બીજે સમયે બદલાવે છે, માટે જૂનાપણને તે ખાય છે, તેમ કહ્યું છે. નિશ્ચયનયથી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે, કોઈ પણ “પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એ સિદ્ધાંત છે, અને જે પદાર્થ કેવળ નાશ પામતે હોત, તે આજ કંઈ પણ હેત નહીં. માટે કાળ ખાતે નથી, પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલે ઉત્તર “સર્વને સમજવો સુલભ છે. અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જો કે શાસ્ત્ર-સંબંધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરું રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય? – ૨૮૭ વવાણિયા, આસો વદ ૧, રવિ, ૧૯૪૭ પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવતસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઇચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતે તે જાણે છે. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશે નહીં. એકથી અનંત છે, અનંત છે તે એક છે. ૨૮૮ વવાણિયા, આસો વદ ૫, ૧૯૪૭ આદિપુરુષ રમત માંડીને બેઠે છે. નવા જૂનું તે એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે? અને તે લખવા જેટલે મનને અવકાશ પણ ક્યાં છે? નહીં તે બધુંય નવું છે, અને બધુંય જીર્ણ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૨૮૯ વવાણિયા, આસેા વદ ૧૦, સામ, ૧૯૪૭ પરમાર્થવિષયે મનુષ્યોના પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતા નથી. જેથી ઘણા ઉત્તર તે લખવામાં જ આવતા નથી; એવી રિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે. ૩૦૪ ૨૯૦ એક દશાએ વર્તન છે, અને એ દશા હજી ઘણા વખત રહેશે. ત્યાં સુધી ઉડ્ડયાનુસાર પ્રવર્તન યાગ્ય જાણ્યું છે, માટે કોઇ પણ પ્રસંગે પત્રાદિની પહેાંચ મળતાં વિલંબ થાય અથવા ન માકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તેા તે શેચ કરવા યાગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેના પત્રપ્રસંગ રાખજો. ૨૧ می વવાણિયા, આસા વદ ૧૨, ગુરુ, ૧૯૪૭ પૂર્ણ કામ ચિત્તને નમાનમ: આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઇ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતેષરૂપ એવાં તમારાં બન્નેનાં પત્રના ઉત્તર શાથી લખવા તે તમે કહો. ધર્મજના સવિગત પત્રની કઈ કઈ બાબત વિષે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી, એટલે જણાવી નથી. ત્રિભુવનાદિકની ઇચ્છાને અનુસરી આણંદ સમાગમ જોગ થાય એમ કરવા ઇચ્છા છે; અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હેાય તે પૂછજો. ધર્મજમાં જેમને નિવાસ છે એવા એ મુમુક્ષુએની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા ચેાગ્ય છે, અનુસરવા યાગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતાં-સૂઝતાં લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહેા છે તે લખશે. તમારી ઇચ્છા અમારાં વચનાદિક માટે હાઈ પત્ર ઇચ્છતી હશે, પણ ઉપર જણાવ્યાં છે જે કારણેા તે વાંચી તમે ઘણા પત્ર વાંચ્યા છે. એમ ગણજો. એક કેઇ નહીં જણાવેલા પ્રસંગ વિષે વિગતથી પત્ર લખવાની ઇચ્છા હતી, તેના પણ નિરાધ કરવા પડ્યો છે. તે પ્રસંગ ગાંભીર્યવશાત્ આટલાં વર્ષો સુધી હૃદયમાં જ રાખ્યા છે. હવે જાણીએ છીએ કે કહીએ, તથાપિ તમારી સત્સંગતિએ આવ્યું, કહીએ તે કહીએ. લખવાનું અને તેમ નથી લાગતું. એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તા હરિઇચ્છાવશ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી. Page #386 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું ૩૦૫ ૨૯૨ વવાણિયા, આસો વદ ૧૨, ૧૯૪૭ કુટુંબાર્દિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેએ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પેાતાની ઇચ્છાએ કરેલા દોષ તીવ્રપણે લાગવવા પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. ૨૯૩ વવાણિયા, આસેા વદ ૧૩, શુક્ર, ૧૯૪૭ શ્રી સુભાગ્ય, સ્વમૂર્તિરૂપ શ્રી સુભાગ્ય, વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છા સુખદાયક માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારા વિચાર નથી રહેતા. શ્રી હરિ કરતાં એ માબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. ૨૯૪ મુંબઈ, ૧૯૪૭ આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તે મન ઉઠાવી લેવું અથવા તે તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. જીવને સ્વચ્છંદ એ મહા માટે દોષ છે. એ જેના મટી ગયા છે તેને માર્ગના ક્રમ પામવે બહુ સુલભ છે. ૨૯૫ મુંબઈ, ૧૯૪૭ ચિત્તની જો સ્થિરતા થઇ હોય તેા તેવા સમય પરત્વે સત્પુરુષાના ગુણાનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હાય તા મનના નિગ્રહ થઈ શકે ખરી; અને મન જીતવાની ખરેખરી કસેાટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ભૂખી માલૂમ પડે. મુંબઈ, ૧૯૪૭ ૨૯૬ ૧. ઉડ્ડયને અબંધ પરિણામે ભાગવાય તે જ ઉત્તમ છે. ૨. એના અંતમાં રહેલ વસ્તુ, તે છેઘો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં.૧ —શ્રી આચારાંગ મુંબઈ, ૧૯૪૭ ૨૯૭ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યેાગ્ય છે. પણ વિચારમાર્ગને ચેાગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવા ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયેાગ્ય છે. તેપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. શ્રી નાગજીસ્વામીએ કેવળદર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. ખીન્ન ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યેાગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થના વિચાર કરવા ઘટે છે. ૧. જુઆ આંક ૧૧૮ Page #387 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૨૯૮ વવાણિયા, કાર્તિક સુદ ૪, ગુરુ, ૧૯૪૮ કાળ વિષમ આવી ગયું છે. સત્સંગને જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મેટી વિટંબના છે. લેમસંગ રુચતું નથી. ૨૯૯ વવાણિયા, કાર્તિક સુદ ૭, રવિ, ૧૯૪૮ ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામના છે. માટે એમાંથી જે જે સાધને થઈ શક્તાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. * વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ વર્ષ ૨૫ મું ૩૦૦ વવાણિયા, કારતક સુદ ૮, સેમ, ૧૯૪૮ બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઈચ્છા છે તે તેમ કરવામાં કંઈ અડચણ નથી, તથાપિ બીજા મનુષ્યમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાથે અમુક મનુષ્ય જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. કલાભાઈને જણાવશે કે તમે પગેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઈચ્છા હોય તે તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી. ૩૦૧ વવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. વિ૦ રાયચંદના ય૦ ૩૦૨ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ સત્યં પરં ધીમદિ. (એવું જે ) પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કા. વદ ૩ બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશે કે જે તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિંદી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તે લઈ આપની પાસે રાખશે; અથવા તે તે કઈ અધ્યાત્મ જ્ઞાનગ્રંથ હોય તે તે વિષે પૃચ્છા કરશે. તેમની પાસેથી જે કઈ ગ્રંથ તે પ્રાપ્ત થાય તે તે પાછા મેરબીથી તેમને પાંચ આઠ દિવસે પ્રાપ્ત થાય તેમ યેજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિને અભાવ કરવા માટે આ ગ્રંથપૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. ૩૦૩ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ શુભેપમાગ્ય શ્રી અંબાલાલ, અત્રથી વદિ ૩ ના નીકળવાને વિચાર છે. મેરબી પાંચ સાત દિવસ ભાંગવા સંભવ છે, તથાપિ વ્યાવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યંગ્ય નથી. આણંદ સમાગમની ઈચ્છા રાખજે. મોરબીની નિવૃત્ત કરશે. - વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કેઈને પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વરેચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથાયોગ્ય. દિગંબર ગ્રંથ મળે તે ભલે, નહીં તે થયું. અપ્રગટ સત્ ૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૯, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦૪ વવાણિયા, કાર્તિક સુદ, ૧૯૪૮ યથાગ્ય વંદન સ્વીકારશે. સમાગમમાં આપને બે ચાર કારણે મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણે હોય તેથી કઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લેકેત્તર વાત કરતાં અટકે છે, અર્થાત્ મન મળતું નથી. “પરમાર્થ મૌન” એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે, અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તે ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી “સત’નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારે સમાગમ થતાં પણ ઘણું વ્યાવહારિક અને લોકલાયુક્ત વાત કરવાને પ્રસંગ રહેશે. અને તે પર મને કંટાળે છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાએ એ મેં યોગ્ય માન્યું નથી. ૩૦૫ વવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮ 8 ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજુ જે કે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ...તેમની મન, વચન, કાયાની અનુસરણા, સરળતા...માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યફજ્ઞાન મેટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી. પદાર્થને યથાર્થ બેધ પ્રાપ્ત થાય તેને સમ્યફજ્ઞાન ગણવામાં આવ્યું છે. ધર્મજ જેમના નિવાસ છે, તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાને હેતુ એ છે કે કેઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યું છે તે એવા અર્થમાં છે કે “અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ “વસ્તજ્ઞાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપ છે, અથવા બેધે છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સત્ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનને બેધ તમને મેળવવા ઈચ્છીએ છીએ.” ૩૦૬ મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮ » બ્રહ્મ સમાધિ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. અપ્રગટ સત્ ૧. પત્ર ફાટેલ હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ શાળા 11 : L # ૨૨ મ i Tit THAT ' +& - તા. , A kiધ ક્રોમકા Et to વર્ષ ૨૪ મું : શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૪૭ 18888888888888888 Page #391 -------------------------------------------------------------------------- ________________ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વર્ષ ૨૫ મું ૩૦૭ આણંદ, માગશર સુદ ૨, ગુરુ, ૧૯૪૮ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. ૩૦૮ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮ ૩ સત્ શ્રી સહજ સમાધિ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી આસુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તેય સહન કરીએ છીએ. સત્સંગી “પર્વત’ને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. બન્ને જણ વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજેમનથી કરેલે નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશે નહીં. જ્ઞાનીથી થયેલે નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજે, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. ૩૦૯ મુંબઈ, માગશર વદ ૦)), ગુરુ, ૧૯૪૮ “અનુક્રમે સંયમ સ્પર્શતે જી, પાયે લાયકભાવ રે; સંયમ શ્રેણ ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે.”— (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક કમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિને ત્યાગ)ને પામેલો એ જે સિદ્ધાર્થને પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચને અતિશય ગંભીર છે. લિ. યથાર્થ સ્વરૂપના યથાર્થ મુંબઈ, પિષ સુદ ૩, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતે જી, પાપે ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિપાવ રે. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે એઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હરે રે. ગનાં બીજ ઈહ ગ્રહે, “જિનવરી શુદ્ધ પ્રણામ રે; ભાવાચારજ’ સેવના, ભવ ઉદ્વેગ સુકામે રે. ૩૧૦ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રીમદ રાજચંદ્ર જનક વિદેહી વિષે લક્ષમાં છે. ૩૧૧ મુંબઈ, પિષ સુદ ૩, રવિ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતે , પાપે ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિપાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહા રે; જ્ઞાનક્રિયા અવલબી ફર, અનુભવ સિદ્ધિ ઉપાયે રે. રાયસિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણ જાયે રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાય રે. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વણ તેમ ધ્યાન તણું સુખ કેણ જાણે નરનારી રે. ૩૧૨ મુંબઈ, પિષ સુદ પ, ભેમ, ૧૯૪૮ ક્ષાયિક ચારિત્રને સંભારીએ છીએ. જનક વિદેહીની વાત લક્ષમાં છે. કરસનદાસનું પત્ર લક્ષમાં છે. બોધસ્વરૂપના યથાયોગ્ય. ૩૧૩ મુંબઈ, પિષ સુદ ૭, ગુરુ, ૧૯૪૮ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ, આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે; ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભેગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છે, તે પણ જાણીએ છીએ. વિયેગને તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણુ પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છે એમ માનીએ છીએ, તથાપિ હાલ તે એમ સહન કરવું યોગ્ય માન્યું છે. | ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઈળ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણ તેય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઈચ્છા પણ નહીં એમ વિનંતી છે. કઈ એવા પ્રકારને ઉદય છે કે, અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજું પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કેઈને સમાગમ ઈરછતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઈચ્છા થતી નથી, કેઈએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તને પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાને પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જે બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગેસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજે. બીજે કઈ તેમ લખવામાં હેતુ નહોતે. Page #394 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૧૧ ૩૧૪ મુંબઈ, પિષ સુદ ૧૧,સેમ, ૧૯૪૮ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જેવે રે. આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્વ ચિત્ત ચાવે. ૩૧૫ મુંબઈ, પિષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તે પણ અપૂર્વવત્ માનવાં. અમે પિતે તે હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિને અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. એ જ શ્રી સ્વરૂપના યથાયેગ્ય. ૩૧૬ મુંબઈ, પિષ વદ ૩, રવિ, ૧૯૪૮ એક પરિનામક ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતુતિ દેઈ દર્વ કબહું ન કરે, દેઈ કરતૃતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુગલ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ, કેઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.” –સમયસાર - ૩૧૭. મુંબઈ, પિષ વદ ૯, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, વસ્તુ પિતાના સ્વરૂપમાં જ પરિણમે એ નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે. અને જડને મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વપરિણામ તે કઈ દિવસે ચેતન પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તે અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પિતાની સ્થિતિમાં જ હોય, અને પિતાના સ્વભાવમાં પરિણમે. દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ' તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક છવદ્રવ્ય Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પિતે પિતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતન પરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં માટે બે પ્રકારનાં પરિણમે એક દ્રવ્ય પરિણમે નહીં,–બે પરિણામને ધારણ કરી શકે નહીં. એક કરતુતિ દોઈ દવે કબહું ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય કયારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યેગ્ય નથી. જે બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તે વસ્તુ પિતાના સ્વરૂપને ત્યાગ કરે; અને એમ તે કેઈ કાળે બને નહીં કે વસ્તુ પિતાના સ્વરૂપને કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ કયાંથી કરે ? અર્થાત્ ન જ કરે દોઈ કરતુતિ એક દવે ન કરતુ હૈ.' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિષે બે ઉપગ હોઈ શકે નહીં. માટે - “જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉ” જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રેકી રહ્યાં હોય તે પણ “અપને અપને રૂ૫, કોઉ ન કરતુ હૈ' પિતાપિતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેને પુદ્ગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે, અને જડપરિણામ તે પુદ્ગલને વિષે છે. જ્યારે એમ જ છે તે પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ, કાવ્યકત્તને કહેવાને હેત એમ છે કે, જે આમ તમે વસ્તુસ્થિતિ સમજે તે તે જડને વિષેને જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરે, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકા માં લખી છે. (જો કે) જેને યથાર્થ બેધ છે તેને તે સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલેક બેધ થઈ શકશે. આપનું પd ૧ ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તે આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતને ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તે નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા લખશે. આજીવિકાના દુઃખને માટે આપ લખે છે તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તે માટે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પિઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કેઈને જણાવી શકતા નથી. જણાવીએ તે સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કઈ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ વર્ષ ૨૫ મું પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હાય એવી દશા છે, એમ રહે છે. લેાકપરિચય ગમતા નથી. જગતમાં સાતું નથી. વધારે શું લખીએ ? જાણેા છે. અત્રે સમાગમ હે। એમ તે ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. લિ યથાર્થ બેધસ્વરૂપના ૫૦ ૩૧૮ મુંબઈ, પાષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮ બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાના અભ્યાસ રાખવા ચાગ્ય છે. વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા ‘શાંતસુધારસાદિ ગ્રંથા નિરંતર ચિંતન કરવાચેાગ્ય છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા ચેગ્ય નથી; એવા નિશ્ચય રાખવા ચેાગ્ય છે. શ્રી બેધસ્વરૂપ ૩૧૯ મુંબઇ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હાવાથી અન્યભાવ જીવને સાધારણ થઇ ગયા છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી એધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હાવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતા. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉડ્ડય મળવાન છે ! ૩૨૦ મુંબઇ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮ (રાગ–પ્રભાતને અનુસરતા ) જીવ નવ પુલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પર તણેા ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી; ( શ્રી સુમતિનાથનું સ્તવન—દેવચંદ્રજી.) પ્રણામ પહેાંચે. ૩૨૧ o મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ અત્યંત ઉદાસ પિરણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તાપણુ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા ચેગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના – ( ગૃહસ્થપણા સહિતની ) – તે અબંધપરિણામી કહેવા યાગ્ય છે. જે બાધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પિરણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહુજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પિરણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં Page #397 -------------------------------------------------------------------------- ________________ २२२ ૩૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણુતા સ્વીકારી લેવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. રવિવાર, ૧૯૪૮ લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દષ્ટિએ કેણ પ્રવર્તશે? આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતને કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે કામ કરીને સત્સંગે સમજવા ગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી. સમ્યફપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયેગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારને વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે એમ્બા શબ્દમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. જ્યારથી યથાર્થ બેધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાના ગે સાંસારિક સાધન પિતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાને કોઈ પણ ભાગ જેટલું બને તેટલે દવા ઈચ્છીએ છીએ. પણ એમ તે કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એ વર્તે છે કે હાલ રિદ્ધિગ હાથમાં નથી. - પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલપ નામની સમાધિ છે, તે તે આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જેગ્ય જે કઈ અમે વિશેષપણે માનતા હોઈએ તે તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બને કઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભ અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઈચ્છા નથી પણ વીતરાગપણની ઇચ્છા છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વર્ષ ૨૫ મું જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તે તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કેાઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઇ છે, અને તેવા ઉદયકાળ હાલ સમીપમાં જણાતા નથી; તેા તે ઉદેરી આણવાનું અને એવી દશા અમારી નથી. ‘માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હે ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. “જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલને આધાર નથી, તેના રંગવાળે નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેને તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હેાય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઇ કાળે પણ પરસંગી પણ નથી.’” એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી' વગેરે પદાના છે, દુઃખસુખરૂપ કરમ ફળ જાણે!, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.' ( શ્રી વાસુપૂજ્ય—સ્તવન, આનંદઘનજી) ૩૨૩ અત્ર સમાધિ છે. પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમસત્ નું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે. ૩૨૪ મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮ ચા તરફ્ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઇ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવા અનુભવ છે. મુંબઇ, માહ વદ ૨, રિવ, ૧૯૪૮ આત્મભાવ યથાર્થ જેને સમન્વય છે, નિશ્ચલ રહ્યું છે, તેને એ સમાધિ પ્રાપ્ત હેાય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તે અનુભવ છે. —કેવી અદ્ભુત દશા ? જેવે! સમજાય તેવેા યેાગ્ય લાગે તે અર્થ લખશે. ૩૨૫ જબહીતેં ચેતન વિભાવસેાં ઉટિ આપુ, સમૈ પાઈ અપના સુભાવ ગહિ લીના હૈ; તબહીતે જો જો લેનેજોગ સા સા સખ લીના, જો જો ત્યાગજોગ સેા સે। સખ છાંડી દીનેા હૈ; લેવેકે ન રહી ઠાર, ત્યાગીવેકે નાહીં આર, આકી કહા ઉખાં જુ, કારજ નવીના હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીને હૈ.” મુંબઇ, માહ વદ ૯, સેામ, ૧૯૪૮ પ્રણામ પહોંચે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ૩૨૬ મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતામેં થિર હે અમૃત ધારા વરસે. (સમયસાર નાટક) ૩ર૭ મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮ અદ્ભુત દશાના કાવ્યને અર્થ લખી મેક તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સપુરુષનું ઓળખાણ જીવને નથી પતું અને પિતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશે. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ. મુંબઈ, મહા વદ ૦)), રવિ, ૧૯૪૮ “લેકે ન રહી ઠેર, ત્યાગી નહીં ઓર, બાકી કહા ઉબે જુ, કારજ નવીને હૈ ” | સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામાગું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપને તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તે પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. ૩ર૯ મુંબઈ, માહ વદ, ૧૯૪૮ ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કઈ જાતની ઉપાધિ હેવી તે સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. આ દેહ ધારણ કરીને જેકે કોઈ મહાન શ્રીમંતપણું ભેગવ્યું નથી, શબ્દાદિ વિષને પૂરે વૈભવ પ્રાપ્ત થયે નથી, કેઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય છે એવાં કઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજ યુવાવસ્થાને પહેલે ભાગ વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મેટું આશ્ચર્ય જાણી વતીએ છીએ, અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બન્ને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કેઈ પ્રકારને લેકપરિચય રૂચિકર થતું નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ ૧. જુઓ આંક ૩૨૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૧૭ યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું કયારેય ગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે....અનુક્રમે વેદન ક્યાં જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા છેડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાને અભ્યાસ રાખો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શેચમાં પડવાને અભ્યાસ એ છે કરજે; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. કઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખે છે કે, જોકે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દેષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતું નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તે સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટે શેચ રહ્યા કરે છે. લિ૦ વરાગભાવના યથાયોગ્ય ૩૩૦ . મુંબઈ, માહ, ૧૯૪૮ કિસનદાસાદિ જિજ્ઞાસુઓ, દીર્ઘ કાળ સુધી યથાર્થ બેને પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ થાય છે અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. - જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજે અજ્ઞાનપરિષહ નામને પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહુને વિચાર કરવા યોગ્ય છે એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે, અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાને સંભવ છે. કોઈ પણ પ્રકારે પિતે કંઈ મનમાં સંક૯પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે તે સંક૯પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) છે, એમ જણાય છે. - યથાર્થ બોધ એટલે શું તેને વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. | ‘અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું એગ્ય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું – થવું – તેને “દર્શનપરિષહ કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તે સુખકારક છે; પણ જે ધીરજથી તે વેદાય તે તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે ‘દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તે છે, એમ જો તમને લાગતું હોય તે તે ધીરજથી દવા ગ્ય છે; એમ ઉપદેશ છે. ‘દર્શનપરિષહમાં તમે પ્રાયે છે, એમ અમે જાણીએ છીએ. ૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રીમદ્ રાજચંદ્ર કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગને પરિચય કરે હાલ તે યંગ્ય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં, અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈરછા, મનઃકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. શાંતસુધારસમાં કહેલી ભાવના, “અધ્યાત્મસારમાં કહેલે આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. “આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા જોક્તા છે એમ જે પ્રમાણથી જણાય, મેક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને “તેને ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તે વિચારવામાં બાધ નથી. ક૯૫નાને ત્યાગ કરી વિચારવા યંગ્ય છે. જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે. ૩૩૧ મુંબઈ, માહ, ૧૯૪૮ વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ. બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહામ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર ગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદૃ જાણી નિષ્કામપણે લખી છે. ૩૩૨, મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશ છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. ૩૩૩ મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ ૧“સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પિતા સમાન તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે?” એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખે છે. એ ઉત્તર જ્ઞાની - ૧. શ્રી સૌભાગભાઈએ આપેલ ઉત્તર : “નિપેક્ષ થઈ સત્સંગ કરે તો સત્ જણાય ને પછી પુરુષને જોગ બને તે તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કપા એ જુદી વાત છે.” Page #402 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૧૯ અથવા જ્ઞાનીને આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે, અથવા લખી શકે તેવું છે. માર્ગ કે હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેને યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. “શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિષે હવે પછી લખીશું. - અંબારામજીના પુસ્તક વિષે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય લખ્યો તે વિષે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. અમે એ પુસ્તકનો ઘણે ભાગ જ છે, પણ સિદ્ધાંતજ્ઞાનમાં વિઘટતી વાતે લાગે છે, અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે. માર્ગાનુસારી જેવી છે, એમ તે કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી. ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશે. પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોચે. ૩૩૪ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણું વાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિત્તસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણું ઘણું જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થેડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતે નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણે કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે, અને તેમાં તે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બેધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યંગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્યા કરે છે. હાલ ત્યાં કંઈ વાંચવા, વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્ત લખશે. ત્યાગને ઇચ્છીએ છીએ પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઈચ્છાને અનુસરત કરીએ, તથાપિ તેટલું પણ હાલ તે બનવું સંભવિત નથી. અભિન્ન બેધમયના પ્રણામ પહોચે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૫ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાને ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાત જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. “સપુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?” એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાને વિચાર તે થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અપકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. એક અધ–જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી. મેકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈચ્છે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તે થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યેગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જે વિશેષપણે લખાશે તે લખીશ. નમસ્કાર પહોંચે. ૩૩૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર, ૧૯૪૮ અત્રે ભાવસમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પિતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવા છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તે આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તે તે પણ તેમને લખશે. ૩૩૭ મુંબઈ, ફાગણ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૮ ચિ. ચંદના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયે. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થને માર્ગને વિષે ચાલતું નથી, એ શચનીય વાતને વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટક છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણે ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાને છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૨૧ A ૩૩૮ મુંબઈ, ફાગણ સુદ ૧૩, શુક્ર, ૧૯૪૮ અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે, અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવા કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. ૩૩૯ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૮ કેઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારે દોષ છે. જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હય, તે પણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તે માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવ પડે છે. આત્મા તેમાં વર્તત નથી. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થ, ભેળવી લેવા અર્થે, થોડા કાળમાં ભેળવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુકમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ બને દોષબુદ્ધિ આવી જવાને સંભવ; તે અનંત સંસારનું કારણ • • • • ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તે ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તે જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. કોઈ પણ જીવ પરમાર્થને છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તે કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તે હાલ થાય તેવું દેખાતું નથી. આ કામ પછી “ત્યાગ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણે ખરે કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેને જો ખ્યાલ ન કરી શકે તે તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે. ૩૪૦ મુંબઈ, ફાગણ સુદ ૧૫, રવિ, ૧૯૪૮ જેમાં ચાર પ્રશ્ન લખવામાં આવ્યાં છે તે, તથા સ્વાભાવિક ભાવ વિષે જિનને જે ઉપદેશ છે તે વિષે લખ્યું છે, તે પત્ર ગઈ કાલે પ્રાપ્ત થયું છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩રર શ્રીમદ્ રાજચંદ્ર લખેલાં પ્રશ્નો ઘણાં ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઊગવા ગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાને વિચાર છે. જે જ્ઞાન કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તે અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણું ઘણું કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે. પ્રણામ. ૩૪૧ મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮ અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપ પણે રહેજો, સમાધિ રાખજે. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. * અમને તે ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પિતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આપણું કરવાની ઈચ્છા થતી નથી. તેમ પરમાર્થદ્રષ્ટિએ જોતાં તે જીવને દોષ છે. વ્યાવહારિક દ્રષ્ટિએ જોતાં નહીં જે છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષને ખ્યાલ આવ બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પાત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જે બનશે તે રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષનાં બે મુખ્ય કારણ કે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ. ૩૪ર મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮ અત્ર ભાવસમાધિ તે છે. લખે છે તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે. દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? અથવા દુષમકાળ કયે કહેવાય? અથવા ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન. લિ. બોધબીજ. ૩૪૩ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮ અત્ર સમાધિ છે. જે સમાધિ છે તે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવસમાધિ છે. ૩૪૪ મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અત્યારે તે પરમપ્રેમે નમસ્કાર પહોંચે. Page #406 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩ર૩ ૩૪૫ મુંબઈ, ફાગણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ કોઈ પણ પ્રકારે સત્સંગનો જેમ બને તે તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકેચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. મુંબઈ, ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ ૩૪૬ બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કપાભાવ રાખજો ને પ્રણામ માનજો. ૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૦)), સેમ, ૧૯૪૮ આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે, - વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિન જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. તે જાણીએ છીએ કે ઘણુ કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. તમારાં ઘણું પત્ર–પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોને ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી એગ્ય છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણું ક્ષમા આપવા ગ્ય છે. - હાલ અત્ર અને વ્યાવહારિક કામ તે પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચુંટતું નથી, પિતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બેજારૂપે રહે છે. - આ લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે. તે તે મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એ જે કર્તવ્ય૩૫ શ્રી સત્સંગ તે તે સર્વ કાળને વિષે પ્રાપ્ત થ દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવે ઘણે ઘણે દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી”, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનને કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોને ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે, જેથી હાલ તે તે વિષે ક્ષમા આપવા ગ્ય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાએ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કાઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શકયાથી ક્ષમા આપવા ચેાગ્ય છે. ૩૪૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮ નમસ્કાર પહોંચે. આ લાકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. મુંબઇ, ચૈત્ર સુદ ૪, શુક્રવાર, ૧૯૪૮ ૩૨૪ નમસ્કાર પહોંચે. લેકસ્થિતિ આશ્ચર્યકારક છે. ૩૪૯ ૩૫૦ જ્ઞાનીને ૧સર્વસંગ પરિત્યાગ કરવાના શે। હેતુ હશે ? ૩૫૧ બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે. જેમ અને તેમ સદ્વિચારના પિરચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઇ રહેવાથી ચેાગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યાગ્ય જ્ઞાનીઆએ જાણી છે. પ્રણામ. મુંબઇ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮ શુભેાપમાયેાગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ એચર, તમને હાલમાં બધાથી કંટાળા આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયા. મારા વિચાર તે એવા રહે છે કે જેમ બને તેમ તેવી જાતના કંટાળા શમાવવા અને સહન કરવા. ઉપર મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮ પ્રણામ પ્રાપ્ત થાય. મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮ કોઈ કોઈ દુઃખના પ્રસંગેામાં તેવું થઇ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તેા એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભાગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભગવવું ચેાગ્ય છે. માટે મનને કંટાળા જેમ બને તેમ શમાવવા અને ઉપાર્જન કર્યાં ન હોય એવાં કર્મ ભાગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષવૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ ચેગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. લિ॰ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮ ૩૫૩ مان મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહેાંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન ૧. જુઓ આંક ૭૭૪ અને ૬૬૩. Page #408 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૨૫ સમયે ઉદ્દય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલે એ ઉદય છે. તે ઉયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યેાગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે. યથાયાગ્ય. ૩૫૪ મુંબઇ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમકિતની ક્સના થઇ કચારે ગણાય ? કેવી દશા વર્તતી હાય ? એ વિષેના અનુભવ કરીને લખશે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવે! ચૈાગ્ય છે. ૩૫૫ સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું અને લખેલા ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. સ્વરૂપસ્થ યથાયેાગ્ય. મુંબઇ, ચૈત્ર વિદે ૧, બુધ, ૧૯૪૮ આત્મસમાધિપૂર્વક યેગઉપાધિ રહ્યા કરે છે; જે પ્રતિબંધને લીધે હાલ તા કંઈ ઇચ્છિત ૩૫૬ કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનના પણ ત્યાગ કર્યાં હતા. સમસ્થિતભાવ. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, તમારાં વિગતવાળાં એક પછી એક શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. લખવાનું અમારાથી બની શકતું નથી. મુંબઇ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮ તેા કરશે. મુંબઇ, ચૈત્ર વદ ૫, રિવ, ૧૯૪૮ એમ ઘણાં પત્ર મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક ૩૫૭ સત્સંગ થવાના પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયાગને જે ઉય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં ખીજા પદાર્થો તે અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઇ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું .ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સશાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તે। કૃતાર્થ સમજાય છે. ૩૫૮ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈ ને જીવ અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યા નથી. જે પામ્યા છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. મુંબઈ, ચૈત્ર વદ ૫, રિવ, ૧૯૪૮ પદાર્થના બધ પામ્યા છે. જ્ઞાનીના જીવ જ્ઞાનીના અભિપ્રાયથી મેધ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ શ્રીમદ્ રાજચંદ્ર વિચારસાગર' અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાને હાલ પરિચય રાખવાનું બને તે કરવા એગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થને માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા ગ્ય છે. જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણવતા માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિને ભેદ ત્યાગ કરે. આત્મા તેવો નથી. ૩૫૯ વદ ૮, ૧૯૪૮ હૃદયરૂપ સુભાગ્ય, આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. ( પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણું સંતેષ છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તે જીવનું પિતાપણું ટાળવાયેગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવ નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તે છે, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારે લખવા ઈચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ. ૩૬. મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જે જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તે અખંડ એવો આત્મબોધ તેને સમજ નહીં. મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક, (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે. ૩૬૨ મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણે વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ સમાધિરૂપ વર્ષ ૨૫ મું ૩ર૭ : જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણુ વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તે તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવને અકર્તા છું એ બધ ઉત્પન્ન થઈ, અહં પ્રત્યયબુદ્ધિ, તે વિલય પામે છે. - એવું જે આત્મભાન તે વારંવાર ઉજજવળપણે ત્યાં કરે છે, તથાપિ જેમ ઈચ્છીએ તેમ તે નહીં. અત્ર સમાધિ છે. ૩૬૩ મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮ હાલ તે અનુક્રમે ઉપાધિગ વિશેષ વિત્ય કરે છે. વધારે શું લખવું? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી એગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તે તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે લેગીઓ-–તીર્થંકરાદિક–તેનું આત્મ સાંભરે છે. ૩૬૪ મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. કંઈ હાલ જ્ઞાનવાર્તા લખવાને વ્યવસાય એ છે રાખે છે, તેને પ્રકાશિત કરશે. ૩૬૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ, ૧૯૪૮ આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. પ્રાણુવિનિમય’ નામનું મેસમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે, એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી, તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે, અને તે તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઈચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. સસ્વરૂપપૂર્વક નમસ્કાર, - ૩૬૬ મુંબઈ, વૈશાખ સુદ ૧૨, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જ મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કઈ પણ પ્રકારે ઉપગ ફરી અન્ય ભાવમાં પિતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિગને ઉદય એ આશ્ચર્યકારક છે હાલમાં તે થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તે ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ શ્રીમદ્ રાજચંદ્ર છે, તેા ઉદાસપણે તેમ કરીએ છીએ; મન કયાંય બાઝતું નથી, અને કંઇ ગમતું નથી; તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થંકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતા. વધારે શું કહેવું? વનની મારી કાયલ’ની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. ૩૬૭ મુંબઇ, વૈશાખ વદ ૧, ગુરુ, ૧૯૪૮ આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તે રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશેા. નમસ્કાર પહોંચે. મુંબઇ, વૈશાખ વદ ૬, ભામ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, ૩૬૮ પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદ્મની વાત છે; પણ તે તે જીવને પોતાથી વિચાર કર્યાં વિના ન સમાય એવું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તેા જીવને દર્શનાવરણીય કર્મના પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવા પ્રતિબંધ કોઈને પાતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાના પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પાતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દેષ આવતા નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિના નાશ હાય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. અમને તે એવી જંજાળ વિષે ઉદાસીનપણ્ વર્તે છે. આ તે સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિષે વર્તતા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબંધ તે આખા દિવસ રાખવા પડે છે. હાલ તે એમ ઉદય સ્થિતિમાં વર્તે છે તેથી સંભવ થાય છે કે તે પણ સુખનેા હેતુ છે. અમે તે પાંચ માસ થયાં જગત, ઇશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઇશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છે તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે, અમને તેા કોઈ જાતના ભેદભાવ નહીં ઉત્પન્ન થતા હેાવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઇશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કેાઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યેાગ્ય તમે નથી. હાલ તા અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઇ પ્રકારની જ્ઞાનવાર્તા પણુ જણાવી શકાતી નથી; પણ મેાક્ષ તે કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તા નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત ૧. મણિભાઈ સૌભાગ્યભાઈ વિષે. Page #412 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૨૯ તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તે કયાંય કહ્યું જતું નથી. ઘણુ માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. નમસ્કાર વાંચશે. ભેદ રહિત એવા અમે છીએ. ૩૬૯ મુંબઈ, વૈશાખ વદ ૯, શુક્ર, ૧૯૪૮ બધુંય હરિને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી, નિરૂપાયતાને લીધે લખી શકાતું નથી. ૩૭૦ મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી....ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તે રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી....ના ચિત્તને પિતે પિતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના ગત્યાગની જેની ચિત્તવૃત્તિ કઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તે આટલું લખી અટકીએ છીએ. ૩૭૧ મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભેમ, ૧૯૪૮ શ્રી કલેલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, - નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશે. અત્ર ભાવ પ્રત્યે તે સમાધિ વર્તે છે, અને બાહ્ય પ્રત્યે ઉપાધિગ વર્તે છે, તમારાં આવેલાં ત્રણ પત્રેિ પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તે જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે. લેકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી શેકસહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગને વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઈરછી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈરછી, સરળપણે વર્યા કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિષે બાધ કરનારા એવા ઘણું પ્રસંગ તમ અને વતે છે. એમ જાણીએ છીએ. તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુઉપગે વિચારી વર્તવાનું ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કેઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા ગ્ય નથી, પરષાર્થ જે કંઈ થાય તે કરવાની દૃઢ ઈચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બેધસ્વરૂપ છે તેને જેને ઓળખાણ છે, એવા પુરુષે તે નિરંતર તેમ વર્યાના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયાગ છે, તે તેમાં કલ્યાણને પણ વિગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ કરવાને ગ્ય નથી. શ્રી સ્વરૂપના યથાયોગ્ય. ૩૭૨ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપ ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે, જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તે કરે અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખે. આજીવિકાના કારણુમાં વિઠ્ઠલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. શ્રી — ૩૭૩ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મેહમયીથી જેની અમેહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધી થયેલે નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઈને, અને આ બધું અને તેને નિર્ણય, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તેપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખ્યું છે, તે સર્વથી મુખ્ય એવો લખે છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને ગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભેગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે, તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જે પરમ ફળનું કારણ ધારતા હો તે, નિશ્ચયપણે ધારતા હો તે, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તે, જાય તે તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તે; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તે, લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણ કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશે. | સર્વ પ્રકારે ઉપાધિગ તે નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જે તે ઉપાધિગ સત્સંગાદિકને અર્થે જ ઈરછવામાં આવતું હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તે તે ઉપાધિયેગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ. . Page #414 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું उ७४ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલે અંતરાય સમપરિણામે દવા ગ્ય છે, વિષમ પરિણામે દવા ગ્ય નથી. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણી વખત થયાં જાણવામાં છે, એ પૂર્વકર્મને યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા ગ્ય છે. જ્ઞાની પાસે. સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છા નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવે વૈભવ હોય છે, તે તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે, અને એ યથાર્થ બોધ પામવાને મુખ્ય માર્ગ છે. હાલ તે અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તે પ્રસંગ લક્ષમાં રહે છે, બાકી બીજાં પ્રયત્ન તે કર્તવ્ય નથી. કઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવાતેવાને પણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરે એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણું પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું એગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલજજારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ગ્ય છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે; માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણી વખત થયાં આજીવિકા અને લેકલજજાને ખેદ તમને અંતરમાં ભેળે થયું છે. તે વિષે હવે તે નિર્ભયપણું જ અંગીકાર કરવું એગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બેધને એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી એગ્ય નથી. લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તેપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિ:શંકપણે નિરભિમાની થવું ગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારે બેધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બંધ પણ પરિણમે નહીં. ૩૭૫ મુંબઈ, વૈશાખ, ૧૯૪૮ જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેડ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયેાજન અર્થે નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તે નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કેઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોજનરૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતે હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરને, કુળધર્મને, લેકસંજ્ઞારૂપ ધર્મને, ઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ ગ્ય છે. એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ૭, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે, તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગાણે તે ભાવના સ્કુરિત રહ્યા કરે છે. જ્યાં સુધી આ ઉપાધિગને ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહ એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઈચ્છા હોય તે. કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું યેગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યેગ્ય નથી. તે “સૂત્રકૃતાંગ”ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એ અમારે નિશ્ચય છે. “આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયું છે તે કેમ ટે? એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બેધ પામવાથી ત્રુટે એવું તે “સૂત્રકૃતાંગ”નું પ્રથમ વાક્ય છે. “તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે? એવું બીજું. પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા કહ્યું છે? એવા વાકયથી તે પ્રશ્ન મૂકડ્યું છેઅર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાળું અત્યંત પ્રતીતિ યંગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવેએ અજ્ઞાની ઉપદેશથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એ સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, આવા માર્ગને ત્યાગ કરી કેઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયને બંધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં, અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા Page #416 -------------------------------------------------------------------------- ________________ છે, કે જેથી જન્મ જરા પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. આત્માર્થ બાધ્ય છે. તે લક્ષમાં રાખી શ્રવણ નિષ્ફળ છે. મરણાદિને ત્યાર પછી વર્ષ ૨૫ મું ૩૩૩ નાશ થાય નહીં; એવા વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ—કલ્યાણુ વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થ ‘સૂત્રકૃતાંગ'નું વાંચન, ૩૭૬ મુંબઇ, વૈશાખ વદ, ૧૯૪૮ શ્રી સ્થંભતીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે, શ્રી માહમયીથી અમેહસ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાનભાવની સ્મૃતિએ યથાયેાગ્ય વાંચશે. હાલ અત્રે બાહ્યપ્રવૃત્તિના જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીના દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હાય છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હેાય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયા છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્તમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉયપણું પ્રાપ્ત ન હેાય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઇ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તે ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિોગથી બાધ નથી પામતું. માટે ઉદય આવેલા એવા તે જોગ આરાધીએ છીએ. અમારે પ્રવૃત્તિોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયેાગપણે કાઈ પ્રકારે વર્તે છે. જેને વિષે સત્સ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લેાક-સ્પૃહાર્દિના ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારના જે અમારા રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યાં નથી. કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતે પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણુ પામે છે, એમ જાણીએ છીએ. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જત, ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યેાગ્ય છે. એવા પ્રકારના વિચાર (કોઈ કોઈ સમયે) કરવામાં હાનિ નથી. તેને યથાર્થ ઉત્તર કદાપિ અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજના ત્યાગ કરવાને વિષે જતી એવી જે મતિ તે રાકવા ચેાગ્ય છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે ‘શ્રી રાયચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. ૩૭૭ યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; પદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે.’ મુંબઇ, વૈશાખ, ૧૯૪૮ નવ આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાનીપુરુષો સહેજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તે એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શાકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કઈ આશ્રય કે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રીમદ્ રાજચંદ્ર આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સ્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કેઈ પ્રકારે યોગ્ય છે. નાનીને પ્રારબ્ધ” ઈશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ઈશ્વરેચ્છા” એ શબ્દ પણ અર્થાતરે જાણવા મેગ્ય છે. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને એગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભેગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે. જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; કર્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણે તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી, તે ઈચ્છાવાન કહેવાયેગ્ય છે. જ્ઞાની ઈચ્છારહિત કે ઈચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી, તે સહજ સ્વરૂપ છે. ૩૭૮ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારને ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસાર’નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરને આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેને વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. “નિશ્ચયને વિષે અકર્તા “વ્યવહારને વિષે કર્તા, ઈત્યાદિ જે વ્યાખ્યાન “સમયસારને વિષે છે, તે વિચારવાને ગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા ગ્ય છે. સમજવા યોગ્ય છે જે છે તે સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથીતેના આશ્રયે જીવના દોષ ગબિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી............ને નમસ્કાર છે. ૩૭૯ મુંબઈ, જેઠ વદ ૦)), શુક, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંત કાળને યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણે પ્રાપ્ત હોય છે એ જે કઈ હોય તે તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજે. મેક્ષ તે આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણુનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે, અર્થાત્ મેક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ઉપાધિગનું અધિકપણું વર્તે છે. બળવાન ફ્લેશ જે ઉપાધિ આપવાની હરિઇચ્છા હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તે ઘણો કાળ થઈ ગયેલ છે. તથાપિ સંસારને પ્રસંગ હજી વિરામ પામતે નથી; એ એક પ્રકારને મેટો લેશ” વર્તે છે. - તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તે “નિર્બળ થઈ શ્રી હરિને હાથ સેંપીએ છીએ. Page #418 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૩૫ અમને તે કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વતીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મરૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ છે તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ “ઈશ્વરેચ્છા' હશે! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ ગ્ય જાણી રહીએ છીએ. બુદ્ધિ તે મોક્ષને વિષે પણ સ્પૃહાવાળી નથી.” પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રૂચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત છે. વનની મારી કોયલ' એવી એક ગુર્જરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે ગ્ય છે. છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ નમસ્કાર પહોંચે. મુંબઈ, જેઠ, ૧૯૪૮ પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણાં તે પ્રભુભક્તિ સમજે. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ શૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. “ઉત્તરાધ્યયનસૂત્રમાં બીજાં ઈચ્છિત અધ્યયન વાંચશે બત્રીસમાની એવીશ ગાથા મોઢા આગળની મનન કરશે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણેથી ગ્યતા મેળવવી, અને કોઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સાસ્ત્ર અને સદુવ્રત એ ઉત્તમ સાધન છે. - ૩૮૧ સૂયગડાંગસૂત્રને જેગ હેય તે તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું અધ્યયન વાંચવાને પરિચય રાખજે. તેમ જ “ઉત્તરાધ્યયનમાં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજે, અને પ્રભાતમાં વહેલા ઊઠવાને પરિચય રાખજે, એકાંતમાં સ્થિર બેસવાને પરિચય રાખજે; માયા એટલે જગત, લેકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તક વાંચવા કરતાં જેમાં પુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોને ભાવ રાખજે. - ૩૮૨. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, મતમતાંતરને ત્યાગ કરવે; અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાને વિચાર વારંવાર કરવો યોગ્ય છે. ૩૮૩ મુંબઈ, જેઠ, ૧૯૪૮ વિચારવાન પુરુષને કેવળ ફ્લેશરૂપ ભાસે છે, એ આ સંસાર તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા ગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે; ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છે – આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને,–સપુરુષને–તેરમે ગુણસ્થાનકે કહેવા ગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કઈ પણ વસ્તુને ગ્રહણ–ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ઘશંકાદિને ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકેચનાર, વચનને સંકેચનાર, કાયાને સંકેચનાર, સર્વ ઇદ્રિના સંકેચપણે બ્રહ્મચારી, ઉપગપૂર્વક ચાલનાર, ઉપગપૂર્વક ઊભે રહેનાર, ઉપગપૂર્વક બેસનાર, ઉપગપૂર્વક શયન કરનાર, ઉપગપૂર્વક બેલનાર, ઉપગપૂર્વક આહાર લેનાર અને ઉપગપૂર્વક શ્વાચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત્ થે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થકર જેવાને કે અત્યંત નિશ્ચળ, [અપૂર્ણ 3८४ મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ “દુસમ કળિયુગ” નામને કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતે નથી, એ જે કઈ હોય તે તે આ કાળને વિષે “બીજે શ્રી રામ” છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કેઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દ્રષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાય બાકીને જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીને વખત મન, વચન, કાયાથી ઉપાધિને જેગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યફપરિણતિએ સંવેદન કરવું યંગ્ય છે. મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવેની દ્રષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીને તેને વિષે કઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લેકેને દૃષ્ટિભ્રમ–અનાદિકાળને-મસ્યો નથી, જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાને છે, એમ જાણો. નમસ્કાર પહોંચે. ૩૮૫ મુંબઈ, અસાડ, ૧૯૪૮ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લેકેને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચડ્યુસર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તે ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લેકેનું જ્ઞાન નથી, એટલે પિતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કપે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતેષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધને ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તે વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તે સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિષે લખી, પણ Page #420 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૫ મું ૩૩૭ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતા નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહુન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ અને છે. ઘણી ક્રિયા તા શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તે બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ એન્ડ્રુ લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃ ખે—અત્યંત દુઃખે—થયું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા ખરાખર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હેાવાથી વેદનાને સમ્યપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાના આશય તે એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવે! ઉપાધિજોગ વેઢવાના જે પ્રસંગ છે, તેને કેવા ગણવા ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતા નથી ? એ બધું વિચારવા યેાગ્ય છે. મણિ વિષે લખ્યું તે સત્ય છે. ઈશ્વરેચ્છા’ જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તે જ્યાં સુધી તેની ઇચ્છા હેાય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું ાગ્ય છે. બીજી તેા કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત કયાં કહેવી ? આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યા તે પૂર્વે કોઇ વાર મળ્યા ન હ તા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી. ધન્યરૂપ—કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઇ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જે સત્પુરુષનું એળખાણ પડ્યું નથી, તે તે આવા ચેાગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી. નમસ્કાર પહોંચે. ગેાશળિયાને સમપરિણામરૂપ યથાયેાગ્ય અને નમસ્કાર પહોંચે. સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયાગ્ય. ૩૮૬ પત્રા પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ વર્તવું એ વાત અત્યંત વિકટ છે; જે વર્તે છે તે થાડા આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે,— ૩૮૭ મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮ જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયેાગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યેાગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું એળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયેાગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે ક્રમે કરી જ્ઞાની થાય છે. - મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૪૮ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે. સમાત્મપ્રદેશ સ્થિતિએ યથાયાગ્ય. શાંતિ: ૧‘જિન થઈ' ‘જિનને' જે આરાધે, તે સહી જિનવર હાવે રે; ભૃગી ઋલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે . જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ નિને એટલે કૈવલ્યજ્ઞાનીને — વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે. ૧. પાઠાંતર : જિન સ્વરૂપ થઈ જિન આરાધે.. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીમદ્ રાજચંદ્ર અમને પણ અત્રે ઉપાધિગ વર્તે છે; અન્યભાવને વિષે કે આત્મભાવ ઉત્પન્ન થતું નથી, અને એ જ મુખ્ય સમાધિ છે. ૩૮૮ મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮ “જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે.” એમ શ્રીકૃષ્ણ કહે છે.? આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. ૩૮૯ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિષે અપ્રમાદપણે નિશ્ચય થાય છે, ત્યારે “સત્તાને સમજાય છે, તે પહેલાં પ્રાપ્ત થયેલ બેધને ઘણું પ્રકારના અંતરાય હોય છે. જગત અને મોક્ષને માર્ગ એ બે એક નથી. જેને જગતની ઈચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે. મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ૩૯૦ નમ: નિષ્કામ યથાયોગ્ય. આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, જે ઉપાર્જિત કર્મ ભેગવતાં ઘણે વખત ભાવિમાં વ્યતીત થશે, તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતાં હોય તે તેમ થવા દેવા ગ્ય છે, એમ ઘણાં વર્ષને સંકલ્પ છે. વ્યાવહારિક પ્રસંગ સંબંધી તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણે જેઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા ગ્ય છે. માર્ગ એવે છે. અમે વિશેષ હાલ કંઈ લખી શકતા નથી, તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. એ જ વિનંતિ. નાગર સુખ પામર નવ જાણે, વહેલભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કેણુ જાણે નર નારી રે, ભવિકા મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત. ૩૯૧ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ કેવળ નિષ્કામ એવા યથાયોગ્ય. અત્ર ઉપાધિગમાં છીએ એમ જાણુને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય એમ જાણીએ છીએ. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા વેગથી વર્તવું થાય છે? તે લખશે. “સત’ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિષે અનંત અંતરાય – લેકપ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે “સત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાને અખંડ નિશ્ચય રાખ. તમ સર્વને નિષ્કામપણે યથાવ ૧. ભગવદ્ગીતા અ. ૨, લે. ૬૯, Page #422 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૫ મું ૩૩૯ ૩૯૨ મુંબઇ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતાષમાં રહેવું એવા હે રામ ! સત્પુરુષોના કહેલા સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. ૩૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરૈ, ખીજાં કામ કરત; તેમ શ્રુતમેં રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જેમાં મનની વ્યાખ્યા વિષે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ-પાનનું દૃષ્ટાંત લખ્યું છે તે પડ્યું, જેમાં યમ નિયમ સંયમ આપ કિયા' એ આદિ કાવ્યાદિ વિષે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતાં શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિષેનું સૂચવન છે તે પત્ર, અને ત્યારપછીનું એક સામાન્ય, એમ પત્ર - પત્તાં મળ્યાં તે પહેાંચ્યાં છે. તેને વિષે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઇચ્છા, મૂર્ત્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિષેનું પ્રધાન વાકય વાંચેલ છે, લક્ષમાં છે. એ પ્રશ્ન સિવાય બાકીનાં પત્રા સંબંધી ઉત્તર લખવાના અનુક્રમે વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા ચેાગ્ય જાણીએ છીએ અર્થાત્ એમ જણાવવું હાલ યેાગ્ય ભાસે છે. ખીજાં પણ જે કઇ પરમાર્થ સંબંધી વિચાર–પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું ખની શકે તેવું હોય તે લખી રાખવાના વિચાર ચેાગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉત્ક્રયપણે વર્તે છે. વાંચન, શ્રવણ, મનનના હાલ ત્યાં જોગ કેવા પ્રકારના બને છે ? આનંદઘનજીનાં એ વાકય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઇવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હા મિજિન સેવક કેમ અવગણીએ. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; જિન થઈ જિનવર જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ ોવે ૨. ૩૯૪ મુંખ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરે, ખીજાં કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાશ્ચેષકવંત— ધન ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દના અર્થ ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યવૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યાં છે એવા જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્રીપુરુષના પ્રત્યેના સ્ત્રીને પ્રેમ એ કોઇ પ્રકારે પણ —શ્રી આનંદધન. સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શ્રીમદ્ રાજચંદ્ર પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેને સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવે પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્ય છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તે તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યંગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ. તે સ્નેહ તે પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે તે પદ તે ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તે ક્વચિત બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદને તેવા પ્રકારને ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવન સ્વછંદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષોને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે ઘણું દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તે ઘણુ કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે, અને એમ જ છે.) હદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ (તમને) છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તે હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનને મુખ્ય એ બીજે પ્રતિબંધ છે, તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને ગ્ય છે, અને તેનું તે હદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. “ભૃગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.” એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તે પણ અત્ર કંઈ હાનિ નથી, કારણકે દ્રષ્ટાંત તેવી અસર કરવાને ગ્ય છે, તે પછી સિદ્ધાંતને જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દૃષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે, એટલે તે દ્રષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લેકદ્રષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહતુ પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તે પણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ–સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તે છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હાવે રે.’૧ આનંદઘનજી અને બીજા બધા જ્ઞાનીપુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંતવાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે આળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવે એ સિદ્ધાંત તા અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ ૩૯૫ તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.’ વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવા ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળા પુરુષ હાય તે નાનીમુખેથી શ્રવણ થયા છે એવા જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદાના છે. ૩૧ તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે? તે પ્રથમ જ જણાવ્યું છે, કે પ્રિય એવા પેાતાના સ્વામીને વિષે બીજાં ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. જે પદના વિશેષ અર્થ આગળ લખ્યા છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવાં ઉપરનાં પદ્મને વિષે સંધીભૂત કરવું ચેાગ્ય છે. કારણકે મન મહિલાનું વહાલા ઉપરે’ એ પદ છે તે દૃષ્ટાંતરૂપ છે. અત્યંત સમર્થ એવેના સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત દેવું ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાયે મુખ્ય એવા જે પુરુષ પ્રત્યેના ક્લેશાદિભાવ’રહિત એવા કામ્યપ્રેમ સ્ત્રીના તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણુ થયા હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પુરુષ દ્વારા શ્રવણુપ્રાસ થયેા છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણું, એક ઉપયેગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલા જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાના ઉપદેશ કર્યાં છે; એ કામ્યપ્રેમથી અનંતગુણુ વિશિષ્ટ એવા શ્રુત પ્રત્યે પ્રેમ કરવા ઘટે છે; તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીના પ્રેમ કહ્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કાઈ અંશ પ્રત્યે તેને બેધ નથી. ઘણાં કારણાના જોગ પ્રાપ્ત થયે તે અંશવૃષ્ટિ પ્રગટવાના જોગ પ્રાપ્ત થયા તે તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતા નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવા ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુ:ખ મટવાના માર્ગ જાણ્યા છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવા જ્ઞાનીપુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યેાગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હાવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન ૧. જુઓ આંક ૩૮૭ અર્થ માટે, Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે તે વચન જો કોઇ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ અન–અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધાય સિવાય બીજો કોઈ અવકાશ ૩૯૬ ی જોગ નથી. ૨૫ તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવાજોગ ઉડ્ડય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદશારૂપ જોગ હાલ ત। ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તેા અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પાતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતના વિભાવિક ભાવ પ્રાયે ઉદ્દય પ્રાપ્ત થતા નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે. પૂર્વપાર્જિત એવા જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેના અવકાશ અત્યંતાભાવરૂપ છે. પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી – અસંસાર – પરિત્યાગ રૂપ કરી – શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે ‘આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાકય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. મન મહિલાનું વડાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યાગ્ય છે, એમ સર્વ તીર્થંકરાએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્યે પણ એમ જ કહેવાના છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવા પુરુષ, તે આત્મકલ્યાણના અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણુ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યેાગ્ય છે ? તે દૃષ્ટાંત મન મહિલાનું રે, વહાલા ઉપરે, ખીજાં કામ કરંત,' આપી સમર્થ કર્યું છે. ઘટે છે તે એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીને જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવાની અપેક્ષાએ શિરામણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવા પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયે. જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યેાગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બેધના અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતા નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે. ૩૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ શુભેચ્છાસંપન્ન ભાઈ ત્રિભાવન, સ્તંભતીર્થ. આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે....તેના નિષ્કામ સ્મરણે યથાયાગ્ય વાંચશેા. તે તરફના આજે ક્ષાયિકસમકિત ન હોય' એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત Page #426 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૪૩ થયું છે, જે જીવે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીને પ્રેરણ કરે છે, તે જીવે છે તેટલી પ્રેરણા, ગષણ, જીવન કલ્યાણને વિષે કરશે તે તે પ્રશ્નનું સમાધાન થવાને ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જ પ્રત્યે દોષદ્રષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જેવા ગ્ય છે; કોઈ પ્રકારને તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણ યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે ને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જતાં તે નિરુપાય છે, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવે પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઈચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખ ગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જે ચિંતા ઉત્પન્ન થાય તે પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય અને કેઈ આત્મસ્વરૂપ એવા સત્પષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાને તેમને સમીપ જોગ જે હોય તે હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તે તમ વગેરેનાં વાકયનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું; અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે ગ્ય ગણ્યું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી એગ્ય ભાસે છે, માટે લખીએ છીએ, તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવ પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાને લક્ષ વિસર્જન થયું હોય તે હવેથી સ્મરણ રાખશે; અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલાં કે લખાયેલાં વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણે તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યેગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જે અનુસરવામાં વિસર્જન થવાય છે, તે બીજા જીવને ક્લેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે “ક્ષાયિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણે જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણેની પ્રાપ્તિ તે જીવને આ ભવને વિષે થતી અટકે છે, કેમ કે, તે તે પિતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પરુષ પ્રત્યે વિમુખપણને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા ક૯પે છે, અને ફરી તે જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તે જગ જે અજાણપણે પ્રાપ્ત થાય તે વખતે શ્રેયને પામશે એમ ધારણ રાખી, અંતરંગમાં એવા પુરુષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે મેચ છે. તે ગુપ્તપણે માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટને હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણને હેતુ છે, જે તેમ હોય તે માયાકપટ ન હોય એમ જાણીએ છીએ. જેને દર્શન મેહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર પુરુષાદિકની અવજ્ઞા બોલવાને પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલે ઉપગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેને કલ્યાણનું કારણ છે. - જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપગદ્રષ્ટિએ વર્તવું. એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાકયો શ્રવણ કરતા Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રીમદ્ રાજચંદ્ર હશે, તથાપિ પ્રથમ વાકયને અફળ અને બીજા વાકયને સફળ કર્યું હોય એવા છે તે ક્વચિત જેવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતું નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામનો મદિર તેના “આત્મામાં પરિણામ પામે છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કદાપિ એમ ધારો કે “ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે, હવે તે જીવે વિચારવું યેગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું ?” જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તે ત્રણ ભવે અને નહીં તો તે જ ભલે પરમપદને પામે છે, એવી મેટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે “ક્ષાયિક સમકિત’ કહેવાય? “ભગવાન તીર્થકરને વિષે દ્રઢ શ્રદ્ધા” એનું નામ જો “ક્ષાયિક સમતિ” એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જે એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને “ક્ષાયિક સમકિત’ કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રને નામે ઓળખવામાં આવે છે, તેમાં “ક્ષાયિક સમક્તિ નથી એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે. અને સાંભળેલું છે અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારે છે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યંગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જે પુરુષના આશયથી જાણ નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જી મેક્ષે જવાના છે, તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા પ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તે માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાકય પણ માત્ર વાત છે, તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ પુરુષને નિશ્ચય છે. બંધ તે મેક્ષ નથી, મેક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મેક્ષ - જીવન્મુક્તતા – માનવામાં આવે તે તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ ક્ષાયિક માનવામાં આવે છે તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાને વિચાર કરવાને ગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાને વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળ Page #428 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૪૫ પણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે, તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને – યથાર્થ વિચાર કરીને – કરી ચૂકયો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યેગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બેલતાં અતિશય – અતિશય એવી પ્રેરણાએ પણ વાણું મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલ અર્થ રહ્યો હત નહીં, પણ ઉપર જણાવ્યા રહ્યો હત નહીં, તે પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. થોડાં વાક્યોમાં લખી વાળવા ધારેલે આ પત્ર વિસ્તાર પામ્યું છે, અને ઘણું જ ટૂંકાણમાં તે લખે છે છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવું પડે છે. આ પત્ર તમને, તથા તમારા જે બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે, અને બાકીને બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્રે ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં “વિચારસાગરના છેડા પણ તરંગ વાંચવાને પ્રસંગ મળે તે લાભારૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. પ્રારબ્ધ દેહી” ૩૯૮ મુંબઈ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (.)– ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા ગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય’, તેમના પ્રત્યે. શ્રી “મોહમયી” સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સત્પરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રે અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિગરૂપ કારણને લીધે માત્ર તે પત્રેની પહોંચ લખવા જેટલું બન્યું છે. . અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશકય થયું છે, અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શકયો નથી. વળી દિવાળી પહેલાં તે જોગ પ્રાપ્ત થવા સંભવ નથી. તમ લિખિત કેટલાંક પત્રને વિષે જવાદિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રીમદ્ રાજચંદ્ર હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે. તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જે ઉપાધિ પ્રાપ્તપણે વર્તે છે, તે જગ પ્રતિબંધ ત્યાગવાને વિચાર જે કરીએ તે તેમ થઈ શકે એમ છે; તથાપિ તે ઉપાધિગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ જગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યેચ છે, એમ જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે. શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણું યેગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાથના પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષને જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીવની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચછેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયા છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવછંદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષરહિત ભૂમિ થઈ નથી, તે પણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હદયને વિષે અખંડપણે વર્તે છે. જેને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણને પ્રાપ્ત થાય, તે જ તેને પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવને – ઘણુ જીને – પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવેને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તોપણું તેને સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ઈશ્વરેચ્છાથી જે કઈ પણ નું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ . અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણું અને પરમાર્થપ્રાપ્તિ અને થાય તેવો કઈ પ્રકારે છે જેગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ વર્ષ ર૫ મું દેશને વિષે જે આ દેહ ઉત્પન્ન થયે હોતત્યાં વર્ધમાનપણું પામ્યું હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીનું પ્રારબ્ધમાં ગ્રહવાસ બાકી ન હતી અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હતા અને ઉપાધિmગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિ જોગરૂપ જે પ્રારબ્ધ તે શીધ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધને સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થડા કાળમાં તે પ્રકારને ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તે હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીને મેટો વિચાર વારંવાર રહ્યા કરે છે. પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાયે કહે એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખે છે, અર્થાત્ તે વિચાર હાલ કરવા વિષે ઉદાસપણું વર્તે છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિોગ દવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે, પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવે તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જે સંસાર સંબંધે સ્ત્રી આદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઈચ્છા પણ દૂભવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ “ઉદાસીન રહે છે, એમાં કઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ. જ્યારથી તમે અમને મળ્યા છે, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેને ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, હમણાં તે ઉદય જણાવવા ગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને વચ્ચે છે. આ વિચાર કરી સુમપણે હદય નિર્ધાર રાખવા ગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને શળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપણથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસારસુખવૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણે કાળને વિષે અમારા સંબંધમાં તે ભાસવું આરેપિત જાણવા ગ્ય છે, અર્થાત્ સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ વાકયો કંઈ તમ સંબંધીને ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તે નિવૃત્ત થશે એમ જાણી લખ્યાં નથી, અન્ય હેતુએ લખ્યાં Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રીમદ્ રાજચંદ્ર છે. એ પ્રકારે એ વિચારવા લાગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા ગ્ય વાર્તા સંક્ષેપ કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. - આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યંગ્ય ભાસે છે. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદદ્રષ્ટિ નથી એવા શ્રી...નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. ઉદાસીન” શબ્દનો અર્થ સમપણું છે. ૩૯૯ મુંબઈ, શ્રાવણ, ૧૯૪૮ મુમુક્ષજન સંત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલપકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તે નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયા છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે. . સપુરુષને દોષ જે પ્રકારે તેઓ ન ઉચ્ચારી શકે, તે પ્રકારે જે તમારાથી પ્રવર્તવાનું બની શકે તેમ હોય તો વિકટતા વેઠીને પણ તેમ પ્રવર્તવું એગ્ય છે. હાલ અમારી તમને એવી કોઈ શિક્ષા નથી કે તમારે તેમનાથી ઘણી રીતે પ્રતિકૂળ વર્તન કરવું પડે. કેઈ બાબતમાં તેઓ તમને બહુ પ્રતિકૂળ ગણતા હોય તો તે જીવને અનાદિ અભ્યાસ છે એમ જાણ સહનતા રાખવી એ વધારે યંગ્ય છે. જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દેષભાવે પ્રવર્તવું, એ જીવને જેકે મહા દુઃખદાયક છે, એમ જાણીએ છીએ; અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવાં પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો તે વિષે અદ્વેષ પરિણામ જ છે, અને તેમના પ્રત્યે કરુણ આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરે અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા ગ્યને અવર્ણવાદ બોલવાને પ્રસંગ ન પામે તેમ એગ્ય માર્ગ ગ્રહણ કરે, એ ભલામણ છે. અમે પિતે ઉપાધિપ્રસંગમાં રહ્યા હતા અને રહ્યા છીએ તે પરથી સ્પષ્ટ જાણીએ છીએ, કે તે પ્રસંગમાં કેવળ આત્મભાવે પ્રવર્તવું એ દુર્લભ છે. માટે નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સેવન અવશ્યનું છે; એમ જાણતાં છતાં પણ હાલ તો એમ જ કહીએ છીએ કે તે ઉપાધિ વહન કરતાં જતાં નિરુપાધિને વિસર્જન ન કરાય એમ થાય તેમ કર્યા રહો. અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભજ્ય હોય? તે જાણીએ છીએ, પણ હાલ તો પર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ? તે તમે વિચારો. એક ક્ષણવાર પણ આ સંસર્ગમાં રહેવું ગમતું નથી, તેમ છતાં ઘણું કાળ થયાં સેવ્યા આવીએ છીએ; સેવીએ છીએ, અને હજુ અમુક કાળ સેવવાનું ધારી રાખવું પડ્યું છે, અને તે જ ભલામણ તમને કરવી યોગ્ય માની છે. જેમ બને તેમ વિનયાદિ સાધનસંપન્ન થઈ સત્સંગ, સશાસ્ત્રાભ્યાસ, અને આત્મવિચારમાં પ્રવર્તવું, એમ કરવું એ જ શ્રેયસ્કર છે. તમે. તથા બીજા ભાઈઓનો હાલ સત્સંગ પ્રસંગ કેમ રહે છે? તે જણાવશો. સમય માત્ર પણ પ્રમાદ કરવાની તીર્થંકર દેવની આજ્ઞા નથી. Page #432 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૯ મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા ગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા ચોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાન કરવા ગ્ય છે, જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. આપનાં ઘણાં પત્ર મળ્યાં છે. ઉપાધિગ એવા પ્રકારે રહે છે કે તેનાં વિદ્યમાનપણમાં પત્ર લખવા એગ્ય અવકાશ રહેતું નથી, અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણુ મુખ્યપણે આરાધતાં તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી; તે માટે ક્ષમા કરવા યોગ્ય છે. તે ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે. તમારા સમાગમની ઘણી ઈચ્છા રહે છે, તે ઈચ્છાને સંકલ્પ દિવાળી પછી “ઈશ્વર” પૂર્ણ કરશે એમ જણાય છે. મુંબઈ તે ઉપાધિસ્થાન છે, તેમાં આપ વગેરેને સમાગમ થાય તો પણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે. લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે. હાલ “ઈશ્વરેચ્છા તેવી નથી. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તે એગ્ય વાર્તા કરત. તથાપિ તે જગ બન્યું નથી, અને તે હાલ ન બને તે ઠીક, એમ અમને મનમાં પણ રહેતું હતું આપનાં આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, તથાપિ અમે તો માત્ર સંક૯૫ધારી છીએ. ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે. અને તેમ થવા દેવા હાલ તે અમારી ઈચ્છા છે. પરમપ્રેમે નમસ્કાર પહોંચે. ૪૦૧ મુંબઈ, ભાદરવા સુદ ૧, ભેમ, ૧૯૪૮ # સત્ શુભવૃત્તિ મણિલાલ, બોટાદ. તમારા વૈરાગ્યાદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધને અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જેગ પ્રાપ્ત થાય તે જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં જોગ” શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.) અનંતકાળ થયાં જવાનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધને કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધને તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા. યોગ્ય છે. (આ સ્થળને વિષે કઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધને નિષ્ફળ છે એમ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રીમદ્ રાજચંદ્ર કહેવાના હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેના હેતુ શેા હશે ? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તે ખચીત હેાય છે. ) શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે, આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, જે કંઈ શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ ? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિષે રહેવા સંબંધી તમારી જે ઇચ્છા છે, તે વિષે હાલ કાંઈ લખી શકાવું અશકય છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઇએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિષેના નિર્ધાર કરવા હોય તેપણુ વિકટ પડે, કારણકે અનાદિકાળથી માત્ર જીવને ખાદ્યપ્રવૃત્તિ અથવા ખાદ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતા આવેલ છે; કદાપિ કેાઈ સત્સંગના ચેાગે જીવને ‘સત્પુરુષ આ છે' એવું જાણવામાં આવે છે, તેપણુ પછી તેમને બાહ્યપ્રવૃત્તિરૂપ ચેંગ દેખીને જેવા જોઇએ તેવા નિશ્ચય રહેતા નથી; અથવા તેા નિરંતર વધતા એવા ભક્તિભાવ નથી રહેતા; અને વખતે તે સંદેહને પ્રાપ્ત થઇ જીવ તેવા સત્પુરુષના યાગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દૃઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતા હેાય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કઈ પ્રસંગે અમારે સમાગમ થાય તે ત્યારે તમે તે વિષે પૂછશેા અને કંઈ વિશેષ કહેવાયેાગ્ય પ્રસંગ હશે તેા કહી શકવાના સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તેપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણુ શું અને તે કેમ હેાય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યાગ્ય છે. અત્યારે એ જ વિનંતિ. રાયચંદ્રના નિષ્કામ યથાયેાગ્ય. ૪૦૨ મુંબઈ, ભાદરવા સુદ ૭, સેામ, ૧૯૪૮ ઉદય જોઈ ને ઉદાસપણું ભજશે। નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્ત્રી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી મેહમયી' સ્થાનેથી ........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયેાગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળ(?)થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઇ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયેગપૂર્વક કે અનુપયેાગે થયા હેાય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યેાગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષે સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દેષ કરવા ચેગ્ય નથી, એવી વાત જેને પરમેષ્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાકય માત્ર સ્મરણયાગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાકય નિઃશંકપણે તમે જાણે છે. રવિવારે તમને પત્ર લખીશ' એમ જણાવ્યું હતું તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહારપ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યા હતા, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઇચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઇ છેઃ Page #434 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૫૧ અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. સહજ સ્વરૂપ ૪૦૩ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મને છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનને શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે. જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલપનાપ્રાસ અન્ય પુરષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. ૪૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગ૨, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કઈ પણ પ્રકારને અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયે હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધના અત્યંત લય પરિણામરૂ૫ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને ગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિને અનુપગ હોય તે પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે. અત્યારે એ જ. ૪૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ અત્ર ક્ષણપર્યત તમ પ્રત્યે કઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના વેગથી જે જે અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર છે અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કેઈક અનુપગભાવે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય છે તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છે. કંઈ પણ સત્સંગવાર્તાને પરિચય વધે તેમ યત્ન કર ગ્ય છે. એ જ વિનંતિ. રાયચંદ - ૪૦૬ મુંબઈ, ભાદરવા સુદ ૧૨, રવિ, ૧૯૪૮ પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેને આગ્રહ પ્રાપ્ત થયે, તેમ જ વ્યવહારચિંતા વિષે લખ્યું, અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહરૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તે એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વર્તે છે; અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સેંપવા યોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. જે બને તે તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તે તે લખશે. એ જ વિનંતિ. ન Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રીમદ્ રાજચંદ્ર ४०७ મુંબઈ, ભાદરવા વદ ૩, શુક, ૧૯૪૮ શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, ભાવનગર. વિત્ર યથાયોગ્યપૂર્વક વિજ્ઞાપન. તમારું પત્ર ૧ આજે પહોંચ્યું છે, અને તે મેં વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલે આનંદ નિવેદન કરતાં તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિષેનું લખ્યું, તે ક્ષોભ હાલ એગ્ય છે. કોધાદિ અનેક પ્રકારના દોષે પરિક્ષણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષાગ્ય છે, અથવા તે કઈ મહત પુરૂષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ બ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે અથવા તે તેથી વિશેષ અંતરાય પડે એ જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તે તમારે તે ક્ષેભ ગ્ય જાણીએ છીએ. તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિષેની વિશેષ છે એ અમે જાણીએ છીએ, તથાપિ હાલ તે જગની ઈચ્છા વિરોધ કરવા યોગ્ય છે, અર્થાત્ તે જેમ બને અશક્ય છે, અને એ ખુલાસે પ્રથમના પત્રમાં લખ્યું છે, તે તમે જાણી શક્યા હશે. આ તરફ આવવા વિષેની ઈચ્છામાં તમારા વડીલાદિ તરફને જે નિરોધ છે તે નિધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી ગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમગ થવા જોગ હશે તે થઈ શકશે. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે અને હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પિતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સગ્રંથનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ. નિષ્કામ યથાયેગ્ય. ૪૦૮ મુંબઈ, ભાદરવા વદ ૮, બુધ, ૧૯૪૮ ૩ નમસ્કાર જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના કમમાં કઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણે જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગપ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયગ છે, એમ જાણું ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કેઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લેક પ્રસંગની વિચિત્ર બ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું, અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૫૩ એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષીપુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તે તે પ્રસંગમાં તે સાક્ષીપુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તે અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગના ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીના છે. ( ‘ધર્મ’ શબ્દ આચરણને બદલે છે.) એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે. ૪૦૯ મુંબઈ, આસા સુદ ૧, બુધ, ૧૯૪૮ જીવનું કર્તૃત્વકતૃત્વપણું સમાગમે શ્રવણ થઇ નિદિધ્યાસન કરવા ચેાગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પાર બંધાઇ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. ચેાગસિદ્ધિના પ્રકારે કઈ રીતે તેમ બનવા યેાગ્ય છે, અને તે યેાગનાં આઠે અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેના વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે ચૈગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે. ૪૧૦ મુંબઇ, આસા સુદ ૭, ભામ, ૧૯૪૮ પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યેાગ્ય છે. વાસ્તવિક તે એમ છે કે કરેલાં કર્મ ભાગન્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કાઈ કાઇ વખત અકસ્માત્ કાર્યનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઇ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે. એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યેાગ્ય છે. એ જ વિનંતિ. ૪૧૧ મુંબઇ, આસા સુદ ૧૦ (દશેરા ), ૧૯૪૮ ભગવતી’ વગેરે સિદ્ધાંતને વિષે જે કોઇ કાઈ જીવાના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તે પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત્ જ્ઞાનના તારતમ્યક્ષયે પશમ ભેદે તેમ નથી પણ તું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, પુરુષ તેા નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણું છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારેા અત્યંતપણે દૃઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગેા કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તે આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઇને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તેા નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પાતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઇ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાકયોના તેવા અર્થ થતા હોય તે તે સાપેક્ષ છે; લેાકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તે તે જેમ d Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીમદ્ રાજચંદ્ર એમ કહે કે ‘આજે અમૃતના મેહ વૂઠ્યા', તે તે કહેવું સાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરભારા અર્થે યથાર્થ નથી; તેમ જ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું ચેાગ્ય છે કે, આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે મનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાના અર્થ નથી, એમ ખનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાના હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્ચયાત્મક વાત છે, નિઃસંદેહ અંગીકારવા ચાગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત્ પ્રભાવજોગ વર્તતા ન હોય તે પછી તે બીજે કર્યે સ્થળે વર્તે ? તે વિચારવા યેાગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહત્ પ્રભાવજોગના અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તે પછી મહત્ એવા પ્રભાવજોગના અભાવ તે કયાંથી હોય? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તે ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તે તે કહેવું એક વિસંવાદ સિવાય ખીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહત્ત્પણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહત્ જાણું છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપના જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયા નથી, છે નહીં, અને થવાના નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હેાય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાના હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિષે ઘટે છે, હાય છે, તથાપિ તેને વિકાસવાના એક અંશ પણ તેને વિષે ઘટતા નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થંકરપદને તે ખાધરૂપ નથી. જે તીર્થંકર છે, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં; એમ જાણીએ છીએ, એમ જ છે. જિનનાં કહેલાં શાસ્ત્રો જે ગણાય છે, તેને વિષે અમુક ખેલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળજ્ઞાનાદિ દશ ખેલ છે; અને તે દશ બાલ વિચ્છેદ્ર દેખાડવાના આશય આ કાળને વિષે ‘સર્વથા મુક્તપણું ન હોય” એમ બતાવવાના છે. તે દેશ ખેલ પ્રાપ્ત હોય, અથવા એક ખેલ તેમાંના પ્રાપ્ત હોય તે તે ચરમશરીરી જીવ કહેવા ઘટે એમ જાણી, તે વાત વિચ્છેદ્યરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા ચેાગ્ય નથી, એમ અમને ભાસે છે, એમ જ છે. કારણ કે ક્ષાયિક સમકિતને એને વિષે નિષેધ છે, તે ચરમશરીરીને જ હાય એમ તે ઘટતું નથી; અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સમકિતી છતાં ચરમશરીરી નહેાતા એવું તે જ જિનશાસ્રોને વિષે કથન છે. જિનકલ્પીવિહાર વ્યવદ, એમ શ્વેતાંખરનું કથન છે; દિગંખરનું કથન નથી. સર્વથા મેાક્ષ થવા' એમ આ કાળે અને નહીં એમ ધ્યેયના અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતા નથી. ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તે તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ? એ કેવળ એકાંત નથી. કદાપિ એકાંત હા તાપણુ આગમ જેણે ભાખ્યાં છે, તે જ આશયી સત્પુરુષે કરી તે ગમ્ય કરવા ચેાગ્ય છે, અને તે જ આત્મસ્થિતિના ઉપાય છે. એ જ વિનંતિ. ગેાશળિયાને યથાયેાગ્ય. Page #438 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૫૫ ૪૧૨ મુંબઈ, આસો વદ ૬, ૧૯૪૮ અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હેવાપણું તે આત્માકારતા કહીએ છીએ. ૪૧૩ મુંબઈ, આ વદ ૮, ૧૯૪૮ લેકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. લેકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને કુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ. એ જ વિનંતિ. ૪૧૪ મુંબઈ, આસો, ૧૯૪૮ જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ “સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણ અનુક્રમે દવા યોગ્ય એવું પ્રારબ્ધકર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ, તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જે તે ઉદય અસત્તાને પામતે હોય તે અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મેકળાશ વર્તે છે. તથાપિ “નિદ્રાકાળ”, ભેજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિને પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તે પણ આમેપગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતે જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શેકથી અત્યંત અધિક શેક થાય છે, એમ નિઃસંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં “સર્વથા” અયાચકપણુને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોને માર્ગ રહેતું હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વર્તે છે. | સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્યપ્રસંગને, અંતરપ્રસંગને કુટુંબાદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તે તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતે ? કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પિતાના માર્ગથી બહાર કહે છે. કદાપિ જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તે શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વને સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વછંદપણે, કામનાઓ કરી, રસે કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, “અનુપગપરિણામી થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાને તીર્થંકરને આશય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૫ મુંબઈ, આસે, ૧૯૪૮ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થ, ભેગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આ જે અંતરંગને ભેદ તે જે જીવને નિકટપણે મેક્ષ વર્તત ન હોય તે જીવ કેમ સમજી શકે ? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનને તે કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયું છે. ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હદયને વિષે છેડા વખતમાં આવે તે ભલે અને અમારે વિષે પૂજ્યબુદ્ધિ થાય તે ભલે, નહીં તે ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તે બનવું ભયંકર લાગે છે. મુંબઈ, આસે, ૧૯૪૮ જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. ૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દ્રષ્ટિનું સ્થાપન કરવાને અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. ૨. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. ૩. એ ભાવને જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. ૪. તેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણું ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાનદર્શન સમજવું. ૬. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૃકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. ૭. પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું. ૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. ૯. તે ભાવનાથી દર્શન સુદ્રઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. ૧૦. હૃદયને વિષે એવું એક અણદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત્ સૂલટું ચિંતવવું. ૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની તિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્ય સ્વરૂપે ચિંતવવી. ૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. Page #440 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૫ મું ૩૫૭ ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમના મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે કારને ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. ૧૭. તે ભાવનાઓ દ્રઢ થયે તે શ્કાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું. ૧૮. જે પ્રકારના સમ્યમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિંતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું? એમ ભાવવું. ૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવ, સર્વાગ ચિંતવે. ધ્યાનના ઘણું ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બંધની પ્રાપ્તિ ઘણું કરીને કેમે કરીને ઘણું જીને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષને તે તે સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દ્રઢ કરીને લાગે છે. - જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તે હું જાણું છું, ‘સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યે રાખે છે; જ્ઞાનીને વિષે પિતા સમાન કલ્પના રહ્યા કરે છે, પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણુ પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણુ એ તે એક “સ્વછંદ નામને મહા દેષ છે; અને તેનું નિમિત્તકારણે અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેત બીજી સ્પૃહા નથી, એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષે જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે; “જાણું છું,’ ‘સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષ તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ. ૪૧૭ આશ્વિન, ૧૯૪૮ હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૮ સં. ૧૯૪૮ રવિકે ઉદત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલીકે જીવન જયોં, જીવન ઘટતુ હૈ, કાલકે ગ્રસત છિન છિન, હેત છીન તન, આરેકે ચલત માને કાઠસૌ કટતુ હૈ; એતે પરિ મૂરખ ન જૈ પરમારથક, સ્વારથકે હેતુ ભ્રમ ભારત ઠટતુ હૈ, લગૌ ફિર લેગનિસૌં, પૌ પરે જગનિસૌં, વિષેરસ ભેગનિસ, નેક ન હટતુ હૈ. ૧ જૈ મૃગ મત્ત વૃષાદિત્યની તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ હૈ; તેસે ભવવાની માયાહી સૌ હિત માનિ માનિ, ઠાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ હૈ, આગેકે ધુકત ધાઈ પીછે બછરા ચવાઈ, જૈસે નૈન હીન નર જેવી વટતુ હૈ, તૈસૈ મૂઢ ચેતન સુકૃત કરતુતિ કરે, - રેવત હસત ફલ ખેવત ખટતુ હૈ. ૨ (સમયસાર નાટક) ૪૧૯ મુંબઈ, ૧૯૪૮ સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે? ૪૨૦ મુંબઈ, ૧૯૪૮ किं बहुणा इह जह जह, रागहोसा लहु विलिजंति, तह तह पयंटिअव्वं, एसा आणा जिणिंदाणम् । (ઉપદેશ રહસ્ય-યશોવિજયજી) કેટલુંક કહીએ? જેમ જેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. ૪૨૧ મુંબઈ, અશ્વિન, ૧૯૪૮ જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ કેમે કરી પિતાપણુને ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયને પ્રસંગ રાખ્યા જેવું છે. પૂર્વ ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે દવા સિવાય બીજો પ્રકાર નથી, અને યેગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે. ચિત્તમાં કઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદને હેતુ છે, એ પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદ પડે છે. તે દવા વિષે ઇરછા-નિરિછા નથી. પણ આત્માને અકળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતે દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૪૨૨ મુંબઈ, કારતક સુદ, ૧૯૪૯ ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણે છેડે રહે છે, જેથી તમારાં કેટલાંક પત્રની પહોંચ માત્ર લખવાનું બન્યું છે. જિનાગમમાં આ કાળને “દુષમ” એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે “દુષમ” શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા ગ્ય એવો થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા ગ્ય તે એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે કે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તે સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાને હેતુ એ છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યું છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમ કે જે તેવા જીવોને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતે હોત, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા અને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને “દુષમ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જેનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તે અવશ્ય આરાધી શકે, કેમ કે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. | સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય. એ એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એ અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રીમદ્ રાજચંદ્ર બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદ્દગુરૂને પેગ બને, અને તે પણ ક્વચિત્ બને. શું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્દગુરુ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ ક્વચિત્ સત્સમાગમને વેગ બને તે પણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પિતાની ક૯૫નાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. ઘણું કરીને વર્તમાનમાં કાં તે શુષ્કક્રિયાપ્રધાનપણમાં જીવે મોક્ષમાર્ગ કહે છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેક્ષમાર્ગ કયે છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથ વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કહો છે. એમ કપાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાને આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં તંભભૂત થાય છે. જે જીવ શુષ્ક ક્રિયાપ્રધાનપણમાં મોક્ષમાર્ગ ક૯પે છે, તે જેને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તય એમ મેક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તે તેમણે વિચાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તે ત્યાં લૌકિક કથન જેવા ભાવેના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દને અર્થ સમજવા જેવું રહે છે. જે જીવે બાહ્યક્રિયા (એટલે દાનાદિ અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે શાસ્ત્રોના કેઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કેઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિસ્થાને કરે છે તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોને મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી, તે માત્ર પિતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયે નહીં એમ શાસ્ત્રોમાં વાકયો છે, તે વાક્ય ગ્રહણ કરી સચેડે વ્યવહાર ઉત્થાપનારા પિતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તે તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થતંતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યું છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા ગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એને શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મેક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્દગુરુ, સાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેને નિષેધ કર્યો નથી, અને તેને જે નિષેધ કરવા યંગ્ય હોય તે શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધને કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય જીવે તે Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ વર્ષે ૨૬ મું વ્યવહાર ગ્રહણ કરવા કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોના આશય છે. શુકઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના વ્યવહારને ઉત્થાપી પેાતાને તથા પરને દુર્લભાધીપણું કરે છે. શમ, સંવેગાદિ ગુણા ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ્યે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યાગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યાગ્ય અધ્યાત્મગ્રંથા, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પાતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઇ, નિર્ધારી લઇ, તેવે અંતભેદ થયા વિના અથવા ઇશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઇ વર્તે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ડામ ઠામ જીવને આવા યાગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાઇિચ્છક ગુરુ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ક્રતા એવા, જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયેાગમાં તા જીવને કંઇક ઓછી જાગૃતિ હોય તાપણુ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ ચેગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કાર્ય પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહેામાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુના ચેગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળા એવા અને અજ્ઞાનથી રહિત થવાના સત્ય માર્ગ પ્રાપ્ત કરવા. મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણેા વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવા પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. ૪૩ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૪૯ આછો પ્રમાદ થવાના ઉપયાગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયેાગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. ૪ર૪ મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૪૯ સમાગમ ઇચ્છવા ચેાગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, પુનર્જન્મ છે—જરૂર છે. એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છું’ એ વાકય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યાં છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તેા ઉદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. પ્રણામ પ્રાપ્ત થાય. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રીમદ્ રાજચંદ્ર ૪૨૫ મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૯ ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે અને તે દુઃખ પિતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે અને તે વિટંબના વિષે ચિત્ત કયારેક કયારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ દુઃખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અહાપણું હોય અને ઉદ્વેગ રહેતું હોય તે તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવાં કારણને હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્વેગને લીધે કયારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે અને તે બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શોચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય–વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ–શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂઝે તે હવેના કાળમાં કંઈ લાભ થ સંભવે છે. ૪ર૬ મુંબઈ, માગશર વદ ૧૩, શનિ, ૧૯૪૯ ભાવસાર ખુશાલ રાયજીએ એક પાંચ મિનિટના મંદવાડમાં દેહ ત્યાગે છે. સંસારને વિષે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કર૭ મુંબઈ, માહ સુદ ૯, ગુરુ, ૧૯૪૯ તો સર્વ સમક્ષજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તે તેની પ્રાપ્તિ પરમ દષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ; તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધદય વર્તે છે. સત્સંગને લક્ષ અમારા આત્મા વિષે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનનાં પત્રની પહોંચ માત્ર વિલંબથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધોગ્ય પરિણામ નથી. Page #446 -------------------------------------------------------------------------- ________________ રન મા રમત રમત, જ્ઞાન સુન જાત, વેદના એવા , એ વેબ બલિ ૨૦૧જે દેવે સ્વરૂપ જઈ વર્ષ છે જે કરે છે. આ ગ ત રકમ તે પ્રમાણે અનંત યાર, ફતે છે તે તેને સર્વત્ર૬ની ૨૨ નો ત્યાગ થી ૧૧ તે કરીએ છે પૂર્વ માં ૨ કિ.૨ ક૨વા તે વિ. નેનાં ફળ તરેકને વિષે ના વાળ ન ફિક્ત ઉત્પન્ન થઇ છે તે નકાળા વચનને ૧૫ર્ક ૨ કરીએ છે જ કરે અને વિચારે ૧૨૧ળ , નવ , 15 ને ળ નિકળ હળ ,ઈ છે તે પળ બેપને ૧૨ કરીએ છે કેનિ જા –કરે છે અને વિચારવા - – છે. બવ કા ર કિવ - રાજનોને બળવાન પરિજન બe પ્તિ નઈ , કબ જ રત૨ કે જ દે બિ બે ને ફરે છે ત ને ૨ કરી એ છે કે 111111 Page #447 -------------------------------------------------------------------------- ________________ Page #448 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૬૩ ૪૨૮ મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૯ શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, - પત્ર બે પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયગ હોવાથી નિલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કઈ સગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા ગ્ય છે. ૪૨૯ મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૪૯ કેઈ માણસ આપણુ વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી. મારી ચિત્તવૃત્તિ વિષે કયારેક કયારેક લખાય છે, તેને અર્થ પરમાર્થ ઉપર લેવા ગ્ય છે અને એ લખવાને અર્થ કંઈ વ્યવહારમાં માઠાં પરિણામવાળ દેખાવ નથી. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. બાકી એ વિષય કેઈ નથી કે જેને વાસે ઉપાધિતાપે દીનપણે તપવું યંગ્ય હોય અથવા એ કઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લકસંજ્ઞાથી રહેતું હોય. ૪૩૦ મુંબઈ, માહ વદ ૦)), ગુરુ, ૧૯૪૯ અત્ર પ્રવૃત્તિઉદયે સમાધિ છે. લીમડી વિષે જે આપને વિચાર રહે છે, તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. કેઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા કષભાદિ તીર્થંકરએ પણ કર્યું છે, કારણ કે સત્પરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હ; આત્મસમાધિ પ્રત્યે હે, અન્ય અવસ્થા પ્રત્યે ન હ, અન્ય સ્વરૂપ પ્રત્યે ન છે, અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ હે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એ જ જેને કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પરુષને છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિષે વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તે આ પંચમકાળમાં તીર્થકરને માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા ગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવાયોગ્ય છે અથવા એને જે માર્ગ છે, તે હાલ તે પ્રવૃત્તિના ઉદયમાં છે, અને તે કારણે જ્યાં સુધી તેમને લક્ષગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિઃસંશય પ્રતિબંધરૂપ છે. જીવ જે અજ્ઞાનપરિણામી હોય તે તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એ એ માર્ગ અથવા એવા એ લેક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકે તો પણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીને અસ્વચ છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિર થતું જાય છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીનાં વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તે કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જશુ કે તમે કઈ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણના કારણે નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તે તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરે; અને નહીં તે કલ્યાણની તૃષ્ણા ત્યાગ કરે. તમે એમ જાણતા હે કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હે તે તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તે જ્યારે જ્યારે જે જે જીવને તે તે ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા ગ્ય છે. આખા સમૂહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જે કલ્યાણ થતું હોય તે તેનું ફળ સંસારાર્થ છે, કારણકે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તે જ્યારે જેને આવ હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છે તે વિષે સહજ, કઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે, તે જણાવું છું. કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણવાળી કિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જવાનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જંગ જાણીએ છીએ. એમ ન હોય તે તે જોગને સંભવ થતો નથી. અત્ર તે લોકસંજ્ઞાઓ, ઓઘસંજ્ઞાઓ, માનાર્થે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પિતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જે તમે કઈ ઇરછા કરતા હો તે તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખો નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તે તારું કલ્યાણ થશે એવાં વાકય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પિતાના મમત્વભાવ રહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા ગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તે એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જે આત્માર્થ થતા હોય અથવા નિગ્રંથ થવાતું હોય તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશે. લખવાથી ઘણું લખી શકાય એમ સૂઝે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે. લિ. રાયચંદના પ્રણામ. ૪૩૧ મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે. આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એ શ્રી તીર્થકરને અભિપ્રાય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૬૫ એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજ રુચિસમ્યક્ત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાઓ પ્રાપ્ત થાય, એવા ગુણે જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તે તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તે તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિને વિષે હેય એમ અમને લાગતું નથી. “આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કેઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ કલેશરૂપ છે. ( ૪૩ર મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ અંબાલાલને લખેલે કાગળ પહેર્યો હતે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કેઈ પણ મુખ્ય ઉપાય હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામ બુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જેગ પ્રાપ્ત થ એ કોઈ મોટા પુણ્યને જેગ છે, અને તે પુણ્યગ ઘણા પ્રકારના અંતરાયવાળે પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચ, વિચારે. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યે જાયે નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથારૂપ યોગે પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતે એમ નથી, એમ છતાં જે રૂપે પિતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. * ૪૩૩ મુંબઈ, ફાગણ સુદ ૧૪, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિના સમ્યત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે. તથા તેના આગલા દિવસનાં અત્રેનાં પત્તાંથી આપને ખુલાસો પ્રાપ્ત થયે તે વિષેનું આપનું પતું પહોંચ્યું છે. બરાબર અવલેકનથી તે પત્તાં દ્વારા શ્રી કૃષ્ણાદિનાં પ્રશ્નોને આપને સ્પષ્ટ ખુલાસે થશે એમ સંભવ છે. જેને વિષે પરમાર્થ ધર્મની પ્રાપ્તિનાં કારણે પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એ કલ્યાણને ઉપાય તે, જીવને પ્રાપ્ત થે આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને આ કાળને વિષે પરમ દુર્લભ જાણ પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણકાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાધનને સંગ તે ક્વચિત્ પણ પ્રાપ્ત થે બીજા અમુક કાળમાં સુગમ હતું, પરંતુ સત્સંગ તે સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે; તે પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય ? પ્રથમનાં ત્રણ સાધન કઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ધન્ય છે. કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે દવા ગ્ય છે. આત્મસ્વરૂપ. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૪ مند ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે. અત્ર ઉપાધિજોગ છે. ઘણું કરી આવતી કાલે કંઇ લખાશે તે લખીશું. એ જ વિનંતિ. અત્યંત ભક્તિ ૪૩૫ ‘મણિરત્નમાળા” તથા યોગકલ્પદ્રુમ' વાંચવા આ જોડે છે, તે ભેગન્યા વિના નિરુપાયતા છે. ચિંતારહિત પરિણામે જે શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓને ઉપદેશ છે. ૪૩૬ મુંબઈ, ફાગણ વદ ૯, શનિ, ૧૯૪૯ مان મુંબઈ, ફાગણ વદ ૦)), ૧૯૪૯ મેકલ્યાં છે. જે કંઈ બાંધેલાં કર્મ કંઇ ઉડ્ડય આવે તે વેદવું, એવા ‘સમતા, રમતા, ઊરધતા, નાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ’ જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તીર્થંકરને ખીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. મુંબઇ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ પૂર્વે ઘણાં શાસ્ત્રોના વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યા જાય એવા નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ. ૪૩૭ ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યાગાદિક અનેક સાધનાને બળવાન પરિશ્રમ કર્યું તે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેના ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. [અપૂર્ણ] આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણના વિચાર કરવાને સર્વથી અધિક યેાગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણુ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણના માર્ગ આરાધવા પડ્યો છે. અનાદિ એવા આ લેાકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે અનંત પ્રકારની જન્મમરણાદિ સ્થિતિ તે જીવેાને વિષે વર્ત્યા કરે છે; એવા અનંતકાળ પૂર્વે વ્યતીત થયેા છે. અનંતકોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થાડા થયા છે, વર્તમાને તેમ છે, અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એવા જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનીને ઉપદેશ તે સત્ય છે. એવી, જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયેાગે છે, એમ ઘટે છે, એમ જ Page #452 -------------------------------------------------------------------------- ________________ જીવને વર્ષ ૨૬ મું ૩૬૭ છે, તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યાવહારિક, અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્પષના દર્શન પ્રત્યે રુચિ થઈ નથી; તેવા તેવા જેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મેટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્કર્શનને વિષે સદર્શનરૂપ બ્રાંતિ તે છે. “આત્મા નામને કઈ પદાર્થ નથી, એવો એક અભિપ્રાય ધરાવે છે, આત્મા નામનો પદાર્થ સંગિક છે', એ અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે, આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી”, એ અભિપ્રાય કેઈ બીજા દર્શનનો છે. આત્મા અણુ છે, “આત્મા સર્વવ્યાપક છે, “આત્મા શૂન્ય છે”, “આત્મા સાકાર છે”, “આત્મા પ્રકાશરૂપ છે, “આત્મા સ્વતંત્ર નથી”, “આત્મા કર્તા નથી”, “આત્મા કર્તા છે ભક્તા નથી, આત્મા કર્તા નથી ભક્તા છે”, “આત્મા કર્તા નથી ભક્તા નથી”, “આત્મા જડ છે, “આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જણ આત્માને વિષે અથવા આત્માને નામે ઇશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે, એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ લેશ રહિત એવે શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થે ઘટતું નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા ગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પુરુષે તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેને અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની બ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્ય છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એ જ છે. તે જેનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પિતે પિતે જ શુદ્ધાત્મા છે, તે ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એ જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્યઘન જીવ” તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે, કે જે સત્પષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પિતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય” અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં ‘અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એ છવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેને અર્થ લખે છે. ૪૩૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયક્તા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીમદ્ રાજચંદ્ર હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હા, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાખાધપણે તે જીવ નામના પદાર્થ અમે જાણ્યા છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના ખાધે કરી રહિત એવા કહ્યો છે. અમે તે આત્મા એવા જાણ્યા છે, જોચે છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વે પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામના પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈ પણ જાણનાર કયારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા ચેાગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણુ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પેાતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હાય, તેા જ થઈ શકે એવા સર્વથી પ્રથમ રહેનારા જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણુ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તે તે બનવા યેાગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તેા જ ખીજું કંઈ જાણી શકાય એવા એ પ્રગટ ‘ઊર્ધ્વતાધર્મ' તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થા અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવના જ્ઞાયકપણા નામના ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ નાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવે એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે ખાકી વચ્ચે એવા જે જીવ પદાર્થ તેનું છે; બીજું કાઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તે અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે કચાંય તે લક્ષણ જોયું નથી. આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢ ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોર્ટમાં પણ હેાય તે તે આ જીવ પટ્ટને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હાય છે તે પદાર્થ જીવ હાય છે, એ જ તીર્થંકરાદિના અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પાતે પાતાને જણાવા અથવા જાણવા ચાગ્ય Page #454 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૬૯ નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ્ય જાણ્યા જાય છે, તે પદાર્થાં પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઇ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાખાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયાગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણા કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરામાધપણે જાણ્યા જાય છે, જે જાણવાથી જીવ જાણ્યા છે તે લક્ષણા એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. મુંબઇ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯ “સમતા રમતા ઊરધતા”, એ પદ વગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેના વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયાં મેારખી રવાને કર્યાં છે; જે મારખી ગયે પ્રાપ્ત થવા સંભવે છે. ઉપાધિના જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઇ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિના જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિના ભીડે છે. કોઇ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હાય તેા કોઈને અપરાધ કર્યા ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાના સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત ચેાગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. ૪૩૯ મુમુક્ષુભાઇ શ્રી મનસુખ દેવશી, ૪૪૦ મુમુક્ષુભાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળા એક કાગળ ગઈ સાલમાં મળ્યા હતા, તેવા જ અર્થના ખીજો કાગળ થડા દિવસ થયાં મળ્યે છે. કેશવલાલના તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળા જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણુને પ્રતિબંધ કરનારાં કારણામાં જેમ બને તેમ આ પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યાગ્ય છે. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ લિ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ ૪૪૧ લીમડી. હાલ તે તરફ થયેલા શ્રાવકે વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવી નહીં, તે શ્રેયવાળું કારણ જાણી, તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાના પરિચય કરવા યાગ્ય છે; અને તે અસત્સંગના પરિચય જેમ ઓછે પડે તેમ તેની અનુકંપા ઇચ્છી રહેવું યાગ્ય છે. જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવા અને પાતાના દોષને જોવા યેાગ્ય છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૨ મુંબઈ, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૪૯ ધાર તરવારની સેહલી, દહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા. શ્રી આનંદઘન–અનંતજિનસ્તવન. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું? તે વિચારવા યોગ્ય છે. આત્મપ્રણામ. મુંબઈ, ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૪૯ સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય, તે તે તીર્થકર કે તીર્થકર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના જગથી જીવને અ૫ કાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એ વૈરાગ્ય થતું નથી. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી, એમ જાણી, જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જેગ બને છે, તે ઉપકારકારક જાણ સુખે રહેવા ગ્ય છે. ૪૪૪ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ સંસારીપણે વસતાં કઈ સ્થિતિએ વર્તીએ તે સારું, એમ કદાપિ ભાસે, તે પણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. કોઈ પ્રકારનું કંઈ રાગ, દ્વેષ કે અજ્ઞાનનાં કારણથી જે ન થતું હોય, તેનું કારણ ઉદય જણાય છે. અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શેક કરે ઘટતા નથી. જળમાં સ્વાભાવિક શીતળપણું છે, પણ સૂર્યાદિના તાપને યેગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે; તે તાપને વેગ મધ્યેથી તે જ જળ શીતળ જણાય છે; વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિજેગ અમને છે; પણ અમારે તે પ્રવૃત્તિ વિષે હાલ તે વિદ્યા સિવાય અન્ય ઉપાય નથી. નમસ્કાર પહોંચે. ૪૪૫ મુંબઈ, ચૈત્ર વદ ૦)), રવિ, ૧૯૪૯ જે મુ. અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઈચ્છે છે, તેમને જે આત્મા ન દુભાય તેમ હોય તે જણાવશે કે આ ક્ષેત્રને વિષે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાપિ અત્ર સત્સંગની ઈચ્છાથી આવવું વિચાર્યું હોય તે તે જેમ બને ઘણો વિકટ છે, કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પ્રવૃત્તિનાં બળવાન કારણેની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે; એમ જાણી જો બીજે વિચાર કરે તેમને સુગમ હોય તે કરો યેય છે. એ પ્રકારે લખવાનું બને તે લખશો. હાલ તમને ત્યાં શી દશા વર્તે છે ? સમાગમગ વિશેષપણે ત્યાં સત્સંગને કરો યે છે. વિશેષ તમારા કેઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખવું હાલ સૂઝતું નથી. આત્મસ્થિત. ૪૪૬ મુંબઈ, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૪૯ પ્રદેશ પ્રદેશથી જીવના ઉપગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૭૧ તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે છે તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણે છે, એવા પુરુષને તે સત્સંગને વેગ રહે એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે ખાઓ છે, તે ચિંતાઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાનવાર્તા જરૂર લખજો. પ્રેમભક્તિએ નમસ્કાર. ૪૪૭ મુંબઈ, વૈશાખ વદ ૮, ભેમ, ૧૯૪૯ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલે માત્ર આપણે ઉપાય છે. સંસારના પ્રસંગમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણું ઘણું પ્રતિકૂળ પ્રસંગેની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતે થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણને વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગે સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગને જગ થયે હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદના થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકુળ પ્રતિકૂળ કોઈ કઈ પ્રસંગ બન્યા કર્યા હોય તે તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે, એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કઈ રીતે ભૂલ્યા જેવું નથી. મુંબઈ, વૈશાખ વદ ૯, ૧૯૪૯ શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! “માહણ”, “શ્રમણ, ભિક્ષુ” અને “નિગ્રંથ' એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્ય ધારતા હતા. નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત” એ શબ્દ તે નિગ્રંથન તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે ૧‘આત્મવાદમાસ’ શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશ, સંકોચવિકાસનું ભાજન, પિતાનાં કરેલાં કને ભક્તા, વ્યવસ્થા કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.” ૧. જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫: કાથવાથપત્ત = આમવદ્વિષાપ્ત आत्मनः उपयोगलक्षणस्य जीवस्यासंख्येयप्रदेशात्मकस्य संकोचविकाशभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याद्यनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यग् यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः । Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ વૈરાગ્યાદ્રિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ, શ્રીમદ્ રાજચંદ્ર ૪૪૯ શ્રી ખંભાત. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. સર્વે પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષાએ જાણ્યું છે. જ્ઞાનીપુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાના મુખ્ય ગુણુ કહી શકાતા નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેના લક્ષ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. મુંબઈ, જેઠ સુદ ૧૧, શુક્ર, ૧૯૪૯ કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણેા છે, તે જીવે વારંવાર વિચારવાં ઘટે છે; તે તે કારણેાને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યાં વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષાનાં વચનની પ્રાપ્તિ થયે, તેને યથાયેાગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હાય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હાવાથી તેના રાધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનાના યથાયેાગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પેાતાના દેષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાનીપુરુષના સમાગમના અંતરાય રહેતા હેાય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાનીપુરુષની દશા, ચેષ્ટા અને વચનેા નીરખવા, સંભારવા અને વિચારવા યાગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગેામાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તે સમાગમનું ખળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેના, એવી સહાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામેાનું કારણ પત્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણાને મુખ્ય કરી કાઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિના અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેાકસંજ્ઞા, આધસંજ્ઞા અને અસત્સંગ એ કારણા છે; જે કારણેામાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લેાકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મેક્ષ નથી, પરંપરા મેક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણા છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવા બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણેાને લીધે જીવને સ્વરૂપના વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવા નિશ્ચય કરવા ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કેઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યાગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના ખીજો કોઈ કલ્યાણના ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યા છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી Page #458 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૭૩ ઉદાસીન પણે લેકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણમે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરે યથાયોગ્ય નથી. અમારા સમાગમને હાલ અંતરાય જાણ નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે ઈશ્વરેચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઈઓને સમાગમ બને તેટલે કરો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સપુરુષનાં ચરિત્ર અને માર્ગોનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખ, કબીર આદિ) જીવેનાં વચને અને જેને ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથને પરિચય રાખ, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એ શ્રી પુરુષને સમાગમ ગણ. અમારા સમાગમને અંતરાય જાણું ચિત્તને પ્રમાદને અવકાશ આપવે યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષભાઈઓને સમાગમ અવ્યવસ્થિત થવા દેવો એગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દે યોગ્ય નહીં, કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં; એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણને આરાધવાં. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાયેગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાચ્ય છે. આજે આ આઠમું પત્ત લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર • વિચારવાને અર્થે લખાયાં છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તે અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તે પછી તમ સર્વને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઈચ્છીએ છીએ, મહતું આરંભ, અને મહત્વ પરિગ્રહમાં પડતા નથી. તે પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જેગને નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. એ જ વિનંતી - ૪૫૦ મુંબઈ, જેઠ સુદ ૧૫, ભેમ, ૧૯૪૯ જીવ તું શીદ શેચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શેચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.” દયારામ પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણું જ્ઞાની પુરુષ સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લેકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપને અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષ અને અજ્ઞાન ગીપુરુષને વિષે પણ સિદ્ધિગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિગાદિને અજ્ઞાનજોગે સ્કુરણ આપવાથી તે પ્રવર્તે છે. સમ્યફદૃષ્ટિપુરુષ કે જેને એથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હેતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે, છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થતું જાય છે અને Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં પણ જો પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણુને વિષે સ્થિતિ થવી સંભવે છે. - સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગને લેભ સંભવતે જાણું પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યફ પરિણમી આત્મા છે ત્યાં સુધી, તે એકે જેમને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. જે સમ્યકજ્ઞાની પુરુષથી સિદ્ધિગને ચમત્કારો લેકએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યફદૃષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેને વેગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન ફરી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તે માત્ર સ્વાભાવિક ફે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજે. પરિણામી હોય છે, તે જ્ઞાની પુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્કુરિત થઈ, મનાદિ જગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કેઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિોગ પરિણમી કર્યો હોય છે, તથાપિ તે કારણે અત્યંત બળવાન હોય છે; અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે. અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનેગીપણું તે આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિપણું તે જરૂર સંભવે છે. કોઈ પ્રકારને સિદ્ધિ જોગ અમે ક્યારે પણ સાધવાને આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતું નથી, એટલે સાધને કરી તે જગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જે કંઈ તેવું ઐશ્વર્ય હોય તે તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ એશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તે ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી, તે પછી તે ફુરિત કરવા વિષેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તે પછી અમને એ અત્યંત કારણે ક્યારેય જણાવું સંભવતું નથી. તમે શેચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરે છે. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ ન લખાવા વિષે અમારે આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એ નિશ્ચય રાખવાને વિચાર કરે; ઉપગ કરે અને સાક્ષી રહે, એ જ ઉપદેશ છે. નમસ્કાર પહોંચે. ૪પ૧ મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૯, ૧૯૪૯ કૃષ્ણદાસને પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યારપછી ત્રિભવનને કાગળ અને ત્યાર પછી તમારું પતું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. Page #460 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૬ મું ૩૭૫ સત્સંગના ઈચ્છાવાન જીવાની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હાય તે તે થવા યાગ્ય છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણેામાં અશક્ત થઈ વીએ છીએ, તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા ચાગ્ય છે. એ જ વિનંતી. મુંબઇ, પ્રથમ અસાડ સુદ ૧૨, ૧૯૪૯ ૪૫૨ ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખવૃત્તિ છે. દુઃખ કલ્પિત છે. લિ॰ રાયચંદ્રના પ્ર૦ મુંબઇ, પ્રથમ અસાડ વદ ૩, રિવ, ૧૯૪૯ ૪૫૩ મુમુક્ષુજનના પરમબંધવ, પરમસ્નેહી શ્રી સેાભાગ્ય, મેરખી. અત્રે સમાધિનો યથાયેાગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે. ગઈ સાલના માર્ગશીર્ષે માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરાત્તર ઉપાધિયાગ વિશેષાકાર થતા આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયેાગથી વેદવે પડ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાર્દિકે દુખમ કહ્યો છે. તેમાં વિશેષ કરી પ્રયાગે અનાર્યપણાચેાગ્ય થયેલાં એવાં, આવાં ક્ષેત્રે વિષે તે કાળ બળવાનણે વર્તે છે. લાકોની આત્મપ્રત્યયયેાગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા ચેાગ્ય થઇ છે, એવા સર્વ પ્રકારના દુખમયેાગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વીસરવું અત્યંત સુલભ છે. અને પરમાર્થનું અવીસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને ખચવા યાગ્ય ઉપાય હાય તેા તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમના અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે; અને એ જ દુઃખ લાગ્યા કરે છે. એમ છતાં પણ આવા વ્યવહાર ભજતાં દ્વેષપરિણામ તે પ્રત્યે કરવા ચેગ્ય નથી; એવા જે સર્વ જ્ઞાનીપુરુષોને અભિપ્રાય તે, તે વ્યવહાર પ્રાયે સમતાપણું કરાવે છે. આત્મા તેને વિષે જાણે કંઈ કરતા નથી, એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યાગ્ય છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયેગ મટી ખાદ્યાન્યંતર નિગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યાગ્ય છે, તથાપિ તે વાત અલ્પ કાળમાં અને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. ખીજો બધા વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધા હેાય તે તે અને એવું છે. એ ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય એવા છે; અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેઢી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીમદ્ રાજચંદ્ર કેઈ દ્રવ્યમાં, કેઈ ક્ષેત્રમાં, કઈ કાળમાં, કઈ ભાવમાં સ્થિતિ થાય એ પ્રસંગ જાણે કયાંય દેખાતું નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યંગ્ય છે, તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિષે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે, તથાપિ તે માટે કંઈ પ્રસંગ વિના ગ ન કરે એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિ જોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે સમતાથી તે વેદ એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે.. શું લખીએ? અને કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારે ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનંતી. દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાંચજે. ૪૫૪ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૪, સોમ, ૧૯૪૯ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તે તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડને ભંગ થયું છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષણપણુને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ લાકડીને પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણે. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈ છે નહીં. એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષે માર્ગાનુસારી પુરુષને બેધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ છ આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનને અપ્રધાન ન કરવા યેચ જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મુમુક્ષભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારે આ ઉપાધિગ જોઈ જીવમાં કલેશ પામ્યા વિના જેટલું બને તેટલે આત્મા સંબંધી અભ્યાસ વધારવાને વિચાર કરજે. | સર્વથી સ્મરણગ વાત તે ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પિતાના અલ્પષને વિષે પણ અત્યંત ક્લેશ, દેષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. Page #462 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૭૭ ૪૫૫ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૧૩, ભેમ, ૧૯૪૯ અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કેઈ કઈ ઉપાધિગને અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તે હાલ તમ સૌ ભાઈઓને વિચાર કંઈ મુલતવવા એગ્ય (જેવું) છે. ૪૫૬ મુંબઈ, પ્રથમ આષાઢ વદ ૧૪, બુધ, ૧૯૪૯ ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનને ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જવના સ્વરૂપથી જિવાય છે. જે કંઈ પણ મનુષ્ય ઈચછે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે ક૯૫ના ઘણું કરી કલપના જ રહ્યા કરે છે, જો તે કલપના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તે તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હેવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહે. ૪૫૭ મુંબઈ, બીજા અસાડ સુદ ૬, બુધ, ૧૯૪૯ રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂકહ્યું કંઈ જતું નથી, એ પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. ૪૫૮ મુંબઈ, બીજા અસાડ સુદ ૧૨, મંગળ, ૧૯૪૯ અંબાલાલના નામથી એક પનું લખ્યું છે તે પહોંચ્યું હશે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ એક કલાક વખત વિચાર વર્તતાં કંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી. તે ક્ષમા એગ્ય છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તમારે કોઈ ભાઈઓને પ્રસંગ, આ બાજને હાલ કંઈ થડા વખતમાં થાય એ સંભવ હોય તે જણાવશે. ભક્તિપૂર્વક પ્રણામ. ૪૫૯ મુંબઈ, બીજા આષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા તે જ સમયે ન હોય એ કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હતી નથી કે જેથી પરમાર્થને વિષે બ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યકત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લેકે પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પૂજતા નથી; અને ઈષ્ટદેવને લેકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યફદ્રષ્ટિ જીવ તે સંસારને ભજતે દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેને પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યફદૃષ્ટિપણું તે જીવને હોય છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ સમ્યક્ત્વ સિવાય ગયાં સંભવે નહીં; એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થાને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લાભ હાય નહીં, કે જે કારણે તેને અનંત સંસારના અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થોં વિષે તીવ્ર સ્નેહ વર્તતા હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉત્ક્રય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થાંમાં હેાય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળા જીવ તે ન હેાય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવાનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણુગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હાય છે. ૩૭૮ તેવું નીરસપણું જીવને પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની-પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; ખીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થનાને અપરમાર્થરૂપ એવા આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવા ક્રોધ, માન, માયા કે લેાભ કાણુ કરે? કે કયાંથી થાય? જે વસ્તુનું માહાત્મ્ય વૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતા નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાત્મ્ય શું લાગે ? એવી માહાત્મ્યદૃષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં ખીજની પેઠે પરમાર્થ-વડનું ખીજ એ છે. તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યક્દૃષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લાભ હાય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્ગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાએ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદ્ગુર્વાદિકના આગ્રહથી, માઠા એધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવા સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હેાવા છતાં તે પરિચ્છેદ્ર માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભના આકાર છે. ૪૬૦ મુંબઈ, ખીજા અષાડ વદ ૧૦, સોમ, ૧૯૪૯ ભાઈ કુંવરજી, શ્રી કલેાલ. શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્પ્રકારે અહિંયાસવા યાગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હાય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સભ્યપ્રકાર રૂડા જીવેાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. માટા પુરુષાએ અહિંયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિહના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા ચેાગ્ય જાણવાથી જીવને તે સમ્યપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત Page #464 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૬ મું ૩૯ શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પાતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાપ્યાં હોય, તે તે માટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડા ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે માડે ફળીભૂત થાય છે. જ્યાં સુધી દેહાર્દિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવા કોઇ પ્રકારે તેમાં રહેલા લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાથે, સાંસારિક સાધનમાં પ્રધાન ભાગના એ હેતુ છે, તે ત્યાગવા પડે છે, એવા આર્ત્તધ્યાને કોઇ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણના તેવા પ્રસંગે લક્ષ રાખવા ચેાગ્ય છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃ ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ચેગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ફ્લેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. ૪૬૧ મુંબઈ, શ્રાવણ સુદ ૪, મંગળ, ૧૯૪૯ પરમસ્નેહી શ્રી સુભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દૂંગા ઉત્પન્ન થવા વિષેની વાત સાચી છે. હરિ-ઇચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે. શ્રી ગેાસળિયાને અમારા પ્રણામ કહેશે. ઈશ્વર-ઇચ્છા હશે તે શ્રાવણ વદ ૧ ની લગભગ અત્રેથી થેાડા દિવસ માટે બહાર નીકળવાના વિચાર આવે છે. કયે ગામ, અથવા કઈ તરફ જવું તે હજી કંઈ સૂઝ્યું નથી. કાઠિયાવાડમાં આવવાનું સૂઝે એમ ભાસતું નથી. પ્રણામ પહેાંચે. આપને એક વાર તે માટે અવકાશનું પુછાવ્યું હતું. તેને યથાયેાગ્ય ઉત્તર આવ્યો નથી. ગાસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હેાય અને આપને નિરુપાધિ જેવા અવકાશ હાય, તે પાંચ પંદર દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસના વિચાર થાય છે, તે ઈશ્વરેચ્છાથી કરીએ. કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, તેને પણ આ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યયીનું વીર્ય મંદ પડી જાય છે, તે અમને તે પ્રત્યયી ઘણી મંદતા વર્ષે તેમાં આશ્ચર્ય લાગતું નથી; તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાના એવા જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે? કે જે ખાસ સંસારસુખની ઇચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પાષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતના ખેદ યાગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન થાય છે, તે એ કે સત્સંગ, નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રીમદ્ રાજચંદ્ર કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવાં રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું નથી, પણ આત્મવાર્તાને વિયેગ તે મુઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુઝાઓ છે. ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બને ઈશ્વરેચ્છા શું ધારે છે? તે વિચારશે. અને જે કોઈ પ્રકારે શ્રાવણ વદને એગ થાય છે તે પણ કરશે. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશે નહીં. ચિંતામાં સમતા રહે છે તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવાર્તા લખશે. એ જ વિનંતી. પ્રણામ. મુંબઈ, શ્રાવણ સુદ ૫, ૧૯૪૯ જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સેપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તે તેની કરડે રૂપિયા કિંમત ગણીએ તે પણ તે ઓછું છે. જે વિચાર કરીએ તે માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઈચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના કરવાની એમાં મેટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે છે તેનું અદ્ભુત માહાસ્ય કહે છે અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા ગ્ય છે. ૪૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સભાગ, અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તે ઠીક એમ મનમાં રહે છે. પણ કયાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપને તથા ગેસળિયા વગેરેને આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તે તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન આવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેને ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેને પ્રસંગ પણ એવા પ્રકારમાં કરે છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલ પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. - જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશે. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારને રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ દવા પડે છે, જોકે વાસ્તવ્યપણે તે સમાધિપ્રત્યયી આત્મા છે. લિ. –પ્રણામ. ૪૬૪ મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તે થોડા વખત માટે કોઈ નિવૃત્તિક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાને હતે. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિને નહીં હતે. હજુ તે વિચાર ચેસ વ્યવસ્થામાં Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ વર્ષ ૨૬ મું આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યથી લખી જણવીશ. એ જ વિનંતી. સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય. મુંબઈ, શ્રાવણ વદ ૫, ૧૯૪૯ પરમગ્નેહી શ્રી સેભાગ, અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થડા દિવસ માટે મુક્ત થવાને જે વિચાર મૂક્યો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે. તેથી વિશેષ પરિણામ પામ્યું નથી. એટલે કયારે અહીંથી છૂટા થવું, અને જઈ સ્થિતિ કરવી, તે વિચાર હજુ સુધી સૂઝી શકયો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી. ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યંતમાં ઘણું પ્રકારને ઉપાધિગ દવાનું બન્યું છે અને જે ભગવત્ કૃપા ન હોય તે આ કાળને વિષે તેવા ઉપાધિગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે અને આત્મા સ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાની પુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બેધને તે જેકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બેધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજેગ થાય છે. અમે તો તે ઉપાધિગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ, અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છી સમ્યક્ત્વને વિષે અર્થાત્ બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણને પામી ત્યાગને ભજતો હ; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોને માર્ગ છે, અને તે જ ભજવે છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી. આ દિવસ નિવૃત્તિના ગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા આત્મા” તેને વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેના માહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચરિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષને સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂચ્છીવત્ થાય છે. ઈશ્વરેચ્છા ! પ્રણામ પહોંચે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રીમદ્ રાજચંદ્ર પેટલાદ, ભાદરવા સુદ ૬, ૧૯૪૯ ૧. જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું. ૨. જેની પાસેથી ધર્મ માગવે તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરે અને સત્સંગ થાય તે પૂર્ણ પુર્યોદય સમજ. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલે શિક્ષાબંધ ગ્રહણ કરે એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિને તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતને આગ્રહ મૂકી દે. આત્માને ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષને બધે ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ૩. આટલું થતાં છતાં જે જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતે હોય તે પછી તેણે છૂટવાની આશા કરવી નહીં અમે. પિતે કોઈને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછે તોપણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તે, કે આમ કરે. માત્ર શિક્ષાબંધ તરીકે જણાવ્યું હશે. ૪. અમારો ઉદય એ છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તે તેમાં વાણું પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તે વાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તે ઉદય નથી. પ. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે. ૬. જીવ પિતાની કલપનાથી ક૯પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે વેગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયું હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષે તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બલવાને પ્રસંગ બીજા જેને આવે નહીં. ૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ ગાનુગ કેઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તે કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તેપણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ જુદું થવાને સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશંકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે. એક પ્રકારે અમને પિતાને એ માટે બહુ શોચ રહેતું હતું, પણ તેનું લ્યાણ વિચારીને શેચ વિસ્મરણ કર્યો છે. ૯. મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળ સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા - Page #468 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૮૩ જે જ્ઞાની પુરુષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરે એ ઉપદેશ કરી, આ પત્ર પૂરે કરું છું. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ! ! ! ४६७ ખંભાત, ભાદરવા, ૧૯૪૯ અનાદિકાળથી વિપર્યયબુદ્ધિ હોવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાને વિકલ્પ આવ્યા કરે છે. બીજી બાજુઓથી જ્ઞાનયરુષને જે યથાર્થ નિશ્ચય થયું હોય તે કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવાવાળી એવી જ્ઞાનીની ઉન્મત્તાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તોપણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિક૯પપને ભજે છે અથવા જ્ઞાનીપુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી, માટે આ જીવને અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેને નિશ્ચય છે, એ જ આ જીવને દોષ છે. - જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટપણે સરખા હોય નહીં, અને જે હોય તે પછી જ્ઞાની નથી એ નિશ્ચય કરે તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કઈ એવાં વિલક્ષણ કારણેને ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતું હોય તે તે વિલક્ષણપણુ દ્વારા એ નિશ્ચયમાં આવે છે; માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેને પ્રથમ નિશ્ચય વિચારવા ગ્ય છે, અને જે તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીને નિશ્ચય થાય છે, તે પછી અજ્ઞાની જેવી ક્વચિત્ જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તે જ્ઞાનીપુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. પ્રત્યેક જીવ, એટલે જ્ઞાની, અજ્ઞાની જે બધી અવસ્થામાં સરખા જ હોય તે પછી જ્ઞાની, અનાની એ નામમાત્ર થાય છે. પણ તેમ હોવા ગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિષે અવશ્ય વિલક્ષણપણું હવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા ગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની, અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવા ગ્ય છે. એક તે મૂળદશા, અને બીજી ઉત્તરદશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. [અપૂર્ણ] મુંબઈ, ભાદ્રપદ, ૧૯૪૯ અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે બ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવાં બીજાં કારમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તે તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈ, ભાદરવા વદ ૦)), ૧૯૪૯ જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જે સ્નેહ આ આત્મા પ્રત્યે છે તે સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈરછીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જે આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તે જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જે સર્વ દેહ પ્રત્યે વર્તવાને પ્રકાર રાખીએ છીએ, તે જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિને સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણાનાં કાર્યો માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તન થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કેઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ન્યૂન કરવું નહીં, અને કરવું તે તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણુ કાળ થયાં દ્રઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વતેવું દેખાતું હોય તે જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી, એમ લાગે છે. પૂર્વપ્રબંધી પ્રારબ્ધના યંગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તે તેને વિષે પણ સમતા છે. કઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાને વિકલ્પ હોવા ગ્ય નથી, એમ તમને શું કહીએ ? સંક્ષેપમાં લખ્યું છે. સૌથી અભિન્નભાવના છે, જેટલી ગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની ફૂર્તિ થાય છે. ક્વચિત્ કરુણાબુદ્ધિથી વિશેષ સ્કૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણુપ્રત્યયથી તે પ્રત્યે વર્તવાને કંઈ આત્મામાં સંકલ્પ જણાતું નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હેય નહીં. * ૪૭૦ મુંબઈ, આસો સુદ ૧, મંગળ, ૧૯૪૯ જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેને મેટો નિશ્ચય છે, એ સર્વ મહાત્મા પુરુષોને અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેને દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરે, તે ગ્ય છે; અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું એગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બન્નેને ભક્તિરાગ છે એવું બેય એક ગુરુપ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરને સત્સંગ રહ્યા કરે છે એમ જાણું, ભાઈ જેવી બુદ્ધિએ, તે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેને ભિન્નભાવ સાવ ટાળવા યંગ્ય છે. શ્રીમદ્ ભાગવતને બદલે હાલ ગવાસિષ્ઠાદિ વાંચવા ગ્ય છે. આ પત્તાને અર્થ તમને જે સમજાય તે લખજે. Page #470 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૮૫ ૪૭૧ મુંબઈ, આસો સુદ ૫, શનિ, ૧૯૪૯ આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કઈ રીતે તેને બીજજ્ઞાન કહે તે હરકત નથી, માત્ર એટલે ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં, પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપપરિણામે પરિણમી અન્યદ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી, એમ ઘટે છે, અને એમ જ છે. ૪૭૨ મુંબઈ, આસો સુદ ૯, બુધ, ૧૯૪૯ પરમ સ્નેહી શ્રી સુભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયેલા. આજે કાગળ ૧ શ્રી સુભાગ્યને લખેલે આવ્યો તે પહોંચ્યું છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે અષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જે તે વાત વાંચવામાં આવે તે કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાકયો લખ્યાં છે તે પુરુષ કેઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાને મુખ્ય સંભવ છે, એમ જાણું તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પિતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થત નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તે સારું. તે તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. - ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તે પણ તેને પરમાર્થ સત્પરુષને સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયે નથી, તેને સમજાવે દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તે અતિ સ્પષ્ટ લખ્યું નહોતું પણ તેમને એ કંઈ સંભવ થાય છે, પણ અમે તે એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તો પણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછે તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પર લખાતું નથી, અથવા બેલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. બીજે અમારે આશય તે જ્ઞાન વિષે લખવાને વિશેષપણે અત્ર લખે છે. (૧) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જે તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તે તેનું પરિણામ પરમાર્થ–પરમાર્થસ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે તે વ્યવહાર–પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ–પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એ જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને દુઓ હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) અને તે સિવાય ૧. જુઓ આંક ૪૭૧, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર– વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ–પરમાર્થસ્વરૂપ એ નિકટ મેક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મેલને ઉપાય છે. વ્યવહાર પરમાર્થસ્વરૂપ તે ઘણુ કાળે કઈ પ્રકારે પણ મેક્ષનાં સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહારવ્યવહાર સ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તે મુઝાશે નહીં. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનને એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જે આ જ્ઞાન હોય તે તેને અનુક્રમે લક્ષણાદિને બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કેઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધાર. જ્ઞાની પુરુષને તે પછીને જે માર્ગ તે ન દુભાય એ તમને પ્રસંગ થયે છે, તેથી તે નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીના માર્ગ જે દુભાતે હોય અને તેને વિષે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તે તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યું જ ઉપાયરૂપ થાય છે, એ અમારા આત્મામાં લક્ષ રહે છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસે શ્વાસ રોધનથી તેને કલ્યાણને હેતુ થતું નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસેવાસને રોધ કરે છે, તે તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાને હેતુ થાય છે. શ્વાસે શ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેને સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું - સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલે વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણે છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાને અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધને (!) વિશેષ બેધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હેય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્કુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે, અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુને સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા–સુગંધ (!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા ગ્ય છે. પ્રણામ પહોંચે. ૪૭૩ મુંબઈ, આ વદ ૩, ૧૯૪૯ • પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી મેરબી. પત્ર આજે ૧ પહોંચેલ છે. એટલું તે અમને બરાબર ધ્યાન છે કે મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના Page #472 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૬ મું ૩૮૭ એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં યાગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે; પણ વાત યાગ્ય તા એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવા, નિર્વિકલ્પ જેવા કરી નાખવા. હાલ તમને જે મુઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંખા કાળની સ્થિતિની સમજી બેસવા યેાગ્ય નથી; અને ધીરજ વગર જો વેઢવામાં આવે છે, તે તે અલ્પકાળની હોય તે કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તે જેમ અને તેમ‘ઇશ્વરેચ્છા’ અને યથાયેાગ્ય’ સમજી મૌનપણું ભજવું યાગ્ય છે. મૌનપણાના અર્થ એવા કરવા કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા. હાલ તે ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દેહરા વિષે લક્ષમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં એછું આવવું થાય તેવી ઇચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપના કાગળ આવ્યેથી. આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યા છે, તથાપિ વિચારવા યાગ્ય છે. મેધજ્ઞાન લક્ષ ઉપર છે. ૪૭૪ પ્રણામ પહેોંચે. મુંબઈ, આસા વદ, ૧૯૪૯ આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. ૪૭૫ મુંબઇ, આસા વદ ૧૨, રિવે, ૧૯૪૯ આપનાં એ પત્ર સમયસાર'ના કવિતસહિત પહેાંચ્યાં છે. નિરાકાર-સાકાર–ચેતના વિષેનું કવિત ‘મુખરસ’ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી; જે હવે પછી જણાવશું. શુદ્ધતાં વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા ખરસૈ’ એ કવિતમાં ‘સુધારસ’નું જે માહાત્મ્ય કહ્યું છે, તે કેવળ એક વિશ્વસા ( સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય ) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યા છે, જે અનુક્રમે સમજાશે. ૪૭૬ મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પેાતાના પ્રારબ્ધમાં હેાય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. નિષ્કામ ય૦ Page #473 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૭૭ મુંબઈ, કાર્તિક સુદ ૯, શુક્ર, ૧૯૫૦ માથે રાજા વર્તે છે” એટલા વાકયના ઇહાહુ ( વિચાર )થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. ( ‘નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે ખત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવા ખત્રીશ દિવસ સુધીના કાળપારખીનેા ભસે શ્રી શાળિભદ્ર કરે છે, એ મેટું આશ્ચર્ય છે' એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્દભવ થતાં હવાં. તમે એમ કહેા છે. તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છે!” એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હુવા, અને શ્રી શાળિભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર જાણે કઈ દિવસે કંઈ પેાતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષેના આગ્રહે કાળના વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતા હશે ? તે વિચારી જોવા ચેાગ્ય છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૩૮૯ ૪૭૮ મુંબઈ, કારતક સુદ ૧૩, ૧લ્પ૦ ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વતી શકાતું નથી. તે ક્ષમા યેગ્ય છે, ખચીત ક્ષમા યોગ્ય છે. એ જ નમ્ર વિનંતી. આ૦ સ્વ. પ્રણામ. ૪૭૯ મુંબઈ, માગશર સુદ ૩, સેમ, ૧૯૫૦ વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીને ક્લેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કેઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. નીચેનું વાક્ય તમારી પાસે લખેલાં વચનેમાં લખશે. “જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે–પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જોગ બન્યા તે પણ વૃથા છે.” કૃષ્ણદાસાદિ મુમુક્ષુને નમસ્કાર. મુંબઈ, પિષ સુદ ૫, ૧૯૫૦ કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દે, એ અપરાધ છે. અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવે એ જરૂર અપરાધ છે, એ અમારા ચિત્તને સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમને હેતુ એવાં કામને પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિઃશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત્ પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તે પણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યેગ્ય છે અને એવી અમારી કઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અનેહ ન થાય તેટલે લક્ષ પણ રાખવો ઘટે છે. સાથેને ભાઈ રેવાશંકરને કાગળ છે તે અમારી પ્રેરણાથી લખાય છે. જે રીતે કેઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. અને તે વિષેના પ્રસંગમાં કંઈ પણ ચિત્તવ્યાકુળતા ન થાય તેટલે લક્ષ એગ્ય છે. ૪૮૧ પિષ વદ ૧, મંગળ, ૧૯૫૦ આજે આ પત્ર લખવાને હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તે પરિશ્રમ આપવાને પ્રસંગ થાય છે. અને તે પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકેચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેને સંસ્કારિત ખેદ ઘણો વખત સ્કુરિતપણું પામ્યા કરે છે. ક્યારે પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઈચ્છા લઈ લખ્યું હોય તે તે કોઈ વ્યાવહારિક દૃષ્ટિનું કાર્ય નથી, કે જે ચિત્ત–આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણગ્ય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪૮૨ મુંબઈ, પિષ વદ ૧૪, રવિ, ૧૯૫૦ હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી તેમાં, ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપ છે. (ચિત્તનું ઈચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે, ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે.) અમે એમ વેડ્યું છે કે, જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કામને આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કેઈ પણ ભાવને અવકાશ વર્તે નહીં, જોકે તીર્થંકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાએ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાને અવકાશ પામે તે જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં, અને તે જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે, એ અસંદેહ જ્ઞાની પુરુષને નિર્ધાર છે, એમ અમને લાગે છે. જવરાદિ રેગમાં કંઈ નેહ જેમ ચિત્તને નથી થતા તેમ આ ભાવને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાને વિચાર થયા કરે છે. ૪૮૩ મોહમયી, માહ વદ ૪, શુક્ર, ૧લ્પ૦ પરમગ્નેહી શ્રી ભાગ, શ્રી અંજાર. તમારાં પત્રે પહોંચ્યાં છે. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણવ્યા છે, તે પ્રથમ વિચારભૂમિકામાં વિચારવા જેવા છે. જે પુરુષે તે ગ્રંથ કર્યો છે, તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવેલેકન ઉપરથી તે પ્રશ્નો લખ્યાં છે. અત્યંત આશ્ચર્ય ગ્ય વાર્તા એમાં લખી નથી; એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા અને એવા વિચારની વિચારણા કરવા વિષે તમને તથા ગેસળિયાને જણાવ્યું હતું. તેમ જ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવકન વિષે કહ્યું હતું, અથવા કહ્યાનું થઈ આવે છે કે, જે વિચારોની વિચારણું ઉપરથી અનુકમે સઅસને પૂરે વિવેક થઈ શકે. હાલ સાત આઠ દિવસ થયાં શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી, હમણું બે દિવસ થયાં ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાને વિચાર રાખે છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા ગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય તે જીવને તે ગુણની ક્ષપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યું નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે. વિલાયતમાં છે તેને અનુક્રમે વેચવાને વિચાર રાખે છે. જે આ પ્રસંગ ન હોત તે તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્યરૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધનિવર્તનરૂપ છે. સવિગત જ્ઞાનવાર્તાને હવે પત્ર લખશે, તે ઘણું કરી તેને ઉત્તર લખીશું. લિ૦ આત્મસ્વરૂપ. ૪૮૪ મેહમયી, માહ વદ ૮, ગુરુ, ૧૯૫૦ પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મસમ હોવાથી આત્માને Page #476 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ મું ૩૯૧ વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણે વર્તે છે. ઘણું કરીને હવેથી જે બને તે નિયમિતપણે કંઈ સત્સંગવાર્તા લખશે. આ૦ સ્વથી પ્રણામ. ૪૮૫ મુંબઈ, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૦ પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી અંજાર. હાલ ત્યાં ઉપાધિના અવકાશે કાંઈ વાંચનાદિ પ્રકાર થતો હોય તે લખશે. હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા કે પૂર્વે ઘણું પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેલ્યા નથી. આ દેહ અને તે પ્રથમને બધી જહેતુવાળે દેહ તેમાં થયેલું વેદન તે મેક્ષકાર્ય ઉપયોગી છે. વડેદરાવાળા માંકુભાઈ અત્રે છે. તેમનું સાથે પ્રવૃત્તિમાં વસવું અને કાર્ય કરવાનું થયા કરે છે, એમ આ પ્રસંગ વેદવાને તેમને પણ પ્રકાર બન્યું છે. વૈરાગ્યવાન જીવ છે. પ્રજ્ઞાનું વિશેષ પ્રકાશવું તેમને થાય તે સત્સંગનું ફળ થાય તે યોગ્ય જીવ છે. વારંવાર કંટાળી જઈએ છીએ, તથાપિ પ્રારબ્ધગથી ઉપાધિથી દૂર થઈ શકાતું નથી. એ જ વિજ્ઞાપન. વિગતથી પત્ર લખશે. આત્મસ્વરૂપે પ્રણામ. ૪૮૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, રવિ, ૧૫૦ પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) . (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એ આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. | (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિષે થઈ ગયા છે, અને જે જ્ઞાની પુરુષે ભાવિકાળને વિષે થશે, તે સર્વ પુરુષોએ “શાંતિ” (બધા વિભાવપરિણામથી થાકવુ, નિવૃત્ત થવું તે)ને સર્વ ધર્મને આધાર કહ્યો છે. જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેને આધાર પ્રથમ તેમને હવે ગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણને આધાર, પૃથ્વીની પેઠે “શાંતિને જ્ઞાની પુરુષે કહ્યો છે. (સૂયગડાંગ) १. पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं । तब्भावदेसओवावि, बालं पंडियमेव वा ॥ . . ? શું. ૮ ક. રૂની ગાથા. २. जेस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे। ममाई लुप्पई बाले, अण्णे अण्णेहि मुच्छिए । મૃ. . ૬. શુ. ૬ ક. ૪થી નાથr. ३. जे य बुद्धा अतिक्कंता, जे य बुद्धा अणागया। संति तेसिं पइठाणं, भूयाणं जगती जहा ।। . શ. ? શું. ૨૧ ક. નાથા Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રીમદ્ રાજચંદ્ર ૪૮૭ મુંબઈ, ફાગણ સુદ ૧૧, રિવ, ૧૯૫૦ બુધવારે એક પત્ર લખીશું, નહીં તે રિવવારે વિગત પત્ર લખીશું, એમ જણાવ્યું હતું. જણાવતી વખતે ચિત્તમાં એમ હતું કે તમ મુમુક્ષુઓને કંઇ નિયમ જેવું સ્વસ્થપણું થવું ઘટે છે, અને તે વિષે કંઈ લખવાનું સૂઝે તે લખવું એમ આવ્યું હતું. લખવાનું કરતાં એમ થયું કે જે કંઈ લખવામાં આવે છે તે સત્સંગ-પ્રસંગમાં વિસ્તારથી કહેવા યાગ્ય છે, અને તે કંઈ ફળરૂપ થવા ચેાગ્ય છે. લખવામાં જે વિસ્તાર આવ્યાથી તમને સમજી શકવાનું થાય, તેટલું લખવાનું હમણાં થઈ શકે તેવા આ વ્યવસાય નથી, અને જે વ્યવસાય છે તે પ્રારબ્ધરૂપ હેાવાથી તે પ્રમાણે વર્તવું થાય છે. એટલે તેમાં વિશેષ ખળ કરી લખવાનું થઈ શકવું મુશ્કેલ છે. માટે તે ક્રમે કરી જણાવવાનું ચિત્ત રહે છે. આટલી વાતને નિશ્ચય રાખવેા ચેાગ્ય છે, કે જ્ઞાનીપુરુષને પણ પ્રારબ્ધકર્મ ભાગવ્યા વિના નિવૃત્ત થતાં નથી, અને અભેગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાંક કર્મ છે, કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય, અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હેાય છે, તથાપિ ભેદ એટલા છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારના હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધના એવા નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર. એ પ્રારબ્ધ નિવૃત્ત થયું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધસ્થિતિ એવી છે કે જે જ્ઞાનીપુરુષને વિષે તેના સ્વરૂપ માટે જીવાને અંદેશાના હેતુ થાય; અને તે માટે થઈ જ્ઞાનીપુરુષો ઘણું કરી જડમૌનદશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે; તથાપિ પ્રારબ્ધવશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે, તે પછી તે જ્ઞાનીપુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાના હેતુ થતા નથી. ૪૫૮ મુંબઈ, ફાગણ વદ ૧૦, શિન, ૧૯૫૦ શ્રી ‘શિક્ષાપત્ર' ગ્રંથ વાંચવા, વિચારવામાં હાલ કંઈ અડચણુ નથી. જ્યાં કોઈ અંદેશાના હેતુ હાય ત્યાં વિચારવું, અથવા સમાધાન પુછાવવા યેાગ્ય હાય તેા પૂછવામાં પ્રતિબંધ નથી. સુદર્શન શેઠ પુરુષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કાર્મેન્દ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે; અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહના પરિચય કરવા ઇચ્છા કરી હેાત તાપણુ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં; એમ અમને લાગે છે. ૪૫૯ મુંબઈ, ફાગણ વદ ૧૧, રિવ, ૧૯૫૦ ‘શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયાજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પાષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સભ્યપ્રકારે છે, જે વિચારી મુમુક્ષુજીને સ્વગુણુ કરવાયેાગ્ય છે. શ્રી કૃષ્ણાદિના પ્રસંગ એમાં જે આવે છે તે ક્વચિત્ સંદેહના હેતુ થાય એવા છે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયાજન હોય છે. ૪૯૦ મુંબઈ, ફાગણ વદ ૧૧, વિ, ૧૯૫૦ ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે, એક તા કાઈ પણ વ્યાપારાદિ કાર્યથી; બીજો પ્રકાર વિદ્યા, મંત્રાદિ સાધનથી. જોકે એ બન્નેમાં અંતરાય છુટવાના સંભવ પ્રથમ જીવને હાવા જોઈએ. પ્રથમ દર્શાવેલા પ્રકાર કોઇ રીતે અને તે કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી, Page #478 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૩ પણ બીજા પ્રકારને વિષે તે કેવળ ઉદાસીનતા જ છે; અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે; એવી તે પ્રકાર પ્રત્યે નિરિચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે તે પ્રસંગમાં જે થવાયેગ્ય હશે તે થશે. જેટલી આકુળતા છે તેટલો માર્ગને વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા ગ્ય છે. ૪૧ મુંબઈ, ફાગણ, ૧૫૦ તીર્થકર વારંવાર નીચ કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા – હે જીવ! તમે બૂઝ, સમ્યક પ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સદ્દવિવેક પામ દુર્લભ છે, એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણે. અને “સર્વ જીવ” પિતા પિતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરે.” (સૂયગડાંગ–અધ્યયન ૭ મું, ૧૧) આ સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયું હોય, તે પુરુષે આત્માને ગવે, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષ તેમ જ ઉપાસે. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છેઃ संबुज्झहा जंतवो माणुसत्तं, दट्टुं भयं बालिसेणं अलंभो, एगंतदुक्खे जरिए व लोए, सकम्मणा विप्परियासुवेइ. સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તે પણ સત્સંગને વિષે રહેલી શક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તે અંતરાય વર્તે છે. ઘણું કરી કઈ વાતને ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયને ખેદ અહોરાત્ર ઘણું કરી વત્ય કરે છે. “સર્વ ભૂમિએ, સર્વ માણસે, સર્વ કામે, સર્વ વાતચીતાદિ પ્રસંગે અજાણ્યા જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમેકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષે, મુમુક્ષુપુરુષે, કે માર્ગાનુસારીપુરુષને સત્સંગ તે જાણીતે, પિતાને, પ્રીતિકર, સુંદર, આકર્ષવાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માગેછાવાન પુરૂષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે. ૪૨ મુંબઈ, ફાગણ, ૧૫૦ મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુપુરુષ શ્રી સભાગ, અત્રે સમાધિ છે. ઉપાધિ જેથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શક્તા છે એમ ધારીએ છીએ.. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રીમદ્ રાજચંદ્ર અમારા ચિત્તમાં તે એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલે એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાને વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા ગ્ય છે. હાલ કંઈ સત્સંગજોગ મળે છે કે કેમ? તે અથવા કંઈ અપૂર્વ પ્રશ્ન આવે છે કે કેમ? તે લખવામાં આવતું નથી તે લખશે. આ એક તમને સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યું છે તેમાં મુઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જે સમતાએ વેદવામાં આવે તે જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શેક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતા. ૪૩ મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અનન્ય શરણુના આપનાર એવા શ્રી સદ્ભુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ – “આત્મા છે. જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હવાનું પ્રમાણ છે. બીજું પદ – “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કઈ પણ સંગે અનુભવાગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ – “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. શું પદ – “આત્મા ભક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. પાંચમું પદ - મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ ક, કર્તાપણું હોવાથી ભેખાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું Page #480 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૩૯૫ મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. છઠું પદ –તે “મોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હય, તે તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા ગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલે એવો જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્મદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્રદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શેક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રેગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેઠી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયે છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સપુરુષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કર્યો છે, તે સત્પરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષે, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે ! - જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈજ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ માટે શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે! જે સત્પરૂષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારગે Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રીમદ્ રાજચંદ્ર શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યેાગે સહજ માત્રમાં જીવ પામવા યાગ્ય થયા, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા ! નમસ્કાર હા !! ૪૯૪ મુંબઈ, ચૈત્ર સુદ, ૧૯૫૦ અત્રે હાલ કંઈક ખાદ્યઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશે. પૂર્વકર્મ એ પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે એ પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવા છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભાગવવા યેાગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે; અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનખળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાનીપુરુષ ઇચ્છા કરે નહીં; તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાનીપુરુષને પણ તે કર્મ ભાગવવા યોગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાનીપુરુષને પણ ભાગવવા યેાગ્ય છે, અર્થાત્ જ્ઞાનીપુરુષ પણ તે કર્મ ભાગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મો એવાં છે, કે તે અફળ હાય નહીં; માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એક, જે પ્રકારે સ્થિતિ વગેરે ખાંધ્યું છે, તે જ પ્રકારે ભેગવવાયાગ્ય હાય છે. ખીજાં, જીવના જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવાં હાય છે. જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાનીપુરુષ પણ કરે છે; પણ ભોગવવા યેાગ્ય કર્મને જ્ઞાનીપુરુષ સિદ્ધિઆદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઇચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયેાગ્યપણે ભેગવવા વિષે જ્ઞાનીપુરુષને સંકેાચ હાતા નથી. કેઈ અજ્ઞાનદશા છતાં પાતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભાગવવા યાગ્ય કર્મ ભાગવવા વિષે ન ઇચ્છે તેપણ ભાગવ્યે જ છૂટકા થાય એવી નીતિ છે. જીવનું કરેલું જો વગર ભાગવ્યે અફળ જતું હેાય, તે પછી બંધમેાક્ષની વ્યવસ્થા કયાંથી હાઈ શકે? વેદનીયાદિ કર્મ હેાય તે ભાગવવા વિષે અમને નિરિચ્છા થતી નથી. જો નિરિચ્છા થતી હાય, તા ચિત્તમાં ખેદ થાય કે, જીવને દેહાભિમાન છે તેથી ઉપાર્જિત કર્મ ભાગવતાં ખેદ થાય છે; અને તેથી નિરિચ્છા થાય છે. મંત્રાદિથી, સિદ્ધિથી અને ખીજાં તેવાં અમુક કારણેાથી અમુક ચમત્કાર થઇ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ’ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક ‘શિથિલકર્મ'ની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે. કોઈ એક એવું ‘શિથિલકર્મ' છે, કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તે તે નિવૃત્ત થાય. તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના ચેાગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોર્ટ પાસે પૂર્વલાભના કોઈ એવા બંધ છે, કે જે માત્ર તેની ઘેાડી કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણુ એક સિદ્ધિ જેવું છે; તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હાય અને અમુક પૂર્વાંતરાય બુટવાના પ્રસંગ Page #482 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૩૭ સમીપવતી હોય, તેપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધને એમાં કેઈ. મુખ્ય પ્રસંગ નથી. મુખ્ય પ્રસંગ, વિસ્મૃતિને હેતુ એવી કથા થાય છે, માટે તે પ્રકારના વિચારને કે શેધને નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે, અને તે ત્યાગે સહેજે નિર્ધાર થાય છે. આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરતાં પણ જે થવા ગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે. ૪૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, ભેમ, ૧૫૦ શ્રી ત્રિભવન, જે કારણે વિષે લખ્યું હતું, તે કારણના વિચારમાં હજુ ચિત્ત છે; અને તે વિચાર હજુ સુધી ચિત્તસમાધાનરૂપ એટલે પૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવાનું થયું નથી. વળી કઈ પ્રમાદષ' જે કંઈ પ્રસંગદોષ વર્તે છે, કે જેને લીધે કંઈ પણ પરમાર્થવાત લખવા સંબંધમાં ચિત્ત મુકાઈ, લખતાં સાવ અટકવું થાય છે. તેમ જ જે કાર્યપ્રવૃત્તિ છે, તે કાર્યપ્રવૃત્તિમાં અને અપરમાર્થપ્રસંગમાં ઉદાસીનબળ યથાગ્ય જાણે મારાથી થતું નથી, એમ લાગી આવી પિતાના દેષવિચારમાં પડી જઈ પત્ર લખવું અટકી જાય છે, અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, એમ લખ્યું છે તે તે જ કારણ છે. જે કોઈ પણ પ્રકારે બને તે આ ત્રાસરૂપ સંસારમાં વધતે વ્યવસાય ન કરે સત્સંગ કરો એગ્ય છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જે મુમુક્ષતા આવી હોય તે નિત્ય પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જેવામાં આવતી નથી. કેઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં; પણ અપૅદશા થવી ઘટે. વળી સત્સંગને કંઈ પ્રસંગ થયે છે એવા જીવની વ્યવસ્થા પણ કાળદોષથી પલટતાં વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે, અને મારા ચિત્તની વ્યવસ્થા જોતાં મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતે નથી, અવશ્ય ઘટતું નથી. જરૂર–અત્યંત જરૂર–આ જીવને કઈ પ્રમાદ છે નહીં તે પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર તે પીવાને વિષે જીવની પ્રવૃત્તિ કેમ હોય? અથવા એમ નહીં તે ઉદાસીનપ્રવૃત્તિ હોય, પણ તે પ્રવૃત્તિયે હવે તે કઈ પ્રકારે પણુ પરિસમાસપણું ભજે એમ થવા યોગ્ય છે, નહીં તે જરૂર જીવને કેઈ પણ પ્રકારે દોષ છે. વધારે લખવાનું થઈ શકતું નથી, એટલે ચિત્તમાં ખેદ થાય છે, નહીં તે પ્રગટપણે કઈ મુમુક્ષને આ જીવના દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવને તેટલે તે ખેદ ટાળવે. અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેને સંગરૂપ ઉપકાર ઈચ્છ. વારંવાર મને મારા દેષ માટે એમ લાગે છે કે જે દેશનું બળ પરમાર્થથી જોતાં મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવોના દેષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે કે એમ માનવાની કંઈ બુદ્ધિ નથી, તથાપિ સ્વભાવે એમ કંઈ લાગે છે; છતાં કોઈ વિશેષ અપરાધીની પેઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. તમને અને તમારા સંગમાં વર્તતા કઈ પણ મુમુક્ષુને કંઈ પણ વિચારવા જેગ જરૂર આ વાત લાગે છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ૪૯૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક, ૧૯૫૦ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સપુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાસ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિને વિપરીત ગ ઘણું કરીને તમને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્ય કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સપુરુષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પરુષને નિશ્ચય થયું છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તે એ નિશ્ચય માત્ર સપુરુષને વંચવા બરાબર છે. જોકે પુરુષ તે નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધેશ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે. ૪૭ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, શુક્રવાર, ૧૯૫૦ ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષુ જીવને હિતકારી છે, જાગૃતિને વિશેષ હેતુ છે. જેમ જેમ જીવમાં ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્દભુત સ્વરૂપ ભાસે છે; અને બંધનિવૃત્તિના ઉપાયે સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પરુષના ચરણારવિંદને યેગ કેટલાક સમય સુધી રહે તે પછી વિયેગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની. ધારા બળવાન રહે છે; નહીં તે માઠા દેશ, કાળ, સંગાદિના ગથી સામાન્ય વૃત્તિના જીવ ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે. ૪૯૮ મુંબઈ, વૈશાખ સુદ ૧, રવિ, ૧૯૫૦ શ્રી ત્રિભવનાદિ, ગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પિષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે–ઢીલાપણું છે –તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા ગ્ય છે. ४८८ મુંબઈ, વૈશાખ સુદ ૯, ૧૯૫૦ જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કઈ પ્રારબ્ધયોગે કરે પડતું હોય તે તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલાપણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું થવું સંભવે છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૭ મું ચિત્તના લખવા વગેરેમાં વધારે પ્રયાસ થઇ શકતા નથી તેથી પત્તું લખ્યું છે. ૫૦૦ શ્રી સૂર્યપુર સ્થિત, શુભેચ્છાપ્રાપ્ત શ્રી લલ્લુજી, અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તાપણુ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારના પ્રતિબંધ રહેવા ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે. ૩૯૯ મુંબઈ, વૈશાખ સુદ ૯, રવિ, ૧૯૫૦ તમારું લખેલું પત્ર ૧ સંપ્રાપ્ત થયું છે. ચૈાગવાસિષ્ઠાદિ' ગ્રંથની વાંચના થતી હોય તે તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે; તે એય વાત મુમુક્ષુપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ને તે વિચારી, નિર્ધાર કરવા યેાગ્ય છે, એ વાત નિઃસંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું અળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારના નિર્ધાર પ્રાપ્ત થતા નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય-ઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાનીપુરુષોએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્સંગનું ખળ હાલ તે વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ ખળ વધવાનાં સાધન આરાધવાન નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યેાગ્ય છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વહુઁમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફ્રી કરી અત્યંત એકાગ્રપણે સાધનાં વર્ધમાન પિરણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ડામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તે અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની ખીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલના વિચાર કર્યાથી સર્વે ભૂલના વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલના વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તેપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન એ પ્રકારમાં વિચારવા યાગ્ય છે. એક પ્રકાર ‘ઉપદેશ’ના અને બીજો પ્રકાર ‘સિદ્ધાંતના છે. “જન્મમરણાદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવે ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતપિતા, સ્વજનાદિક સર્વના સ્વાર્થરૂપ’સંબંધ છતાં આ જીવ તે જાળના આશ્રય કર્યાં કરે છે, એ જ તેના અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવા જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે' એ આદિ જે શિક્ષા છે તે ‘ઉપદેશજ્ઞાન’ છે. ‘‘આત્માનું હેાવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દૃષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યાં હાય છે, તે ‘સિદ્ધાંતજ્ઞાન' છે.'' વેદાંત અને જિનાગમ એ સૌનું અવલેાકન પ્રથમ તા ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુજીવે Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ મુમુક્ષુછવ સંદેશ-શંકા પામે છે, અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એવું ઘણું કરીને બનવા ગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તે જીવને કોઈ અત્યંત ઉજજ્વળ ક્ષપશમે અને સદ્દગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્દગુરુથી કે સાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે–વિસ્તારેલ છે, માટે નિઃસંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સáથે વિચારવા ગ્ય છે. અમારી પાસે આવવામાં કઈ કઈ રીતે તમારી સાથેના પરિચયી શ્રી દેવકરણજીનું મન અટકતું હતું, અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશે સહેજે ઉત્પન્ન થાય એ વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે, અને તેવા વ્યવહારને ઉદય દેખી ઘણું કરી “ધર્મ સંબંધી સંગમાં અમે લૌકિક, લેકત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લેકને આ - વ્યવહારને અમારે પ્રસંગ વિચારવાને વખત ઓછા આવે. તમને અથવા શ્રી દેવકરણુજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે. જે બોધ વડે જીવનમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બધ આ જગતમાં કઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષે ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બને, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે પણ તે દેહજેગમાં કઈ કઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જેગમને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે, પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું, માત્ર હિતકારી જાણ તે વાતને આગ્રહ થયે હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ જીવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવપ્રત્યે નિર્દોષદ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયેગ્ય વાત છે. આ૦ સ્વ. નમસ્કાર પ્રાપ્ત થાય. ૫૦૧ મુંબઈ, વૈશાખ વદ ૭, રવિ, ૧૫૦ સૂર્યપુરસ્થિત, શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી, ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જે તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઈચ્છે, તે તે અતિચારગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસઉદ્દેશ છે, અને તે ધોરીમાર્ગે તે યથાયોગ્ય લાગે છે, તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિધ જણાય છે, અને તે અવિરેાધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું. જિનની જે જે આશા છે કે તે આજ્ઞા, સર્વ પ્રાણુ અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઈચ્છા છે તે સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા Page #486 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૦૧ તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તે ત્યાં તે આજ્ઞા ગૌણ કરી–નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે. સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં “સર્વ વાળફવાળું पच्चक्खामि, सव्वं मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्वं मेहुणं પરવશ્વામિ. સવૅ વરિયાછું વવવવામિ, આ ઉદ્દેશનાં વચન ઉચ્ચારવામાં કહ્યા છે, અર્થાત્ “સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવત્ છું”, “સર્વ પ્રકારના મૈથુનથી નિવત્ છું, અને “સર્વ પ્રકારના પરિગ્રહથી નિવત છું.” (સર્વ પ્રકારના રાત્રિભેજનથી તથા બીજાં તેવાં તેવાં કારણેથી નિવકું છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણે જાણવાં.) એમ જે વચને કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણે કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તે મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનવૃષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે. સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવવું છું', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે, જે આજ્ઞા લેકસમુદાયને વિશેષ સમાગમે કરી સાધુ આરાધશે તે પંચમહાવ્રત નિર્મૂળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું જે કારણે તે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવડું છું એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છેજે આંચકે ફરીથી વિચાર કરતાં તે તેની વિશેષ દૃઢતા માટે જણાય છે, તેમ જ બીજા વ્રતે માટે છે. પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, પુસ્તકને સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે, અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂછરહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકને અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રાપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત્ આત્મહિત દીઠું તે પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તને કહ્યું છે, પણ ભાવને આકાર ફેર છે. પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બેધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યા છે, અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એ અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે, અર્થાત્ એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. “મૈથુનત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે રાગદ્વેષ વિના તેને ભંગ થઈ શકે નહીં અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે જેથી તેમાં કેઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે, પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે, પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે, આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. - પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ છે. લોકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે, સ્ત્રી આદિના પરિચયમાં આવવાને હેતુ થાય, સંયમ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ઢીલ થાય, તે તે પ્રકારને પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણે દેખી પત્રાદિને નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદસહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની બૃહત્ક”માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે, પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે, તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ કે મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તે પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાને જિનાગમથી નિષેધ થતું નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારને નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યંગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાને સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રજને, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેને ઉપગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યંગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં, જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવન કારણમાં તે સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એ આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લેકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગને નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય. એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરે નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તે પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તે પણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાની પુરુષની વાણથી રૂપાંતર થયાં હોત તે હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણને અત્રે વ્યાખ્યાઅવસર નથી; લેક પચખાણની વાતને અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇરછાએ તેડવાં ઘટે નહીં, એ હમણાં તે દ્રઢ વિચાર જ રાખવે. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે ધ થતું હોય, ત્યારે તે પચખાણ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવા, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશે થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. એ વગેરે ઘણું હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર એછ કરે એ જ યંગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તે વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરે ગ્ય લાગતું હોય તે તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવે, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કોઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તે કોઈ પ્રસંગમાં તેમને તે અંદેશે અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરે યેચ નહીં, તે લક્ષ ચૂકશે નહીં. “ઘણું કરી” શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચચોરૂપ હશે તાપણું લોકવ્યવહારમાં ઘણું અંદેશાને હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને Page #488 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૦૩ વિમાસવું યાગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હેાય તે તે શ્રી દેવકરણુજીને પૂછીને લખવા કે જેથી તમને ગુણુ ઉત્પન્ન થવામાં બાધ એ થાય. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને ખદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયેાગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું ચેાગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુએ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થાડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેને લેાક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશે, તાપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહેાંચે અને લેાકેાને અંદેશા નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તે અમને એક સાધારણ ઉપમા લખશે।, નહીં ઉપમા લખેા તાપણુ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાના પ્રતિબંધ કર્યાં નથી. અમને ઉપમાનું કંઇ સફળપણું નથી. આત્મસ્વરૂપે પ્રણામ. ૫૦૨ મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લેાકેા ઇચ્છીને સમાગમ કરવા આવતા હાય તા સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપિ વિરાધવૃત્તિથી એ લેકે સમાગમ કરવાનું કરતા હોય તેા પણ શું હાનિ છે? આપણે તે તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિધ દૃષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શે! પરાભવ છે? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હાય, તેપણુ વિકલ્પના અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં તે એટલું જ કહેવું યેાગ્ય છે કે “તમે, અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યેાગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ; તેમના સમાગમમાં કેઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશે કે તેમના આત્માની દશા કેમ છે? અને તેએ આપણને કેવા ઉપકારના કર્તા છે? હાલ એ વાત આપ જવા દો...૧ સુધી સહેજે પણ જવું થઇ શકે, અને આ તેા જ્ઞાન..... ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચા....વિકલ્પ કરવા ઘટતા નથી. વધુ રાગદ્વેષ પરિ... ....ઉપદેશે કંઈ પણ સમજાય. પ્રા.... ..ટલા એ તેવા પુરુષની કેવા........તેમ જ શાસ્ત્રાદિથી વિચારી....નથી, કેમ કે તેમણે પાતે એમ કહ્યું હતું કે, તમારા મુનિપણાના સામાન્ય વ્યવહાર એવા છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવા, તે વ્યવહાર તમે રાખે તેમાં તમારા સ્વચ્છંદ નથી, માટે રાખવા યેાગ્ય છે. ઘણા જીવાને સંશયના હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.’ આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતા, તેમની દૃષ્ટિ કેવી હોવી જોઇએ, તે તમે વિચાર કરો. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તે આગળ ઉપર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ. થાઓ. ૧. આ પત્ર ફાટેલા મળ્યો છે. જે જે ઠેકાણે અક્ષરા ગયા છે તે તે ઠેકાણે...(ટપકાં ) મૂક્યાં છે, પાછળથી આ પત્ર આખા મળવાથી ફરી છાપ્યા છે. જુએ આંક ૭૫૦, Page #489 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રીમદ રાજચંદ્ર બીજું, કંઈ સન્માર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તે તમે કહો, કેમ કે તેવી શિથિલતા તે ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે” એ આદિ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું બધું તેમને ધ્યાનમાં આવે તેવી વૃત્તિઓ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ જૂનાધિકપણું તેમના. . . . . ક્ષેપ પામ નહીં. . . . . પ્રત્યે બળવાન અદ્વેષ. . . . . ૫૦૩ મુંબઈ, વૈશાખ વદ ૦)), ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત, શુભેરછાસંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે – તમારું લખેલું પત્ર ૧ પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજીને કાગળ એક પ્રથમ હતું. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યું હતું. ત્યાર પછી પાંચ છ દિવસ પહેલાં તેમને એક કાગળ હતું, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેના સંબંધમાં થયેલી ચર્ચા વિષેની કેટલીક વિગત હતી. તે કાગળને ઉત્તર પણ અત્રેથી લખે છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણુતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીને ઊતરવા વગેરે કિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થ કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિને પ્રસંગ આવશે, એવું દેખી તે દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થને ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટળતાં સુધી વસ્ત્રને નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદે છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તે સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણ મૈથુનત્યાગ અપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાને અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કઈ યેગવશાત્ જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયેગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાની પુરુષનું હોય તે ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. તે જ પ્રકારે પત્ર-સમાચારાદિને જે સાધુ પ્રસંગ રાખે તે પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને “ના” કહી છે, પણ તે “ના” જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર-સમાચારમાં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાનારાધનાથે પત્ર-સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય Page #490 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૦૫ કંઈ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડે એટલે જ પરમાર્થ છે. જેથી જ્ઞાની પુરુષની અનન્નાએ કે કોઈ સત્સંગી જનની અનન્નાએ પત્ર-સમાચારને કારણ થાય તે તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં, તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાને દોષ તમારા પ્રત્યે આરોપવા યુગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપે તે ભંગ કરવાનો હેતુ શું છે? જે તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયેગ્ય ચિત્ત નહોતું તે તે તમારે લેવાં ઘટે નહીં, અને જે કેઈ લેકદાબથી તેમ થયું તે તેને ભંગ કરે ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તે પણ સ્વેચ્છાથી ભંગ કરે ઘટે નહીં, કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે, તેને વિચારેલું હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કઈ રીતે ઘટે છે. “પણ કઈ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કેઈ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જે કરવામાં ન આવ્યું હોત તે એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર લેશવાળું થતું હતું, એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતને પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઈ સંસારી પ્રજનમાં એથી હું ન પડી જાઉં, અને તે માટે તેમને ઉપકાર હતું, પણ મેં સંસારી પ્રજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંધાડાના પ્રતિબંધને તેડવા એ કાર્ય નથી; તે પણ એક પ્રકારે મારી ભૂલ છે તે તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત્ત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તો પણ અડચણ નથી,’ એ વગેરે ભાવ લખેલ છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ કલેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તે સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તે ન કરવું, નહીં તે પછી અલ્પ પણ પ્રાયશ્ચિત્ત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તે પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતને પશ્ચાત્તાપ એટલે તો કર ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તે અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તે હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લેકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કઈ બળવાન પ્રજન નથી શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સર્વ હર્ષ થયા છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયતન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા ‘ગવાસિષ્ઠાદિ ગ્રંથ વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીને કરેલે વિચારમાળા” ગ્રંથ સટીક અવલકવા ગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપિ પ્રારબ્ધયેગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સગ્રંથનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા એગ્ય છે. અને એક બીજાને નિયમિત પરિચય કરાય તેટલે લક્ષ રાખવો એગ્ય છે. પ્રમાદ એ સર્વ કર્મને હેતુ છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રીમદ્ રાજચંદ્ર ૫૪ મુંબઇ, વૈશાખ, ૧૯૫૦ મનના, વચનના તથા કાયાના વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું અની શકતું નથી. વ્યવસાયનું મહેાળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા ચેાગ્ય છે, કે જેના વેદનથી ફરી તેના ઉત્પત્તિયેગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેને નિરોધ કરવામાં આવે તેપણ તે નિરધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણું વિસાપરિણામ જેવા પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેઢવી, એ કોઇ પ્રકારે વિશેષ સમ્યક્ લાગે છે. કોઇ પ્રગટ કારણને અવલંખી, વિચારી, પરાક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યદૃષ્ટિપણે પણ એળખાય તે તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઇ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઇ કારણે, વિચારે, અવલંબને સમ્યદૃષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હેાય તે તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા- અસેવાથી જીવને કંઈ જાતિ( ) ભેદ થતા નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાના પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવા દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળા ડુંડ-—ધીટ—એવા આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યા છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત્ એમ જાણે ભાસે છે. કાળ એવા છે. ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ કારણથી સરળ છતાં લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. ખીન્ને શે। ઉપાય ? ૫૦૫ می વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવા. જીવના અધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તે પણ તેના જેવું જીવને સંસાર રેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહેા; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાએ ! નિવૃત્તિ થાએ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા!! નહીં તે! રત્ન ચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૫૦૬ મુંબઈ, વૈશાખ, ૧૯૫૦ શ્રી તીર્થંકરાદ્ધિ મહાત્માએ એમ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયેા છે, તેવા જ્ઞાનીપુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યેાગ્ય છે. કેમ કે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે. ચાર ઘનધાતી Page #492 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૦૭ કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિબજપણને પ્રાપ્ત થવાથી કોઈપણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તે કાર્યું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ ગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જે તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તે તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તે પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયે નથી, એવા જીવને તે આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખે; અને વિચાર જાગૃતિ રાખવી એગ્ય એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તે સમજણમાં સહેજે આવી શકે એવું છે. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તે “સિદ્ધાંતો અને બીજે તે સિદ્ધાંત થવાને કારણભૂત એ “ઉપદેશબોધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય તે સિદ્ધાંતબેધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. “સિદ્ધાંત એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાર્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યો છે એ જે બોધ છે તે સિદ્ધાંતબોધ” છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે; ત વિષયો બુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુ સ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે અને એવાં જે જે સાધને જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશબેધ” છે. આ ઠેકાણે એ ભેદ ઉત્પન્ન થાય કે “ઉપદેશબોધ કરતાં “સિદ્ધાંતબેધનું મુખ્યપણું જણાય છે, કેમકે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તે પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તે જીવને પ્રથમથી જ ઉન્નતિને હેતુ છે. આ પ્રકારે જ વિચાર ઉદ્ભવે તે તે વિપરીત છે, કેમકે સિદ્ધાંતને જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય-ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમકે ચક્ષને વિષે જેટલી ઝાંખપ છે, તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જે અત્યંત બળવાન પડળ હોય તે તેને સમૂળગે પદાર્થ દેખાતું નથી, તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિષે ગાઢ વિપર્યાસબુદ્ધિ છે, તેને તે કઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય-ઉપશમ ઉદ્દભવે છે ત્યાં મંદ પડે છે, અનુકમે નાશ પામવા ગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે, અને તે સદ્બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રીમદ્ રાજચંદ્ર દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મેહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વેરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. “સિદ્ધાંતબોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જે જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તે વૈરાગ્ય અને ઉપશમ હોય તે તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વેરાગ્ય અને ઉપશમના કાળ છે. શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવરણીય કયાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય કયાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય કયાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. પ. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણ ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૨. જીવને શ્રુતજ્ઞાન કયારે ઊપજે? આરંભ પરિગ્રહથી નિવહૈં. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવત્યું. ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૫. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્યો. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાને જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાનીપુરુષનાં વચન એ ઉપદેશને જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે, તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલે એ જીવ પ્રતિબૂઝત નથી; અને તે ભાવની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કે જેને સંભવ ક્યારે પણ થઈ શકયો નથી, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યમાં થશે નહીં. Page #494 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૦૯ ૫૦૭ મુંબઈ, જેઠ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૦ અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધ ધર્મ જાણી દવા ગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઈચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર ખેદ આપ્યા રહે છે. કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલે સત્સંગ તે ક્યાં રહેવું ગ્ય છે. આ૦ સ્વ૦ પ્રણમ. ૫૦૮ મુંબઈ, જેઠ સુદ ૧૪, રવિ, ૧૯૫૦ . પરમ સ્નેહી શ્રી સોભાગ, આપને કાગળ ૧ સવિગત મલે હતે. ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, તે ક્ષમા કરશે. - ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે, આવો ઉદય જે આ દેહમાં ઘણું વખત સુધી વર્યા કરે તે સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદન ઘટે છે, તેમાં પ્રમાદગ જેવું થાય. કદાપિ તેમ નહીં તે પણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે, તેને વિષે જરૂર સદ્વિચારવાન જીવને અ૯૫ પણ રુચિ થાય નહીં, એ નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાને બીજે કઈ હેતુ જણાતે નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તે અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે. તમે કેટલાક પ્રશ્ન લખે છે તે ઉત્તરાગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે, તથા ઉપર જણાવેલ એ ચિત્તને ખેદ રહે છે તે છે. આ૦ સ્વ. પ્રણામ. ૫૦૯ મેહમયી, અષાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી સૂર્યપુરસ્થિત, શુભવૃત્તિસંપન્ન, સત્સંગયોગ્ય શ્રી લલુજી પ્રત્યે, યથાગ્યપૂર્વક વિનંતિ કે – પત્ર પ્રાપ્ત થયું છે. તેની સાથે ત્રણ પ્રશ્નો છૂટાં લખ્યાં છે, તે પણ પ્રાપ્ત થયાં છે. જે ત્રણ પ્રશ્નો લખ્યાં છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મને ભેગ છે. શ્રી જિને જીવ અને કર્મને ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રાગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે, તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મને મુખ્ય આકાર કઈ પ્રકારે દેહ છે, અને જીવ દ્વિયાદિ દ્વારા ક્રિયા કરતે જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી, તથાપિ ક્ષીરનીરવત્ જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જે જ્ઞાન કરી જીવ ને કાયા જુદાં જાણ્યાં છે, તે પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે? તે પછી થવું ન જોઈએ, એ પ્રશ્ન જોકે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે – સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે, અને Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રીમદ્ રાજચંદ્ર પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદિ તાપ તેના આ જીવને સંબંધ છે. જ્ઞાનયેાગના કોઈ હેતુ થયા તે પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિકર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે; જે આયુષ્યકર્મના નાશથી નાશ પામે છે. ભેદ એટલેા છે કે, જ્ઞાનીપુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી, એય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે; માત્ર પૂર્વ સંબંધ, જેમ પથ્થરને સૂર્યના તાપના તે પ્રસંગ છે તેની પેઠે, હેાવાથી વેદનીયકર્મ આયુષ-પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે; પણ વેદના વેદતાં જીવને સ્વરૂપજ્ઞાનના ભંગ થતા નથી, અથવા જો થાય છે તે તે જીવને તેવું સ્વરૂપજ્ઞાન તેની સંભવતું નથી. આત્મજ્ઞાન હેાવાથી પૂર્વાંપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવા નિયમ નથી; સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે; અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી; પણ સંપૂર્ણજ્ઞાન સાથે તેને વિરાધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવા નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતાં તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રાકાયેલ છે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હાવાથી અત્યાખાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત્ આવરણ નથી. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; તેને વેદતાં જ્ઞાનીને અવિષમપણું છે; એટલે જીવ ને કાયા જુઠ્ઠાં છે, એવા જે જ્ઞાનયેગ તે જ્ઞાનીપુરુષને અખાધ જ રહે છે. માત્ર વિષમભાવરહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. વિષમભાવ છે તે જ્ઞાનને ખાધકારક છે. દેહમાં દેહમુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે, એવા જ્ઞાનીપુરુષના વેદનાઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે; નવા કર્મના હેતુ નથી. બીજું પ્રશ્ન ઃ પરમાત્મસ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ ખાધ છે કે કેમ ? એ પ્રકારનું પ્રશ્ન છે. પરમાત્મસ્વરૂપ પ્રથમ વિચારવા ચેાગ્ય છે. વ્યાપકપણે પરમાત્મસ્વરૂપ સર્વત્ર છે કે કેમ ? તે વાત વિચારવા યોગ્ય છે. સિદ્ધ અને સંસારી જીવા એ સમસત્તાવાનસ્વરૂપે છે એ નિશ્ચય જ્ઞાનીપુરુષાએ કર્યાં છે તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલા છે કે સિદ્ધને વિષે તે સત્તા પ્રગટપણે છે, સંસારી જીવને વિષે તે સત્તા સત્તાપણું છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ(સત્તામાં)પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાના છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાના હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા યેાગ્ય છે, ધ્યાન કરવા ચેાગ્ય છે, સ્તુતિ કરવા ચેાગ્ય છે; કેમ કે તેથી આત્માને નિજસ્વરૂપના વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાના પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેના અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપના વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. એ પ્રકાર જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ ખાધ જણાતા નથી. આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવા અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવા ચેાગ્ય ગણાય. Page #496 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૭ મું ૪૧૧ એમ એ ત્રણ પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશે. વિશેષ કંઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તે લખશે. જેમ વૈરાગ્ય ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તે કર્તવ્ય છે. મુંબઈ, અસાડ સુદ ૬, રવિ, ૧૫૦ શ્રી સ્તંભતીર્થસ્થિત, શુભેચ્છાસંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતિ કે – બંધવૃત્તિઓને ઉપશમાવવાને તથા નિવર્તાવવાને જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કેઈ કાર્ય સંભવતું નથી; તે આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેને અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓને ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતા નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતું નથી, તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતું નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા ગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કઈ રીતે નથી. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જે જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં પણ રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શકયા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કેઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. જે મહાદિ પ્રકાર વિષે તમે લખ્યું તે બન્નેને બ્રમણને હેતુ છે, અત્યંત વિટંબણાને હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તે જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે અજ્ઞાનનિદ્રા તે હેતુ છે. એ પ્રકારને વિચારે બન્નેને સીધે ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાગ્ય છે. જેટલું બને તેટલે તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિને અવકાશ લેશે તે જ જીવને હિતકારી છે. ૫૧૧ મેહમયી, અસાડ સુદ ૬, રવિ, ૧૯૫૦ શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપને સવિગત કાગળ ૧, તથા પતું ૧ પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યો છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત સંદેશારહિત લાગે છે. જે એમ થયું હોત તે જીવને સંસાર પરિભ્રમણ હેય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેને દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તે પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યું નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યા આવ્યો છે. તે પિતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીમદ્ રાજચંદ્ર ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તે તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યા આવતાં છતાં પિતાની કલ્પનાએ આત્માર્થ માને તે તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એ પ્રકાર છે. એટલે એમ તે જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દેષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મને વ્યવસાયી કહ્યો છે, અને અનાદિકાળથી અનંતકર્મને બંધ કરતે આવ્યો છે, એમ કહ્યું છે તે વાત તો યથાર્થ છે. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, “તે તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રજને પણ તે પાર પડે નહીં. જો કે કેવળ એમ હોય તે તમને લાગ્યું તેમ સંભવે છે, તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મને કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મને કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે, પણ સમયે સમયે અનંતકાળ ભેગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મેહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને બ્રમણ થયું છે અને જે પરિણામ વત્ય કરે તે હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આ લેક સળગાવી શકાય એટલે એશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જે ગ થાય છે તેવો તે તેને ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદ રાજલેકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણું તે પરિણામથી હજ સંભવે; તથાપિ જેમ તણખાન અગ્નિ ગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીયકર્મનું બંધન થાય તે સિત્તેર કેડીકેડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેને હેતુ સ્પષ્ટ છે કે, જે અનંતકાળનું બંધન થતું હોય તે પછી જીવને મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિને સંભવ હોય, પણ એવા મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણું બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બધુંપણ બીજું, ત્રીજું, ચેવું, પાંચમું, છછું એમ સૌ એક મેહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવન એટલે અવકાશ નથી. મેહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત્ જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણરૂપ છતાં, અનંતદુઃખ અને ભવને હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલે અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષમણે કહ્યો છે, તે વિચારવા ગ્ય છે. જેમાં જીવને મોક્ષને અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૧૩ આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. સત્સંગ છે તે કામ ખાળવાના બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાનીપુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઇક કંઈક કરી પાળે હઠતાં અનુક્રમે જીવનું વીર્ય ખળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હેત તા તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ. આ॰ સ્વ॰ પ્રણામ. મોહમયી, અસાડ સુદ ૧૫, ભામ, ૧૯૫૦ ૫૧૨ می શ્રી સૂર્યપુરસ્થિત, શુભેચ્છાપ્રાપ્ત, સત્સંગયેાગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયેાગ્યપૂર્વક વિનંતિ કે,— કાગળ એક પ્રાપ્ત થયા છે. 6 ભગવાને, ચૌદ રાજલેાકમાં કાજળના કૂંપાની પેરે સૂક્ષ્મએકદ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જે જીવ માન્યા બળે નહીં, છેવા છેદાય નહીં, માર્યા મરે નહીં એવાં કહ્યા છે. તે જીવને ઔદારિક શરીર નહીં હેાય તેથી તેને અગ્નિઆદિ-વ્યાધાત થતા નહીં હાય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિઆદિ-વ્યાઘાત નહીં થતા હાય ? જો ઔદ્યારિક શરીર હાય તે તે શરીર અગ્નિદિ– વ્યાઘાત કેમ ન પામે?’ એ પ્રકારનું પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું છે. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે, એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતા હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ્ અને કાર્યણુ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરના સંભવ શ્રી જિને કહ્યો છે : કાર્યણ, તેજસ્ અને ઔદારિક કે વૈક્રિય એ એમાંનું કેઇ એક. ફક્ત વાટે વહેતા જીવને કાર્યણુ તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાર્યણુ, તૈજસ્ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરને નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઇ પણ ગ્રહણુ છે તે ત્રીજા શરીરના પ્રારંભ છે, અર્થાત્ તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યાગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મએકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિઆદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિસ્માદિકનું જે મહત્ત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારનાં છે કે જેને એકબીજાના સંબંધ ન થઈ શકે; અર્થાત્ સાધારણ સંબંધ થાય એમ કહીએ તાપણુ અગ્નિ, શસ્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવાનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હેાવાથી તે જીવાના નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવા અગ્નિ, શસ્ત્રાદિકના સંબંધ તેને થતા નથી. જો તે જીવાની અવગાહના મહત્ત્વવાળી હાય અથવા અગ્નિઆદિનું અત્યંત સૂક્ષ્મપણું હાય કે જે તે એકેંદ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, તે તે એકેંદ્રિય જીવને વ્યાઘાત કરવાને વિષે સંભવિત ગણાય, પણ્ તેમ નથી. અહીં તે જીવાનું અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્ત્વ છે, તેથી વ્યાઘાતયેાગ્ય સંબંધ થતા નથી, એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા , Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રીમદ્ રાજચંદ્ર ઉપાર્જિત કરેલાં એવાં તે છાનાં પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તે જ પામે એવો પણ નિયમ નથી. અત્રે. હાલમાં વ્યાપાર સંબંધી પ્રજન રહે છે. તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકાવું દુર્લભ છે. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણની અવશ્ય પ્રસંગના લેકે ગણે છે. તેમનું મન ન દુભાઈ શકે, અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કઈ બળવાન હાનિ ન થઈ શકે એ વ્યવસાય થાય છે તેમ કરી છેડે વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, તથાપિ તમારી તરફ આવવાથી લેકેના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. જેના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં, ધર્મ પ્રસંગે આવવું થાય તે વિશેષ સંદેશા યંગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મપ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારને સત્સંગ, સશાસ્ત્રને પરિચય કર એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યેગ્ય છે. આ સ્વ. પ્રણામ. ૫૧૩ મેહમયી, શ્રાવણ સુદ ૧૧, રવિ, ૧૯૫૦ શ્રી સૂર્યપુરસ્થિત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે વિનંતિ કે : બે પત્ર પ્રાપ્ત થયાં છે. અત્રે ભાવ સમાધિ છે. ‘ગવાસિષ્ઠાદિ ગ્રંથ વાંચવા વિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથે વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણ ઉદ્ભવ થવાને અર્થે યોગવાસિષ્ઠ”, “ઉત્તરાધ્યયન”, “સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. વેદાંત અને જિન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. “સમયસાર” વાંચતાં પણ કેટલાક અને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતને વિચાર ઘણું સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તે જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. “એક બ્રહ્મસ્વરૂપ” વિચારવામાં અડચણ નથી, અથવા અનેક આત્મા’ વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પિતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામી થેયે, “એક આત્મા છે કે અનેક આત્મા છે, એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણમ. ૫૧૪ મુંબઈ, શ્રાવણ સુદ ૧૪, બુધ, ૧૯૫૦ નિઃસારપણું અત્યંતપણે જાણ્યા છતાં, વ્યવસાયને પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાને હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે જમીએ છીએ. એ જ વિનંતિ. આ૦ પ્ર. Page #500 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૧૫ પ૧૫ મુંબઈ, શ્રાવણ સુદ ૧૪, બુધ, ૧૯૫૦ અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સાંચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ૫૧૬. મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦ પાણી સ્વભાવે શીતળ છતાં કઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતે રાખ્યું હોય તે તેની નિરિચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તે આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાને હેતુ થાય છે, એ વાત અમને તે સ્પષ્ટ લાગે છે. વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણમાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં. જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ , અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણમી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યંગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લેકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનાવાયોગ્ય નથી. ૫૧૭ મુંબઈ, શ્રાવણ વદ ૭, ગુરુ, ૧૯૫૦ તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી દશા જાણી છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સત્સંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. હાલ અમારા સમાગમને અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાતપણું ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે. ૫૧૮ મુંબઈ, શ્રાવણ વદિ ૯, ૧૯૫૦ ગવાસિષ'—જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. - એ ગુણે જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થે કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલપના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જે શીતળ થાય તે પછી તેને વિશેષ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા ગ્ય છે. એ જ વિનંતિ. ૫૧૯ મુંબઈ, શ્રાવણ વદ ૯, શનિ, ૧૯૫૦ પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે, પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકેચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા ચગ્ય છે. પ૨૦ મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૫૦ શ્રી સાયલા ગ્રામે સ્થિત, પરમ સનેહી શ્રી ભાગને, શ્રી મેહમયી ક્ષેત્રથી – ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારે લખેલ કાગળ પહોંચે છે. તેને ઉત્તર નીચેથી વિચારશે. જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવાં કેટલાંક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવે છે, અને તેના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જે તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તે સારું, એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદયગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણું જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રૂચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તે ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કેઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે “સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારે છે તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે “સમયસાર” ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અને તે કઈ રીતે બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ કયાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. “સમયસાર” બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે, એમ લાગે છે કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજજ્ઞાનમાં કારણ ગણે છે તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તે યુગ બન્યું હોય એમ “સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. “મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા “બીજજ્ઞાન વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તે ઘણે ઠેકાણે વસ્તપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પિતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયે છે, તેને પણ કેઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. Page #502 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૭ મું ૧૭ એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણદિ ભેદથી જીવને વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીર્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે, અને અવ્યક્તપણે આત્મદ્રવ્યને પણ તેમને લક્ષ થયે છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષને અર્થ અત્રે એ છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પિતાને દ્રવ્ય આ જ છે એમ કે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાસ્યમાન થઈ છે, અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાચે રહી છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે એગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જેને એ પ્રકારને ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમે સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણું ઘણું પ્રસંગે કુર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણુ યેગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતું હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવને નિત્ય સ્વભાવ હોવાથી જીવ આ ખેદ રાખતાં છતાં જીવે છે એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણમાંતર થઈ થડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશે ક્રુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દૃષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે એગ્ય નથી. એ પ્રકારે જે રહેતું હોય તે ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતને વિચાર કરવા છતાં હજુ બળવાન કારણેને તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તતું નથી તે વિષે જે બળવાન કારણે અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા ગ્ય છે. જે બળવાન કારણે પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારે કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજે જીવથી થયા કરતું હોય એ પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કેઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરેાધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લેકેમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાને પ્રસંગ આવે છે તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રીમદ્ રાજચંદ્ર કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તે થઈ શકે એમ છે. શબ્દાદિ વિષયે પ્રત્યેનું કઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોને ક્ષાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તે તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રૂચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેના પ્રભાવક પુરુષે આજે જણાતા નથી અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કેઈ જેવામાં, સાંભળવામાં આવે છે, તેમના વિદ્યમાનપણને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તે આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જે કંઈ પણ વિશેષ જણાવવા ઈચ્છતા હો, તે ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણે સાવ બહાનારૂપ છે એમ વિચારવા ગ્ય નથી, એટલે લક્ષ રાખજો. ૫૨૧ મુંબઈ, શ્રાવણ, ૧૯૫૦ પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિસહિત તે સ્વરૂપ ઉપાસવા ગ્ય છે. ગબળસહિત, એટલે જેમને ઉપદેશ ઘણા જીવને થડા પ્રયાસે મેક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે પુરુષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારને ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યુગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્યરુષે પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીને ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણું જેને ઉપકાર થાય એ આદિ ઘણું કારણે દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તે પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સપુરુષે પ્રકાશતા નથી. ઘણું કરીને તે અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, અથવા કોઈ પ્રારબ્ધવિશેષથી સપુરુષપણે કોઈને જાણવામાં આવ્યા, તે પણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. ' તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તે જ્યાં કોઈ તે ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રયમાગને ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત, પ્રત્યક્ષ આશ્રયમાર્ગના ઠેકાણે “આશ્રયમાર્ગ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારને હેતુ દેખી, કંઈ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જે કોઈને પણ સમાગમ ન થયો હોત તે વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશ વ્યવહારને ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૭ મું ૪૧૯ ૫૨૨ મુંબઈ, ભા. સુદ ૩, રવિ, ૧૫૦ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ મેળાં પડવાને પ્રકાર બનવા ગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણને પામે છે. પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દોષ જોવા ભણું ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણે લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. અર્થાત્ સપુરુષ મળે આ સત્પરુષ છે એટલું જાણું, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતું તેમ રક્ત ત્યાર પછી નથી રહેતું, અને અનુક્રમે તે રક્તભાવ મેળે પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષને યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા ગ્ય નથી; અને સપુરુષને જીવને વેગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે. જીવને સત્પરુષને વેગ થયે તે એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સી નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પષને અપૂર્વ વેગ થયે છે, તે મારા સર્વ સાધન સફળ થવાને હેતુ છે. લેકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યું તે પ્રકારે હવે પુરુષને વેગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને, જીવે આ ભેગને, વચનને વિષે જાગૃત થવા ગ્ય છે, જાગૃત રહેવા ગ્ય છે અને તે તે પ્રકાર ભાવી, જીવને દ્રઢ કર કે જેથી તેને પ્રાપ્ત જેગ “અફળ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યુગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર “હું જાણું છું, એ મારું અભિમાન, કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એ લેકભય, સપુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તે ભાવ પિતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે, તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા ગ્ય છે; તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક સમ્યકત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભવનના સ્મરણમાં છે. જ્યાં જ્યાં આ જીવ જન્મે છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહને અને દેહના સંબંધમાં આવતા પદાર્થોને આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વતી આવે છે, એ જ એને લેક આખાની અધિકરણક્રિયાને હેતુ કહ્યો છે, જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. પત્રાદિ માટે નિયમિતપણે વિષે વિચાર કરીશ. પ૨૩ મુંબઈ, ભાદરવા સુદ ૪સોમ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગગ્ય, પરમ સ્નેહી શ્રી ભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મેહમયીપુરીથી ... .ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારે લખેલે કાગળ આજે એક મળે છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રીમદ્ રાજચંદ્ર તમારા વિદ્યમાનપણમાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેત ઉત્પન્ન થાય તે તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા એગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. અનેક જીવની અજ્ઞાનદશા જોઈ, વળી તે જ કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણું છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હવાગ્ય હશે તે સમયે થશે, એ પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી અને હજુ કંઈક તે ભય રાખે યેગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તે ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપ લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તે ઉદય નથી; પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કેઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તે તે ઘટાડવા વિષે વર્તે છે. બાહ્ય મહાભ્યની ઈરછા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય માહામ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાસ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. કબીર સાહેબનાં બે પદ અને “ચારિત્રસાગર’નું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી “ચારિત્રસાગર’નાં તેવાં કેટલાંક પદે પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુ જીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે. અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જવાની જે તમારી ઈચ્છા છે, તે હાલ તે ઉપશમાવવા ગ્ય છે. કેમકે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગને હાલ વિશેષ પ્રવેશ થઈ શકતું નથી, છાયા જે પણ પ્રવેશ થઈ શકતું નથી. સેનાના ઘાટ જુદા જુદા છે, પણ તે ઘાટને જે ઢાળ પાડવામાં આવે છે તે બધા ઘાટ મટી જઈ એક સેનું જ અવશેષ રહે છે, અર્થાત્ સૌ ઘાટ જુદાં જુદાં દ્રવ્યપણને ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સેનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા ગ્ય આ પ્રકારે છે – સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેને જે ઘાટ બની શકે છે તે સર્વે સંગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. પણ સેનાનું મૂળ સ્વરૂપ જોઈએ તે અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યાં છે. કેઈ પણ પરમાણુ પિતાનું સ્વરૂપ તજી દઈ બીજ પરમગુપણે કઈ પણ રીતે પરિણમવા ગ્ય નથી, માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમગે તેને મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કઈ પણ પરમાણુએ પિતાનું સ્વરૂપ તર્યું હોય. કરડે પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરે, તો પણ સૌ સૌ Page #506 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૨૧ પરમાણુ પિતાના જ સ્વરૂપમાં રહે છે; પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમકે તેવું બનવાને કઈ પણ રીતે અનુભવ થઈ શક્તા નથી. તે સેનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણે તે અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વતી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તે પિતાપણું ત્યાગી બીજા જીના સમુદાયમાં ભળી સ્વરૂપને ત્યાગ કરી દે, એમ બનવાને શે હેતુ છે? તેના પિતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ત્યાગ કરે, તે પછી તેનું પિતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શું અનુભવ રહ્યો? અને પિતાનું સ્વરૂપ જવાથી તેની કર્મોથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ વિચારવા ગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. પ૨૪ મુંબઈ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ, કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે, શ્રી મોહમયી ક્ષેત્રથી . . . . આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. વિશેષ વિનંતિ કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યત અમારાથી કંઈ પણ મન, વચન, કાયાના યેગે જાણતાં કે અજાણતાં અપરાધ થયેલ હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્ર. પ૨૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ, ૧૯૫૦ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણુમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાયે છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યને જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીને સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતું નથી. પ્રતિબંધ થતું નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં, ત્યાં પરભાવને વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવે પણ સંભવે છે અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજજ્ઞાનના પરિચય–પુરુષાર્થને વખાણે છે; તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવને પરિચય કરવા ગ્ય નથી, કેમકે કેઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યેચે છે. જ્ઞાનને પ્રમાદબુદ્ધિ સંભવતી નથી, એમ છે કે સામાન્ય પદે શ્રી જિનાદિ મહાત્માઓએ કહ્યું છે, તે પણ તે પદ થે ગુણઠાણેથી સંભવિત ગયું નથી, આગળ જતાં સંભવિત ગયું છે, જેથી વિચારવાન જીવને તે અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તે એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પરભાવને પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજ દબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મેટા પુરુષએ કહ્યું છે. અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તે અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રીમદ્ રાજચંદ્ર નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણે ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયેગ દવા પડતા હોય તે તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાને પ્રકાર કરે એગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા ગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તે જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તે અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિને અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવ નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, કેમકે જીવને જે અવ્યાબાધ સમાધિની ઈચ્છા હોય તે સત્સંગ જે કઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ, ૫૨૬ મુંબઈ, ભાદરવા વદ ૫, ગુરુ, ૧૫૦ શ્રી સૂર્યપુર સ્થિત, સત્સંગગ્ય, આત્મગુણ ઈચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મેહમયી ક્ષેત્રથી જીવન્મુક્ત દશા ઈચ્છક . . . . . . ના આત્મસ્મૃતિપૂર્વક યથાયેગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારાં લખેલાં બે પત્ર પહોંચ્યાં છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્તસ્થિતિને વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતું નથી. “ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરૂષનાં વચને છે તે સૌ અહંવૃત્તિને પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પિતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે બ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે, અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાકય અનુપ્રેક્ષાગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાલાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયું હોય એ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદેષ જેઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સશાઆદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. - તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જે ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાભ્યબુદ્ધિ ઘટે તે માહાસ્યબુદ્ધિ નહીં, અને પિતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યા કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાભ્યબુદ્ધિ નહીં, તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જે જીવ લઘુતા ધારણ ન કરે તે પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતે એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તે પ્રથમ જીવને જે આ થાય તે સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન. આ૦ સ્વ. પ્ર. Page #508 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૨૩ પ૨૭ મુંબઈ, ભાદ્રપદ વદ ૧૨, બુધ, ૧૫૦ પૂજ્ય શ્રી ભાગભાઈ, શ્રી સાયલા. અત્રે કુશળતા છે. આપને કાગળ ૧ આજે આવ્યો તે પહોંચે છે. પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખશું. આપે આજના કાગળમાં સમાચાર લખ્યા છે તે વિષે રેવાશંકરભાઈ રાજકેટ છે ત્યાં લખ્યું છે, જેઓ પરભારે આપને ઉત્તર લખશે. ગોસળિયાના દેહરા પહોંચ્યા છે. તેને ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મ દશાના અંકુરે એ દેહરા ઉત્પન્ન થયા સંભવે છે. પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. A શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્યું છે, તેઓ વધારે ઉપકારી? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્દગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલે વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ– સમ્યફદ્રષ્ટિ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે એ બેમાં હિતગ્ય વિશેષ કણ કહેવા ગ્ય છે? તેને ઉત્તર તમે બન્ને વિચારીને સવિસ્તર લખશે. પ્રથમ સગપણુ-સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમકે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્તધ્યાન કહેવા ગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેઓ વળતી ટપાલે આપને ઉત્તર લખશે. એ જ વિનંતિ. ગેસળિયાને પ્રણામ. લિ૦ આ૦ સ્વ. પ્રણામ. પ૨૮ મુંબઈ, આસો સુદ ૧૧, બુધ, ૧૯૫૦ સ્વય જેને સંસારસુખની ઈચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યેગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેને વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે, કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણુ બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એ સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લેકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપે ઘટે છે. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતે નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયું હોય તે પણ વિશેષ વિશેષ લેકાવેશ રહેતું હોય તે તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુદ્ધિ છેડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાનીપુર સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેને લક્ષ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રીમદ્ રાજચંદ્ર રાખી તેથી મેાકળું થવાય તેમ જ કર્યાં કરવું, એ શ્રી વર્ધમાનસ્વામીની છદ્મસ્થ મુનિચર્યાને હૃષ્ટાંતે અમે કહ્યું હતું. પર૯ મુંબઈ, આસા વદ ૩, બુધ, ૧૯૫૦ ભદ્રજનાનું ભગવત્ ભગવત્નું સંભાળશે, પણ જ્યારે જીવ પાતાપણું મૂકશે ત્યારે, એવું વચન તે પણ વિચારતાં હિતકારી છે. આપ કંઈ જ્ઞાનકથા લખશે. ૫૩૦ . મુંબઈ, આસો વદ ૬, શનિ, ૧૯૫૦ સત્પુરુષને નમસ્કાર આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયેાગ્ય ભાઈ શ્રી માહનલાલ પ્રત્યે, ડરબન. શ્રી મુંબઈથી લિ॰ જીવન્મુક્તદશાઇચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયાગ્ય પહેાંચે. અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણેાથી તેના ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છે એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે, હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષયપરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બન્ને પ્રત્યે મારું અનુમોદન સહજે સહજે છે, પણ જેવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં ખાદ્યોપાધિ પ્રત્યેના વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યા હતા તે હતું; અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઇ શકે તેમ નહેાતું. થાડા વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રના ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું; પણ પાછળથી તેમ પણ બનવું અશકય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહાતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયા હતા; અને જેમાંના અમુક ભાવ હજી સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયે, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખા છે તેથી કંઇક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે પણ તમારા સમાગમ થવાથી સામી લાભકારક થશે. કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા; અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે, ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યાગ્ય હતું. હવે પ્રારબ્ધદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાના પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે, તે પણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયેાગ્યે સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે; એમ મને લાગે છે. તમારા પત્રમાં ૨૭ પ્રશ્નો છે તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું : ૧. પ્રશ્ન-(૧) આત્મા શું છે? (૨) તે કંઈ કરે છે ? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ? ૧, મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૭ ર૫ ઉ૦-(૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કઈ પણ સંગાથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કઈ પણ સંયોગથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારેગમે સંગે કરીએ તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તે પછી તેવા પદાર્થના સંગે આત્મા કે જેને જ્ઞાની પુરુષે મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળે કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા ગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણે આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેને વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભેગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દેષ કે બાધ જણાતું નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારાં બીજાં કેટલાંક પ્રશ્નો એવાં છે કે, જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ “ષદર્શનસમુરચય ગ્રંથ તમને એક હતું કે જે વાંચવાનું વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા ગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાયે સ્થિતિ છે. (૨) જ્ઞાનદશામાં, પિતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામને કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવનાં ફળને ભક્તા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કેઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા કોધાદિનો કર્તા થઈ શકતું નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામને જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે. (૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતને વેગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે. જેમાં અગ્નિના સ્પર્શે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીમદ્ રાજચંદ્ર ૨. પ્ર-(૧) ઈશ્વર શું છે? (૨) તે જગતકર્તા છે એ ખરું છે? ઉ– (૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણું, જ્યારે આત્માભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુકમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યવાળે કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શક્તિ નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યંગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ યંગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તે તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈધર ગણીએ, તે પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે અને જગતનું નામ ઈશ્વર રાખી સંતેષ રાખી લે તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યેગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણુએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર “પદર્શનસમુચ્ચયમાં સારા પ્રમાણે આપ્યાં છે. ૩. પ્ર–મોક્ષ શું છે ? ઉ– જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. ૪. પ્ર-મેક્ષ મળશે કે નહીં તે ચક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ઉ–એક દોરડીના ઘણું બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ અંધ છાડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષને અનુભવ થાય છે, અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાને પ્રસંગ છે, એ સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પિતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. ૫. પ્ર૦ –એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છડી કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથરે પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ? ઉ– દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથવીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇદ્ધિ વિના કર્મ Page #512 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૭ ભગવાને જીવને પ્રસંગ પણ આવે છે, તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઈન્દ્રિયનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા ગ્ય છે. અનુક્રમે તે કર્મ ભેગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યા જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એ પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મને વિષમપણથી ચાર ઇન્દ્રિયને પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભેગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતું નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જ નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. પ્ર૬-૭. છઠ્ઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમાં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મને કર્તા નથી. તેમાં આવીને ઊપજેલે એ જીવ કર્મને કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેને સંગ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, પણ તે જીવ અંતર તે જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. ૮. પ્ર૦–(૧) આર્યધર્મ તે શું? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? ઉ–(૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પિતાના પક્ષને આર્યધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષે તે જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એ જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યંગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલપ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જે અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થત નથી. વેદ, જૈન અને બીજા ના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણું નથી; ત્યાં પછી વિવાદ શાને રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કેને કહેવા ગ્ય છે, તે વિચારવું એ અમને તમને સૌને યંગ્ય છે. ૯. પ્ર.-(૧) વેદ કોણે કર્યા? તે અનાદિ છે? (૨) જે અનાદિ હોય તે અનાદિ એટલે શું? 'ઉ૦ -(૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તકપણે કઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા છ જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તે બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને કયારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે. ૧૦. પ્ર.—ગીતા કેણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જે તેમ હોય તે તેને કાંઈ પુરાવે? ઉ– ઉપર આપેલા ઉત્તરથી કેટલુંક સમાધાન થઈ શકવા ગ્ય છે કે, ઈશ્વરકૃતને અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એ કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તે સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતે, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તે ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ કે અનાદિથી ચાલ્યા આવે એમ બનવા ગ્ય નથી, તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા ગ્ય નથી. સકિય એટલે કેઈ દેહધારીથી તે કિયા બનવા યંગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બંધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. ૧૧. પ્ર-પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું? ઉ૦-પશુના વધથી, હેમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે, તે પછી યજ્ઞમાં કરે, કે ગમે તે ઈશ્વરના ધામમાં બેસીને કરે. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્ય હેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હેવાથી તે પણ અનમેદનગ્ય નથી. ૧૨. પ્ર–જે ધર્મ ઉત્તમ છે, એમ કહે તેને પુરાવો માગી શકાય ખરો કે? ઉ–-પુરા માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તે તે અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. ૧૩. પ્ર.– ખ્રિસ્તી ધર્મ વિષે આપ કાંઈ જાણે છે? જ જાણતા હે તે આપના વિચાર દર્શાવશે. ઉ–ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જે ધર્મ શાળે છે, વિચાર્યું છે તે ધર્મ બીજા કેઈ દેશથી વિચારાયે નથી, એમ તે એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશે તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યંગ્ય લાગે તે પૂછશે તે વિશેષ સમાધાન કરવાનું બની શકશે. ૧૪. પ્ર–તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે, ઈસુ તે ઈશ્વરને અવતાર, તેને દીકરો છે, ને હતે. ઉ૦ –એ વાત તે શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણે માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા ગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મને હેતુ છે, તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ Page #514 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું લાગતી નથી. ઈશ્વરને દીકરે છે, ને હતું, તે વાત પણ કઈ રૂપક તરીકે વિચારીએ તે વખતે બંધ બેસે નહીં તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તે તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તે પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. ૧૫. પ્ર-જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. ઉ–એમ હોય તે પણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મેક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજ પ્રમાણેથી તે હાનિ ન પામે એવું ધારણમાં નથી આવી શકતું. ૧૬. પ્ર.– ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉ– કેવળ કાયામાંથી જીવ ચાલે ગયે હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તે તે બની શકે એવું સંભવતું નથી, અને એમ થાય તે પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યેગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તે તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે. આ વિષયમાં સમાગમ પૂછવા ગ્ય છે. ૧૭. પ્ર.– આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ? 1 ઉ૦-તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણું શકાય અને તેને વિશેષ વિચારતાં કે ભવ થે સંભવે છે, તેમ જ કે ભવ હતું, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૮. પ્ર– પડી શકે તે કોને? આને ઉત્તર ઉપર આવી ગયેલ છે. ૧૯. પ્ર.– જે મોક્ષ પામેલાનાં નામ આપે છે તે શા આધાર ઉપરથી? ઉ–મને આ પ્રશ્ન ખાસ સંબંધીને પૂછે તે તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે, તેના વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હય, એ આદિ અંશે પણ પિતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના એક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્ર— બુદ્ધદેવ પણ મેક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહે છે? ઉ– તેના શાસ્ત્રસિદ્ધાંતને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જે તેમને અભિપ્રાય હોય તે તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જે ન હોય તે સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મિક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજે તેમને અભિપ્રાય હતે, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવને અભિપ્રાય બીજે હતું તે તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. ૨૧. પ્ર– દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ૦ – કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તે કઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વંધે તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ રસૃષ્ટિની સ્થિતિ છે તે પરથી અને ઘણું જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એ અર્થ નથી. ૨૨. પ્ર– આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉ– આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇરછે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું ગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ, તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તે તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા ગ્ય નથી. ૨૩. પ્ર.– દુનિયાને પ્રલય છે? ઉ૦-પ્રલય એટલે જે કેવળ નાશ એ અર્થ કરવામાં આવે છે તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થને કેવળ નાશ થઈ જવો સંભવતા જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તે કેઈના અભિપ્રાયમાં તે વાતને સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એ પેગ બને, અને જે તેવાં સમપરિણામને પ્રસંગ આવે તે પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તે પણ દેહાદિ સંબંધ વિના વૈષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તે સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે અને તેમ માનતાં તે વિના કારણે બીજ ગતિઓને અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામને પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાને પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્દભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવ નથી. ૨૪. પ્ર.– અભણને ભક્તિથી જ મેક્ષ મળે ખરો કે? ઉ૦ - ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મેક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મેક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મેક્ષ હોય એમ મને લાગતું નથી, અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેક્ષને હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કોઈ નિયમ સંભવ નથી. ૨૫. પ્ર.– (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તે તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા? (૨) તેમને માનીને મેક્ષ ખરો? Page #516 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૭ મું ૪૩૧ ઉ૦-(૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવે તે મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તે તેને મેક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરને અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિધ આપતાં એવાં હજારે પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરને અંશ જીવને માનવાથી બંધ મેક્ષ બધા વ્યર્થ થાય કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિને કર્તા થયે; અને અજ્ઞાનાદિને જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું બેઈ બેસે, અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાને પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરને અંશ માન્યા પછી પુરુષાર્થ કરે છે... શી રીતે લાગે? કેમકે તે જાતે તે કંઈ કર્તાહર્તા કરી શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી, તે પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. (૨) તેમને માનીને મેક્ષ ખરો કે? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનને અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મેક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થસ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મેક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષને હેતુ નથી, તેના સાધનને હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. ૨૬. પ્રવ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ? ઉ– સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તે તે વાત બંધ બેસી શકે તથા તેવાં બીજાં કારણથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેને ઉપદેશ તરીકે લાભ લે, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું, એ મને ઠીક લાગે છે. - ર૭. પ્ર.--અને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ૦ – સર્પ તમારે કરડવા દે એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં મીતિ રહી છે, એવા સર્પને, તમારે માટે કેમ યે હેય? જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તે ત્યાં પિતાના દેહને જ કરે એ જ ગ્ય છે. કદાપિ આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સપને મારે એ ઉપદેશ કયાંથી કરી શકીએ? અનાર્યવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વને પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરે લખી પત્ર પૂરું કરું છું. “ષટદર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું યત્ન કરશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મુઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે તે ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૫૩૧ મુંબઇ, આસો વદ ૦)), ૧૯૫૦ આપનાં લખેલાં ત્રણે પત્રા પહેાંચ્યાં છે. જેના પરમાર્થ હેતુએ પ્રસંગ હેાય તે થાડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તે તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવા નથી, એમ વિચારી મેં તમારા પત્રા વાંચ્યા છે. તેમાં વેપારની ગાઠવણુ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા ચેગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તે તેથી હુરત નથી. કેમકે તમારા પ્રત્યે અન્યભાવ નથી. ૪૩૨ ૫૩૨ મુંબઈ, આસા વદ ૦)), ૧૯૫૦ તમારા લખેલાં ત્રણે પત્રાના ઉત્તરનું એક પત્તું' આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હાવાથી તેના ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હાય તા કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખેા છે તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવા, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત્ જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કાઈ ભય રાખવા ઘટતા નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં. પ્રણામ. ૧. જુઆ આંક પ૩૧, Page #518 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૫૩૩ મુંબઈ, કાર્તિક સુદ ૧, ૧૫૧ મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન પત્ર દ્વારાએ થવું કઠણ છે. કેમ કે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણું થઈ શક્તી નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષમ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લેકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપે એ મારા મનને સંતોષ થયે છે. નિષ્કપટ દાસાનુદાસભાવે - ૫૩૪ મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૫૧ શ્રી પુરુષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મેહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઈચ્છક શ્રી........ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારા લખેલા ત્રણ પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યાં છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયે છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થને દૃઢાગ્રહ થયે છે અને તેથી બધ પ્રાપ્ત થવાના યેગે પણ તેમાં બે પ્રવેશ થાય એ ભાવ ક્રુર નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ ! હવે મારી કેઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીમદ્ રાજચંદ્ર સર્વસ્વ લૂંટાયા જે વેગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદૂગુરુ પ્રત્યેને શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દેહરા જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ છે, તે દેહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે. બીજા આઠ 2ટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા એગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાને બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષને હેતુ છે. “ોગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થેડે વખત તેને અવકાશ રાખી એટલે હમણાં કરી વાંચવાનું બંધ રાખી “ઉત્તરાધ્યયનસૂત્ર વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાનું વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયું હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલપકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાથે “ગવાસિષ્ઠ”, “ઉત્તરાધ્યયનાદિ’ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરેધપણું જાણવાને અર્થે વિચારવા એગ્ય છે. આ૦ સ્વ. પ્રણામ. પ૩૫ મુંબઈ, કારતક સુદ ૩, બુધ, ૧૫૧ તમને બે પત્તાં લખ્યાં છે તે પહોંચ્યાં હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. માટે કદાપિ કંઈ તેમાં અંદેશા યંગ્ય નથી. તેપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તે પૂછવામાં અડચણ નથી. શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ–ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણેના યુગમાં સ્વામીપણું ભગવ્યું, તે શ્રીકૃષ્ણ જ્યારે દેહ મૂકયો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા એગ્ય છે, અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાને દાહ થયું છે, તે શેકે શેકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે. ૫૩૬ મુંબઈ, કારતક સુદ ૪, ગુરુ, ૧૯૫૧ આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે, અને તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે એક “વિચારદશા', અને બીજી “સ્થિતપ્રજ્ઞદશા”. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ વેગ આ કાળમાં પ્રધાનપણે વર્તે Page #520 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૩૫ છે, અને તેથી વિચારદશાને વેગ પણ સદ્ગુરુ, સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતું નથી, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચારદશાને ઇચ્છે છે, એ વિચારદશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે; અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવાદિ ભાવમાં નિજબુદ્ધિ કરવી ઘટે નહીં, તે પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. ૫૩૭ મુંબઈ, કારતક સુદ ૭, શનિ, ૧૯૫૧ શ્રી સત્યુને નમસ્કાર શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજને પ્રત્યે, શ્રી મેહમયી ભૂમિથી . . . . . . ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર ૧ આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારાં સૌનાં મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જો બને તે ગવાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશે, અથવા શ્રવણ કરાવશે; અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશે. દિવસના ભાગમાં તે વધારે વખત અવકાશ લેવાનું બને તેટલે લક્ષ રાખ ગ્ય છે. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પિષ મહિનાના આરંભમાં ઘણું કરી તેને વેગ સંભવે છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હાય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે, એ વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકને પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ, સત્પરુષને વેગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણુ આવી જતી હોય, તે પણ ધીરજ રાખવી, સત્સંગ, સપુરુષને વેગ વિશેષ વિશેષ કરી આરાધે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કેઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સપુરુષને વેગ થયે છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રજન છે, તેને ક્રમે કરી ટળવા જ એગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણ સત્સંગ, સત્પરુષના ગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એ નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરુષના ગે પ્રમાદ હેતુએ વિલંબ કરે તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ગ્ય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થંકરાદિએ કરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મેક્ષ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયેગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગાવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. આ૦ d૦ પ્રણામ. પ૩૮ મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ, ૧૯૫૧ બે પત્ર પ્રાપ્ત થયાં છે. છૂટા મનથી ખુલાસે અપાય એવી તમારી ઈચ્છા રહે છે, તે ઈચછા હોવાને લીધે જ છૂટા મનથી ખુલા આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણુને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પષના સંગનું માહાસ્ય જળવાવા તે ઈરછા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઈચ્છાથી જ જે સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તેપણ હાલ જતી કરવી એગ્ય છે, કેમકે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખે છે, તે કુટુંબમેહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય છે તેથી તેને રસ્તે કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યકત્વને રોધ રહે ખરે, એમ વિચારી ઘણું વાર ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી. ૫૩૯ મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સેમ, ૧૯૫૧ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એ માર્ગ વિચાર અવશ્યન છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છેડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૩૭ ૫૪. મુંબઈ, કારતક સુદ ૧૪, સોમ, ૧૫૧ વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષે ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. આજે આ૫નું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. સુદ પાંચમ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે, એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તે કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી – અને તેમ તેવાં કાર્યનું માહામ્ય કંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયેગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. રૂના વેપાર વિષે કઈ કઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખે છે. તે વિષેમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી, તેથી આજે એકઠો લખ્યો છે – આડતને વ્યવસાય ઉત્પન્ન થયે તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીને વ્યવસાય ઉત્પન્ન થવામાં તે મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયને હાલ ઉદય જણાતું નથી. અને વ્યવસાયની ઈચ્છા થવી તે તે અસંભવ જેવી છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માગણી કરી હતી, તે કાગળ પણ મણિ તથા કેશવલાલને વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો, જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાને જીવને અભ્યાસ વિશેષ બળવાન છે, તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિષે છે અભિપ્રાય આપે ? તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તે તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના માં અમે વખતે ના કહી હશે. એવે વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે. અને અનુક્રમે વ્યાવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય, તે પણ યથાર્થ નહીં. - જીજીબાનાં લગ્ન મહા મહિનામાં થશે કે કેમ? તે સંબંધમાં વવાણિયેથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી, તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયેથી ખબર મળશે તે તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. અથવા રેવાશંકરભાઈને વિચાર મહા મહિનાને હશે તે તેઓ વવાણિયે લખશે, અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચેકસ હાલ ચિત્ત આવી શકશે નહીં કેમકે તેને ઘણે વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તે વધારે ખે કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તે ભાઈબહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે. અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. અમારું ચિત્ત પિષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહે છે અને વચ્ચે રોકાણ થાય તે કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતાં એટલે લક્ષ રાખવાને છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિને ઉદય તમે આણવા ઈચ્છે છે. અને વળી તેથી નિવૃત્તિ ઈચ્છે છે. જોકે ચારે બાજુનાં આજીવિકાદિ કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી -મધ્ય Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રીમદ્ રાજચંદ્ર કુરતું હશે તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલું હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ પાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિષે પણ ભલામણ લખવી. કેમકે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જે થઈ આવે છે. અમને તમારે જેમ બને તેમ વ્યાવહારિક બાબત એછી લખવી એમ અમે લખેલું તેને હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલે વ્યવહાર કરીએ છીએ, તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતાં–વાંચતાં મુઝવણ થઈ આવે છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિવાર્તા આવે તે સારું એમ રહે છે. અને વળી તમારે અમને વ્યાવહારિક બાબતમાં લખવાને હેતુ નથી, કેમકે તે અમને મેઢે છે; અને વખતે તમે ગભરાટ શમાવવા લખતા હો તે તેવા પ્રકારથી તે લખાતી નથી. વાત આર્તધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે, તેથી અમને બહુ સંતાપ થાય છે. એ જ વિનંતી. પ્રણામ. ૫૪૧ સં. ૧૫૧ જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વરે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણથી ઉત્પન્ન થાય છે. ૫૪૨ મુંબઈ, કારતક સુદ ૧૫, મંગળ, ૧૫૧ શ્રી સભાગભાઈને મારા યથાયોગ્ય કહેશે. તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચભંગીને ઉત્તર વિશેષ સમજવા માગે હવે તે સંક્ષેપમાં અત્રે લખે છે – - (૧) એક, આત્માને ભવાત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે 'અશે કેવલી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક, આત્માને ભવાત ન કરી શકે, અને પરનો ભવાત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ કરી જાણે છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર છવ તે ભવે ભવને અંત પણ કરી શકે અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગળ્યા છે; અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાનારાધન કરી પ્રારબ્ધદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જેણે માર્ગ નથી જા એવા કેઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એ વિચાર પામે કે, આ પ્રરૂપણું જરૂર મેક્ષને હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે, અથવા આ ઉપદેશ દેનારે જીવ પિતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસતાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાત કરે તેથી નિમિત્તરૂ૫ ગ્રહણ કરી તેવા ઉપદેશકને પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (૩) પિતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ. (૪) ચે ભંગ. પિતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે “અભવ્ય કે દુર્ભવ્ય જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તે જિનાગમ વિરોધ નહીં પામે. આ માટે વિશેષ પૂછવા ઈચ્છા હોય તે પૂછશે, એમ સભાગભાઈને કહેશે. લિ. રાયચંદના પ્રણામ. ૫૪૩ મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણું નિવૃત્ત થાય તે સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષે કહી ગયા છે, યાવત્ તથારૂપમાં સમાયા છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૩૯ ૫૪૪ મુંબઈ, કારતક વદ ૧૩, રવિ, ૧૯૫૧ આપનું પત્ર પહોંચ્યું છે. અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધદય દ્રવ્યાદિ કારણુમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણું સંભાળથી કરવી ઘટે, એક લાભને જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાને વેગ થયે નહીં, એટલે ચિત્તમાં વિક્ષેપ રહ્યો, તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી ૨ખાય એમ જાણે અમે તમને ઠપકે લખે નહીં. તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મુઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ, ઈચ્છીએ છીએ તે, થતી નથી; અને આર્તધ્યાન થઈ જ્ઞાનીને માર્ગ પર પગ મુકાય છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાનકથા લખશે. વિશેષ આપનું પત્ર આવ્યથી. આ અમારું લખવું તમને સહજ કારણથી છે. એ જ વિનંતી. ૫૪૫ મુંબઈ, માગશર વદ ૧, ગુરુ, ૧૯૫૧ કંઈ જ્ઞાનવાર્તા લખશે. હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાને અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે. આ૦ સ્વ. પ્રણામ. પ૪૬ મુંબઈ, માગશર વદ ૩, શુક, ૧૫૧ - પ્ર–જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અષેધ, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે ? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું. તેનું સમાધાન – પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાને કઈ પદાર્થ હોઈ શકે નહીં એ શ્રી જિનને અભિમત છે, અને તે યથાર્થ લાગે છે, કેમકે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણેક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પવિક૯૫ – પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થાતરપણું ભજે છે, તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા ગ્ય નથી; કેમકે તે પરમાણુ પિતાનું એક પ્રદેશ ક્ષેત્રઅવગાહીપણું ત્યાખ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. એકપ્રદેશ ક્ષેત્રઅવગાહીપણુના તે અનંત ભાગ થઈ શકયા નથી. એક સમુદ્ર છતાં તેમાં જેમ તરંગ ઊઠે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે, તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પિતાના અવગાહક ક્ષેત્રને ત્યાગ નથી, તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી, માત્ર પિતાના સ્વરૂપમાં તે રમે છે, તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે, જે જળ શાંત હોય તે શાંતપણું એ તેની પરિણતિ છે, કંઈ પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ, તેમ વર્ણગંધાદિ પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાને પ્રસંગ થતું નથી, અવસ્થાંતરપણું પામ્યા કરે છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે તેમ પરમાણુ, આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે. જેમ સેનું બે પર્યાયને ભજતાં સેનાપણામાં જ છે, તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એક પુરુષ (જીવ) બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેને તે જ રહે, તેમ પરમાણુ પર્યાયને ભજે છે. આકાશ પણ અનંતપર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એ જિનને અભિપ્રાય છે, Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રીમદ્ રાજચંદ્ર તે વિરોધી લાગતું નથી; મને ઘણું કરી સમજાય છે, પણ વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપર ઉપરથી લખ્યું છે. ચક્ષુને વિષે મેનમેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલન સ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે તેમ વર્ણ ગંધ પલટનપણું પામે તે પરમાણુને પર્યાય છે. જે તેવું પલટનપણું થતું ન હોય તે આ જગત આવા વિચિત્રપણને પામી શકે નહીં. કેમકે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તે સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયેગ-વિયેગ, એવપૃથકત્વ, એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણમાં છે. તે ભાવ સમયે સમયે તેમાં પલટનપણું પામે તેય પરમાણુને વ્યય (નાશ) થાય નહીં, જેમ મેમેષથી ચક્ષુને થતું નથી તેમ. ૫૪૭ મેહમયી ક્ષેત્ર, માગશર વદ ૮, બુધ, ૧૯૫૧ અત્રેથી નિવવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણું પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છૂટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાને સંભવ રહે જેથી અપ્રતિબંધભાવને વિશેષ દ્રઢ કરી, જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાને સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જે નિવૃત્તિ જોગ બને તે તેમ કરવાની ઈચ્છા રહે છે, અને તે જેગ અપ્રતિબંધ પણ થઈ શકે તે માટે વિચારું છું. | સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલે પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઈચ્છાને પ્રતિબંધ નથી, સર્વસામાન્ય લકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગને વિચાર બીજે પ્રસંગે જણાવી રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે. તે પણ ઉદય આગળ બનતું નથી. તેપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તે તે વખતે ચેડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાને વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રજન ભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાને જ્ઞાનને ઉપદેશ અંગીકાર કરી ઉદય દવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલે એવો નિશ્ચય બદલતું નથી, કે સર્વસંગ મેટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહેનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ કેગે ઈચ્છા રહે છે. આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયેલ હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજમાત્ર નથી. અસંગપણને, આત્મભાવનાને માત્ર અલ્પ વિચાર લખે છે. આ૦ રૂ૦ પ્રણામ. Page #526 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૫૪૮ મુંબઈ, માગશર વદ ૯, શુક્ર, ૧૫૧ પરમ સનેહી શ્રી સોભાગ, તમારા ત્રણેક પત્ર પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યાં હતાં, જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું છે. જ્ઞાની પુરુષને સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્ય જીવન દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શક્યું નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે; તે તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ જોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીને નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કેઈ જીવને વિપર્યયઉદય હોય, પણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે, અને અર્ધપુગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય ગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તે પછી અમને તમને માત્ર સત્સંગને અ૫ લાભ હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીને તે પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે, કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ એવું નાશ પામે તે પછી સર્વ માર્ગ મિથ્યા જ કરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા એગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચયે તે અ૫ કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છેઃ તથાપિ જે દુઃખ અવશ્ય ભગવ્ય નાશ પામે એવું ઉપાર્જિત છે તે તે ભેગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય તે સમાગમ થઈ શકે. મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કઈ મુમુક્ષુ જીવને મારે પ્રસંગ થાય તે જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તે જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તે પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષતાને નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકે આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આ વ્યવસાય જણાવવાનું કેમ ન થાય તેમ જરૂર કરી કરે, અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી, તથાપિ તે પ્રમાણે છેડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે, તે આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશે; અને નિત્ય તેવી વૃત્તિ રાખશે, તે અવશ્ય હિતકારી થશે અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે. બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તે મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે, કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે; તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયે હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે, એમ ચિત્તમાં રહે છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કર હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકે તથા વ્યવસાય મને જણવો એ વાત કઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતને વિશેષ નિશ્ચય રાખજે. કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે. - ૫૪૯ માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાને ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અ૫ કારણુમાં વિશેષ સંબંધ કરવા ગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિને પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મેળો નહીં પાડી શકે, તે આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે? કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્સમાગમને અર્થે તે ઈચ્છા રાખે છે તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જે તે ઈચ્છા હોય તે આ પ્રકારની અધીરજ આદિ હવાયેગ્ય ન હોય. માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યંગ્ય છે. આ વિષે જેટલે ઠપકે લખે જોઈએ તેટલે લખ્યો નથી, તે પણ વિશેષતાથી આ ઠપકે વિચારશે. ૫૫૦ મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સભાગ, ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું અને તે સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે. આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઈચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમહિનસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કણક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયે છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવતર જેટલે તમારે ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે – એક તે કંઈ સિદ્ધિયેગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રેિધનાર, અને અનુક્રમે મલિન વાસનાને હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે છે તે ભૂમિકાને તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તે પણ એક અક્ષર અમારી પાસે તે તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ ગ્ય ૧. આંક ૫૫૦. ૨. આંક ૫૪૮. Jain' Education International Page #528 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૪૩ છે, અને તમને તેવી જ સ્થિતિમાં જવાને જેટલી મારી ઈચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કેઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તે કઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તે પણ તેને મૂળથી છેવી ઘટે; કેમકે લેકેત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. એવો તીર્થંકરાદિન નિશ્ચય છે. તે અમને તે સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમને હેતુ છે. અમને વહેવારને પરિશ્રમ આપીને વહેવાર નિભાવ એ આ જીવની વૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે, કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતે હોય તે તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી; એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એ વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એ વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તે પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવેકદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એ છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તે સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષના માર્ગને નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તે પછી જેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તે જરૂર તે માર્ગણુ બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મમક્ષ પુરુષે તે અવશ્ય તેમ વર્તવું ઘટે, કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણુ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એ અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતું નથીપણ સામે વધારે બળવાન થાય છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણે આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતની અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારા પિતાને મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતે નહેતે પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે, તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એ વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જે કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એ માર્ગ છેષભાદિ મહાપુરુષે પણ કયાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગયે છે; તે અમારા અંગેના વિચારને છે અને તેવી આચરણ સપુરુષને નિષેધ નથી. પણ કઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થને રોધ કરનાર તે વિષ સેવાચાકરી થતાં હોય તો તેને પુરુષે પણ ઉપશમાવવાં જોઈએ. અસંગતા થવા કે સત્સંગના જંગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ચંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તે મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકે તેવું કેટલાંક કારણથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણું તેને પણ નિષેધી છે. એ જ વિનંતિ. પ્રણામ પ્રાપ્ત થાય, Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૫૫૧ મુંબઈ, માગશર, ૧૫૧ શ્રી સોભાગ, શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે, તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તે પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કઈ પણ પરપદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશ ઘટતું નથી. ત્રણ વર્ષના ઉપાધિ વેગથી ઉત્પન્ન થયે એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. પરિણામ જડ હોય એ સિદ્ધાંત નથી. ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય, એ જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળ, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની કૃતિ છે; અર્થાત્ જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તે માત્ર કઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણને વિચાર કરે અને નિશ્ચય થ તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે. એ જ વિનંતિ. ૫૫૨ મુંબઈ, માગશર, ૧૯૫૧ ઉપકારશીલ શ્રી ભાગ પ્રત્યે, શ્રી સાયલા. ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદ્રષ્ટિ મટી સંસારાર્થ વૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે ફરી સુલભધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પિઠે તત્કાળ તેનું ગ્રહવું કઈ પ્રારબ્ધગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મેટો ખેદ થતું હતું કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તે તેને સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદ્રષ્ટિપણું વીસરી જાઓ એ સંશય થતો નહતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદ્રષ્ટિને શિથિલપણને હેતુ થવાને Page #530 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું સંભવ દેખાતું હતું, પણ તે કરતાં મેટો ખેદ એ થતું હતું કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદ્રષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે અને તેને લીધે બીજા પણ ઘણું જીવેને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી અને પૂર્વાપર વિધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાસ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશે. ૫૫૩ મુંબઈ, પોષ સુદ ૧, શુક, ૧૯૫૧ પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિને થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાને વધારે સંભવ રહે છે, કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠેર આવી શકે, તે માટે તેમને જણાવીશ. અમારા આવવા વિષે હાલ કઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તે શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકે વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી, તેમ ઊતરવાના ઠેકાણું માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય. આ અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તે પત્ર પ્રશ્નાદિ લખશે. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેને અપરિપક્વ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરે પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તે તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. આ૦ સ્વ. પ્રણામ. ૫૫૪ મુંબઈ, પિષ સુદ ૧૦, ૧૫૧ શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી ભાગ પ્રત્યે, શ્રી મેહમયી ભૂમિથી લિવ . . . . આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારું પત્ર મળ્યું છે. ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તે થઈ શકે છે, નહીં તે થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણ રહેશે, એ આ ચત્રભુજ સંબંધીને પ્રસંગ નથી; પણ Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તે પ્રસંગ હોય તે પણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી. રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલે લક્ષ રાખવાને છે કે બાહ્ય આડંબર એ કંઈ ઈચ્છા જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા ગ્ય છે; દ્રવ્યત્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે. | અમારું કલ્પિત માહાભ્ય કયાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય છે તેમ કરવામાં અમારી ઈચ્છા છે. એ જ વિનંતી. પ્રણામ. ૫૫૫ મુંબઈ, પિષ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઈએ નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર છે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તે કરશે. એ જ વિનંતી. ૫૫૬ મુંબઈ, પિષ વદ ૨, રવિ, ૧૯૫૧ પરમપુરુષને નમસ્કાર પરમ સ્નેહી શ્રી ભાગભાઈ, શ્રી મોરબી. ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા. શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા ગ્ય હોય તે પૂછશે. - હાલ જે મેટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે. આ૦ સ્વ. પ્રણામ. ૫૫૭ મુંબઈ, પિષ વદ ૯, શનિ, ૧૫૧ મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે? ૫૫૮ મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧ વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષને અનંત પ્રણામ. માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તે પણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તે સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવા સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રેકાવાનું કારણ છે. ઘણું કરી સુદ ૫ મે નિવૃત્ત થઈ સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તેપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તે મળી શકે, પણ આંતરકારણ જુદું Page #532 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૪૭ હોવાથી તેમ કરવાનું હાલ કોઈ પણ પ્રકારે ચિત્તમાં આવતું નથી. વઢવાણ સ્ટેશને કેશવલાલની કે તમારી મને મળવાની ઈચ્છા હોય તે અટકાવતાં મન અસંતોષ પામે છે; તેપણ હાલ અટકાવવાનું મારું ચિત્ત રહે છે; કેમકે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યંગ્ય લાગે છે, તે એટલે સુધી કે જેમને ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તે સારું, કેમકે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા ગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરૂપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી, અને જે વ્યાપાર વ્યવહારની નિરૂપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતા રહ્યા કરે છે તેમ ચિત્તમાં બીજાને બંધ કરવા ગ્ય એટલી મારી યેગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તે નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વર્તુ છું તે ક્ષમા યોગ્ય છે, કેમકે મારા ચિત્તમાં અન્ય કોઈ હેતુ નથી. વળતી વખતે શ્રી વઢવાણુ સમાગમ કરવાનું થઈ શકે તેવું મારાથી બની શકે તેવું હશે, તે આગળથી તમને લખીશ, પણ મારા સમાગમમાં તમે આવ્યાથી મારું આવવું વઢવાણ થયું હતું એમ બીજાઓના જાણવામાં તે પ્રસંગને લઈને આવે છે તે મને યોગ્ય લાગતું નથી, તેમ વ્યાવહારિક કારણથી તમે સમાગમ કર્યો છે એમ જણાવવું તે અયથાર્થ છે, જેથી જે સમાગમ થવાનું લખવાનું મારાથી બને તે જેમ વાત અપ્રસિદ્ધ રહે તેમ કરશે, એમ વિનંતિ છે. ત્રણેના પત્ર જુદા લખી શકવાની અશક્તિને લીધે એક પત્ર લખ્યું છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. પપ૯ મુંબઈ, પિષ વદ ૦)), શનિ, ૧૯૫૧ શુભેચ્છા સંપન્ન ભાઈ સુખલાલ છગનલાલ પ્રત્યે, શ્રી વીરમગામ. સમાગમ વિષે તમને ઈચ્છા છે અને તે પ્રમાણે અનુસરવામાં સામાન્યપણે બાધ નથી, તથાપિ ચિત્તના કારણથી હાલ વધારે સમાગમમાં આવવાનું કરવા વિષે લક્ષ થતું નથી. અત્રેથી માહ સુદ ૧૫ ઉપર નિવૃત્ત થવાનો સંભવ જણાય છે, તથાપિ તે વખતમાં રોકાવા જેટલે અવકાશ નથી, મ ઉપર જણાવ્યું છે તે કારણ છે. પણ જે કંઈ બાધ જેવું નહીં હોય, તે સ્ટેશન પર મળવા વિષે આગળથી તમને જણાવીશ. મારા આવવા વિષેના ખબર વિશેષ કઈને હાલ નહીં જણાવશે, કેમકે વધારે સમાગમમાં આવવાનું ઉદાસીનપણું રહે છે. આત્મસ્વરૂપે પ્રણામ. મુંબઈ, પિષ, ૧૫૧ જે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તે પછી ક્ષણે ક્ષણે આત્મપગ સ્થિર કરે ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવે કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપગના એકાગ્રપણા વિના તે એક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનને દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય સન્દુરુષોએ કર્યો છે, તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરે ઘટે છે, તે વૃત્તિઓને જ્ય કેમ ન થઈ શકે ? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દૃઢ આશ્રય Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત કઠણુમાં કહેણુ આત્મસાધન હેાય તેની ફળીભૂત થાય. શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ જોઈએ; તેપણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં શ્રી તીર્થંકરે તા એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતા નથી, તાપણ પણ આત્મસાધન-પરિણામના હેતુ થાય. સમયસાર'માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતા માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હાય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હાય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હાય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવા સંભવ રહે તેવા ઉદય પણ જેટલા બન્યા તેટલે સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તે સારું એમ સૂઝ્યાં કર્યું છે; તેપણુ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હેાય તેપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તેા સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઇએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુજીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યું છે તે વિષે હમણાં વિચાર કયારેક કયારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યા છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યાગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાના સંભવ રહે છે. એ જ વિનંતિ. આ સ્વા॰ પ્રણામ. મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૯૫૧ જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઇ છે, તે પુરુષાર્થ મુખ્ય રાખવા, કે જે ખીજા જીવને ૫૧ શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયા છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તે ઘણાં વર્ષના ઉપાસેલેા વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઇ આવે છે, એવે નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂલ્યે પ્રવર્તવું ઘટે છે, એ વાતના મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ. લિ॰ રાયચંદ્રના પ્ર૦ જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ જ્ઞાની અંત સુધી આત્માર્થના ત્યાગ કરવા એમ મોટા પુરુષાએ કહ્યું છે, તે સત્ય છે. ૫૨ મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેઢવું પડે છે, ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હાય, Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ વર્ષ ૨૮ મું પ૬૩ મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૫૧ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધદય સમજી સમપણું કરું છું. તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં - પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સત્પરુષનાં ચરિત્રે વિચારવાથી તથા કાર્યું કાર્ય લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે. લિ. રાયચંદના પ્રણામ. મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૫૧ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. અને ત્યાં આવ્યા પછી પણ થડા દિવસ કંઈ પ્રવૃત્તિને સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તે સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારે તથા શ્રી ડુંગર વગેરેને સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશે અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશે. લિ. રાયચંદના પ્રણામ. પ૬૫ મુંબઈ, ફાગણ સુદ ૧૨, શુક, ૧૯૫૧ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરે એ છૂટવાને એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલે જ્ઞાની પુરુષને માર્ગ સમજવાને સમય સમીપ પ્રાપ્ત થશે. આ૦ સ્વ. પ્રણામ. પદ૬ મુંબઈ, ફાગણ સુદ ૧૩, ૧૯૫૧ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરે જેને યેગ્ય જણાતું ન હોય અને તે વ્યવહારને સંબંધ નિવૃત્ત કરતાં તથા એ છે કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતા હોય તે તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે ? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણને હેતુ થાય એવું ક૯૫વું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શેળે છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ટ્રેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતી નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદને હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મેહ છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના શ્રેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વતી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જે કેવળ પ્રેમને ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તે કેટલાક ઇવેની દયાને, ઉપકારનો, અને સ્વાર્થને ભંગ કરવા જેવું થાય છે અને તેમ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર વિચારી જે દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને લેશ પણ થયા વિના રહે ન જોઈએ, ત્યારે તેને વિશેષ વિચાર કયા પ્રકારે કરે ? ૫૬૭ મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૫૧ શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતાં અંતરમાં વિક્ષેપ થયા છે, જે વિક્ષેપ પણ શમાવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠે છે. જે આત્માને અંતર્યાપાર (અંતરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાને હેતુ છે; માત્ર શરીર બંધમેક્ષની વ્યવસ્થાને હેતું નથી. વિશેષ રેગાદિ યેગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, સ્લાનતા, કંપ, સ્વેદ, મૂચ્છ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે, તથાપિ જેટલું જ્ઞાન કરીને, બંધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણએ કરી તે રેગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તે પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજપર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં– [અપૂર્ણ) ૫૬૮ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ - આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. | સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કેઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર “સમાધિ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ કહે છે. શ્રી જિન તીર્થંકરે જે બંધ અને મોક્ષને નિર્ણય કર્યો છે, તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતું નથી અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્યાન, ઉષ્ણુ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. વિશેષ રેગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિને ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી દે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૫૧ કેઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એ પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તે પછી બીજા છ કયા પ્રાગે દેહને નિત્ય કરી શકશે ? શ્રી જિનને એ અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કરે. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના મોક્ષાર્થે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી. ૫૬૯ મુંબઈ, ફાગણ વદ ૩, ૧૫૧ શ્રી સત્યુને નમસ્કાર સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસ...સંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મેક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. જે જી મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થને જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કઈ પણ તથારૂપ જગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તે તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, એટલે જીવથી મક્ષ દૂર છે. જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે. વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્યપરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હેવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થગ્ય થઈ વિચારદશાને પામે, Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રીમદ્ રાજચંદ્ર જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવના ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવમુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતને કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. . આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્ત તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી એગ્ય છે. નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાને અલ્પકાળમાં એગ કરે ઘટે છે, એમ વત્ય કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. - જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણ વિષે કેમે કરી સમજવું થશે. તમારે અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાને સંભવ છે એમ લખ્યું તે જાયું છે. સત્સંગ જેગની ઈચ્છા રહ્યા કરે છે. ૫૭૦ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈ શ્રી મેહનલાલ પ્રત્યે, શ્રી ડરબન. ( પત્ર ન મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે. | ‘આત્મા છે', “આત્મા નિત્ય છે”, “આત્મા કર્મને કર્તા છે”, “આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણે જેને વિચારે ૧. મહાત્મા ગાંધીજી Page #538 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૫૩ કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્મદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ૫ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેને કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણ ઘણે સંતોષ થયો છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ૫૭૧ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લેકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સે આઠ એક સે આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તે તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ એક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી ઓની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણુ જીવ રહે; કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે અને તેથી મોક્ષમાર્ગને પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જ સંભવ નથી, અને તેથી બંધમક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશે તે અડચણ નથી. જીવના બંધમાક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કઈ પછી અ૫ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે. સૌ કરતાં વિચારવા ગ્ય વાત તે હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલું અસંપૂર્ણ – અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રીમદ્ રાજચંદ્ર પ૭૨ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૫૧ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કેઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા ગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. - જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષે છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનેમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રંગરૂપ જાણું પ્રવર્તવું ઘટે. અનાદિ દોષને એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પિતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પિતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તે વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ એ આદિ બ્રાંતદશા તે દેષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છેડતે નથી, અથવા તે દોષ વધે છે, તેને લક્ષ તેને આવી શકતું નથી. એ વિરોધી સાધનને બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ, બીજે પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે એગ્ય છે, કેમકે તેથી વિચારને અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે કમે, દેશે દેશે તેને ત્યાગ કરે ઘટે; પરિગ્રહ તથા ભેગે પગના પદાર્થને અલ્પ પરિચય કરે ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મેળા પડે, અને આશ્રયભક્તિ દ્રઢ થાય; તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તે અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એ આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ૫૭૩ મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુ:ખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થ દુર્લભ છે. આ૦ સ્વ૦ પ્રણામ. ation International Page #540 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૫૫ ૫૭૪ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઇએ. જન્મ, જરા, મરણ, કાનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા એછી કરતા જવું. ૫૭૫ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચના આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. ખારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનાના આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણુ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બાધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણુમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાનીપુરુષના આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તે જીવને પતિત થવાના ભય છે, એમ માન્યું છે, તે પછી પોતાની મેળે અનાદિથી બ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશકય છે, એમાં સંશય કેમ હાય ? નિજસ્વરૂપના દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગદ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તેા પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રને આધાર ન હેાય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ ખળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરાક્ષ સત્ય દેખાય છે. ૫૭૬ મુંબઇ, ચૈત્ર સુદ ૬, સેામ, ૧૯૫૧ આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાત્મ્ય શું ? કહેવું શું ? જાણવું શું ? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે. આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે. મેાતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું અને તે સારું, એમ લખ્યું તે યથાયેાગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લાભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લાભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી; તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે. એ જ વિનંતિ. હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથા વિશેષ વિચાર થવા થાડા વખત શ્રી વિચારવાનું અને તેા કરશેા. લિ॰ રાયચંદના પ્રણામ. ૧૭૭ મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૧ વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હેાય તે તે વિચારને ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’ તથા ‘ઉત્તરાધ્યયન' વાંચવા, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રીમદ્ રાજચંદ્ર - વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તે પણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથકકરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૫૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧ મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ. રાયચંદના યથાયોગ્ય. પ૭૯ મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧ પરમ સનેહી શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા. મોરબીથી લખેલે કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પનું મરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાને વિચાર રાખે છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરાગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતને ઘણે ભાગ નિવૃત્તિમાં ગાળ હોય તે મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. પરમ પુરુષની આશાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખે છે, અથવા પૂછે છે તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજે કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશે, અને અત્યંત પ્રયજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તે સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ ગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દ્રઢ કરે તે બની શકે તેવી છે. બાકી કઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એ નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. આવવાને વિચાર કરી મિતિ લખશે. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તે કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશે. અને અમારા પ્રત્યે ૌકિક દ્રષ્ટિ રાખી. આવવાના વિચારમાં કઈ શિથિલતા કરશે નહીં. એટલી વિનંતિ કરશે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમ પુરુષે કરેલ નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ જ વિનંતી. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય. Jairt Education International Page #542 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૫૭ ૫૮૦ મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૫૧ કેટલાક વિચારે જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલેક વખત વ્યતીત થયા કરે છે. જેથી વિનંતિ છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત્ત પૂછવા અથવા લખવા ઈચ્છા કરતા હો તે તેમ કરવામાં મારા તરફને પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશે નહીં. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. - ૫૮૧ મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારે જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિને ઉદય હોવાથી કેઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તે પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાને વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી. પ્રણમ. ૫૮૨ મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૫૧ આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકેચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશે પડે એવી જાતને બાહ્ય વ્યવહારને ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જે ઉપદેશ દર તે, માર્ગને વિરોધ કરવા જેવું છે, અને એમ જાણુને તથા તેના જેવાં બીજાં કારણનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકેને અંદેશાને હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઈચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણે કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજે આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તે તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી, છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાને કંઈ પણ વિચાર મેં કર્યું હતું, તથાપિ તે કેમ ફેરવતાં બીજાં વિષમ કારણોને આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી એગ્ય લાગવાથી તેમ કર્યું છે, આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે, પણ કેઈ લેકવ્યવહારરૂપ કારણથી આવવા વિષે વિચાર વિસર્જન કર્યો નથી. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જે કંઈ અગત્ય જેવું લાગે તે વખતે રતનજીભાઈને ખુલાસો કરશે. મારા આવવા નહીં આવવા વિષે જે કંઈ વાત નહીં ઉચ્ચારવાનું અને તે તેમ કરવા વિનંતિ છે. વિ. રાયચંદના પ્ર૦ ૫૮૩ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક, ૧૫૧ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લેકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લેકવ્યવહાર ભજે ગમતું નથી, અને તજ બનતું નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેરછા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેની આપત્તિને લીધે કેટલેક તે સ્થિતિને વિયેાગ રહ્યા કરે છે, અને તે વિયેગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બેલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઈચ્છેલું અથવા ગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે અને જે કંઈ કરાય છે તે જોવા જઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે, જેથી કંઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે. કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તે આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી. ૫૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે.” વિચારવાનને સંગથી વ્યતિરિક્તપણું પરમ શ્રેયરૂપ છે. ૫૮૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૧, શુક્ર, ૧૫૧ જેમ નિર્મળતા રે રત્ન સફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાયઅભાવ રે.” Page #544 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું સત્સંગ નૈછિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કાર પૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત , પ્રગટ તે વચનને અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગને લક્ષ સ્થિરતાને પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્ફાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. ૫૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૧ વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરૂષને પણ પ્રારબ્ધદય ભેગબે ક્ષય થયેલ છે તે અમ જેવાને તે પ્રારબ્ધદય ભોગવે જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી કષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જે આ વિષમ પ્રારબ્ધદયમાં કંઈ પણ ઉપગની યથાતથ્યતા ન રહી તે ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગષ જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તે દેખાતું નથી, અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષને મેતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષને મેતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણું થયે છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે, પણ ઘણે વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શેચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે, અને કંઈક કરવું પડે એવાં કારણે રહે છે. તે પ્રારબ્ધદય તરત ક્ષય થાય સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મેતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેને ઘણે પ્રસંગ ઓછો થવાનું થાય તે કઈ રસ્તે ધ્યાનમાં આવે તે લખશે; ગમે તે આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તે જણાવશે. આ વાત લક્ષમાં રાખશે. ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે, અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છેડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જે પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું અને તે તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તે તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિને યથાત તેમાં ઉપગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે Do Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રીમદ્ રાજચંદ્ર સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઇ જવાના હેતુ શે છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઇએ. જો પરમાર્થ સંશયના હેતુ લાગ્યા હોય, તેા તેમ બને, અથવા કાઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારüાદયના બળથી તેમ થાય. આ એ હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાના સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારüાય હોવાથી તે હેતુ ટાળવાના પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદ્દય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તેપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે સારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગ વાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાના હેતુ છે, અને જે કંઇ લખવું કહેવું છે તે ન કહ્યું હેય તેપણુ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તે જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધાદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંચેગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયેાગના વિશ્વાસ પરમજ્ઞાનીને પણુ કર્જન્મ નથી; એવા નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. જે પ્રશ્ન આજના પત્રમાં ક્યાં છે તેનેા સમાગમે ઉત્તર પૂછશેા. દર્પણુ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશે તેા કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઇક સાધન થશે. ૫૮૭ મુંબઇ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧ કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે?' એ પ્રશ્નના ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવે છે, તેપણુ સંક્ષેપમાં નીચે લખ્યા છે :~ જેમ દીવા જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હાય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હાય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હાય છે. દીવાના સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હાય છે, તેમ જ્ઞાનના સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવેા દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઇ પદાર્થ હાય છે તે સહજે દેખાઈ રહે છે; તેમજ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તે માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લેાકાલેાક પ્રકાશક છે. આરસા, દીવા, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. ૧૮૮ મુંબઇ, ચૈત્ર વદ ૧૨, શિવ, ૧૯૫૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયાગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયેાગના વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવા અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. Page #546 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશગ્ય એવું “આચારાંગસૂત્ર છે તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મેક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વછંદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને છે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજે મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. આ૦ સ્વ૦ પ્રણામ, ૫૮૯ મુંબઈ, ચૈત્ર વદ ૧૩, ૧૫૧ તમારે વેદાંત ગ્રંથ વાંચવાનું કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાને પ્રસંગ રહેતું હોય તે તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું એગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતને નિશ્ચય જે થતું હોય તે કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાની પુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતને નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે. મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૧ ચારિત્ર (શ્રી જિનના અભિપ્રાયમાં શું છે? તે વિચારી સમવસ્થાન થવું.)–દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એ જિનને અભિમત તે અવ્યાબાધ સત્ય છે. તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિને હેતુ એ ઉપાધિ. તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તે ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખે તેમાં અડચણ નથી. એ જ વિનંતી. મુંબઈ, ચૈત્ર, ૧૫૧ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થયું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળ પણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયે ભેગવ્યાથી નાશ થાય, પણ જે જ્ઞાનદશા ન હોય તે ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષે વિષયાકાંક્ષાથી અથવા વિષયને અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તવા જાય તે જ્ઞાનને પણ આવરણ આવવા યંગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રીમદ્ રાજચંદ્ર હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે, એવા પુરૂષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. ૫૯૨ મુંબઈ, વૈશાખ સુદ, ૧૯૫૧ આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાને અવસર તમને પ્રાપ્ત થાય તે કરશે. જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરેગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એ આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તે બીજા પદાર્થમાં સુખના હેતુની શું ક૯પના કરવી ? - જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીરં જુદું છે એમ દીઠું છે, તે પુરુષે ધન્ય છે. બીજાની વસ્તુ પિતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષે કરે છે. દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષને પ્રાયે વિરહ છે. વિરલા જીવો સમ્યફદ્રષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જયાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવ એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રેકાણું છે. ૫૯૩ મુંબઇ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સગ્રંથને પરિચય નિરંતરપણે કરો શ્રેયભૂત છે. - આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શક થાય છે, અને તેને અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર છે. આ૦ સ્વ. યથા Page #548 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૬૩ ૫૪ મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ સર્વે કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાઢિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તે પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયેાગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાભ પામવી જોઇએ; અને કેાઈ ખીજા વિચારમાં જવી જોઈએ; એવા જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, યથાતથ્ય છે. ૫૫ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પિરણામ થયું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદ્યાંતાદિ કરતાં ખળવાન પ્રમાણભૂત છે. ૫૯૬ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા ચેાગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાકય માન્યતાયાગ્ય છે. સાંખ્યાદિ દર્શને અંધમાક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાપ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. ૧૯૭ મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે વેા આત્મકલ્યાણના નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યા છે, તેવા નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી. વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મેક્ષ પ્રત્યે જતા જોવામાં આવે છે, પણ તેના યથાયેાગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતા નથી, અંશે જણાય છે, અને કંઇ કંઇ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે, તથાપિ તે ચર્યાં સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતના આશય ખીજે સ્વરૂપે સમજવામાં આવતા હાય અને તેથી વિરાધ ભાસતા હાય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમવીને તેને અવિરાધ જોવા માટે વિચાર કર્યાં કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરાધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં માટે ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનેાને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હાવા યાગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરાધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેને હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરાધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિાષી હાવા ચેાગ્ય છે, એમ લાગે છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એ આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તે શ્રી વર્તમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા ગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ– [ અપૂર્ણ ] ૫૯૮ મુંબઈ, વૈશાખ વદ ૧૦, રવિ, ૧૫૧ પરમ સનેહી શ્રી ભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક – શ્રી સાયલા. આજે પત્ર ૧ મળ્યું છે. અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે? એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તે અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.’ એ પ્રમાણે ઉત્તર લખે તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે “પરાણે ઉપાધિ પ્રાપ્ત થતું હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતું હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતાં હોય, તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતે હોય તે તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ? એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશે. “ભાવાર્થપ્રકાશ” ગ્રંથ અમે વાંચ્યું છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી; એમ મને લાગે છે. શ્રી ડુંગરે “અને પુરુષ એક વરખ છે એ સો લખાવ્યો તે વાંચ્યું છે. શ્રી ડુંગરને એવા સયાને વિશેષ અનુભવ છે, તથાપિ એવા સયામાં પણ ઘણું કરીને છાયા જે ઉપદેશ દેવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તે તે પૂર્વાપર અવિધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલે તે વાણીને ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવા સંભવે છે. શ્રી નવલચંદનાં હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ શ થઈ છે, તથાપિ તે અભ્યાસવત્ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી એગ્ય છે. જે કોઈ પૂર્વના કારણગથી એ પ્રકાર પ્રત્યે તેમને લક્ષ વધશે તે ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એ તેને ક્ષપશમ છે. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજને હેતુ થાય એવી સાખી છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય (બહાર થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હેવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી; પછી બીજા સાધારણ અને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? Page #550 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૬૫ એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્થ ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમને યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમ, લેકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે, કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવે યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલે બધે વિચાર તે ચિત્તમાં થતું નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતું નથી કે અત્રેને ઉદયરૂપ ઉપાધિગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમને લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુનાં સાધને સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલું એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષે કંઈ પણ આશય ધારી લખ્યું નથી, પણ એટલે આશય ચિત્તમાં છે કે જે શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તે તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશે નહીં, તે પણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તે કરવાની ઈચ્છા છે તે શ્રી ડુંગરને સમાગમ કઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. તમારા માટે પણ એવા પ્રકારને વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલે પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેને વિચાર લેવાનું બની શકે. એટલે અંશે શ્રી ભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણવવાથી પણ અમને તે ઉપકાર છે, તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતું હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તે સત્સમાગમ યથાગ્ય ન થાય. તેમ ના બનતું હોય તે શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ. પ્રણામ. ૫૯ મુંબઈ, વૈશાખ વદ ૧૪, ગુરુ, ૧૫૧ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા ગ્ય છે. આ૦ સ્વ. પ્ર. ૬૦૦ મુંબઈ, જેઠ સુદ ૨, રવિ, ૧૫૧ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદુધર્મને નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હે! નમસ્કાર હો! પરમ સ્નેહી શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાગ્યપૂર્વક વિનંતિ કે - તમારું લખેલું પતું ૧ ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેને અર્થ સહેજ ફેર સમજાય જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેને સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે – Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્રે જેવા સત્સમાગમથી આત્મપરિણામના ઉત્કર્ષ થાય, તેવા ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવા કઠણ પડે છે. ખાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવે તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તેા આગ્રહથી ન લાવા તાપણુ અડચણુ નથી, કેમકે તે તરફ થાડા વખતમાં સમાગમ થવાના વખતે ચેગ બની શકશે. ૪૬૬ આ પ્રમાણે લખવાનો અર્થ હતેા. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાના આશય નહાતા. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણું જણાવ્યું છે. કેઈ વખત વિચારવાનને તે પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું અને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં કયારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે; જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશે તે અડચણુ નથી. પરપરિણતિનાં કાર્ય કરવાના પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે. જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ સુખ પ્રગત્યે પ્રરૂપવા યેાગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ સ્વ॰ પ્રણામ. મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ ૬૦૧ પરમ સ્નેહી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા. ત્રણ દિવસ પ્રથમ તમારા લખેલેા કાગળ મળ્યા છે. અત્રે આવવાના વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યાં છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાના વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેનાં મુખ્ય કારણ આ પ્રમાણે છે :— અત્રે આપને આવવાના વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભને છે અને ખીન્ને અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કાઇને મળવા કરવા વિષેના છે. જે પર વિચાર કરતાં હાલ આવવાના વિચાર અટકાવ્યો હાય તાપણુ અડચણુ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયેાગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તેા તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણુ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાના યોગ થવાને વધારે વખત જવા જેવું દેખાશે તે પછી આપને એક આંટા ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશે. ઘણા મોટા પુરુષના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતા સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેના સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે :-~ . Page #552 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૬૭ અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ઉ” આદિ મંત્ર કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આમૈશ્વર્ય પાસે એ સર્વ અપ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણું જીવમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશે રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણુ પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખે છે તેનું શું કારણ છે, તે જણાવશે. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય? શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો. ૬૦૨ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૫૧ મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય; કેમકે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂફમપણું તેવું નથી. પદાર્થને અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિને પ્રકાર છે, તે સમય છે. રાગદ્વેષાદિ વિચારનું ઉદ્દભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મને વેગથી છે; વર્તમાનકાળમાં આત્માને પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણદિને કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકાર હોય છે, હિંસાદિ વેગને પ્રસંગ હોય છે, અથવા કેમળ પરિણામમાં વિઘભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી; તે પણ બને તેટલે પ્રયાસ - કરી આ ૩ પત્તાં લખ્યાં છે. ૬૦૩ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ જ્ઞાની પુરુષને જે સુખ વતે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. ખાદ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે એ છાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરને સ્વાથ્યાદિથી શાતા અને વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષવિષાદને હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તે કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તે પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે. વાયુફેર હેવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા ગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ વેગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુવેગે યત્કિંચિત દશાફેર થાય છે, તે પણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એ કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શ્રીમદ્ રાજચંદ્ર સમ વર્તે છે; અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તે સ્ત્રી આદિ પરિગ્રહને પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (થે, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યુગને પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સમ્યફદ્રષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. ૬૦૪ મુંબઈ, જેઠ સુદ ૧૨, બુધ, ૧૯૫૧ મુનિને વચનેનું પુસ્તક (તમે પત્રાદિનો સંગ્રહ લખે છે તે) વાંચવાની ઈચ્છા રહે છે. મેકલવામાં અડચણ નથી. એ જ વિનંતી. આ૦ સ્વ. પ્રણામ. ૬૦૫ મુંબઈ, જેઠ વદ ૨, ૧૫૧ સવિગત પત્ર લખવાને વિચાર હતું, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે? ચોમાસું ક્યાં થવું સંભવે છે? તે જણાવવાનું થાય તે જણાવશેજી. પત્રમાં ત્રણ પ્રશ્નો લખ્યાં હતાં, તેને ઉત્તર સમાગમે થઈ શકવા ગ્ય છે. વખતે ચેડા વખત પછી સમાગમગ બને. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દૃઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે. ૬૦૬ મુંબઈ, જેઠ વદ ૫, બુધ, ૧૯૫૧ સર્વને વિષે સમભાવની ઈચ્છા રહે છે. એ શ્રીપાળને રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૃઢ્યો રે, મુજ –શ્રી યશોવિજયજી. પરમ સનેહી શ્રી ભાગ, શ્રી સાયેલા. તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે? તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેને પ્રસંગ રહ્યા કરતું હોય તે તે પ્રારબ્ધ બીજે કઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશે. જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હે ! નહીં ઈચ્છવામાં આવતાં છતાં જીવને ભેગવવું પડે છે, એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી. આ૦ સ્વ૦ બન્નેને પ્રણામ. ૬૦૭ મુંબઈ, જેઠ વદ ૭, ૧૫૧ શ્રી મુનિ, જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરને નહીં સંગ જે એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તે પડે ભજનમાં ભંગ જે –ઓધવજી અબળા તે સાધન શું કરે ? Page #554 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૬૯ ૬૦૮ મુંબઈ, જેઠ વદ ૧૦, સેમ, ૧૫૧ તથારૂપ ગંભીર વાકય નથી, તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણી વાર સ્મરણ થઈ આવે છે, તે વાકય આ પ્રમાણે છે –“રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતાર વાળી તે મેટું જ ન ઉઘાડે.' વાકય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પિતાને વિષે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પાં લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે, તેના પર યથાશક્તિ વિચાર કરશે. એ જ વિનંતિ. લિ. રાયચંદના પ્રણામ વાંચશે. | મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મેક્ષ' કહે છે. ૨. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના વેગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્ય છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણમાં જ સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયું નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાયે નથી; પરમ સ્નેહે ઉપાસ્ય નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા ગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણને મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારે આત્મસાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તે અવશ્ય આ જીવનો જ વાંક છે, કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યુગમાં પણ તેણે તે સત્સંગના યેગને બાધ કરનાર એવાં માઠાં કારણેને ત્યાગ ન કર્યો ! ૧૦. મિથ્યાગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તે જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણું ન હોય તે ફળવાન થાય નહીં. જે એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તે અ૫ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દેષથી જીવ મુક્ત થાય. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કેઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એ સાક્ષીભાવ ઉત્પન્ન થયેલ હોય તે જીવે તે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પિતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષણ ઉપગે કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાને વેગ થતું હોય તે તે સ્વીકારવો, પણ તેથી કઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવે યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતું નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગેપવવું ઘટે નહીં. ૧૨. સત્સંગનું એટલે સત્વરુષનું ઓળખાણ થયે પણ તે યુગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયેલ છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે ૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એ નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ વેગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તે થવા દેતાં, પણ છેવટે તે ત્રિગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહને ત્યાગ, સ્વછંદપણને ત્યાગ, પ્રમાદ અને ઈદ્રિયવિષયને ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યેગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પક્ષપણામાં તે અવશ્ય અવશ્ય આરાધન કયાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તે જીવનું કંઈક ન્યૂનપણું હોય તે તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણુમાં તે એક પિતાનું આત્મબળ જ સાધન છે. જે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બેધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તે કઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુ જીવે પિતાના આત્માને વિષે નિરંતર પરિણમી કરવા યેચે છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે. ૬૧૦ મુંબઈ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧ પંદરેક દિવસ પ્રથમ એક અને એક આજે એમ બે પત્ર મળ્યાં છે. આજના પત્રથી બે પ્રશ્ન જાણ્યા છે. સંક્ષેપથી તેનું સમાધાન આ પ્રમાણે છે – (૧) સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એ જિનને નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતે હોય તે પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તે સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. (૨) દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લેભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે. એકાંત નથી. એ જ વિનંતિ. Jaint Education International Page #556 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૭૧ ૬૧૧ મુંબઇ, અસાડ સુદ ૧, રિવ, ૧૯૫૧ અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આર્દ્રા નક્ષત્રમાં થાય છે. આર્દ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેના વિપરિણામકાળ આર્દ્રા નક્ષત્ર છે, એમ નથી. પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખાદિ માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આર્દ્રા નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે. ૧૨ મુંબઇ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સેાભાગ, શ્રી સાયલા. આપના તરફથી એ પત્ર મળ્યાં છે. અમારાથી હાલ કંઇ વિશેષ લખવાનું થતું નથી, આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દૃષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી, એટલું જ નહીં પશુ ચાર લીટી જેટલું લખવું હોય તેપણુ કઠણુ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં ખેલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. તેપણુ લખવા કરતાં કેટલીક વાર ખેલવાનું કંઈક વિશેષ બની શકે છે. જેથી સમાગ્રમે કંઈ જાણુવા યાગ્ય પૂછવું હોય તેા સ્મરણ રાખશે. અહેરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે; જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત્ત કહી શકાશે તે તેમ કરવા ઇચ્છા રહે છે, કેમકે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે. કખીરપંથી ત્યાં આવ્યા છે; તેમને સમાગમ કરવામાં ખાધ સંભવતા નથી; તેમ જ કઈ તેમની પ્રવૃત્તિ યથાયેગ્ય ન લાગતી હેાય તે તે વાત પર વધારે લક્ષ ન દેતાં કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારવું. વૈરાગ્યવાન હેાય તેના સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું, તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે. કેમકે લેાકસંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. તેમ જ એકાંત જેવા યેાગ વિના કેટલીક પ્રવૃત્તિને રાધ કરવા ખની શકે નહીં, જેથી આપે લખેલી ઇચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશકય છે. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે, તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિષે વિચાર યથાયેાગ્ય થયે તે વિષે આપના તરફ્ પત્ર લખીશું. શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાનવાર્તા લખશે. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશે. શ્રી સેાભાગના વિચાર હાલ આ તરફ આવવા વિષે રહેતા હોય તેા હજી વિલંખ કરવા યાગ્ય છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનું અને તે લખશે. એ જ વિનંતિ. આ સ્વ પ્રણામ. ૬૧૩ મુંબઈ, અસાડ સુદ ૧૧, બુધ, ૧૯૫૧ જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયેાગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અનંતાનુબંધી'ના સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને Page #557 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસતગુરુ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય સંભવે છે, અથવા જ્ઞાનીને વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવેને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ ‘અનંતાનુબંધી હવા ગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. જે પુત્રાદિ વસ્તુ લેકસંજ્ઞાઓ ઈચ્છવા ગ્ય ગણાય છે, તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે. જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હેય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તે તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનેથી આત્મામાં પરિણમી કરવા યે છે, એમાં સંશય ઘટતે નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશકય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવ ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સન્શાસ્ત્રના વેગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે. ૬૧૪ પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષ સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થને, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તે તે ત્યાગને નિર્વાહ થઈ શકે. નહીં તે હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાને વખત તેવા મુમુક્ષને આવવાને સંભવ છે. અને આ ક્રમ કેટલાક પ્રસંગે પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુને કથાસંક્ષેપ તથા બીજાં દૃષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશે. ૬૧૫ મુંબઈ, અસાડ સુદ ૧૩, ગુરુ, ૧૯૫૧ શ્રીમદ્ વીતરાગાય નમ: શાશ્વત માર્ગનૈષિક શ્રી સભાગ પ્રત્યે યથાયેગ્યપૂર્વક, શ્રી સાયેલા. તમારાં લખેલા પત્ર મળ્યાં છે. તથારૂપ ઉદયવિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણું સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે, કંઈ જ્ઞાનવાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશે. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી, તે લખશે. હાલ શ્રી કબીરસંપ્રદાયી સાધુને કંઈ સમાગમ થાય છે કે કેમ? તે લખશે. અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂળ્યો તેને ઉત્તર લખતાં મન સંક્ષેપાય છે, જે બનશે તે એક બે દિવસ પછી લખીશ. Page #558 -------------------------------------------------------------------------- ________________ ટોંક : વર્ષ ૨૮ મું ૪૭૩ નીચેના બોલે પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા ગ્ય છે: (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેને સંભવ હોઈ શકે કે કેમ? (૩) કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય? (૪) સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા ગ્ય છે? (૫) સમ્યક્દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા ગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવાયેગ્ય લખશે. હાલ અત્રે ઉ એ જ વિનંતિ. આ૦. સ્વયથાયેગ્ય. - ૧૬ મુંબઈ, અસાડ વદ ૨, રવિ, ૧૯૫૧ શ્રીમદ્ વીતરાગને નમસ્કાર શુભેરછાસંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભવન પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. ભાઈ અંબાલાલનાં લખેલા પત્ર-પત્તાં તથા ભાઈ ત્રિભવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા, જણાવવાનું બનતું નથી. તેથી કઈ મુમુક્ષુને થવા ગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે, તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કઈ વેગથી તેમ જ હજુ સુધી વર્તવું બને છે. અસાડ વદ ૨ ઉપર આ ક્ષેત્રથી છેડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતું, તે લગભગમાં બીજાં કાર્યને ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અસાડ વદ ૦)) સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતાં વવાણિયે જતાં સુધીમાં વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી. વવાણિયે કેટલા દિવસની સ્થિતિ સંભવે છે, તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુદિ દશમની લગભગે અત્રે આવવાનાં કંઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ ૧૫ સુધી અથવા શ્રાવણ વદ ૧૦ સુધી રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દશમે વવાણિયેથી નીકળવાનું થાય તે ભાદ્રપદ સુદ દશમ સુધી વચ્ચે કેઈ “નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશકય છે. હાલ આટલું વિચારમાં આવે છે કે જે કોઈ નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું થાય તે પણ મુમુક્ષુભાઈએથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશકય છે. જોકે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે. - સત્સમાગમ અને સલ્ફાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરૂષોએ કહ્યું છે. જ્યાં સુધી પિતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સપુરુષને કહેલે માર્ગ પરિણામ પામે કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. | નિવૃત્તિક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તે કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે, જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષુ ભાઈઓને પણ જણાવવા ગ્ય નથી. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ. યથાયેગ્ય. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ૐ સત્સંગનૈષ્ઠિક શ્રી સેાભાગ, શ્રી સાયલા. શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૭ નમા વીતરાગાય તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્જાય છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલેાક મુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તે આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તે સારું. અસ્તિ' એ પદથી માંડીને આત્માર્થે સર્વ ભાવ વિચારવા ચેાગ્ય છે; તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા ચેાગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવા ચેાગ્ય છે. મુંબઈ, અસાડ વદ ૭, રવ, ૧૯૫૧ એક ખીજાં દર્શનને મેટા ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવા નિર્ધાર ખધા મુમુક્ષુથી થવા દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયાપશમશક્તિ કોઈક જીવને હેાય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને ખીજાં દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તેા ખીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા ચેાગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય ? એ આદિ વિચારવા ચેાગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવા દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા ચેાગ્ય છે, પણ તે કોઈ માહાત્મ્યવાનને થવા યાગ્ય છે; ત્યારે બાકી જે મેાક્ષના ઈચ્છક જીવા છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા ચેાગ્ય છે. સર્વ પ્રકારનાં સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશકય છે, એવેા વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવા પડતા હોય તે ઘણું કરી કેાઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હેાવા ચેાગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. શ્રાવણ સુદ ૫-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું અને એમ જણાય છે; પણ અહીંથી જતી વખતે વચ્ચે રાકાવું ચેાગ્ય છે કે કેમ ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખત વચ્ચે રેકાવાનું થઈ શકે, તેા તે કર્ય ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. આ સ્વ॰ પ્રણામ. મુંબઈ, અસાડ વદ ૧૧, ગુરુ, ૧૯૫૧ પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણુસંપન્ન શ્રી સેાભાગ પ્રત્યે, પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. ૬૧૮ જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હાય, સાંસારિક ભાગે પભાગ વિષે વિરસપણા જેવું જેને વર્તતું હેાય તેવા વિચારવાનને ખીજી તરફ લેકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતા હોય, તે તે ઉદ્દયપ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં Page #560 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૭૫ પણ આત્મહિતાર્થે ટાળવે હોય તે ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તે કરશે. એ જ વિનંતિ. આ૦ સ્વ. યથા ૬૧૯ મુંબઈ, અસાડ વદ ૧૪, રવિ, ૧૯૫૧ નમે વીતરાગાય સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુ:ખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈછિક શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા. અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તે સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે. તેના વિચારમાં કોઈ તેને માર્ગ જ્યારે જોવામાં આવતું નથી ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે અથવા છેવટે કેઈ ઉપાય ન ચાલે તે બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી છેડો વખત પણ નિવૃત્તિથી કેઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તે સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષેભાર્થે, તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનુપક્ષાર્થે પણ શેડા દિવસ વવાણિયે જવાને વિચાર ઉત્પન્ન થયે હતે. તે બન્ને પ્રકાર માટે ક્યારે વેગ થાય તે સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાગે સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અપપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગ-લક્ષને વિચાર અત્રેથી અપ્રસંગ ગણી, દૂર રાખી, અલપકાળની અલ્પ અસંગતાને હાલ કંઈ વિચાર રાખે છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયે છે. તેમાં કેઈ કારણેને પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે – અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તે વચ્ચે ક્યાંય આ વખતે ન રેકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તે પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી કઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે તે પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તે સારું એમ રહે છે, અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રેકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અકિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તે પણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જ વિનંતિ. શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયેગ્ય. સહજાન્મસ્વરૂપ યથાયેગ્ય. ૬૨૦ મુંબઈ, અસાડ વદ ૦)), સેમ, ૧૯૫૧ જન્મથી જેને મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મપયેગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કઈ પણું જીવે અત્યંતપણે વિચારી Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રીમદ્ રાજચંદ્ર પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વતવું ઘટે છે. જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તે જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણમી કરી, ભેગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તે પણ તે પ્રકાર કરતાં સર્વાશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેધું છે. તે તે કારણથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્યાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ થવાયેગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી. અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમને વેગ થઈ શકવા ગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તે સારું. એ જ વિનંતિ. ૬૨૧ મુંબઈ, આષાડ વદ ૦)), સેમ, ૧૯૫૧ તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષે, અમુક કારણે પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણ જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખવાનું બન્યું હોય તે પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાને સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું ગ્ય ભાસે છે. - વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમને વેગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા ગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારને વિચાર રહ્યા કરતું હતું, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતું હતું, પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓને સમાગમ થવાને પ્રસંગ થયે; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું, અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલે પ્રતિબંધ થવા દેવા ગ્ય અધિકાર મને સંભવ નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્ટાર્થ જણાવવા યોગ્ય છે. આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તિત્વ જાણું તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હેય તે પણ તેથી તે ભક્તિની યેગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને ગ્યતા મારી Page #562 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તે તેવા સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલેક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવા યેાગ્ય છે. પ્રશ્ન-સમાધાનાદિ લખવાને ઉદય પણ અલ્પ વર્તતા હેાવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેદવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેના આ કાળમાં ઘણા ભાર આ થઈ શકે; એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાના લક્ષ રાખીશ. એક વિનંતિ અત્રે કરવા ચેાગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હાય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હાય તા તે ભક્તિ વિષે યથાયાગ્ય વિચાર કરી જેમ તમને યેાગ્ય લાગે તેમ કરવા યોગ્ય છે; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યાગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તેપણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાના કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. ૪૭૭ આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશેા અને તમારા સમાગમવાસી જે કોઇ મુમુક્ષુ ભાઈએ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશે. એ જ વિનંતિ. ૨૨ મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૫૧ ‘અનંતાનુબંધી’ને ૧ીજો પ્રકાર લખ્યા છે તે વિષે વિશેષાર્થે નીચે લખ્યાથી જાણશે ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંપરિણતબુદ્ધિથી ભાગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભાગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભાગપ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે; તેવાં પરિણામ વર્તે ત્યાં પણ ‘અનંતાનુબંધી’ સંભવે છે. તેમ જ ‘હું સમજું છું”, ‘મને ખાધ નથી', એવા ને એવા અમમાં રહે, અને ભાગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઇ પણ પુરુષત્વ કરે તેા થઇ શકવા યેાગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભાગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી' સંભવે છે. જાગ્રતમાં જેમ જેમ ઉપયાગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વદેશાનું પરિક્ષીણપણું સંભવે. ૬૨૩ મુંબઈ, શ્રાવણ સુદ ૨, બુધ, ૧૯૫૧ આજે પત્તુ મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું? તેના વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શકચો નથી, તેપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહેાંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવા યેાગ્ય હતા, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશે! તે સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશે. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની ૧. પત્રાંક ૬૧૩ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઈચ્છા રહે છે. તે તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી ગ્યતા નથી. આવા કઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઈચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાને વિચાર હોય તે એક દિવસ મૂળી રેખાઈશ. અને બીજે દિવસે જણાવશે તે મૂળીથી જવાને વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેને તે સમાગમમાં તમારી ઈચ્છાનુસાર વિચાર કરીશ. મૂળી એક દિવસ રેકાવાનો વિચાર જે રાખે છે તે સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવા સંભવ છે. એ જ વિનંતિ. ૬૨૪ મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૫૧ કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી ગ્યતા નથી. બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા ગ્ય નથી. વિવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧ ૬૨૫ પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયેગમાં ગયું છે તેને સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનેપગમાં ગયું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનને અભિપ્રાય પણ આજે જે છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે, તથાપિ અત્રે તે તેમ થવું અશક્ય છે. મન પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તે યથાશક્તિ લખાય તે લખશે. ૬૨૬ વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક, ૧૯૫૧ નિમિત્તવાસી આ જીવ છે, એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે. સહજામસ્વરૂપે યથા. - ૬૨૭ વવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સેમ, ૧૯૫૧ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે, પણ વિચારમાર્ગને વેગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશ ન ઘટે એ વગેરે લખ્યું છે, તે એગ્ય છે તે પણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. - શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા ગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરે ઘટે છે. www.jainelibrary Page #564 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૬ર૮ વવાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧ અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા ગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે તમ વગેરેથી બને તે વિચાર કરશે. શ્રી ડુંગરે તે જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તેપણ બને તે અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તે કરશે. સહજાન્મભાવનાએ યથાવ ૬૨૯ વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક, ૧૯૫૧ આત્માથી શ્રી સભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નને ઉત્તર લખે તે સામાન્યપણે યંગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષમ આલેચનથી તે પ્રશ્નને ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે: “ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા ગ્ય છે કે કેમ? અર્થાત્ બધા ગુણને સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય ? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? તેના ઉત્તરમાં એમ લખ્યું કે : “આત્માં ગુણ છે. તેને ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિરક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું?” તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. ચેાથે પ્રશ્ન “કેવળજ્ઞાન આ કાળમાં હોવા ગ્ય છે કે કેમ?” તેને ઉત્તર એમ લખે કે : પ્રમાણથી જોતાં તે હોવા ગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણે વિચાર કરવા યોગ્ય છે. એ ચેથા પ્રશ્નને વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશે કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તે તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાને જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કેઈ પ્રકારે હોવા ગ્ય છે તથા સમજવા ગ્ય છે ?” આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણું પ્રકારે વિચારવા ગ્ય છે. વિશેષ અનપેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું અને તે કરશે. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તે તે પણ લખશે. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંનાં ત્રણ પ્રશ્નના ઉત્તર અને સંક્ષેપમાં લખ્યા છે. પ્રથમ પ્રશ્ન – જાતિસ્મરણજ્ઞાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે – નાનપણે કઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મેટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રીમદ્ રાજચંદ્ર એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તે પણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કેઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયે છે, એ શા ઉપરથી સમજાય?” તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે :- અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પિતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તે નિયમિતપણું નથી. ક્વચિત અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિને હેતુ થો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતે એ કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનને સંભવ છે, અથવા ‘જાતિસ્મૃતિ” હોવી સંભવે છે, અથવા જેને “જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે. વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય છે તેવા જીવને પણ પ્રતીતિ આવે. બીજે પ્રશ્ન – “જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે :– જેમ આત્માને સ્થૂળ દેહને વિયેગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયને પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયેગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા ગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તે આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના વેગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. ત્રીજો પ્રશ્ન – કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે - - વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે; અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની ગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને ગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણુ વિચાર જણાવવા ગ્ય છે. ૬૩૦ વવાણિયા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૧ ગયા શનિવારનો લખેલે કાગળ પહોંચે છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશે : પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતે નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતે નથી; તેથી એક અહોરાત્રમાં ચાલું આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે? કે દેખવું એ આત્માને ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજને ગુણ હેઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી ? અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે?” તેને સંક્ષેપમાં ઉત્તર :– Page #566 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૮૧ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઈદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયપર્યત સામાન્યપણે મનુષ્ય પ્રાણીને પાંચ ઇન્દ્રિયની લબ્ધિને ક્ષયપશમ હોય છે. તે ક્ષપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-દદ્રિયને ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જેવામાં આવી શકે નહીં, કેમકે ચક્ષુ-ઈદ્રિયની ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તે ચક્ષુથી દેખાઈ શકતી નથી, તેમ બીજી ઇન્દ્રિયની લબ્ધિ સંબંધી ક્ષપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે. " બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનાવડીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગાએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગાએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરને સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?” તેને સંક્ષેપમાં ઉત્તર : જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તે સર્વ પ્રદેશ તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય, પણ જ્યાં ક્ષપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અ૯પ જ્ઞાનદર્શનની સોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત (પ્રગટ) થાય છે, તેથી વિશેષ ક્ષપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા ગ્ય એ પંચેદિય સંબંધી પશમ થાય છે. તથાપિ ફપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વીગે તે પંચંદ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય (સત્વ) નથી, કે પાંચ વિષય સર્વાગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તે સામાન્ય ક્ષપશમ, અને તે પણ ઇદ્રિય સાપેક્ષ ક્ષયોપશમને પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઈદ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષપશમ તથા પ્રાપ્ત થયેલી મેનિને સંબંધ છે કે નિયત પ્રદેશ (અમુક મર્યાદા–ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા દવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેને સંક્ષેપમાં ઉત્તર :– તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપગ રેકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તે સર્વ પ્રદેશ મૂગત સ્થિતિ પણ ભજે છે, અને કઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાને હેતુ પણ અવ્યાબાધ નામને જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીયાંતરાયના ક્ષપશમનું સમવિષમ પણું હોય છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રીમદ્ રાજચંદ્ર આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઈચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપગ રેકાઈ શકવાનું ઘણું મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કેઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તે હાલ તે તથા પ્રકારે રહેવા ગ્ય છે તે પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી. ૬૩૧ વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સેમ, ૧૫૧ પ્રથમ પદમાં એમ કહ્યું છે કે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત કાલેકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદ છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમાં માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વભાવને અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા ગ્ય નથી. બીજા પદને સંક્ષેપ અર્થ : “હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાઘને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણે ઉપદેશ્યાં છે. તત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્વ કહ્યું છે.” ૬૩૨ વવાણિયા, શ્રાવણ વદિ ૧૪, સોમ, ૧૫૧ બાળપણા કરતાં યુવાવસ્થામાં ઈન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેનાં શું કારણ હોવાં જોઈએ?” એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા ગ્ય છે – કમે જેમ વય વધે છે, તેમ તેમ ઈન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણે પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કાર કિમે કરી વિશેષાકારે પરિણમે છે. ૬૩૩ વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સોમ, ૧૫૧ આત્માર્થઇચ્છા એગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી સૂર્યપુર. - તમારા લખેલા બે કાગળ તથા શ્રી દેવકરણજીને લખેલે એક કાગળ એમ ત્રણ કાગળ મળ્યા છે. આત્મસાધના માટે શું કર્તવ્ય છે એ વિષે શ્રી દેવકરણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તે કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, એમ તેમને જણાવશે. Page #568 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૮૩ આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિષે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. સહજસ્વરૂપે યથાયોગ્ય. ૬૩૪ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભેમ, ૧૯૫૧ આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન, વચન, કાયાના વેગથી મારાથી કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયે હોય તે ખરા અંતઃકરણથી લઘુતાભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાને વિચાર છે. લિ૦ રાયચંદના યથા૦ ૬૩૫ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભેમ, ૧૫૧ સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પયંત તમારા પ્રત્યે મન, વચન અને કાયાના પેગથી જે કંઈ જાણતા અજાણતાં અપરાધ થયેલ હોય તે સર્વભાવે ખમાવું છું. તેમ જ તમારા સત્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તે કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિક્ષેત્ર લક્ષમાં હોય તે લખશે. આ૦ સહજાભસ્વરૂપ ૬૩૬ વવાણિયા, ભાદરવા સુદ ૯, ગુરુ, ૧૯૫૧ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલું બને તેટલે તે તે નિમિત્તવાસી જને સંગ ત્યાગ ઘટે છે, અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે. સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદેશ પ્રત્યે ઉપગ દેવે ઘટે છે. તમારું પત્ર મળ્યું છે. આજ પર્યંત સર્વભાવે કરીને ખાવું છું. ૬૩૭ વવાણિયા, ભાદ્રપદ સુદ ૯, ગુરુ, ૧૯૫૧ આજ દિન પર્યંત સર્વભાવે કરી ખમાવું છું. નીચે લખેલાં વાકય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. અનુભવપ્રકાશ” ગ્રંથમાંનો શ્રી પ્રહૂલાદજી પ્રત્યે સદ્ગુરુ દેવે કહેલે ઉપદેશપ્રસંગ લખે તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કેઈ સર્વ દુઃખ મટાડવાને ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યું નથી. એ જ વિનંતિ. Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૩૮ રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧ એ પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર કયાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશે ઃ (૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયથી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવત્....વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે....[પત્ર ખંડિત] ૪૮૪ કંઈ પણુ, અને તે કરવા ચેાગ્ય છે. ગમે તે શ્રવણ કરવા યાગ્ય છે. ૬૩૯ રાણપુર, આસા સુદ ૨, શુક્ર, ૧૯૫૧ જ્યાં આત્માર્થ ચર્ચિત થતા હાય ત્યાં જવા આવવા, શ્રવણાદિના પ્રસંગ જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હેાય તે તે પણ વિચારાર્થે ૬૪૦ મુંબઈ, આસા સુદ ૧૧, ૧૯૫૧ આજે સવારે અને કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. અમ પ્રત્યે અનુકંપા રાખશે. કંઈ જ્ઞાનવાર્તા લખશે. શ્રી ડુંગરને પ્રણામ. ૪૧ મુંબઇ, આસા સુદ ૧૨, સામ, ૧૯૫૧ દેખતભૂલી ટળે તે સર્વ દુઃખને ક્ષય થાય’ એવા સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવાને આ જગતને વિષે કોઈ એવા આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ? ૪૨ મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાના એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યેાગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યાગ્ય છે. જ્ઞાનીપુરુષના નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તે આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પાકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે? શ્રી ડુંગરને પ્રણામ. ૬૪૩ શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજના પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કઈ પૂછવા યાગ્ય લાગતું હોય તે પૂછશે. મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ Page #570 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૮ મું ૪૮૫ કરવા ગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ ગ્ય ન હોય એટલે ઉપયોગ કરી ક્રમ કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂકયા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧ પત્ર મળ્યું છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવે પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમને વેગ ન હોય ત્યારે તે ભાવે જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સન્શાસ્ત્રને પરિચય કર એગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તે અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સહજાભસ્વરૂપે પ્રણામ. ૬૪૫ મુંબઈ, આસો વદ ૧૧, ૧૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યેગ્ય, આર્ય શ્રી સભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક :- શ્રી ભાગનું લખેલું પત્ર મળ્યું છે. સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા, એ વાક્યમાં કંઈ અસર થાય છે કે કેમ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે? તેમ જ સમજવા ગ્ય શું? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યને એક પરમાર્થ શું? તે વિચારવા યુગ છે, વિશેષપણે વિચારવા ગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાકયોને વિશેષ પરમાર્થ લક્ષગત થત હોય તે લખવાનું અને તે લખશો. એ જ વિનંતિ. સહજાભસ્વરૂપે યથાવ ૬૪૬ મુંબઈ, આસે, ૧૫૧ સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખને અનુભવ કરે પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલેક, મેક્ષ આદિ ભાવનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. વર્તમાનમાં જે પિતાનું વિદ્યમાનપણું છે, તે ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારને આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ હોવાપણું ન હોય, તે મધ્યમાં તેનું હોવાપણું ન હોય એ અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એ શ્રી જિનને અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. ડ્રદર્શનસમુચ્ચય' કંઈક ગહન છે, તે પણ ફરી ફરી વિચારવાથી તેને કેટલેક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનને વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશે. એ જ વિનંતિ. લિ. રાયચંદના પ્રણામ વાંચશે. ૧. જુઓ આંક ૬૫૧ Page #571 -------------------------------------------------------------------------- ________________ ४८६ શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈ, આસે, ૧૫૧ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પિતાની શક્તિએ, સદૂગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધ અશકય છે એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્દગુરુચરણના આશ્રયે કરી બેધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુને સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ ધ સ્થિર રહે વિકટ છે. - મુંબઈ, આસે, ૧૯૫૧ દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વિર્ય વાણીથી કહી શકાયું ગ્ય નથી. મુંબઈ, આસે, ૧૫૧ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તે પછી આખી આયુષ્યસ્થિતિ! એક પળને હીન ઉપગ તે એક અમૂલ્ય કૌસ્તુભ છેવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તે તેવી સાઠ પળની એક ઘડીને હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિને હીન ઉપગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભેગવે છે એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીને હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ? ૬૫૦ મુંબઈ, આસે, ૧૫૧ અંતર્મુખવૃષ્ટિ જે પુરુષની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોને સંગ છે, તે કંઈ પણ દ્રષ્ટિને આકર્ષે એ ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તેપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા ગ્ય પદાર્થોદિને ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરે ઘટે. જોકે આરંભ પરિગ્રહને ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્ગખવૃત્તિને હેતુ હોવાથી વારંવાર તેને ત્યાગ ઉપદેશ્ય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૬૫૧ મુંબઈ, કારતક, ૧લ્પર * જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયા તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાકય “સમજીને શમાઈ રહી” તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતું, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને શમાઈ ગયા” તેને અર્થ છે. - પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાકયને પરમાર્થ એક જ વિચારવા ગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહીં, અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ત્યારે જે એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ પેગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગેચરપદમાં લીનતા થઈ. * જુઓ આંક ૬૪૫. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રીમદ્ રાજચંદ્ર એ બને વાકય લેકભાષામાં પ્રવર્યા છે, તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાકયને સારભૂત અર્થ થયે; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલે વિભાગાર્જ થઈ શકવા યંગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપગ વર્તાવો ઘટે છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જા નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એ નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને શમાય, એ નિસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલ એ આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતે, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચી છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. પર મુંબઈ, કારતક સુદ ૩, સોમ, ૧૯૫૨ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગદ્રષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ ગ ન હોય તે વાંચવા ગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા ગ્ય છે. પિતાનું ક્ષપશમબળ ઓછું જાણીને અહંમમતાદિને પરાભવ થવાને નિત્ય પિતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૬૫૩ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૧લ્પર બે પત્ર મળ્યાં છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. એ જ વિનંતિ. સહજામસ્વરૂપ ૬૫૪ મુંબઈ, કારતક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રને પ્રત્યુત્તર લખવાને વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું લખવાને વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મ કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યાં તેથી કશી હાનિ નથી. હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી ગવાસિષ્ઠ વાંચશો. શ્રી ભાગ અત્રે છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૪૮૯ ૬૫૫ મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨ નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે. - શ્રી સુંદરદાસજી ૫૬ મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨ શ્રી ત્રિભવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જેવાને દ્રઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સશાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યુગ્ય થાય, એ લક્ષ રાખશે, એમ કહ્યું હતું. એ જ વિનંતિ. ૬૫૭ મુંબઈ, માગશર સુદ ૧૦, ભેમ, ૧૯૫૨ શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બંધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તે સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરુ, સપુરુષ અને સશાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. એ જ વિનંતિ. ૬૫૮ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે? તે લખવાનું બની શકે તે લખશે. બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ “મિથ્યાત્વનો ત્યાગ કરી શક્તા નથી. તે આ પ્રમાણેઃ “લૌકિક” અને “શાસ્ત્રીય’. કેમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છેડે તો “મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે. ૬૫૯ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષેએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે : “અંતરસંબંધીય, અને બાહ્યસંબંધીય'. અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. દદ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તેપણ, જે નવિ જાય પમા (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણુ જ ના રે – ગાયે રે, ગાયે, ભલે વીર જગત ગુરુ ગાયે.” Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રીમદ્ રાજચંદ્ર દ૬૧ મુંબઈ, પિષ સુદ ૮, મ, ૧લ્પર આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. સ્વછંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કેઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ વછંદરહિત પુરુષને; એટલે લક્ષ રાખી સશાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા ગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે. મુંબઈ, પિષ વદ, ૧૯૫૨ | સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા ગ્ય નથી. યુગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજે, આતમરામ છે સાખી રે.” –શ્રી શ્રીપાળરાસ મુંબઈ, પિષ, ૧૫૨ ગૃહાદિ પ્રવૃત્તિના ગે ઉપગ વિશેષ ચલાયમાન રહેવા ગ્ય છે, એમ જાણીને પરમ પુરુષ સર્વસંગપરિત્યાગને ઉપદેશ કરતા હવા. – મુંબઈ, પિષ વદ ૨, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તે ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષે પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એ નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે, કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લેકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને “પરમાર્થસંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને “વ્યવહારસંયમ' કહ્યો છે. કઈ જ્ઞાની પુરુષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાલક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેને અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા “વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. શ્રી ડુંગરની ઈચ્છા વિશેષતાથી લખવાનું બને તે લખશે. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણે રેકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રણામ. Page #576 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૬૬૫ ૪૯૧ મુંબઈ, પિષ વદ ૯, ગુરુ, ૧લ્પર દેહાભિમાનરહિત એવા પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટ પણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગને ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહને ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પિતાના ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જે તેમ કરવામાં ન આવે તે તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયેલ હોય તે યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કર ગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. ૬૬૬ મુંબઈ, પિષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણું જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છેડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધદયે વાસ થયે તેપણ અમૂછિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધદય સમજીને વર્યા છેઅને ત્યાગને લક્ષ રાખે છે. ૬૬૭ મુંબઈ, પિષ વદ ૧૨, રવિ, ૧૫ર મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિને હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી કષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યા છે અને સર્વ જીને તે ઉપાય ઉપદે છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણશીલ એવા તે સપુરુષેએ ભક્તિમાર્ગ પ્રકા છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. ૬૬૮ મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૫ર પત્ર મળ્યું છે. અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને વેગે સૌથી સુલભપણે જણવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિક૯પ થવા યોગ્ય નથી. હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા ગ્ય નથી. ૬૬૯ મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨ અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું છે તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાને Page #577 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીમદ્ રાજચંદ્ર સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશે. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર. મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨ ૩ સદૂગુરુપ્રસાદ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. | સર્વ દુઃખથી મુક્ત થવાને સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવને નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયને વિયેગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. ઉદયને વેગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તે વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા પુરુષની ભક્તિ, સપુરુષના ગુણગ્રામ, સપુરુષ પ્રત્યે પ્રભેદભાવના અને પુરુષ પ્રત્યે અવિરધભાવના લેકેને ઉપદેશે છે, જે પ્રકારે મતમતાંતરને અભિનિવેશ ટળે, અને સત્પષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. ૬૭૧ મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧લ્પર તમારે કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા ગ્ય છે. પ્રશ્નોથી ઘણે અંતેષ થયે છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ છે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી. શ્રી સુંદરદાસજીના ગ્રંથે પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તે કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પાંચ લખી છે. એ જ. - ભક્તિભાવે નમસ્કાર. ૬૭ર મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫૨ છે. સદૂગુરુપ્રસાદ આત્માથી શ્રી ભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વર્ષ ૨૯ મું પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી ‘સુંદરદાસાદિ'ના ગ્રંથનું અને તેા બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથા પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે. કાયા સુધી માયા(એટલે કષાયાદ્રિ)ના સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તે યથાર્થ છે, તેપણુ કાઇ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયના અભાવ થઈ શકવા ચેાગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતે નથી, તેથી કાયા છતાં પણુ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાદ્વેષરહિત પુરુષ હાઇ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવા જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવા અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં ‘શૂરાતનઅંગ' કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે — મારે કામ ક્રોધ સખ, લેાભ મેહ પીસિ ડારે, ઇન્દ્રિઢુ કતલ કર કિયા રજપૂતા હૈ; માર્યાં મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હૂ, ઐસે રન રૂતે હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાર્પિની સાપિની દાઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પતા હૈ; સુંદર કહત ઐસે, સાધુ કાઉ શૂરવીર, વૈર સબ મારિકે, નિશ્ચિંત હાઈ સૂતા હૈ. -શ્રી સુંદરદાસ શૂરાતનઅંગ-૨૧-૧૧ મુંબઈ, ફા. સુદ ૧૦, રવિ, ૧૯૫૨ ૬૭૩ ૐ શ્રી સદ્ગુરુપ્રસાદ શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી. યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવાને ઉપદેશકપણું વર્તતું હાય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિના લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવાને ઉપદેશ આપવા ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ્ આગ્રહના તથા કેવળ વેષવ્યવહારાદિન અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવા યથાર્થ માર્ગની સન્મુખ થાય એવા યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. ૬૭૪ ૐ સદ્ગુરુપ્રસાદ મુંબઈ, ફા. વદ ૩, સોમ, ૧૯૫૨ દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર આત્માર્થી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયના અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં ‘અભાવ' શબ્દના અર્થ ‘ક્ષય’ ગણીને લખ્યા છે. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષને અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાનીપુરુષા અથવા દૃઢ મુમુક્ષુ જીવા જાણે છે, તેમ જગતના જીવા શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઇને જગતવાસી જીવા જાણે છે કે આ મનુષ્યાદિ છે, Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે, એ પદાર્થો જેવાથી બેયનું જાણવું સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે, તે ભેદ થવાનાં કયાં કારણે મુખ્યપણે વિચારવા એગ્ય છે? એ પ્રકારે લખ્યું તેનું સમાધાન મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દેહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇદ્રિમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇદ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમકે તે તેના અનુભવને વિષય છે, પણ જ્ઞાનદશા અથવા વિતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાને વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીના અનુભવને વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જેને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કેઈક જીવ સત્સમાગમના વેગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તે દૃઢ મુમુક્ષુતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્યું, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતષ્ટિ જીવે છે, તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલે પદાર્થ મનુષ્યચક્ષુથી જેવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે તેમ જગતવૃષ્ટિ જેને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા એગ્ય છે. જે તે યુગ પ્રાપ્ત ન હોય તે જેમ અંધકારમાં પડેલે પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતું નથી, તેમ તથારૂપ પેગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવનું એક આકારપણું ભાસે છે; દેહાદ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતું નથી. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હે!! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે ! નમસ્કાર હે !! શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયેગ્ય. ૬૭૫ મુંબઈ, ફાગણ વદ ૫, બુધ, ૧૯૫૨ બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્મસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પ્રારબ્ધદયથી હાલ થડા વખતમાં લખી શકાવાને સંભવ ઓછો છે. “સુંદર કહત ઐસે, સાધુ કઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ સૂતે હૈ.” ૬૭૬ મુંબઈ, ફાગણ વદ ૯, રવિ, ૧૯૫૨ આત્માથી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કેઈ મુમુક્ષ જીના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તે કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવને યથાયોગ્ય. Page #580 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫ ૬૭૭ મુંબઈ, ચૈત્ર સુદ ૧, રવિ, ૧૫ર કાગળ પહોંચે છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશે : પ્રારબ્ધદયથી જે પ્રકારને વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દ્રષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એ અભિપ્રાય ઘણું કરીને રહે છે. - આત્માને વાસ્તવ પણે ઉપકારભૂત એ ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષે સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા ગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષે વર્તે છેઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયેગેને વિષે તે જિજ્ઞાસું જીવ વર્તતે ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ ગ્યપણું ન હોય, તે જ્ઞાની પુરુષ તે જીવેને ઉપદેશ કરવામાં સંક્ષેપ પણે પણ વર્તે છે; (૨) અથવા પિતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વતી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હેય તે પણ જ્ઞાની પુરુષે સંક્ષેપ પણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. | સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી. કેમકે જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તે પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા એગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યંગ્ય છે, અને અવશ્ય તેમ કરવા ગ્ય છે. વધારે શું લખીએ? જેટલી પિતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જેડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે, અને તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સરળતાદિ નિજ ગુણે ઉપકારભૂત છે, એમ વિચારીને તેને આશ્રય કરે ગ્ય છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લેભ, તૃષ્ણ, દેહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મેહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છેડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિને આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેને વિચાર સુગમ છે. વધારે લખી શકાય એ ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કઈક પ્રસંગમાં થવા દેવું ગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ. ૬૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, સેમ, ૧૫ર જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શેક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષ સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૭૯ મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, શુક, ૧૫ર સદૂગુરુચરણ્ય નમ: આત્મનિષ્ઠ શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયેલા. ફાગણ વદ ૬ ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશે. ૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને “નિરાવરણજ્ઞાન” કહેવા યોગ્ય છે. ૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યને જ્ઞાની અજ્ઞાનીની વાણુને ભેદ સમજાવે કઠણ છે, એ વાત યથાર્થ છે કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જે ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જેયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્ય જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ છે પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હેતી નથી. જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણે હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરેધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી, અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણું હોય છે. નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તે સહજસ્વભાવે તેનું એાળખાણ છે, કેમકે પિતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારને આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. - અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાય છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીને ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેને જેને મેહ વિરામ પામે છે, એવા જ્ઞાની પુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચને સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચને છે એમ બ્રાંતિ થવાને સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિને સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણું જ્ઞાની પુરુષની છે, કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણુને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી “વર્તમાન જ્ઞાની પુરુષ'ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે “વર્તમાન જ્ઞાની” શબ્દ લખે છે, તે કેઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બેધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યું છે. જ્ઞાનીનાં વચનની પરીક્ષા સર્વ જીવને સુલભ હેત તે નિર્વાણ પણ સુલભ જ હોત. ૩. જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, Page #582 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૪૯૭ ઉપમાવાચક નથી. અવધિ, મન ૫ર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાયેગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવેને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા ગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તે તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તે પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થને અજ્ઞ છે તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિધવાળી હેય, પણ પરમાર્થે તે જ્ઞાનને સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની છે આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મેટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહને અવકાશ નથી. ૪. કાળને સૂફમમાં સૂક્ષમ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થને સૂફમમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થને સૂમમાં સૂફમ વિભાગ “પ્રદેશ” છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે, સામાન્યપણે સંસારી જીને ઉપયોગ અસંખ્યાત સમયવતી છે, તે ઉપગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જે તે ઉપગ એક સમયવર્તી અને શુદ્ધ હેય તે તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપગનું એકસમયવતીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ વેગે ઉપગ મૂઢતાદિ ધારણ કરે તેમ જ અસંખ્યાત સમયવતીપણું ભજે છે; તે કષાયાદિને અભાવે એકસમયવતી પણ થાય છે; અર્થાત્ કષાયાદિના વેગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપગનું એકસમયવતી પણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણ વિના કેવળજ્ઞાનને સંભવ નથી, અને કષાયરહિતપણું વિના ઉપગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતું નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયને અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન” હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે : એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનને જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતવિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત એગ કહ્યા છે. તે મળેને એક આ “વિચારગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે. ૫. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માથી જી થયા, અને તેમનામાં જે જે અંગે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજને આત્માથી ગણવા ગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકામાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચ્છા નથી થતી. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રીમદ્ રાજચંદ્ર ૬. “કેવળજ્ઞાનના સ્વરૂપને વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળ–કેટીથી તેને નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમને અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. માત્ર “કેવળકેટી” છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યંગ્ય છે પણ તે કઈક વિરલા પુરુષને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. “કેવળજ્ઞાનને અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તે તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન” છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન” જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તે આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચર્સ મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવતીને કેવળજ્ઞાન કહ્યું છે, તે “કેવળજ્ઞાનને કેવળ–કોટી” કહેતા હોય, તે તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનને શ્રી ડુંગર નિષેધ કરે, તે તે આત્માને નિષેધ કરવા જેવું છે. જોકે હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા વિધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તે તે પણ સંભવિત છે, કેમકે માત્ર “જગતજ્ઞાન તે કેવળજ્ઞાનને વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે, અને તે વિરે દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશકય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે – આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષને અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા ગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે “કેવળજ્ઞાન છે અને તે સંદેહ ગ્ય નથી. શ્રી ડુંગર “કેવળ–કેટી' કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવતી પાંચર્સ કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનને લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાને તે “કેવળજ્ઞાન” છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનને સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેને વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનને વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ “કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા ગ્ય નથી. જગતને જીવેને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે. અને તે રોકવી પડે છે. તે પણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન” છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાભ્યથી કરી બાહ્યદ્રષ્ટિ જીવે પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” * અત્રે શ્રી ડુંગરે “કેવળ-કેટી” સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે; પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશે. Page #584 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૬.૦ مد જેની માક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહેાતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મેાક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ ખીજું શું આપવાના હતા ? ૪૯૯ મુંબઇ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨ હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારા નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારા પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવા, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવર્તન કરતા છતાં મેક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઇ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શેાધવા માટે અથડાતા જીવાને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય ? આ દુષમકાળના દુર્ભાગી જીવા ! ભૂતકાળની ભ્રમણાને છેડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવા એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવાનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલા લખ્યા નથી, પણ કર્મબંધનથી દુ:ખી થતા જગતના જીવાની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમના ઉદ્ધાર કરવાની નિષ્કારણુ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર [ અંગત ] ૬૮૧ મુંબઇ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨ પત્ર મળ્યું છે. કેટલાક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહેાંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારયેાગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણુયાગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલાક વખત એવી સ્થિતિ વેદવા યાગ્ય લાગે છે. વચને વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચના વાંચવા મેાકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશે. તેએ અત્રે પુછાવશે તે પ્રસંગયેાગ્ય લખીશું. કદાપિ તે વચના વાંચવા વિચારવાને તમને પ્રસંગ મળે તેા જેટલી અને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશે. અને તે વચના હાલ તે તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશે, પ્રચલિત ન કરશે. એ જ વિનંતિ. ૬૮૨ મુંબઇ, ચૈત્ર વદ ૧, સેામ, ૧૯૫૨ ધ્યેય મુમુક્ષુ ( શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલેક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું અને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાને સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તે તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ દવા યોગ્ય લાગે છે. ૬૮૩ મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૫ર બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તે પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તે વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાને અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધને ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પિતાના દોષ વારંવાર જેવા ગ્ય છે. ૬૮૪ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.” –વિહાર–વૃંદાવન, ૬૮૫ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૫ર કાગળ એક મળે છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચને તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચને વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશે અને અત્રે તેઓ લખશે તે પ્રસંગગ્ય લખીશું, એમ કલેલ લખ્યું હતું. જે બને તે તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચને તેમાંથી લખી મેકલશે. સમદર્શનનાં લક્ષણદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા ગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જે શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તે તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. ૬૮૬ મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨ તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારે કાગળ એક મળે હતે. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલેક વખત થયાં કેઈક વાર બની શકે છે. અને કેઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતે શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી પશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા ગ્ય છે. શ્રી અંબાલાલ . પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશે. એ જ વિનંતી. ૬૮૭ મુંબઈ, વૈશાખ સુદ ૧, ભેમ, ૧લ્પર ઘણું દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશે. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. Page #586 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૨૯ મું ૫૦૧ કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયાગથી પરિગ્રહ સંયાગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હાય, તેા તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય? એટલે પુરુષ આસ ( પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યેાગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયાગથી એમ જાણવામાં આવ્યું, તે તે ઓળખાણમાં બ્રાંતિ પડે તેવા વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયેાગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયેાગા વિષે જેને થતું નથી, અથવા રિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત માત્ર પ્રારüાદયથી વ્યવહાર વર્તતા હાય, વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહના હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતા હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયાગાદિ પ્રારÛાદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ષાં હાય, તે તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશે. • મુંબઇ, વૈશાખ સુદ ૬, દિવ, ૧૯૫૨ પત્ર મળ્યું છે. તથા વચનાની પ્રત મળી છે. તે પ્રતમાં કોઇ કોઇ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણુ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. તેથી તેવી પ્રતા શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યાગ્ય છે. ૬૯ વવાણિયા, વૈશાખ વદ ૬, રિવ, ૧૯૫ર આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. સુંદરલાલે વૈશાખ વિદ એકમે દેહ ોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત દેહ ઊડવાનું અન્યાથી સામાન્યપણે એળખતા માણસાને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તેા પછી જેણે કુટુંખાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હાય, સહવાસમાં વસ્યા હાય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હાય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગેા પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંના એક આ મેટ ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષાને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂર્છાભાવે ખેદ કરવા તે માત્ર કર્મબંધના હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીના વિયેગ થયા છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવા ખેતુ તેમને થતા નથી. કાઈ રીતે તેવા ખેઢનું હિતકારીપણું દેખાતું નથી, અને અનેલા પ્રસંગ બેટ્ટનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષાને જીવને હિતકારી Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રીમદ્ રાજચંદ્ર એ ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પિતાને વિશેષ પ્રતિબંધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તે તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ ફળ નથી, સંસારમાં કયારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થયું નથી, અને અવિચારપણુ વિના તે સંસારને વિષે મેહ થવા યોગ્ય નથી, જે મેહ અનંત જન્મમરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેને ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તે આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાને અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, ઘણું જીવોને તે બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે, માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબધી કે હળુકમ જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. - મૃત્યુભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હેત તોપણ જેટલા પૂર્વે વિચારવાને થયા છે, તેટલા ન થાત, અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તે મૃત્યુને ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોને તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવને ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જે આ સંસારને વિષે આવા પ્રસંગે સંભવ ન હોત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હેત, અશરણદિપણું ન હોત તે પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહેતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષે, અને ભરતાદિ ચક્રવર્યાદિએ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત? હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના છાપણને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થ સંભવિત છે, તે પણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતે ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરે, એ જ કર્તવ્ય છે. મુંબઈ, બીજા જેઠ સુદ ૨, શનિ, ૧૫ર મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કાગળ પહોંચે છે. જે હેતુથી એટલે શારીરિક રંગવિશેષથી તમારા નિયમમાં આગાર હતું તે રેગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાને ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારે નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતા. એ જ કારણવિશેષ છતાં પણ જે પિતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તે આજ્ઞાને ભંગ કે અતિક્રમ થાય. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ Page #588 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૫૦૩ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારે નિશ્ચય વર્તે છે, એમ જાણું પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણે વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ ના આ માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ ના કારતક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. શ્રી માણેકચંદે લખેલે કાગળ મળે છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તે જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે, ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિદ્મહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવને વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મમક્ષને તે માટે નિત્ય સત્સમાગમને આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. જ્યાં સુધી જીવને તે યુગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારને હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનને સમાગમ તથા સલ્લાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે, અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતે નથી. શ્રી સુંદરલાલની ગતિ વિષેને પ્રશ્ન વાંચે છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યંગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરે એગ્ય પણ નથી. દ૯૧ મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૫ર વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતે હોય તે લખશે. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જે કંઈ લખવા ઈચ્છા થાય તે લખશે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂમસંપરા ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત અને પુલકિલબ્ધિ એ ભાવે મુખ્ય કરીને વિચછેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેને તેને જે પરમાર્થ ભાસતે હોય તે લખશે. તમને તથા લહેરાભાઈને આ વિષે જે કંઈ લખવાની ઈચ્છા થાય તે લખશે. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાને માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તે લખશે, તેમ જ તે વિષે જે તમારી તથા લહેરાભાઈની લખવાની ઈચ્છા થાય તે લખશે. ઉપર જણાવેલા પ્રશ્નોને પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તે તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારને લક્ષ રાખશે. ૬૯૨ મુંબઈ, બીજા જેઠ વદ, ૧૫ર દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રીમદ્ રાજચંદ્ર તે મહાભાગ્યના આશ્રય કર્યાં, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાર્દિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરૂષને આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંચાગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેના ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ઘેાડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગેાપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશેા, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગના સદાય આશ્રય રહેા. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિકાઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય. ૬૩ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯પર જેને મૃત્યુની સાથે મિત્રતા હાય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હાય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હાય, તે ભલે સુખે સૂએ. શ્રી તીર્થંકર – છજીવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણેા વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ યાગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષ,ને સંભવ રહ્યો છે. કોઇક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગને તે જ કારણેાથી આશ્રય કર્યાં છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમ જ વર્યાં છે, તથાપિ તેવા યાગ પ્રાપ્ત થવા જોઈએ; નહીં તો ચિંતામણિ જેવા જેને એક સમય છે એવા મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય. ૬૯૪ મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨ આત્માથી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા. · શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારા લખેલા કાગળ તથા શ્રી લહેરાભાઈના લખેલા કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સાભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મેાક્ષની ના તથા હા કહી હેવાના સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઇએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનના નિષેધ કર્યાં છે; તે પણ અપેક્ષિત છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :જેવા કેવળજ્ઞાનને અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવા જ તેને અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને Page #590 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૫૦૫ હોય એમ જિનાગમને હાલ રૂઢિઅર્થ છે બીજાં દર્શનમાં એ મુખ્યર્થ નથી, અને જિનાગમથી તે મુખ્યર્થ લેકમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનને અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શકયું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા ગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારદ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશે. ગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપગાંતર થવાથી કંઈ પણ વૃત્તિને એટલે ઉપયોગને તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપગ કોઈને વર્તે નહીં એ સિદ્ધાંત છે ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીને ઉપયોગ કેવળજ્ઞાનને ય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તે કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે, માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તે ત્યાં પ્રશ્ન થવાયેગ્ય છે કેઃ “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તે કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપગ પ્રત્યે હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યંગ્ય ય આત્મા તેથી જાણે?” સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી “સિદ્ધને કહીએ તે સંભવિત થવા ગ્ય ગણાય; કેમકે તેને ગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ ગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તે ગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તે “દેહધારી કેવળી” અને “સિદ્ધીને વિષે કેવળજ્ઞાનને ભેદ થતું નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જેવામાં આવે છે કે – “કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે -‘સગી ભવસ્થ કેવળજ્ઞાન”, “અગી ભવસ્થ કેવળજ્ઞાન.” સગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સગી કેવળજ્ઞાન, અપ્રથમ સમય એટલે અગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે – પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.” એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેને પરમાર્થ શો હોવો જોઈએ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તે ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે “કશે પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પને અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એ ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તે તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું?” એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમને પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રીમદ્ રાજચંદ્ર દલ્મ મુંબઈ, અષાડ સુદ ૫, બુધ, ૧૯૫૨ શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જે સ્વધર્મ શબ્દનો અર્થ “આત્મસ્વભાવ” અથવા “આત્મસ્વરૂપ” થતું હોય તે ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ આવવાનું કારણ શું? એમ તમે લખ્યું તેને ઉત્તર અત્રે લખે છે – સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ શબ્દને અર્થ “વર્ણાશ્રમધર્મ છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયે હોય, તે વર્ણન ઋતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરે તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા કૃતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે “આશ્રમધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવણે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તે “સ્વધર્મ કહેવાય, અને જે તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તે “પરધર્મ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયે હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે “સ્વધર્મ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તે “પરધર્મ કહેવાય. તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, વીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચાવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું, ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા; એ પ્રમાણે આશ્રમને સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે છે તે “પરધર્મ કહેવાય અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તે તે સ્વધર્મ” કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ શબ્દ સમજવા યંગ્ય છે, અર્થાત્ સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવને “સ્વધર્મ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે “સ્વધર્મ શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ “સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવને “સ્વધર્મ ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તે ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ “સ્વધર્મ શબ્દ સંપ્રદાયે એ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે “સ્વધર્મ” શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે. મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પષને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસકાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારે કાગળ પ્રાપ્ત થયે હતે. એક ધારાએ દવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી Page #592 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૭ લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્નતા પામશે, એમ જાણું તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હે ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રેમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે. ૬૭ મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૫ર ભુજાએ કરી જે સ્વયંભૂરમણુસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભકિતથી ત્રિકાળ નમસ્કાર, શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્ર પ્રાપ્ત થયા છે. પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણ પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતાં આ પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારને હેતુ થાય છે, અને કેઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વસાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણું, તેથી ડરીને વર્તવું ગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહેચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. અહે! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો! અહો! વારંવાર અહો! ૬૯૮ મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક, ૧૫ર જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે; અને અતિકાય પાંચ કહ્યાં છે. કાળને અતિકાય કહ્યો નથી; તેને શે હેતુ હવે ટો હેતુ હવે જોઈએ? કદાપિ કાળને અતિકાય ન કહેવામાં એ હેતું હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ યુદ્ગલ તેવી યેચતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે, તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજે પછી ત્રીજો એમ સમયની ધારા વર્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય. વળી સર્વને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળને સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતું હોય તે કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગયે નથી, એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારવા યોગ્ય છે – જિનાગમની એવી પ્રરૂપણું છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી. જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતું નથી. એક સમય વતી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તમાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેને મુખ્ય અર્થ તે એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે, અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તત દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતે દેખે નહીં; જે તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વતી ચૂક્યાપ અને ભાવિકાળને હવે પછી આમ વતેશે એમ દેખે છે. ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયું છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એ વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે. એક ઘડે હમણા જ હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયે ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી, પણ જનારને તે ઘડે જે હતું તે જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે તેમ જ હમણાં એક માટીને પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડે નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે, તથાપિ માટીને પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તત હેતે નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તે એક જ છે. સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત આણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમને અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. - પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ સાધનસહિત, મુમુક્ષુએ સદ્દગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુગ વિચારવા ગ્ય છે. અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, “પુદૂગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો” એમ લખાયું છે, તેમ મૂળ નથી. પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો” એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવને અર્થાત્ રસને ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી “જસુ એટલે જેની આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. દ૯ મુંબઈ, શ્રાવણ, ૧૫ર પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે – જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુગલ પરમાણુ જે કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, “અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, “આકાશદ્રવ્ય અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ “લેક’ની ઉત્પત્તિ છે, અર્થાત્ “લેક એ પાંચ અસ્તિકાયમય છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણૂઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઆયુકáધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅકસ્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ આણુકન્કંધ Page #594 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૫૦૯ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકર્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણું, આઠ પરમાણુ, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ, યાવત્ સે પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે. “ધર્મદ્રવ્ય એક છે. તે અસંખ્યાતપ્રદેશપ્રમાણ લેકવ્યાપક છે. “અધર્મદ્રવ્ય એક છે. તે પણ અસંખ્યાતપ્રદેશપ્રમાણુ લેકવ્યાપક છે. “આકાશદ્રવ્ય” એક છે. તે અનંતપ્રદેશપ્રમાણ છે, કલેકવ્યાપક છે. લેકપ્રમાણુ આકાશ અસંખ્યાતપ્રદેશાત્મક છે. કાળદ્રવ્ય” એ પાંચ અસ્તિકાયને વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તે પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે “ચાર વહારિક કાળ” છે, એમ વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લેકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલું છે, જે અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાની છે. તે કાલાણુઓ વર્તના પર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ દ્રવ્ય કહેવા યંગ્ય છે, પણ “અસ્તિકાય કહેવા ગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાય કહેવાયેગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. - “આકાશ અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશપ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યને એ સ્વભાવ છે કે, જીવ અને પુગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે, જેથી ધર્મ, અધર્મ દ્રવ્યના વ્યાપકપણુ પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે; અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. જીવ, પુદ્ગલ, અને ધર્મ, અધર્મ દ્રવ્યપ્રમાણ આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લેક કહેવાય છે. ૭૦૦ કાવિઠા, શ્રાવણ વદ, ૧૯૫૨ શરીર કેવું છે? મેહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. ૭૦૧ રાળજ, શ્રાવણ વદ ૧૩, શનિ, ૧૯૫૨ ૧ “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે; અને જે તે પ્રમાણે થાય તે વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય. એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વને સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણને ભંગ થતું નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં ગ્યતા ન હોય તે તેને અસ્તિકાયપણને ભંગ થાય, એટલે કે, તે તે “અસ્તિકાય” કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, પણ તેવાં બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય (પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રીમદ્ રાજચંદ્ર વર્તમાન એકપર્યાયરૂપ છે. એકપર્યાયરૂપ હાવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તેા પછી અસ્તિકાયરૂપ ગણવાને વિકલ્પ પણ સંભવતા નથી. ૨. મૂળ અષ્ઠાયિક જીવનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હેાવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેના બેધ થવા કઠણ છે, તાપણુ‘ષદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયા છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઇક સમજાવ્યું છે. તે વિચારવાનું અને તે વિચારશે.. ૩. અગ્નિ અથવા ખીજા બળવાન શસ્ત્રથી અાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદ્વિરૂપે થઇ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે અંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા ચેાગ્ય લાગે છે, પણ વાદળારૂપે થવાથી ફી સચિતપણું પામવા યેાગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હેાય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યેાગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. ૪. બીજ' જ્યાં સુધી વાવવાથી ઊગવાની યેાગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હાય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવિધ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરા, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્મીંજ થવા યેાગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવા આકાર તેના હેાય પણ તે વાવવાથી ઊગવાની યેાગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક ખીજની સંભવે છે. ૫. ફ્રેંચ વિદ્વાને શેાધેલા યંત્રની વિગતનું વર્તમાન ખીસ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માના સમાવેશ થવા યેગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કાર્યણ કે તેજ શરીર દેખાવા યાગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યેાગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્યણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા ચગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારના દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવા દેખાવ થવા સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યે પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુએ દેખાવા વિષેમાં પણ કંઇક તેના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયાગે દૃષ્ટિગોચર થઈ શકવા યાગ્ય હેાય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યેાગ્ય લાગે છે. ૭૦૨ રાળજ, શ્રાવણ વદ ૧૪, રિવ, ૧૯૫૨ વિચારવાન પુરુષા તે કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ્ર પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવા પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણુ એવા ભાવ, એમ ભાવ બે પ્રકારના થઇ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તે સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હાય છે; અને બીજો, ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાના Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ વર્ષે ૨૯ વિચાર, વિચારવાન પુરુષ છોડી દઇ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાના વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઇ, અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધને વારંવારના વિક્ષેપ છેડી દઈ, યથાર્થ આત્મભાવના વિચાર કરવાનું લક્ષગત કરા તેા તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ અનેા કે ન ખને તાપણુ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેના જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઇને અમને ખેદ થતા આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપના વિચાર કરી શકે છે, કે તમને તેને આટલા બધા પરિચય ખેદ્યના હેતુ લાગતા નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધા હાય તા ચાલે તેવું છે, તેમાં લગભગ ‘જાગૃતિ'કાળના ઘણા ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યેાગ્ય અવસર છે. લાકો માત્ર વિચારવાન કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણુ નથી, અથવા ખાદ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તૃત્વના માહાત્મ્યમાં કંઈ કલ્યાણુ નથી, એમ અમને તે લાગે છે. આ કંઇ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઇ હેતુ છે, એમ વિચારવું છેડી દઈ, જે કંઇ તે વચનાથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાના વિચાર રાખવા એ જ સુવિચારસૃષ્ટિ છે. લાક સમુદાય કોઈ ભલા થવાના નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્જન્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દેભતાથી, અને હતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશે તે દૃષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાના હેતુ થશે. ૭૦૩ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. ઘણું કરીને બધા માર્ગમાં મનુષ્યપણાને મેાક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યાં દેખાય છે. જિનેાક્ત માર્ગને વિષે તેવા ઉપદેશ કર્યાં દેખાતા નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવા ઉપદેશ કર્યાં દૃષ્ટિગોચર થાય છે. જિનાક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે; અર્થાત્ તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તે સંસાર ત્યાગ કરી દેવે એવા ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનેાત્પત્તિના સંભવ રહેત તે ન થાય અને તેથી વંશના નાશ શ્વા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મેાક્ષસાધનરૂપ ગણ્યું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવા અભિપ્રાય જિનના કેમ હાય ?' તે જાણવા આફ્રિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે, Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક વૃષ્ટિ અને અલૌકિક (લાકાત્તર) દૃષ્ટિમાં મેટા ભેદ છે, અથવા એકબીજી વૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર(સાંસારિક કારણા)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી ચેાગ્ય નહીં. પાર જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાત્મ્ય કહ્યું છે. એટલે મેાક્ષસાધનના કારણરૂપ હાવાથી તેને ચિંતામણિ જેવા કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મેાક્ષસાધન કર્યું તે જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તેા પશુના દેહ જેટલી ચે વાસ્તવિક વૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિના છે, પણ તે દેહ પામીને અવશ્ય મેાક્ષસાધન કરવું, અથવા તે સાધનના નિશ્ચય કરવે, એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિના છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવે એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઇએ. લૌકિક દૃષ્ટિમાં તે યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારા મનુષ્ય નાશ પામવાના વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દૃષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાના ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિવૈરતા, અવિરાધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાના જેને હેતુ છે, એવી લૌકિક દૃષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિધ, મનુષ્યાદિ પ્રાણીના નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઇ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તેા તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશને અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રાત્પત્તિ ન થઈ હેાય તેના વંશના નાશ થવાના વખત આવે, અને તેટલાં મનુષ્યા એછાં જન્મવાનું થાય, જેથી મેાક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક વૃષ્ટિથી યાગ્ય લાગે; પણું પરમાર્થ વૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હાય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાને ઉપદેશ કરવા, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તે બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મેક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તા મૂળપણે મેક્ષસાધનરૂપ છે, અને તેવાં કારણેા પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું માક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણેા પ્રાપ્ત થયે તે દેહથી ભાગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મેાક્ષસાધનરૂપ કરવા ખરાખર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યેાગ્ય છે. વેદેખ્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેએથી તેમ થવું અશકય હાય, તે પરિણામે યથાર્થ ત્યાગ કરવાના લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તે તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવા ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાના વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તાપણુ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવેા લક્ષ રાખીને પ્રવર્તવાનું તે કોઈકથી જ ખને તેવું છે. જિનાક્ત માર્ગના પણ એવે એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવા. તથારૂપ સત્સંગ, સદ્ગુરુના યેગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળા એટલે વિશેષ Page #598 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૧૩ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તે તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભેગાદિ ભેગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પિતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પિતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મેક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત્ કરવા જેવું થાય. ઇઢિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને ગ્ય નથી, એવા કોઈ મંદ કે મેહરાગ્યવાન જીવને ત્યાગ લેવે પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તે તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનને પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જ કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે. - ઉત્તમ સંસ્કારવાળા પુરુષે ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અ૫ દ્રષ્ટિથી યેગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યને વેગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યુગને અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરે, તે વિચાર તે પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તે તેઓ મેક્ષસાધન કરશે એ નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવે ને આવે ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કપીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કે વિચારવાન એકાંતે યુગ્ય ગણે? પિતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજું મનોરથમાત્ર કારણોને અથવા અનિશ્ચિત કારણેને વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણને આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તે કલ્પના છે; ખરેખ મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તે બને. એ આદિ ઘણાં કારણેથી પરમાર્થદ્રષ્ટિથી જે બેધ્યું છે તે જ યોગ્ય જેવામાં આવે છે. ઉપગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરે કઠણ પડે છે, તે પણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવાં યોગ્ય છે, અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગેથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું કેગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયને સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણું ચીથી નિષ્પાપ પણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે, તે યથાર્થ લાગવા ગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યાં જે વડના ટેટા વગેરેનાં કારણે તેનાં કારણે તેમાં રહ્યાં નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેવું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. આગળના * કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય * પત્રાંક ૭૦૧-૪ Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર છે, તે લખ્યું નથી. લખવા ગ્ય નહીં લાગવાથી લખ્યું નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તે ઉપકાર સમાયે દેખાતું નથી. નાના પ્રકારના પ્રશ્નોત્તરને લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તે આત્માને ઘણે ઉપકાર થવાને સંભવ રહે. રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જે તેથી મેક્ષસાધન કરી શકાય તે જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. • મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દ્રષ્ટિને છે, પણ મનુષ્યને યથાતથ્ય યુગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દ્રષ્ટિને છે. જે એમ જ ડરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વ સંગ-પરિત્યાગ કરે છે તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમકે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ છે નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શકદેવજી, જડભરતાદિના પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એ જ નિયમ બાંધ્યું હોય કે ગૃહસ્થાશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તે પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગને નાશ કરાવી કામગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય; અને મેક્ષસાધન કરવારૂપ જે મનુષ્યભવનું ઉત્તમપણું હતું, તે ટાળીને, સાધન પ્રાપ્ત થયે, સંસાર-સાધનને હેતુ કર્યો કહેવાય. વળી એકાંતે એ નિયમ બાંધ્યા હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમાદિ ક્રમે કરી આટલાં આટલાં વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું તે તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તે ત્યાગને અવકાશ જ ન આવે. વળી જે અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણુએ તે તે કંઈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી, તે માટે શું સમજવું? જ જૈનમાર્ગને પણ એ એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરે; તથારૂપ સત્સંગ સગુરુને ભેગા થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે છે તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી. તેમ કરવું યંગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધને પ્રાપ્ત થયે ભેગાદિ સાધને ભેગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભેગવવાં જ, એ તે. જે મેક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું, તે ટાળી પશુવત્ કરવા જેવું થાય. દ્વિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને ગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મેહરાગ્યવાનને ત્યાગ લેવે પ્રશસ્ત જ છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી. પ્રથમથી જ જેને સત્સંગાદિક જેગ ન હોય, તથા પૂર્વના ઉત્તમ સંસ્કારવાળ વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ આશ્રમપૂર્વક પ્રવર્તે છે તેથી તેણે એકાંતે ભૂલ કરી છે એમ ન કહી શકાય જોકે તેણે પણ રાત્રિદિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતાં પૂર્વક ગૃહસ્થાશ્રમાદિ કરવું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્ય પ્રાણીની વૃદ્ધિ અટકે, અને તેથી મોક્ષ સાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યેગ્ય દેખાય, કેમકે પ્રત્યક્ષ મનુષ્યદેહ જે મોક્ષસાધનને હેતુ થતું હતું તેને રેકને પુત્રાદિની કલ્પનામાં પડી, વળી Page #600 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૫૧૫ તેઓ મિક્ષસાધન આરાધશે જ એ નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગ્રહાશ્રમમાં પડવું, અને વળી તેની ઉત્પત્તિ થશે એ પણ માની વાળવું અને કદાપિ તે સંગો બન્યા તે જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય તેથી તે કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષસાધન પ્રાપ્ત થવાને જોગ ન આવવા દેવા જેવું થાય. વળી કોઈ કેઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષના ગૃહસ્થાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાને વિચાર લઈએ તે તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવ જે મનુષ્યાદિ પ્રાણુને નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ના અટકે? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. અલૌકિક દૃષ્ટિમાં તે મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિને મુખ્ય વિચાર નથી; કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જ અલૌકિક દ્રષ્ટિ પામે તે પિતાના મેહે હજારો મનુષ્યપ્રાણીને યુદ્ધમાં નાશ થવાને હેતુ દેખી ઘણી વાર વગર કારણે તેવાં યુદ્ધો ઉત્પન્ન ન કરે, તેથી ઘણા માણસને બચાવ થાય અને તેથી વંશવૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય ? ઈદ્રિયે અતૃપ્ત હેય, વિશેષ મેહપ્રધાન હોય, મેહરાગ્યે માત્ર ક્ષણિક વૈરાગ્ય ઊગ્યો હોય અને યથાતથ્ય સત્સંગને જોગ ન હોય તે તેને સાધુપણું આપવું પ્રાયે પ્રશસ્ત કહી ન શકાય, એમ કહીએ તે વિરોધ નહીં, પણ ઉત્તમ સંસ્કારવાળા અને મહાધ, એમણે સર્વેએ ગૃહસ્થાશ્રમ ભગવીને જ ત્યાગ કરે એવો પ્રતિબંધ કરતાં તે આયુષ્યાદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જેગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિધથી મેક્ષસાધનને નાશ કરવા બરાબર થાય, અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તે પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે? એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચાર જાગૃતિ થશે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાને સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે, પણ સાધુને તે તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિનાં કારણે સામા જીવને હૈયે જે બેસાડી શકવાની શક્તિ હોય તે બેસાડવાં, નહીં તે પિતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મેક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હેતે નથી એ આદિ કારણે યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તે બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. ૭૦૫ વડવા, ભાદ્રપદ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ આજ દિવસ પર્વતમાં આ આત્માથી મન, વચન, કાયાને વેગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયેલ હોય તે ખરા અંતઃકરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું . Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રીમદ્ રાજચંદ્ર વડવા (તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી. સહજત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રે પ્રાપ્ત થયાં છે. “કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે, તેમ જ “તૃષ્ણના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રેવાનું સામર્થ્ય રહેતું નથી” ઇત્યાદિ વિગત તથા “ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના ગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભ્રમ ટાળવા માટેમાં વિશેષતા” લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે સંક્ષેપમાં તે પત્રેના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. ૧. વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતું હોય તે પણ કરવું ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખ. તેમ બને તે કામ કરીને વૃત્તિઆદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. ૨. ઘણે સ્થળે વિચારવાન પુરૂએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચને એ પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તે જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મેળાપણું કે એ છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેને નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સપુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામ્યથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણેને અન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તે અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને સત્પરુષની “આશ્રયભક્તિ અહંભાવાદિ છેદવાને માટે અને અ૫ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ભેગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તે તૃષ્ણ નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તે તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઇચ્છા સહેજે મળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તે પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષને કંઈ અવશ્ય ઉપગ (કારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તે માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તે પણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થેયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલપના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તૃષ્ણને પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે. ૩. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતું નથી, પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જે કઈ પુરુષને આશ્રય પ્રાપ્ત થયે હોય તે પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના Page #602 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૫૧૭ ઉપાય કરવા ઘટે. તે ગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે. ૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણું સવૃત્તિઓ મળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. ૫. ગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથને મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા એગ્ય છે. ૭૦૭ વડવા, ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ બ્રહ્મરંધાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજે તે વિષેની વિગતો અત્રે કાગળ મળે છે. તે તે ભાસ થવા સંભવે છે, એમ જણાવવામાં કંઈક સમજણભેદથી વ્યાખ્યાભેદ થાય. શ્રી વૈજનાથજીને તમને સમાગમ છે, તે તેઓ દ્વારા તે માર્ગને યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતું હોય તે કર યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપગ વર્તતે નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગને ઘણું કરીને વિશેષ લક્ષ કરાવી શકાતું નથી; જેથી તમને શ્રી વૈજનાથજીને સમાગમ છે તે યથાશક્તિ તે સમાગમને લાભ લેવામાં વૃત્તિ રાખે તે અડચણ નથી. આત્માના કંઈક ઉજવળપણને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાભ્યાદિ પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણને અર્થે તે સાધન ઉપકારી છે, એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી, એટલે લક્ષ અવશ્ય રાખે યેગ્ય છે. એ જ વિનંતિ. સહજાન્મસ્વરૂપ યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. રાળજ, ભાદરવા, ૧૯૫૨ બીજા જેઠ સુદ ૧ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તે અત્ર મોકલી ૪૪૪૧ જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એ ભાવાર્થ આપે લખે તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે – જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનને તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈનપ્રસંગમાં અમારે વધારે નિવાસ થયો છે તે કોઈ પણ પ્રકારે તે માર્ગને ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને Xxxx૧ ગયું છે, અને લેકે માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારે બહુ વધારી દીધે છે, અને અંતર્માનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બર્સે ચારસે વર્ષે કઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગને જાણુ સારા પુરુષ એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણું વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થડી રહી છે, અને તેમાં સંકડે ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ “મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં ૧. અહીં અક્ષર ગુટી ગયા છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રીમદ્ રાજચંદ્ર એમ આવ્યા કરે છે કે જે તે માર્ગ વધારે પ્રચાર પામે છે તેમ કરવું, નહીં તે તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પિતે જ સમજ તથા સમજાવે કઠણ છે. સમજાવતાં આડાં કારણે આવીને ઘણું ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જે આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તે બની શકે નહીં તે હાલ તે મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેત દ્રષ્ટાંત ઉપદેશવામાં પરમશ્રત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે. એ રીતે જે મૂળમાર્ગ પ્રગટતામાં આપ્યું હોય તે પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યેગ્ય; કેમકે તેથી ખરેખર સમર્થ ઉપકાર થવાને વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દ્રષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવે સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે. જેથી રોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી. તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકેને ઘણે ઉપકાર થાય છે; જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તે આત્મજ્ઞાન વિના બીજું કઈ નથી. હાલ બે વર્ષ સુધી તે તે ગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તે ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકને વખત આવે, અને લોકોનું શ્રેય થવું હોય તે થાય. નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યું કમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કઈ લેક પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સેંકડો અથવા હજારે માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે યેગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તે ઘણું સારું, પણ દ્રષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતું નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકકે જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયેગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયે નથી. કહેવાનો હેતુ એ છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરે આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તે હજારે માણસ મૂળમાર્ગને પામે, અને હજારે માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છેતેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં છે જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ Page #604 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૫૧૦ છૂટી જાય તેવી દ્રઢ કલ્પના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહીં, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપ હોય તે મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપ હોય તે હજુ તેટલી યેગ્યતા નથી, તે પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે. ૭૦૯ રાળજ, ભાદરવા, ૧૯૫૨ ૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તે તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લેકે લાખે ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તેપણુ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશ વર્તે છે. ૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું – બધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયેગ,-આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર, ઘણ જેને પ્રાપ્તિ. ૭૧૦ વડવા, ભાદરવા સુદ ૧૫, સેમ, ૧૯૫૨ આત્મા आत्मा સચ્ચિદાનંદ सच्चिदानंद જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી. ભ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેને ફળને ભેક્તા છે. ભાન થયે સ્વભાવપરિણામી છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ પર૦ શ્રીમદ્ રાજચંદ્ર સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદ્દગુરુ, સત્સંગ, સશાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાંતિપણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભેગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિવિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યેગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક કમે કરી ક્ષય થાય. મનરૂપ ગમાં તારતમ્યસહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે . કેવળજ્ઞાન છે. ૭૧૧ રાળજ, ભાદ્રપદ, ૧૯૫૨ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શને એટલે બંધક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શને છે. નૈયાયિકના અભિપ્રાય જે જ વૈશેષિકને અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ વેગને અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગળ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારને ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયને ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં. પૂર્વમીમાંસાનું જૈમિની અને ઉત્તરમીમાંસાનું “વેદાંત” એમ નામ પણ પ્રસિદ્ધ છે. ને બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શને વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે, અને વેદાર્થ પ્રકાશી પિતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠું દર્શન છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે :- ૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવની વ્યવસ્થા માને છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૫૨૧ જૈનદર્શનના સહજ પ્રકારોતરથી બે ભેદ છે, દિગંબર અને શ્વેતાંબર. પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એ કઈ ઈશ્વર નથી. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. ગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુખાદિ તત્વ છે. તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિન્માત્ર સ્વરૂપ છે. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરવગાહવતી માન્ય છે. પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે. ૭૧૨ આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨ કાગળ મળે છે. “મનુષ્યાદિ પ્રાણુની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જ કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થત નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ન પ્રત્યે કે તેવા પ્રસંગે પ્રત્યે તમારે ઉદાસીન રહેવું એગ્ય છે, એમ જણાવ્યું હતું તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થને લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. ૭૧૩ આણંદ, આશ્વિન, ૧૯૫૨ આસ્તિક એવાં મૂળ પાંચ દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન :-- દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે, અને વર્ધમાનસ્વામી થયા પછી ડાંએક વર્ષમાં તેમાં નાના પ્રકારના ભેદ થયા દેખાય છે તે આદિનાં શાં કારણ? હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પિઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લેકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્ય દેખાતું નથી, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણે ? હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ? અને થાય તે શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત કયાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર Page #607 -------------------------------------------------------------------------- ________________ પરર શ્રીમદ્ રાજચંદ્ર પામવી સંભવિત દેખાય છે? ક્રી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવા વર્તમાનકાળના ચેાગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હેાય તે તે શાં શાં કારણુથી ? જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરાધ શાથી ટળે ? તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હેાય, અને કેવળજ્ઞાનના વિષય લેાકાલેાકને દ્રવ્યગુણુપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાને માન્યા છે તે યથાર્થ દેખાય છે? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતા હાય તે તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ? તેમજ ખીજાં જ્ઞાનાની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણેાથી ? દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાર્દિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ ખળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યેાગ્ય દેખાય છે કે કેમ ? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમેહનીયના હેતુ થઇ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હેાય. અવિરતિ, દેશિવરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાને સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણામાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશિવરિત અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતના સમાવેશ આ છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઇએ ? [ અપૂર્ણ ] સં. ૧૯૫૨ ૭૧૪ ૐ જિનાય નમ: ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યાગ્ય છે. ચક્રવર્ત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊઁચત્વ પ્રમાણુાતિમાં પણ તેવા સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગેાદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા ચૈાગ્ય છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિર્દિધ્યાસન થવા યેાગ્ય છે. -સંપ્રાપ્ત થવા યાગ્ય જણાય છે. આધ્યાત્મિક છે. અનેકાંત શબ્દના અર્થ સર્વજ્ઞ શબ્દ સમજાવા બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્રીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે, અલૈંદ્રિય જ્ઞાનના ભગવાન જિને એ ભેદ પાડ્યા છે. Page #608 -------------------------------------------------------------------------- ________________ દેશ પ્રત્યક્ષ, તે એ ભેદ્દે, અવધિ, વર્ષ ૨૯ મું મનઃપર્યવ. ઇચ્છિતપણે અવલેાકન કરતા આત્મા ઇંદ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના ખળ વડે જાણે તે મનઃપર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મતૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન. શ્રી જિને કહેલા ભાવેા અધ્યાત્મ પરિભાષામય હેાવાથી યેાગ સંપ્રાપ્ત થવા જોઈએ. સમજાવા કઠણ છે. પરમપુરુષને જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિક્રિયાસ કરવા ચેાગ્ય છે. શ્રી રામદાસસ્વામીનું યેાજેલું ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે ૭૧૫ મૂળ મારગ સાંભળેા જિનના રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ॰ નાય પૂજાદિની જો કામના રે, નાય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના ૨, જોજો શેાધીને જિતસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી કોઇ પામે મુમુક્ષુ વાત. મૂળ ર જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ॰ એમ કહ્યું સિદ્ધાંતે મુધ. મૂળ॰ ૩ દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ૦ તા ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ સંક્ષેપે સુણા પરમાર્થ, મૂળ॰ જિન મારગ તે પરમાર્થથી લિંગ અને ભેદા જે વ્રતના પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા હવે જ્ઞાન દર્શનાદિ શબ્દના તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ, મૂળ॰ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ॰ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ॰ કહ્યું ભગવંતે દર્શન તેહને ૨ે, જેનું બીજું નામ સમક્તિ, મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ, મૂળ॰ તેવા સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર અણુલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ॰ તેહ મારગ જિનનેા પામિયા ૐ, કિંવા પામ્યા તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ॰ ઉપદેશ સદ્ગુરુને પામવેા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મેાક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧ જૂ છૂ. 77. ૧ ૫૨૩ આણંદ, આસા સુદ ૧, ૧૯૫૨ ૭૧૬ શ્રી આણંદ, આસે સુદ ૬, ગુરુ, ૧૯૫૨ ૐ સદ્ગુરુપ્રસાદ ‘દાસબાધ’ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મેાકલ્યું છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ . પ૪ શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિક૯૫ નહીં પામતાં, આત્માર્થ વિના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે. જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જે પ્રતીત કર્યો હોય, તે પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તે તે સંશય માનવ નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તે તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતા નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય. તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય. ૭૧૭ શ્રી આણંદ, આસો સુદ ૩, શુક્ર, ૧ર આત્માથી ભાઈ શ્રી મેહનલાલ પ્રત્યે, ડરબન - તમારે લખેલે કાગળ મળ્યું હતું. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખે છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિઘને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં, પણ જેની સદ્દવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇગ્લેંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તે અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચને વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકેટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યાગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ વેગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ ચૅગ્ય લાગે છે. અત્રેથી “આર્ય આચારવિચાર” સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું – આર્ય આચાર એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણનું આચરવું તે; અને “આર્ય વિચાર” એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે કારણેની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. ૧. મહાત્મા ગાંધીજી Page #610 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૫૨૫ વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તે વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામે છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તે વાણિયારૂપ વર્ણધર્મને અનુસરે તે યંગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણને તેને વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણ પણ તે રીતે વર્તે છે, તે તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?” તે તેના ઉત્તરમાં એટલું જણાવવું યુગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણુ રીતિ જેનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણુને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતે નથીપણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લેપવારૂપ દેષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લેકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભયાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તે તે જ પિતે અભક્ષ્યાદિ આહારના વેગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને તથા જવા આવવાને પ્રસંગ ન થવા દેવું જોઈએ, નહીં તે જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનમેદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખે જોઈએ. જ્ઞાનદ્રષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભયાભયભેદને તે ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દેષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હેતું નથી, પણ તેને અંગે બીજ દોષનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવે ઉચિત છે. નાતાલ ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તે માત્ર તે હેતુ ગણાય. વળી તે લેના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યેગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યંગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલે એ ફળાહાર આદિ લેતાં તે લોકોને ઉપકાર સાચવવાને સંભવ રહેતું હોય, તે તેમ અનુસરે તે સારું છે. એ જ વિનંતિ. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ નડિયાદ, આ વદ ૧, ગુરુ, ૧૫૨ આત્મસિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા ગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧ વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માથને, ભાખે અત્ર અગ. ૨ આ વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ ઘણો લેપ થઈ ગયો છે, જે મેક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨ આ “આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૪ર ગાથા “આત્મસિદ્ધિ' તરીકે સં. ૧૯૫૨ ના આસો વદ ૧ ગુરવારે નડિયાદમાં શ્રીમની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, જ આંક ૭૩૦ને પત્ર). આ ઉપરાંત “શ્રીમદ્ રાજચંદ્રની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૫૦, ૪૫૧ ના પત્રો શ્રીમદે પિતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે. જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ ૨, ૧૯૫૨ ને લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે. ૧. પાઠાંતર : ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોય. Page #612 -------------------------------------------------------------------------- ________________ પર૭. વર્ષ ૨૯ મું કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષને, કરુણા ઊપજે જોઈ. ૩ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈક જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાજડ આઈ. ૪ બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. ૪ બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; . વર્તે મેહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ બંધ, મોક્ષ માત્ર કલપના છે, એવો નિશ્ચયવાય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫ વૈરાગ્યાદિ સફળ તે, જે સહુ આતમજ્ઞાન તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૬ વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણ આવ્યેથી સગુરુને ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજજવળ અંતઃકરણ વિના સદ્દગુરુને ઉપદેશ પરિણમતું નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે, એમ કહ્યું. અત્રે જે જીવે ક્રિયાજડ છે તેને એ ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રેકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તે, અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગને દુરાગ્રહ રાખે નહીં, એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્કજ્ઞાનીએ ત્યાગરાગ્યાદિ રહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અપત્ય, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણ વિના તે આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યંત દૃઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માને છે અને આત્મામાં તે ભેગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! “માત્ર Page #613 -------------------------------------------------------------------------- ________________ પર૮ શ્રીમદ્ રાજચંદ્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,’ એમ જે સમજવામાં આવતું નથી તે સમજે, અને વૈરાગ્યાદિ સાધને પ્રથમ તે આત્મામાં ઉત્પન્ન કરે કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬) - ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૭ જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારને ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગાદિ સાધનને ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રે. (૭) જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષનાં લક્ષણ છે. ૮ . * જે જે ઠેકાણે જે જે એગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ ચગ્ય હોય ત્યાં ત્યાગરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન મેગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્ય તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માથી જીવનું લક્ષણ છે. અર્થાત મતાથી હોય કે માનાથી હોય તે ગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયે છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માથી કહેવાય. અત્રે “સમજવું” અને “આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવા આશય એ પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માથી કહેવાય. (૮) સેવે સગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯ પિતાના પક્ષને છેડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપને લક્ષ તેને થાય. ૯ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાધાન :- સદ્દગુરુના ચરણને જે પિતાને પક્ષ એટલે મત છેડી દઈ સેવે Page #614 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મુ પર, તે પરમાર્થને પામે, અને નિજપદને એટલે આત્મસ્વભાવને લક્ષ લે. અર્થાત્ ઘણાને કિયાજડત્વ વર્તે છે તેને હેતુ એ છે કે અસદ્દગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેને તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વને એટલે કાયક્લેશને માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દ્રઢ કરાવે છે જેથી તેને સદ્ગુરુને વેગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા વેગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી, અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પિતાની મતિકલ્પનાથી સ્વછંદપણે અધ્યાત્મગ્રંથે વાંચા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથે કે વચને સાંભળી લઈને પિતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેને પક્ષ થયે છે, અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનને તેને પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પિતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનેને ઉપયોગ કરે છે, પણ તેવાં વચને કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતું નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તે તે શુષ્કજ્ઞાનને જ નિષેધ છે. એમ છતાં તેને લક્ષ તેને થતું નથી, કેમકે જ્ઞાની બનવાન માને તેને આત્મા મૂઢતાને પામે છે, તેથી તેને વિચારને અવકાશ રહ્યો નથી. એમ દિયાજડ અથવા શક્કજ્ઞાની તે બને ભૂલ્યા છે. અને તે પરમાર્થ પામવ રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમને દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જે સદ્દગુરુના ચરણ સેવ્યા હોત, તે એવા દુરાગ્રહમાં પડી જવાને વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દેરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજ પદને લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્દગુરુની સેવામાં વિચરવાને જ ઉપદેશ કર્યો છે, તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્દગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તે તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદ્દગુરુમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાવિકપણું ઠર્યું જ નહીં. વળી કઈ “શ્રી ઠાણાંગસૂત્રની ચભંગી" ગ્રહણ કરીને એમ કહે કે “અભયના તાય પણ તરે, તે તે વચન પણ વદતે વ્યાઘાત જેવું છે, એક તે મૂળમાં કાણુગ'માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છે – તેને શબ્દાર્થ આ પ્રમાણે છે – તેને વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે –........જેમાં કોઈ સ્થળે અભચના તાર્યા તરે એવું કહ્યું નથી, અને કોઈ એક ટબામાં કેઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેને લક્ષ થવાથી સ્વવિચારને પામીને તય એમ અર્થ કરીએ તે તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે. અને તરશે તે માર્ગને અવગાહ અને સ્વપિત અર્થને માનાદિની જાળવણી છેડી દઈ ત્યાગ કરે એ જ શ્રેય છે. જે અભવ્યથી તરાય છે એમ તમે કહે, તે તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્દગુરુથી તરાશે એમાં કશે સંદેહ નથી. ૧, જુઓ આંક ૫૪૨, ૨, મૂળ પાઠ ભૂવા ધારેલે પણું મુકાયે લાગતું નથી, Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રીમદ્ રાજચંદ્ર અને અસેડ્યા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળ્યું નથી તેને કઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સદ્ગુરુગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદ્ગુરુ આજ્ઞાએ પ્રવર્તવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દ્રષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અા કેવળી. અર્થાત્ અા કેવળીને આ પ્રસંગ સાંભળીને કેઈએ જે શાશ્વતમાર્ગ ચાલ્યા આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એ આશય નથી, એમ નિવેદન કર્યું છે. કઈ તીવ્ર આત્માથીને એ કદાપિ સદ્દગુરુને વેગ ન મળ્યું હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજ વિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તે તે સદૂગુરૂમાર્ગને ઉપેક્ષિત નહીં એવે, અને સદૂગુરુથી પિતાને જ્ઞાન મળ્યું નથી માટે મેટો છું એ નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેને માર્ગ દીઠ ન હોય એવો પોતે પચાસ વર્ષને પુરુષ હોય, અને લાખે ગામ જોઈ આવ્યું હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તે ભૂલ ખાય છે, અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઈચ્છા હોય તેણે સદ્દગુરુના વેગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લેપ ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાની પુરુષની આજ્ઞા લેપવા બરાબર થાય છે. પૂર્વે સદ્ગુરુને ગ તે ઘણી વખત થયે છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં, જેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી, એમ આશંકા થાય તે તેને ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે – જે પિતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે, તે પરમાર્થને પામે. અર્થાત્ પૂર્વે સદુગુરુને વેગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાનાં માન અને મત મૂકયાં નથી, અને તેથી સદૂગુરુને ઉપદેશ પરિણામ પામ્યું નહીં, અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં; એમ જે પિતાને મત એટલે સ્વછંદ અને કુળધર્મને આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાને કામી થયે હેત તે અવશ્ય પરમાર્થ પામત. અત્રે અસદ્દગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણુથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક છાનાં પૂર્વે કલ્યાણ થયાં છે, અને તેમને સદ્દગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસગુરુને પિતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજો તે માર્ગની પ્રતીતિ, તેને ઉપદેશ સાંભળીને કરે છે તે પરમાર્થને પામે; માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે – યદ્યપિ કઈ છે પિતે વિચાર કરતાં ખૂક્યા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કેઈ સ્થળે એ પ્રસંગ કહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બૂક્યા. હવે કોઈ પિતે વિચાર કરતાં મૂક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોને કહેવાને હેતુ એ નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્દગુરુની આજ્ઞાનું જીવને ૧, મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી. Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ વર્ષ ૨૯ મું કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જે પિતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બૂક્યા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ “સ્વયંબુદ્ધ' કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદૂગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. આ અને જો સદ્ગુરુપદને નિષેધ કરે તે તે “સદુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમતિ કહ્યું નથી”, તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણુ લે છે તે શાસ્ત્ર સદ્ગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં મેગ્ય છે કે કોઈ અસદ્દગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં મેગ્ય છે? જે અસદ્દગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય, તે તે અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મિક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા યોગ્ય છે. આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે – આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે? ઉત્તરથી આવ્યો છે ? દક્ષિણથી આવ્યો છે? અથવા ઉચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યું છે? એમ જે જાણતું નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, જે જાણે તે સમ્યદૃષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે – (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્દગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બંધ થવામાં સદ્દગુરુને અસંભવ ધાર ઘટતા નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે – ગુણો છંદાજુવારે ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જ સીયા, સીઝે છે અને સીઝશે. તેમ કઈ જીવ પિતાના વિચારથી બંધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદ્દગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્દગુરુને નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતે પ્રેરાતે સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યું એમ કહેવા યોગ્ય છે અથવા તેને કંઈ સદ્ગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્ગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનને સંભવ થાય છે, અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાને આત્મગુણ કહ્યો. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પિતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું એગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની ગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દેષનું ભાન તેને થયું તથા તે દેશની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વળ્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લશે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માટે તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્દગુરુ એવા શ્રી અષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું; એ પણ સદૂગુરુનું જ માહાસ્ય દર્શાવ્યું છે. ૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગા૦ ૩૨, Page #617 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વળી આખા માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે કે *→ (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે. ) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ૫૩૨ ‘ઉત્તરાધ્યયન”, ‘સૂયગડાંગાદિ'માં ઠામ ઠામ એ જ કહ્યું છે. (૯) આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યાગ્ય. ૧૦ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શાક. નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્માંના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષટ્કર્શનના તાત્પર્યંને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણા છે. ૧૦ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયાગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ ચેગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયાગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનેા ઉપદેશ હાવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમશ્રુત એટલે ષટ્કર્શનના યથાસ્થિત જાણુ હાય, એ સદ્ગુરુનાં ચેાગ્ય લક્ષણ છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઇચ્છારહિત હોય તે વિચરી કેમ શકે ? એવી આશંકા, પૂર્વપ્રયાગ એટલે પૂર્વનાં અંધાયેલાં પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,’ એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. પરમશ્રુત કહેવાથી ષટ્કર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા :— વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હાય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હાવા ચેાગ્ય નથી. સમાધાન :- વર્તમાનકાળમાં કદાપિ એમ કહેલું હાય તા કહેવાય કે ‘કેવળભૂમિકાને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન તે સ્વરૂપસ્થિતિ છે. આશંકા :— આત્મજ્ઞાન થાય તે વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન :— એ વચન કદાપિ એકાંતે એમ જ છે એમ ગણીએ, તેાપણુ તેથી એકાવતારીપણાના નિષેધ થતા નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. આશંકા :- ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. સમાધાન :— પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં, એવા સિદ્ધાંત છે; અને વર્તમાનમાં પણ ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકના કશે। નિષેધ છે નહીં અને ચેાથે ગુરુસ્થાનકેથી જ આત્મજ્ઞાનના સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠ્ઠું ઘણા અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વપ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદદશા આવી જાય છે. પણ ૧. જુઆ આંક ૮૩૭, તે Page #618 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૨૯ મું ૫૩૩ આત્મજ્ઞાનને ધક નથી, ચારિત્રને રોધક છે. આશંકા – અત્રે તે સ્વરૂપસ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિત પદ તે તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે. સમાધાન – સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તે ચૌદમાં ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મને નાશ ત્યાં થાય છે, તે પહેલાં કેવળીને ચાર કર્મને સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તે તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા — ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે તે તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તે તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિ પણું કેમ કહેવાય? સમાધાન – કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને એથે, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. એથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે, પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયે રોકાવાથી આત્મસ્વભાવનું ચેથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયે વિશેષ રેકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છટ્ટે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને લીધે પ્રમ” સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે, જ્ઞાનને તારતમ્યભેદ છે. - જે થે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તે મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જે સમ્યકત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તે શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અહ૫સંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. પાંચમે અને છઠે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તે છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકે ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા ગ્ય નથી, એટલે તેરમે અને છઠે ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેને ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મબ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુને સમાગમ પ્રાપ્ત થયે હોય તેમાં પક્ષ જિનેનાં વચન કરતાં મેટો ઉપકાર સમાયે છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શે ? સમયે જિનસ્વરૂપ. ૧૨ સદ્દગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શું થાય? જે સદૂગુરુઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તે સમજનારને આત્મા પરિણામે જિનની દશાને પામે. ૧૨ ૧. જુઓ આક પર૭. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રીમદ્ રાજચંદ્ર સદૂગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તે, આત્મભાનને ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પિતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વ જીવનું છે. તે સદૂગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨) આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર, - પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ જે જિનાગમાદિ આત્માના હોવાપણને તથા પરલેકાદિના હોવાપણાને ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુને જગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે, પણ સદ્દગુરુ સમાન તે બ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩ અથવા સદૂગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જે સગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તે તે શા મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છેડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. ૧૪ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પિતાની ઈચ્છાએ ચાલે છે, એનું નામ “સ્વછંદ છે. જે તે સ્વરછંદને રેકે તે જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમને એકકે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ પ્રત્યક્ષ સદ્દગુરુ વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ પ્રત્યક્ષ સદૂગુરુના વેગથી તે સ્વછંદ રોકાય છે, બાકી પિતાની ઈચ્છાએ બીજા ઘણુ ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણું થાય છે. ૧૬ સ્વછંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વછંદને તથા પિતાના મતના આગ્રહને તજીને જે સદૂગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમક્તિ’ કહ્યું છે. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લાભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮ ૧. પાઠાંતર : અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. Page #620 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૩૫ જે સદ્ગુરુ ઉપદેશથી, પામે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તો પણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પિતાના સદ્દગુરૂની વૈયાવચ્ચ કરે. ૧૯ એ માર્ગ વિનય તણે, ભાખે શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ * એ વિનયને માર્ગ શ્રી જિને ઉપદે છે. એ માર્ગને મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦ અસદ્દગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામેહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ વિનયમાર્ગ કહ્યો તેને લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જે કોઈ પણ અસશુરુ પિતાને વિષે સદ્દગુરુપણું સ્થાપે તે તે મહામેહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧ હાય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથ જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ જે મેક્ષાથી જીવ હોય તે આ વિનયમાગદિનો વિચાર સમજે, અને જે મતાથ હોય તે તેને અવળે નિર્ધાર લે, એટલે કાં પિતે તે વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદૂગુરુને વિષે પિતે સદૂગુરુની બ્રાંતિ રાખી આ વિનયમાર્ગને ઉપયોગ કરે. ૨૨ હોય મતાથ તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથ લક્ષણે, અહીં કહ્યાં નિપક્ષ. ૨૩ જે મતાથી જીવ હોય તેને આત્મજ્ઞાનને લક્ષ થાય નહીં, એવા મતાથી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણે કહ્યાં છે. ૨૩ મતાર્થી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તે પિતાને કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તે પણ તેમાં જ મમત્વ રાખે. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકીં રહે નિજ બુદ્ધિ. ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પિતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ મહામ્ય કહ્યા કરે છે, અને તેમાં પિતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. ૨૫ પ્રત્યક્ષ સદ્દગુરુગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ સદૂગુરુને કયારેક વેગ મળે તે દુરાગ્રહાદિક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પિતે ખરેખર દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્દગુરુ સમીપે જઈને પિતે તેના પ્રત્યે પિતાનું વિશેષ દૃઢપણું જણાવે. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષને, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ દેવ-નારકાદિ ગતિના “ભાંગા” આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતને, વેષને આગ્રહ રાખવામાં જ મુક્તિને હેતુ માને છે. ૨૭ લઠું સ્વરૂપ ન વૃત્તિનું, ગધુ વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છું એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશને વેગ બને તેપણ લેકમાં પિતાનું માન અને પૂજાસત્કારાદિ, જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર” કે “ગવાસિષ્ઠ જેવા ગ્રંથે વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદૂગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લપે, તેમ જ પે તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેને સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશ પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવને સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનૂ-અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પિતાના શુષ્કમતને આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ગ્ય નહીં એવા જીમાં તે પણ ગણાય. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વેરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુભાંગ્ય. ૩૨ જેને ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતરરાગ્ય ઉત્પન્ન થયે નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાતવૃષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મેક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨ લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ હવે કહું આત્માથનાં, આત્મ-અર્થ સુખસાજ, ૩૩. Page #622 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૦ મું ૫૩૭ એમ મતાથી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાને હેતુ એ છે કે કોઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે આત્માથી જીવનાં લક્ષણ કહીએ છીએ – તે લક્ષણ કેવાં છે? તે કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩ આત્માર્થી–લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ ક૯૫ના, આત્માર્થી નહિ જોય. ૩૪ યાં આત્મજ્ઞાન હોય ત્યાં મનિપણું હોય, અર્થાત આત્મજ્ઞાન ન હોય ત્યાં મનિપણે ન જ સંભવે. ‘૩ સંવંતિ પસંદૃ તે મોતિ પાસ’ – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તે પણ પિતાના કુળના ગુરુને સદ્દગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માથીં જુએ છે. ૩૪ પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ પ્રત્યક્ષ સદૂગુરુની પ્રાપ્તિને મેટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદૂગુરૂની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદગુરુગથી સમાધાન થાય, અને તે દેષ ટળે, માટે પ્રત્યક્ષ સદૂગુરુને મોટો ઉપકાર જાણે, અને તે સદગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એક્તાથી આજ્ઞાંકિતપણે વર્તે. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિષે પરમાર્થને પંથ એટલે મોક્ષને માર્ગ એક હવે જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવું જોઈએ; બીજે નહીં. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્દગુરુ યંગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. ૩૭ એમ અંતરમાં વિચારીને જે સદ્દગુરુના વેગને શેધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં – એ રેગ જેના મનમાં નથી. ૩૭ * કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮. જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક એક્ષપદ સિવાય બીજા કેઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થને નિવાસ થાય. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મેક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખને હેતુ એ અંતરગ ન મટે. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્દગુરુબોધ સુહાય; તે બેધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્દગુરુને બંધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બધા પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મેહને ક્ષય કરી નિર્વાણપદને પામે. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨ જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨ ષપદનામકથન આત્મા છે, તે નિત્ય છે', કર્તા નિજકર્મ, છે ભક્તા”, “વળાઁ “મેક્ષ છે, “મેક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ આત્મા છે, તે આત્મા નિત્ય છે, તે આત્મા પિતાના કર્મને કર્તા છે, “તે કર્મને ભક્તા છે, “તેથી મેલ થાય છે, અને તે મેક્ષને ઉપાય એ સધર્મ છે. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્રદર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદે કહ્યાં છે. ૪૪ શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હેવાપણુરૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દૃષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ દ્રષ્ટિમાં આવતું નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પશદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઈન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માન, નહીં જુદું એંધાણ. ૪૬ અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઈન્દ્રિયે છે તે આત્મા છે, અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદે માનવે તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદું એંધાણ એટલે ચિહ્યું નથી. ૪૬ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિ કેમ? જણાય છે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ અને જે આત્મા હોય તે તે જણાય શા માટે નહીં? જે ઘટ, પટ આદિ પદાર્થો છે તે જેમ જણાય છે, તેમ આત્મા હોય તે શા માટે ન જણાય? ૪૭ | માટે છે નહિ આતમા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવો સદુપાય. ૪૮ માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષને અર્થે ઉપાય કરવા તે ફેકટ છે, એ મારા અંતરની શંકાને કંઈ પણ સદુપાય સમજાવે એટલે સમાધાન હેય તે કહે. ૪૮ Page #624 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું પર સમાધાન - સદગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહને પરિચય છે, તેથી આત્મા દેહ જે અર્થાત્ તને દેહ ભાસ્યું છે, પણ આત્મા અને દેહ બને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસે છે; અથવા દેહ જે આત્મા ભાસ્યું છે, પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. પ૦, જે દ્રષ્ટા છે દ્રષ્ટિને, જે જાણે છે રૂપ; - અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેને તે જેનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કઈ પણ પ્રકારે જેને બાધ કરી શકાતું નથી એ બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧ ૧છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રોના વિષયનું, પણ આત્માને ભાન. પર કર્ણન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇઢિયે દીઠેલું તે કણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇન્દ્રિયને પિતા પોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તે પાંચ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઇદ્રિના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઇદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રી, પ્રાણ આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ. ૫૩ આ દેહ તેને જાણ નથી, ઇઢિયે તેને જાણતી નથી અને શ્વાસે શ્વાસરૂપ પ્રાણુ પણ તેને જાણતું નથી, તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તે જડપણે પડ્યાં રહે છે, એમ જાણુ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણુ સદાય. ૫૪ જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતે છતાં તે તે અવસ્થાએથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એ પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એ જેને સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીને ભંગ થતું નથી. ઘટ, પટ આદિ જાણુ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫ ૧ પાઠાંતર – કાન ન જાણે આંખને, આંખ ને જાણે કાન; Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શ્રીમદ્ રાજચંદ્ર ઘટ, પટ આદિને તું પિતે જાણે છે, તે છે એમ હું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જે આતમા, ઘટે ન આમ વિક૯૫. ૫૬ દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તે એ વિકલ્પ એટલે વિરોધ થવાને વખત ન આવે. ૫૬ જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ૫૭ કોઈ કાળે જેમાં જાણવાને સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાની છે તે ચેતન, એ બેયને કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા ગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એ બેયને જુદે જુદે દૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. પ૭ આત્માની શંકા કરે, આત્મા પિતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ આત્માની શંકા આત્મા આપે પિતે કરે છે. જે શંકા કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતું નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. ૫૮ શંકા - શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે:-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ આત્માના હેવાપણુ વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેને અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહગથી ઊપજે, દેહવિગે નાશ. ૬૦ પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તે પણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એ પદાર્થ નથી, માત્ર દેહના સંયેગથી ઉત્પન્ન થાય, અને વિયેગે વિનાશ પામે. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જેતાં પણ આત્મા નિત્ય જણાતું નથી. ૬૧ સમાધાન સદગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્દગુરુ સમાધાન કરે છે ) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય? ૬૨ દેહ માત્ર પરમાણુને સંગ છે, અથવા સંગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દ્રશ્ય એટલે બીજા કેઈ દ્રષ્ટાને તે જાણવાને વિષય છે, એટલે તે પોતે પિતાને જાણતું નથી, તે ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે કયાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ વર્ષ ૨૯ મું વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યેાગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યાગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યાગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળા છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયેાગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય ? અને તેમાં લય પણ કેમ થાય ? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કેણે જાણ્યું ? કેમકે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેતુથી પ્રથમ છે નહીં, અને નાશ તા તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયેા કાને ? ૬૨ જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના યાગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયેાગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશે :-- દેહ છે તે જીવને માત્ર સંયેાગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયાગથી ઉત્પન્ન થયેલેા એવા પદાર્થ છે. વળી તે જડ છે એટલે કોઈને જાણતા નથી; પેતાને તે જાણતા નથી તે ખીજાંને શું જાણે? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળા છે અને ચક્ષુના વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તે તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે ? અર્થાત્ પેાતાને તે જાણતા નથી તે મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે”, એમ શી રીતે જાણે ? અને મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે’ એમ જડ એવા દેહ શી રીતે જાણે ? કેમકે જાણનારા પદાર્થ તેા જાણનાર જ રહે છે; દેહ જાણનાર થઈ શકતા નથી તે પછી ચેતનનાં ઉત્પત્તિક્ષયના અનુભવ કેને વશ કહેવા ? દેહને વશ તા કહેવાય એવું છે જ નહીં, કેમકે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારા એવા તેથી ભિન્ન ખીજો પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તે તે વાત તે ખેલતાં જ વિન્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનના જ અંગીકાર કરવે પડ્યો, એટલે એ વચન તે માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું, જેમ ‘મારા મેઢામાં જીભ નથી’ એવું વચન કાઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણુનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુએ. (૬૨) જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કેાઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવા કોઈને પણ અનુભવ થવા યેાગ્ય છે નહીં. ૬૩ દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદા ન હેાય તા કઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદા જ હેાય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન કર્યાં, પણ તેના જાણુનાર ઠર્યાં. માટે તે એની એકતા કેમ થાય ? (૬૩) જે સંયેાગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિં સંચેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જે જે સંચાગા દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના હૃશ્ય એટલે તેને આત્મા જાણું છે, અને તે સંયાગનું સ્વરૂપ વિચારતાં એવા કોઈ પણ સંયેાગ સમજાતા નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયેાગથી નહીં ઉત્પન્ન થયેલા એવા છે; અર્થાત્ અસંયાગી Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શ્રીમદ રાજચંદ્ર છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ “નિત્ય સમજાય છે. ૬૪ જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોને વિચાર કરી જુઓ તે કોઈ પણ સંગોથી અનુભવસ્વરૂપ એ આત્મા ઉત્પન્ન થઈ શકવા ગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંગે તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયેગને જાણે છે એ જ તમારું તેથી જુદાપણું અને અસંગીપણું એટલે તે સંગથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કઈ પણ સંયોગથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગ જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંગે કલ્પીએ તેથી તે અનુભવ ત્યારે ને ત્યારે જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્ય એટલે તે અંગેના ભાવરૂપ સ્પર્શને પામ્યું નથી, એમ જાણો. (૬૪) જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કઈને, કયારે કદી ન થાય. ૬૫ જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એ કઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. ૬૫ કઈ સંયોગથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ જેની ઉત્પત્તિ કોઈ પણ સંગેથી થાય નહીં, તેને નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. ૬૬ કઈ પણ સંગથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પિતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેને લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જે બીજા પદાર્થમાં તેને લય થતું હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐકયતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬૬) કોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ ફોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તે તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મને જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭ સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેને અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે, કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંસાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણુનું વિશેષપણું જોવામાં આવે છે, એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકરણ આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના વેગથી તે તે પ્રકારના ગુણે ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપ કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્ર પરમ વીતરાગ જેવા બાળપણથી જ જોવામાં આવે Page #628 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૩. છે. વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય–રેત પિતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કેઈ પણ સ્થળે તેવા ભાવ અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતને ગુણ નથી; જેથી તેને જૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા ગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતને ગુણ નહીં, પણ ચેતનને તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનને પૂર્વપ્રયાગ તથા પ્રકારે હોય, તે તે સંસ્કાર વર્તે, જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારને અનુભવ થાય છે, અને તે સંસ્કારે પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭) આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતું નથી, માત્ર મેજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણને, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાવે, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાને ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યને ભેદ થયે નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયે નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તે એમ બને, પણ જે આત્મા ક્ષણે ક્ષણે બદલાતે હોય તે તે અનુભવ બને જ નહીં. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પિતે ન હોય તે કયાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાને નિશ્ચય કર. ૬૯ કયારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ વળી કોઈ પણ વસ્તુને કઈ પણ કાળે કેવળ તે નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનને પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતું હોય તે તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે કે એમ કહે છે કે ઘડે નાશ પામે છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકે થાય, તો પણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થને સમૂળગે નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનને નાશ કહે, તે પણ કેવળ નાશ તે કહી જ શકાય નહી; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રીમદ્ રાજચંદ્ર સ્થિતિમાં રહે, તેમ ચેતનના અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવા હાય તેા તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુએ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઇ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઇશ તે કોર્ટમાં નહીં ભળી શકવા યાગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા ચેાગ્ય એવું ચેતન એટલ આત્મા તને ભાસ્યમાન થશે. ૭૦ જીવ કર્મના કર્યાં ને જીવ જ તેના કર્તા નિવૃત્ત ન થાય. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ અથવા એમ નહીં, તે આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મના બંધ કરે છે; તેમ નહીં, તેા જીવને કર્મ કરવાની પ્રેરણા ઇશ્વર કરે છે, તેથી ઇશ્વરેચ્છારૂપ હેાવાથી જીવ તે કર્મથી અખંધ' છે. ૭૨ માટે જીવ કઈ હેતુ જણાતા નથી; કાં સ્વભાવ મટવા યાગ્ય શંકા— શિષ્ય. વાય ( આત્મા કર્મના કર્તા નથી, એમ શિષ્ય કહે છે :- ) કર્યાં જીવ ન કર્મના, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. ૭૧ નથી, કર્મના કર્યાં કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, છે એમ કહેા તે પછી તે જીવના ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હેાવાથી કયારેય હેતુ જણાય; જાય. ૭૩ માટે મેાક્ષ ઉપાયના, કાર્ય ન કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ રીતે કર્મના કર્તા થઈ શકતા નથી, અને મેાક્ષના ઉપાય કરવાના કોઈ જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તે કઈ રીતે તે તેના નથી. ૭૩ સમાધાન—સદ્ગુરુ વાચ (કનું કાઁપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે :-) હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તે કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, ૧જુએ વિચારી ધર્મ. ૭૪ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હેાય, તેા કર્મને કેણુ ગ્રહણ કરે? જડના સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન એયના ધર્મ વિચારી જુએ. ૭૪ જો ચેતનની પ્રેરણા ન હોય, તે કર્મ કણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણુ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તે ઘટ, પટાઢિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઇએ અને કર્મના ગ્રહણ હાવા જોઇએ, પણ તેવા અનુભવ તે કોઇને કયારે પણ થતા નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મના કર્તા કહીએ છીએ. અર્થાત્ એમ જીવ કર્મના કર્તા છે. કર્મના કર્યાં કર્મ કહેવાય કે કેમ ?” તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણા– રૂપ ધર્મ નહીં હાવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪) ૧. પાઠાંતર—જી વિચારી મર્મ, Page #630 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૪૫ જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ ખૈવધર્મ. ૭૫ આત્મા જે કર્મ કરતો નથી, તે તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી, તેમ જ તે જીવને ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવને નાશ થાય નહીં, અને આત્મા ન કરે તે કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માને સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫ કેવળ હોત અસંગ જે, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કેવળ જે અસંગ હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તે તને પિતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષપ્રભાવ. ૭૭ જગતને અથવા જેનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દોષને પ્રભાવ થયે ગણુ જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણું જીવન કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૭ હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું? આત્માએ નહીં ચિંતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તુત્વ છતાં પ્રવર્તેલું નહીં? અથવા ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા ગ્ય છે. પ્રથમ વિક૯૫ આત્માએ નહીં ચિતવેલું એવે છે. જો તેમ થતું હોય તે તે કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તે પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. જેમાં તે કઈ રીતે પ્રવર્તત જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યેગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તે તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષગુ આદિ કર્તાને કઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ :– જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણુ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હોવા ગ્ય છે. તેમ ચેાથે વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તે તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તે Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વે નિષેધી દેખાડ્યું છે. પ્રકૃતિ નહીં, તે અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તે તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહીં, તે કંઈ તે વળગણામાં મનન કરવાને ધર્મ નથી; તે તે માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મને કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દ્રષ્ટિએ વિચારશે તે અમારાં આ વાક્યો તમને શ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને બ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જે કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તવપણું ન હોય, તે કઈ પણ પ્રકારે તેનું ભેતૃત્વપણું પણ ન કરે, અને જ્યારે એમ જ હોય તો પછી તેનાં કઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ પણ ન જ થાય. જ્યારે કોઈ પણ પ્રકારનાં દુઃખને સંભવ આત્માને ન જ થતું હોય તે પછી વેદાંતાદિ શાસ્ત્રો સર્વ દુઃખથી ક્ષય થવાનો જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે: તે જે દુઃખ ન જ હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહેવું જોઈએ? અને કર્તુત્વપણું ન હોય, તે દુઃખનું ક્ષેતૃત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ કરે છે. હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યું છે કે “જે કર્મનું કર્તાપણું આત્માને માનીએ, તે તે આત્માને તે ધર્મ ઠરે, અને જે જેને ધર્મ હોય તે ક્યારે પણ ઉચ્છેદ થવા ગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા ગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણુતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જે કર્મનું કર્તાપણું આત્માને ધર્મ ઠરે, તે તે નાશ પામે નહીં. ઉત્તર :– સર્વ પ્રમાણશના સ્વીકાર્યા વિના એમ કરે પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણશને નાશ ન કરે. “તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા હોય તે તે પ્રતીત થવા યોગ્ય નથી,’ એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કતૃત્વ હોય તે તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજ યોગ્ય નથી, કેમકે જે જે કઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેને જીવ ત્યાગ કરે તે થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મને મેં તમને અનાદિ ભ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા યોગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાનો હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તે તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાને હેતુ રહેતું નથી. હવે અહીં આગળ જવનું પરમાર્થે જે કર્તાપણું છે તે કહીએ છીએ : (૭૭) ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮ આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તે તે પિતાના તે જ સ્વભાવને કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતે ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે. ૭૮ Page #632 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૪૭ પિતાના સ્વરૂપના ભાનમાં આત્મા પિતાના સ્વભાવને એટલે ચૈતન્યાદિ સ્વભાવને જ કર્તા છે, અન્ય કઈ પણ કર્યાદિનો કર્તા નથી અને આત્મા જ્યારે પિતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મને પ્રભાવને કર્તા કહ્યો છે. પરમાર્થે તે જીવ અક્રિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે, અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે, છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એ સંદેહ અત્રે થવા ગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા યંગ્ય છે - શુદ્ધાત્મા પગને, પરભાવને અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે, પણ ચૈતન્યાદિ સ્વભાવને પણ આત્મા કર્તા નથી એમ જે કહીએ તે તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ગક્રિયા નહીં હોવાથી તે અકિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે તેથી અક્રિય કહેતાં પણ શેષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અકિયતા કહેતાં કશે દેષ નથી. (૭૮) શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હૈય? એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મ કર્તા કહો, પણ ભક્તા નહિ સેય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણમી હોય? ૭૯ જીવને કર્મને કર્તા કહીએ તો પણ તે કર્મને ભક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય? ૭૯ ફળદાતા ઈશ્વર ગણે, ભક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ફળદાતા ઈશ્વર ગણીએ તે ભક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કમ ભેગવાવે તેથી જીવ કર્મને ભક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તે તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછે વિરોધ આવે છે. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી”, એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા ગ્ય છે – જે કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારને સંગ થે સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જે પરભાવાદિનો કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણને પ્રસંગ આવે છે, અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે, તેથી તે તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જે ચૈતન્ય સ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પિતાનાં Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રીમદ્ રાજચંદ્ર કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચિતન્ય સ્વરૂપ ગણીએ તે શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડ ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તે તે સંસારી છે જેથી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણને સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વિસની પિઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર માનીએ તેપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ” ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યેગ્ય થાય? અને દેહ તે નાશ પામવા ગ્ય છે, તેથી ઈશ્વરને પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. ૮૧ તે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી એટલે જગતને નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભેગવવાનાં કઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ક્ષેતૃત્વ કયાં રહ્યું? ૮૧ સમાધાન – સદ્ગુરુ ઉવાચ [ જીવને પિતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે – ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણું, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મ જીવને પિતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણ તે ગ્રહણ કરે છે. ૮૨ કર્મ જડ છે તે તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મને ભક્તા કે સંભવતે નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે - જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મ કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પિતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્કૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણને તે ગ્રહણ કરે છે. (૮૨) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૩ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે, એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તે પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩ ઝેર અને અમૃત પિતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યું; દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે, એમ જીવને કર્મનું ભક્તાપણું સમજાય છે. (૮૩) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ. ૮૪ Jain'Education International Page #634 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૪૯ એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એ જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૪ - તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તે એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તે સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલ ભેદ છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભગવાય છે. (૮૪) ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૫ _ ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભેગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. ૮૫ ઝેર ઝેર પણ પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે; અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહ્યું નિઃસત્ત્વ થાય છે, તેમ ભેગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહીં સંક્ષેપ સાવ. ૮૬ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તે ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અાગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યને વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભેગ્યસ્થાનક હોવા ગ્ય છે. હે શિષ્ય ! જડચેતનના સ્વભાવ સંયેગાદિ સૂક્ષ્મ સ્વરૂપને અત્રે ઘણે વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તે પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૬ - તેમ જ, ઈશ્વર જે કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તે કર્મ ભેગવવાનાં વિશેષ સ્થાનકે એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તે ઈશ્વરના કર્તુત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્બલેકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિએ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુગલસામર્થ્ય એના સંગ વિશેષથી લેક પરિણમે છે. તેને વિચાર કરવા માટે ઘણે વિસ્તાર કહેવું જોઈએ. પણ અત્ર તે મુખ્ય કરીને આત્મા કર્મને ભક્તા છે એટલે લક્ષ કરાવવાનું હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૮૬) Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શ્રીમદ્ રાજચંદ્ર શંકા-શિષ્ય ઉવાચ (જીવને તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા ભક્તા જીવ હે, પણ તેને નહિ મોક્ષ; વીત્યે કાળ અનંત પણ, વર્તમાન છે દેષ. ૮૭ કર્તા ભક્તા જીવ હે, પણ તેથી તેને મેક્ષ થવા યંગ્ય નથી, કેમકે અનંતકાળ થયે તેપણું કર્મ કરવારૂપી દેષ હજુ તેને વિષે વર્તમાન જ છે. ૮૭, શુભ કરે ફળ ભેગવે, દેવાદિ ગતિ માંય અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ શુભ કર્મ કરે છે તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભેગવે, અને અશુભ કર્મ કરે તે નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભેગ; પણ છવ કર્મરહિત કઈ સ્થળે હાય નહીં. ૮૮ સમાધાન-સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવને મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:-) જેમ શુભાશુભ કર્મોપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા છે માટે તે નિવૃત્તિનું પણ સફળ૫ણું છે, અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યંગ્ય નથી, માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ! તું વિચાર. ૮૯ વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ ૯૦ કર્મસહિત અનંતકાળ વીત્યે, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીયે, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી સ્વભાવ પ્રગટ થાય. ૯૦ દેહાદિક સંયેગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧ દેહાદિ સંગને અનુક્રમે વિયેગ તે થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયેગ કરવામાં આવે તે સિદ્ધસ્વરૂપ મેક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભગવાય. ૯૧ શંકા-શિષ્ય ઉવાચ (મક્ષ ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-) હેય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨ મોક્ષપદ કદાપિ હોય તે પણ તે પ્રાપ્ત થવાને કોઈ અવિરેાધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એ ઉપાય જણાતું નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય? ૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક. ૯૩ અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છેડી દઈએ, તેપણુ મત અને દર્શન ઘણું છે, અને તે મોક્ષના અનેક ઉપાયે કહે છે, અર્થાત્ કેઈ કંઈ કહે છે અને કઈ કંઈ કહે છે, તેમાં ક મત સાચે એ વિવેક બની શકે એવું નથી. ૯૩ Page #636 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૫૧ કઈ જાતિમાં મેક્ષ છે, કયા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ. ૯૪ બ્રાહ્મણદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એને નિશ્ચય પણ ન બની શકે એવે છે, કેમકે તેવા ઘણું ભેદો છે, અને એ દોષે પણ મેક્ષને ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતું નથી. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય? ૫ તેથી એમ જણાય છે કે મેક્ષને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદને ઉપાય પ્રાપ્ત થવું અશક્ય દેખાય છે. ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જો મેક્ષને ઉપાય સમજું તે સદ્ભાગ્યને ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય” બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેક્ષપદની જિજ્ઞાસાનું તીવપણું દર્શાવે છે. ૯૬ સમાધાન – સદ્દગુરુ ઉવાચ [મેક્ષને ઉપાય છે, એમ સરુ સમાધાન કરે છે –] પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેોિપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તે મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશેઅને ‘સહજ’ એ બે શબ્દ સદ્દગુરુએ કહ્યા છે તે જેને પાંચ પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મેક્ષપા. સમજાવે કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મેક્ષપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યા છે, એમ સદ્દગુરુનાં વચનને આશય છે. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મેક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પિતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવું છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણું કાળને અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, એક્ષપંથ ભવઅંત. ૯ જે જે કારણે કર્મબંધનાં છે, તે તે કર્મબંધને માર્ગ છે, અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષને માર્ગ છે, ભવને અંત છે. ૯ - રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મેક્ષને પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મને બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષને માર્ગ છે. ૧૦૦ Page #637 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, માક્ષપંથ તે રીત. ૧૦૧ ‘સત્' એટલે ‘અવિનાશી', અને ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયેાગના આભાસથી રહિત એવા’, ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મેાક્ષમાર્ગ છે. ૧૦૧ પર કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આ; તેમાં મુખ્ય માહીંય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય માહનીય કર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેના પાઠ કહું છું. ૧૦૨ કર્મ માનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે ખેાધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ તે માહનીય કર્મ બે ભેદે છેઃ— એક ‘દર્શનમેહનીય' એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ’; બીજી ‘ચારિત્રમેહનીય’; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રાધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નાકષાય’ તે ચારિત્રમેહનીય. દર્શનમેહનીયને આત્મધ, અને ચારિત્રમાડુનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબાધ તે દર્શનમાહનીય છે; તેના પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમેહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેના પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, – તે તેના અચૂક ઉપાય છે, – તેમ એધ અને વીતરાગતા દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેના અચૂક ઉપાય છે. ૧૦૩ કર્મબંધ ક્રોધાદ્ધિથી, હુણે ક્ષમાદિક તેહુ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શૈા સંદેહ ? ૧૦૪ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતેષથી લાભ રાકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષા રોકી શકાય છે, તે જ કર્મબંધના નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતના પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંધને રશકે છે, તે અકર્મદશાના માર્ગ છે. એ માર્ગ પરલાકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તે એમાં સંદેહ શા કરવા? ૧૦૪ ડી મત દર્શન તણા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ આ મારા મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવા આગ્રહ અથવા એવા વિકલ્પને છેડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યાં છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હાય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાના સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય', એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેના તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતને વિરાધ નથી. ૧૦૫ Page #638 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ર૯ મું ૫૫૩ ષદનાં પદ્મશ્ન તે, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગત, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મેક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતું નથી. ૧૦૬ જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭ જે મેક્ષને માર્ગ કહ્યો તે હોય તે ગમે તે જાતિ કે વેષથી મેક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે, અને તે મેક્ષમાં પણ બીજા કશા પ્રકારને ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજે કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીંએ જિજ્ઞાસ. ૧૦૮ ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મેક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભેગ પ્રત્યે ઉદાસીનત વર્તે છે તેમ જ પ્રાણ પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગને જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા ગ્ય કહીએ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબેધ; તે પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯ - તે જિજ્ઞાસુ જીવને જે સદ્દગુરુને ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ મત અને દર્શનને આગ્રહ છોડી દઈ જે સદગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦ વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ આત્મસ્વભાવને જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧૧ વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રને, વીતરાગપદ વાસ. ૧૧૨ તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શેકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રને ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨. કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે જ્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રીમદ્ રાજચંદ્ર કેટિ વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડો વર્ષનું સ્વમ હોય તે પણ જાગ્રત થતાં તરત શમાવે છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહિ તં તું કર્મ નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહેમમત્વપણું વર્તે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તે તું કર્મને કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મને મર્મ છે. ૧૧૫ * એ જ ધર્મથી મિક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ એ જ ધર્મથી મેક્ષ છે, અને તે જ ક્ષસ્વરૂપ છે; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મેક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ. ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કેઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છે, બોધસ્વરૂપ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે; સ્વયંતિ એટલે કઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છે, અને અવ્યાબાધ સુખનું ધામ છે. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જે વિચાર કરે તે પદને પામીશ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહીં, સહજસમાધિ માંય. ૧૧૮ સર્વે જ્ઞાનીઓને નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણુગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ શિષ્યને સગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પિતાનું સ્વરૂપ પિતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯ - ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર, અમર, અવિનાશ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ પિતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦ કર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભક્તાપણું છે, આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયા. ૧૨૧ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ વર્ષ ર૯ મું અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેને નિર્વિકલ્પસ્વરૂપે કર્તાક્તા થયે. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેને માર્ગ છે શ્રી સદૂગુરુએ કૃપા કરીને નિગ્રંથને સર્વ માર્ગ સમજાવ્યો. ૧૨૩ અહે! અહો! શ્રી સદગુરુ, કરણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ અહો! અહો! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષમીએ યુક્ત સદ્દગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એ ઉપકાર કર્યો. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. ૧૨૫ હું પ્રભુના ચરણ આગળ શું ધરું? (સદ્ગુરુ તે પરમ નિષ્કામ છે એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મ શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિમૂલ્ય જેવા છે, તે આત્મા તે જેણે આ તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન હતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫ આ દેહાદિ આજથી, તે પ્રભુ આધીન; [દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ આ દેહ, “આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુને દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬ ષટૂ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ છયે સ્થાનક સમજાવીને હે સદ્દગુરુ દેવ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો, આપે મપાઈ શકે નહીં એ ઉપકાર કર્યો. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કઈ પણ પ્રકારને સંશય રહે નહીં. ૧૨૮ આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ ઘેદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પિતાના સ્વરૂપનું ભાન નહીં એ બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેને કોઈ ૧. આ “આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. Page #641 -------------------------------------------------------------------------- ________________ પપ૬ શ્રીમદ્ રાજચંદ્ર સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પચ્ચ નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કંઈ તેનું ઔષધ નથી. ૧૨૯ જે ઈચ્છા પુરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ જે પરમાર્થને ઈચ્છતા હે, તે સાથે પુરુષાર્થ કરે, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. ૧૩૧ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધના કરીને તે નિશ્ચયસ્વરૂપે પ્રાપ્ત કરવું. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી, બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨ ગ૭મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ગ૭ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માથીના લક્ષણમાં કહી તે દશા અને મક્ષેપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે, જે અત્રે તે સંક્ષેપમાં કહેલ છે. પિતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તે આત્માને અનુભવ થયે નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પિકાર્યો કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કેય. ૧૩૪ ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષ થઈ ગયા છે. વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કેઈને માર્ગને ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌને એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા ગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તે જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્દગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદૂગુરુએ ઉપદેશેલી એવી જિનદશાને વિચાર કર, તે બેય નિમિત્ત કારણ છે. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ સદ્દગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને બ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે Page #642 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું ૫૫૭ ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનૌને દ્રોહ. ૧૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચને કહે છે, પણ અંતરથી પિતાને જ મેહ છૂટ્યો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામના સાચા જ્ઞાની પુરુષને દ્રોહ કરે છે. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણે વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮ મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનદશા, બાકી કહીંએ બ્રાંત. ૧૩૯ મેહભાવને જ્યાં ક્ષય થયે હોય, અથવા જ્યાં મેહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તે જેણે પિતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વમ સમાન; તે કહોંએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એઠ જેવું જાણું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ સ્થાનક પાંચ વિચારોને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ પાંચે સ્થાનકને વિચારીને જે છ સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મેક્ષપદ, તેને પામે. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ પૂર્વપ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશ વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હે! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિવિક્ષેપ. શ્રીસદગુરુચરણપણમસ્તુ. આ ૭૧૯ નડિયાદ, આ વદ ૧૦, શનિ, ૧૯૫૨ આત્માથી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદ્દગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિશાસ્ત્ર” આ જોડે કહ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. આખી ન રાશિ : મોકલું છેતે Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રીમદ્ રાજચંદ્ર જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણને ઈચ્છા હોય તે “આચારાંગ, સૂયગડાંગ), દશવૈકાલિક”, “ઉત્તરાધ્યયન” અને “પ્રશ્નવ્યાકરણ વિચારવા ગ્ય છે. આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણ હલ શ્રી લલુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે, તે પણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પરુષ જે મારા પ્રત્યે કેઈએ પરમપકાર કર્યો નથી એ અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તે મેં આત્માર્થ જ ત્યા અને ખરા ઉપકારીના ઉપકારને એળવવાને દેષ કર્યો એમ જ જાણશ, અને આત્માને સપુરુષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એ, ભિન્નભાવરહિત, લેકસંબંધી બીજા પ્રકારની સર્વ કલપના છેડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા ગ્ય છે. પુરુષની આજ્ઞામાં વર્તવાને જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યફપરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષ સાક્ષી છે. બીજ મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવ પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલપના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ. સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય. શ્રી સહજાન્મસ્વરૂપ. ૭૨૦ નડિયાદ, અસે વદ ૧૨, સેમ, ૧૯૫૨ ની શિરછત્ર પિતાશ્રીજી, આપનું પતું આજે પહોંચ્યું છે. આપને પ્રતાપે અત્રે સુખવૃત્તિ છે. મુંબઈથી આ બાજુ આવવામાં ફક્ત નિવૃત્તિને હેતુ છે; શરીરની અડચણથી આ તરફ આવવું થયેલું, તેમ નથી. આપની કૃપાથી શરીર સારું રહે છે. મુંબઈમાં રોગના ઉપદ્રવને લીધે આપની તથા રેવાશંકરભાઈની આજ્ઞા થવાથી આ તરફ વિશેષ સ્થિરતા કરી; અને તે સ્થિરતામાં આત્માને નિવૃત્તિ વિશેષ કરી રહી છે. હાલ મુંબઈમાં રોગની શાંતિ ઘણી થઈ ગઈ છે, સંપૂર્ણ શાંતિ થયે તે તરફ જવાનો વિચાર રાખે છે, અને ત્યાં ગયા પછી ઘણું કરીને ભાઈ મનસુખને આપના તરફ થોડા વખત માટે મોકલવાનું ચિત્ત છે; જેથી મારી માતુશ્રીના મનને પણ ગાઠશે. આપને પ્રતાપે નાણું મેળવવાને ઘણું કરીને લેભ નથી, પણ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઈચ્છા છે. મારી માતુશ્રીને પાયલાગણું પ્રાપ્ત થાય. બહેન ઝબક તથા ભાઈ પિપટ વગેરેને યથાવ છેટુ રાયચંદના દંડવત્ પ્રાપ્ત થાય. ૭૨૧ નડિયાદ, આ વદ ૦)), ૧૯૫૨ શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઈચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, Page #644 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૯ મું પપટ પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા ગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશે કે મુખપાઠ કર્યા પછી પાછી આપશે, પણ બીજો ઉતારે કરશે નહીં. જે જ્ઞાન મહા નિર્જરાને હેતુ થાય છે તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. શ્રી સભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કઈ કોઈ અધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલે અમારા જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બન્નેમાંથી કેઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું એગ્ય નથી. એ જ વિનંતિ. Page #645 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૭૨૨ વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩ માતુશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલાક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હેાવાથી ગયા સેામવારે અત્રેથી આજ્ઞા થવાથી નિડયાદથી ભામવારે રવાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે. શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હાય તે વખતે શરીરના વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેના મેહ વિચારવાન પુરુષા છેડી દે છે; અથવા તે મેહને મંદ કરવામાં પ્રવર્તે છે. ‘આત્મસિદ્ધિશાસ્ર’વિશેષ વિચારવા યાગ્ય છે. શ્રી અચળ વગેરેને યથા ૭૨૩ વવાણિયા, કા. સુદ ૧૧, વિ, ૧૯૫૩ લાકની વૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વગે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. વવાણિયા, કાન્તિક, ૧૯૫૩ ૭૨૪ ગીતિ પંથ પરમપદ એધ્યા, જેડ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. મૂળ પરમપદ કારણુ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણુ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ * ૨ * શ્રીમના દેહાત્સર્ગ પછી તેનાં વચનાના સંગ્રહ કરવામાં આવ્યા ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાથી બાકીની ગુમ થઈ છે. ૧ Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ વર્ષ ૩૦ મું જે ચેતન જડ ભાવે, અવલેક્યા છે મુની સર્વ તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વ. ૩ સમ્યક પ્રમાણપૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે; સમ્યમ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મેહ ત્યાં નાગ્યે. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષને અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવ તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય. ૮ ૭૨૫ વવાણિયા, કા. વદ ૨, રવિ, ૧૫૩ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તે પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણુને એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાસ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું છે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. ૭૨૬ વવાણિયા, કા. વદ ૦)), શુક્ર, ૧૯૫૩ % સવજ્ઞાય નમ: દેહન અને પ્રારબ્ધદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાને સંબંધ છૂટે તે ન હોય અર્થાત્ આગરવાસ પર્યત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તે તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતને જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાભ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતને અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે. ૭૨૭ વવાણિયા, માગશર સુદ ૧, શનિ, ૧૯૫૩ છે સર્વજ્ઞાય નમ: આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણેથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે કયારે પણ નહીં જાણેલે, નહીં પ્રતીત કરેલે, નહીં આરાધલે તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલૈં એ “મા”” પ્રાપ્ત કરે દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી, તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજે કઈ લક્ષ રાખ્યું જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રીમદ્ રાજચંદ્ર ૭૨૮ વવાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૯૫૩ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજે કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરે એ જ વિચારવાનને કર્તવ્ય છે. ૭૨૯ વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૦, સેમ, ૧૫૩ સર્વજ્ઞાય નમ: ગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ”, “દાસબેધ” તથા “વિચારસાગર એ ગ્રંથે તમારે વિચારવા પેગ્ય છે. એમને કઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યું હોય તે પણ ફરી વાંચગ્ય છે, તેમ જ વિચારે યોગ્ય છે. જૈનપદ્ધતિને એ ગ્રંથ નથી એમ જાણુને તે ગ્રંથ વિચારતાં ક્ષાભ પામવો યોગ્ય નથી. લેકદ્રષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતે અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કર ગ્ય છે. ૭૩૦ વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૨, ૧૫૩ સર્વજ્ઞાય નમ: આત્મસિદ્ધિની ટકાનાં પાનાં મળ્યાં છે. જે સફળતાને માર્ગ સમજાય તે આ મનુષ્યદેહને એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી. ૭૩૧ વવાણિયા, માગશર સુદ ૧૨, ૧૫૩ સર્વાય નમ: વૃત્તિને લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યેગને અનુક્રય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણું સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તે માત્ર વ્યાસેહ છે; એ શમાવવા યંગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તે માત્ર આત્મગુણોધક છે. ૭૩૨ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યુગમાં Page #648 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૬૩ એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરુષેએ ઉપદે છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છે, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયે જાણું સન્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સપુરુષનાં વચનની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. ૭૩૩ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ વૈરાગ્ય અને ઉપશમના વિશેષાર્થે “ભાવનાબોધ', વેગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણો', પંચીકરણ” એ આદિ ગ્રંથે વિચારવા ગ્ય છે. જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થનાં કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવું જોઈએ, અવશ્ય ટાળવું જોઈએ. ૭૩૪ વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રમાંથી જે પરમાર્થ સંબંધી પડ્યો હોય તેની હાલ બને તે એક જુદી પ્રત લખશે. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવું અશકય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે. ૭૩૫ વવાણિયા, પિષ સુદ ૧૦, ભેમ, ૧૯૫૩ વિષમભાવનાં નિમિત્ત બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર.. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન. ૭૩૬ વવાણિયા, પિષ સુદ ૧૧, બુધ, ૧૯૫૩ રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતું નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. ૭૩૭ વવાણિયા, પિષ વદિ ૪, શુક, ૧૫૩ આરંભ અને પરિગ્રહને ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તે આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી, પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યુગથી પ્રસંગ વર્તતે હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહને પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરુષએ ત્યાગમાર્ગ ઉપદે છે, તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે. ૭૩૮ વવાણિયા, સં. ૧૯૫૩ અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? ૧. આ કાવ્યને નિષ્ણુત સમય મળતો નથી. Page #649 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શ્રીમદ્ રાજચંદ્ર સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ એક્ટને, વિચરશું કવ મહપુરુષને પંથ જે અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતું હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ- ૨ દર્શનમોહ વર્તીત થઈ ઊંપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન જે. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યંત જે, ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ૦ ૪ સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૃપમાં લીન જે. અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીને પણ વૌતલેભ જે. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં લેભ સમાન છે. અપૂર્વક ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહુ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જ. અપૂર્વ ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ વર્ષ ૩૦ મું જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળૉ સ્મશાનમાં, વળ પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા યંગ જે. અપૂર્વ ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજય કરોને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રેણી ક્ષમતણી કરૌને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ ૧૩ મેહુ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૅપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્, આકૃતિ માત્ર : તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ છે. અપૂર્વ ૧૭ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક ૨હિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજ દરૂપ જે. અપૂર્વ૦ ૧૮ પૂર્વપ્રયાગાદિ કારણના વેગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રીમદ્ રાજચંદ્ર સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ૦ ૧૯ ભગવાન જો; શું કહે? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી તેહ સ્વરૂપને અન્ય વાણ્ અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વે ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનારથરૂપ જો; તાપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાણું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦ ૨૧ ૭૩૯ મેરખી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩ મુનિજી પ્રત્યે, વવાણિયે પત્ર મળ્યું હતું. અત્રે શુક્રવારે આવવું થયું છે. થાડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે. નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્ર પ્રત્યે વિહાર થવા સંભવે છે, તથા શ્રી દેવકીર્ણાદિ મુનિ કયાં એકત્ર થવાનો સંભવ છે, તે જણાવવાનું અને તા જણાવવા કૃપા કરશોજી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે. હાલ કયાં શાસ્ત્ર વિચારવાના યાગ વર્તે છે, તે જણાવવાનું અને તે જણાવવાની કૃપા કરશેાજી. શ્રી દેવકીર્ણાદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૭૪૦ મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩ ‘આત્મસિદ્ધિ’વિચારતાં આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ? તે લખવાનું થાય તે લખશે. કોઈ પુરુષ પાતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવાને તે પદ્ધતિના અવલેાકનથી જેવા સદાચાર તથા સંયમના લાભ થાય છે, તેવા લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતા નથી, તે લક્ષ રાખવા યેાગ્ય છે. ૭૪૧ મેરખી, માહ સુદ ૧૦, શુક્ર, ૧૯૫૩ સર્વજ્ઞાય નમ: અત્રે થોડાક દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે. ઇડર જવાના હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશે. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશે. તેમને પણ તૈયાર રાખશે. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લેાક-અપેક્ષામાં યાગ્ય ન દેખાય. કેમકે અવસ્થા ફેર. પણ એવા વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. પરમાર્થવૃષ્ટિ પુરુષને અવશ્ય કરવા યેાગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમને વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છેડી દઈ આવવાના વિચાર રાખવે. શ્રી ડુંગર તથા લહેરાભાઇ આફ્રિ મુમુક્ષુને યથા Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ ७४२ વર્ષ ૩૦ મું આવવા વિષેમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકેચ ન રાખવે યોગ્ય છે. મોરબી, માહ વદ ૪, રવિ, ૧૫૩ સંસ્કૃતને પરિચય ન હોય તે કરશે. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યફ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કર્તવ્ય છે. ૭૪૩ મેરબી, માહ વદ ૪, રવિ, ૧૫૩ સકળ સંસારી ઇકિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે. –મુનિશ્રી આનંદઘનજી આ ત્રણે પત્રો મળ્યાં હતાં. હાલ પંદરેક દિવસ થયાં અત્રે સ્થિતિ છે. હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે. પત્રાકાંક્ષા અને દર્શનાકાંક્ષા જાણે છે. પત્રાદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. સમાગમને વિષે હમણું કંઈ પણ ઉત્તર લખો અશકય છે. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી “આત્મસિદ્ધિ શાસ્ત્રને વિશેષ કરી મનન કરશે. બીજા મુનિઓને પણ પ્રશ્નવ્યાકરણાદિ સૂત્ર પુરુષના લક્ષે સંભળાવાય તે સંભળાવશે. શ્રી સહજાન્મસ્વરૂપ યથા. ૭૪૪ વવાણિયા, માહ વદિ ૧૨, શનિ, ૧૫૩ તે માટે ઊભા કરજોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે.” –મુનિશ્રી આનંદઘનજી ‘કર્મગ્રંથ' નામે શાસ્ત્ર છે, તે હાલ અથ ઇતિ સુધી વાંચવાને, શ્રવણ કરવાને તથા અનુપ્રેક્ષા કરવાને પરિચય રાખી શકે તે રાખશે. બેથી ચાર ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. ૭૪૫. વવાણિયા, ફાગણ સુદ ૨, ૧૯૫૩ એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિવિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એને ત્યાગ કરે તે કેવળજ્ઞાન પામે નહીં. કેવળજ્ઞાન સુધી દશ પામવાનો હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. વિવાણિયા, ફા. સુદ ૨, ૧૯૫૩ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. Page #653 -------------------------------------------------------------------------- ________________ # શાંતિઃ. ૫૬૮ "શ્રીમદ્ રાજચંદ્ર જહાં ક૯૫ના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. “પઢી પાર કહાં પાવને, મિટે ન મનકે ચાર; જે કેલકે બૈલકું, ઘર હી કેશ હજાર.” મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહા મુનીશ્વરેને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એ જ્ઞાનીને ઠામ ઠામ બધ છે; તે બેધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહે. મેગ્ય છે. કર્મ મેહનોંય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હિણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. | ૭૪૭ વવાણિયા, ફાગણ સુદ ૨, શુક્ર, ૧૯૫૩ સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકરણજી વશ દેહા “દીનતા”ના મુખપાઠ કરવા ઈચ્છે છે, તેથી આજ્ઞાને અતિક્રમ નથી. અર્થાત્ તે દેહા મુખપાઠ કરવા યોગ્ય છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મેહનોંય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, ઉપાય અચૂક આમ. શ્રી “આત્મસિદ્ધિશાસ્ત્ર ૭૪૮ વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કર એગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખે તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. અક્કલને વરસાદ વરસાવવામાં આવે છે, પણ આ લોકેની રીતિ હજ રસ્તે પકડતી નથી. ત્યાં શા ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજે ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક (સારું) સમજાય એમ ન બને. માટે એમને દેષ શું વિચાર? ૭૪૯ વવાણિયા, ફાગણ વદ ૧૧, ૧૯૫૩ ત્રિભવનનું લખેલું પનું તથા સુણાવ અને પિટલાદનાં પત્ર મળ્યાં છે. કર્મગ્રંથ' વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. “જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થયે, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં Page #654 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૬૯ ફળને ત્યાગી ન થે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે. વખતને અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ “સૂયગડાંગ વિચારવું ઘટે છે,–શાંત અને વિરક્ત ચિત્તથી. ૭૫૦+ વવાણિયા, ફાગણ સુદ ૬, સેમ, ૧૯૫૩ મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લેકે ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તે સમાગમ કરવામાં શું હાનિ છે? કદાપિ વિરધવૃત્તિથી એ લેકે સમાગમ કરવાનું કરતા હોય તે પણ શું હાનિ છે? આપણે તે તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શે પરાભવ છે? માત્ર ઉદીરણ કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તે પણ વિકલ્પને અવકાશ નથી. વડવામાં સપુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તે તેના ઉત્તરમાં તે એટલું જ કહેવું યોગ્ય છે કે “તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા એગ્ય પણ તે જ છે. જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે? હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સહેજે પણ જવું થઈ શકે, અને આ તે જ્ઞાનદર્શનાદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતે નથી. રાગદ્વેષ પરિક્ષીણ થવાને માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રાપ્ત થાય તે પુરુષને ઉપકાર કેટલે? અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્રાદિથી વિચારી જુઓ. અમે તે કંઈ તેવું કરી શકયા નથી, કેમકે તેમણે પિતે એમ કહ્યું હતું કે તમારો મુનિપણને સામાન્ય વ્યવહાર એ છે કે બાહ્ય આ અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવે. તે વ્યવહાર તમે રાખે તેમાં તમારે સ્વછંદ નથી, માટે રાખવા ગ્ય છે. ઘણુ જીવેને સંશયને હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.” આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરે. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તે આગળ પર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ થાઓ. “બીજા કંઈ સમાર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તે તમે કહે, કેમકે તેવી શિથિલતા તે ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે.” એ આદિ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું અને તેમના પ્રત્યે અષભાવ છે એવું ખુલ્લું તેમને ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણું તેમના ચિત્તમાં રહે તે પણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અષભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. + જુએ પત્ર નં. ૫૦૨. પત્ર નં. ૫૦૨ છપાયા પછી આ પત્ર મિતિ સહિત આખે મળ્યો છે તેથી અહીં ફરીથી મૂકયો છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૭૫૧ વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૫૩ સર્વજ્ઞાય નમ: આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારને વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાને કાગળ મળે છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે – (૧) આતપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આસ પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમતિ વીતરાગ પુરુષે માન્ય ક્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા ગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમેહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સપુરુષે ઉપદેશેલ માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે. ૭૫૨ વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩ લેશ્યા – જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. અધ્યવસાય – લેડ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પ – કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પ – કંઈ પણ પ્રવૃત્તિ કરવાને અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. સંજ્ઞા – કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ. પરિણામ :- જળના દ્રવણુસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ. અજ્ઞાન – મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તે તે “અજ્ઞાન”. વિર્ભાગજ્ઞાન – મિથ્યાત્વસહિત અતીંદ્રિયજ્ઞાન હોય તે ‘વિર્ભાગજ્ઞાન”. વિજ્ઞાન – કંઈ પણ વિશેષપણે જાણવું તે “વિજ્ઞાન”. વવાણિયા, ૧૯૫૩ ૭૫૩ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહું રે કત; રીક્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” અષભ. ૧ નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વહાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છેડે નહીં. જ્યારથી સંગ થયે ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧ વિશેષાર્થ – જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ Page #656 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૭૧ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગીસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે – “ને લાર્જ અરિહંતે, ગ્ર ગુખ પૂ રું ; ___ सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.' જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે, તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અહંતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોને ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મને પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. તે અહંત ભગવાનમાં જેઓએ “તીર્થંકર નામકર્મને શુભગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન કહેવાય છે; જેમને પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પષ્યગના ઉદયથી આશ્ચર્યકારી શેભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા વીશ તીર્થંકર થયા, શ્રી રાષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ “ભૂતપ્રજ્ઞાપનીયનથી તેમને વિષે “તીર્થંકરપદને ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદ્રષ્ટિથી તે વીશ ભગવાનની સ્તવનારૂપે આ વીશ સ્તવનેની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદ્રષ્ટિથી ચિંતવવું તે તેવું જ દુર્ગમ્ય છે, પણ સગીપદના અવલંબનપૂર્વક ચિતવતા સામાન્ય જીવને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલે વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ વીશી વીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાને હેતુ એટલે જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. - ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થદ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. “સિદ્ધપ્રાભૃતમાં કહ્યું છે કે – 'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं; तह्मा सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं.' Page #657 -------------------------------------------------------------------------- ________________ પ૭ર શ્રીમદ્ રાજચંદ્ર - જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવેનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય છએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના વનમાં કહ્યું છે કે “જિનપૂજા રે તે નિજ પૂજના.” જે યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિને હેતુ જાયે છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે, ઘણુ જીવેને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દ્રષ્ટિ થાય છે, અને અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં –અપૂર્ણ (૨) વીતરાગ સ્તવના * વીતરાગને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઈચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીજ્યા પછી છેડતા નથી. તે પ્રભુને યોગ પ્રાપ્ત થશે તેની આદિ છે પણ તે પેગ કઈ વાર પણ નિવૃત્તિ પામતે નથી, માટે અનંત છે. જગતના ભામાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેને હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પિતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઈચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુખે કરીને આકુળવ્યાકુળ છે, ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય? ભગવાન રાષભદેવ તે અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે ૧. આનંદઘન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે.-સંશોધક * શ્રી ઋષભજનસ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ કઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે છે, મિલશું કંતને ધાય; એ મેળા નવિ કહિયે સંભવે રે, મેળે ઠામ ન થાય. ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિઘણું તપ કરે છે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમેળાપ. ઋષભ૦ ૪ કઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ, ઋષભ૦ ૫ ચિત્તપ્રસનને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણું રે, આનંદધન ૫દરેહ. ઋષભ૦ ૬ Page #658 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું પ૭૩ તેને આશ્રય કરું તે મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે એગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હે સખી! મને પરમ શીતળતા થઈ. બીજા પતિને તે કઈ કાળે વિગ પણ થાય, પણ આ મારા સ્વામીને તે કોઈ પણ કાળે વિયેગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છેડતા નથી. એ સ્વામીના વેગને સ્વભાવ સિદ્ધાંતમાં “સાદિ અનંત’ એટલે તે વેગ થવાની આદિ છે, પણ કઈ દિવસ તેનો વિયોગ થવાને નથી, માટે અનંત છે, એમ કહ્યો છે; તેથી હવે મારે કઈ પણ દિવસ તે પતિને વિયેગ થશે જ નહીં. ૧ હે સખી! આ જગતને વિષે પતિને વિગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણવવા તેમાંના છેડાએક તને કહું છું – કોઈ એક તે પતિની સાથે કાષ્ઠમાં બળવા ઈચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપને કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પિતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાને હવે ત્યાં થયે, અને સતી થઈને મળવા ઈચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઈચ્છે છે, તે પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે, અને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એ કંઈ નિયમ નથી. એટલે તે પતિને વિયેગ થયો, વળી તેના વેગન પણ અસંભવ રહ્યો, એ પતિને મેળાપ તે મેં બેટો ગણે છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદને અર્થ એ પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કઈ કાષ્ઠ–ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિને પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે, તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણે જાણી, તે કારણેની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામઠેકાણું નથી. ૩ હે સખી! કઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાને માર્ગ મેં ગયે નથી; પતિને રંજન કરવાને તે બન્નેની ધાતુને મેલાપ થ તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પિતાના પતિને રીઝવવા ઈચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તે તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તે પણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીને ખરે મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તે તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરે જ યંગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐય થવાને સંભવ છે; અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિને કોઈ પણ કાળે વિયેગ થવાને નથી. ૪ હે સખી! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે અને તે અલક્ષ ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનને તે સ્વરૂપે મહિમા ગાવામાં જ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ શ્રીમદ્ રાજચંદ્ર પિતાની ઈચ્છા પૂર્ણ થશે, (એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે) એમ માને છે, પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય? અને લીલાને અર્થે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તે સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ છે જ નહીં. ભગવાન તે અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે; તેને વિષે બીજી કલ્પના કયાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલવૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાન, સુખના અપરિપૂર્ણપણથી જ થાય. ભગવાનમાં તે તે બને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે. માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. એ લીલા તે દેષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય તેને સહેષતા હોય, અને જેને એ બન્ને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે, જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દોષને જ વિલાસ છે; અને એ દોષવિલાસ તે અજ્ઞાની જ છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તે દોષવિલાસ ઈચ્છતા નથી, તે અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તુત્વપણથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે; અને તે બ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાને તે જે માર્ગ લે છે તે પણ બ્રાંતિમય જ છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. ૫ હે સખી! પતિને પ્રસન્ન કરવાના તે ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પશદિ ભેગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને જ્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિને ભાગ્યોદય થાય. ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણું છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણુ ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તે ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ હર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે, તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તે બીજા વેગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તે જ જગતના ભાવમાંથી ઉદાસીનતા વર્ત અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કયાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણુતા કહેવાય. ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યો હોય, પણ જે આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તે તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સકપટ જ છે, કેમકે અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તે બીજે સ્થળે લીન છે. જે પિતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાધ સુખમય એક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. ૬ રાષભજિનસ્તવન સંપૂર્ણ Page #660 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું પ૭૫ પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવારૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તે જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં આનંદઘન બીજા તીર્થંકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણપણની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદ્મ દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે અને પિતાનું પુરુષત્વ મંદ દેખી બેદખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિતવે છે. હે સખી! બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાને માર્ગ દર્શાવ્યો છે તે, અર્થાત્ જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકા છે તે, જેઉં છું, તે અજિત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવે છે. ભગવાનનું અજિત એવું નામ છે તે તે સત્ય છે, કેમકે મોટા મોટા પરાક્રમી પુરુષ કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથને જય થયે નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તે અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે, તે સત્ય નથી. ભગવાનનું નામ અજિત છે. જેમ તે તદુરૂપ ગુણને લીધે છે તેમ મારું નામ પુરુષ તદ્દારૂપ ગુણને લીધે નથી. કેમકે પુરુષ તે તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થસહિત હેય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તે તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન! તમારું નામ અજિત તે તે સાચું છે પણ મારું નામ પુરુષ તે તે બેઠું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લેભ આદિ દોષને તમે જ કર્યો તેથી તમે અજિત કહેવાવાયેગ્ય છે, પણ તે જ દોએ મને જીતી લીધું છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? ૧ હે સખી! તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જેતે છતે તે સમસ્ત સંસાર ભર્યો છે. તે પરમ તત્વને વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રને, નિશ્ચય કરીને વર્તમાનકાળમાં વિગ થઈ પડ્યો છે. હે સખી! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલ માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. કેમકે તે માર્ગ દિવ્ય છે, અને અંતરાત્મદ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવે છે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વીતળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચર્મચક્ષુએ જોતાં તે જણાય એવું નથી, ચર્મચક્ષુથી કંઈ તે અતીંદ્રિય માર્ગ ન દેખાય. ૨ [ અપૂર્ણ ] ૭૫૪ સંવત ૧૯૫૩ હે જ્ઞાતપુત્ર ભગવન! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરેજ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદ્ગો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદ્રષ્ટિએ લાખેગમે કે વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય ૧. બીજી શ્રી અજિતજિન સ્તવન – પંથડો નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે, તેણે હું જીતિ રે, પુરુષ કિર્ફે મુજ નામ? પંથડો. ૧ ચરમ નયણુ કરી મારગ જેવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જેવિયે રે, નયણે તે દિવ્ય વિચાર. પંથડો ૨ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શ્રીમદ્ રાજચંદ્ર પુરુષો થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત ઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણના માર્ગ હું ખીજાને ખાધી શકું, દર્શાવી શકું,-ખરા પુરુષા દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના મેધ ભણી વાળી આ આત્મવિરાધક પંથેાથી પાછા ખેંચવામાં સહાયતા આપ!! તારા ધર્મ છે કે સમાધિ અને બાધિમાં સહાયતા આપવી. [ અંગત ] સંવત ૧૯૫૩ ૭૫૫ ૐ નમઃ શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખાએ આકુલવ્યાકુલ જીવાને તે દુઃખોથી છૂટવાની અહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવું પ્રશ્ન અનેક વેાને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હાય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તાપણુ દુ:ખનેા ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હાય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હાય છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામેહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આનું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં, સ્વપ્નેય પણ તેના પ્રત્યે કંઈ પણુ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્ન કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કેાઈને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવના સ્વભાવ હશે ? શું કઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યેાગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધાનું ફળ હશે? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પે જે જીવા મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવા મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખને અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે. આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે, કોઈ પણ પ્રકારે મને દુ:ખ ન હેા, અને સર્વથા સુખ હા. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવા પ્રશ્ન ઘણા ઘણા વિચારવાનાને પણ ભૂતકાળે ઉત્પન્ન થયા હતા, વર્તમાનકાળે પણ થાય છે, અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનામાંથી અનંત વિચારવાને તેના યથાર્થ સમાધાનને પામ્યા, અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાને યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાના યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હેાત, મનનું દુ:ખ ધનાદિ મળવાથી જતું હાત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુ:ખ મનને કંઇ અસર ઉપજાવી શકતું ન હેાત તા દુઃખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ જીવાનું સફળ થાત; પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનાને પ્રશ્ન ઉત્પન્ન થયું કે, દુ:ખ મટવા માટે બીજે જ ઉપાય હાવેા જોઈએ; આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, અને બધા શ્રમ Page #662 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું પ૭૭ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જે યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તે દુઃખ માટે નહીં તે નહીં જ મટે. જે વિચારવાને દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણું યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યા મહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણું લેકે તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. ધર્મથી દુઃખ મટે એમ ઘણાખરા વિચારવાની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણે, તફાવત પડ્યો. ઘણા તે પિતાને મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તે તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામને પામ્યા. દુઃખનાં મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાય અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુઃખ શું છે? તેનાં મૂળ કારણે શું છે? અને તે શાથી મટી શકે? તે સંબંધી જિને એટલે વીતરાગોએ પોતાને જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ : હવે, તે યથાર્થ છે કે કેમ? તેનું અવલેકન કરીએ છીએ : જે ઉપાયે દર્શાવ્યા તે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્મચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ “સમ્યફોક્ષ. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રમાં સમ્યફદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે, જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતું જાય છે, અને કેમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યકદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક્રસ્વભાવને પામે છે એ સમ્યકદર્શનને પરમ ઉપકાર - છે, તેમ સમ્યક્દર્શન કમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્મચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિને ઉપાય વીતરાગ શ્રત અને તે શ્રુતત પદેષ્ટા મહાત્મા છે. વીતરાગકૃતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરૂણાશીળ મહાત્માને યોગ પ્રાપ્ત થે અતિશય કઠણ છે. મહદ્દભાગ્યદયના યુગથી જ તે પેગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે, तहा रुवाणं समणाणंતે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે – Page #663 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અત્યંતરદશાનાં ચિહ્ન તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિીત કરી શકાય; જોકે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેને નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે. ૫૭૮ એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર ? ગમે તેવા પુરુષ હાય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણના યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે: એવા મહાત્માપુરુષને યાગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માના યેગ દુર્લભ છે; તેા આવા દુઃખમુખ્ય કાળમાં તેમ હાય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે, યદિપે તેવા મહાત્માપુરુષના ક્વચિત્ યાગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તે તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીએ પોતાનું રાજપાટ છેડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યાગથી અપૂર્વ ગુણુ કેમ પ્રાપ્ત ન થાય ? સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માના યાગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હેાય છે. ત્યારે એવા પુરુષને નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુ:ખ ક્ષય કરવાનાં અનન્ય કારણાને પૂર્ણપણે ઉપાસી શકે? તેના માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલેાયો છે : નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઇએ, અને તે માટે માહ્યાવ્યંતર પરિગ્રહાદિ ત્યાગ જ યાગ્ય છે. જેએ સર્વથા તેવા ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યાગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે : તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષનાં વચને આગમસ્વરૂપ છે, તે પણ વારંવાર પોતાથી વચનયેાગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમના યાગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણુ તાત્કૃશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવેાનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું ખળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દૃષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્મા Page #664 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૭૮ એને યોગ બની જ શકતું નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગકૃત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહાપુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. તે દ્વાદશાંગના મૂળ ઉપદષ્ટ સર્વજ્ઞ વિતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષે નિરંતર ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્વ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને સદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજા અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગનાં નામ છે – (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ. તેમાં આ પ્રમાણે નિરૂપણ છે : કાળદોષથી ઘણું સ્થળે તેમાંથી વિસર્જન થઈ ગયાં, અને માત્ર અલ્પ સ્થળે રહ્યાં. જે અલ્પ સ્થળે રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્યો કહે છે. દિગંબરે તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે, વિસંવાદ કે મતાગ્રહની દ્રષ્ટિએ તેમાં બને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદ્રષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણે જોવામાં આવે છે. ગમે તેમ છે, પણ આ પ્રમાણે બને બહુ નજીકમાં આવી જાય છે વિવાદનાં ઘણાં સ્થળે તે અપ્રજન જેવાં છે પ્રજન જેવાં છે તે પણ પરોક્ષ છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુગાદિ ભાવ ઉપદેશવાથી નાસિકાદિ ભાવે ઉત્પન્ન થવાને વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે. હવે, આ પ્રસ્તાવના અત્રે સંક્ષેપીએ છીએ, અને જે મહાત્માપુરુષે– આ પ્રમાણે સુપ્રતીત થાય તે हिंसा रहिए धम्मे । अट्ठारस दोस विवज्जिए देवे ॥ निग्गंथे पवयणे । सद्दहणं होई सम्मत्तं ॥ १ ॥ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તથા જીવને મેાક્ષમાર્ગ છે, નહીં તેા ઉન્માર્ગ છે. સર્વ દુઃખનો ક્ષય કરનારા એક પરમ સદુપાય, સર્વ જીવને હિતકારી, સર્વે દુઃખના ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સત્તુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંખન વડે, જીવ ભવસાગર તરી જાય છે. ‘સમવાયાંગસૂત્ર'માં કહ્યું છે કે ઃ શ્રીમદ્ રાજચંદ્ર આત્મા શું? કર્મ શું ? તેના કર્તા કોણ ? તેનું ઉપાદાન કાણુ ? નિમિત્ત કાણુ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે? શું પરિમાણુમાં તે ખાંધી શકે? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવું નિગ્રંથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૭૫૬ જૈનમાર્ગ વિવેક પેાતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈનમાર્ગને જાણ્યા છે, તેના સંક્ષેપે કંઇ પણ વિવેક કરું છું. : તે જૈનમાર્ગ જે પદાર્થનું હેાવાપણું છે તેને હાવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હેાવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે : જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઇ કાઇના સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ એળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકેચવિકાસનું ભાજન છે. અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે. [અપૂર્ણ] ૭૫૭ નમઃ સિદ્ધેભ્યઃ મેાક્ષસિદ્ધાંત અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલા માક્ષસિદ્ધાંત' તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયાગ, કરણાનુયાગ, ચરણાનુયાગ અને ધર્મકથાનુયાગના મંહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીના પરાજય કર્યાં છે એવા અદ્વૈત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મેાક્ષના પાંચ આચાર જેના Page #666 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૮૧ આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. ( શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના વીશ તીર્થંકરના પરમ ઉપકારને વારંવાર સંભારું છું. - શ્રીમાન વર્ધમાન જિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મેક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષે વારંવાર આશ્ચર્યમય દેખે છે. કાળના દૃષથી અપાર શ્રુતસાગરને ઘણે ભાગ વિસર્જન થતું ગયું અને બિંદુમાત્ર અથવા અપમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. ઘણું સ્થળ વિસર્જન થવાથી, ઘણાં સ્થળમાં સ્થૂળ નિરૂપણું રહ્યું હોવાથી નિગ્રંથ ભગવાનના તે શ્રતને પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતું નથી. ઘણુ મતમતાંતરાદિ ઉત્પન્ન થવાને હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અપતા થઈ. શ્રત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણું છતાં, સમાધાનનાં કેટલાંક સાધને પક્ષ છતાં, મહાત્માપુરુષનું ક્વચિતત્વ છતાં, હે આર્યજને ! સમ્યક્દર્શન, શ્રતનું રહસ્ય એ પરમપદને પંથ, આત્માનુભવના હેતુ, સમ્યફચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે. વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુખે કરીને, – ઘણું અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, –મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું. સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્ય તદનુસાર રચેલાં ઘણું શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પિષક પુરુષોએ રચેલાં કઈ પુસ્તક સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી, પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતા યથાયોગ્ય સદુપયોગ કરે છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદ્રષ્ટિથી તે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તે ભેદ નથી, માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષે સમ્યવૃષ્ટિથી જુએ છે અને જેમ તવપ્રતીતિને અંતરાય છે થાય તેમ પ્રવર્તે છે. જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરે બીજાં ઘણું છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકેચાય છે. જેમાં મૂળ પ્રજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે, તેને મુનિપણનું સ્વપ્ર પણ ક્યાંથી? કેમકે મૂળ પ્રજનને વિસારી લેશમાં પડ્યા છે અને જીને, પિતાની પૂજ્યતાદિને અર્થે, પરમાર્થમાર્ગના અંતરાયક છે. તે, મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપલરચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુ તે તે તેથી પરામુખ જ છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રીમદ્ રાજચંદ્ર એક તૂમડા જેવી, દેરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢી વર્તે છે, અને તીર્થને ભેદ કરે છે, એવા મહામેહમૂહ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરૂષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગસન્મુખ કરવાની છે. લિંગાભાસી જી મોક્ષમાર્ગથી પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. [ અપૂર્ણ ] ૭૫૮ સં. ૧૫૩ દ્રવ્યપ્રકાશ દ્રવ્ય એટલે વસ્તુ, તત્ત્વ, પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કહ્યા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવને પરસ્પરને સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજવા માટે તેના વિશેષ પર્યાયરૂપે પાપપુણ્યાદિ બીજાં સાત તનું નિરૂપણ કર્યું છે. જે સાત તળે જીવ અને અજીવ એ બે તમાં સમાય છે. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મેક્ષમાર્ગ દર્શાવ્યો છે, કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાનીપુરુષને ઉપદેશ છે. I પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેને પાયે રચાય છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબંધે છે તેવાં છ દર્શને છે -(૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભત કર્યું હોય તે નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠ્ઠ ગણાય છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વેગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શને જુદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ? એમ પ્રશ્ન થાય તે તેનું સમાધાન એ છે કે – વેદ પરિભાષામાં દર્શાવેલાં દર્શને વેદને માન્ય રાખે છે તે દ્રષ્ટિથી ગયાં છે અને ઉપર જણાવેલ કમે તે વિચારની પરિપાટીના ભેદથી ગયાં છે. જેથી આ જ ક્રમ મેગ્ય છે. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના નાશથી ગુણને નાશ અને ગુણના નાશથી દ્રવ્યને નાશ થાય એ ઐયભાવ છે. દ્રવ્ય અને ગુણને ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તે બને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગને સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરમાણુ દ્રવ્યના વિશેષ છે. [ અપૂર્ણ ] ૭૫૯ સં. ૧૯૫૩ અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખને અનુભવ જ કરતાં દ્રષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તો પણ દુઃખની બાહુલ્યતાથી ૧. જુઓ આંક ૭૬૬ “પંચાસ્તિકાય ૪૬, ૪૮, ૪૯ અને ૫૦. Page #668 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ નું ૫૮૩ કરીને જોવામાં આવે છે. પ્રાણીમાત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તે પછી તે દુઃખ ટાળવાને કઈ ઉપાય જ નહીં એમ સમજાય છે કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે :- દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણે શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી. દુઃખ અનુભવવામાં આવે છે, તો પણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે ચેડુંક તેનું વ્યાખ્યાન કરીએ છીએ. પ્રાણીઓ બે પ્રકારનાં છેઃ એક ત્રસ એટલે પિતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજા સ્થાવર: જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ જાણું નાસી જવા વગેરેની સમજણશક્તિ માં નથી તે. અથવા એકેંદ્રિયથી માંડી પાંચ ઇન્દ્રિય સુધીનાં પ્રાણુઓ છે. એકેંદ્રિય પ્રાણુઓ સ્થાવર કહેવાય, અને બે ઈદ્રિયવાળાં પ્રાણીથી માંડીને પાંચ ઈદ્રિયવાળાં પ્રાણી સુધીનાં ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઈ પણ પ્રાણુને ઇદ્રિય હોતી નથી. એકેંદ્રિય પ્રાણુના પાંચ ભેદ છે : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યને પણ કંઈક અનુમાનોચર થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ, આગમપ્રમાણથી, વિશેષ વિચારબળથી કંઈ પણ સમજી શકાય છે, સર્વથા તે પ્રકૃષ્ટજ્ઞાનગોચર છે. અગ્નિ અને વાયુના જીવ કંઈક ગતિમાન જોવામાં આવે છે. પણ તે પિતાની સમજણશક્તિપૂર્વક હેતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. એકેંદ્રિય જીવમાં વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેના પ્રમાણે આ ગ્રંથમાં અનુક્રમે આવશે. પૃથ્વી, પાણું, અગ્નિ અને વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું છે: [અપૂર્ણ ] જીવલક્ષણ ७६० સં. ૧૯૫૩ ચૈિતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા પરિમિત છે, પરિણામી છે, અમૂર્ત છે, અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે; કર્તા છે, ભિક્તા છે, અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી એક્ષસાધનમાં પ્રવર્તે છે, મિક્ષ થાય છે, મેક્ષમાં સ્વપરિણમી છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ ઉત્તરાત્તર બંધનાં સ્થાનક છે. સિદ્ધાત્મા { સિદ્ધાવસ્થામાં ચેાગના પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. વિભાવ પરિણામ ‘ભાવકર્મ' છે. પુદ્ગલસંબંધ ‘દ્રવ્યકર્મ' છે. ૫૮૪ સંસારી જીવ [અપૂર્ણ ] ૭૬૧ સં. ૧૯૫૩ જ્ઞાનાવરણીયાદિ કર્મને ચેાગ્ય જે પુદ્ગલ ગ્રહણ થાય છે તે દ્રવ્યાસવ’ જાણવા. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કર્મના બંધ કરે છે તે ‘ભાવબંધ’. કર્મપ્રદેશ, પરમાણુએ અને જીવના અન્યાન્ય પ્રવેશરૂપે સંબંધ થવા તે ‘દ્રવ્યમંધ’. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારના બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ યાગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગમંધ કષાયથી થાય છે. આસવને રીકી શકે એવા ચૈતન્યસ્વભાવ તે ‘ભાવસંવર’ અને તેથી દ્રવ્યાસવને રશકે તે ‘દ્રવ્યસંવર’ બીજો છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષદ્ધજય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ભાવસંવર'ના વિશેષ જાણવા. જે ભાવ વડે, તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલ રસ ભોગવાઈ જઈ ખરી પડે છે, તે ‘ભાવનિર્જરા’. તે પુદ્ગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે ‘દ્રવ્યનિર્જરા’, સર્વ કર્મને ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે ‘ભાવમાક્ષ’. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે ‘દ્રવ્યમાક્ષ'. શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હાય છે. શાતા, શુભાયુષ, શુભનામ અને ઉચ્ચ ગાત્રને હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપથી તેથી વિપરીત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મેાક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. નિશ્ચય'થી આત્મા એ ત્રણેમય છે. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી, તેટલા માટે આત્મા એ ત્રણેમય છે; અને તેથી મેાક્ષકાર પણ આત્મા જ છે. જીવાદિ તત્ત્વના પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે ‘સમ્યગ્દર્શન’; જેથી માઠા આગ્રહથી રહિત ‘સમ્યજ્ઞાન’ થાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે ‘સમ્યજ્ઞાન’, સાકારાપયેાગરૂપ છે. તેના ઘણા ભેદ છે. ભાવેનું સામાન્ય સ્વરૂપ જે ઉપયાગ ગ્રહણ કરી શકે તે ‘દર્શન', એમ આગમમાં કહ્યું છે. દર્શન' શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને અન્ને સાથે થાય છે. અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર’. વ્યવહારનયથી તે ચારિત્ર ત્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગાએ કહ્યું છે. સંસારના મૂળ હેતુઓના વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાના જ્ઞાની Page #670 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૮૫ પુરુષને નિરોધ થાય તેનું નામ “પરમ સમ્યફચારિત્ર' વીતરાગેએ કહ્યું છે. મેક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિએ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનને ઉત્તમ અભ્યાસ કરે. જે તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તે પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મહ ન કરે. રાગ ન કરે, ષ ન કરે. પાંત્રીશ, સેળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરે. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. [અપૂર્ણ) ૭૬૨ સં. ૧૯૫૩ છે. નમઃ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમ હિત છે. વીતરાગસન્માર્ગ તેને સદુપાય છે. તે સન્માર્ગને આ પ્રમાણે સંક્ષેપ છે – સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યકુચારિત્રની એકત્રતા તે “મેક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તની સમ્યક પ્રતીતિ થવી તે “સમ્યક્દર્શન' છે. તે તત્ત્વને બંધ થશે તે “સમ્યકજ્ઞાન” છે. ઉપાદેય તત્ત્વને અભ્યાસ કે તે “સમ્યફચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વદેવ, નિગ્રંથગુરુ અને સર્વોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મેહ અને સર્વ વીર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વસવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. ૭૬૩ સં. ૧૫૩ સર્વ કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણુને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણયને ક્ષય થશે. પિતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે! બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય છે. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય. તે નિર્જરાને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ ચેડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાને છે એવા જીવ કરતાં અસંયત સમ્યફદ્રષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરી, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી [અપૂર્ણ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ હે જીવ ! આટલેા બધા પ્રમાદ શે? શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. સર્વજ્ઞદેવ. નિગ્રંથ ગુરુ. દયા મુખ્ય ધર્મ. સર્વજ્ઞે અનુભવેલા એવા શુદ્ધઆત્મપ્રાપ્તિના ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરે. (૧) મેાક્ષમાર્ગનું અસ્તિત્વ. આસ. ગુરૂ. ધર્મ. ધર્મની યાગ્યતા. કર્મ. યથાજાતર્લિંગ સર્વવિરતિધર્મ. દ્વાદશવધ દેશિવરતિ ધર્મ. દ્રવ્યાનુયાગ સુસિદ્ધસ્વરૂપવૃષ્ટિ થતાં, કરણાનુયાગ સુસિદ્ધ–સુપ્રતીત વૃષ્ટિ થતાં, ચરણાનુયાગ સુસિદ્ધ-પદ્ધતિ વિવાદ શાંત કરતાં, ધર્મકથાનુયાગ સુસિદ્ધ–ખાળહેતુ સમજાવતાં. ૭૬૫ જીવ. અજીવ. પુણ્ય. પાપ. આસવ. સંવર. } શ્રીમદ્ રાજચંદ્ર ૭૬૪ શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે. (ર) પ્રમાણ. નય. અનેકાંત. લેક અલેક. અહિંસા. સત્ય. અસત્ય. બ્રહ્મચર્ય. અપરિગ્રહ. આજ્ઞા. વ્યવહાર. (૧) નિર્જરા. અંધ. મેક્ષ. જ્ઞાન. દર્શન. ચારિત્ર. તપ. . ગુણ. પર્યાય. મુનિત્વ. ગૃહધર્મ. સંસાર. પરિષ. એકદ્રિયનું અસ્તિત્વ. ઉપસર્ગ. ૭૬ ૐ સર્વજ્ઞાય નમઃ નમઃ સદ્ગુરવે પંચાસ્તિકાય સં. ૧૯૫૩ સં. ૧૯૫૩ (૨) આગમ. સંયમ. વર્તમાનકાળ. ગુણસ્થાનક. દ્રવ્યાનુયાગ. કરણાનુયાગ. ચરણાનુયાગ. ધર્મકથાનુયાગ. ૧ સેા ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લેાકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાકય છે, અનંત જેના ગુણા છે, જેમણે સંસારને પરાજય કર્યાં છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. ૧. જુઆ આંક ૮૬૬, સં. ૧૯૫૩ Page #672 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૮૭ ૨. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરે. ૩ પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે લેક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એ “અલેક” છે. ૪૫ “જીવ', “પુદ્ગલસમૂહ', “ધર્મ”, “અધર્મ, તેમ જ “આકાશ”, એ પદાર્થો પિતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પિતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેને અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય”. તેનાથી ઐક્ય ઉત્પન્ન થાય છે. ૬ તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે, અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે “દ્રવ્યસંજ્ઞાને પામે છે. ૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પિતપતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી. ૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયધુવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. ૯ પિતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પિતાની સત્તાથી અનન્ય છે. ૧૦ દ્રવ્યનું લક્ષણ સત્ છે, જે ઉત્પાદરાયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વદેવ કહે છે. ૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી તેને “અસ્તિ” સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે. ૧૨ પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે. - ૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેને–દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે. ૧૪ “ચાત્ અતિ”, “સ્થાત્ નાસ્તિ”, “ચાત્ ૩ અતિ નાસ્તિ”, “ચાત્ અવક્તવ્યું, સ્થાત્ “અતિ અવક્તવ્ય”, “સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય”, “સ્થાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. ૧૫ ભાવને નાશ થતું નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. ૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવને ગુણ ચૈતન્ય-ઉપગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાય છે. ૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલે એ જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજે થતું નથી. ૧૮ જે જીવ જખ્યું હતુંતે જ જીવ નાશ પામે. વસ્તુત્વે તે તે જીવ ઉત્પન્ન થયા નથી, અને નાશ પણ થયે નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વને થાય છે. - ૧૯ એમ સને વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રીમદ્ રાજચંદ્ર ૨૦ જ્ઞાનાવરણીય આદિ કર્મભાવે જીવે સુદ્રઢ(અવગાઢ)પણે બાંધ્યા છે તેને અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલે એ તે “સિદ્ધ ભગવાન” થાય. ૨૧ એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૨૨ જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કોઈને કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે, અને લેકના કારણભૂત છે. ૨૩ સદ્દભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલને પરાવર્તનપણથી ઓળખતે એ નિશ્ચયકાળ કહ્યો છે. ૨૪ તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનલક્ષણવાળો છે. ૨૫ સમય, નિમેષ, કાકા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. ર૬ કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. ૨૭ જીવત્વવાળ, જાણનાર, ઉપગવાળ, પ્રભુ, કર્તા, ભક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્ભાવસ્થામાં મૂર્ત એ જીવ છે. - ૨૮ કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્થ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે. ર૯ પિતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદશી થાય છે, અને પિતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. - ૩૦ બળ, ઈન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતું હતું, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે “જીવ'. ૩૧ અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. કેઈક જીવ લેકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. ૩૨ કઈક જીવે તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને વેગસહિત અનંત એવા સંસારી જીવે છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. ૩૩ જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તે તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એ આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. ૩૪ એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેને તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર–અવસ્થામાં પણ તેને તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રમલથી તે જીવ મલિન થાય છે. ૩૫ જેમને પ્રાણધારણપણું નથી, તેને જેમને સર્વથા અભાવ થયે છે, તે–દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા - “સિદ્ધ છે. ૩૬ વસ્તુદ્રષ્ટિથી જોઈએ તે સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. ૩૭ શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને વિજ્ઞાન એ ભાવ જે મેક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તે કેને હોય? ૩૮ કેઈએક જ કર્મનું ફળ વેદે છે, કેઈએક જ કર્મબંધકતૃત્વ વેદે છે અને કોઈએક છે માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૩૯ સ્થાવરકાયના જીવા પાતપાતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવા કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવા શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. ૪૦ ઉપયાગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારના છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવા. ૪૧ મતિ, શ્રુત, અવિધ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનાપયેાગના ભેદ છે. ૫૮૯ ૪૨ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનાપયેાગના ચાર ભેદ છે. ૪૩ આત્માને જ્ઞાનગુણના સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. ૪૪ જો દ્રવ્ય જુદું હાય અને ગુણ પણ જુદા હાય તેા એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યના અભાવ થાય. ૪૫ દ્રવ્ય અને ગુણુ અનન્યપણે છે; ખન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણુના નાશ થાય, અને ગુણુના નાશથી દ્રવ્યના નાશ થાય એવું એકપણું છે. ૪૬ વ્યપદેશ ( કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેના અભેદ છે. ૪૭ પુરુષની પાસે ધન હેાય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞા જાણે છે. ૪૮ આત્મા અને જ્ઞાનના સર્વથા ભેદ હોય તે બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞને સિદ્ધાંત છે. ૪૯ જ્ઞાનના સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવા સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વને ઐકયભાવ થવાના પ્રસંગ આવે. ૫૦ સમર્થાત્ત્વ સમવાય અપૃથક્ભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણના સંબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. ૫૧ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પર તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેના આત્માથી ભેદ કહેવાય છે. ૫૩ આત્મા ( વસ્તુપણું ) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાત્તુિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે. ૫૪ એમ સત્ ( જીવ પર્યાય )ને વિનાશ અને અસત્ જીવને ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરાધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૫૫ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સત્ નાશ અને અસદ્ભાવના ઉત્પાદ કરે છે. ૫૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણાનું બહુ વિસ્તીર્ણપણું છે. ૫૭, ૫૮, ૫૯. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કેઈ કેઈન ભાવના કર્તા નથી; તેમ કર્તા વિના થયાં નથી. ૬૧ સર્વ પિતા પોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પિતાના જ ભાવને કર્તા છે. પુદ્ગલકર્મને આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા ગ્ય છે. ૬૨ કર્મ પિતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પિતાના સ્વભાવનુસાર તેમ ભાવકર્મને કરે છે. ૬૩ કર્મ જે કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તે પછી તેનું ફળ કોણ ભગવે? અને તે ફળ કર્મ કેને આપે ? ૬૪ સંપૂર્ણ લેક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂમ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધથી. ૬૫ આત્મા જ્યારે ભાવકર્મરૂપ પિતાને સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પિતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે. ૬૬ કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. ૬૭ જીવ અને પુગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ફળ વેદે છે. ૬૮ તેથી કર્મભાવને કર્તા જીવ છે અને ભક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. ૬૯ એમ કર્તા અને ભક્તા આત્મા પિતાના ભાવથી થાય છે. મેહથી સારી રીતે આચ્છાદિત એ તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૭૦ (મિથ્યાત્વ) મેહને ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલે એ ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. ૭૧-૭૨ એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણેની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે. ૭૩ પ્રકતિબંધ. સ્થિતિબંધ, અનભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. ૭૪ સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણ. ૭૫ સકળ સમસ્ત તે “કંધ', તેનું અર્ધ તે દેશ, તેનું વળી અર્ધ તે પ્રદેશ અને અવિભાગી તે પરમાણુ'. ૭૬ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા ગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાને), ગલન (ગળવાને, છૂટા પડી જવાને) સ્વભાવ જેને છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી ઐકય ઉત્પન્ન થાય છે. ૭૭ સર્વ કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્તિ હોય છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૫૯૧ ૭૮ વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે તે પરિણમી છે, પિતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે. ૭૯ સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેને સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ”. તે સ્કંધે પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ ઉત્પન્ન થાય છે. ૮૦ તે પરમાણુ નિત્ય છે, પિતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પિતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતું નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પિઠે) આપતું નથી, સ્કંધના ભેદનું કારણ છે – સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા-(ગણના)ને હેતુ છે. ૮૧ એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણો. ૮૨ ઈન્દ્રિએ કરી ઉપગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જાણવું. ૮૩ ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલેકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. ૮૪ અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે, પિતે અકાર્ય છે, અર્થાત્ કેઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. ૮૫ જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે “ધર્માસ્તિકાય જાણે. ૮૬ જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધમસ્તિકાય પણ છે એમ જાણે. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. ૮૭ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લેક અલેકને વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પિતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પિતે હલનચલન ક્રિયાથી રહિત છે; અને લેકપ્રમાણ છે. ૮૮ ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. ૯૦ સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને કાકાશ” કહીએ છીએ. ૧ જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લેકથી અનન્ય છે; અર્થાત્ લેકમાં છે, લેકથી બહાર નથી. આકાશ લેકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને “અલેક' કહીએ છીએ. ૯૨ જે ગમન અને સ્થિતિનું કારણ આકાશ હેત તે ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલેકમાં પણ ગમન હેત. ૯૩ જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્બલેકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણે. ૯૪ જો ગમનને હેતુ આકાશ હોત અથવા સ્થાનને હેતુ આકાશ હોત, તે અલકની હાનિ થાય અને લેકના અંતની વૃદ્ધિ પણ થાય. Page #677 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લેકને સ્વભાવ છેતા જી પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૯૬ ધર્મ, અધર્મ અને (ક) આકાશ અપૃથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથફ ઉપલબ્ધિ છે; પિતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એક્તા અનેક્તા છે. - ૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. - ૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજા દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. ૯૯ જીવને જે ઇન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુગલદ્રવ્ય મૂર્તિ છે, બાકીનાં અમૂર્ત છે. મન પિતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે. ૧૦૦ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેને એમ સ્વભાવ છે. “નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળ હોય છે. ૧૦૧ કાળ એ શબ્દ સદ્દભાવને બેધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળે છે, અને દીર્ઘતર સ્થાયી છે. - ૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. ૧૦૩ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવે, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનને સંક્ષેપ તે જે યથાર્થપણે જાણુને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. ૧૦૪ આ પરમાર્થને જાણીને જે મેહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય, » જિનાય નમ: નમ: શ્રી ગુરવે - ૧૫ મોક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મોક્ષને માર્ગ કહું છું. - ૧૦૬ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે. એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. - ૧૦૭ તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર. - ૧૦૮ “જીવ, “અજીવ’, ‘પુણ્ય”, “પાપ”, “આસવ”, “સંવર', “નિર્જરા”, “બંધ’, અને “મોક્ષ એ ભાવે તે “તત્ત્વ છે. ૧૦૯ સંસારસ્થ” અને “સંસારરહિત” એમ બે પ્રકારના જીવે છે. અને ચૈતન્ય પગ લક્ષણ છે. સંસારી દેહ સહિત અને અસંસારી દેહરહિત જીવે છે. ૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વર્ષ ૩૦ મું ૧૧૧ તેમાં ત્રણ સ્થાવર છે. અ૫ ગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત “એક ઈદ્રિય જીવ’ જાણવા ૧૧૨ એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી રહિત અને એપ્રિય છે, એમ સર્વ કહ્યું છે. ૧૧૩ ઈડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત અવસ્થા છતાં જીવત છે, તેમ એકેદ્રિય જીવ પણ જાણવા. ૧૧૪ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે છ રસ, અને સ્પર્શને જાણે છે તે બે ઇન્દ્રિય જ જાણવા. ૧૧૫ જ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઇન્દ્રિય ... જાણવા - ૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઇન્દ્રિય જી” જાણવા. ૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન “પાંચ ઇન્દ્રિયવાળા જી” છે. ૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે, તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. ૧૧૯ પુર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેગ્યાના વશથી બીજા દેહમાં જાય છે. ૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપને એ વિચાર નિરૂપણ કર્યો; તેના “ભવ્ય” અને “અભવ્ય” એવા બે ભેદ છે. દેહરહિત એવા “સિદ્ધભગવતે છે ૧૨૧ ઈદ્રિયે જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવન ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તે જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. ૧૨૨ જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે “જીવે છે. ૧૨૩ ૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે છેવત્વગુણ નથી, તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. ૧૨૫ સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ “અજીવ” કહે છે. ૧૨૬ સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપ ઘણા છે. * ૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એ જેને ચૈતન્ય ગુણ છે તે “જીવ' છે. ( ૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે. ૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇદ્ધિ અને ક્રિયેથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૦ સંસારચકવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જેમાં કોઈ ને સંસાર અનાદિસાંત છે, અને કેઈને અનાદિઅનંત છે, એમ ભગવાન સર્વ કહ્યું છે. ૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. ૧૩૨ જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ ૧૩૭ તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનને જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ “અનુકંપા”. ૧૩૮ ક્રોધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષેભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઈન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવને દુઃખ દેવું, તેને અપવાદ બેલ એ આદિ વર્તનથી જીવ પાપ-આસવ કરે છે. ૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, ઈન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ “ભાવ પાપ-આસવ” છે, ૧૪૧ ઇદ્રિ, કષાય અને સંજ્ઞાને જય કરવાવાળ કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રને નિરોધ છે એમ જાણવું. ૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનદ્રષ્ટિના ધણું નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી. ૧૪૩ જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મકર્તુત્વને સંવર’ છે, “નિરોધ છે. ૧૪૪ ગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા” કરે છે. ૧૪૫ જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાખે છે. ૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મહ અને ગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧ ૧૫ર દર્શનશાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે. ૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતે છતે વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે “મેક્ષ પામે. ૧૫૪ જીવને સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એ સ્થિર સ્વભાવ) તે “નિર્મલ ચારિત્ર” સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. ૧૫૫ વસ્તુપણે આત્માને સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દૃષ્ટિથી અનિર્મલ છે. જે તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તે કર્મબંધથી રહિત થાય. Page #680 -------------------------------------------------------------------------- ________________ પ૯૫ વર્ષ ૩૦ મું ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ “સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને “પરચારિત્ર' આચરે છે એમ જાણવું. ૧૫૭ જે ભાવ વડે આત્માને પુષ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વરે કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે “સ્વચારિત્ર” આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. ૧૬૦ ધમસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યક્ત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન”, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે “વ્યવહાર–મોક્ષમાર્ગ છે. ૧૬૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતું નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય–મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. ૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેની સેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને (અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. ૧૬૫ ૧૬૬ અર્વતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મને ક્ષય કરતું નથી. ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમને જાણનાર હોય તે પણ “સ્વસમય નથી જાણતે એમ જાણવું. ૧૬૮ ૧૬૯ તે માટે સર્વ ઈચ્છાથી નિવતી નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. ૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથ પ્રવચનમાં ચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તે તેને મેક્ષ કંઈ દૂર નથી. ૧૭૧ અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિ સહિત જે તપશ્ચર્યા કરે છે તે તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. ૧૭૨ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરે. સર્વત્ર કિંચિત્માત્ર પણ રાગ કરે મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. ૧૭૩ માર્ગને પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત “પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શ્રીમદ્ રાજચંદ્ર ७१७ પરમભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી અને પરમદ્વેષથી પરિષદ્ધ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર. વવાણિયા, ચૈત્ર સુદ ૩, રવિ, ૧૯૫૩ અદ્વેષવૃત્તિથી વર્તવું યેાગ્ય છે, ધીરજ કર્ત્તવ્ય છે. મુનિ દેવકીર્ણજીને ‘આચારાંગ’વાંચતાં સાધુને દીર્ઘશંકાદિ કારણેામાં પણ ઘણા સાંકડા માર્ગ જોવામાં આવ્યો, તે પરથી એમ આશંકા થઇ કે એટલી બધી સંકડાશ એવી અલ્પ ક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે ? તે આશંકાનું સમાધાન :——— સતત અંતર્મુખ ઉપયાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયેગ બહિર્મુખ કરવા નહીં એ નિગ્રંથના મુખ્ય માર્ગ છે; પણ તે સંયમાર્થે દેહા િસાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યાગ્ય છે. કંઇ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ હુિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયેગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે; કેવળ અને સહજ અંતર્મુખ ઉપયાગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હાય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયેગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપયાગ સ્ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તા વિશેષ બહિર્મુખ ઉપયાગ થઇ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાર્દિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હાવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયાગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક ચાલવું પડે તે ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક ખેલવું પડે તે ખેલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયેગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળના ત્યાગ કરવા યેાગ્ય ત્યાગ કરવા. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના ખીન્ન પ્રકારે ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશકય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયેગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તે ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે. દીર્ધશંકાદિ ક્રિયાએ પ્રવર્તતાં પણુ અપ્રમત્ત સંયમદ્રુષ્ટિ વિસ્મરણ ન થઈ જાય તે હેતુએ તેવી તેવી સંકડાશવાળી ક્રિયા ઉપદેશી છે, પણ સત્પુરુષની દૃષ્ટિ વિના તે સમજાતી નથી. આ રહસ્યદૃષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે પર ઘણા ઘણા વિચાર કર્તવ્ય છે. સર્વ ક્રિયામાં પ્રવર્તતાં આ સૃષ્ટિ સ્મરણમાં આણવાને લક્ષ રાખવા યેાગ્ય છે. શ્રી દેવકીર્ણજી આદિ સર્વ મુનિઓએ આ પત્ર વારંવાર અનુપ્રેક્ષા કરવા યેાગ્ય છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કર્મગ્રંથની વાંચના પૂરી થયે ફરી આવર્તન કરી અનુપ્રેક્ષા કર્તવ્ય છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું પ૯૭ ૭૬૮ વવાણિયા, ચૈત્ર સુદ ૪, સોમ, ૧૫૩ શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે, શ્રી ભાવનગર. કાગળ પ્રાપ્ત થયો છે. આશંકાનું સમાધાન આ પ્રમાણે છે :– એ કેંદ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે “મૈથુનસંજ્ઞા” છે. એકેંદ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનામાં અવ્યક્ત મૂર્છારૂપ “પરિગ્રહ-સંજ્ઞા” છે. વનસ્પતિ એકેદ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપી કહ્યાં છે. જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલે છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વસહિત છે તેને “અજ્ઞાન” કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે. “જ્ઞાનાવરણીયકર્મ” અને “અજ્ઞાન” એક નથી; “જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને આવરણરૂપ છે, અને અજ્ઞાન” જ્ઞાનાવરણીયકર્મના પશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. “અજ્ઞાન” શબ્દને સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિગ્રંથ પરિભાષામાં તે મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દ્રષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે. એમ આશંકા થાય કે જે અજ્ઞાન અરૂપી હોય તે સિદ્ધમાં પણ હોવું જોઈએ, તેનું સમાધાન આ પ્રમાણે છે :-– મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ “અજ્ઞાન કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું અને સમ્યદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને બ્રાંતિરૂપે છે. તે બ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યંગ્ય છે. મિથ્યાત્વ દિશાબ્રમરૂપ છે. શ્રી કુંવરજીની જિજ્ઞાસા વિશેષ હતી, પણ કોઈ એક હેતુવિશેષ વિના પત્ર લખવાનું હાલ વર્તતું નથી. આ પત્ર તેમને વંચાવવાની વિનંતિ છે. વિવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૫૩ ત્રણ પ્રકારનાં સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે તે પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જે તે સમકિત આવ્યા પછી જીવ વમે તે વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઈને મેક્ષ થાય. તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમતિ કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણું જીવને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમતિ કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જે વસ્યું ન હોય તે વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવ-જીવનું જ્ઞાન પામવાને મુખ્ય માર્ગ એ જ છે. ૭૭૦ વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. Page #683 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તે જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મેક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે, તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે – આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે, છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન” અને “સમ્યગાન” તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યગુજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યગ્રજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલે માણસ દિશાબ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તે તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલે છે, એ પૂર્વને પશ્ચિમ માનવારૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વે જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદૂગુરુ ઉપદેશાદિ સામગ્રી મળે અને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાને પગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે; અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતું હતું તે સમ્યફપણને ભજે છે. દિશાબ્રમ વસ્તુતાએ કંઈ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઈ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાશ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. ૭૭૧ વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૩ ૧ગયા કાગળમાં અત્રેથી ત્રણ પ્રકારનાં સમકિત જણાવ્યાં હતાં. તે ત્રણે સમકિતમાંથી ગમે તે સમતિ પામ્યાથી જીવ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે. જઘન્ય તે ભવે પણ મેક્ષ થાય; અને જે તે સમકિત વમે, તે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તન સંસાર હેય. ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તે તે જીવ રમી શકે; પણ ક્ષાયિક સમકિત હોય તે તે વાય નહીં, ક્ષાયિક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે, વધારે ભવ કરે તે ત્રણ ભવ ૧. જુઓ પત્રાંક ૭૫૧. Page #684 -------------------------------------------------------------------------- ________________ પદ વર્ષ ૩૦ મું કરે અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તે ચાર ભવ થવાને સંભવ છે; ઘણું કરીને કેઈક જીવને આમ બને છે. ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એ સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક ને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયને તથા આજ્ઞાને નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણદિ પણ વીતરાગપણની છે, જે વીતરાગ હોય તે પુરષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણું તે પણ એક પ્રકારનું ગૌણુતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષને ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યેાગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કેઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. ૭૭ર વવાણિયા, ચૈત્ર સુદ ૧૦, સેમ, ૧૫૩ # સર્વત્તાય નમ: કેટલાક ગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકાર હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે યુગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રેગાદિ સંબંધી કર્મબંધ ન હોય તે તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદ્રષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પિતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરુષ તેમ વર્તે છે, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તે તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવે તેમ વર્તવા જાય તે તે એકાંતિક દ્રષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પિતાને આશ્રિત રહેલા એવા છે પ્રત્યે અથવા બીજા કેઈ જીવ પ્રત્યે રેગાદિ કારણેમાં તે ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તે અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કઈ જીવ ગમે તે પીડાતે હોય તે પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છેડી દેવામાં આવે તે તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય. - ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિને નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રેગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઊપજવા યોગ્ય દ્રષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તે નિરવધ ઔષધ દિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિકમ નથી; અને બીજા નિગ્રંથને શરીરે રેગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શ્રીમદ્ રાજચંદ્ર કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તે પણ તેથી પિતાનો ઔષધાદિપણને ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિનાં પુગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતાપિતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રેગાદિનાં કારણરૂપ કર્મબંધ પિતાનો જે સ્વભાવ છે તે દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુગલ પિતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પિતાનો સ્વભાવ દર્શાવવાને ગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. - ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રેગાદિ થયે જેટલી મુખ્ય આત્મદ્રષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાદ્રષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા ગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પા૫) ઔષધાદિની વૃત્તિ રાખવી. ક્વચિત્ પિતાને અર્થે અથવા પિતાને આશ્રિત એવા અથવા અનુકંપાયેગ્ય એવા પરજીવને અર્થે સાવધ ઔષધાદિનું ગ્રહણ થાય તે તેનું સાવદ્યપણું નિર્ધ્વસ (કૂર) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પશે તેવું તેવું ન જોઈએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. | સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. ૭૭૩ વવાણિયા, ચૈત્ર સુદ ૧૫, શનિ, ૧૯૫૩ શ્રી સર્વજ્ઞાય નમ: જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયને બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપવેદનીયને નાશ કરે તે અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું કેગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઈ શકે. મંદ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કઈ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાએક શુભ બંધને કેઈ એક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણમીપણું થાય છે. તેમજ તેવા અશુભ બંધને કઈ એક શુભકર્મને વેગથી શુભ પરિણામીપણું થાય છે. - મુખ્ય કરીને બંધ પરિણમાનુસાર થાય છે. કેઈ એક મનુષ્ય કેઈ એક મનુષ્યપ્રાણુને તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેને બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકને ઉદય થવાને વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્તાના Page #686 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૬૦૧ પરિણામવત્ જ છે એમ એકાંતે નથી, અથવા તે શિક્ષા કોઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મને ઉદયરૂપ પણ હોય છે, અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. - સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દૃષ્ટિએ તે હિંસા કરતાં અસત્યાદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેને બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કેઈએક હિંસા કરતાં કેઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે, તેમ જ કોઈ એક અસત્યાદિ કરતાં કેઈએક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે. - ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં, કેઈએક પૂર્વકર્મના બળવાનપણથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શકતા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિન નિર્વાહ અર્થે જે કંઈ પ્રવૃત્તિ કરે છે, તેમાં તેનાં પરિણામ જેવાં જેવાં વર્તે છે, તે તે પ્રમાણે બંધાદિ થાય. મેહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મબંધ ભૂલથાપ ખાતે નથી. તે તે યથા પરિણામ બંધપણું પામે છે. કર્મના સૂક્ષ્મ પ્રકારને મતિ વિચારી ન શકે તેપણ શુભ અને અશુભ કર્મ સફળ છે, એ નિશ્ચય જીવે વિસ્મરણ કરે નહીં. - પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધપદના બતાવનાર પણ તેઓ હોવાથી સિદ્ધ કરતાં અહંતને પ્રથમ નમસ્કાર કર્યો છે. ૭૭૪ (૧) શુભ બંધ મેળે હોય અને તેને કોઈ અશુભ કર્મને જોગ બને તે શુભ બંધ મૂળ મેળે હોય તેના કરતાં વધારે મેળે થાય છે. (૨) શુભ બંધ મેળ હોય અને તેમાં કોઈ શુભ કર્મવેગનું મળવું થાય તે મૂળ કરતાં વધારે દૃઢ થાય છે અથવા નિકાચિત થાય છે. (૩) કેઈ અશુભ બંધ મેળો હોય અને તેને કોઈ એક શુભ કર્મને જોગ બને તે મૂળ કરતાં અશુભ બંધ છે મેળે થાય છે. (૪) અશુભ બંધ મેળે હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તે અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. (૫) અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. (૬) શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બન્નેનાં ફળ તે થવાં જ જોઈએ, નિષ્ફળ ન થઈ શકે. રેગ વગેરે છે તે એસડથી ટળી શકે છે તેથી કેઈને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રેગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઈ શકે છે; આવી શંકા થાય એવું છે પણ એમ નથી. એ શંકાને ખુલાસે નીચે પ્રમાણે છે – કેઈ એક પદગલના પરિણામથી થયેલી વેદના (પુદગલવિપાકી વેદના) તથા મંદ ૨સની વેદના કેટલાક સંજોગેથી ટળી શકે છે અને કેટલાક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુદ્ગલરૂપી એસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે, બાકી ખરી રીતે જોતાં તે તે બંધ પૂર્વથી જ એ બાંધે છે કે, તે જાતના એસડ વગેરેથી ટળી શકે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે, કે અશુભ બંધ મેળો બાંધ્યો હતે; અને બંધ પણ એ હતું કે તેને તેવાં નિમિત્તે કારણે મળે તે ટળી શકે પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગને નાશ થઈ શક્યો; અર્થાત્ પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળાં ઓસડની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યેાગ્ય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. એમ ભાસે, કે અશુભ કર્મને ઉદયરૂપ અશાતાને Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ શ્રીમદ્ રાજચંદ્ર તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તે તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્ત્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે. ‘પુદ્ગવિપાકી’ એટલે જે કઇ ખહારના પુદ્ગલના સમાગમથી પુદ્ગલ વિપાકપણે ઉદય આવે અને કાઈ ખાહ્ય પુદ્ગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે; અથવા કોઇ ગરમ એસડ વગેરેથી નિવૃત્ત થાય છે. નિશ્ચયમુખ્યદૃષ્ટિએ તે એસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તે જે થવાનું હેાય તે જ થાય છે. વવાણિયા, ચૈત્ર વદ ૫, ૧૯૫૩ ૭૭૫ એ કાગળ પ્રાપ્ત થયા છે. જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તેા તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલા કાગળ અત્રથી લખ્યા છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થના ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ એધ થવા યેાગ્ય છે. છકાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. આ જીવ કઈ દિશાથી આવ્યો છે, એ વાકયથી શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન પ્રારંભ્યું છે. સદ્ગુરુમુખે તે પ્રારંભવાકયના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવા યેાગ્ય છે. હાલ તા ‘આચારાંગાદિ’ વાંચે તેનું વધારે અનુપ્રેક્ષણ કરશે. કેટલાક ઉપદેશપત્રા પરથી તે સહજમાં સમજાઈ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. ૭૭૬ સાયલા, વૈશાખ સુદ ૧૫, ૧૯૫૩ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યાગ એ કર્મબંધનાં પાંચ કારણ છે. કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યાં હોય છે. પ્રદેશબંધ શબ્દના અર્થ શાસ્રપરિભાષાએ ઃ— પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણુ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હાય તે અનંતપ્રદેશી થઈ શકે, તેથી અનંત પ્રદેશના અંધ કહેવાય. તેમાં અંધ અનંતાદ્ધિથી ભેદ પડે છે; અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પશુ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તે અનંતતાનું સઘનપણું સમજવું. કંઈ પણ નહીં મુઝાતાં આત્યંત કર્મગ્રંથ વાંચવે, વિચારવા. ૭૭૭ ઈડર, વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩ તથારૂપ (યથાર્થ) આસ (મેાક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષના જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું એળખાણુ થવામાં મહત્ પુણ્ય જોઇએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્ પુણ્ય જોઇએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચા છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. ૧. આંક ૭૬૭ Page #688 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું તથારૂપ આપ્તપુરુષના અભાવ જે આ કાળ વર્તે છે. તે પણ આત્માર્થી જીવે તે સમાગમ ઈચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસને લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. . ૭૭૮ ઈડર, વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩ બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઈ ઊતરવું થશે. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમને પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સસમાગમના અભાવને ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયે છે એ પરમપુણ્યાગ બન્યું છે, માટે સર્વસંગત્યાગગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવતી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસમાં રહેવું એ જ કર્તવ્ય છે. ৩ મુંબઈ, જેઠ સુદ, ૧૫૩ છે સર્વર સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરર્જક ન્યારી, સેજ ન્યારી, ચારિ ભી ન્યારી, ઈહાં મૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કેઉ પ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઓ સુપન દઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલૈ દૃષ્ટિ ખોલિકે, સંભાલૈ રૂપ અપના. અનુભવઉત્સાહદશા જૈસે નિરભેદરૂપ, નિચે અતીત હતી, તૈસી નિરભેદ અબ, ભેદકી ન ગહેગી ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજસ્થાન ફિર બહરિ ન બહૈ, કબહું કદાપિ અપને સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહૈગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેંગી. સ્થિતિદશા એક પરિનામકે ન કરતા દરવ દેઈ, દેઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ શ્રીમદ્ રાજચંદ્ર એક કરતુતિ દેઈ દઉં કબડું ન કરે, દોઈ કરતુતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ કઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકી કરતા હૈ પુદ્ગલ, ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. શ્રી સોભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવ એગ્ય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલપ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહુજ આત્મસ્વરૂપ. ૭૮૦ મુંબઈ, જેઠ સુદ ૮, ભેમ, ૧૫૩ જેને કઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર પરમ ઉપકારી, આત્માથ, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સેભાગ, ભાઈ ત્રંબકને લખેલે કાગળ એક આજે મળ્યો છે. “આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા ગ્ય ઘણું પ્રસંગ છે. પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના યેગથી અપરાધ થયે હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણુ નમ્રભાવથી ખમાવું છું. - આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ. શ્રી રામચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. Page #690 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૩૦ મું ૭૮૧ પરમપુરુષદશાવર્ણન કીચસૌ કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગ ુવાઈ જાકે ગારસી; જહુરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલછિમ છારસી; જાલસૌ જગખિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેાકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, મીસૌ ખખત માને, ઐસી જાકી રીતિ તાહી, મંદત ખનારસી. ’ ૬૦૫ મુંબઈ, જેઠ વદ ૬, રવિ, ૧૯૫૩ જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવે। તેને મરણુ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હાંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદ્યારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભાવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લેાકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હેાય તેને અનારસીદાસ વંદના કરે છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણુતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ સત્પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. ખક, મણિ વગેરે મુમુક્ષુને તે સત્તમાગમ વિષેની રુચિ અંતર ઇચ્છાથી કંઈક આ અવસરના સમાગમમાં થઇ છે, એટલે એકદમ દશા વિશેષ ન થાય તાપણુ આશ્ચર્ય નથી. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશ્રયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિષેની વૃત્તિ હેાય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયેાગે અથવા પરમપુરુષની ઉપર કહી છે તે દશાના અવલંબને આત્મસ્થિતિ કરવી એમ વિજ્ઞાપના છે, કેમકે બીજે કાઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી. જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી; અને શરીરનિર્વાહાર્દિ વ્યવહાર સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થવા યેાગ્ય છે, એટલે તે વિષે પણ કંઈ વિકલ્પ રાખવા યોગ્ય નથી. જે વિકલ્પ તમે ઘણું કરીને શમાવ્યો છે, તેપણ નિશ્ચયના બળવાનપણાને અર્થે દર્શાવ્યું છે. સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખના ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ. Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૭૮૨ મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩ આર્ય શ્રી સેભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂકયાના સમાચાર વાંચી ઘણે ખેદ થયેલ છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણે પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણુથી તથા તેમના તમારા પ્રત્યે ઘણું ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમને વિયેગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમને તમારા પ્રત્યેના સંસારી વડીલપણુને ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરૂષને વિગ થયો તેને અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચને અને ગુણ કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેર, એમ તમે સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી ભાગનું સ્મરણ સહેજે ઘણુ વખત સુધી રહેવા ગ્ય છે. મેહે કરીને જે સમયે બેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણું મેહથી થતે ખેદ શમાવીને ગુણેના અદ્ભુતપણને વિરહ થયે તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવ યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવ, અને તેમના અદૂભુત ગુણો અને ઉપકારી વચને આશ્રય કરવો ગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યે નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશેક થવા યોગ્ય નથી, પણ એમ જણાય છે કે પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયેગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યુગ છે. “આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશે. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચને અને સગ્રંથે વિચારવાનું બનશે તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારને હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૩ મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૫૩ શ્રી ભાગને નમસ્કાર શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીને માર્ગ પ્રત્યેને તેને અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક ( સર્વથા ) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જે Page #692 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૬૦૭ સતપુરુષના સમાગમનો લાભ પામે છે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે. મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. - પ્રત્યક્ષ પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ બહુ દુર્લભ છે. તે જ સમાગમના યુગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. - પુરૂષને વેગ પામ તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તે ક્વચિત જ તે યુગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું એગ્ય છે. તે સમાગમને વેગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એસરાવી સશાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તે પણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઈરછે છે તે જીવ મેળી પાડી શકે છે, અને સલ્ફાસ્ત્રના પરિચયને અર્થે ઘણે અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણું તે પ્રત્યેથી જે જી ઓસર્યા છે, તે જેને સત્પરુષને સમાગમ અને સલ્ફાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વહેતી હોય તે જીવમાં સત્પરુષનાં વચનનું અથવા સાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડવાનું અને સશાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ થી જુદે છે, તે પણ જેણે તેમ કરવાને નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શકયા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્ય નિયમ કરે ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. ૭૮૪ મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩ સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એ નિઃસંદેહ અનુભવ થાય છે. અત્રેથી ગવાસિષ્ઠનું પુસ્તક મેકહ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરીને વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે. ૭૮૫ મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ શ્રી ધુરીભાઈએ “અગુરુલઘુ” વિષે પ્રશ્ન લખાવ્યું તે પ્રત્યક્ષ સમાગમ સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પયંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં, ત્યાગરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં. Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હાય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હાય, અથવા અસત્ સમાગમથી મતિ વ્યામેહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હાય તેના નિષેધને અર્થે કરુણાભુદ્ધિથી જ્ઞાની યેાગ્ય વચને તેને નિષેધ ક્વચિત્ કરતા હેાય તે વ્યામા નહીં પામતાં તેના સહેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યેાગ્ય છે. ૬૦૮ ૭૮૬ મુંબઇ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ · સકળ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણુ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિ:કામી રે.’ આર્ય સેાભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિ અનુપ્રેક્ષા કરવા યાગ્ય ! તમારે વારંવાર છે. હું મુનિએ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાના સતત ઉપયેગ સિદ્ધ કરવા ચેાગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છેડી જ્ઞાનીના માર્ગના આશ્રય ગ્રહણ કર્યા છે, તે અવશ્ય તે અસંગ ઉપયાગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉદ્ભસે તે શ્રુતના પરિચય કર્તવ્ય છે. ७८७ મુંબઈ, અસાડ વદ ૧, ગુરુવાર, ૧૯૫૩ مان શ્રી સેાભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કર્મગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે. આર્ય સેાભાગની બાહ્યાજ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલાં પ્રશ્નને વિચાર આગળ પર કર્તવ્ય છે. જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. ૭૮૮ મુંબઇ, અસાડ વદ ૧૧, રિવ, ૧૯૫૩ પરમ સંયમી પુરુષાને નમસ્કાર અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયેાજનની પેઠે કરવાના ઉદય વાં છતાં જે પુરુષ તે ઉદયથી ક્ષેાભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષાના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણુ કરીએ છીએ. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૭૮૯ મુંબઈ, અસાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩ નમ: પ્રથમ કાગળ મળ્યા હતા. હાલ એક પત્તુ મળ્યું છે. મણિરત્નમાળાનું .પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાંથી વધારે મનન થઈ શકશે. શ્રી ડુંગર તથા લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશે કે પ્રસંગાપાત્ત કંઈ જ્ઞાનવાતા પ્રશ્નાદ્ઘિ લખશે અથવા લખાવશે. સત્શાસ્ત્રના પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યાગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે. Page #694 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૭૦ મુંબઈ, શ્રાવણ સુદ ૩, રવિ, ૧લ્પ૩ પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે તે પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારના શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વતે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘકાળને ઘણું અ૫પણમાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. સર્વ મુનિઓને નમસ્કાર. ૭૯૧ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ દીર્ધકાળની જેની સ્થિતિ છે, તેને અ૫કાળની સ્થિતિમાં આણું, જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર, સદ્દવર્તન, સદુગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. ૭૯૨ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ બે પત્ર મળ્યાં છે. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મેકલાવ્યું છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગે બીજા મુનિઓને શ્રવણ કરાવવા ગ્ય છે. શ્રી દેવકીર્ણમુનિએ બે પ્રશ્નો લખ્યાં છે તેને ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું. “મોક્ષમાર્ગપ્રકાશ” અવકન કરતાં કેઈ વિચારમાં મતાંતર જેવું લાગે તે નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે મનન કરવું, અથવા સત્સમાગમને વેગે તે સ્થળ સમજવું કેગ્ય છે. પરમોત્કર્ષ સંયમમાં સ્થિતિની તે વાત દૂર રહી, પણ તેના સ્વરૂપને વિચાર થવો પણ વિકટ છે. ૭૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૫૩ “સમ્યદ્રષ્ટિ અભક્ષ્ય આહાર કરે ?” એ આદિ પ્રશ્નો લખ્યાં. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા એગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણથી જીવ પરિણામને વિચાર કરી નથી શકતે. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કઈ એક ગ્રંથમાં જણાવી છે, પણ તે કેઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હતું તે પણ સમ્યગ્દર્શને આવ્યા પછી ન વમે તે વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરૂષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પિષણથી રહિત હોય છે, એ નિશ્ચય રાખવે, અને ગમે તે પ્રસંગે તે જ દ્રષ્ટિથી અર્થ કરે એગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા. હાલ ડુંગર કંઈ વાંચે છે ? તે લખશે. ૭૯૪ મુંબઈ, શ્રાવણ વદ ૧, શુક્ર, ૧૫૩ પ્રથમ એક કાગળ મળ્યા હતા. બીજે કાગળ હમણું મળે છે. આર્ય. સોભાગને સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તે ઘણે ઉપકાર થાત. પણ ભાવી Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રબળ છે. તે માટે ઉપાય એ છે કે તેમના ગુણનું વારંવાર સ્મરણ કરીને જીવને વિષે તે ગુણે ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. - નિયમિતપણે નિત્ય સગ્રંથનું વાંચન તથા મનન રાખવું કેગ્ય છે. પુસ્તક વગેરે કંઈ જોઈતું હોય તે અત્રે મનસુખને લખવું. તે તમને એકલશે. છે. ૭લ્પ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક, ૧૫૩ શુભેચછાસંપન્ન શ્રી મનસુખ પુરુષોત્તમ આદિ, શ્રી ખેડા. કાગળ મળે છે. - તમારી તરફ વિચરતા મુનિ શ્રીમદ્ લલ્લુજી આદિને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકીર્ણજીના પ્રશ્નો મળ્યાં હતાં. તેમને વિનયસહિત વિદિત કરશે કે “મેક્ષમાર્ગ પ્રકાશ” વાંચવાથી કેટલુંક સમાધાન તે પ્રશ્નોનું થશે અને વિશેષ સ્પષ્ટતા સમાગમઅવસરે થવા યોગ્ય છે. પારમાર્થિક કરુણબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેષ્ટા પુરુષને સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. તેવા સમાગમના વિયેગમાં સન્શાસ્ત્રને યથામતિ પરિચય રાખી સદાચારથી પ્રવર્તવું યોગ્ય છે. એ જ વિનંતિ. ' ૭૯૬ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક્ર, ૧૯૫૩ મેહમુગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાને પરિચય રાખશે. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારે બતાવ્યા છે. ૭૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૮, શુક, ૧૫૩ કાગળ મળે છે. શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી ભાગના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થો યોગ્ય છે. એક બળવાન સત્સમાગમને વેગ જવાથી આત્માથીને અંતઃકરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે. તમે, લહેરાભાઈ, મગન વગેરે સર્વ મુમુક્ષુઓ નિરંતર સન્શાસ્ત્રને પરિચય રાખવાનું ચૂકશે નહીં. કઈ કઈ પ્રશ્ન અત્ર લખ્યો છે તેના ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કંઈ પણ વિકલપમાં ન પડતાં અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવું યંગ્ય છે. થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. રાધનપુર મણિલાલ પર અત્રેથી એક પનું લખ્યું હતું. ૭૯૮ મુંબઈ, શ્રાવણ વદ ૧૦, રવિ, ૧૫૩ મેક્ષમાર્ગપ્રકાશ” શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશે. શ્રેતાને કોઈ એક સ્થાનકે વિશેષ સંશય થાય તે તેનું સમાધાન કરવું યંગ્ય છે. કોઈ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય તે કઈ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં, તેમ જ કોઈ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમને હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણને લાભ વૃથા જેવો થશે, એવી દ્રષ્ટિ શ્રોતાને હોય તે વધારે હિતકારી થાય. Page #696 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૭૯ મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧લ્પ૩ સર્વ—ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સપુરુષે પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનને અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. | સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચન)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું પુરુષે પણ પામી જાય છે, તે પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રેતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા ગ્ય છે. એમ છે તે પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સન્શાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી. મુંબઈ, શ્રાવણ વદ ૧૨, ૧૯૫૩ પત્ર મળ્યું છે. દિવાળી પર્યત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે પુરુષોને પ્રતિબંધ નથી તે પુરુષોને નમસ્કાર. સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન જ છે. સત્સમાગમને વેગ દુર્લભ છે, તેપણ મુમુક્ષુએ તે યુગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી એગ્ય છે. તે કેગના અભાવે તે અવશ્ય કરી સશાસ્ત્રરૂપ વિચારને અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. મુંબઈ, ભાદ્રપદ સુદ ૬, ગુરુ, ૧૯૫૩ પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી, વવાણિયાબંદર, આજ દિવસ પર્યત મેં આપને કાંઈ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશે. મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ખમાવું છું. તેમ જ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કઈ પણ પ્રકારને અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશે. ૮૦૨ મુંબઈ, ભાદ્રપદ સુદ ૯, રવિ, ૧૯૫૩ બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય. એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દ્રષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સ@ાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. ૮૦૩ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૫૩ શુભેચ્છાગ્ય, તમારે કાગળ મળે છે. અત્ર ક્ષણ પર્યત તમારે તથા તમારા સમાગમવાસી ભાઈઓને કઈ પણ અપરાધ કે અવિનય મારાથી થયે હોય તે નમ્રભાવથી ખમાવું છું. ૩ . Page #697 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ૮૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ તથા શુભેચ્છાગ્ય ભાવસાર મનસુખલાલ આદિ મુમુક્ષુઓ, શ્રી ખેડા. આ અત્ર ક્ષણ પર્યત તમારે કંઈ પણ અપરાધ કે અવિનય આ જીવથી થયે હોય તે નમ્ર ભાવથી ખમાવું છું. ૩ ૮૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્ર ક્ષણ પર્યત તમારે કેઈને મારાથી કંઈ અપરાધ કે અવિનય થયેલ હોય તે ખમાવું છું. એ ફેણાયથી ભાઈ પિપટનું પતું મળ્યું હતું. હાલ કોઈ સગ્રંથ વાંચવા તેમને જણાવશે. એ જ વિનંતિ. ૮૦૬ મુંબઈ, ભાદરવા વદ ૮, રવિ, ૧૯૫૩ શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ, મન વગેરેની ઓળખાણનાં પ્રશ્નો મગનલાલે લખ્યાં તે સમાગમમાં પૂછવાથી સમજવાં ઘણાં સુલભ પડશે. પત્ર વાટે સમજાવાં કઠણ છે. શ્રી લહેરાભાઈ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણપૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તે તે અંતરાયનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરા જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયે પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમને અપૂર્વ લાભ રહ્યા કરે છે તે નિર્વિધ્રપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયેગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રતા રાખી સન્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષના સમાગમમાં રહેવું યોગ્ય છે. ૮૦૭ મુંબઈ, ભાદ્રપદ વદિ ૦)), રવિ, ૧૫૩ શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યથી માત્ર દિગંબરવૃત્તિએ વતીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા ગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગંબરવૃત્તિને એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણેથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. ( દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયેગે ઉપકારને હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે. “મોક્ષમાર્ગપ્રકાશમાં વર્તમાન જિનાગમ કે જે વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેને નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળે વધારે સંદેહનાં સ્થાન છે, પણ સપુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમદ્રષ્ટિએ તે આગમે અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી. Page #698 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૦ મું ૮૦૮ સત્પુરુષાના અગાધ ગંભીર સંયમને નમસ્કાર અવિષમ પિરણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પિરણામમાં તા જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. ૮૯ મુંબઇ, આસા સુદ ૮, દિવ, ૧૯૫૩ ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્ર અમને મળ્યાં હાય છે; અને તેની પહોંચ પણ લખવાનું અશકય થઈ આવે; અથવા તે તેમ કરવું ચેાગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવા પ્રસંગ બન્યે જીવને વિષે કંઇ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણુ રાખવાને લખ્યું છે. જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોના સત્સંગ કે દર્શન એ મહત્ પુણ્યરૂપ જાણવા યેગ્ય છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા॰ ૬૧૩ મુંબઇ, આસા સુદ ૮, રિવ, ૧૯૫૩ મુંબઈ, આસા સુદ ૮, રિવ, ૧૯૫૩ પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યાગ્ય છે. ૮૧૦ مد લોકસૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલા તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે હૃષ્ટિમાં રુચિવાન થતા નથી, પણ જે જીવાએ પરિષહ વેઠીને થાડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યેાગ્ય કાંઈ દેખાતું નથી. ૮૧૧ મુંબઈ, આસો સુદ ૮, દિવ, ૧૯૫૩ સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદૃષ્ટિ છે. સત્પુરુષના યાગ તથા સત્યમાગમ મળવા બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષના યાગ તથા સસમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવા યોગ મળવા દુર્લભ કહ્યો છે. ‘શાંતસુધારસ’અને ચેતૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ હાલ વિચારવાનું રાખશે. એ બન્ને ગ્રંથ પ્રકરણરત્નાકરના ચાપડામાં છપાયેલા છે. ૮૧૨ મુંબઈ, આસા સુદ ૮, રવિ, ૧૯૫૩ કોઇ એક પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ પુરુષને વેગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વેગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા એગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઈ પણ વેગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષને યેન બને તે જ આ જીવને ભાન આવવું યંગ્ય છે. તે વિયેગમાં સન્શાસ્ત્ર અને સદાચારને પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય૦ ૮૧૩ મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩ ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ વેગનું અનુસંધાન કરવું, સાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળ-વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. “ગદ્રષ્ટિસમુચ્ચય” વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. = ૮૧૪ મુંબઈ, આસો વદ ૧૪, રવિ, ૧૫૩ - શ્રી હરિભદ્રાચાર્યે ગદ્રષ્ટિસમુચ્ચય ગ્રંથ સંસ્કૃતમાં રહે છે. ગબિંદુ' નામે વેગને બીજે ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે “ગશાસ્ત્ર” નામે ગ્રંથ રચ્યું છે. શ્રી હરિભદ્રકૃત ગદ્રષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકામાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા ગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા ગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્ય છે. યમથી માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યુગ બે પ્રકારે છે; એક પ્રાણદિ નિરોધરૂપ, બીજે આત્મસ્વભાવપરિણામરૂપ. “ગદ્રષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ ભેગને મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા છે. શ્રી પુરીભાઈ આદિ મુમુક્ષુઓને યથા. પ્રાપ્ત થાય. Page #700 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૮૧૫ મુંબઈ, કારતક વદ ૧, બુધ, ૧૯૫૪ આત્માર્થી શ્રી મનસુખે લખેલા પ્રશ્નનું સમાધાન વિશેષ કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાગ્ય સમજાશે. જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લાભ થાય તેવાં ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે, તે હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચારેતરાદિ પ્રદેશમાં વિચરવું યંગ્ય છે. એ જ વિનંતિ. » મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪ તમારા લખેલા કાગળ મળ્યા છે. અમુક સગ્રંથે લેકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે. મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્વ પુણ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. * Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રીમદ્ રાજચંદ્ર ૮૧૭ મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૫૪ પ્રથમ તમારા બે પત્રો તથા હાલમાં એક પત્ર મળ્યું છે. હાલ અત્રે સ્થિતિ થવાને સંભવ છે. આત્મદશાને પામી નિદ્રઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે. એવા મહાત્માઓનો વેગ જીવને દુર્લભ છે. તે યુગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દૃઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનને વેગ બનતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા ગ્ય નથી. તેવા મહાત્મા પુરુષને ગ તે દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માથી જીવોને પેગ બને પણ કઠણ છે. તે પણ ક્વચિત્ ક્વચિત્ તે વેગ વર્તમાનમાં બનવા ચગ્ય છે. સત્સમાગમ અને સશાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. $ ૮૧૮ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૫૪ ક્ષપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાત્રિપાતિક એ છ ભાવને લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજવા માટે ઉપર કહ્યા તે ભાવે વિશેષ અવલંબનભૂત છે. ૮૧૯ મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૫૪ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિર્વીર્યપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. ૮૨૦ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૫૪ ત્રંબકલાલને લખેલે કાગળ ૧ તથા મગનલાલને લખેલે કાગળ ૧ તથા મણિલાલને લખેલે કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલને લખેલે કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી. શ્રી ડુંગરની જિજ્ઞાસા “આત્મસિદ્ધિ” વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશે. મેક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા ગ્ય છે. તે ગ્રંથ તેમને થડા દિવસમાં ઘણું કરીને મોકલશે. ક્યા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય ? કયા ગુણ અંગમાં આવવાથી સમ્યગ્દષ્ટિપણું તથારૂપે કહેવાય ?” “કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય?? Page #702 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૬૧૭ અને કઈ દશા થવાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય?’ એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશે. આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવ. સવિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુ ભાઈઓને ય૦ ૮૨૧ મુંબઈ, પિષ સુદ ૩, રવિ, ૧લ્પ૪ ત્રંબકલાલે ક્ષમા ઈચ્છી જણાવ્યું છે કે સહજભાવથી વ્યાવહારિક વાત લખવાનું બન્યું છે, તે વિષે આપ ખેદ નિવૃત્ત કરશે. અત્રે તે ખેદ નથી, પણ તમારી દૃષ્ટિમાં તે વાત રહેશે, એટલે વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશે. અને સ્વપ્ન પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેને લક્ષ રાખજો. - અમે આ ભલામણ આપી છે, તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી દેજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશે. નહીં તે સમાગમને લાભ પ્રાપ્ત થશે અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે. મગનલાલે માર્ગાનુસારીથી કેવળપર્યંત દશા વિષેનાં પ્રશ્નને ઉત્તર લખ્યું હતું તે ઉત્તર વાંચે છે. તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સદ્બુદ્ધિથી લખે છે. મણિલાલે લખ્યું કે ગોળિયાને “આત્મસિદ્ધિ' ગ્રંથ ઘેર ન આપતાં ઘણું લાગ્યું વગેરે લખ્યું તે લખવાનું કારણ નહતું. અમે એ ગ્રંથ માટે કાંઈ રાગદ્રષ્ટિ કે મેહદ્રષ્ટિ પર જઈ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ, એમ હોવા ગ્ય નથી. એ ગ્રંથને હાલ બીજો ઉતારે કરવા પ્રવૃત્તિ ન કરવી. ૮૨૨ આણંદ, પોષ વદ ૧૧, મંગળ, ૧૯૫૪ આજે સવારે અત્રે આવવું થયું છે. લીમડીવાળા ભાઈ કેશવલાલનું પણ આજે અત્રે આવવું થયું છે. ભાઈ કેશવલાલે તમ વગેરે પ્રત્યે આવવા વિષે તાર કરેલ તે સહજભાવથી હતું, તેમ વગેરે કઈ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ ન પામશે. તમારા લખેલા પત્ર તથા પતું મળ્યાં છે. કોઈ એક હેતુવિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણું વર્યા કરતું હતું અને તે હમણું યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓને ઓછો થાય એમ વૃત્તિ હતી. મુનિઓને જણાવશે કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો. કેમકે હાલ તરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય. “પંચાસ્તિકાય” ગ્રંથ લક્ષ દઈ વિચારશે. ૮૨૩ આણંદ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૫૪ - મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતી કાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મેરખી જવાને સંભવ છે. સર્વ મુમુક્ષુ બાઈઓ, ભાઈઓને સ્વરૂપસ્મરણ કહેશે. શ્રી સોભાગના વિદ્યમાનપણમાં કંઈ આગળથી જણાવવું થતું, અને હાલ તેમ નથી બન્યું એવી કંઈ પણ લેકવ્રુષ્ટિમાં જવું યંગ્ય નથી. અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. લિ. રાયચંદ્ર Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શ્રીમદ્ રાજચંદ્ર મેરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ મુનિઓને વિજ્ઞપ્તિ કે– શુભેચછાથી માંડીને ક્ષીણમેહપર્યત સદ્ભુત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને “હુંડાવસર્પિણ” નામને આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય એવું છે, આત્મશ્રેય-ઈચ્છક પુરુષે તેથી ભ ન પામતાં વારંવાર તે યંગ પર પગ દઈ સદ્ભુત, સત્સમાગમ અને સદ્દવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે. ૮૨૫ મેરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪ આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે સદ્ભુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષને સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદુદ્દષ્ટિવાન હોય તે સહ્યુતના ઘણું કાળના સેવનથી થતે લાભ પ્રત્યક્ષ પુરુષના સમાગમથી બહ અ૮૫ કાળમાં પ્રાપ્ત કરી શકે છે કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યુગના અભાવે સત્કૃતને પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સદ્ભુતને પરિચય છે. ८२६ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૫૪ જે બની શકે તો બનારસીદાસના જે ગ્રંથે તમારી પાસે હોય (સમયસાર–ભાષા સિવાય), દિગંબર “નયચક્ર”, “પંચાસ્તિકાય (બીજી પ્રત હોય તો), “પ્રવચનસાર (શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તે) અને પરમાત્મપ્રકાશ અત્રે મેકલવાનું કરશે. સઋતને પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ઘ કાળ પરિચિત છે; પણ જે નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે. ૮૨૭ વવાણિયા, માહ વદ ૪, ગુરુ, ૧૫૪ આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય? એ પ્રશ્ન વિશેષ કરી વિચારવા ગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા ગ્ય છે. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દૃઢ રાખી વર્તવું. એ જ વિનંતિ. ૮૨૮ સં. ૧૯૫૪ શ્રી ભાણજીસ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશે કે –“વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દ્રષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. જે આપ જણાવશે તે તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરીશું, અને તે અર્થે આપ જણાવશે તે ક્ષેત્રે સમાગમમાં આવીશું. Page #704 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૬૧૯ અમદાવાદને કાગળ વાંચીને આપ વગેરેએ કંઈ પણ ઉદ્વેગ કે ક્ષોભ કર્તવ્ય નથી, સમભાવ કર્તવ્ય છે. જણાવવામાં કંઈ પણ અનમ્રભાવ થયે હોય તે ક્ષમા કરશે.” જો તરતમાં તેમને સમાગમ થાય તેમ હોય છે એમ જણાવશે કે “આપે વિહાર કરવા વિષે જણાવ્યું તે વિષે આપને સમાગમ થયે જેમ જણાવશે તેમ કરીશું.” અને સમાગમ થયે જણાવશે કે “આગળના કરતાં સંયમમાં મેળપ કરી હોય એમ આપને જણાતું હોય તે તે જણાવે, જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે અને જો આપને કેમ ન જણાતું હોય તે પછી કોઈ જ વિષમભાવને આધીન થઈ તેમ કહે છે તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે. એમ જાણીને હાલ અમદાવાદ ક્ષેત્રે જવાની વૃત્તિ ગ્ય લાગતી નથી, કેમકે રાગદ્રષ્ટિવાન જીવન કાગળની પ્રેરણાથી, અને માનના રક્ષણને અર્થે તે ક્ષેત્રે જવા જેવું થાય છે, જે વાત આત્માને અહિતનો હેતુ છે. કદાપિ આપ એમ ધારતા હો કે જે લેકે અસંભાવ્ય વાત કહે છે તે લેકના મનમાં પિતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તે તે એક હેતુ ઠીક છે પણ તેનું રક્ષણ કરવા માટે ઉપર કહ્યા તે બે દોષ ન આવતા હોય તે કોઈ અપેક્ષાએ લોકોની ભૂલ મટવાને અર્થે વિહાર કર્તવ્ય છે. પણ એક વાર તે અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તે ક્ષેત્રે જવું થાય અને કઈ લેકેને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગદ્રષ્ટિવાનનાં વચનની પ્રેરણાથી, તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લેકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી, માટે હાલ આ વાત ઉપશાંત કરી અમદાવાદ આપ દર્શાવે કે ક્વચિત્ લલ્લુજી વગેરે મુનિઓ માટે કેઈએ કંઈ કહ્યું હોય તે તેથી તે મુનિઓ દોષપાત્ર થતા નથી, તેમના સમાગમમાં આવવાથી જે લોકોને તે સંદેહ હશે તે સહેજે નિવૃત્ત થઈ જશે, અથવા કોઈ એક સમજવાફેરથી સંદેહ થાય કે બીજા કોઈ સ્વપક્ષના માનને અર્થે સંદેહ પ્રેરે છે તે વિષમ માર્ગ છે, તેથી વિચારવાન મુનિઓએ ત્યાં સમદર્શી થવું યોગ્ય છે, તમારે ચિત્તમાં કંઈ ક્ષોભ નહીં પામ યોગ્ય છે, એમ જણાવી. આ૫ આમ કરશે તે અમારા આત્માને. તમારા આન્મ ણ થશે.” એ પ્રકારે તેમની વૃત્તિમાં બેસે તેવા યુગમાં વાતચીત કરી સમાધાન કરશે, અને હાલ અમદાવાદ ક્ષેત્રે સ્થિતિ કરવાનું ન બને તેમ કરશે તે આગળ પર વિશેષ ઉપકારને હેતુ છે. તેમ કરતાં પણ જે કઈ પણ પ્રકારે ભાણજીસ્વામી ન માને તે અમદાવાદ ક્ષેત્ર પ્રત્યે પણ વિહાર કરજે, અને સંયમના ઉપયોગમાં સાવચેત રહી વર્તશે. તમે અવિષમ રહેશે. ૮૨૯ મોરબી, માહ વદ ૦)), ૧૯૫૪ મુમુક્ષપણું જેમ દ્રઢ થાય તેમ કરો; હારવાને અથવા નિરાશ થવાને કઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તે પછી થોડેક પ્રમાદ છેડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. ૮૩૦ મોરબી, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૪ પંચાસ્તિકાય ગ્રંથ બુક પિસ્ટ રજિસ્ટર્ડ કરીને મોકલવાનું બને તે કરશે. મોક્ષમાર્ગપ્રકાશ' આદિથી અંત સુધી તમારે, છોટાલાલે, ત્રિભવને, કલાભાઈએ, ધુરીભાઈએ અને ઝવેરભાઈ વગેરેએ વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શાસ્ત્રાવકન કર્તવ્ય છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૮૩૧ મોરબી, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૪ શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘કર્મગ્રંથ’, ‘ગમ્મસારશાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા ગ્ય છે. દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે પણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિને માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ગ્ય છે. વવાણિયા, ૪, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે. | સર્વ જગતના જ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હે આર્યજન ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે. ૮૩૩ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શેક, જન્મ-મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણું કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. Page #706 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૬૨૧ જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યફદ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આંત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સત્યરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિવિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૩૪ વવાણિયા, જયેષ્ઠ સુદ ૬, ગુરુ, ૧૯૫૪ મહત ગુણનિષ્ઠ સ્થવિર આર્ય શ્રી ડુંગર ચેષ સુદિ ૩ સેમવારની રાત્રીએ નવ વાગ્યે સમાધિ સહિત દેહમુક્ત થયા. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ૮૩૫ મુંબઈ, યેક વદ ૪, બુધ, ૧૫૪ * નમ: મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એ સત્સમાગમ પ્રાપ્ત થવે બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેને વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમને વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સશાસ્ત્રને સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા એગ્ય છે. આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. ઉત્પાદ ) વ્યય કે ધ્રુવ ) જીવ અને પરમાણુઓને જીવા જીવ પરમાણુ ભાવ પરમાણુઓ. સંગ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શ્રીમદ્ રાજચંદ્ર કોઈ એક જીવ એકેંદ્રિયપણે-પર્યાય બે ઇન્દ્રિયપણે- by ! ત્રણ ઇદ્રિયપણે , કે વર્તમાન ભાવ ચાર ઈદ્રિયપણે- , ! પાંચ ઇન્દ્રિયપણે- , સંજ્ઞી અસંસી | પર્યામ વર્તમાન ભાવ અપર્યાપ્ત! જ્ઞાની .. અજ્ઞાની વર્તમાન ભાવ મિથ્યાવૃષ્ટિ વર્તમાન ભાવ સિદ્ધ ભાવ સમ્યગ્દષ્ટિ લતમાન ભાવ એક અંશ ક્રોધી વર્તમાન ભાવ યાવત્ અનંત અંશ કોઈ ૮૩૭ સં. ૧૫૪ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. –આત્મસિદ્ધિશાસ્ત્ર પદ ઉભું (૧) સદ્ગુરુ યોગ્ય આ લક્ષણે મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? અને (૨) સમદર્શિતા એટલે શું? ઉત્તર :-(૧) સદૂગુરુ યંગ્ય એ લક્ષણે દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્દગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છઠું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠુથી શરૂ થાય. છઠું ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તે તેરમે છે, અને યથાવત્ માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્દગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છ ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસના જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્દગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચેથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારને પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિધરૂપ છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૬ર૩ થાથી નીચેના ગુણસ્થાનકે તે માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગુ વિરતિ નથી; અને એ ઓળખાણું પ્રતીતિ અને સમ્યગ્ર વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. થે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણે અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઈ ચેથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિને જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જ લક્ષણે દર્શાવ્યાં તે સંયતિધર્મ સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્દગુરુના લક્ષે મુખ્યતાઓ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણે ઘણે અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણે સવશે સંપૂર્ણપણે તે તેરમાં ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સગી કેવલી પરમ સદ્દગુરુ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વતે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ “જ્ઞાનાતિશય સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત ઈચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ “અપાયાપગમાતિશય” સૂચવ્યો. સંપૂર્ણપણે ઈચ્છારહિત હવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ ગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે “વિચરે ઉદયપ્રગ” કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમને વચનાતિશય” સૂચવ્યો. વાણધર્મો વર્તતું શ્રત પણ તેઓને વિષે કઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમને પરમકૃત” ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા ગ્ય હોઈ તેમને તેથી પૂજાતિશય સૂચવ્યો. આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્દગુરુ છે એટલે એ સદ્દગુરુના લક્ષે એ લક્ષણે મુખ્યતાઓ દર્શાવ્યાં છે. (૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈઝઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઈષ્ટ અનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એ ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણું તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટ અનિષ્ટપણું ન કરે. આત્માને સ્વાભાવિક ગુણ દેખવા જાણવાને હોવાથી તે ય પદાર્થને યાકારે દેખે, જાણે, પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઈષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમતૃષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાભ્યવૃત્તિ થાય; સમવૃષ્ટિ આત્માને ન થાય. કોઈ પદાર્થ કાળો હોય તે સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કેઈ જેત હોય તે તેને તે દેખે, જાણે, જણાવે. કેઈ સુરભિ (સુગંધી) હોય તે તેને તે દેખે, જાણે, જણાવે. કઈ દુરભિ (દુર્ગધી) હોય તે તેને તે દેખે, જાણે જણાવે. કેઈ ઊંચે હોય, કેઈ નીચે હોય તે તેને તે તે દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઈત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા ગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ શ્રીમદ રાજચંદ્ર ઉપાદેય(આદરવાયેગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદશી આત્મા તે બધામાં મારાપણું, ઈષ્ટ અનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તે ઠીક એવી ઈચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ના કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તે ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ – સંજોગમાં સારું – માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઈબ્રાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પિતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા.. શાતા–અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂ૫-કુરૂપ, શીત–ઉષ્ણ આદિમાં હર્ષ–શેક, રતિ–અરતિ, ઈષ્ટ–અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદશિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હેય. હિંસાદિ વ્રત ન હોય તે સમદશીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતને કાર્યકારણ, અવિનાભાવી અને અ ન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તે બીજું ન હોય, અને બીજું ન હોય તે પહેલું ન હોય. સમદર્શિતા હોય તે અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તે અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તે સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તે સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હેય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમેહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શી પણું એટલે લૌકિક ભાવને સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરે એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસહ્યુતમાં સમપણું ગણવું, અથવા સદુધર્મ અને અસદુધર્મમાં અભેદ માને, અથવા સદૂગુરુ અને અસદ્દગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદુદેવ અને અસદુદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તે આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદશી સતૂને સત્ જાણે, બધે; અને અસત્ જાણે, નિષેધ સલ્કતને સદ્ભુત જાણે, બધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સદૂધર્મ જાણે, બોધ અસદુધર્મને અસદુધર્મ જાણે, નિષેધ, સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બધે; અસદ્દગુરુને અસદ્દગુરુ જાણે, નિષેધે, સદુદેવને સદૈવ જાણે, બધે; અસદુદેવને અસદુદેવ જાણે, નિષેધેઈત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઈwઅનિષ્ટબુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શી પણું સમજવું. » ૮૩૮ મુંબઈ, જેઠ વદ ૧૪, શનિ, ૧૫૪ નમો વીતરાગાય મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથાસુખ પ્રવર્તશે, પ્રતિબંધ નથી. શ્રી લલ્લુજી મુનિ તથા દેવકીર્ણાદિ મુનિઓને જિનસ્મરણ પ્રાપ્ત થાય. મુનિઓ પ્રત્યેથી કાગળ મળ્યું હતું. એ જ વિજ્ઞાપન. શ્રી રાજચંદ્ર દેવ Page #710 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૬૨૫ ૮૩૯ મુંબઈ, અસાડ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૪ અપાર મહામેહજળને અનંત અંતરાય છતાં ધીરે રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. આત્મસિદ્ધિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયાં. નિવૃત્તિયેગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી એગ્ય છે. આત્મસિદ્ધિની પ્રત વિષે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિષે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપગ હાલ પ્રવર્ત શક્ય નથી. ૮૪૦ મેહમયીક્ષેત્ર, શ્રાવ સુદ ૧૫, સેમ, ૧૯૫૪ મોક્ષમાર્ગપ્રકાશ” ગ્રંથ વિચાર્યા પછી “કર્મગ્રંથ” વિચારવાથી પણ સાનુકૂળ થશે. દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. “ગશાસ્ત્રમાં તેના ઘણા પ્રસંગે છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા ગ્ય છે. ૮૪૧ મેહમયીક્ષેત્ર, શ્રાવણ વદ ૪, શુક, ૧૯૫૪ સમાધિ વિશે યથાપ્રારબ્ધ વિશેષ અવસરે ૮૪૨ કાવિઠા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૪ ૩% નમ: શુભેચ્છા સંપન્ન, શ્રી વવાણિયા. - ઘણું કરીને મંગળવારને દિવસે તમારે લખેલે કાગળ એક મુંબઈ મળ્યું હતું. બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઈ ગુરુવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું, અને તે જ દિવસે રાત્રિના આશરે અગિયાર વાગ્યે અત્રે આવવું થયું. અહીં દશથી પંદર દિવસ પર્યત સ્થિતિ થવાનો સંભવ છે. તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણને પ્રારંભ લેકમાં થયે ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરે તે ગુણ-અવગુણને વિચાર કર્યા વગર મતાગ્રહી માણસે નિંદે, અને તેનું નિમિત્ત ગ્રહણ કરી ઘણું અને તે નિંદા દ્વારા પરમાર્થપ્રાપ્તિ થવાને અંતરાય ઉત્પન્ન કરે, જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તે પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લેકપદ્ધતિ સાચવવી ગ્ય છે. વૈરાગ્યશતક', “આનંદઘન–વીશી', “ભાવનાબેધ” આદિ પુસ્તકે તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલું બને તેટલે નિવૃત્તિને લાભ મેળવજે. પ્રમાદ અને લેકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરે તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રોને વેગ બને કઠણ છે, એમ જાણી ઉપર જણાવેલાં પુસ્તક લખ્યાં છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણપૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશે. અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કઈ ક્ષેત્રે રહેવાનું થાય છે, ત્યારે ઘણું કરીને કાગળ પત્ર Page #711 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે, આ વખતે વિશેષ ઓછી છે, પણ તમારે કાગળ એવા પ્રકારને હતે કે જેને ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય. અમુક સ્થળે સ્થિતિ થવા વિષે ચેકકસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું. ૮૪૩ વસે, પ્રથમ આસો સુદ ૬, બુધવાર, ૧૯૫૪ શ્રીમત્ વીતરાગ ભૂગવતેએ નિશ્ચિતાર્થ કરેલો એ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુ:ખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે, ત્રિકાળ જયવંત વર્તે. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. | ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. _દેહાદિ સંબંધી જે પુરૂષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. ' હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વિતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણુસ્વરૂપ છે. નિર્વિક૯૫. ૮૪૫ આસો, ૧૫૪ કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં વીશ તીર્થંકર થયા. તેમાં છેલલા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે ! આસે, ૧લ્પ મેક્ષમાર્ગમ્ય નેતા ભેસ્તારં કર્મભૂભૂતા, જ્ઞાતારું વિશ્વતત્તાનાં વંદે તદ્દગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા, ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રીગુરવે નમઃ યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૧ મું ૮૪૬ ૬૨૭ વનક્ષેત્ર ઉત્તરસંડા, પ્ર॰ આસા વદ ૯, રવિ, ૧૯૫૪ ૐ નમઃ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणउस्स, साहुदेहस्स धारणा. अध्ययन ५-९२ ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી. ( તે પણ શા અર્થે ?) માત્ર મેાક્ષસાધનને અર્થે. મુનિને દેહ જોઇએ તેના ધારણાર્થે. ( બીજા કોઈ પણ હેતુથી નહીં. ) अहो निच्च तवो कम्मं सव्व बुद्धेहिं वण्णिअं जाव लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं. दशवैकालिक अध्ययन ६-२२ સર્વ જિન ભગવંતાએ આશ્ચર્યકારક (અદ્ભુત ઉપકારભૂત ) એવું તપઃકર્મ નિત્યને અર્થે ઉપદેશ્યું. ( તે આ પ્રમાણે : ) સંયમના રક્ષણાર્થે સમ્યવૃત્તિએ એક વખત આહારગ્રહણુ. ( દશવૈકાલિકસૂત્ર. ) તથારૂપ અસંગ નિગ્રંથપદના અભ્યાસ સતત વર્ધમાન કરો. પ્રશ્નવ્યાકરણ’, ‘દશવૈકાલિક’, ‘આત્માનુશાસન’હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશેા. એક શાસ્ત્ર પૂરું વાંચ્યા પછી ખીજું વિચારશે. ખેડા, દ્વિ॰ આસા સુદ ૬, ૧૯૫૪ અવિક્ષેપ રહેશે. યથાવસરે અવશ્ય સમાધાન થશે. અત્રે સમાગમાર્થે આવવા યથાસુખ વર્તશે. ખેડા, ખી૰ આસો સુદ ૯, શનિ, ૧૯૫૪ લગભગ હવે ત્રણ મહિના પૂર્ણ થવા આવ્યા છે. આ ક્ષેત્રામાં હવે સ્થિતિ કરવાની હમણાંને માટે વૃત્તિ રહી નથી. પરિચય વધવાના વખત આવી જાય. ૪૮ ૮૪૭ ૮૪૯ ખેડ ફ્રિ॰ આશ્વિન વદ, ૧૯૫૪ હે જીવ! આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. વીતરાગ પ્રવચન આસા, ૧૯૫૪ ૮૫૦ મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિએ એટલી શાંત થઈ જાએ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હાય તે આ શરીરને જડપદાર્થ જાણી પાતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! Page #713 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૨ મું ૮૫૧ મેહમયીક્ષેત્ર, કા૦ સુદ ૧૪, ગુરુ, ૧૯૫૫ હાલ હું અમુક માસ પર્યત અને રહેવાને વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેશે. - માત્ર અન્નવસ્ત્ર હોય તો પણ ઘણું છે. પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંગોને લીધે થેડુંઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તે ધર્મકીર્તિપૂર્વક તે સંગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે. માનસિક વૃત્તિ કરતાં ઘણું જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરે પડે છે. તસહદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું. ૩૪ શાંતિ. ૮૫૨ મુંબઈ, માગશર સુદ ૩, શુક, ૧૫૫ ૐ નમ: ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. મુનિઓને યથાવિધિ નમસ્કાર કહેશે. વીતરાગેના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩ર મું ૮૫૩ ઈડર, માર્ગશીર્ષ સુદ ૧૪, સેમ, ૧૯૫૫ ૐ નમ: પંચાસ્તિકાય અત્રે મોકલવાનું બને તે મકલશે. મોક્લવામાં વિલંબ થાય એમ હોય તે નહીં મોકલશે. “સમયસાર” મૂળ પ્રાકૃત (માગધી ભાષામાં છે. તેમજ “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જે પ્રાપ્ત થઈ શકે એમ હોય તે “પંચાસ્તિકાય” સાથે મોકલશે. થડા દિવસ અત્રે સ્થિતિને સંભવ છે. - જેમ બને તેમ વીતરાગશ્રતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષ કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વમ પણ ઈછતા નથી. રાજ્યચંદ્ર ૮૫૪ ઈડર, માર્ગ, સુદ ૧૫, સોમ, ૧૫૫ » નમ: તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલે તે ત્યાં પ્રાપ્ત થયું હતું. હાલ એક અઠવાડિયું થયાં અત્રે સ્થિતિ છે. “આત્માનુશાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતાં આજ્ઞાને અતિક્રમ (ઉલંઘન) નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા ગ્ય છે. “ઉપદેશ–પત્રો વિષે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથાવસર. રાજચંદ્ર. ૮૫૫ ઈડર, માર્ગ- સુદ ૧૫, સેમ, ૧૯૫૫ વીતરાગકૃતને અભ્યાસ રાખો. ૮૫૬ ઈડર, માર્ગ, વદ ૪, શનિ, ૧૯૫૫ ૐ નમ: તમારે લખેલે કાગળ તથા સુખલાલના લખેલા કાગળ મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવું અશક્ય છે. સ્થિતિ પણ વિશેષને હવે સંભવ જણાતું નથી. તમને જે સમાધાનવિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિયેગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા ગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થે ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ધકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષધ છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રીમદ્ રાજચંદ્ર ૮૫૭ ૐ નમઃ આત્માર્થી ભાઈ અંખાલાલ તથા મુનાસ પ્રત્યે, સ્તંભતીર્થ. અતિક્રમ નથી. સુનદાસના લખેલા કાગળ મળ્યા. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક દશથી પાંચ વનસ્પતિના હાલ આગાર રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતાં આજ્ઞાને તમ વગેરેને હાલ અભ્યાસાદિ કેમ વર્તે છે? સદેવગુરુશાસ્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. જો તમે સ્થિરતા ઇચ્છતા હેા ત દ્વેષ ન કરે. અનેક પ્રકારના ધ્યાનની એક એમ પરમેષ્ઠીપટ્ટના વાચક છે તેનું જાણવું યાગ્ય છે. ઈડર, માર્ગ॰ વદ ૦)), ગુરુ, સવારે, ૧૯૫૫ ૫૮ मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि अत्थेसु, थिरमिज्छ जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए ॥ ४९ ॥ पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाएह परमेट्ठिवाचयाणं અળ च गुरुवसे ॥५०॥ ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિવાન થાય તેને પરમ પુરુષા નિશ્ચય ધ્યાન કહે છે. શ્રી ઇડર, પાષ, ૧૯૫૫ પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરા, રાગ ન કરો, પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સાળ, છ, પાંચ, ચાર, બે અને જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી जं किंचि विचितंतो णिरीहवित्ती हवे जदा साहू, लहूणय एयन्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥५६॥ - द्रव्यसंग्रह અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત ૮૫૯ તમે લખેલા ૧ કાગળ તથા સુનદાસે લખેલા ૩ કાગળ મળ્યા છે. વસેામાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલેાતરીમાં વિરતિપણે મુનદાસે વર્તવું. એ શ્લોકના સ્મરણના નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હમેશ નિર્વાહા. ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતાં આજ્ઞાના અતિક્રમ નથી. કિંચિત્ દોષ સંભાવ્યમાન થયેા હાય તે તેનું પ્રાયશ્ચિત્ત શ્રી દેવકીર્ણ મુનિ આદિની સમીપે લેવું ચેાગ્ય છે. ઇડર, પાષ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૫ તમારે અથવા કોઈ ખીન્ત મુમુક્ષુઓએ નિયમાદિનું ગ્રહણ તે મુનિએ સમીપે કર્તવ્ય છે. પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદિ દ્વારા ન જણાવતાં મુનિએ પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યેાગ્ય છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૨ મું ૬૩૧ ૮૬૦ મોરબી, ફાલ્ગન સુદ ૧, રવિ, ૧૯૫૫ છે નમઃ પત્ર પ્રાપ્ત થયું. નાકે રૂપ નિહાળતા” એ ચરણને અર્થ વીતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શન મેહને અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલેકનદૃષ્ટિ પરિણમે છે. મહેપુરુષને નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમેહને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે. ૮૬૧ મેરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૫૫ છે નમઃ પત્ર પ્રાપ્ત થયું. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય’નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. આત્મસિદ્ધિ સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા એગ્ય છે. વનમાળીદાસે “તવાર્થસૂત્ર” વિશેષ કરી વિચારવું ગ્ય છે. હિંદી ભાષા ન સમજાતી હોય તે ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગંધ શ્રવણ કરી સમજ ગ્ય છે. શિથિલતા ઘટવાને ઉપાય જીવ જે કરે તે સુગમ છે. ૮૬૨ મોરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૫૫ વીતરાગવૃત્તિને અભ્યાસ રાખશે. ૮૬૩ વવાણિયા, ફાત્ર વદ ૧૦, બુધ, ૧૫૫ આત્માર્થીએ બેધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા ગ્ય છે, જે મૂળભૂત છે. અમુક અસદ્દવૃત્તિઓને પ્રથમ અવશ્ય કરી નિરોધ કરવો એગ્ય છે. જે નિરધના હેતુને દૃઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. . ૮૬૪ વવાણિયા, ફાગણ વદ ૦)), ૧૫૫ ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દેષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નહેત. ૨ મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ”. ૩ -આનંદઘન, સંભવજિન સ્તવન. કેઈ નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સદ્ભૂત વિશેષ પ્રાપ્ત થવા ગ્ય છે. ગુર્જરી દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાલુક્ષેત્રે મુનિશ્રી ઈચ્છે છે. વેણુસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પિપાસા પરિષહને કંઈક સંભવ રહે છે. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ શ્રીમદ્ રાજચંદ્ર વવાણિયા, ચૈત્ર સુદ ૧, ૧૯૫૫ 'उवसंतखीणमोहो, मग्गे जिणभासिदेण समुवगदो, णाणाणुमग्गचारी, निव्वाणपुरं वज्जदि धीरो.' पंचास्तिकाय ७० દર્શનમેહ ઉપશાંત અથવા ક્ષીણ થયે છે જેને એ ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. મુનિ મહાત્મા શ્રી દેવકીર્ણસ્વામી અંજાર તરફ છે. જે ખેરાળથી મુનિશ્રી આજ્ઞા કરશે તે તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે. વેણાસર કે ટીકરને રસ્તેથી ધાંગધ્રા આવવું હોય તે રણ ઊતરવાની હરકત પડવાને સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશે. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાને વેગ બળે અમુક સદ્ભુત પ્રાપ્ત થવા યોગ્ય છે. ૮૬ શ્રી વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૫ દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે. દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ “દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયેગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગદ્રષ્ટિવંત, પરમસંગ એવા મહાત્માપુરુષે તેનાં મુખ્ય પાત્ર છે. કઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે. વવાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫ હે આર્ય ! જેમ રણ ઊતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ ! મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતીજ ક્ષેત્રે છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તે પરી ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતીજ એ સરનામે લખવા વિનંતી છે. આપની સ્થિતિ ધાંગધ્રા તરફ થવાના સમાચાર અત્રેથી તેઓશ્રીને આજે લખવાનું બન્યું છે. વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસને વેગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે. ૧. જુઓ આંક ૭૬૬ Page #718 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૨ મું ૬૩૩ ૬૮ વાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫ પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તે આત્મપકાર વિશેષ થવા યાગ્ય છે. એ તરફ નિવૃત્તિવાળા ક્ષેત્રના સંભવ છે. મુનિએ કચ્છનું રણ સમાધિપૂર્વક ઊતરી ધાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આપના સમાગમ ત્વરાથી ઇચ્છે છે. તે તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે. ૮૬૯ ૐ નમઃ પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. ‘આચારાંગસૂત્ર’ના એક વાકય સંબંધીનું ચર્ચાપત્રાદિ જોયું છે. ઘણું કરી ઘેાડા દિવસમાં કેઈ સુન્ન તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયાં અન્ન સ્થિતિ છે. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષ અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. તમારા સમીપવાસી સર્વે આત્માર્થી જનાને યથાવિનય પ્રાપ્ત થાય. મારખી, વૈશાખ સુદ ૬, સામવાર, ૧૯૫૫ આત્માર્થી મુનિવરે। હાલ ત્યાં સ્થિત હશે. તેમને સવિનય નીચે પ્રમાણે નિવેદન કરશેા. ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે, સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ ાય તે તે ક્ષેત્રે ચાતુર્માસ કરતાં આજ્ઞાનું સંરક્ષણ છે. સત્કૃતની મુનિ શ્રી દેવકીર્ણાદિએ જિજ્ઞાસા દર્શાવી તે સદ્ભુત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તે કંઇક અન્ય નિવૃત્તિક્ષેત્રે સમાગમ યાગ બની શકે. સ્તંભતીર્થના ચાતુર્માંસથી તે બનવું હાલ અશકય છે. જ્યાં સુધી અને ત્યાં સુધી કોઇ અન્ય નિવૃત્તિક્ષેત્રની વૃત્તિ રાખશે!. કદાપિ એ વિભાગે મુનિએએ વહેંચાઈ જવું પડે તે તેમ કરવામાં પણ આત્માર્થ દૃષ્ટિએ અનુકૂળ આવશે. અમે સહેજ માત્ર લખ્યું છે. આપ સર્વને જેમ દ્રવ્યક્ષેત્રાદિ જોઈ અનુકૂળ શ્રેયસ્કર લાગે તેમ પ્રવર્તવાના અધિકાર છે. એ પ્રમાણે સવિનય નમસ્કારપૂર્વક નિવેદન કરશો. વૈશાખ સુદ પૂર્ણિમા પર્યંત ઘણું કરી આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે. મેારખી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ ૨૭૦ મારખી, વૈશાખ સુદ ૭, ૧૯૫૫ જે કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા-ચાતુર્માસના યોગ અને તેા તેમ કર્તવ્ય છે. અથવા સ્તંભતીર્થં ચાતુર્માસથી અનુકૂળતા રહે એમ જણાય તે તેમ કર્તવ્ય છે. ધ્યાન, શ્રુતને ઉપકારક એવી ચેાગવાઈવાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માંસની સ્થિતિ થવાથી આજ્ઞાના અતિક્રમ નથી, એમ મુનિ શ્રી દેવકીર્ણાદિને સવિનય જણાવશે. અત્રે તરફ એક અઠવાડિયા પર્યંત સ્થિતિના સંભવ છે. શ્રી વવાણિયે આજે ઘણું કરીને જવું થશે. ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે. ૨૭૧ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ શ્રીમદ્ રાજચંદ્ર - જે સત્કૃતની જિજ્ઞાસા છે, તે સદ્ભુત ડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશે. વીતરાગ સન્માર્ગની ઉપાસનામાં વિર્ય ઉત્સાહમાન કરશે. ૮૭૨ વવાણિયા, વૈશાખ સુદ ૭, ૧૫૫ ગ્રહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈરછતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલે નિયમ સાધ્ય કરે ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાને અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ગ્ય થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણમી થાય છે, જે પર ધ્યાન આપવું યંગ્ય છે. ૮૭૩ ઈડર, વૈશાખ વદ ૬, મંગળવાર, ૧૫૫ શનિવાર પયંત અહીં સ્થિરતા સંભવે છે. રવિવારે તે ક્ષેત્રે આગમન થવાને સંભવ છે. આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા ગ્ય ક્ષેત્રે વિચારવાની ત્વરા હોય, તે વિષે કંઈ સંકેચ પ્રાપ્ત થતું હોય, તે આ કાગળ પ્રાપ્ત થયેથી જણાવશે તે એક દિવસ અત્ર ઓછી સ્થિરતા કરવાનું થશે. | નિવૃત્તિને વેગ તે ક્ષેત્રે વિશેષ છે, તે કાર્તિકેયાનુપ્રેક્ષાનું વારંવાર નિદિધ્યાસન કર્તવ્ય છે, એમ મુનિશ્રીને યથાવિનય જણાવવું એગ્ય છે. ( બાહ્યાભંતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારને અંત સમીપ છે, એ નિઃસંદેહ જ્ઞાનીને નિશ્ચય છે. ૮૭૪ ઈડર, વૈશાખ વદ ૧૦, શનિવાર, ૧૫૫ હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત “ક્રિયાકેશનું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આત્યંત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે, અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે, એમ સંભવ છે. સેમવાર પર્યત અત્રે સ્થિતિને સંભવ છે. રાજનગરમાં પરમ તત્વદ્રષ્ટિને પ્રસંગોપાત્ત ઉપદેશ થયું હતું, તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંતગમાં સ્મરણ કરવા ગ્ય છે. એ જ વિનંતિ. મુંબઈ, જેઠ, ૧૫૫ પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહેસપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત Page #720 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૨ મું ૬૩૫ સંયમ, અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વ! # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૮૭૬ મુંબઈ, જેઠ સુદ ૧૧, ૧૫૫ મહાત્મા મુનિવરને પરમભક્તિથી નમસ્કાર થાઓ. જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ઢેલેક. છવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક. છવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલે અવતાર, જીવ્યું, જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરને ભાર. છવ્યું તેને ચૌદ લેકમાં વિચરતાં, અંતરાય કઈયે નવ થાય. જીવ્યું, રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હૃદે ન સમાય.” આવ્યું જે મુનિઓ અધ્યયન કરતા હોય તે ગપ્રદીપ” શ્રવણ કરશે. કાર્તિકેયાનુપ્રેક્ષાને વેગ તમને ઘણું કરી પ્રાપ્ત થશે. ૮૭૭ મુંબઈ, જેઠ વદ ૨, રવિ, ૧૯૫૫ જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે. તે વિષે યથાવસરોદય. ૮૭૮ મુંબઈ, જેઠ વદ ૭, શુક, ૧૯૫૫ કાર્તિકેયાનુપ્રેક્ષાનું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયું. વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં બૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. ૮૭૯ મહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫ ક્રિયાકેષ' એથી બીજે સરળ નથી. વિશેષ અવકન કરવાથી સ્પષ્ટાર્થ થશે. શુદ્ધાત્મસ્થિતિમાં પારમાર્થિક કૃત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુદ્રઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્વ ઉપાસવાને મુખ્ય અધિકારી છે. શાંતિઃ ૮૮૦ મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫ બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરને યથાવિનય વંદન પ્રાપ્ત થાય. પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખત નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. પારમાર્થિક શ્રત અને વૃત્તિજયને અભ્યાસ વર્ધમાન કરે ગ્ય છે. ૧. શ્રી આચારાંગસૂત્રના એક વાક્ય સંબંધી. જુઓ આંક ૮૬૯. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શ્રીમદ્ રાજચંદ્ર ૮૮૧ પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં પરમ ભક્તિથી આવતી કાલે રાત્રિના મેલમાં અત્રેથી ભાઈ ત્રિભાવન નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનનાર્થે મેકલવાની વૃત્તિ છે. તે કરશે.. મહાત્માશ્રી, તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ તે ગ્રંથ માકલાવશે. બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. مان મુંબઈ, અષાડ વદ ૮, ચિત્ર, ૧૯૫૫ મુમુક્ષુ તથા ખીજા જીવેાના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના-વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા ખીજાં કોઈ કારણેા કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. ૧. જુઓ આંક ૨૫૮, મુંબઈ, અષાડ વદ ૬, શુક્ર, ૧૯૫૫ સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. વીરચંદ સાથે પદ્મનંદી પંચવિંશતિ' મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કૃપાળુ મુનિ શ્રીમદ્ દેવકીર્ણસ્વામીને ૮૮૨ પ્રારબ્ધયાગથી જે અને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણુ કરુણાથી પરમપદના ઉપદેશ કર્યાં છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહુત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય યામાં પણ અપ્રમત્ત રહેવાના જેના યાગને સ્વભાવ છે, તેના આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશના આકર્ષક હાય, તેવી નિષ્કારણુ કરુણાવાળા હાય તે યથાર્થ છે. ૮૮૩ ૐ નમ: बिना नयन पावे नहीं बिना नयनकी बात એ વાકયના હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાકય છે. સમાગમના યેાગે સ્પષ્ટાર્થ સમજાવા યાગ્ય છે. તેમજ ખીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્તમાગમના યાગમાં સહજમાં સમાધાન થવા યાગ્ય છે. ખિના નયન આદિ વાકયના સ્વકલ્પનાથી કંઇ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યાગ્ય છે. કાર્તિકેયાનુપ્રેક્ષા' અથવા ખીજું સત્શાસ્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. મુંબઈ, અસાડ વદ ૮, રિવ, ૧૯૫૫ દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓનાં પ્રત્યક્ષ વાકચ, ચરણુ અને આજ્ઞાનો યાગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિઃ. ૮૮૪ આ દુષમકાળમાં સત્તમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાના યાગ કયાંથી છાજે ار Page #722 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૨ મું ૬૩૭ મુંબઈ, શ્રાવણ સુદ ૩, ૧૯૫૫ પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂ૫ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. - ઉત્તરેત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનેએ સદુધમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. જ ઘણું શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જે જ્ઞાની પુરુષની એકેક આજ્ઞા જીવ ઉપાસે તે ઘણું શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. ૮૮૯ મેહમયીક્ષેત્ર, શ્રાવણ સુદ ૭, ૧૯૫૫ શ્રી પદ્મનંદી શાસ્ત્રની એક પ્રત કોઈ સારા સાથગે વક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરશે. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ વેગમાં તે સલ્ફાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશે. પ્રવૃત્તિવાળાં પ્રત્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું ગ્ય નથી. ત્રણ ભેગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યફ પ્રવૃત્તિ હોય ત્યારે મહપુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દ્રઢીભૂત કરે છે, કેમ કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. ૮૮૭ મહમયી, શ્રાવણ વદ ૦)), ૧૫૫ અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યુગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષેએ ઉપાસે એવે સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીને સમાગમ અને આજ્ઞા અપ્રમત્તાગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મેક્ષમાર્ગને ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહપુરૂષને વેગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યંગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તે યુગ પ્રાપ્ત થ સુલભ છે. આત્માનુશાસન” હાલ મનન કરવા યોગ્ય છે. શાંતિઃ ૮૮૮ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૫૫ જે વચનેની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્ભુત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા ગ્ય છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ શ્રીમદ્ રાજચંદ્ર ક્ષીણમેહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્યત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યુગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. શમમ ૮૮૯ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫ જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના વેગમાં સંયત ઈદ્રિયપણે મનન કરવાથી અમૃત છે. હાલ “આત્માનુશાસન મનન કરશે. આજ દિવસ પયંત તમારા તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યુગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શાંતિઃ ૯૦ મુંબઈ, ભાદ્રપદ સુદિ પ, રવિવાર, ૧૯૫૫ શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજને, આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યેગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિઃ ૮૯૧ મુંબઈ, ભાદ્રપદ સુદિ પ, રવિવાર, ૧લ્પપ તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળ મળ્યા હતા. તમારા કાગળમાં કંઈ જૂનાધિક લખાયું હોય એ વિકલ્પ દર્શાવ્યું તેવું કંઈ ભાસ્યમાન થયું નથી. નિર્વિક્ષિપ્ત રહેશો. ઘણું કરીને અત્ર તે વિકલ્પ સંભવિત નથી. ઈન્દ્રિયેના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સલ્લાસથી પરિચિત થશે. તમારા સમીપવાસી મુમુક્ષુઓને ઉચિત વિનય ઈચ્છીએ છીએ. ક્ષીણમેહ પયંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પયંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ, ભાઈઓ પ્રત્યે કિંચિત્ અન્યથા યેગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા ઈચ્છીએ છીએ. શમમ્ ૮૯ર મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૫૫ છે શાંતિઃ શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ, કાવિઠા-બોરસદ. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યેગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. # શાંતિઃ ૧. શ્રી પદ્મનંદી પંચવિંશતિ Page #724 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૩૨ મું ૮૯૩ કાગળ મળ્યા છે. કાર્ય માણસે જણાવેલા સ્વાદિ પ્રસંગ સંબંધે નિર્વિક્ષિપ્ત રહેશે, તથા અપરિચયી રહેશે. તે વિષે કંઈ ઉત્તર પ્રત્યુત્તરાદિનો પણ હેતુ નથી. ઇન્દ્રિયાના નિગ્રહપૂર્વક સત્તમાગમ અને સત્કૃત ઉપાસનીય છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં માઈ, ભાઈએ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હેાય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શમમ્ મુંબઈ, ભાદરવા સુદ ૫, વિ, ૧૯૫૫ ૬૯ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, વિ, ૧૯૫૫ . ૮૯૪ પરમકૃપાળુ મુનિવરીને નમસ્કાર. આજ દિવસ પર્યંત યાગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ. ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આપ ચેાગ્ય આજ્ઞા કરશેા. ॐ शांतिः મુંબઈ, આસા, ૧૯૫૫ ૮૯૫ જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તાપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૮૯૬ ૩ પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું. આ દુષમકાળમાં સત્તમાગમના યાગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાના ચેાગ કયાંથી અને ? મુંબઈ, કારતક, ૧૯૫૬ સત્સમાગમના પ્રતિબંધ કરવા જણાવે તે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તે તે યેાગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશે. સત્તમાગમના પ્રતિબંધ કરવા યાગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યેાગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણું થાય. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. સંતેષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યેાગ્ય છે. ૐ શાંતિઃ. Page #726 -------------------------------------------------------------------------- ________________ 神封神种种种种种种种种种种 # # # # 重重重重重重 重重重重重重 作曲 重重重重重重。 林林林林林林林 વર્ષ ૩૩ મું શ્રીમદ્ રાજચંદ્ર a. A. Acus ##### ############################林林林林林林林林林林林########林林林林林林林林林林林林林林 Page #727 -------------------------------------------------------------------------- ________________ Page #728 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૮૭ મોહમયી ક્ષેત્ર, કારતક સુદ પ(જ્ઞાનપંચમી) સં. ૧૯૫૬ પરમ શાંત મૃતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. શાંતિઃ ૮૯૮ મુંબઈ, કારતક સુદ ૫, બુધ, ૧૫૬ આ પ્રવૃત્તિ વ્યવહાર એ છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ટિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવ શાંત રહી શકે, સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં. પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જે તે કઈ પેગ બને તે અને જીવ શુદ્ધ નૈષિક થાય તે, શાંતિને માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીષ્મના ઉદયને વેગ ન વેદે એવી સ્થિતિને વિરલ જીવે અભ્યાસ કરે છે. ૮૯ મેહમયી, કાર્તિક સુદ ૫, બુધ, ૧૫૬ સર્વ સાવધ આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહર પર્યંત સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથની પ્રત કરવાને નિત્યનિયમ એગ્ય છે. (ચાર માસ પર્યત.) મેહમયી, કારતક સુદ ૫, ૧૫૬ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે, અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માને છે એમ તે જીવને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ૯૦૧ મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬ “ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; _વ્રતતપધર, તનુ નગાધર, વંદો વૃષસિરર.” જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે, Page #729 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતે એ જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે. દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યફપણે ઉત્પન્ન થાય છે. - તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમેહ વ્યતીત કરવા ગ્ય છે. ચારિત્રમેહ, ચૈતન્યના –જ્ઞાની પુરુષના સન્માના નૈછિકપણથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે. હે આર્ય મુનિવરે! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે! અસંગતાને અભ્યાસ કરો બે વર્ષ કદાપિ સમાગમ ન કર એમ થવાથી અવિધતા થતી હોય તે છેવટે બીજે કેઈ ઉપાય ન હોય તે તેમ કરશે. જે મહાત્માઓ અસંગ ચેતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. છે શાંતિઃ ૯૯૨ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૫૬ જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે સેય પણ પરદ્રવ્યમાંય છે; એ અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવસંતને ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, કિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુખ, મૃત્યુ, દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ ૯૦૩ મુંબઇ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૫૬ પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે. ૯૦૪ મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ સંતજને! જિનવરંકોએ લેકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ Page #730 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૬૪૩ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોને વિરોધ કરતા નહીં, પણ યોગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. ૯૦૫ મહમયી ક્ષેત્ર, પિષ વદ ૧૨, રવિ, ૧લ્પ૬ મહાત્મા મુનિવરોના. ચરણની, સંગની ઉપાસના અને સલ્ફાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. જેમ જેમ ઇદ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિ તેમ તેમ તે સત્સમાગમ અને સન્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૬ મુંબઈ, માહ વદ ૧૦, શનિ, ૧૫૬ આજ રોજ તમારે કાગળ મળે. બહેન ઈચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બળે છે. બનાવ અત્યંત દુઃખકારક છે. પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ, તે તમે મારા વતી બહેન ઈચ્છાને અને ઘરના માણસેને દિલાસો અને ધીરજ અપાવશે. અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશે. ૯૦૭ મહમયી, માહ વદ ૧૧, ૧૯૫૬ શુદ્ધ ગુર્જર ભાષામાં “સમયસારની પ્રત કરી શકાય તેમ તેમ કરતાં વધારે ઉપકાર થવા યેગ્ય છે. જે તેમ ન બની શકે તે વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે. ૯૦૮ મુંબઈ, માડુ વદ ૧૪, મંગળ, ૧૯૫૬ જણાવતાં અતિશય ખેદ થાય છે કે સુજ્ઞ ભાઈ શ્રી કલ્યાણજીભાઈ( કેશવજી)એ આજે બપોરે, પંદરેક દિવસની મરડાની કસરમાં તે નામવત દેહ પર્યાય છેડ્યો છે. ૯૯૯ ધર્મપુર, ચૈત્ર સુદ ૮, શનિ, ૧૯૫૬ જે સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” અને “સમયસારની પ્રતે લખાઈ રહી હોય તે અત્રે મૂળ પ્રતે સાથે મેકલાવશે. અથવા મૂળ પ્રતે મુંબઈ મેકલાવશે અને ઉતરેલી પ્રતે અત્રે એકલાવશે. પ્રતે ઉતારતાં હજુ અધૂરી હોય તે કયારે પૂર્ણ થવાને સંભવ છે તે જણાવશે. રતિઃ ૯૧૦ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૧, મંગળ, ૧૯૫૬ શ્રી “સમયસાર” અને “કાર્તિકેયાનુપ્રેક્ષા મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તે આજ્ઞાને અતિક્રમ નથી. તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતાં પણ આજ્ઞાને અતિક્રમ નહીં થાય. જે “ગમ્મસારાદિ કેઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તે તે અને કર્મગ્રંથ, “પદ્મનંદી પંચવિંશતિ', સમયસાર” તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષાદિ ગ્રંથ અનુકૂળતાનુસાર સાથે રાખશે. શાંતિઃ Page #731 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૯૧૧ અષ્ટપ્રાભૂતના ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ. ૯૧ર ધર્મપુર, ચૈત્ર સુદ ૧૩, ૧૫૬ શાંતિ ધર્મપુર, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૫૬ ધન્ય તે મુનિવર ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય તે મુનિવર, જે ચાલે સમભાવે રે.” પત્ર સંપ્રાપ્ત થયાં હતાં. એક પખવાડિયા થયાં અત્ર સ્થિતિ છે. શ્રી દેવકર્ણાદિ આને નમસ્કાર પ્રાપ્ત થાય. સાણંદ અને અમદાવાદનાં ચાતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે. ખેડાની અનુકૂળતા ન હોય તે બીજાં ગ્ય ક્ષેત્ર ઘણું સંપ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તેમનાથી - અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. परमशांतिः ૯૧૩ ધર્મપુર, ચૈત્ર - ૪, બુધ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક અશાતાને ઉદય થયે છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયું હતું. સમસ્ત સંસારી જીવે કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવાત જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતે હોય છેપૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અને અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણે નાશ કરવામાં ન આવે તે જોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનો ઉત્તમ પુરુષે તે અંતરદાહરૂ૫ શાતા અને બાહ્યાવ્યંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાને આત્યંતિક વિયાગ કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાશ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા-અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેને ગવેષતા એવા તે મહત પરને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે. કેટલાક કારણવિશેષને વેગે વ્યવહારદ્રષ્ટિથી ગ્રહણ કરવા યેચ ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. Page #732 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૬૪૫ ઉપયેગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્યણુ શરીરથી પણ ભિન્ન અવલેાકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હાવાથી અગંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પપરણામ ધારા છે તેને આત્યંતિક વિયેાગ કરવાના સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મચેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયેગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ચેાગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાકયમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યેાગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે. અત્ર એક સ્મરણુ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए; पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તા જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃ ખાના આત્યંતિક વિયેાગ થઈ ૫રમ અન્યામાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૧૪ ધર્મપુર, ચૈત્ર વદ ૫, ગુરુ, ૧૯૫૬ જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હાય અને નિવૃત્તિને ચેાગ્ય વિશેષ કારણેા જ્યાં હાય તેવાં ક્ષેત્રે મહત્ પુરુષાએ વિહાર, ચાતુર્માંસરૂપ સ્થિતિ કર્તવ્ય છે. શાંતિ: ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬ ૯૧૫ ૐ નમઃ મુમુક્ષુઓ, તમે લખેલા કાગળ મુંબઈ મળ્યા હતા. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે એ પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. ૧ ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ‘ઉપશમસમ્યક્ત્વ' સંભવે છે. ૨ ચાર ધનધાતી કર્મના ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિના પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીયાંતરાય, ભેગાંતરાય અને ઉપભાગાંતરાય એ પાંચ પ્રકારના અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભાગઉપભાગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક Page #733 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાથિી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે, તપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે; તે અનંતદાનધિ કહેવા યાગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયેગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાભલબ્ધિ કહેવા યાગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણુ કિંચિત્માત્ર પણ વિયેાગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભાગઉપભોગલબ્ધિ કહેવા ચાગ્ય છે, તેમ જ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા ચાગ્ય છે. ક્ષાયિકભાવની દૃષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિના પરમ પુરુષને ઉપયેાગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તેા અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેના સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિના ઉપયેગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તે તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હાવાથી તે ઉપયેગને તેથી સંભવ નથી; અને ઉપદેશાના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યાગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિક્રુતભાવથી નથી. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશે. નિવૃત્તિવાળા અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉચ્છ્વાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ધર્મપુર, ચૈત્ર વદ ૧૩, શુક્ર, ૧૯૫૬ ૧૬ مد કૃપાળુ મુનિવરેના યથાવિધિ વિનય ઇચ્છીએ છીએ. ખળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માંસ કર્તવ્ય છે. નડિયાદ, વસે આદિ જે સાનુકૂળ હોય તે, એક સ્થળને બદલે એ સ્થળે થાય તેમાં વિક્ષિપ્તતાના હેતુ સંભવિત નથી, અસસમાગમને યેાગ મેળવીને જો વહેંચણુ કરે તે તે વિષે સમયાનુસાર જેમ યેાગ્ય લાગે તેમ, તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સત્તમાગમરૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અત્ર સ્થિતિના સંભવ વૈશાખ સુદ ૨ થી ૫. સમાગમ વિષે અનિશ્ચિત. परमशांतिः ૯૧૭ અમદાવાદ, ભીમનાથ, વૈ॰ સુદ ૬, ૧૯૫૬ આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખાતરશે! નહીં. તે સફળ થશે. ચતુરંગુલ હૈ દૃગસેં મિલ હૈ'૧—એ આગળ પર સમજાશે. એક શ્ર્લોક વાંચતાં અમને હારે શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયેગ ફરી વળે છે. ૧. જુઓ આંક ૨૬૫ નું ૫૬ ૭ મું. Page #734 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૬૪૭ ૯૧૮ વવાણિયા, વૈશાખ, ૧૯૫૬ તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તે પણ કિંચિત્ સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. સત્પુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યક્ત્વદશા, ઉપશમદશા તે તે જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાના લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશા પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણુ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હેાવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમના ઉપદેશ હાય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સત્પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તર ઃ— પ્ર૦-જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મેાક્ષ છે કે શી રીતે ? સાંત ઉ-તથારૂપ પ્રત્યક્ષ સદ્ગુરુને યેગે અથવા કોઈ પૂર્વના દૃઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય, અને યથાર્થ આરાધાય તે મેાક્ષ થાય એમાં સંદેહ નથી. ૫—જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેના મેહ ઉપશમ અથવા ક્ષય ન થયા, તે ‘અજ્ઞાન' કહેવા ચેાગ્ય અર્થાત્ જ્ઞાનનું લક્ષણુ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. પ્ર૦-એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. પ્ર૦~એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ॰—તે યથાર્થ છે. પ્ર૦—ચાર કારણ મેાક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી ચાર કારણ સંયુક્તથી ? એ કારણ તાડીને મેક્ષે જાય કે ઉ—જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ અવિરાધપણે પ્રાપ્ત થયે મેાક્ષ થાય. મેાક્ષના કહ્યાં છે, તે એક બીજાં પ્ર૦-સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે? ઉ॰ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે. પ્ર॰~~‘પુદ્ગલસ રાતેા રહે' છે,—ઇ. ઉ—પુદ્ગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. પ્ર -અંતરાત્મા પરમાત્માને ધ્યાવે’—ઇ. ઉ॰—અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તે પરમાત્મા થાય. પ્ર॰અને હાલ ધ્યાન શું વર્તે છે? ઇ. ઉ॰~~સદ્ગુરુનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અપંગ કરવે તે. પ્ર૦—મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યચાર્થ કહે છે કે કેમ ? અર્થાત્ સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુદ્ગલભાવને સેવવામાં કંઈ ખાધ સમજતા નથી અને અમને અંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ૦—જ્ઞાનીના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભાવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિ વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે. થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ? પ્ર૦—જૈન પુદ્ગલભાવ એ ઉ—તે યથાર્થ કહે છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર–સ્વભાવદશા શે ગુણ આપે ? ઉ૦–- તથારૂપ સંપૂર્ણ હોય તે મેક્ષ થાય. પ્ર–વિભાવદશા શું ફળ આપે? ઉ૦-જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર૦–વીતરાગની આજ્ઞાથી પિરસીની સ્વાધ્યાય કરે તે શે ગુણ થાય? ઉ૦-તથારૂપ હોય તે યાવત્ મોક્ષ થાય. પ્ર–વીતરાગની આજ્ઞાથી પિરસીનું ધ્યાન કરે તે શે ગુણ થાય? ઉ૦–તથારૂપ હોય તે યાવત્ મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છેડી દો વાચજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી. તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બેલે શીખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. – “આત્મસિદ્ધિશાસ્ત્ર એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. ૯૧૯ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવે છે, અને પરમ પુરુષેએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષને સમાગમ, ચરણને ગ જ પરમ હિતકારી છે. ? શાંતિઃ ૯ર૦ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં. વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ૩ ઘરમાંતિઃ ૯૨૧ વવાણિયા, વૈશાખ વદિ ૯, બુધ, ૧૯૫૬ મેક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે. ઉપઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાનીપુરુષના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મને વિચાર કરવાની ફુરણું થાય એ લક્ષ સામાન્યપણે રાખશે. સહજ સૂચના છે. શાંતિઃ ૯૨૨ વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું પત્ર સ્તંભતીર્થથી આજે અને મળ્યું. છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું નડિયાદ અને વસે ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિએની સ્થિતિરૂપે હોય તાપણુ શ્રેયસ્કર જ છે. ॐ परम शांतिः વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ ૯૨૩ આજે પુત્ર સંપ્રાપ્ત થયું. સાથેના પત્રને ઉત્તર-પત્રાનુસાર ક્ષેત્રે આજે ગયા છે. શરીર પ્રકૃતિ ઉદયાનુસાર–સહજ આરેાગ્યતા પર. शांतिः વવાણિયા, વૈશાખ વદ ૧૩, શનિ, ૧૯૫૬ આર્ય મુનિવરેના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વિદે છ સામવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું. નડિયાદ, નરાડા અને વસેા તથા તે સિવાય ખીજું કોઇ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આહારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હેાય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિએએ ચાતુર્માસ કરતાં શ્રેય જ છે. આ વર્ષે જ્યાં તે વેષધારીઓની સ્થિતિ હેાય તે ક્ષેત્રે ચાતુર્માંસ કરવું યેાગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માંસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હાય તે પણ અડચણ નથી; પરંતુ વેષધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માંસ ન થાય તે સારું. એવું કોઈ ચેાગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં યે મુનિએ ચાતુર્માસ રહેતાં આહારાદિનો સંકેચ વિશેષ ન હેાઈ શકે તે તે ક્ષેત્રે ચાતુર્માસ છયે મુનિઓએ કરવામાં અડચણુ નથી, પણ જ્યાં સુધી અને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિએ ચાતુર્માસ કરવું ચેાગ્ય છે. જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લેકના રાગદૃષ્ટિવાળા હેાય ત્યાં અથવા જ્યાં આહારાદિનો જનસમૂહના સંકાચભાવ રહેતા હેાય ત્યાં ચાતુર્માંસ યેાગ્ય નથી. ખાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી જ છે. આત્માર્થીને વિક્ષેપના હેતુ શું હોય? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષાને ધન્ય છે ! ૐ શાંતિઃ વવાણિયા, વૈશાખ વદ ૦)), સેામ, ૧૯૫૬ ૯૨૪ ૯૫ આર્ય મુનિવરેાને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનયભક્તિ એ મુમુક્ષુઓના ધર્મ છે અનાદ્ધિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું–ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે. ૯૨૬ વવાણિયા, વૈશાખ વદ ૦)), સામ, ૧૯૫૬ મુનિને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. ક્ષાયેાપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.’ ( અધ્યાત્મ ગીતા ) Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શ્રીમદ્ રાજચંદ્ર મનન અને નિદિધ્યાસન કરતાં આ વાકયથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખ ગ્ય છે. શાંતિઃ ૯૨૭ વવાણિયા, વૈશાખ વદ ૦)), ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂફમ સમ્યક્રુષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનદ્રષ્ટિ છે ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદ્રષ્ટિવાન જ શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી” એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. ૯૨૮ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૧, ૧૫૬ આર્ય ત્રિભુવને અલ્પ સમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઈન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિશદાદિકનાં સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ કક્ષાએક ઇષ્ટ ભેગભૂમ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વને અશાશ્વત અનિત્ય એ આ વાસ છે. શાંતિઃ ૯૨૯ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૩, સેમ, ૧૯૫૬ પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો! પત્ર સંપ્રાપ્ત થયું.. ચાતુર્માસ સંબંધી મુનિઓને કયાંથી વિકલ્પ હોય? નિર્ચા ક્ષેત્રને કયે છેડે બાંધે? તે છેડાને સંબંધ નથી. નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યફ પ્રતીતિ કરાવે છે. તથા૩૫ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક્ પ્રકારે અવધારણ થવાથી યાવત મેક્ષ થાય એમ શ્રીમાન તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જઈએ. પરમ કૃપાળુ મુનિવરેને ફરી નમસ્કાર કરીએ છીએ. શાંતિઃ વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૫૬ પત્ર અને “સમયસાર'ની પ્રત સંપ્રાપ્ત થઈ. Page #738 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧ ૩૧ વર્ષ ૩૩ મું કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર” ગ્રંથ જુદે છે. આ ગ્રંથકર્તા જુદા છે, અને ગ્રંથને વિષય પણ જીદે છે. ગ્રંથ ઉત્તમ છે. - આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપલક્ષિત થતું હતું. કર્મતત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ વવાણિયા, જેઠ વદ ૮, ગુરુ, ૧૯૫૬ શુભેપમાલાયક મહેતા ચત્રભુજ બેચર, મેરબી. આજે તમારે કાગળ એક ટપાલમાં મળે. પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશે. તેમણે પિતાનું વજન વધારવું પિતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફક્ત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્ત રેષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પિતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. બેઉ વ્યસન તેમણે કબજે રાખવાં જોઈએ. વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થેડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું છે તે વિષે તેમને ઠપકે દેવાને હેતુ એટલે જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લેક અને પરલેકનું કલ્યાણ ચૂકી જવાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તે માણસનું વજન પડે નહીં અને વજન વગરને મન આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. હવે તે છેડે વખત રહ્યો છે તે જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પિતાને મળેલ મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળ જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશે. ૩૨ વવાણિયા, જ્યેષ્ઠ વદિ ૧૦, ૧૫૬ પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. હે આર્ય! અંતર્મુખ થવાને અભ્યાસ કરે. શાંતિઃ ૩ નમઃ અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે. ૪૪ વવાણિયા, ૪ વદિ ૦)), બુધ, ૧૯૫૬ 'પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભકિતએ નમસ્કાર, મેક્ષમાળા’ વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તે. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ શ્રીમદ્ રાજચંદ્ર મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિકયપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ ગેએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જે એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે. શરીરપ્રકૃતિ ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત્ તેથી વિપરીત જોવામાં આવે છે, કાંઈક અશાતા–મુખ્યપણું હમણાં જોવામાં આવે છે. શાંતિઃ ૭૫ વવાણિયા, જયેષ્ટ વદિ ૦)), બુધ, ૧૯૫૬ ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા વેગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે! જેમણે પ્રમાદને જય કર્યો તેમણે પરમ પદને જય કર્યો. પત્ર સંપ્રાપ્ત થયું. શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. એગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિને અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપગ અકર્તવ્ય છે. શાંતિઃ ૯૩૬ વવાણિયા, જયેષ્ઠ વદ ૦)), ૧૯૫૬ ચિતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યુગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તે પાર પડે છે. - અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. ૯૭ વવાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૫૬ પરમકૃપાળુ મુનિવરેને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષને હેતે નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તે ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીને અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, “પદ્મનંદી આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા ગ્ય છે. કેઈ બાઈ ભાઈ કયારેક કંઈ પ્રશ્નાદિ કરે તે તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેને આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચને ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લેકેની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી. Page #740 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું ૬૫૩ ઉદાહરણ દાખલ કે જેમ કેઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તે તેને નિષેધ નહીં કરતાં, તેને તે વખત ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્રઅધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છેડી દે એ પ્રમત્ત ને સ્વભાવ છે, અને લોકોની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાને નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાને સુંદર માર્ગ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિકયવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સલ્ફાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમકૃપાળુ શ્રી લલુછમુનિની સેવામાં પ્રાપ્ત થાય. * શાંતિઃ ૯૩૮ વવાણિયા, અસાડ સુદ ૧, ૧૯૫૬ તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે.” –શ્રીમાન આનંદઘનજી પત્રો સંપ્રાપ્ત થયાં. શરીરપ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ રહે છે, અર્થાત્ ક્વચિત્ ઠીક, ક્વચિત્ અશાતામુખ્ય રહે છે. મુમુક્ષુ ભાઈઓને, તે પણ લેકવિરુદ્ધ ન થાય તેમ, તીર્થાર્થ ગમન કરતાં આજ્ઞાને અતિક્રમ નથી. - ૩ શાંતિઃ ૩૯ મોરબી, અષાડ વદિ ૯, શુક, ૧૯૫૬ છે નમ: - સમ્યક પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રને માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. ૩ શાંતિઃ ૯૪૦ મેરબી, અસાડ વદ ૯, શુક્ર, ૧૫૬ પરમકૃપાનિધિ મુનિવરેનાં ચરણકમળમાં વિનયભક્તિ વડે નમસ્કાર પ્રાપ્ત થાય. પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રત્યે અશાતામુખ્યપણું ઉદયમાન વર્તે છે. તે પણ હાલ પ્રકૃતિ આરોગ્યતા પર જણાય છે. અસાડ પૂર્ણિમા પર્વતના ચાતુર્માસ સંબંધી આપશ્રી પ્રત્યે જે કિંચિત્ અપરાધ થયેલ હોય તે નમ્રતાથી ખમવું છું. ગચ્છવાસી પ્રત્યે પણ આ વર્ષ ક્ષમાપત્ર લખવામાં પ્રતિકૂળ લાગતું નથી. Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ શ્રીમદ્ રાજચંદ્ર પદ્મનંદી, ગમ્મસાર, આત્માનુશાસન, સમયસારમૂળ એ આદિ પરમ શાંત શ્રતનું અધ્યયન થતું હશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. ૩ શાંતિઃ ૯૪૧ મોરબી, શ્રાવણ વદ ૪, મંગળ, ૧લ્પ૬ સંસ્કૃત અભ્યાસના યુગ વિષે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે નિયમમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપા મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તે ભયંકર તીવ્ર બંધને હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાને કાંઈ વિચાર રાખે નહીં; એવે પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? મુમુક્ષુ ઉમેદ આદિને ય૦ મોરબી, શ્રાવણ વદ ૫, બુધ, ૧૯૫૬ કદાપિ જે નિવૃત્તિમુખ્ય સ્થળની સ્થિતિના ઉદયને અંતરાય પ્રાપ્ત થયે તે હે આર્ય ! સદા સવિનય એવી પરમ નિવૃત્તિ, તે તમે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ સુદ પૂર્ણિમા પર્યત એવી રીતે સેવજે કે સમાગમવાસી મુમુક્ષુઓને તમે વિશેષ ઉપકારક થાઓ અને તે સૌ નિવૃત્તિભૂત સનિયમોને સેવતાં સન્શાસ્ત્ર અધ્યયનાદિમાં એકાગ્ર થાય, યથાશક્તિ વ્રત, નિયમ, ગુણના ગ્રહણ કર્તા થાય. શરીરપ્રકૃતિમાં સબળ અશાતાના ઉદયથી જે નિવૃત્તિમુખ્ય સ્થળને અંતરાય જણાશે તે અત્રેથી વેગશાસ્ત્રનું પુસ્તક તમારા અધ્યયન મનનાદિ અર્થે ઘણું કરી મોકલવાનું થશે; જેના ચાર પ્રકાશ બીજા મુમુક્ષુભાઈઓને પણ શ્રવણ કરાવતાં પરમ લાભને સંભવ છે. હે આર્ય! અપાયુષી દુષમકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી; તથાપિ આરાધક જીને તદ્વત્ સુદૃઢ ઉપગ વર્તે છે. આત્મબલાધીનતાથી પત્ર લખાયું છે. # શાંતિઃ ૯૪૩ મોરબી, શ્રાવણ વદ ૭, શુક, ૧૫૬ જિનાય નમ: પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યુગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગેપવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિ સેવવા ગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરે એમ આજ્ઞા છે. અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા જ આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કાવિઠા આદિ જે સ્થળે તે સ્થિતિથી તમને અને સમાગમવાસી ભાઈઓ બાઈઓને ધર્મસુદ્રઢતા સંપ્રાપ્ત થાય, ત્યાં શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સ્થિતિ કરવી યેગ્ય છે. તમને અને બીજા સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિમાં નિઃસંશયતા પ્રાપ્ત થાય, ઉત્તમ ગુણ, Page #742 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ વર્ષ ૩૩ મું વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધર્મની ભક્તિમાં વિર્ય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદ્રઢતા કરવી યોગ્ય છે અને એ જ પરમ મંગળકારી છે.' જ્યાં સ્થિતિ કરે ત્યાં તે તે સમાગમવાસીઓને જ્ઞાનીના માર્ગની પ્રતીતિ સુદ્રઢ થાય અને અપ્રમત્તપણે સુશીલની વૃદ્ધિ કરે એવું તમારું વર્તન રાખજે. » શાંતિઃ મેરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ ભાઈ કિલાભાઈ તથા ત્રિભવન આદિ મુમુક્ષુઓ, સ્તંભતીર્થ. આજે વેગશાસ્ત્ર' ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભતીર્થ જ થવાને વેગ બને તે તેમ, નહીં તે તમે અને કીલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ-મનન અર્થે શ્રાવણ વદ ૧૧ થી ભાદ્રપદ પૂર્ણિમા પર્યત સુવત, નિયમ અને નિવૃત્તિપરાયણતાના હેતુએ એ ગ્રંથને ઉપયોગ કર્તવ્ય છે. પ્રમત્તભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતને ઉપગ નથી એ જ અતિશય ખેદકારક છે. જ છે આ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વિર્યથી મેળે પાડી, સુશીલ સહિત, સત્કૃતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પિષ. ' હાલ નિત્યપ્રતિ પત્રથી નિવૃત્તિપરાયણતા લખવી યોગ્ય છે. અંબાલાલને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રથી સ્થિતિને ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તે આવતી કાલ સુધીમાં બનવા ગ્યા છે. બનતાં સુધી તારથી ખબર આપવાનું થશે. ૯૪૫ મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૫૬ શ્રી પર્યુષણ આરાધના એકાંત યુગ્ય સ્થળમાં, પ્રભાતે ઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (૨) શ્રત “પદ્મનંદી” આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહૈઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (૨) શ્રત કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, “સુદૃષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. સાયંકાળેઃ (૧) ક્ષમાપનાને પાઠ. (૨) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા રાત્રીભોજન સર્વ પ્રકારના સર્વથા ત્યાગ. અને તે ભાદ્રપદ પૂર્ણિમા સધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહને પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તે ઉપવાસ ગ્રહણ કરે. લીલેરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. અને તે ભાદ્રપદ પુનમ સુધી. શમમ. શ્રી મોક્ષમાળાના “પ્રજ્ઞાવબોધ ભાગની સંકલના ૧ વાચકને પ્રેરણ. ૨ જિન દેવ. ૩ નિગ્રંથ. ૪ દયાની પરમ ધર્મતા. ૫ સાચું બ્રાહ્મણપણું. ૬ મૈત્રી આદિ ચાર ભાવના, ૭ સશાસ્ત્રને ઉપકાર. ૮ પ્રમાદના સ્વરૂપને વિશેષ ૯ ત્રણ મને રથ. વિચાર. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ ચાર સુખ શય્યા. ૧૧ વ્યાવહારિક જીના ભેદ. ૧૨ ત્રણ આત્મા. ૧૩ સમ્યક્દર્શન. ૧૪ મહાત્માઓની અસંગતા. ૧૫ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ૧૬ અનેકાંતની પ્રમાણતા. ૧૭ મન–બ્રાંતિ.. ૧૮ તપ. ૧૯ જ્ઞાન. ૨૦ ક્રિયા. ૨૧ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલ ઘણે ભાર. ૨૨ દાન. ૨૩ નિયમિતપણું. ૨૪ જિનાગમસ્તુતિ. ૨૫ નવતત્વનું સામાન્ય ૨૬ સાર્વત્રિક શ્રેય. ૨૭ સદ્ગુણું. સંક્ષેપ સ્વરૂપ. ૨૮ દેશધર્મ વિષે વિચાર. ૨૯ મૌન. ૩૦ શરીર, ૩૧ પુનર્જન્મ. ૩૨ પંચમહાબત વિષે વિચાર. ૩૩ દેશબંધ. ૩૪ પ્રશસ્તગ. ૩૫ સરળપણું. ૩૬ નિરભિમાનપણું. ૩૭ બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું. ૩૮ આજ્ઞા. ૩૯ સમાધિમરણ. ૪૦ વૈતાલીય અધ્યયન. ૪૧ સંગનું અનિત્યપણું. ૪૨ મહાત્માઓની અનંત સમતા. ૪૩ માથે ન જોઈએ. ૪૪ (ચાર) ઉદયાદિ ભંગ. ૪૫ જિનમતનિરાકરણ. ૪૬ મહામહનીય સ્થાનક. ૪૭ તીર્થંકરપદ સંપ્રાપ્તિસ્થાનક. ૪૮ માયા. ૪૯ પરિષહજય. ૫૦ વીરત્વ. ૫૧ સદ્દગુરૂસ્તુતિ. પર પાંચ પરમપદ વિષે પ૩ અવિરતિ, ૫૪ અધ્યાત્મ. વિશેષ વિચાર. ૫૫ મંત્ર. ૫૬ છ પદ નિશ્ચય. ૫૭ મોક્ષમાર્ગની અવિધતા. ૫૮ સનાતન ધર્મ. ૫૯ સૂક્ષમ તત્વપ્રતીતિ. ૬૦ સમિતિ-ગુપ્તિ. ૬૧ કર્મને નિયમ. ૬૨ મહપુરૂષેની અનંત દયા. ૬૩ નિર્જરાક્રમ. ૬૪ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૬૫ મુનિધર્મગ્યતા. ૬૬ પ્રત્યક્ષ અને પરોક્ષ. ૬૭ ઉન્મત્તતા. ૬૮ એક અંતર્મુહુતે. ૬૯ દર્શનસ્તુતિ. ૭૦ વિભાવ. ૭૧ રસાસ્વાદ. ૭૨ અહિંસા અને સ્વછંદતા. ૭૩ અલ્પ શિથિલપણુથી ૭૪ પારમાર્થિક સત્ય. ૭૫ આત્મભાવના. મહાદેષના જન્મ ૭૬ જિનભાવના. * ૭૭ થી ૯૦ મહપુરુષ ચરિત્ર. ૯૧ થી ૧૦૦ (કઈ ભાગમાં વધારે). ૧૦૧–૧૦૬ હિતાથી પ્રશ્નો. ૧૦૭–૧૦૮ સમાપ્તિ અવસર. Page #744 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૩ મું . શ્રીમદ્ રાજચંદ્ર વિ. સં. ૧૯૫૬ Page #745 -------------------------------------------------------------------------- ________________ Page #746 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૩૪ મું ૯૪૭ વઢવાણ કેમ્પ, કસુદ ૫, રવિ, ૧૫૭ વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંત:કરણવાળા પરમાર્થને દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેને સંગ કરે, તેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું, કેની સાથે પિતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય એ બધું લક્ષમાં રાખવાને વખત છે. નહીં તે સદુવૃત્તિવાન જીવને એ બધાં કારણે હાનિકર્તા થાય છે. આને આભાસ તે આપને પણ હવે ધ્યાનમાં આવતું હશે. શાંતિઃ ૯૪૮ મુંબઈ, શિવ, માગશર વદ ૮, ૧૫૭ મદનરેખાને અધિકાર, ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનને વિષે નમિરાજ અષિનું ચરિત્ર આપ્યું છે, તેની ટીકામાં છે. ત્રાષિભદ્રપુત્રને અધિકાર “ભગવતીસૂત્ર'ના. .. શતકને ઉદેશે આવેલ છે. આ બન્ને અધિકાર અથવા બીજા તેવા ઘણુ અધિકાર આપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણને વિચાર કરતાં તે વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તે જ છે. માટે તમારે એ અધિકારાદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લેકેની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કિંવા ભાવના થાય તેમ વર્તવું, કે જે પૂર્વાપર ઘણું જીના હિતને જ હેતુ થાય. ૧. શતક ૧૧ ઉદ્દેશ ૧૨. Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવાયેગ્ય છે; નહીં તે ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાને પરિષહ છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું; પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું. ૯૪૯ તિથ્થલ-વલસાડ, પિષ વદ ૧૦, ભેમ, ૧૫૭ ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખે તે મળ્યો. સારવારને પ્રસંગ લખતાં આપે જે વચને લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાકય છે. લેકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ વેગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટો. છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે. ૫૦ વઢવાણ કેમ્પ, ફાગણ સુદ ૬, શનિ, ૧૫૭ કૃપાળુ મુનિવરેને નમસ્કાર સવિનય છે. આ પત્ર સંપ્રાપ્ત થયું. જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ ગે વિચારવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજે પ્રતિબંધને કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલેને સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી ગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તે તેને દીક્ષા આપવામાં મુનિવરે અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયને માર્ગ વૃદ્ધિમાન રહે એવી વૃષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ. શરીરપ્રકૃતિ ઉદ્યાનુસાર છે. ઘણું કરી આજે રાજકેટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરેને પ્રાપ્ત થવા ગ્ય છે. રાજકેટ ડાક દિવસ સ્થિતિને સંભવ છે. ૐ શાંતિઃ ૯૫૧ રાજકેટ, ફાગણ વદ ૩, શુક્ર, ૧૫૭ ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનું હતું. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બે રહ્યો હતે તે આત્મવીર્ય કરી જેમ અ૫ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. # શાંતિઃ ૯૫૨ રાજકોટ, ફા. વદ ૧૩, સેમ, ૧૫૭ * શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તે. Page #748 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ વર્ષ ૩૪ મું ૯૫૩ રાજકોટ, ચૈત્ર સુદ ૨, શુક, ૧૫૭ અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમે નમઃ વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશેક શો ? છે શાંતિઃ લ્પ૪ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૫૭ શ્રી જિન પરમાત્મને નમ: (૧) ઈરછે છે જે જગ જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સશુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ગ ઘટિત. પ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયેગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણ જીવ્યાતણું, મરણ પેગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ. ૧૧ આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર. ૨ (૨) ૧. પાઠાન્તર–ઉલ્લસી. Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રીમદ્ રાજચંદ્ર (૩) સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ જોકે ઘણા જ ધીમા સુધારા થતા હાય એમ જણાય છે, તે પણ હાલ પ્રકૃતિ ઠીક છે. કંઈ રોગ હાય એમ જણાતું નથી. બધા ડોક્ટરાના પણ એ જ અભિપ્રાય છે. નિર્મૂળતા ઘણી છે. તે ઘટે તેવા ઉપાય કે કારણેાની અનુકૂળતાની જરૂર છે. હાલ તેવી કંઈ પણુ અનુકૂળતા જણાય છે. ૯૫૫ રાજકોટ, ચૈત્ર સુદ ૧૧૫, સેામ, ૧૯૫૭ આવતી કાલ કે પરમ દિવસથી અત્રે એક અઠવાડિયા માટે ધારશીભાઈ રહેવાના છે. એટલે હાલ તે સહેજે આપનું આગમન ન થાય તાપણુ અનુકૂળતા છે. મનસુખ પ્રસંગેાપાત્ત ગભરાઈ જાય છે અને ખીજાને ગભરાવી દે છે. તેવી કયારેક પ્રકૃતિ પણ હેાય છે. અગત્ય જેવું હશે તે હું આપને ખેલાવીશ. હાલ આપે આવવાનું મુલતવવું. નીચે મને કામ કર્યું જવું. એ જ વિનંતી. शांतिः ૪૪૨ - ૧ મુંબઇ, ચૈત્ર વદ ૭, ૧૯૪૯ ચિત્તમાં તમે પરમાર્થની ઇચ્છા રાખેા છે એમ છે; તથાપિ તે પરમાર્થની પ્રાપ્તિને અત્યંતપણે ખાધ કરવાવાળા એવા જે દોષ તે પ્રત્યે અજ્ઞાન, ક્રોધ, માનાદિના કારણથી ઉદાસ થઈ શકતા નથી અથવા તેની અમુક વળગણામાં રુચિ વહે છે ને તે પરમાર્થને ખાધ કરવાનાં કારણ જાણી અવશ્ય સર્પના વિષની પેઠે ત્યાગવા યાગ્ય છે. કાઇના દોષ જોવા ઘટતા નથી, સર્વ પ્રકારે જીવના દોષના જ વિચાર કરવા ઘટે છે; એવી ભાવના અત્યંતપણે દૃઢ કરવા યેાગ્ય છે. જગતદૃષ્ટિએ કલ્યાણુ અસંભવિત જાણી આ કહેલી વાત ધ્યાનમાં લેવાોગ છે, એ વિચાર રાખવે. * * આ પત્ર પહેલાંની આવૃત્તિમાં નથી; છતાં ‘તત્ત્વજ્ઞાન’ની આવૃત્તિઓમાં છપાયેલ છે, તેથી તેની મિતિને અનુસરીને તેને પત્ર ૪૪ર પછી મૂકવા યોગ્ય છે. છતાં ત્યાં મૂકવાના રહી ગયા હોવાથી અહીં આંક ૪૪૨-૧ તરીકે મૂકયો છે. Page #750 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ ઉપદેશ નોંધ (પ્રાસંગિક) મુંબઈ, કારતક સુદ, ૧૯૫૦ શ્રી “ષદર્શન સમુચ્ચય ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે કહ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઈચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઈ તેનાં વખાણ મોકલવાં. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. ૨ વવાણિયા, ચૈત્ર સુદ ૬, બુધ, ૧૯૫૩ પહેરવેશ આછકડે નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી પાંચસોના પગારના કેઈ પાંચસે એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસેના ચારસે નવાણું કેઈ ન કરે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાને કે સૂત્રાદિ મેકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પિતાનાં માન, મહત્વ, મોટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધ નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહેભાગ્ય ! ૧. આંક ૧ થી આંક ૨૬ સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કિરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્રના પ્રસંગોની કરેલ નેંધ પરથી Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રેગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તે બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જ છે ! પત્રકારે પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે કૂટી મારે છે ! મોરબી, ચૈત્ર વદ ૭, ૧૫૫ વિશેષ થઈ શકે તે સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. જાતિસ્મૃતિ થઈ શકે છે. પૂર્વ ભવ જાણું શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તે ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે, તેવું તેવાને ગમે. ચાહે ચકેર તે ચંદ્રને, મધુકર માલતી ભેગી રે તેમ ભવિ સહજJણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે.” ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દેષ ટળે ને દ્રષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.” અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગદમાંથી આગળ કુટાતે પિટાતે કર્મની અકામ નિર્જરા કરતે, દુઃખ ભેગવી તે અકામ નિર્જરાના યેગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણુમાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરી કરાવી, આત્મતત્વને પમાડે છે. મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫ પદર્શન સમુચ્ચય' અવલકવા યોગ્ય છે. તત્ત્વાર્થસૂત્ર” વાંચવા ગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. યોગદ્રષ્ટિ સમુચ્ચય” ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચે છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે કંઠાથે કરી વિચારવા ગ્ય છે. એ દૃષ્ટિએ આત્મદશામાપક (થરમૈમિટર) યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચને. એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યફ જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચ હજાર કલેક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાને ડોળ કરનારા એવા પંડિતેને તેટો નથી. ત્રતુને સન્નિપાત થયે છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તે એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેને એ બૅરિસ્ટર મૂછગે ૧. બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં સ્પામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વર્ષ ૧૯૫૫નું ચોમાસું કરું ગયું અને ૧૯૫૬ને ભયંકર દુકાળ પડ્યો. Page #752 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ઉપદેશ માંધ નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હાત તા કલ્પના વધત. કલ્પનાને તેા છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. પ મેારખી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ પરમ સત્ રખાતું હોય તેા તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક્દૃષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યેાગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. પ્ર૦—શ્રી નવપદ પૂજામાં આવે છે કે ૧૮ જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પાતે જ્ઞાન છે તે પછી ભણવા-ગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર ? ભણેલું ખરું કલ્પિત ગણી પરિણામે ભૂલ્યે છૂટકો છે, તા પછી ભણવાની, ઉપદેશશ્રવણુની કે શાસ્રવાંચનાદિની શી જરૂર ? ઉ—‘જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તે એ જ્ઞાન અવરાયેલું છે. તેના ઉઘાડ કરવાના છે, એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણુ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક્દ્ગષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણુ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. ‘હું જ્ઞાન છું”, હું બ્રહ્મ છું' એમ પાકાર્યે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ. ૐ મેારખી, ચૈત્ર વદ ૧૦, ૧૯૫૫ ૫૦—પારકાના મનના પર્યાય જાણી શકાય ? ઉ॰ હા. જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તે પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તે તે વશ થાય. સમજાવા સવિચાર અને સતત એકાગ્ર ઉપયાગની જરૂર છે. આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયેાગ અચપળ થઇ શકે છે; નિદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઆના બનેલા સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇંદ્રિયલબ્ધિના પ્રબળ યાપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન ચેાળી અથવા કેવલીથી તે દેખી શકાય છે. ७ મેારખી, ચૈત્ર વદ ૧૧, ૧૯૫૫ માક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવેા પડ્યો હતા, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંજથી'નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનાક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આખાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રાપાય તેવા હેતુએ ખાલાવબાધરૂપ યેાજના તેની કરી છે. પણ લાકોને વિવેક, વિચાર, જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; ' ૧. તેા હુએ ઐહિ જ આતમા, જ્ઞાન અમેાધતા જાય રે, ” Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કદર કયાં છે? આત્મકલ્યાણની ઈચ્છા જ નમૂના આપેલ છે. એના ‘પ્રજ્ઞાવમાધ’ ભાગ ઓછી. તે શૈલી તથા તે બેધને અનુસરવા પણુ એ ભિન્ન છે તે કાર્ય કરશે. એ છપાતાં વિલંમ થયેલ તેથી ગ્રાહકેાની આકુળતા ટાળવા ભાવનાબેાધ' ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યા હતા. હું કાણુ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું એ પર જીવ વિચાર કરે તેા તેને નવે તત્ત્વના, તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ ખાધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. ઝાઝા, લાંખા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવાને એ તુલનાની ગમ નથી. ૧૫૦—કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે ? ૨૯૦ના સાહેબ, વખત નથી મળતા. વખત કેમ નથી મળતા ? વખત તે ધારે તે મળી શકે, પ્રમાદ નડે છે. અને તેા પૂજા કરવા જવું. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયેાજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. ' શ્રીમદ્ આનંદધનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છેઃ— તરતમ યેાગે રે તરતમ વાસના રે, વાસિત બેધ આધાર-પંથડો૦’ એના અર્થ શું ? જેમ ચેાગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવા તરતમ યાગે રે તરતમ વાસના રે'ના અર્થ થાય છે; અર્થાત્ કોઈ ખળવાન યેાગવાળા પુરુષ હોય તેનું મનેાખળ, વચનબળ આદિ મળવાન હેાય અને તે પંથ પ્રવર્તાવતા હાય પણ જેવા બળવાન મન, વચનાદિ યાગ છે, તેવી જ પાછી ખળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હાય તા તેવી વાસનાવાળાના બોધ વાસિત બેધ થયા; કષાયયુક્ત બેધ થયા; વિષયાદિની લાલસાવાળા ખાધ થયા; માનાર્થ થયા; આત્માર્થ એધ ન થયેા. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવા વાસિત બેધ આધારરૂપ છે તે મારે નથી જોઈતા. મારે તે કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવા બાધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ મળવાન યેાગવાળા જુદા જુદા પુરુષા ધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તે નિર્વાસિત ખાધ જોઈએ છે. તે તા, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અતિદેવ ! તારા છે. તે તારા પંથને હું ખેાજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચેાવીશી મુખપાઠે કરવા યેાગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યાગ્ય છે. તેમ કરશે. ૯ પ્ર૦—આપ જેવા સમર્થ પુરુષથી લેાકોપકાર થાય એવી ઉ॰—લાકાનુગ્રહ સારા ને જરૂરના કે આત્મહિત ? ૧. શ્રોમદે પૂછ્યું. ૨. શ્રી મનસુખભાઈને પ્રત્યુત્તર. મેરખી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫ મેારખી, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૫ ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. Page #754 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નાંધ મ-સાહેબ, બનેની જરૂર છે શ્રીમદુ શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તે જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દેઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પિતાને સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દોઢ લાખ અનુયાયીઓને એક જુદા સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તે પ્રવર્તાવી શક્ત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તે તીર્થકરેની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગને પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગને પરમાર્થ પ્રકાશવારૂપ લેકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈષ્ય આદિ શરૂ થઈ ચૂકયાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લેકોને વાળવા, લેકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છ વરસે થયા. એ છે વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે જતું હતું. શ્રી વલ્લભાચાર્યે શૃંગાયુક્ત ધર્મ પ્રરૂપે. શૃંગાયુક્ત ધર્મ ભણી લેકે વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તે મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તે તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. - ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયે. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તે સમૂળગાં ખંડાયાં. આમ આ છ વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણું આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસે વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લેકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણું ન શકયાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયેગે લોકપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતું નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણુએ પરિણામે તે લેસિંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી વીશી, પદ આદિ વડે લેકે પકાર તે કરી જ ગયા. નિષ્કારણ લેકે પકાર એ મહાપુરુષને ધર્મ છે. પ્રગટપણે લેકે આનંદઘનજીને ઓળખી ન શકયાં. પણ આનંદઘનજી તે અપ્રગટ રહી તેમનું Page #755 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર હિત કરતા ગયા. અત્યારે તે શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે. - શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબધ તીવ્ર હતું. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે” ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તે ખબર ન પડી કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના? - મેરબી, ચૈત્ર વદ ૦)), ૧૫૫ આ ભારતવર્ષની અગનિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું – પ્ર– ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણહિત, પરમાર્થ, પરે૫કાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિનો બંધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપે) મ0 ઉ૦-હા. પ્ર૦-ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચેરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે? મ૦ ઉ૦– હા. પ્ર – દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર–પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, જશેખ, આળસપ્રમાદ આદિથી? મઉ૦-બીજથી અર્થાત વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર–ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય? મ૦ ઉ૦–હા. પ્ર–ત્યારે જૈનધર્મ દેશની અધોગતિ થાય એ બધ કરે છે કે ઉન્નતિ થાય છે ? મ૦ ઉ૦-ભાઈ, કબૂલ કરું છું કે “જૈનધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનેને બંધ કરે છે. આવી સૂકમતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યને મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. મેરબી, વૈશાખ સુદ ૨, ૧૯૫૫ શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તે સારે ઉપકાર કરી શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઈક સરલતા રહી છે. કઈ કઈ સંન્યાસીઓ વધારે સરલ જેવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈએ. તિષને કલ્પિત ગણું અમે ત્યાગી દીધું. લેકમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે, નહીંવત્ રહી છે. સ્વાર્થહેતુએ એ અંગે લેકેએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ તિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણી અમે ગૌણ કરી દીધે, ગેપવી દીધું. ગઈ રાત્રે શ્રી આનંદઘનજીનું શ્રી મલિનાથનું સદુદેવતત્વ નિરૂપણ કરતું સ્તવન ચર્ચાતું હતું તે વખતે વચમાં તમે પ્રશ્ન કર્યો તે અંગે અમે સકારણ મૌન રહ્યા હતા. તમારે પ્રશ્ન સંગત અને Page #756 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નોંધ અનુસંધિવાળો હતે. પણ બધા શ્રોતાઓને એ ગ્રાહ્ય થઈ શકે એ નહોતે, તેમ કોઈને ન સમજાયાથી વિકલ૫ ઉત્પન્ન કરે એ હતે. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદરમાં ત્રુટ પડે એમ હતું. તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયેલ છે. હવે પૂછવું છે? લેકે એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પિષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીને અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા–ગાણાથી ન સરે. એથી તે ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ0 –સાહેબ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છે એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદ્ –પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પિષણ મળે છે. માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા–સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાત કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમને રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છટકે છે. ભવપરિપાકે સદવિચાર કુરે અને હેત, પરમાર્થને વિચાર ઊગે.. મેટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભેળાઈથી લેકે પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લેકસમૂહ પાછું વળે. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લેકે કહેવા લાગ્યા. સાચા ભક્તો થેડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીને વિક્ષેપ તે ટળે પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે : મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલે વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પિતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તે માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. ૧૨ મુંબઈ, કારતક વદ ૯, ૧૯૫૬ (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીના દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ વનિએ ગાયું. જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહ આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ જૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. છ જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણુ અવગાહનાએ છે. Page #757 -------------------------------------------------------------------------- ________________ ९९८ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લેકાલેકપ્રમાણ, લેકને જાણનાર છતાં લેકથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાને પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડેલ ધ્યાને કાઉસગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યંગ્ય દશા છતાં જરા માનને અંકુરે નડ્યો છે. ક્વીરા મારા ગજ થકી ઊતરે.” એ માનરૂપી ગજથી ઊતરવાના પિતાની બહેને બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણનેચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મેડવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં) શ્રી ગમ્મસાર લઈ તેને સ્વાધ્યાય કર્યો. શ્રી “પાંડવપુરાણમાને પ્રધુમ્ન અધિકાર વર્ણવ્યું. પ્રધુમ્નને વૈરાગ્ય ગાયે. વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણું વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યાહ પામી પાછળ ફરવા લાગી. નિયાણુને દોષ વસુદેવને પ્રત્યક્ષ થે. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું. “મને આ તપશ્ચર્યાથી ત્રાદ્ધિ મળે કે વૈભવ મળે કે અમુક ઇચ્છિત થાઓ” એવી ઇચ્છાને નિયાણું, નિદાન દેવ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે. ૧૩ મુંબઈ, કા. વદ ૯, ૧૯૫૬ “અવગાહના એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેને અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય. અવગાહના એ શબ્દ છે. ઘણુ બોધ, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના કહી છે. ૧૪ મુંબઈ, કાર્તિક વદ ૯, ૧૯૫૬ જે બહુ ભેગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભેગવતાં તે નિર્ભરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભેગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. જ્ઞાનીને માર્ગ સલભ છે, પણ તે પામવે દુર્લભ છે એ માર્ગ વિકટ નથી, સીધો છે. પણ તે પામ વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનેપકંઠે જવાને માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે Page #758 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નોંધ ૬૯ ચાલ્યા જા. રસ્તે સુલભ છે, આ રસ્તા સુલભ છે.’ પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહેાંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યાં વિના જ્ઞાનીઓને માર્ગ આરાધે તે પામવા સુલભ છે. મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ ૧૫ ૧૧. શ્રી ક્ષપણાસાર. ૧૨. શ્રી લબ્ધિસાર. ૧૩. શ્રી ત્રિલેાકસાર. ૧૪. શ્રી તત્ત્વસાર, ૧૫. શ્રી પ્રવચનસાર. ૧૬. શ્રી સમયસાર. ૧૭. શ્રી પંચાસ્તિકાય. ૬. શ્રી આત્માનુશાસન. ૭. શ્રી મેાક્ષમાર્ગપ્રકાશ. ૮. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. ૯. શ્રી યાગવૃષ્ટિ સમુચ્ચય. ૧૦. શ્રી ક્રિયાકોષ. ૧૮. શ્રી અષ્ટપ્રામૃત. ૧૯. શ્રી પરમાત્મપ્રકાશ. ૨૦. શ્રી રયણુસાર. આદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સશ્રુત સેવવા યેાગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. શ્રી સદ્ભુત, ૧. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. ૩. શ્રી પદ્મનંદિ પંચવિંશશિત. ૪. શ્રી ગામ્મટસાર. ૫. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. ૧૬ મુંબઇ, કાન્તિક વદ ૧૧, ૧૯૫૬ જ્ઞાનીને ઓળખે; આળખીને એએની આજ્ઞા આરાધે. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીએ જગતને તૃણવત્ ગણે છે, એ એએના જ્ઞાનના મહિમા સમજવે. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનના ડાળ કરી જગતના ભાર મિથ્યા શિર વહેતા હોય તે તે હાંસીપાત્ર છે. ૧૭ મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ વસ્તુતઃ એ વસ્તુએ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઇને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊગ્યું; ધાન્ય થયું; લેાકેાએ ખાધું; કાળાંતરે લેાઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયાને કલ્પનારૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પાંચા વડે લેાક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યા. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવ અજીવન, જડ-ચૈતન્યના ભેદ કરવા એ વિકટ થઇ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તેા જડ-ચૈતન્ય ક્ષીર-નીરવત્ ભિન્ન સ્પષ્ટ ભાસે. ૧૮ * મુંબઇ, કા. વદ ૧૨, ૧૯૫૬ ‘ઇનોક્યુલેશન’—મરકીની રસી. રસીના નામે દાક્તરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાચું છે, તે ચેાગે વર્તમાનમાં તે પુણ્ય ભાગવે છે, Page #759 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પણ પરિણામે પાપ વહોરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે પણ અત્યારે હિંસા તે પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય. ૧૯ મુંબઈ, કાર્તિક વદ ૧૨, ૧૫૬ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કર. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભેગવી લેવું એ માટે પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ૫રહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવ. સમપણું અને વિકપરહિતપણું સત્સંગથી આવે અને વધે. મોરબી, ૨. સુદ ૮, ૧૯૫૬ ભગવદ્ગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિધ એવું દર્શન, એવા વચન, તે વીતરાગનાં છે. ભગવદ વિદ્ગીતા પર ઘણું ભાષ્ય, ટીકા રચાયાં છે-“વિદ્યારણ્યસ્વામીની “જ્ઞાનેશ્વરી આદિ. દરેક પિતા પોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. “થિયોસેફીવાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડે કયે છે. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા છે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મવ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. મણિભાઈ કહે છે (ષડ્રદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તે એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને “ધર્મસંગ્રહણી જે હોત તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનેની ખબર હતી. તે બધાં દર્શનેની પર્યાલચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિધ પ્રતીત કર્યું હતું. અવલોકનથી જણાશે. “પદર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દેષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે. ૨૧ શ્રી મેરબી, છે. સુદ ૯, ૧૫૬ વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. ૨૨ મોરબી, અસાડ સુદ, ૧૯૫૬ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' “તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારે ખોળે સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તે જ વીતરાગ જગતમાં દેવ છું.” Page #760 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નેધ ૬૭૧ દેવ કેણુ? વીતરાગ. દર્શનોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા વૈરાગ્યને ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર શ્લેક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડેલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. - ૨૩ મેરબી, શ્રાવણ વદ ૮, ૧૯૫૬ ષડ્રદર્શનસમુચ્ચય” ને “ગદ્રષ્ટિસમુચ્ચયનાં ભાષાંતર ગુજરાતીમાં કરવા એગ્ય છે. “ષદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા ગ્ય છે. ધીમે ધીમે થશે, કરશે. આનંદઘનજી વીશીના અર્થ પણ વિવેચન સાથે લખશે. नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. વાય વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાય, જીત્યા, જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અહંત પૂજવા ગ્ય થયા; અને વીતરાગ અહંત થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા વેગીઓના જે નાથ થયા; નેતા થયા અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર “ગશાસ્ત્રને સાર સમાવી દીધું છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્વજ્ઞાન ગુમાવી દીધું છે. ઉકેલનાર બેજક જોઈએ. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચે મેળે સત્સંગને. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદે છે. ૨૪ વઢવાણ કેમ્પ, ભાદ્રપદ વદ, ૧૯૫૬ મેક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણું અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પિતાની મેળે અભિપ્રાય ઊગવા દે. સારાસાર તેલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પિતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દે. પ્રજ્ઞાવબોધ” ભાગ “મોક્ષમાળા'ના ૧૦૮ મણકા અત્રે લખાવશું. પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યેાજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. ૧. જુઓ પત્રાંક ૯૪૬. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ શ્રીમદ્ રાજચંદ્ર ૨૫ મુંબઈ, માટુંગા, માગશર, ૧૫૭ શ્રી “શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા ગ્ય છે, તે કરશે. મુંબઈ, શિવ, માગશર, ૧૯૫૭ 'देवागमनभोयानचामरादिविभूतयः, .. मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्.' સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, તે સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારું મહત્ત્વ છે. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છે :-દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તે માયાવી એવા ઇદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્ત્વ તે માયાવી ઇદ્રજાળિયા પણ દેખાડી શકે.” ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તે કે વીતરાગપણું એમ આગળ બતાવે છે. આ શ્રી સમંતભદ્રસૂરિ વિ. સં. બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ તેત્રનું પ્રથમ પદ ) અથવા આસમીમાંસા રચેલ છે. તત્વાર્થસૂત્રને મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તેત્ર લખાય છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાશી હજાર લેકપુર “ગંધહસ્તી મહાભાષ્ય” ટકા રચાયાં છે. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છે – મેક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. “આસમીમાંસા', ગબિંદુ’નું અને “ઉપમિતિભવપ્રપંચકથાનું ગુજરાતી ભાષાંતર કરશે. ગબિંદુ’નું ભાષાંતર થયેલ છે, “ઉપમિતિભવપ્રપંચનું થાય છે, પણ તે બન્ને ફરી કરવા ગ્ય છે, તે કરશે, ધીમે ધીમે થશે. લેકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પિતાની યેગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાને છે. ૨૭ મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારે થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને ગે આત્મા બીજાને અભિપ્રાય જાણી શકે છે. - લિંગ દેખાવ ઉપરથી બીજના કોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાન વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવજ્ઞાનને વિષય છે. ૧. આંક ૨૭ થી આંક ૩૧ ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નેધ ૬૭૩ ૨૮ પાંચ દ્રિના વિષય સંબંધી – જે જીવને મિહનીય કર્મરૂપી કષાયને ત્યાગ કરવો હોય, તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર રહી તેને કમે ત્યાગ કરવાને અભ્યાસ નથી કરતે, તે એકદમ ત્યાગ કરવાને પ્રસંગ આવ્યે મેહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મેહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તે એકી વખતે તેના ઉપર મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મેહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મેહવશ આત્મા પિતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીને પ્રસંગ આવ્યે આત્માને પિતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇદ્રિના વિષય મેળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઈદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇદ્રિના વિષયે. ઇદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે? પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતા નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે. જે છેડે સમય પણ આત્મા પ્રવૃત્તિ છેડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિને વિચાર કરે, તે તેનું બળ પ્રવૃત્તિમાં પણ પિતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુને પિતાના વધતા ઓછા બળવાનપણના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખેરાક સાથે પિતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પિતાને સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, ગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગને વિચાર નિરંતર કરે જઈએ. ૨૯ વ્રત સંબંધી – - દરેક જીવે વ્રત લેવું હોય તે સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુને ઉપયોગ કરવે પડે તે તેમ કરવામાં અધિકારી પિતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તે તેમાં મેળા પડી જવાય છે, અને વ્રતને ભંગ થાય છે. ૩૦ મેહ-કષાય સંબંધી :-- દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખે છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલે કષાય જવાથી અનુક્રમે બીજા કષાયે જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ કમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચે મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે છે; અને તેમ કરવામાં વિદ્ધ કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લેભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે; માટે માનરૂપી કષાય એછે કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ ६७४ શ્રીમદ્ રાજચંદ્ર ૩૧ આસ્થા તથા શ્રદ્ધા : દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કટાકટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. ચારિત્રમેહને લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહન પડ્યો ઠેકાણે આવતું નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સંભવ જ નથી. તેને અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાને પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પિતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં અને આ જીવની મતિ તે શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તે તેટલામાં જ રોકાઈ જાય છે. તે પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનને ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પિતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલ હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાત કહેવામાં આવે છે તે માત્ર તે પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ॥ २२ ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥ २३ ॥ શ્રી સૂયગડાંગ સૂત્ર, વીર્યાધ્યયન ૮મું ૨૨-૨૩ ઉપર જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” ઠીક લાગે છે, અને “અફળ” છે ત્યાં “સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે? તેનું સમાધાન કે : લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બને બરાબર છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે સમ્યવૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત નિર્જરા છે. એકની, મિથ્યાષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યગ્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા ગ્ય છે. ૩૩ વૈશાખ, ૧૫૦ નિત્યનિયમ » શ્રીમત્પરમગુરુભ્યો નમ: સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિકમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હાય, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયે હોય, ૧. આ છે નિત્યનિયમ જણાવેલ છે તે “શ્રીમદુ’ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈ એ યોજેલ છે. Page #764 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નેધ ૬૭૫ કઈ પણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયું હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી પુરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવતી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં પરમગુરુ એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સતશાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાર્યોત્સર્ગ કરી શ્રી પુરુષનાં વચનનું તે કાર્યોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં “પરમગુરુ” શબ્દનું કાર્યોત્સર્ગરૂપે રટણ કરવું, અને “સર્વજ્ઞદેવ” એ નામની પાંચ માળા ગણવી. હાલ અધ્યયન કરવા ગ્ય શાસ્ત્રો –વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, ગદ્રષ્ટિસમુચ્ચય, નવતત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબેધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજીવીશીમાંથી નીચેનાં સ્તવને :- ૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૨. સાત વ્યસન (જૂગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચેરી, પરસ્ત્રી)ને ત્યાગ. ( અથ સપ્તવ્યસન નામ ચોપાઈ) “જૂવા,૧ આમિષ, મદિરા, દારી, આખેટક, ચેરી, પરનારી; એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનને ત્યાગ. રાત્રિભેજનને ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિને ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિને પણ પ્રતિબંધ. અમુક રસને ત્યાગ. અબ્રહ્મચર્યને ત્યાગ. પરિગ્રહ પરિમાણ - શરીરમાં વિશેષ રેગાદિ ઉપદ્રવથી, બેભાનપણથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તે તે માટે પશ્ચાત્તાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં જૂનાધિતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. ૩૪ શ્રી ખંભાત, આ સુદ, ૧૯૫૧ સત્ય' વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય.” પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શક્તા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપગ રહે જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલાવવામાં આવે છે, એવા ઉપયોગપૂર્વક એલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. - ૧. દ્રષ્ટાંતઃ એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય. ૧. ખંભાતના એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ સ્મૃતિમાં રાખી કરેલ નોંધ. • Page #765 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ શ્રીમદ્ રાજચંદ્ર ૨. દ્રષ્ટાંત ઃ જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચલણરાણીનું વર્ણન કરતા હોય તે તેઓ બને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભાવ આશ્રયી તેમને સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેને સંબંધ હત; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બલવું તેનું નામ વ્યવહારસત્ય. દ્રષ્ટાંત ઃ જેમ કે અમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કેઈને પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કેઈ પ્રાણીના ગુનો નાશ થતા હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તેપણું અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. કોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બેલાય છે; ક્રોધાદિ મેહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (૭૦) સિત્તેર કેડાછેડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મેહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરે સહેલ છે એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મેહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયે નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારુ બાહ્ય કઈ કરવું પડતું નથી. | મુનિ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયજન વિના બેલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બેલતાં છતાં પણ મુનિ પણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીયકર્મને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તે સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બલવામાં આવે છે, પણું પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથીમાટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શક્તી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખેટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા ગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇન્દ્રિયથી જાણવા ગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરે તે પણ અસત્ય જાણવું. તે પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બેલી શકાય; એટલે કે તે જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. Page #766 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નોંધ ૬૭૭ કોઈ પૂછે કે લેક શાશ્વત કે અશાશ્વત તે ઉપગપૂર્વક ન બોલતાં, લેક શાશ્વત', કહે તે અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યું, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તે તે સત્ય ગણાય. આ વ્યવહાર સત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બેલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બેલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે છે. સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાને નિયમ રાખવા ગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે : કન્યાલીક, મનુષ્ય સંબંધી અસત્ય; ગોવાલીક, પશુસંબંધી અસત્ય ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય; બેટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા યંગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે. ૩૫ સપુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તે આ જગતમાં વરસાદ કેના માટે વરસશે? સૂર્ય તેના માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે? આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારે વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે ! જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તે અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુણ્ય, પાપ અને આયુષ્ય એ કઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભગવે. સ્વચ્છંદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે? “સુંદરવિલાસ સુંદર, સારે ગ્રંથ છે. તેમાં કયાં ઊણપ, ભૂલ છે તે અમે જાણીએ છીએ, તે ઊણપ, બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશ અર્થે એ ગ્રંથ ઉપકારી છે. છ દર્શન ઉપર દ્રષ્ટાંત – છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રેગને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીને રગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂદ્યો પણ પિતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે, તેટલા પૂરતે તે રેગીને રેગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રેગ વધે છે, પણ દવા સસ્તી આપે છે એટલે તેમના માર્યા લેક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે. આને ઉપનય છે કે, સાચે વેદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મેહ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ શ્રીમદ્ રાજચંદ્ર વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેધાં પડે છે, ભાવતાં નથી, અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શને છે તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાત કરે છે, તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રેગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતે તે મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રેગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રેગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરેગ ટાળે છે, (૨) સમ્યજ્ઞાન વડે જીવને રગને ભેગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. ૩૬ સં. ૧૯૫૪ સર્વ વાસનાને ક્ષય કરે તે સંન્યાસી. ઈન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાઈ. સંસારને પાર પામે તે યતિ (જાતિ). સમકિતીને આઠ મદમાંને એકે મદ ન હોય. (૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પિતાને જ્ઞાન નહીં છતાં પિતાને જ્ઞાની માની બેસવાપણું. અને (૪) રસલબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તે જીવને સમકિત ન થાય. આમ શ્રી ઠાકુંગસૂત્રમાં કહ્યું છે. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે પિતે સ્વાધ્યાય કરે છે એ ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. ક્રોધાદિ કષાયને ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જે, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું. નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી,) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તે તેને ક્રર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તે ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીને પરાભવ થઈ સમાધિસુખ થાય. પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીને નિયમ નથી તે પિતાના હેતુએ તેને વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તે પુષ્પ ચડાવવાને કે તેના ઉપદેશને સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે. કેઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધના માટે પૂછે તે આ સાધન બતાવવું – (૧) સાત વ્યસનને ત્યાગ. (૬) “સર્વદેવ” અને “પરમગુરૂની પાંચ પાંચ (૨) લીલેરીને , માળાને જપ. (૩) કંદમૂળને , (૭) ભક્તિરહસ્ય દુહાનું પઠન મનન. (૪) અભક્ષ્યને , (૮) ક્ષમાપનાને પાઠ. (૫) રાત્રિભેજનને , (૯) સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન. ૧. આંક ૨૬૪ના વીશ દેહરા ૨. મેક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ Page #768 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નેધ ૬૭૮ સિક્ઝતિ,’ પછી ‘બુર્ઝાતિ,' પછી “મુચંતિ,” પછી પરિણિવ્યાયંતિ,” પછી “સબદુખ્ખાણમંતકરંતિ,” એ શબ્દના રહસ્યાર્થ વિચારવા ગ્ય છે. “સિક્ઝતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી બુર્ઝાતિ બેધસહિત, જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કઈ માને છે તેને નિષેધ “બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુરચંતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા “પરિણિવ્યાયંતિ” અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતને “પરિણિવાયંતિ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા “સબૂદુખાણુમંતકરંતિ અર્થાત્ સર્વ દુઃખને અંત કરે, તેમને દુઃખને સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતને નિષેધ સૂચવ્યો. ૩૭ 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकयाः नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः" અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખેલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર, 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् , ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ક્ષેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણેની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અત્રે મેક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મેક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદે તથા મોક્ષ પામેલાને સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વનો સ્વીકાર કર્યો. મેક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધનાં કારણે આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મેક્ષ, મોક્ષના માર્ગની સંવરની, નિર્જરાની, બંધનાં કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ છે. જાણ્ય, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગને સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી છતઅછવાદિ ન તત્વ, છયે દ્રવ્ય, આત્માના હેવાપણુ આદિ છયે પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધને નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતે તેડવાથી મેક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત કર્મરૂપ પર્વતે સ્વવીર્ય કરી દેહધારીપણે તેડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મેક્ષમાર્ગના નેતા.. મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે. તેને સમૂળાં છેવાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લેકાલેકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત Page #769 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ શ્રીમદ્ રાજચંદ્ર આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણની પ્રાપ્તિ થાય, તે ગુણે પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. શ્રી ખેડા, દ્વિઆઠ વદ, ૧૯૫૪ પ્ર-આત્મા છે? શ્રી ઉ૦-હા, આત્મા છે. પ્ર–અનુભવથી કહે છે કે આત્મા છે ? ઉ૦-હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. પ્રહ–જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉ૦-જી અનેક છે. પ્ર–જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે? ઉ૦–જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. પ્ર-પુનર્જન્મ છે? ઉ૦–હા, પુનર્જન્મ છે. પ્ર-વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ? ઉ –ના. પ્ર-દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્વનું બનેલ છે? ઉ૦-દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. ૩૯ મોરબી, મહા વદ ૯, સેમ, ૧૫૫ (રાત્રે) કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાને, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાને, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રેધવાને, અથવા (૩) તેને વિકળ કરવાને છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભેગઉપભેગ આદિને, તેનાં વિર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભેગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિન્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. જેથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂછિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં ૧. શ્રી ખેડાના એક વેદાંતવિદ્દ વિદ્વાન વકીલ પંચદશીના લેખક ભટ્ટ પૂંજાભાઈ સેમેશ્વરને પ્રસંગ છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ નોંધ ૬૮૧ પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુઝવે છે માટે એને મેહનીય કહી. આમ આ ચારે સર્વાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યાં કરે છે, અને ઉત્ક્રય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ૪૦ સ્ર, પરિગ્રહાદિને વિષે જેટલે મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂર્છા હાતી નથી. શ્રી જ્ઞાનીપુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિષે કાંઈ કારણ ઉપાધિ પ્રસંગથી કાંઈ થયું હોય તે તે મગજમાં પાંચ શેર દશ શેર જેટલેા ખાજો થઈ પડે છે. અને તે ક્ષય થાય ત્યારે જ શાંતિ થાય છે. સ્ત્રી આદ્ધિક પ્રસંગમાં આત્માનું અતિશય અતિશય નજીકપણું પ્રગટ પ્રગટપણે ભાસે છે. સામાન્યપણે સ્રી, ચંદન, આરેાગ્યતા આદિથી શાતા, અને જ્વરાદ્વિથી અશાતા વર્તે છે, તે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સમાન છે. જ્ઞાનીને તે તે પ્રસંગમાં હર્ષવિષાદના હેતુ થતા નથી. ૪૧૧ ચાર ગાળાના હૃષ્ટાંતે ચાર પ્રકારે જીવના ભેદ થઈ શકે છે. ૧. મીણના ગાળા. ૨. લાખને ગાળે. ૩. લાકડાના ગાળે. ૪. માટીના ગાળે. ૧. પ્રથમ પ્રકારે મીણના ગાળા જેવા જીવ કહ્યા. મીણના ગાળા તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવા ને તેવા થઈ રહે તેમ સંસારી જીવને સત્પુરુષના ખાધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયા, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યા, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસર સંસારથી હું નિર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કેપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તે તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બેલી ત્યાં જવાનું કાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સત્પુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. ૨. બીજા પ્રકારે લાખના ગાળા જેવા જીવ કહ્યા. લાખના ગાળા તાપથી ઓગળી જાય નહીં પણ અગ્નિથી એગળી જાય. તે જીવ સંતના એધ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું ખેલી વેપાર કરવા ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચના કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભાગમાં તદાકાર કરી નાંખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઇને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. ૧. ખંભાતના શ્રી અંબાલાલભાઈની લખેલી નેટમાંથી. Page #771 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ શ્રીમદ્ રાજચંદ્ર ૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા. તે છવ સંતને બેધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતે કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચને સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે, ભાઈ, આપણે તે નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તે તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમે મારા જીવનના આધાર છે. એમ અનેક પ્રકારે ભેગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતનાં વચન વિસરી જાય. એટલે જેમ કાષ્ઠને ગળે અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધને વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભેગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા. ૪. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે. તે પુરુષ પુરુષને બેધ સાંભળી ઇંદ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષહથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભેગમાં જે સ્વાદ છે તે તેના ત્યાગમાં સ્વાદ નથી. ઈત્યાદિક વચન સાંભળતાં મહા ઉદાસ થાય છે, વિચારે કે આ અનુકૂળ ભેગથી આ જીવ બહુ વખત ભૂલ્ય છે. જેમ તેના વચન સાંભળે છે તેમ તેમ મહા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. માટીને ગેળે અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષે સંતને બેધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચેથા પ્રકારના જીવ કહ્યા. Page #772 -------------------------------------------------------------------------- ________________ લ્પ૭ ઉપદેશ છાયા* કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨ સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવે પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તે જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષે અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં, સાવ નિરાવરણ, વિજોગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાર્ય કર્યું. માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખોટું એ વગેરે વિકલપિ સાધુ-મુનિઓએ ન કરવા. સં. ૧૯૫૨ ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં આણંદ આસપાસ કાવિઠા, રાળજ, વડવા આદિ ક્ષેત્રે શ્રીમદનું નિવૃત્તિઅર્થે રહેવું થયેલું તે વખતે તેમના સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદને પ્રાસ્તાવિક ઉપદેશ કે વિચારોનું શ્રવણ થયેલું તેની છાયામાત્ર તેઓની સ્મૃતિમાં રહી ગયેલી તે ઉપરથી સંક્ષિપ્તપણે તે છાયાને સાર પૃથફ પૃથક સ્થળે લખી લીધેલ તે અત્રે આપીએ છીએ. એક મમક્ષભાઈનું એમ કહેવું છે કે ભાઈ શ્રી અંબાલાલભાઈએ લખી લીધેલ આ ઉપદેશને ભાગ પણ શ્રીમદને વંચાવ્યા હતા અને શ્રીમદે તેમાં કઈ કઈ ઠેકાણે સુધારો કર્યો હતે. Page #773 -------------------------------------------------------------------------- ________________ १८४ શ્રીમદ્ રાજચંદ્ર નિર્ધ્વસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવાં પરિણામ. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યા જાય. લેકેને કંઈ જવું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. જોકે એમ પૂછે કે “કેણ પધાર્યા છે?” તે સ્પષ્ટ કહેવું કે “મારા પરમકૃપાળુ સદૂગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.” ત્યારે કઈ કહે કે “હું તમારી સાથે આવું?” ત્યારે કહેવું કે, “ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારે હેતુ એ છે કે ત્યાં જઈશું તે સાંભળીશું. પણ કંઈ ત્યાં ઉપદેશ દે એ કેઈ નિયમ નથી.” ત્યારે તે ભાઈ પૂછે કે, “તમને ઉપદેશ કેમ દીધે?” ત્યાં જણાવવું કે “મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચને શ્રવણ કર્યો કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદૂગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે “ઉપદેશ દે અગર ના દે પણ મારે તે તેમનાં દર્શન કરવાં છે.” ત્યારે જણાવવું કે કદાચ ઉપદેશ ના દે તે તમારે વિકલ્પ કરશે નહીં.” આમ કરતાંય જ્યારે આવે ત્યારે તે હરિઇચ્છા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણું ન કરવી કે ચાલે, ત્યાં તે બેધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પિતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. ૨ કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨ - પ્ર– કેવલજ્ઞાનીએ સિદ્ધાંત પ્રરૂપ્યા તે પરઉપયોગ” કે “સ્વઉપગ” ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે. ઉ૦ – તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ “પરઉપગ” કહેવાય નહીં. પરઉપગ” તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાની પુરુષને તે તાદાભ્યસંબંધ હેતે નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે “પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તે કેવળી કાલેક જાણે છે, દેખે છે તે પણ પરઉપગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. સિદ્ધાંતના બધા વિષે એમ સમજવું કે આપણું બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહે છે, તે શાસ્ત્રથી જ પ્રથમ તે તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છે, અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણે છે તે જાણ્યું છે, તે પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દેષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રને લખનારાઓ પણ વિચારવાના હતા તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણ છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય. હાલ સિદ્ધાંતને જે બધે જોવામાં આવે છે તે જ અક્ષરેમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કેઈ વખતે કેઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તે તે વખતે તે સંબંધી વાત કહી. વળી કેઈએ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે તે કહ્યું કે ચાર પ્રકારે :- આક્ષેપણી, વિક્ષેપણ, નિર્વેદણી, સંવેગણી. આવા આ પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધરે હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેને બાંધે બાંધે. જેમ અહીં કઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેને બાંધે બાંધે Page #774 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા १८५ તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરે પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થંકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. સિદ્ધાંતને બાંધે એટલે બધે સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતાં દેખીએ છીએ. દાખલા તરીકે, કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લેકે નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીને દોષ નથી; પણ જીવની સમજણશક્તિને દોષ છે. જીવમાં સદ્બુદ્ધિ ન હોય તે પ્રત્યક્ષ ચોગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સદ્દબુદ્ધિ હોય તે સવળું ભાસે છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તે તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?' આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળભોળો જીવ તે વર્તે, એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી” એવાં જે જ્ઞાનીનાં વચને તેને દ્રઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તે એમ થાય છે કે “આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવું છે' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણ થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પિતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને યુગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તે એમ અભિમાન રહ્યા કરે છે, એમાં શું જીતવું છે? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે, જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી. પ્રાપ્ત = જ્ઞાન પામેલે પુરુષ. આપ્ત = વિશ્વાસ કરવા ગ્ય પુરુષ. મુમુક્ષુમાત્ર સમ્યવ્રુષ્ટિ જીવ સમજવા નહીં. જીવને ભુલવણીના સ્થાનક ઘણાં છે માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી, મુઝાવું નહીં મંદતા ન કરવી. પુરુષાર્થધર્મ વર્ધમાન કર. જીવને પુરુષને વેગ મળ દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જે પિતાને શિષ્ય બીજા ધર્મમાં જાય તે તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે એ ભાવ હેતે નથી. કેઈ કુગુરઆશ્રિત જીવ બધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયે હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તે તે કુગુરૂ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પ બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તે સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભેળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે. ૩ કાવિઠા (મહુડી), શ્રાવણ વદ ૪, ૧૯૫૨ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ—પ્રથમ, મધ્યમ, અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક છે પણ ઘણું ઓછા છે. Page #775 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પૂર્વકાળમાં જીવા આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગના જોગ હતા, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલું નહાતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવાને સપુરુષનું આળખાણુ થતું. ૬૮૬ આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હાવાથી, ઘણા કાળ થયાં સત્પુરુષના માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવા ઓછા હેાવાથી જીવને સત્પુરુષનું ઓળખાણુ તત્કાળ થતું નથી. ઘણા જીવા તો સત્પુર્ષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તે કોઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તે વખતે થાડા કાળે તેમનું એળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ અને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તે તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવા ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હાય તે થાય. જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સત અને સદાચાર સેવવા એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લેાકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લેકે જે વ્રત, પચ્ચખાણુ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હેાય છે. આપણે તે તે દાષાથી રહિત અને આત્મવિચારને અર્થે કરવાં છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં. ઉપર કહ્યા તે દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં. નિર્દેલપણું, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સવ્રત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સત કરવાં તે લેાકેાને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં, નિર્દેભપણે થવાથી લેાકામાં તેની અસર તરત થાય છે. કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે હું ઉપર કાંઇ લેતા નથી. શું નથી ચાલતું ? એથી શું ?' એથી કાંઇ લેાકમાં અસર થાય નહીં. અને ઊલટું કર્યું હાય તે બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિર્દેભપણે અને ઉપરનાં દૂષણા વર્જીને વ્રતાદિ કરવાં. પણ પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે ખીજું વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઈક કોઈક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઇક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઈક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તેા નિયમપૂર્વક વાંચવાં. યથાશક્તિ ઉપયેગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું. દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીના પ્રરૂપેલા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હાવાથી દેવ અને ધર્મનું ભાન નહતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને Page #776 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૮૭ અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું. સત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પિરણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભાગવવાની બુદ્ધિએ ભાગવવા નહીં. સત્પુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયેા છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. કોઈ પણ અયેાગ્ય આચરણ થાય અથવા અયેાગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તે લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પુરુષની નિંદા કરે અને સત્પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણુ થાય માટે તેમ કરવું નહીં. સત્સંગ થયા છે તેના શે! પરમાર્થ ? સત્સંગ થયા હેાય તે જીવની કેવી દશા થવી જોઇએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસના સત્સંગ થયા છે તે તે સત્સંગનું ફળ જરૂર થવું જોઇએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઇએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લાકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લેાકેામાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં. વારંવાર આધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બેધ થયા છે તે સ્મરણમાં રાખીને વિચારાય તે અત્યંત કલ્યાણકારક છે. ४ રાળજ, શ્રાવણ વદ ૬, ૧૯૫૨ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પે મટે. આવે એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. પ્ર૦ :—આત્મા કાણે અનુભવ્યો કહેવાય ? ૯૦ : — તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યા કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેડુ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદાં પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જીદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યા હોય તેા પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. પેાતાના દોષ ઘટે, આવરણ ટળે તે જ જાણવું કે જ્ઞાનીનાં વચના સાચાં છે. આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. અહા ! અહો !! પોતાના ઘરની પડી મૂકીને બહારની વાત કરે છે! પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું. એટલે હાલ લાભ થાય તેવા ધર્મવ્યાપાર કરવા. જ્ઞાન તેનું નામ કે જે હર્ષે, શેાક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષે, શાક થાય નહીં. સમ્યદૃષ્ટિ હર્ષશેાકાદિ પ્રસંગમાં તદ્ન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાખી દે; બહુ જ જાગૃતિ હોય. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ શ્રીમદ્ રાજચંદ્ર જેમ કેરે કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાન છે. જેમ સિંહણને સિંહ ચાલ્યા આવતા હોય અને ભય લાગતું નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે. જાણે તે કૂતરે ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંગ સમજે છે. રાજ્ય મળે આનંદ થાય છે તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે. યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં. પ્ર૦ :- શું વિચાર કર્યે સમભાવ આવે? ઉ૦ :– વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાભ્યપણું થતું નથી. અજ્ઞાની પગલિક સંયોગના હર્ષને પત્ર વાંચે તે તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયને કાગળ આવે તે ઉદાસ થઈ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયને હેતુ થાય ત્યારે તાદાભ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શેક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં. મિથ્યાદ્રષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે એ જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તે જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે. જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરે પડ્યો, જેમાંથી મેટાં શાસ્ત્રો રચાયાં. સ્વછંદ ટળે તે જ મેક્ષ થાય. સદ્દગુરુની આજ્ઞા વિના આત્માથી જીવના વ્યાસેવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે. પ્રવ – પાંચ ઈદ્રિય શી રીતે વશ થાય? ઉ૦ – વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થેડી વાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતું નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇદ્રિના વિષયેમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇન્દ્રિમાં જિહાઈદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇઢિયે સહેજે વશ થાય છે. - જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તે બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે બાર ઉપાંગને સાર જ બતાવે કે જે પ્રમાણે વર્તે તે મારું કલ્યાણ થાય. સદ્દગુરુએ ઉત્તર આપે, બાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તે અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એ જે માટીને ઘડો તે ફૂટી ગયે અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૮૯ સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષેભ પામતી નથી; તોપણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજાર દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણકે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પિતે વિશેષ ભાર મૂક્યો છે; એટલા માટે જે વૃત્તિઓ પદાર્થોમાં લેભ પામે તે તરત ખેંચી લઈ તેવી બાહ્યવૃત્તિઓ ક્ષય કરવી. ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરે છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડે તે અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે, અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. અગિયારમા ગુણસ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે “હમણાં આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ‘ક્રોધ કરે છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં, તેમ માયાનું બળ ચાલે તેવું નથી એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લેભ ઉદયમાન થાય છે. “મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ, અને એશ્વર્ય પ્રગટ થયાં એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેને લેભ થવાથી ત્યાંથી જીવ પડે છે, અને પહેલે ગુણસ્થાનકે આવે છે. જ આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરાવવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે, હું બે દિવસ પછી ત્યાગીશ. આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણી ચૂક્યો સે વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણે મળે કે “આ ત્યાગવાથી રેગનાં કારણે થશે માટે હમણું નહીં પણ આગળ ત્યાગીશ.” આ રીતે વૃત્તિઓ છેતરે છે. આ પ્રકારે અનાદિકાળથી જીવ છેતરાય છે. કેઈન વીશ વર્ષને પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે આ સંસાર બેટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે “એને છેકરે કાલ સવારે મોટો થઈ રહેશે એમ થતું જ આવે છે, શું કરીએ? આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયે, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યા જાઉં તે સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે. કઈ અભિમાની છવ એમ માની બેસે છે કે હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું, ડાહ્યો છું, ગુણવાન છું, લેક મને ગુણવાન કહે છે, પણ તેને જ્યારે તુચ્છ પદાર્થને સંગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તે ખરે કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! જેમ એક પાઈની ચાર બીડી મળે છે, અર્થાત્ પાઈની એક બીડી છે. તેવી બીડીનું જે તને વ્યસન હેય તે તું અપૂર્વ જ્ઞાનીનાં વચને સાંભળતે હોય તેપણું જે ત્યાં ક્યાંયથી બીડીને ધુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિને ધુમાડે નીકળે છે, અને જ્ઞાનીના વચને ઉપરથી પ્રેમ જ રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષે નિવૃત્ત થતું નથી! પા પાઈની બીડીથી જે એમ થઈ જાય છે, તે Page #779 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ શ્રીમદ્ રાજચંદ્ર વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી. અનાથદાસજીએ કહ્યું છે કે, એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયા છે, અને કેટિ જ્ઞાનીના એક અભિપ્રાય છે.’ આત્માને જે માક્ષનાં હેતુ છે તે ‘સુપચ્ચખાણુ.’ આત્માને સંસારનાં હેતુ છે તે ‘દ્રુપચ્ચખાણુ.’ ઢુંઢિયા અને તા કલ્પના કરી જે માક્ષ જવાના માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં માક્ષ નથી. ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણુ પ્રગટ થાય છે. તમે માન્યા છે તેવા આત્માના મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કર્યું કાંઇ સાવ આવરી નાંખ્યા નથી. આત્માના પુરુષાર્થધર્મના માર્ગ સાવ ખુલ્લા છે. બાજરી અથવા ઘઉંના એક દાણા લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હાય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે) પણ જો તેને પાણી, માટી આદિનો સંયાગ ન મળે તે ઊગવાને સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારના યાગ ન મળે તે આત્મગુણ પ્રગટ થતા નથી. શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી. ચાર કઠિયારાના હૃષ્ટાંતે ચાર પ્રકારના જીવા છેઃ—ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તેા લેવાં નથી, આપણે રાજ લઇએ છીએ તે જ મારે તે સારાં.’ આગળ ચાલતાં સેનુંરૂપું આવ્યું. ત્રણમાંથી એએ સુખડ નાંખી દઈ સાનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સેાનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધા; એકે સાનું રહેવા દીધું. (૧) આ જગાએ એમ દૃષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને ખીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે; કે જેણે લૌકિક કર્યાં કરતાં જ્ઞાનીપુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યાં નહીં; એથી તેનાં જન્મ જરા મરણ પણ ટળ્યાં નહીં; ગતિ પણ સુધરી નહીં. (૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દૃષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને એળખ્યા, દર્શન કર્યાં તેથી તેની ગતિ સારી થઈ. (૩) સાનું આદિ લીધું તે દૃષ્ટાંત એમ ઘટાવવું તેને દેવગતિ પ્રાપ્ત થઈ. જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે (૪) રત્નચિંતામણિ જેણે લીધા તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનીની યથાર્થ એળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયા. એક વન છે. તેમાં માહાત્મ્યવાળા પદાર્થા છે. તેનું જે પ્રકારે એળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગાચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. સાંસારિક ખેદ્યનાં કારણેા જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યું જાય છે, પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતા નથી. લોકો જ્ઞાનીને લકવૃષ્ટિએ દેખે તો એળખે નહીં. આહારાદિ વગેરેમાં પણ જ્ઞાનીપુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશ Page #780 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૯૧ માં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દ્રષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊંચેનો ઘડો) વીંધ છે; લેક જાણે છે કે વીંધનારની દ્રષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડે વીંધવાને છે, તેને લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. દ્રઢ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ સંસારમાં રસસહિત વર્તતે હોય તે પ્રકારે, જ્ઞાનીને વેગ થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીનું સ્વરૂ૫. જ્ઞાનને જ્ઞાનદ્રષ્ટિથી, અંતરદ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જેઈને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણકે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં જાણ્યાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે, અને તેથી સ્ત્રીના શરીર અને આત્મા જુદા ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનું પૂતળું જાણ્યું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતું નથી. આખા શરીરનું બળ, ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું. વિષયાદિ જીવની તૃષ્ણ છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાની પુરુષને બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડ ભંગ થાય છે. અર્થાત્ વિષયાદિનું તુચ્છપણું લાગે છે અને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે, અર્થાત્ જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે વખતે મેતરાજાએ જે જરા ધક્કો માર્યો હોત તે તે તરત જ તીર્થંકરપણું સંભવત નહીં; જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મેહને જ મૂળથી નાશ કર્યા છે, છે, તે મેહ કેમ કરે? શ્રી મહાવીર સ્વામી સમીપે શાળાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે તો એ આવી એ સાધુને બાળી નાંખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તે તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગર છું, આ મારા શિષ્ય છે એવી ભાવના નથી તેને તે કઈ પ્રકાર કરે પડતું નથી. હું શરીરરક્ષણને દાતાર નથી, ફક્ત ભાવઉપદેશને દાતાર છું, જે હું રક્ષા કરું તે મારે ગે શાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે” એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ મારાપણું કરે જ નહીં. | વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કાંઈ થેડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મક્ષ થવાને વધારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે, ઉપશાંત થયા છે. સદુવૃત્તિઓ થવા માટે જે જે કારણે, સાધને બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની Page #781 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શ્રીમદ્ રાજચંદ્ર કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હાય, અને રાત્રિèાજનથી જ અથવા ફલાણાથી જ માક્ષ થાય, અથવા આમાં જ મેાક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હાય તેા તેવા દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાનીપુરુષ! કહે કે, ‘મૂકી દે; તારી અવૃત્તિએ કર્યું હતું મૂકી દે. અને જ્ઞાનીપુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તે કલ્યાણ થાય. અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવના મેક્ષ થયે નહીં ! આ કાળમાં આરાધકપણાનાં કારણેા ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણા વર્ધમાનતા પામતાં જાય છે. કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તાપણુ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણુ કેશીસ્વામીએ એમ ન કહ્યું, ‘હું દીક્ષાએ મેટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લેા.’ વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતને આગ્રહ હાય નહીં. કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યાં હાય, અને પછી તેને જ્ઞાનીપુરુષને સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યાં હેાય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યા છે, માટે તમે ભૂલ ખાશેા નહીં; તે તે પ્રમાણે સાધુને કર્યાં વિના છૂટકો નહીં. જે તે સાધુ એમ કહે, મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તે પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા ખીજું ગમે તે કહા કરું, પણ ત્યાં તે મારાથી નહીં જવાય.' જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતા નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તેપણ કામનું નથી. અહીં તે તેમ કરશે તા જ મેક્ષ મળશે. તેમ કર્યા વિના મેાક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તેા જ કલ્યાણ થાય.’ ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્યાં હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું મને જ્ઞાન ઊપજ્યું છે.’ ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું 'ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લે.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તાપણુ ભૂલ ખાઓ છે એમ કહેવું યેાગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યાગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ ! સદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે અસદ્ભૂત વચનના મિચ્છા મિ દુક્કડં.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું : મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યેાગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઇને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લે.' તત્' કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં ગ્રાહ નામના મહા સુભટ પરાભવ પામ્યા ન હેાત તા ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં,' તે તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પાતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા ! ‘સાસ્વાદનસમકિત' એટલે વમી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તાપણુ મિથ્યાત્વ અને સમકિતની કિંમત તેને જુદી ને જુદી લાગે.જેમ છાશમાંથી માખણુ લેાવી કાઢી લીધું, ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવાં એકએક Page #782 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૯૩ હતાં તેવાં એકમેક પછી થાય નહીં, તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહીં. હીરામણિની કિંમત થઈ છે, પણ કાચની મણિ આવે ત્યારે હીરામણિ સાક્ષાત્ અનુભવમાં આવે તે દૃષ્ટાંત પણ અત્રે ઘટે છે. નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાને ઉપાય છે. જેમ, એક માણસે કાચની મણિ લઈ ધાર્યું કે, “મારી પાસે સાચી મણિ છે, આવી કયાંય પ્રાપ્ત થતી નથી.” પછી તેણે એક વિચારવાન પાસે જઈ કહ્યું, “મારી મણિ સાચી છે. પછી તે વિચારવાને તેથી સારી, તેથી સારી, એમ વધતી વધતી કિંમતની મણિ બતાવીને કહ્યું કે જે, ફેર લાગે છે? બરાબર જેજે, ત્યારે તેણે કહ્યું “હા, ફેર લાગે છે. પછી તે વિચારવાને ઝુમર બતાવી કહ્યું જે, તારા જેવી તે હજાર મળે છે. આખું ઝુમર બતાવ્યા પછી સાચી મણિ બતાવી ત્યારે તેને તેની બરોબર કિંમત થઈ; પછી જૂહીને જૂઠી જાણી મૂકી દીધી. પછી કઈક સંગ મળવાથી તેણે કહ્યું કે તે આ મણિ જે સાચી જાણી છે એવી તે ઘણી મળે છે. આવાં આવરણથી વહેમ આવી જવાથી ભૂલી જાય; પણ પછી જૂઠી દેખે. જે પ્રકારે સાચાની કિંમત થઈ હોય તે પ્રકારે, તે તરત જાગૃતિમાં આવે કે સાચી ઝાઝી હેય નહીં, અર્થાત્ આવરણ હોય, પણ પ્રથમની ઓળખાણ ભુલાય નહીં. આ પ્રકારે વિચારવાનને સદગરનો વેગ મળતાં તત્વપ્રતીતિ થાય, પણ પછી મિથ્યાત્વના સંગથી આવરણ આવતાં શંકા થઈ જાય; જોકે તત્વપ્રતીતિ જાય નહીં પણ તેને આવરણ આવી જાય. આનું નામ “સાસ્વાદન સમ્યકત્વ.” - સદ્દગુરુ, સદેવ, કેવળીને પ્રરૂપેલે ધર્મ તેને સમ્યકત્વ કહ્યું, પણ સદેવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. સદ્દગુરુ અને અસદ્દગુરુમાં રાતદિવસ જેટલું અંતર છે. એક ઝવેરી હતે. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કોઈ પણ દ્રવ્ય રહ્યું નહીં. મરણ વખત આવી પહોંચે એટલે બૈરાંછોકરાંને વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જે હાલ કહીશ તે છોકરે નાની ઉંમરને છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીઓ, સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહે છે? પુરુષે કહ્યું, શું કહું? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદરપોષણ થાય તેવું બતાવો ને કંઈ કહો, ત્યારે પિલાએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઈબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલો પુરુષ કાળધર્મ પામ્યો. કેટલાક દિવસે નાણું વિના ઉદરપોષણ માટે પીડાતાં જાણી, પિલે કરે તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતનાં નંગ લઈ, તેના કાકા (પિતાને ભાઈબંધ ઝવેરી) પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવાં છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરીભાઈએ પૂછ્યું : “આ નંગ વેચીને શું કરવું છે?” “ઉદર ભરવા પૈસા જોઈએ છે,” એમ પેલા છોકરાએ કહ્યું ત્યારે તે ઝવેરીએ કહ્યું: “સે-પચાસ રૂપિયા જોઈએ તે લઈ જા, ને જ મારી દુકાને આવતે રહેજે, અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે.પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી; અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતાં ઝરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાને ઓળખતાં શીખે ને તેની તેને કિંમત થઈ. પછી પેલા ઝવેરીએ કહ્યું “તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતે તે લાવ, હવે વેચીએ.” પછી ઘેરથી છેકરાએ પિતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તે નંગ બોટાં લાગ્યાં. એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછ્યું કે તે નાખી કેમ દીધાં? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટી છે માટે નાંખી દીધાં છે. Page #783 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જે પિલા ભાઈએ પ્રથમથી જ ખોટાં કહ્યાં હતા તે તે માનત નહીં, પણ જ્યારે પિતાને વસ્તુની કિંમત આવી ને બેટને ખોટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં કે ખોટાં છે. આ જ રીતે પિતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્દગુરુને અસત્ જાણ્યા તે પછી તે તરત જ અસદ્દગુરુ વજીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પિતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ. ગુરુ પાસે રોજ જઈ એ કેંદ્રિયદિક જીના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી ચૂક્યા કરે; રેજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું? એકેંદ્રિયમાં જવું ધાર્યું છે કે શું? પણ કઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પદ્રિયને જાણવાનો પરમાર્થ શું? એકૅક્રિયાદિ જો સંબંધી ક૯૫નાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ દાય ત એઢિયાદિ જવાનું સ્વરૂપ જાણવાનું કંઈ કુળ નથી; વાસ્તવિક રીતે તે સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકૅક્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ કરશે નહીં, પણ સમતિની ગોઠવણ કરજો. આવું કહે તે કોઈ દહાડે એને નિવેડે આવે. પણ રેજ એકેદ્રિયાદિની કડાકૂટો કરે છે એનું કલ્યાણ ક્યારે થાય? સમુદ્ર છે તે ખરે છે. એકદમ તે તેની ખારાશ નીકળે નહીં. તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એવો ખાર નાખે; પણ તે પાણી શેષાવાના બે પ્રકાર છે: એક તે સૂર્યને તાપ, અને બીજી જમીન માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકે દ્વારા એ પાણી લઈ જવું અને પછી ખાર નાંખ કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે; માટે કુળધર્મરૂપી વહેળાને ગ્યતારૂપ જમીનમાં લઈ સધરૂપી ખાર નાંખવે એટલે સપુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે. દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે. સૌથી મોટો રેગ મિથ્યાત્વ. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વછંદ ન કરવું. “હું ડાહ્યો છું એવું માન રાખવું તે ક્યા ભવને માટે? “હું ડાહ્યો નથી એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિદ્મ સ્વછંદ છે. જેને દુરાગ્રહ છેદયે તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂકયો હોય તે બીજાને પણ પ્રિય થાય છે, માટે કદાગ્રહ મુકાયાથી બધાં ફળ થવા સંભવે છે. ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂજ્યાં તેનું, સર્વ દોષને ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું. બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કેઈને સ્વછંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તે અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદ્રષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તે ફળીભૂત થાય, વ્યવહારથી તે ભેળા જીવેને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મેળા પડે તે કલ્યાણને હેતુ છે. મોટા પુરુષોની દ્રષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વિશ લાખ જ મતમતાંતરમાં પડ્યાં છે! જ્ઞાનીની દ્રષ્ટિએ ભેદભેદ હોય નહીં. જે જીવને અનંતાનુબંધીને ઉદય છે તેને સાચા પુરૂષની વાત સાંભળવી પણ ગ ત સાંભળવી પણ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતા Page #784 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૨૯૫ નુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે! પ્ર૦ :-- ઉદયકર્મ કેાને કહીએ ? ઉ॰ :— ઐશ્વર્યપદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે ‘આ મારે જોઇતું નથી; મારે આને શું કરવું છે?' કોઈ રાજા પ્રધાનપણું આપે તાપણુ પાતે લેવા ઇચ્છે નહીં. ‘મારે એને શું કરવું છે ? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તા ઘણી છે.' આવી રીતે ના પાડે; ઐશ્વર્યપદ્મની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે ‘જો તારે પ્રધાનપણું હશે તેા ઘણા જીવાની યા પળાશે, હિંસા આછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.’ એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભાગવે, અને ઉદય કહે તે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય. કેટલાક જીવા મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. દીક્ષા લેવાથી સારા સારા નગર, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થાં ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તે સાધારણ ખેડૂત કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તે તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.' આવી ભાવનાથી દીક્ષા લેવાના જે વૈરાગ્ય થાય તે મેહગર્ભિત વૈરાગ્ય.’ પૂનમને દહાડે ઘણા લેાકેા ડાકોર જાય છે, પણ કોઈ એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ કર જાય છે, પણ તેના હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મહગર્ભિત વૈરાગ્યના છે. જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવે. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છના આગ્રહ મુકાવેા એ જ સત્સંગનું માહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. કદાગ્રહ કરવા નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન, કલ્યાણુ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણી મનુષ્ય હોય ત્યાં ત્યાં તેના સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણા લૌકિક ભાવના છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; ‘એને મારે જોઇતાં નથી’ એ જ સમજવાનું છે. ૫ રાળજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫ર પ્રમાઢથી યાગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. યાગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તે જ્ઞાનીને વિષે પણ સંભવે, માટે જ્ઞાનીને યાગ હોય પણ પ્રમાદ હાય નહીં. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તેા સમજવાનું છે. ખાલવેાને સમજવા સારું સિદ્ધાંતાના મોટા ભાગનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. કાઈ ઉપર રાષ કરવા નહીં, તેમ કોઇ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને એ ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. જેટલા રાગ હાય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હેાય તે સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મેટો રાગ છે તેથી સમજવા માટે ઘણા કાળ જવા જોઈએ. શાસ્ત્રમાં જે સાળ રાગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું. જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના Page #785 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ શ્રીમદ્ રાજચંદ્ર રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લે એ વગેરે બાર પ્રકાર છે. સત સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પિતાપણે વર્તવું તે જ સ્વછંદ છે એમ કહ્યું છે. સદ્દગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં. સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. સ્વચ્છંદાચારે શિષ્ય કરવું હોય તે આજ્ઞા માગે નહીં, અથવા કલ્પના કરે. પરોપકાર કરવામાં માઠી સંકલ્પના વર્તતી હોય, અને તેવા જ ઘણા વિકલ્પ કરી સ્વછંદ મૂકે નહીં તે અજ્ઞાની, આત્માને વિધ્ર કરે, તેમ જ આવા બધા પ્રકાર સેવે, અને પરમાર્થને રસ્તે બાદ કરીને વાણું કહે. આ જ પિતાનું ડહાપણુ, અને તેને જ સ્વછંદ કહેલ છે. જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મેટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતને આગ્રહ કરી ઝઘડે કર નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણને હેતુ છે એમ સમજાય તે સ્વછંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કેઈ વિકલ્પ કરવા નહીં. જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષે ઘણું જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે તે સહેજે દોષ ઘટે. જેમ એક વરસાદથી ઘણું વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણે પ્રગટે છે. જે જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ.” અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તે ઘણું જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષને વેગ અનંત ગુણને ભંડાર છે. જગતને બતાવવા જે કંઈ કરતું નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવ દશા, સ્વભાવદશા ઓળખવી. કેટલાંક કર્મો ભગવ્યા વિના છૂટકે નથી. જ્ઞાનીને પણ ઉદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તે કઈ શાઅને સરવાળે મળે નહીં. તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડેલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્કરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. “વૃત્તિ શાંત કરી છે, એવું અહંપણું જીવને સ્કુર્યાથી, એવા ભુલાવાથી રખડી પડે છે. - અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિષે ઘણું જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ વાઈ જાય છે તેથી કરી અનેક પ્રકારની આર્તધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી, પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી, પણ તેને વિષે મહત્ત્વ માન્યું છે. માટીના ઘડામાં તુચછતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતું નથી. ચાંદી, સુવર્ણાદિને વિષે મહત્વ માન્યું છે તેથી તેને વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ સ્કરાવે છે. જે જે વૃત્તિમાં સકુરે અને ઈચ્છા કરે તે “આસવ' છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૯૭ તે તે વૃત્તિને નિરોધ કરે તે “સંવર છે. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્કુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદ સમજણ પડે તે રીતે કહ્યા છે. વૃત્તિઓને મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી હુરે છે. દરેક પદાર્થને વિષે કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી, અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં. અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખ. પરમાર્થની વાત એકની એક એક સે વખત પૂછે તે પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તે સારું. ક્ષયપામ પ્રમાણે શ્રવણ થાય છે. સમ્યકત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામ હોય તે કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખ–પ્રધાન કર. સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવો. કર્મને વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલે મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરે. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં, કેમકે જેમ એક પાડે જે હજારે કડબના પૂળા ખાઈ ગયું છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડે જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઈ ગયે તે તણખલારૂપી બાહ્યવ્રતથી કેમ ડરે? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. અનાદિકાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગમે તેટલે કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પરષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવે બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યગૃષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આબે જીવની દૃષ્ટિ ફરી જાય. મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાદ્રષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મેક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણેથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વેદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તે બન્ને જણ કબૂલ કરે છે, માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે. હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણે ચાલતે જોઈ તીર્થકર ભગવાને પિતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારે કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શકયા નથી, કેમકે જૈન પચંદ્રિયને ઘાત તે ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાને માર્ગ વર્ણવ્યો છે. આ કારણે ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન કર્યાં છે તેણે અજ્ઞાનથી, સ્વછંદથી, Page #787 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વથી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે. આ વચને બહુ જ ભારે નાંખ્યાં છે, ત્યાં આગળ ઘણે જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શને, વેદાદિના ગ્રંથ છે તે જે સમ્યગૃષ્ટિ જીવ વાંચે તે સમ્યક રીતે પરિણમે; અને જિનના અથવા ગમે તેવા ગ્રંથે મિથ્યાવૃષ્ટિ વાંચે તો મિથ્યાત્વરૂપે પરિણમે. જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચન સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતું નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચને અંતર્પરિણામ પામે તે દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મચ્ચે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં, તે જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દેષ ઘટે નહીં. કેશીસ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે “જડ જે”, “મૂઢ જે', કહ્યો હતો તેનું કારણ પરદેશી રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું. જડપણું, મૂઢપણું મટાડવાને માટે ઉપદેશ દીધું છે. જ્ઞાનીનાં વચને અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાલજી એમ વાતે કરે છે કે છદ્મસ્થપણથી કેશીસ્વામી પરદેશી રાજા પ્રત્યે તેમ બોલ્યા હતા; પણ એમ નથી. તેમની પરમાર્થ અર્થે જ વાણું નીકળી હતી. જડપદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વર્તે તે તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવામૂકવામાં આત્માને ઉપગ ચૂકી જઈ તાદાભ્યપણું થાય. આ હેતુથી ઉપગ ચૂકી જ તેને અસંયમ કહ્યો. મુહપત્તી બાંધીને જૂઠું બેલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તે પાપ લાગે; મુહપત્તીની જયણથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખો. જ્ઞાનીના ઉપકરણને અડવાથી કે શરીરને સ્પર્શ થવાથી આશાતના લાગે એમ માને છે પણ વચનને અપ્રધાન કરવાથી તે વિશેષ દેષ લાગે છે તેનું તે ભાન નથી. માટે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેવો ઉપયોગ જાગૃત જાગૃત રાખી ભક્તિ પ્રગટે તે તે કલ્યાણને મુખ્ય માર્ગ છે. - શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે “આસવા તે પરિસ્ટવા, ને જે “પરિસવા તે આસવા.” આસવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. ઉપગ બે પ્રકારે કહ્યા :– ૧. દ્રવ્યઉપગ, ૨. ભાવઉપગ. દ્રવ્યજીવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માને ઉપગ–ભાવ છે. ભાવજીવ એટલે આત્માને ઉપગ જે પદાર્થમાં તાદામ્યરૂપે પરિણામે તે રૂ૫ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદામ્યપણે પરિણમે તે ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે. તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તે ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તે લૂણનું પાણી કહેવાય. જે પદાર્થને સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદામ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણું બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પિતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તે કર્મબંધ થતું નથી. પાંચ ઇન્દ્રિયને પિતપિતાને સ્વભાવ છે. ચક્ષુને દેખવાને સ્વભાવ છે તે દેખે છે. કાનને સાંભળવાને સ્વભાવ છે તે સાંભળે છે. જીભને સ્વાદ, રસ લેવાને સ્વભાવ છે તે ખાટો, ખારે Page #788 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૬૯૯ સ્વાદ લે છે. શરીર, સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઈદ્રિય પિતપિતાને સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માને ઉપગ તે રૂ૫ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષવિષાદ કરે નહીં તે કર્મબંધ થાય નહીં. ઇદ્રિયરૂપ આત્મા થાય તે કર્મબંધને હેતુ છે. ભાદરવા સુદ ૯, ૧૯૫૨ જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ હોય તેણે તે તે સંબંધી નિત્ય વિચાર કરે. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લેકસંજ્ઞાએ કરે તે તેને તેનું ફળ હોય નહીં. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, પણ જે તેની તેને ખબર ન પડે તે નિષ્ફળ છે, જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે. જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જે મૂળથી છેદવામાં આવે છે તે પાછી ઊગે નહીં. નહીં તે તે પાછી ઊગી નીકળે છે, જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તે ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે?” બતે કેમ ટળે?' એ વિચાર પ્રથમ કર્તવ્ય છે. રાત્રિભૂજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં, વિચાર આવે નહીં એ આદિ દેષના ઘણા પ્રકાર રાત્રિભેજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. કઈ લીલેરી મળતું હોય તે અમારાથી તે જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજજવળતા પામે તે ઘણું જ અનુકંપાબુદ્ધિ વર્તે છે. જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મેહને પિસવા દેતા નથી. તેઓને જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે. મેક્ષને ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે. - અજ્ઞાની પતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેને વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તે મેક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચે થયો છે. પ્ર :- જ્ઞાનથી કર્મ નિર્જરે ખરાં? ઉ૦ – સાર જાણો તે જ્ઞાન. સાર ન જાણ તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવર્સીએ, અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કર. અહંકારરહિત, કદાગ્રહરહિત, લેકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે “નિર્જરી - આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે, જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપને વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તે તેના પ્રત્યે તેને ઘણું જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતું નથી. Page #789 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મેટામાં મેટી ભૂલ શું છે તેના વિચાર કરવા, ને તેનું મૂળ દવા ભણી લક્ષ રાખવા. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. મને શાથી બંધન થાય છે? ’ અને તે શાથી ટળે ? ' એ જાણવા સારુ શાઓ કરેલાં છે, લેાકેામાં પુજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી. ૭૦૦ જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજી સુધી ધ્યાનમાં આવતી નથી. જીવના ક્લેશ ભાંગશે તે ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયેગની પેઠે છે. અગ્નિના પ્રયાગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણા ચાલી જાય છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે હું વાણિયા છું', બ્રાહ્મણુ છું', પણ શુદ્ધ વિચારે તે તેને શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તે કાઈ ગાળે વગેરે દે તે તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્રો કહ્યાં છે. ગમે તે કોઇ મરી ગયું હોય તેના જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં આ મારાં ભાઇભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તે આચાર્યપણું નાશ પામે. નિર્દેભપણું, નિરહંકારપણું કરે તે આત્માનું કલ્યાણું જ થાય. પાંચ ઇન્દ્રિય શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દૃષ્ટાંતે ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે; પણ સુગંધ થાડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતાષ થતા નથી; તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયાને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયે વશ થાય છે. વળી પાંચ ઇન્દ્રિયામાં પણ જિહ્વાઇદ્રિય વશ કરવાથી ખાકીની ચાર છિદ્રા સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવા, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવા. એક ભાજનમાં લાહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હાય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તેા તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઇ જીવ મેહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દેરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવા. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનના નિરોધ કરવા, તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર દ્રિચાને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી દ્રિયા વશ થતી નથી; પણ ઉપયેગ હાય તા, વિચારસહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું ખાણુ નકામું જાય છે, તેમ ઉપયેગ વિનાના ઉપવાસ આત્માર્થે થતા નથી. -: આપણે વિષે કઈ ગુણ પ્રકટ્યો હોય, અને તે માટે જે કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણા આત્મા અહંકાર લાવે તે તે પાછે હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તેા જીવ લૌકિક ભાવમાં ચાલ્યા જાય; પણ જો પેાતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તે સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. માર્ગ પામવામાં અનંત અંતરાયા છે. તેમાં વળી ‘મેં આ કર્યું', મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી” એવી દ્રષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. લૌકિક અને અલૌકિક એવા એ ભાવ છે. લૌકિકથી સંસાર, અને અલૌકિકથી મોક્ષ. Page #790 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧ ઉપદેશ છાયા બાહા ઇદ્રિયે વશ કરી હોય, તે સત્પષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇઢિયે વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇદ્રિ વશ હોય, અને પુરુષને આશ્રય ન હોય, તે લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે. ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લેભરૂપી જીવને દરદ છે તેને ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દેષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતું નથી. જે ઉપાય કરે તે તે દેવ હાલ ભાગી જાય. કારણ ઊભું કરે તે કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય. સાચા ઉપાય જીવ શે તે નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તે પ્રતીતિ નથી. મારે લેભ મૂકે છે, “ક્રોધ માનાદિ મૂકવાં છે એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તે દેવ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન” પ્રગટે. પ્ર. - આત્મા એક છે કે અનેક છે? ઉ૦ :- જે આત્મા એક જ હોય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સશાસ્ત્ર, સદ્દગુરુ આદિ સાધનની જરૂર નથી. પ્ર. – મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે? ઉ૦ :- જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહ મુક્ત થયે. ત્યાર પછી બીજે અહીં આવી બેઠો. તે પણ મુક્ત થયે. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની બ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઉચેથી પડી જાય છે, આત્માને વિષેથી બ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાને છે. રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે. સત અને લેભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે? બાપ પિતે પચાસ વર્ષને હોય, અને તેને એક વીશ વર્ષને મરી જાય તે તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતા તે સ્મશાન વૈરાગ્ય હતે. કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મસાધન ગણું તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે, બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તે પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણુ વગેરે લાવીને કુટુંબનું અથવા બીજાનું પિષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પિતાને માટે, અને તે પણ લૌકિક દ્રષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે. | મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સંય લાવ્યો હોય, અને તે ખવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે, તેનું કારણ એ છે કે તે Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ઉપયોગશન્ય રહ્યો. જે આટલે બધો બોજો ન મૂકયો હોત, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત, અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું પેઈ બેસત. જ્ઞાનીએ આ આકરો માર્ગ પ્રરૂપે છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળે છે. જે છૂટ આપી હશે તે કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સેય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લેકની દ્રષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મેટી લાગે છે. - ત્રાષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રે “અમને રાજ આપ” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તે ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીધા ! જુઓ મેટા પુરુષની કરુણા! કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા! બન્નેને એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તે તે બને નહીં. આજના ઢુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તે તેમ બને નહીં. તેમાં કેટલેક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં. સત્પરુષે કાંઈ સદ્અનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી, પણ જે તેને આગ્રહ થયે હોય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટ્યા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે. ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે! ચક્રવતી રાજા હોય, તેણે રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કોઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તી રાજ્યપના વખતના સમયની દાસીને કરે તે ભૂલ ભાંગી શકે તેમ હોય તે તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જે તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય? તે તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લેકલાજ છેડવાનું કહ્યું છે, અર્થાત્ આત્માને ઊંચે લાવવાનું કારણ હોય ત્યાં લેકલાજ ગણી નથી. પણ કોઈ મુનિ વિષય-ઈચ્છાથી વેશ્યાશાળામાં ગયો. ત્યાં જઈને તેને એમ થયું કે “મને લેક દેખશે તે મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું.” એટલે મુનિએ પરભવને ભય ગણે નહીં, આજ્ઞાભંગને પણ ભય ગણે નહીં, તે ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લેકલાજ ગણી પાછો ફર્યો, તે ત્યાં લેકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજને ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે. હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં, પણ લીલેતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલેરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિને કદાગ્રહ મટાડે. જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે તેટલું અહિતકારી છે, માટે શુદ્ધતાપૂર્વક સદ્વ્રત સેવવાં. અમને તે બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તે તે અહિતકારી છે મતરહિત હિતકારી છે. સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તે પછી વિચાર કરશે; બંધ નહીં બાંધ્યું હોય તે બીજાં કામે વળગશે એમ જાણી તેવા પ્રકારને બંધ બાંધ્યું. જેવાં મનપરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તે કર્મબંધ થાય. મનના ઘડા દેડતા હોય, અને સામાયિક કર્યું હોય તે તેનું ફળ તે કેવું થાય? કર્મબંધ છેડે થેડે છેડવા ઇચછે તે છૂટે. જેમ કેઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તે છેવટે ખાલી થાય. પણ દ્રઢ ઈચ્છાથી કર્મ છેડવાં એ જ સાર્થક છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ યા આવશ્યકતા છ પ્રકાર :- સામાયિક, ચાવીસથ્થા, વંદના, પ્રતિક્રમણ, કાયાત્સર્ગ, પ્રત્યાખ્યાન. સામાયિક એટલે સાવદ્યયેગની નિવૃત્તિ. વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું); ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તે દ્રવ્ય છે. ૭૦૩ અજ્ઞાનીએ આજ કેવળજ્ઞાન નથી', મેાક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતા કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હાય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચને કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. કોઈ હીનપુરુષાથી વાર્તા કરે કે ઉપાદાનકારણ – પુરુષાર્થનું શું કામ છે ? પૂર્વે અસેાઆકેવળી થયા છે. તેા તેવી વાતાથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણુ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણુ થતું હોય તે માટીમાંથી ઘડો થવા સંભવે. લાખ વર્ષે થાય તેાપણુ ઘડો થાય નહીં, તેમ કલ્યાણુ થાય નહીં. તીર્થંકરના યાગ થયા હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યાગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીના યાગ મળ્યે છે ને પુરુષાર્થ નહીં કરો તે આ યાગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવા; અને તા જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ – પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવેા કે સત્પુરુષના કારણ–નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસેાચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવા યોગ પ્રાપ્ત થયા હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે ! મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જીવા ગાસાંઈનાં દર્શન કરવા ગયાં, ને પુછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગેસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રીનું માં જોતા નથી.' ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છે. એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તા સ્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરે; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.’ નાભેા ભગત હતા. કોઈકે ચારી કરીને ચારીના માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી ભગત પર ચારીના આરોપ મૂકી ફોટવાળ પકડી ગયા. કેદમાં નાંખી, ચારી મનાવવા માટે રાજ બહુ માર મારવા માંડ્યો. પણ સારા જીવ, ભગવાનના ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગાસાંઈજીએ આવીને કહ્યું કે હું વિષ્ણુભક્ત છું, ચારી કાઈ ખીજાએ કરી છે એમ કહે.' ત્યારે ભગતે કહ્યું કે એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખાટું ? મારે ત્યારે હું તે ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું —શું કરવા છે દેહને !’ સારા સમાગમ, સારી રીતભાત હાય ત્યાં સમતા આવે. સમતાની વિચારણા અર્થે એ ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળાસવળા ચિંતવે તે કાંઈ પણ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારુ પ્રરૂપેલ છે. સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચેાથની તિથિના આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ શ્રીમદ્ રાજચંદ્ર તિથિના આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યાં હાય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હાય છે. જ્ઞાનીપુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમને ભેગ કરશે એમ ધારી ખીજી તિથિ કહે તે તે આજ્ઞા પાળવા માટે કહે, બાકી તિથિમિથિના ભેદ મૂકી દેવા. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચાક્કસ દિવસ નિશ્ચિત ન કયેર્યાં હોત, તે આવશ્યક વિધિઓના નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાના લાભ લેવે. આનંદઘનજીએ શ્રી અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે, • એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહીં લેખે, ' એટલે જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મેાક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેાક્ષ થવા તે હેાવું જોઇએ. આત્માના અંશા પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ ક્રિયા સંસારના હેતુએ છે. નિંદામિ, ગરિહામિ, અપ્પાણું વાસિરામિ' એમ જે કહ્યું છે તેનો હેતુ કષાયને વાસરાવવાના છે, પણ લોકો તે બિચારા સચાડા આત્મા વાસરાવી દે છે! જીવે દેવગતિની, મેાક્ષના સુખની અથવા ખીજી તેવી કામનાની ઇચ્છા ન રાખવી. પંચમકાળના ગુરુએ કેવા છે તે પ્રત્યે એક સંન્યાસીનું હૃષ્ટાંત : એક સંન્યાસી હશે તે પેાતાના શિષ્યને ત્યાં ગયે. ટાઢ ઘણી હતી. જમવા બેસવા વખતે શિષ્યે નાહવાનું કહ્યું ત્યારે ગુરુએ મનમાં વિચાર કર્યાં કે ટાઢ ઘણી છે, અને નાહવું પડશે.' આમ વિચાર કરી સંન્યાસીએ કહ્યું કે મેં તે જ્ઞાનગંગાજલમેં સ્નાન કર રહા હૂં.' શિષ્ય વિચક્ષણ હેાવાથી સમજી ગયા, અને તેને શિખામણ મળે તેમ રસ્તા લીધે. શિષ્યે ‘જમવા પધારે’ એવા માનસહિત ખેલાવી જમાડ્યા. પ્રસાદ પછી ગુરુમહારાજ એક ઓરડામાં સૂઈ રહ્યા. ગુરુને તૃષા લાગી એટલે શિષ્ય પાસે જળ માગ્યું; એટલે તરત શિષ્યે કહ્યું : ‘મહારાજ, જળ જ્ઞાનગંગામાંથી પીલા.' જ્યારે શિષ્યે આવા સખત રસ્તા લીધે ત્યારે ગુરુએ કબૂલ કર્યું કે ‘મારી પાસે જ્ઞાન નથી. દેહની શાતાને અર્થે ટાઢમાં મેં સ્નાન નહીં કરવાનું કહ્યું હતું.' મિથ્યાવૃષ્ટિનાં પૂર્વનાં જપતપ હજી સુધી એક આત્મહિતાર્થે થયાં નથી ! આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે અધ્યાત્મજ્ઞાન’. મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે ‘અધ્યાત્મશાસ્ત્ર.' ભાવઅધ્યાત્મ વિના અક્ષર( શબ્દ )અધ્યાત્મીના મોક્ષ નથી થતા. જે ગુણા અક્ષરોમાં કહ્યા છે તે ગુણે! જો આત્મામાં પ્રવર્તે તે મેાક્ષ થાય. સત્પુરુષમાં ભાવઅધ્યાત્મ પ્રગટ છે. સત્પુરુષની વાણી સાંભળે તે દ્રવ્યઅધ્યાત્મી, શબ્દઅધ્યાત્મી કહેવાય છે. શબ્દઅધ્યાત્મી અધ્યાત્મની વાતો કરે, અને મહા અનર્થકારક પ્રવર્તન કરે; આ કારણથી તેઓને જ્ઞાનદગ્ધ કહેવા. આવા અધ્યાત્મીએ શુષ્ક અને અજ્ઞાની સમજવા. જ્ઞાનીપુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મી શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવઅધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા ગુણા ઉત્પન્ન થયા પછી મેાક્ષ થાય. આ કાળમાં દ્રવ્યઅધ્યાત્મી, જ્ઞાનદગ્ધા ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઈંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ સમજતા નથી. મહાદિ વિકાર એવા છે કે સમ્યવૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે; માટે તમારે તે સમજવું કે મેાક્ષમાર્ગ પામવામાં તેવાં વિજ્ઞો ઘણાં છે. આયુષ થાડું છે, અને કાર્ય મહાભારત Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૦૫ ઉપદેશ છાયા કરવાનું છે. જેમ હેડી નાની હોય અને મોટો મહાસાગર તરવાનું હોય તેમ આયુષ થવું છે, અને સંસારરૂપી મહાસાગર તરે છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યવૃષ્ટિ ચૈતન્યસંગે છે. એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિહ સામી લાકડી ઉગામી હોય તે સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે “આત્મા અજર, અમર છું, દેહપ્રેમ રાખવા ગ્ય નથી, માટે હે જીવ! અહીં જ ઊભે રહે. સિંહને ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂછને લઈને ભય છે.” આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તે કેવળજ્ઞાન પ્રગટ થયું. માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણો જ ફેર છે. ઉપગ છવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયને ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનને હેતુ એ જ છે. ઉપયોગ વતેતે હે જોઈએ. | ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આર્ત, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય. ઉત્તમ લેડ્યા હોય તે ધ્યાન કહેવાય અને આત્મા સમ્યફ પરિણામ પામે. માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મેક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે, “નિજછંદનસે ના મિલે, હેરે કુઠ ધામ; સંતકૃપાસે પાઈએ, સે હરિ સબર્સ ઠામ.” જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોંકાશાને થયાં સુમારે ચાર વર્ષ થયાં છે. પણ તે ટુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચાર વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે. કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓને આ કાળમાં પાર નથી. મોટા વરાડા ચઢાવે, ને નાણાં ખર્ચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મેટી વાત સમજી હજાર રૂપિયા ખર્ચી નાખે. એક પૈસે ખોટું બેલી ભેગો કરે છે, ને સામટા હજાર રૂપિયા ખર્ચી નાંખે છે! જુઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે! આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ “યથાખ્યાતચારિત્ર કહ્યું છે. ભય અજ્ઞાનથી છે. સિંહને ભય સિંહણને થતું નથી. નાગણીને નાગને ભય થતું નથી. આનું કારણ એ પ્રકારનું તેને અજ્ઞાન દૂર થયું છે. સમ્યકત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ અને મિશ્રગુણસ્થાનકને નાશ થાય ત્યારે સમ્યક્ત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે. સલ્લા, સદ્ગુરૂઆશ્રયે જે સંયમ તેને “સરાગસંયમ” કહેવાય. નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસંયમમાંથી વીતરાગસંયમ” થાય. તેને નિવૃત્તિ અનિવૃત્તિ બરાબર છે. સ્વછંદે કલ્પના તે ભ્રાંતિ છે. આ તે આમ નહીં, આમ હશે” એ જે ભાવ તે “શંકા. ' સમજવા માટે વિચાર કરી પૂછવું તે “આશંકા' કહેવાય. પિતાથી ન સમજાય તે “આશંકાહનીયટ સાચું જાણ્યું હોય છતાં ખરેખર ભાવ આવે નહીં તે પણ “આશંકાહનીય પિતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ શ્રીમદ્ રાજચંદ્ર નહીં. ખાટી ભ્રાંતિ થાય તે શંકા. ખેાટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જુએ તા તે સમજણુના દોષ, પણ સમકિત જાય નહીં; પણુ અણુપ્રતીતિએ દોષ જુએ તે મિથ્યાત્વ. ક્ષયાપશમ એટલે નાશ અને શમાઈ જવું. ७ રાળજની ભાગાળે વડ નીચે આ જીવે શું કરવું ? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હાય અને સત્તમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તે અને તે રસ્તે ચાલે તા જ્ઞાન થાય. સમજાય તે આત્મા સહજમાં પ્રગટે; નહીં તેા જિંૠગી જાય તેય પ્રગટે નહીં. માહાત્મ્ય સમજાવું જોઇએ. નિષ્કામબુદ્ધિ અને ભક્તિ જોઈએ. અંતઃકરણની શુદ્ધિ થાય તેા જ્ઞાન એની મેળે થાય. જ્ઞાનીને એળખાય તે જ્ઞાનપ્રાપ્તિ થાય. કોઈ જીવ યાગ્ય દેખે તે જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઘસંજ્ઞાએ એળખે તેા યથાર્થ જ્ઞાન થતું નથી. ભક્તિની રીતિ જાણી નથી. આજ્ઞાભક્તિ થઈ નથી, ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું. માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. જ્યારે જ્ઞાનીના ત્યાગ (દૃઢ ત્યાગ) આવે અર્થાત્ જેવા જોઈએ તેવા યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે; માટે ત્યાં ખરાખર જાગૃત રહેવું; જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું; ભેડ બાંધી તૈયાર થઈ રહેવું. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે; અને સત્સંગના યેાગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે માહ્યઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. ખાહ્યત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી; અજ્ઞાનીને દુઃખ છે. સમાધિ કરવા સારુ સદાચરણુ સેવવાનાં છે. ખાટા રંગ તે ખાટા રંગ છે. સાચા રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયા, (દેહ ધારણ કરવાનું ન રહે) એમ સમજવું. જ્ઞાનીનાં વચના પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાનીપુરુષ સંસારનાં અનંત દુઃખા મટાડે છે. જેમ એસડ કડવું છે, પણ ઘણા વખતના રોગ મટાડે છે તેમ, ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખવા. ત્યાગ મેળા રાખવા નહીં. શ્રાવકે ત્રણ મનેારથ ચિતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યાં જ કરવા. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દૃષ્ટાંત : કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ? ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ’‘જંગલમાં એકલા વિચરીશ' એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, હું સામી થઈશ? સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે ‘તું કયાં છે ? માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે ‘મારે આવવાનું શું કામ છે? મારા મોટા પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલા હતા માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, હું બધાથી ન્યારા છું, સર્વથા ત્યાગી થયે છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં. જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે ‘હું સમતાવાળા છું’માટે ઉપયેગ જાગૃત રાખવા. માયાને શેખી શેાધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. Page #796 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૦૭ સ્વછંદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું? “જનકવિદેહીમાં વિદેહીપણું હેય નહીં, ક૯૫ના છે, સંસારમાં વિદેહીપણું રહે નહી” એમ ચિતવવું નહીં. પિતાપણું મટે તેનાથી રહેવાય. મારું તે કાંઈ નથી, મારી તે કાયા પણ નથી માટે મારું કાંઈ નથી. એમ થાય તે અહંકાર મટે એ યથાર્થ છે. જનકવિદેહીની દશા બબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું પણ ગુરુએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એ ઉપદેશ દઈ પિતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જઈએ. જ્ઞાની ગૃહસ્થાવાસમાં બાહ્ય ઉપદેશ, વ્રત દે કે નહીં? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં – માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં, પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણેમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તે વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીને ઉપદેશને વિષે અભુતપણું છે, તેઓ નિરિચછાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાસ્ય છે, માટે સહેજે માહાભ્યને લઈને ઘણા જ બૂઝે છે. અજ્ઞાનીને સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રૂચિકર, રાગપષક ને સંસારફળ દેનાર હોવાથી કોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીને માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિથ્યાભાવને ક્ષય થયા છે અહંભાવ મટી ગયો છે, માટે અમૂલ્ય વચને નીકળે. બાલજીને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. વિચાર કરે, “હું વાણિયે છું, ઈત્યાદિ આત્મામાં રમે રેમે વ્યાખ્યું છે તે ટાળવાનું છે. આચાર્યજીએ અને સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. સંવત્સરીને દિવસ કંઈ સાઠ ઘડીથી વધતે ઓછો થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પિતાની કલપનાએ કરી કંઈ ફેર થતા નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમને દિવસ ન પળા અને છઠ પાળે અને આત્મામાં કમળતા હોય તે તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની બ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તે કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓને બેટો કદાગ્રહ ન રાખતાં મૂકો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હૂંઢિયા અને તપ તિથિઓને વધ કાઢી – જુદા પડી – “હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મિક્ષ જવાને રસ્તે નથી. ઝાડને ભાન વગર કર્મ ભેગવવાં પડે છે તે મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભેગવવું પડે? * જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પિતાના હાથમાં છે, પિતાથી બને તેવું છે તે રક્ત નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ રહ્યો છે. તે મેહ અટકાવવાને છે. મોટું પાપ અજ્ઞાનનું છે. અવિરતિના પાપની ચિંતા થતી હોય તેનાથી જગ્યામાં રહેવાય કેમ? પિતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયે ઘણું છે. ધર્મને પ્રસંગ ઉદય” છે એમ કહે, “ઉદય ઉદય” કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતું નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તે સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત પિતાની શિથિલતા હોય તેને બદલે ઉદયને દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તન છે. Page #797 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક અને લોકોત્તર ખુલાસા જુદા હોય છે. ઉદયના દોષ કાઢવા એ લૌકિક ખુલાસા છે. અનાદિકાળનાં કર્યાં એ ઘડીમાં નાશ પામે છે; માટે કર્મના દોષ કાઢવે નહીં. આત્માને નિંદવે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવે શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલા કરવા. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભયેાગ મૂકવા. પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઈએ. સર્વનાં પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશુદ્ધતા છે. કર્મ ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધના ખતાનાં નથી. પરિણામ ઊંચાં આવવાં જોઈએ. કર્મ ઉડ્ડય આવશે એવું મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે! બાકી પુરુષાર્થ કરે, તા તા કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ• લક્ષ રાખવા. 200 . વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તે સામટા ગોટો વાળી નાશ કરે છે. વિચારવાને ખીજાં આલંબના મૂકી દઇ, આત્માના પુરૂષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા. માટીમાં ઘડા થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તેા થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તે આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષાએ જ્ઞાન સંપાદન કરેલું છે તેનાં વચનાને મળતું આવવું જોઈએ; નહીં તે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. જ્ઞાન એ પ્રકારનાં છે :~ એક ખીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મેક્ષ થાય; અને ખીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મેક્ષ થાય. આત્મા અરૂપી છે; એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે; અવસ્તુ નથી. ષદર્શન જેણે ખાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે. બંધ ઘણી અપેક્ષાએ થાય છે; પણ મૂળ પ્રકૃતિ આઠ છે, તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે. આયુષકર્મ એક જ ભવનું ખંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તે કેઈને કેવળજ્ઞાન ઊપજે નહીં, જ્ઞાનીપુરુષ સમતાથી કલ્યાણુનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાનીપુરુષા માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધા રસ્તા બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણા કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષાનાં વચને ન સમજાય; તેથી લેકને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગના લેપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગના ઉદ્યોત કરે છે. અજ્ઞાનીએ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઇએ, કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. ખાલ અને અજ્ઞાની જીવા નાની નાની ખાખતામાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણુ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાનીપુરુષા રૂઢિમાર્ગને બદલે Page #798 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૦૯ શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તેય જીવને જુદું ભાસે, અને જાણે કે આપણે ધર્મ નહીં. જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણું પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારને હોય. વિચારવાનેને તે કલ્યાણને માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. જેમ પિતાનું છેકરું કૂબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પિતાના છેકરા પર આવે, ને તે સારું લાગે તેવી જ રીતે જે કુળધર્મ પિતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તે પણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હેય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પિતાનાં આવરણ ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. સામાયિક કાયાને વેગ રેકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાને વેગ રોક. રકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. જ્ઞાનીપુરુષનાં વચને સાંભળી સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. મોક્ષને ઉપાય અનુભવગેચર છે. જેમ અભ્યાસે અભ્યાસ કરી આગળ જવાય છે તેમ મેક્ષને માટે પણ છે. જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય. પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મ નાશ પામે. પ્રવ–સમ્યકત્વ શાથી પ્રગટે? ઉ૦–આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છે -- (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરે તેની પ્રતીતિ કરવી; તે “વ્યવહારસમ્યકત્વર આત્માની ઓળખાણ થાય તે પરમાર્થસભ્યત્વ. અંતઃકરણની શુદ્ધિ વિના બેધ અસર પામતે નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ “કર્મ કહે છે. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, સમકિતનેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રકટે. પ્ર–કષાય તે શું? ઉ– સત્પરુષે મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે “મિથ્યાત્વમેહનીયર ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એ જે ભાવ તે “મિશ્રમેહનીયર “આત્મા આ હશે ?” તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મેહનીય આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ? જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વગ સાંભર્યા કરે તે સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નિયમથી જીવ કમળ થાય છે, દયા આવે છે. મનનાં પરિણામો ઉપગ સહિત જે હોય તે કર્મ ઓછાં લાગે, ઉપગરહિત હોય તે કર્મ વધારે લાગે. અંતઃકરણ કમળ કરવા, શુદ્ધ કરવા વ્રતાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડે આવે છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર ૯ વડવા, ભાદ્રપદ સુદ ૧૩, શનિ, ૧લ્પર શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગેપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરે. યોગી જાણીને તે આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં ગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં પુરુષ રહે છે તેને ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગદશાને ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગદશા જેવાં રહે છે એ કેવી અદ્દભુત દશા છે! યુગમાં જે વૈરાગ્ય રહે તે અખંડ વૈરાગ્ય સપુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષને સગ્ય, ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી. પુરુષાર્થ કરવાનું, અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તે લેકે ભૂલી જ ગયા છે. માણસે વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષ છે આટલે આટલે ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? સત્પષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે. બધા જોગ પૂજવા ગ્ય છે. જ્ઞાનીઓ દેષ ઘટાડવા માટે અનુભવનાં વચને કહે છે, માટે તેવાં વચનનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તે સહેજે આત્મા ઉજજ્વલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનને વિચાર ન કરે, તે કઈ દિવસ પણ દોષ ઘટે નહીં. દાચાર સેવવા જોઈએ. જ્ઞાનીપરાએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારે સેવવા કહેલ છે તે યથાર્થ છે. સેવવા યેગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત, નિયમ કરવાં નહીં. વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં તે પછી ઊંડા આશયવાળાં દયા વગેરે કયાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દેષને ક્ષય કરવાવાળી છે માટે તે સર્વોત્કૃષ્ટ છે. જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણું અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. અકાર્ય કરતાં જે ક્ષોભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલે ત્રાસ રહે છે તેટલે બીજી ફેરે કરતાં રહેતા નથી માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દ્રઢ નિશ્ચય કરી અકાર્ય કરવું નહીં. સપુરુષે ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તે જીવના દે અવશ્ય ઘટે. પારસમણિને સંગ થયે, ને લેઢાનું સુવર્ણ ન થયું તે કાં તે પારસમણિ નહીં, અને કાં તે ખરું લેતું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તે સારવું નહીં, અને કાં તે સામે માણસ ચગ્ય જીવ નહીં. થગ્ય જીવ અને ખરા સત્પરુષ હોય તે ગુણે પ્રગટ્યા વિના રહે નહીં. લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પિતે જાગે તે બધાં વિપરીત કારણે મટી જાય. જેમ કઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેને ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણુઓ તેને દેષ કાઢે પણ પિતાને દેષ કાઢતે નથી કે હું ઊંઘી ગયે તે આમ થયું; તેમ જીવ પિતાના દોષ જોત નથી. પોતે જાગૃત રહેતું હોય, તે બધાં વિપરીત કારણે મટી જાય; માટે પોતે જાગૃત રહેવું. જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લેભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ Page #800 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૧૧ પોતાના દોષ કાઢતા નથી; અને દાષાને વાંક કાઢે છે. જેમ સૂર્યના તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી; માટે સૂર્યના દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે ખતાવ્યાં છે તેના ઉપયોગ કરતા નથી તેમ. જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઇ જે વિચારથી પેાતાના દાષા ઘટાડેલા, નાશ કરેલા તે વિચારે, અને તે ઉપાયેા જ્ઞાનીએ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણુ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવા. કયા પ્રકારે દોષ ઘટે? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યાં કરે છે, ને દોષા કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી. સત્પુરુષ કરતાં મુમુક્ષુના ત્યાગ વૈરાગ્ય વધી જવા જોઇએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ વૈરાગ્ય વધારવા જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણુ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે. ખાકી સત્પુરુષ તે જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તા ખતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યા કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી. સત્પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતા નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તે તરત સમ્યક્ત્વ થાય. બાહુબલીજીને જેમ કેવળજ્ઞાન પાસે – અંતરમાં – હતું, પેાતાની પાસે જ છે. કાંઈ બહાર નહતું; તેમ સમ્યક્ત્વ શિષ્ય કેવા હાય કે માથું કાપીને આપે તેવા હેાય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યને અહંકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચું થયા કરે તે આરેા કયારે આવે ! જીવ અહંકાર રાખે છે, અસત્ વચના લે છે, ભ્રાંતિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડા આવવાના નથી. શૂરવીર વચનાને ખીજાં એકે વચના પહેાંચે નહીં. જીવને સત્પુરુષના એક શબ્દ પણ સમજાયા નથી. માટાઈ નડતી હોય તેા મૂકી દેવી. હૂંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવે નહીં. જ્યારે જ્ઞાનીપુરુષા થાય છે ત્યારે મતભેદ કટ્ટાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બધે છે. અજ્ઞાની કુગુરુએ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચાક્કસ કરે છે. સાચા પુરુષ મળે, તેઓ જે કલ્યાણના માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તે અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણુ. માર્ગ વિચારવાનને પૂછવા. સત્પુરુષના આશ્રયે સારાં આચરણા કરવાં. ખાટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હોય. ક્લ્યાણના માર્ગ એક જ હોય; સે-બસેા ન હોય. અંદરના દોષ નાશ થશે, અને સમપરિણામ આવશે તે જ કલ્યાણ થશે. મતભેદને છેડે તે જ સાચા પુરુષ. સમપરિણામને રસ્તે ચઢાવે તે સાથે સંગ. વિચારવાનને માર્ગના ભેદ નથી. હિંદુ અને મુશલમાન સરખા નથી. હિંદુઓના ધર્મગુરુ જે ધર્મખાધ કહી ગયા હતા તે બહુ ઉપકાર અર્થે કહી ગયા હતા. તે બેષ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્મા પેક્ષાએ કણબી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા તે જ શુદ્ધ; ભેદ ભાગે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્ર :-- મેક્ષ એટલે શું? ઉ૦ – આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મેક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રત્યે મેક્ષ. બ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દૃઢ કરે તે ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષનાં વચનેનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. પુરુષના આશ્રયે લે તે સાધને ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષનાં વચને આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભગ વગેરે બધા દે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષ પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાર્ગમાં પડી રહેવું છે, અને કેત્તર કહેવરાવવું છે ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી સત્પષનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વને માર્ગ આત્મામાં પરિણામ પામ કઠણ છે. વેદાંતશાસ્ત્રો વર્તમાનમાં સ્વછંદથી વાંચવામાં આવે છે, ને તેથી શુષ્કપણુ જેવું થઈ જાય છે. ષડ્રદર્શનમાં ઝઘડો નથી, પણ આત્માને કેવળ મુતદ્રષ્ટિએ જોતાં તીર્થકરે લાંબો વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી જે જે વક્તા(પુરુષ)એ કહ્યું તે યથાર્થ છે એમ જણશે. આત્માને ક્યારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. દર્શનવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી. પણ વદર્શન પિતાની સમજણે બેસાડે તે કોઈ વાર બેસે નહીં. તે બેસવું સત્યરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ક્રાંતિ હોય નહીં, સંશય હોય નહીં, આત્માના હોવાપણું સંબંધમાં પ્રશ્ન રહે નહીં. પ્ર :- સમ્યક્ત્વ કેમ જણાય? ઉ૦ :– માંહીથી દશા ફરે ત્યારે સમ્યકત્વની ખબર એની મેળે પિતાને પડે. સદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદૂગુરુ કેણ કહેવાય? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્દગુરુ એટલે નિગ્રંથ. સધર્મ એટલે જ્ઞાની પુરુષોએ બધે ધર્મ. આ ત્રણે તત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યકત્વ થયું ગણાય. અજ્ઞાન ટાળવા માટે કારણે, સાધને બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. પરમઘરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તે તેને કોઈ કાળે રેગ જાય નહીં. જીવ ખરેખરું સાધન કરતું નથી. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તે પહેલાં એક જણને ઓળખે તે બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યકત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણરૂપી કુટુંબનું એાળખાણ થાય. સમ્યકત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતરૂપરિણામ કરે, તે સમ્યકત્વને માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્ય ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ પુરુષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પિતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું Page #802 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૧૩ પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્રમાં પણ જુદો જ ભાસે, કેઇ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું થાય. અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતા હોય તેને જ વિચારવાન કહીએ. આત્મા · મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવગાચર છે, તે ચક્ષુથી દેખાતા નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માના ઉપયેગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે ઉપયેગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન ખાંધ્યું હોય તેને સત્પુરુષને માધ લાગે છે. આયુષના અંધ હોય તે રાકાય નહીં. જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાના રસ્તા નથી. જ્યાં સુધી લેાકના અભિનિવેશની કલ્પના કર્યાં કરી ત્યાં સુધી આત્મા ઊંચા આવે નહીં; અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવા સત્પુરુષના મેધ સાંભળે છે, પણ તેને વિચારવાના ચાગ બનતા નથી. ઇન્દ્રિયાના નિગ્રહનું ન હેાવાપણું, કુળધર્મના આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જયાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યા તેાય રખડ્યો! ચૌદ રાજલેાક જાણ્યા પણુ દેહમાં રહેલા આત્મા ન ઓળખ્યા; માટે રખડ્યો ! જ્ઞાનીપુરુષ બધી શંકાએ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તેા જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તે આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેના પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્તો આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. જીવને અંધ કેમ પડે ? નિકાચિત વિષે.—ઉપયેગે, અણઉપયેગે. આત્માનું મુખ્ય લક્ષણ ઉપયાગ છે. આત્મા તલમાત્ર દૂર નથી; બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવગાચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે તે છે. આકાશ દેખાય છે તે આકાશ નથી. આકાશ ચક્ષુથી દેખાય નહીં. આકાશ અરૂપી કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આના અનુભવગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હેાવાપણું છે. આત્મજ્ઞાન સહજ નથી. ‘પંચીકરણ, ‘વિચારસાગર' વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયા છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ્ઞાન થાય. સમજ્યા વિના રસ્તા ભારે વિકટ છે. હીરા કાઢવા માટે ખાણુ ખાવી તે મહેનત છે, પણ હીરા લેવા તેમાં મહેનત નથી. તે જ પ્રમાણે આત્મા સંબંધી સમજણુ આવવી દુર્લભ છે; નહીં તે આત્મા કંઈ દૂર નથી. ભાન નથી તેથી દૂર લાગે છે. જીવને કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ પાતાપણું રાખવું છે. ચેાથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. અગિયારમેથી પડે છે તેને ‘ઉપશમસમ્યક્ત્વ' કહેવાય. લાભ ચારિત્રને પાડનારા છે. ચેાથે ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષાયિક અને હાય. ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. કલ્યાણુનાં ખરેખરાં કારણેા જીવને ધાર્યાંમાં નથી. જે શાસ્ત્રો વૃત્તિને સંક્ષેપે નહીં, વૃત્તિને સંકોચે નહીં પરંતુ વધારે તેવાં શાસ્ત્રોમાં ન્યાય કયાંથી હોય ? વ્રત આપનારે અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયાગ રાખવા. ઉપયેગ રાખે નહીં, ને ભાર રાખે તા નિકાચિત કર્મ બંધાય. એછું કરવું, પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હાય તે શિથિલ કર્મ બાંધે. પાપ કર્યું કાંઈ મુક્તિ હેાય નહીં. એક વ્રત માત્ર લઇ અજ્ઞાનને કાઢવા ઇચ્છે છે તેવાને અજ્ઞાન કહે છે કે તારાં કંઇક ચારિત્ર હું ખાઈ ગયા છું; તેમાં તે શું મેટી વાત છે? Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ શ્રીમદ્ રાજચંદ્ર જે સાધને બતાવે તે તરવાનાં સાધને હોય તે જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગી ઊઠે છે, તે કેમ પાર આવે? કોઈ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય, કેઈ ધીરજથી બેલે તેને શાંતિ દેખાય, પણ અંતર્પરિણામ હોય તે જ શાંતિ કહેવાય. જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મેકળાં રાખે છે તેવાની વૃત્તિ કયારે સંકેચાય? વૃત્તિ રેકે તેને પાપ નહીં. કેટલાક જીવે એવા છે કે વૃત્તિ ન રેકાય એવાં કારણે ભેગાં કરે, આથી પાપ રેકાય નહીં. ' ૧૦ ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨ ચૌદ રાજલેકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જોવાં. ચૌદ રાજલેકની ખબર નથી એમ કદાચ કહે, તે પણ જેટલું ધાર્યું તેટલું તે નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તે તેટલું તેને પાપ છે. જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહીં ને વધે નહીં. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે. સપુરુષ અને સ@ાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સલ્ફાસ્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સપુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તે અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ? ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તે પુસ્તકને મેક્ષ થાય! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તે પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગમે તે ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્દગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તે કલ્યાણ થાય. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં. આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તે અનુભવવામાં આવે નહીં તે તેમાં શંકા થાય છે. જેમાં એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંધે નહીં, તેને આવરણ આવે. આત્મા હોય તે જ્ઞાન થાય. જડ હેય તે જ્ઞાન કેને થાય? પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું. ચૈતન્ય એક હોય તે બ્રાંતિ કેને થઈ ? મેક્ષ કેને થયે? બધાં ચૈતન્યની જાતિ એક પણુ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જુદું છે. ચૈતન્યને સ્વભાવ એક છે. મોક્ષ સ્વાનુભવગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણુ ભેળાં થાય નહીં એટલે કે આત્માને પરમાણુને સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ. કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી, પણ જીવને પિતાપણું રાખવું છે. બંધ કયાં સુધી થાય? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. એ કેંદ્રિયાદિક નિ હોય તો પણ જીવને જ્ઞાનસ્વભાવ કેવળ લેપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. અનાદિકાળથી જીવ બંધાય છે. નિરાવરણ થયા પછી બંધાતે નથી. “હું જાણું છું” એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. આ જગતમાં બંધ ને મિક્ષ ન હોત તે કૃતિને ઉપદેશ કેને અર્થે? આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રવેગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ Page #804 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૧૫ નથી. આત્મા અહંતપદ વિચારે તે અહત થાય. સિદ્ધપદ વિચારે તે સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તે આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તે ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તે આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂ૫ ભાવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિતા કરવી નહીં. આ આપણે તે એ વિચારવાની જરૂર છે કે હું એક છે. જગતને ભેળવવાની શી જરૂર છે? એક અનેકને વિચાર ઘણી આધી દશાએ પહોંચ્યા પછી વિચારવાનું છે. જગત ને આત્મા સ્વપ્ન પણ એક જાણશે નહીં. આત્મા અચળ છે નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવે. આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવે. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધન છે. - મિથ્યાત્વ, પ્રમાદ, અવ્રત, અશુભગ, એ અનુક્રમે જાય તે પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે તેથી બધા દોષે અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. પુરુષ તે પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવ લેકમાર્ગ પડ્યો છે, ને તેને લેકોરમાર્ગ માને છે. આથી કરી કેમે ય દોષ જતા નથી. લેકને ભય મૂકી સત્યરુષોનાં વચને આત્મામાં પરિણમવે તે સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં, મેટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યફમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. બ્રહ્મચર્ય વિષે – પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. “હું મરવાને નથી; તે મરણને ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન – જીવે કેમ વર્તવું? સમાધાન :- સત્સંગને વેગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગને સદા યુગ નથી મળત. છ યેગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે, નહીં તે પુણ્યાગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પિતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરી સેવે છે. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ લેકના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યા. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પિતે વલદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે. નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. હાલ જૈનમાં ઘણે વખત થયાં અવાવરૂ કૂવાની માફક આવરણ આવી ગયું છે, કઈ જ્ઞાની પુરુષ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ શ્રીમદ્ રાજચંદ્ર છે નહીં. કેટલેક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તે તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં સપુરુષને જેગ મળ દુર્લભ છે, તેમાં હાલમાં તે વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ લેવામાં આવતા નથી. ઘણું જેમાં કઈક ખરે મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે, બાકી તે ત્રણ પ્રકારના જે જોવામાં આવે છે જે બાહ્યદૃષ્ટિવાળા છે – (૧) “ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું. એમ કહી સદાચરણ, પુણ્યના હેત જાણી કરતા નથી; અને પાપનાં કારણે સેવતાં અટક્તા નથી. આ પ્રકારના જીએ કાંઈ કરવું જ નહીં, અને મેટી મટી વાતો કરવી એટલું જ છે. આ જીવોને “અજ્ઞાનવાદી' તરીકે મૂકી શકાય. (૨) “એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતાં નથી. આવા જીવને કિયાવાદી” અથવા “ક્રિયાજડ” ગણવા. ક્રિયાજડને આત્માને લક્ષ હોય નહીં. (૩) “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં, આત્મા કર્તાય નથી, ને ભાય નથી, માટે કાંઈ નથી. આવું બોલનારાઓ “શુષ્ક અધ્યાત્મીક, પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં. આવા ત્રણ પ્રકારના છેહાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જૈનમાં ચેરાસીથી સે ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો થઈ ગયા છે, છતાં તેઓ બધા કહે છે કે “જૈનધર્મમાં અમે જ છીએ. જૈન ધર્મ અમારે છે? પડિસ્કમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું સિરામિ, આદિ પાઠને લૌકિકમાં હાલ એ અર્થ થઈ ગયે જણાય છે કે “આત્માને સરાવું છું એટલે જેને અર્થ, આત્માને ઉપકાર કરવાને છે તેને જ, આત્માને જ ભૂલી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જે એક વર ન હોય તે ન શોભે અને વર હોય તે શોભે તેવી રીતે કિયા હૈરાગ્યાદિ જે આત્માનું જ્ઞાન હોય તે શોભે નહીં તે ન શોભે. જૈનમાં હાલમાં આત્માને ભુલ થઈ ગયું છે. , ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારે જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધને, જે જે મહેનત, જે જે પુરુષાર્થ કહ્યા છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન ને આત્માને ઓળખવા માટે, શેધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તે સફળ છે; નહીં તે નિષ્ફળ છે, જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિને છેદ થાય નહીં. જીવને સંપુરૂષને જગ થાય, અને લક્ષ થાય, તે તે સહેજે 5 જીવ થાય; અને પછી સદ્દગુરુની આસ્થા હોય તે સમ્યકત્વ થાય. (૧) શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં તે. (૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં તે. (૩) નિર્વેદ = સંસારથી થાકી જવું તે – સંસારથી અટકી જવું તે. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણ પર સમભાવ રાખ તે, નિર્ધર બુદ્ધિ રાખવી તે. આ ગુણે સમકિતી જીવમાં સહેજે હોય. પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય, તે પછી આ ચાર ગુણે આવે. | વેદાંતમાં વિચાર અર્થે ષ સંપત્તિ બતાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય. Page #806 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭ ઉપદેશ છાયા નય આત્માને સમજવા અર્થે કહ્યા છે પણ જો તે નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રગ અવળી પડ્યો. સમકિતદ્રષ્ટિ જીવને “કેવળજ્ઞાન” કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે “દેશે કેવળજ્ઞાન થયું કહેવાય; બાકી તે આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન. તે આ રીતે કહેવાય :- સમકિતવૃષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટ્યું; અને ભાન પ્રગટ્યું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું માટે આ અપેક્ષાએ સમકિતદ્રષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ શેડાં ખાધાં, ખાતાં ખાતાં આયુષ પૂરું થયું તે પછી બીજે ભવ ફળ ખવાય. માટે . કેવળજ્ઞાન” આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં; અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડે રહ્યો; માટે સમ્યકત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળે કેવળજ્ઞાન હેય. આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં, એક ભવ બાકી રહે એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમકિત આવ્યે માંહી – અંતરમાં – દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદ્ગુરુ વિના માર્ગ નથી, એમ મેટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. સમક્તિી એટલે મિથ્યાત્વમુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત; અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત. પ્રશ્ન :- કર્મ ઓછાં કેમ થાય ? * ઉત્તર – ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લેભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય. બાહ્ય ક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે. પ્રશ્ન - વતનિયમ કરવાં કે નહીં? ઉત્તર – વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, છેકરા છેયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં. સાચા ખોટાની પરીક્ષા કરવી તે ઉપર એક સાચા ભક્તનું દૃષ્ટાંત - એક રાજા બહુ ભક્તિવાળો હતે; અને તેથી ભક્તોની સેવા બહુ કરતા; ઘણું ભક્તોનું અન્નવસ્ત્રાદિથી પિષણ કરતાં ઘણું ભક્તો ભેગા થયા. પ્રધાને જાણ્યું કે રાજા ભેળે છે; ભક્તો ઠગી ખાનારા છે, માટે તેની રાજાને પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં, માટે કોઈ અવસરે વાત; એમ વિચારી કેટલેક વખત ખમી જતાં કઈ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું “આપ ઘણે વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરે છે, પણ તેમાં કોઈ મોટા હશે, કોઈ નાના હશે. માટે બધાને ઓળખીને ભક્તિ કરે ત્યારે રાજાએ હા કહી કહ્યું : “ત્યારે કેમ કરવું?” રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્તો હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજો, કેમકે રાજાને જરૂર હોવાથી આજે ભક્ત તેલ કાઢવું છે. તમે બધા ઘણું દિવસ થયાં રાજાનો માલમસાલે ખાઓ છે તે આજે રાજાનું આટલું કામ તમારે કરવું જ જોઈએ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તે ભાગવા માંડ્યું, અને નાસી ગયા. એક સાથે ભક્ત હતે તેણે વિચાર કર્યો કે રાજાનું નિમક, લૂણ ખાધું છે તે તેના પ્રત્યે નિમકહરામ કેમ થવાય? રાજાએ પરમાર્થ જાણું અન્ન દીધું છે, માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે “ભક્ત તેલ કાઢવું હોય તે કાઢે” પછી પ્રધાને રાજાને કહ્યું : “જુઓ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચા ખોટાની પરીક્ષા નહોતી.” જુઓ, આ રીતે સાચા છે તે વિરલા જ હોય; અને તેવા વિરલ સાચા સદ્ગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી. એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની? એક વાર સાંભળ્યું Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શ્રીમદ્ રાજચંદ્ર તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં, એક વાર જમ્યા તે પચ્યા વગર બીજું ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી, માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ એ નાનામાં નાનો ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તે મેક્ષગતિ થાય. બાહ્ય તપ શરીરથી થાય. તપ છ પ્રકારે :– (૧) અંતત્તિ થાય છે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) ઓછો આહાર કરે તે. (૪) નીરસ આહાર કર અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંસીનતા. (૬) આહારને ત્યાગ તે. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરે તે તપ જિહાઇદ્રિય વશ કરવાને ઉપાય જાણુને કહ્યો છે. જિહાઈદ્રિય વશ કરી, તે બધી ઇદ્રિય વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરે તેની વાત બહાર ન કરે; બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જો આવા દોષે ઘટે તે મેટો લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેકને દેખાડવા અર્થે કરવાના નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યું છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી. લોકો તે જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તે નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં. સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે તે ખરું. પણ જ્ઞાની સ્વીકારે શું ? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમકિત છે ! અર્થાત્ વાસ્તવિક સામાયિક વ્રત અને સમકિત તમારાં નથી. મન, વચન અને કાયા વ્યવહારસમતામાં સ્થિર રહે તે સમકિત નહીં. જેમ ઊંઘમાં સ્થિર લેગ માલુમ પડે છે છતાં તે વસ્તુતઃ સ્થિર નથી; અને તેટલા માટે તે સમતા પણ નથી. મન, વચન, કાયા ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય; મન તે કાર્ય કર્યા વગર બેસતું જ નથી. કેવળીના મનગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. આત્મા ચોથે ગુણસ્થાનકે અચપળ હોય, પણ સર્વથા નહીં. - “જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણવે તે. “દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર એટલે આત્મા સ્થિર થાય તે. આત્મા ને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્દગુરુને આત્મા એ સદ્ગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણું સમજાય. બેટી વાસના = ધર્મના બેટા સ્વરૂપને ખરું જાણવું તે. તપ આદિક પણ જ્ઞાનીની કટી છે. શાતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તે તે અદુઃખભાવિત જ્ઞાન મંદ થાય છે. વિચાર વગર ઇઢિયે વશ થવાની નથી. અવિચારથી ઇંદ્રિયે દોડે છે. નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની છે ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કપિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. સ્ત્રી, ઘર, છોકરાં છેયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું કહેવાય. સામાન્ય વિચારને લઈને, દપ્રિયે વશ કરવા છકાયને આરંભ કાયાથી ન કરતાં વૃત્તિ નિર્મળ થાય ત્યારે સામાયિક થઈ શકે. વ્યવહારસામાયિક બહુ નિષેધવા જેવું નથી; જોકે સાવ જડ વ્યવહારરૂપ સામાયિક કરી નાખેલ છે. તે કરનારા જીવોને ખબર પણ નથી હોતી કે આથી કલ્યાણ શું થશે? સમ્યકત્વ પહેલું જોઈએ. જેનાં વચન સાંભળવાથી આત્મા સ્થિર થાય, વૃત્તિ નિર્મળ થાય તે પુરુષનાં વચન શ્રવણ થાય તે પછી સમ્યકત્વ થાય. Page #808 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૧૯ ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષને અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાખી છે; પણ જે આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મેક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેને ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતે અગ્નિ નથી. મફતને જીવને ભડકાવી દીધું છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરે નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પિતાને વાંક સમજ. સમતાની, વૈરાગ્યની વાત સાંભળવી, વિચારવી. બાહા વાતે જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાને કામી હોય, ને સદ્દગુરુની આજ્ઞાએ વર્તે, તે બધી વાસનાઓ જતી રહે. સદૂગુરુની આજ્ઞામાં બધાં સાધને સમાઈ ગયાં. જે જીવે તરવાના કામી હોય છે તેની બધી વાસનાને નાશ થાય છે. જેમ કેઈ સે પચાસ ગાઉ વેગળ હોય, તે બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થડ વેગળા હોય, તે તે કેઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે? દેહાદિનો અભાવ થવે, મૂછને નાશ થવે તે જ મુક્તિ. એક ભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એક ભવ કાંઈ વિસાતમાં નથી. લાખે ભવ ગયા ત્યારે એક ભવ તે શું હિસાબમાં ? - હાય મિથ્યાત્વ ને માને છઠું કે સાતમું ગુણસ્થાનક, તેનું શું કરવું? ચેથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હોય? ગણધર જેવી મોક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી. તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હઠે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વછંદે કરી કહે છે, તે તે કેમ છૂટશે? મહાવીર સ્વામીના દીક્ષાના વરઘેડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદૂભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મેક્ષે ગયા. જ અવિરતિ શિષ્ય હોય તે તેની સરભરા કેમ કરાય? રાગદ્વેષ મારવા માટે નીકળ્યા, અને તેને તે કામમાં આણ્યા ત્યારે રાગદ્વેષ કયાંથી જાય? જિનનાં આગમને જે સમાગમ થયે હોય, પિતાના ક્ષયપશમ પ્રમાણે થયા હોય, પણ સદ્ગુરુના જોગ પ્રમાણે ન થયા હોય. સદ્દગુરુને જોગ મળે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેને ખરેખ રાગદ્વેષ ગયે. ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તે એક બે દિવસે પણ મટે. માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. “તરવાને કામી' એ શબ્દ વાપરે ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામમાં પણ ભેદ છે. પ્રશ્ન :- પુરુષ કેમ ઓળખાય? ઉત્તર :- સત્પરુષે તેમનાં લક્ષણથી ઓળખાય. સત્પરુષોનાં લક્ષણ - તેઓની વાણીમાં પૂર્વાપર અવિરેધ હોય, તેઓ ક્રોધને જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, મનને જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણું પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણું સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રે પણ છાશબાકળ જેવાં લાગે. સદ્ગુરુ અને અસદ્દગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તે કર્મ ટળે. સદ્દગુરૂ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શ્રીમદ્ રાજચંદ્ર કારણો મળે તે કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેતાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડું ઓઢ્યું છે તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધેતિયારૂપ કર્મ ત્યાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભયના તાર્યા તરે એમ કહ્યું નથી. ભંગીમાં એમ અર્થ નથી. ટુંઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી, ને બીજાને તારે છે એને અર્થ આંધળે માર્ગ બતાવે તેવો છે. અસગુરુઓ આવાં છેટાં આલંબન દે છે. જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું” એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે “આત્મા” છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે “આત્મા” છે. ઉપગમય “આત્મા” છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ “આત્મા” છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી “આત્મા નિત્ય છેભ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેના “ફળને ભક્તા છે?” ભાન થયે “સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મિક્ષ છે? સદ્ગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં “સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે. કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાંતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભેગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિવિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે “સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે “ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, વચિત વિસર્જન, ચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકત્વ' કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અ૯૫ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને “વેદક સમ્યકત્વ” કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક કમે કરી ક્ષય થાય. મનરૂપ ગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ–સ્વભાવપરિણામી જ્ઞાન તે “કેવળજ્ઞાન” છે. ૧૧ આણંદ, ભાદરવા વદ ૧, ભેમ, ૧૯૫૨ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ’ નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટાળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ મક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હોય નહીં, બાકી સમ્યકત્વ હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણુની આવી વાત કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. Page #810 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૨૧ ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તે તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર પ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બને કિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભને નિષેધ કહ્યો હોય તે મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિ દંભ પણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાને કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માને છે ત્યાં ત્યાં નિષેધ છે. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણ વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્ર મરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તે આનંદ થાય નહીં, કે કઈ પડાવી લે તે ખેદ થાય નહીં. જેને શાતા અશાતા અને સમાન છે તેને સહજસમાધિ કહી. સમતિદ્રષ્ટિને અલ્પ હર્ષ, અ૫ શેક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગને હર્ષ ન રહે, ખેદ થાય તે ખેંચી લે. તે “આમ થવું ન ઘટે એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શેક થાય તે પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતદ્રષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમક્તિદ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પિતાને સહજસમાધિ છે. બહારનાં કારણેથી તેને સમાધિ નથી, આત્મામાંથી મેહ ગયે તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાવૃષ્ટિ બહારનાં કારણેમાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમકિતવૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં; જેકે રેગ ના આવે એવું ઈચછે નહીં, રાગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં. શરીરને ધર્મ, રેગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તે સર્વેએ ભેગવવું જ જોઈએ. સમક્તિ આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમથી ના કહેવાથી બંધ રહે નહીં. પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમતિ અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના છ હાલમાં નથી; કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે, મનુષ્યપણું લૂંટી લીધું છે, એટલે જીવ માર્ગમાં કેમ આવે? જેકે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓને વાંક નથી, કેમકે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નને જવાબ ના આવડે પણ કહે નહીં કે “મને આવડતું નથી. જે તેમ કહે તે કર્મ ડાં બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધે રોગ ક્યાંથી મટે ? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદયું તેની મૂળ ગાંઠ છેદાઈ અને તેથી બીજા ગુણે પ્રગટે જ, સમકિત છે તે દેશ ચારિત્ર છે દેશે કેવળજ્ઞાન છે. શાસ્ત્રમાં આ કાળમાં મેક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તે છે તેની મારફતે વહેલા જવાય, ને પગરસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેક્ષને રસ્તે પગરસ્તા જે હોય તે તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તે વહેલા જવાય, કાંઈ રસ્તે બંધ નથી. આ Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ શ્રીમદ્ રાજચંદ્ર રીતે મેાક્ષમાર્ગ છે તેનો નાશ નથી. અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવાને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી ખાળાભાળા જીવા અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના અંધેલા તે અન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવા કુટારા જૈનમતામાં વિશેષ થયેા છે. સાચા પુરુષને બેધ પ્રાપ્ત થવા તે અમૃત પ્રાપ્ત થવા ખરાખર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યાને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છના આગ્રહ કરાવી, કોઈને મતને આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબના દર્દીને સાવ લૂંટી લઇ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે. સમેાવસરણથી ભગવાનની એળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમેાવસરણુ હાય, પણ જ્ઞાન ન હેાય તા કલ્યાણ થાય નહીં. જ્ઞાન હૈાય તે કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તે ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવા ફેર નથી, ફેર બીજો જ છે. સમેાવસરણાદિના પ્રસંગેા લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગચ્ચે હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હેાત તે તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેતુથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાન હેાત, અને તમને ખતાવત તે માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તેા મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવા તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું એળખાણુ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. સમકિતને ખરેખરું વિચારે તે નવમે સમયે કેવલજ્ઞાન થાય; નહીં તા એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદરમે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સત્કૃષ્ટ છે. જુદા જુદા વિચારભેદો આત્મામાં લાભ થવા અર્થે કહ્યા છે; પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કહ્યા નથી. દરેકમાં પરમાર્થ હાવા જોઈએ. સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી ! અજ્ઞાની ગુરુઓએ લાકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અવળું ઝલાવી દીધું છે, એટલે લોકો ગચ્છ, કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. અજ્ઞાનીએએ લેાકને સાવ અવળે જ માર્ગ સમજાવી દીધેા છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયા છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભારી સંભારી પુરુષાર્થ વિશેષપણે કરવા. ગચ્છાદિના કદાચહા મૂકી દેવા જોઈએ. જીવ અનાદિ કાળથી રખડ્યો છે. સમકિત થાય તે સહેજે સમાધિ થાય, અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્પુરુષના આશ્રયે જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના ઉપર પ્રતીત આણે, તે ઉપકાર થાય જ. એક તરફથી ચૌદ રાજલેાકનું સુખ હેાય, અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હાય તાપણુ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. વૃત્તિને ગમે તેમ કરી રાકવી; જ્ઞાનવિચારથી રાકવી; લેાકલાજથી રાકવી; ઉપયાગથી રાકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએએ કોઇ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઇ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઇએ, તે કોઈ મારું નથી એમ જણાય. જો એકની ચિંતા કરો, તે આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું; તા ચિંતા, કલ્પના પાતળી પડશે. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. આ દેહને પચાસ રૂપિયાના ખર્ચે જોઇએ તેને બદલે હજારા લાખાની ચિંતા કરી તે અગ્નિએ Page #812 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૨૩ આખો દિવસ બન્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણ વધારે છે. તે મેટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ, તૃષ્ણ પાતળાં પાડવાં. નિર્ધન કેણુ? ધન માગે, ઈચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણ તેની દુઃખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણ ઘટાડવી. આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, કીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારે કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તે દૂધ થાય છે, ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજને જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણુ, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે. સામાન્ય જીવોથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તે અંતરની કલપના મટે નહીં, અને જ્યાં સુધી ક૯૫ના હોય ત્યાં સુધી તેને માટે રસ્તો કાઢવો જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે. પરમાર્થકામમાં બોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું, વૃત્તિ ઓછી કરવી. ક્રોધ, માન, માયા, લેભ મારે પાતળાં પાડવાં છે એ જ્યારે લક્ષ થશે, જયારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરે. ક્રોધાદિ થડે થેડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો. અને તે વિચારમાં વખત ગાળવો. કોઈના પ્રસંગથી કોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં; કેમકે તે કોધ કરીએ તે થાય. જ્યારે પિતાના પ્રત્યે કઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતવિચાર કરી પિતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃણ ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણ અવશ્ય ઓછી કરવી. અંતરવૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછા કરતા રહેવું. ચેલાતીપુત્ર કેઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળે; અને કહ્યું કે મેક્ષ આપ; નહીં તે માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખ), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને સંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માને મેક્ષ થાય છે. કે એક સંપ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુકિત કરતાં, એ જસદ% કરતાં ચાર ગતિ સારી, સુખદુઃખને પિતાને અનુભવ તે રહે. વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પિતાને પિતાને અનુભવ રહેતા નથી. પૂર્વમીમાંસક દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ માક્ષ માને છે. સર્વયા મક્ષ થતું નથી, થતું હોય તે બંધાય નહીં, બંધાય તે છૂટે નહીં. શુક્રિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું-જવું થાય એમ સર્વથા મેક્ષ ના થાય એવું પૂર્વમીમાંસકે માને છે. સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટ્યું. કર્મનાં આવરણે મટ્યાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે? ત્રણ યોગ પણ Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ શ્રીમદ્ રાજચંદ્ર હોય નહીં. મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય, ચૈાગ બધાથી મુકાણા તેને કર્મે આવતાં નથી; એટલે તેને કર્મ રાકવાનાં હોય નહીં. એક હજારની રકમ હોય; અને પછી ઘેાડે થાડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણેા કર્મનાં હતાં તે સંવર, નિર્જરાથી પૂર્ણ કર્યાં એટલે પાંચ કારણારૂપી ખાતું બંધ થયું; એટલે પછી ફરી કોઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં. ધર્મસંન્યાસ = ક્રોધ, માન, માયા, લેાભ આદિ દોષા છેવા તે. જીવ તે સદાય જીવતા જ છે. તે કઈ વખત ઊંધતા નથી કે મરતા નથી; મરવા સંભવતા નથી. સ્વભાવે સર્વે જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છ્વાસ વિના કોઈ જીવ ોવામાં આવતા નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી. આત્માને નિંદવે, અને એવા ભેદ કરવા કે જેથી વૈરાગ્ય આવે; સંસાર ખાટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણુ મહાભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પેાતાના છોકરા મરણ પામે, ને રુએ તેમાં કાંઈ વિશેષ નથી, તે તા મહુનું કારણ છે. આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય ? મોટા મોટા પર્વતાના પર્વતે છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તા બહારનાં કામ છે છતાં જય કર્યાં છે. આત્માને વિચારવા એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તે જ્ઞાન થાય. અનુભવી વૈદ્ય તે દવા આપે, પણ દરદી ને ગળે ઉતારે તે રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રાગ ટળે. બે ઘડી પુરુષાર્થ કરે, તેા કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવા પુરુષાર્થ કરે, તાપણુ એ ઘડીમાં તૈયાર થાય નહીં; તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો. જે વાતા જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાત સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આણંખના, વિટંખણાએ મૂકવાં નથી; ને ખાટાં આર્લેખન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ ખની શકતું નથી. આવાં આલંબને લઇ પુરુષાર્થ કરતા નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેના ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવા. સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ થાય. એ વેપાર લાભના જ છે. જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માર્થે કરવાની ઇચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ત્યારે ? તે કહે કે પુરુષાર્થ કરે ત્યારે. પાંચ કારણા મળે ત્યારે મુક્ત થાય. તે પાંચે કારણેા પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચેાથા આરા મળે, પણ પાતે જો પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યાં નથી. બધાં ખાટાં આલંબને લઈ માર્ગ આડાં વિજ્ઞો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તેા વર્ષનું કામ એ ઘડીમાં કરી શકાય. પ્રશ્ન :-વ્યવહારમાં ચેાથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધે વ્યવહાર કે બીજા ખરા ? ઉત્તર :~~~~ ખીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. Page #814 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૫ પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાને છે. સમકિતી પરમાર્થથી શુદ્ધ કર્યા છે. નયના પ્રકાર ઘણા છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચે આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારો. પ્રત્યેક કાર્ય કરતાં પિતાની ભૂલ ઉપર લક્ષ રાખે. એક સમ્યફ ઉપગ થાય, તે પિતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે! સત્સંગ હોય તે બધા ગુણે સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અધરહિત કરવાં, લેકેને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનષ્ય અવતાર માન્યો છે, ને સદાચાર નહીં સેવે, તે પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સત્યરુષનું વચન સાંભળવાને, વિચારવાને વેગ મળે છે. સત્ય બોલવું એ કાંઈ મુશકેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જે છ મહિના સુધી એમ વર્તાય તે પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ છેડે વખત પ્રથમ થોડું નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણને ધણી જે આત્મા તે આખે લૂંટાઈ જાય છે તે લૂંટાતે બંધ પડે. સત્ય બેલતાં ધીમે ધીમે સહજ થઈ જાય છે, અને થયા પછી વ્રત લેવું, અભ્યાસ રાખ; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે. જીવ જે લૌકિક ભયથી ભય પામે તેનાથી કાંઈ પણ થાય નહીં. લેક ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણ સેવવાં. ' જ્ઞાન જે કામ કરે છે તે અદ્દભુત છે. પુરુષનાં વચન વગર વિચાર આવતું નથીવિચાર વિના વૈરાગ્ય આવે નહીં, વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી પુરુષનાં વચને વારંવાર વિચારવાં. ખરેખરી આશંકા ટળે તે ઘણી નિર્જરા થાય છે. જીવ જે સપુરુષને માર્ગ જાણતા હોય, તેને તેને વારંવાર બોધ થતું હોય, તે ઘણું ફળ થાય. સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરે નય. નયન પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય? છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય; નહીં તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે, અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્યરુષના આશ્રયે જાળ ટળે. વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કહી સંભળાવે છે, પણ તેમાં આત્માર્થ નથી. જે સતપુરુષના આશ્રયે કષાયાદિ મેળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તે તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા જેથી ઉપકાર થાય. ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તે શું કામ આવે? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની? જયાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેને કેડે મૂકે નહીં, કાયર થવું નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનને અભ્યાસ જેમ બને તેમ વધાર; અભ્યાસ રાખવે તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. આત્મા અનંત જ્ઞાનમય છે. એટલે અભ્યાસ વધે તેટલો ઓછે છે. “સુંદરવિલાસ વગેરે વાંચવાને અભ્યાસ રાખવો. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તક હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તે જીવ પાછો માર્યો જાય; માટે તેના કદાગ્રહની વાતમાં પડવું નહીં. તેથી છેટે રહેવું, દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતવૃષ્ટિનાં પુસ્તક છે. વૈરાગ્યવાળાં Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વાંચવાં, “મેહમુદ્ગર, મણિરત્નમાળા” વગેરે. દયા, સત્ય આદિ જે સાધને છે તે વિભાવને ત્યાગવાનાં સાધન છે. અંતરસ્પર્શે તે વિચારને મેટો ટેકે મળે છે. અત્યાર સુધીનાં સાધને વિભાવના ટેકા હતા; તેને સાચાં સાધનેથી જ્ઞાનીપુરુષ હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે. સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇદ્રિનું લુબ્ધપણું ન જાય તે સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બેલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની પુરુષ પરમાર્થને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધને સેવવાં મેગ્ય છે. સમકિતનાં મૂળ બાર વ્રત – સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ આત્માને ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છે – (૧) સમકિત વગર બાહ્યવ્રત છે, (૨) સમકિતસહિત અંતત્રત છે. સમકિતસહિત બાર વ્રતને પરમાર્થ સમજાય તે ફળ થાય. આધવ્રત અંતરદ્રતને અર્થે છે. જેવી રીતે એકડો શીખવા માટે લીટોડા છે તેમાં પ્રથમ તે લીડા કરતાં એકડો વાંકોચૂકે થાય; અને એમ કરતાં કરતાં પછી એકડે બરાબર થાય. જીવે જે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે? કેટલુંક સમજાવે? સમજાવવાની રીતે સમજાવે. મારી કૂટીને સમજાવ્યું આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ ક્યાં છે તે અફળ ગયાં, માટે હવે પુરુષની દ્રષ્ટિએ તેને પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. એક ને એક વ્રત હોય પણ મિથ્યાવૃષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યફદ્રષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યોગ્ય સન્દુરુષને જગ થયું છે, માટે પુરુષાર્થ કરવે; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચને શ્રવણ થતાં નથી, મનન થતાં નથી, નહીં તે દશા બદલાયા વિના કેમ રહે? આરંભ પરિગ્રહનું સંક્ષેપણું કરવું. વાંચવામાં ચિત્ત ચોંટે નહીં તેનું કારણ નીરસપણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આહાર કરી બેસે તે પછી ઉત્તમ ભેજન ભાવે નહીં તેવી રીતે. જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળે ચાલે છે એટલે સત્પષની વાણી ક્યાંથી પરિણામ પામે? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સંપુરૂષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તે પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દેશે હજાર દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગને વેગ એક મહિના સુધી થાય, તે ટળે; ને રસ્તે જીવ ચાલ્યા જાય. કેટલાક હળુકર્મી સંસારી જી ને છોકરા ઉપર મેહ કરતાં જેટલે અરેરાટ આવે છે તેટલે પણ હાલના કેટલાક સાધુઓને શિષ્યો ઉપર મોહ કરતાં આવતું નથી તૃષ્ણાવાળે નર નિત્ય ભિખારી; સંતેજવાળે જીવ સદા સુખી. સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું એાળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેને ઉપદેશ હોય, તે દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંડરહિત. મિથ્યાત્વ તે અંતરુગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરૂષ મળે તે ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તે વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ દવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે, ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તે દુઃખ દવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. Page #816 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૨૭ અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેને સંગ કરે. કલાઈને અને ચાંદીને રૂપિયે સરખે કહેવાય નહીં. કલાઈ ઉપર સિકકો પાડે, પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પડે તે પણ તેની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગૃહસ્થપણમાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તે તેની કિંમત જાય નહીં. સહ કહે છે કે અમારા ધર્મથી મેક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મિક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તે. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે. ૧૨ આણંદ, ભા. વદ ૧૩, રવિ, ૧૫ર સંસારમાં મેહ છે; સ્ત્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયને ભરેલું છે તે રાત્રિભોજન ન કરે તે પણ શું થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સમકિતી સમ તેવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી, પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતું નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તે છે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, પિતાના દેષ જોયા નહીં, આત્માને નિંઘો નહીં, તે તે મનુષ્ય અવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. છવ બેટા સંગથી, અને અસદ્દગુરુથી અનાદિકાળથી રખડ્યો છે, માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તે છે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તે પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મેળા પડે પરિણામે સમ્યકત્વ થાય. ક્રોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું તપ નિષ્ફળ જાય.. “છ ખંડના ભક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મેટાઈ અને અહંકાર કરી બેઠો છું” એમ કેમ વિચારતે નથી? આયુષનાં આટલાં વર્ષે ગયાં તેપણ લેભ કાંઈ ઘટ્યો નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તે સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એ વિચાર પણ રાખે તે નિયમમાં અવાય. કઈ ઉપર ક્રોધ કરે નહીં. જેમ રાત્રિભેજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લેભ, અસત્ય આદિ છેડવાનો પ્રયત્ન કરી મેળાં પાડવાં. તે મેળાં પાડવાથી પરિણામે સમ્યકત્વ પ્રાપ્ત થાય. વિચાર કરે તે અનંતા કર્મો મેળાં પડે; અને વિચાર ન કરે તે અનંતાં કર્મો ઉપાર્જન થાય. રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાયાં, ભાઈ કે કઈ પણ તે રેગ લઈ શકતાં નથી! Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ શ્રીમદ રાજચંદ્ર સંતેષ કરી ધર્મધ્યાન કરવું; છોકરઐયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચારી, સત્ પુરુષના સંગે, જ્ઞાનીનાં વચન સાંભળી, વિચારીને ધન આદિની મર્યાદા કરવી. - બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તે કોઈ વિરલા જીવ પાળી શકે છે તે પણ લેલાજથી બ્રહ્મચર્ય પળાય તે તે ઉત્તમ છે. મિથ્યાત્વ ગયું હોય તે ચાર ગતિ ટળે. સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તે દેવલેક મળે. વાણિયે, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી “હું વાણિયે, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તે પિતે તેમને કોઈ નથી, “મારું સ્વરૂપ તેથી જુદું જ છે. T સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય; તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય. લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે, તેય મૂર્ણ પરમાર્થ સાધતે નથી; ને મેહના જથ્થા ભેળા કરે છે. “બધા કરતાં હું જગતમાં મેટો થાઉં એવી મેટાઈ મેળવવાની તૃગણામાં, પાંચ ઇદ્રિને વિષે લયલીન, મદ્ય પીધે હોય તેની પેઠે, ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે; અને કુળ, ગામ, ગતિએને વિષે મેહના નચાવવાથી નાગ્યા કરે છે ! આંધળો વણે ને વાછડે ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે. હું કર્તા” “કરું છું હું કેવું કરું છું?” આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં અનંત દુખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે. કોઈનું દીધું દેવાતું નથી, કેઈનું લીધું લેવાતું નથી, જીવ ફેકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પિતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી “મેં આને સુખ આપ્યું; “મેં દુઃખ આપ્યું; મેં અન્ન આપ્યું” એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી છેટો ધર્મ ઉપાર્જન કરે છે. - જગતમાં અને આ પિતા, આને આ પુત્ર એમ કહેવાય છે પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. * અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે છે. અધમાધમ પુરુષનાં લક્ષણે - સાચા પુરુષને દેખી તેને રેષ ઉત્પન્ન થાય તેનાં સાચાં વચન સાંભળી નિંદા કરે, બેટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રેષ કરે, સરળને મૂર્ખ કહે વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇદ્રિય વશ કરી હોય તેને ભાગ્યહીન કહે સાચા ગુણવાળાને દેખી રોષ કરે, સ્ત્રીપુરુષના સુખમાં લયલીન, આવા જ માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કર્મને લઈને, પિતાનાં સ્વરૂપજ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી. એક નાકને માટે, મારું નાક રહે તે સારું એવી કલ્પનાને લીધે પિતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઊતરે છે, નાકની તે રાખ થવાની છે ! દેહ કે છે? રેતીના ઘર જે, મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળે લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણીના બળદની માફક. Page #818 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૧૨૯ આંખે પાટા બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે; લાકડીના માર ખાય છે; ચારે બાજુ ફર્યાં કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં; ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં, શ્વાસેાશ્ર્વાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યેાગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દખાઈ રહે છે. જે જીવ આભેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયા જીવ કુટુંબના સુખમાં વળગ્યેા છે. વૃદ્ધ, જુવાન, ખાળ એ સર્વે સંસારમાં મૂક્યાં છે, કાળના મુખમાં છે એમ ભય રાખવે. તે ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું. સેા ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવા ? જેને સંતેષ આવ્યો હેાય; કષાય પાતળા પડ્યા હાય; માંહીથી ગુણ આવ્યા હાય; સાચા સંગ મન્યે હાય તેને શ્રાવક કહેવા. આવા જીવને આધ લાગે, તેા બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચા સંગ મળવા તે પુણ્યના જોગ છે. જીવા અવિચારથી ભૂલ્યા છે; જરા કાઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તે તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ ખગાડવી છે? ક્રોધ કરી સામું ખેલે તે તું પાતે જ ભૂલ્યા. ક્રોધ કરે તે જ ભૂંડા છે. આ ઉપર સંન્યાસી ને ચાંડાળનું દૃષ્ટાંત છે. રસસરા વહુના દૃષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી ખાદ્ઘક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઢી ગતિનાં કારણે છે. સાચા સંગ વગર આ દોષ ઘટે નહીં. જીવને પાતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર એલાવ્યે ડહાપણ કરી મોટાઇ લે છે. જે જીવને વિચાર નહીં તેના છૂટવાના આરેા નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તે છૂટવાના આરે આવે. બાહુબલીજીના દૃષ્ટાંતે અહંકારથી, માનથી "કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મૉટા—નાનાની કલ્પના છે. ૧૩ આણંદ, ભા. ૧. ૧૪, સામ, ૧૯૫૨ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. સાચેા માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવા નહીં. હું હુંઢિયે છું, હું તપા છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણુ સેવવાં. લેચ કરવા શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. ( માથે વાળ) તે મેહુ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; આરીસેા લેવાનું મન થાય; તેમાં મેઢું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધના માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે. જાત્રાએ જવાના હેતુ એક તા એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સે ખસે રૂપિયા ઉપરથી મૂર્છા આછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ સત્પુરુષ શેાધતાં જડે તે કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. ૧. ક્રોધ ચડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામેા ચાંડાળ આવતા હતા. સંન્યાસીએ તેને કારે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચ ́ડાળ તેમને ભેટી પડ્યો કે મારા ભાગ તમારામાં છે. ૨, સસરા કયાં ગયા છે? ઢેડવાડે. ૩. જુએ પૃષ્ઠ ૬૯, Page #819 -------------------------------------------------------------------------- ________________ કારણે ૭૩૦ શ્રીમદ્ રાજચંદ્ર જે પુરુષ બીજા ને ઉપદેશ દઈ લ્યાણ બતાવે છે તે પુરુષને અનંતે લાભ પ્રાપ્ત થયેલ છે. સત્પષે પરજીવની નિષ્કામ કરુણના સાગર છે. વાણુના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કઈ જીવને “દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે દવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે. બાકી તે ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિબ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પિતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તે થયેલું જ છે. તે ત્રણ લેકના નાથ તે તરીને જ બેઠા છે. સત્પરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે. મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહીં તે વૈરાગ્ય ભગવાનને હતે. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણુ ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓને અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસ વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમને અનંત ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ ક્લાસમાં બેસે તે તે દેહની શાતાને અર્થે નહીં. શાતા લાગે તે થર્ડ ક્લાસ કરતાંય નીચેના ક્લાસમાં બેસે, તે દિવસે આહાર લે નહીં, પણ જ્ઞાનીને દેહનું મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દેષને છેદી નાખે છેત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દેષ, સ્ત્રીઆદિના છેડી શકતું નથી. જ્ઞાની તે દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ટુંઢિયા શું? તપા શું? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે ઢંઢિયામૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હેય ! એ તે લેટું પિતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગને માર્ગ અનાદિને છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તે તે માનવું નહીં, એમ કલ્યાણ હેય નહીં. ઢુંઢિયાપણું કે તપાપણું માન્યું તે કષાય ચઢે. તપ ટુંઢિયા સાથે બેઠો હોય તે કષાય ચઢે, અને ઢુંઢિયે તપ સાથે બેઠાં કષાય ચઢે, આ અજ્ઞાની સમજવા. બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહેરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિને આગ્રહ મૂકી દે. જેમ માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભેળા જેને સમજાવી તેને મારી નાંખ્યા જેવું કર્યું છે. પિતે જે પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે? તે તે જણાય કે જૈનધર્મ મારાથી વેગળ રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પિતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ઢુંઢિયાના સાધુને, અને ઢુંઢિયા તપાના સાધુને અન્નપાણું ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તે તે કષાય ઓછા થાય, નિંદા ઘટે. ૧. માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહરાજી બેઠા હતા. તેમને ગાડું હાંકનારે કહ્યું, “રસ્તે ખરાબ છે માટે, વહોરાજી, નાડી પકડજે; નહીં તો પડી જશે.” રસ્તામાં ઘાંચ આવવાથી આંચકે આ કે વહોરાજી નીચે પડયા. ગાડાવાળાએ કહ્યું કે, “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન પકડી?” વહેરાઇ બાલ્યા, “આ નાડું પકડી રાખ્યું, હજી છેાડ્યું નથી” એમ કહી સૂ થણુનું પકડલું નાડુ બતાવ્યું. Page #820 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૩૧ જીવ નિર્પક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડ્યા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે. બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તેમને લૂગડાં આદિ પરિગ્રહને મેહ મટ્યો નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચે આવે તે સાચો માર્ગ, તે પિતાને માર્ગ. આપણે ધર્મ સાચે પણ પુસ્તકમાં છે. આત્મામાં ગુણ પ્રગટે નહીં ત્યાં સુધી કંઈ ફળ આપે નહીં. “આપણે ધર્મ એવી કલ્પના છે. આપણે ધર્મ શું ? મહાસાગર મેઈને નથી; તેમ ધર્મ કેઈના બાપને નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળે. તે કોઈના બાપનાં નથી. અનાદિ કાળનાં છે; શાશ્વત છે. જે ગાંઠ પકડી છે કે આપણો ધર્મ છે, પણ શાશ્વત માર્ગ છે ત્યાં આપણે શું? શાશ્વત માર્ગથી સહુ મોક્ષે ગયા છે. રજોહરણે, દરે કે મુમતિ, કપડાં કેઈ આત્મા નથી. કેઈ એક વહારે હતે. તે ગાડામાં માલ ભરીને સામે ગામ લઈ જતો હતે. ગાડાવાળાએ કહ્યું કે “ચેર આવશે, માટે સાવચેત થઈને રહે, નહીં તે લૂંટી લેશે. પણ તે વહોરાએ સ્વચ્છેદે કરી માન્યું નહીં ને કહ્યું કે “કંઈ ફિકર નહીં!” પછી માર્ગમાં ચોર મળ્યા. ગાડાવાળાએ માલ બચાવવા મહેનત કરવા માંડી પણ તે વહોરાએ કંઈ ન કરતાં માલ ઉપાડી જવા દીધે; ને ચોરે માલ લૂંટી ગયા. પણ તેણે માલ પાછો મેળવવા કંઈ ઉપાય કર્યો નહીં. ઘેર ગયે ત્યારે શેઠે પૂછ્યું કે, “માલ ક્યાં ?” ત્યારે તેણે કહ્યું કે, “માલ તે ચાર લૂંટી ગયા. ત્યારે શેઠે પૂછ્યું કે માલ પકડવા માટે કંઈ ઉપાય કર્યો છે?” ત્યારે તે વહેરાએ કહ્યું કે, “મારી પાસે ભરતિયું છે. તેથી ચોર માલ લઈ જઈને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ’ એવી જીવની મૂઢતા છે. “આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે. શાસ્ત્રો આપણી પાસે છે. એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠો છે. ક્રોધ, માન, માયા, ભરૂપી ચેર રાતદિવસ માલા ચારી લે છે, તેનું ભાન નથી. તીર્થંકરને માર્ગ સાચે છે. દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધર્મનાં કુગુરુઓ આરંભપરિગ્રહ મૂક્યા વગર લેકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડ્યો છે. તે પિતે અગ્નિમાં બળે છે, તે તેનાથી બીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગને પરમાર્થ સાચા ગુરુથી સમજવાનું છે. જે ગુરુને સ્વાર્થ હોય તે પિતાનું અકલ્યાણ કરે; ને શિષ્યનું પણ અકલ્યાણ થાય. “ જૈનલિંગધારીપણું ધરી જીવ અનંતી વાર રખડ્યો છે. બાહ્યવતી લિગધારી લૌકિક વ્યવહારમાં અનંતી વાર ૨ખવ્યો છે. આ ઠેકાણે જેનમાર્ગને નિષેધતા નથી; જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે “જૈન” બાકી તે અનાદિ કાળથી જીવે છેટાને સાચું માન્યું છે, અને તે જ અજ્ઞાન છે. મનુષ્યદેહનું સાર્થક ખેટા આગ્રહ, દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તે છે. જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટ્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર ઝવેરીપણું માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સનું ઓળખાણ હોય તે કઈ વખત પણ સાચું ગ્રહણ થશે. ૧૪ આણંદ, ભા. વદ ૦)), મંગળ, સં. ૧૫ર જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હોય, તરવાને કામી માનતે હેય, સમજુ છું એમ માનતે હોય તેણે દેહને વિષે રેગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હોય? જે તરવાને કામી Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૩ર શ્રીમદ્ રાજચંદ્ર હોય તે તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રેગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણુ કરી રેજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાએ છે? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જે છે, સાચા સચવાય નહીં, રાખે ૨ખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂચ્છ કર્યા જેવું નથી. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. જીવને સાચ કયારેય આવ્યું જ નથી; આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધન બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધન કરવાનાં છે. તે ન મટે તે સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પિક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયું છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભેજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, બ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહીં. લેક કહે છે કે સમકિત છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે, પણ પિતે આત્મા છે તે કેમ ન જાણે? કાંઈ આત્મા ગામ ગયે નથી, અર્થાત્ સમકિત થયું છે તે આત્મા પિતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમકિત આવ્ય, ભ્રાંતિ મત્યે, તેનું ફળ પોતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ, આત્મામાંથી, માંહીથી કર્મ જઉં જઉં થયાં હોય તેની પિતાને ખબર કેમ ન પડે ? અર્થાત્ ખબર પડે જ. સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સેનાની હીરાકંઠી માને તેની પેઠે. સમકિત થયું હોય તે દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બેધ, મધ્યમ બોધ, વિશેષ બેધ જે હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. દેહને વિષે રોગ આવ્યે જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાદૃષ્ટિ જાણવા. જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વશ વર્ષને છોકરે મરી જાય, તે પણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું ક૯૫ના માત્ર જ્ઞાન છે તે પિલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પહેલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ! - આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી, માટે સમકિત આવતું નથી. સપુરુષના સંગથી જોગ્ય જીવ હોય તે સમ્યક્ત્વ થાય. સમકિત ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકૃત્ય થાય. રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય Page #822 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૩૩ કરે તે રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્ય પાળે ને દવા કરે નહીં, તે રોગ કેમ મટે ? ન મટે. તે આ તે રગે કાંઈ, ને દવાય કાંઈ ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તે માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ, સંયમાદિ માટે પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે.. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લે. આ કહેવું તે કેટલાક સાધુએ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યાણને રસ્તે નહીં. લેક કહે છે કે સાધુ છે, પણ આત્મદશા સાથે તે સાધુ. - નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયે, પણ નિવેડે આવ્યો નહીં. આ માર્ગ નહીં, કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તે હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માગે જુદો જ હોવો જોઈએ. તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મેટાઈ મૂકી દે છે. “ઘર-કુટુંબ આદિને મારે શું કરવું છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તે મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણ ઘટે તેમ કરવું છે એમ વિચારે તે તૃષ્ણ ઘટે, મળી પડે. તપનું અભિમાન કેમ ઘટે ? ત્યાગ કર તેને ઉપગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે?’ એમ જ વિચારતાં વિચારતાં અભિમાન મેળું પડશે. જ્ઞાની કહે છે તે કંચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તે તાળું ઊઘડે; બાકી પહાણુ માર્યો તે તાળું ભાંગી જાય. કલ્યાણ શું હશે?' એ જીવને ભામે છે. તે કાંઈ હાથી-ઘેડ નથી. જીવને આવી બ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તે તે સુગમ છે. જીવની બ્રાંતિઓ દૂર કરવા માટે જગતનું વર્ણન બતાવ્યું છે. જે જીવ હમેશના અંધમાર્ગથી થાકે તે માર્ગમાં આવે. જ્ઞાની પરમાર્થ, સમ્યકત્વ હોય તે જ કહે. “કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. ત્યારે લેક કહે છે કે, “એવું તે અમારા ગુરુએય કહે છે; ત્યારે જુદું શું બતાવે છે ?” આવી આડી કપનાઓ કરી જીવને પિતાના દોષ મટાડવા ઈચ્છા નથી. આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચે લાવશે. આત્મા દબાઈ ગયું છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્દવિચારરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કુચીએ હજારો તાળાંને લાગે છે. જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટે કલ્યાણ થાય; પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે બ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ તે જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘે ગમે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. પુરુષનાં વચનનું આસ્થા સહિત શ્રવણમનન કરે તે સમ્યક્ત્વ આવે. તે આવ્યા પછી વ્રતપશ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યકત્વ છે. જેને ખરાખેટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ શ્રીમદ્ રાજચંદ્ર અસદ્દગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ પુરુષની સમીપ આવવાનાં સસાધન છે. પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે, ને સૂત્ર કાગળમાં લખેલ દવે છે. ટૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરે તેથી સમકિત થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તે સમતિ થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ છે. ઘાતીકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તે બરાબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તે તે વિચારે, પશ્ચાત્તાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તે ભેગવ્ય છૂટકે. ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભગવ્ય છૂટકે. ઉદય આવ્યે ભેગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભેગવવાં પડે છે. જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. - સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તે મડદું છે ને ઇદ્રિ ગોખલા જેવી છે. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં? આપણે તે એનું કામ છે, એના આશ્રયે તરવાને ઉપાય કર એ જ શ્રેયસ્કર છે. કલ્પના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતે આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં. જીવ બૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે “કેમ પડ્યો એ આદિ પંચાત કરે ત્યાં તે એ જીવ બૂડી જાય, પૂરે થાય. પણ જ્ઞાની તે તારનાર હેવાથી તે બીજી પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે. ન જગતની ભાંજગડ કરતાં કરતાં જીવ અનાદિકાળથી રખડ્યો છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તે આટલું બધું દુઃખ છે તે પછી જગતની, ચક્રવતીની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે? અનાદિકાળથી એથી હારી જઈ મરી રહ્યો છે. જાણપણું શું? પરમાર્થને કામમાં આવે તે જાણપણું. સમ્યક્દર્શન સહિત જાણપણું હોય તે સમ્યકજ્ઞાન. નવપૂર્વ તે અભવી પણ જાણે. પણ સમ્યફદર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ હેય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તો પણ મોક્ષના કામમાં આવે. મિક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. મેર આદિનું વર્ણન જાણું તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુને કંટ્રાક્ટ ના લે હોય? જાણવાનું તે મમતા મૂકવા માટે છે. * ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તો તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દ્રઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ કરવાનું કામી કહેવાય. Page #824 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ છાયા ૭૩૫ દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે, તેમાં અતિશય મમતા મૂર્ખ હાવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેંદ્રિયપણે અવતરે છે. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણુ કેવી રીતે થાય ! તે તે અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાના ઉપાય કરે તે જાણપણું. પેાતાના દાષા ટળે એવા પ્રશ્ન કરે તે દોષ ટળવાનું કારણ થાય. જીવના દેષ ઘટે, ટળે તે મુક્તિ થાય. જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મેાક્ષ. પાંચ વરસ થયાં એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં. અમારે ઉપદેશ તે જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવા. આ કાળમાં ઘણા જીવ વિરાધક હાય છે અને નહીં જેવા જ સંસ્કાર થાય છે. આવી વાત તે સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તે સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ યાગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે. જ્યારે એ ત્રણ યાગ તે ત્યાગવાના છે ત્યારે આ મહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતા હશે ? એ આશ્ચર્ય ઊપજે છે! જીવ જે જે કુળમાં ઊપજે છે તેના તેના આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધા હોત તે તેના આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તે તપાના આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ઢૂંઢિયા નથી, તપા નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવા એ કેવું અજ્ઞાન છે! જીવને લેાકને સારું દેખાડવાનું જ બહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રાકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યું છે, દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી ગાથાઓમાં) કયાં એવી વાત છે કે આને ઢૂંઢિયા કે આને તા માનવા ? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી. (ત્રિભાવનને) જીવને ઉપાધિ બહુ છે. આવે જોગ મનુષ્યભવ વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? કયાં કરશે? જીવ જ પરમાધામી (જમ) જેવા છે, અને જમ છે, કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે. પશુની જાતિનાં શરીરાનાં દુઃખ પ્રત્યક્ષ જીવ જુએ છે, જરા વિચાર આવે છે અને પા ભૂલી જાય છે. પ્રત્યક્ષ લેાક જુએ છે કે આ મરી ગયે, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા હૃઢ કરવા સારુ વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તે પક્ષ છે અને આ તે પ્રત્યક્ષ છે પણ જીવ પાછા ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે. Page #825 -------------------------------------------------------------------------- ________________ ૫૮ * મેરબી, સંવત ૧૯૫૪-૫૫ વ્યાખ્યાનમાર-૧ ૧ પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શક્તો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતે જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મેળે પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે, પણ મેહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પિતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે અને ઊલટું તે સમજવારૂપ મેહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કેઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મળી પાડી અથવા પિચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદૃષ્ટિનામાં શું ગુણસ્થાનક છે, જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “ધબીજ” છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. ૨ આ “બેધબીજ ગુણસ્થાનક'–ચેથા ગુણસ્થાનક–થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણુતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. ૩ જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન એટલે “મોક્ષ; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી, પરંતુ અનુભવગમ્ય છે. ૪ બુદ્ધિબળથી નિશ્ચય કરેલે સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તકથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. શ્રદ વિ. સંવત ૧૯૫૪ ના માહથી ચૈત્ર માસ સુધીમાં તેમજ સં. ૧૯૫૫ ના તે અરસામાં શ્રીમદની મોરબીમાં લાંબે વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનને એક મુમુક્ષ શ્રાતાએ સ્મૃતિ ઉપરથી ટાંકલ આ સાર છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાર-૧ ૭૩૭ ૫ હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યક દ્રષ્ટિનામાં ચેથા ગુણસ્થાનથી અપ્રમત્તનામા સાતમ ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. ૬ સાતમાથી સગકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીને કાળ અંતર્મુહૂર્ત છે. તેરમાને કાળ વખતે લાંબે પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. ૭ આ કાળને વિષે મેક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતુભૂત ક્રિયા કરી શકતું નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. ' ૮ પાંજરામાં પૂરેલે સિહ પાંજરાથી પ્રત્યક્ષ જુદે છે, તે પણ બહાર નીકળવાનું સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શક્તા નથી એમ માનવામાં આવે છે તે માનવું કારણ છે. ૯ આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે, જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મેક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યકત્વ અથવા ચારિત્રથી બંધ થતું નથી એ તે ચક્કસ છે; તે પછી ગમે તે કાળમાં સમ્યકત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. ૧૦ સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જેગ પ્રવર્તે છે. તે શુભ જેગથી શુભ એ બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એ જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મેક્ષ પ્રગટ થાય છે તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા મન, વચન, શરીરના શુભ જેગથી થઈ છે અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મેક્ષ થાય છે. ૧૧ ગમે તે કાળમાં કર્મ છે, તેને બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ છે. ૧૨ નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાકનિર્જર. - ૧૩ અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે અને તે કર્મબંધનું કારણ છે. ૧૪ સકામનિર્જરા ક્ષાપશમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામનિર્જરા (ક્ષાયોપશમિક ભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જે અકામ (વિપાક) નિર્જરા હોય તે તે ઔદયિક ભાવે હોય છે, અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતું નથી. ૧૫ અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે, ક્ષાપશમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તે આ પ્રમાણે રખડવું બનત નહીં. ૧૬ માર્ગ બે પ્રકારે છેઃ એક લૌકિક માર્ગ અને બીજે લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. ૧૭ લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હેય નહીં. જેવું કૃત્ય તેવું ફળ. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ . શ્રીમદ્ રાજચંદ્ર આ સંસારને વિષે અનંત એવા કટિ જીની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણક અનંત જ ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યને ઘાત કરે છે તે પણ તેઓમાંના કોઈ કઈને તે જ કાળમાં મેક્ષ થયો છે. ૧૯ ક્રોધ, માન, માયા, અને લેભની ચેકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળે છે. તે જે અનંત સંસારને હેતુ હેઈને અનંતાનુબંધી કષાય થતું હોય તે તે ચક્રવર્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મેક્ષ થે શી રીતે ઘટે? એ વાત વિચારવા યોગ્ય છે. ૨૦ જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચેકડી બીજી રીતે સંભવે છે. ૨૧ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મેક્ષી તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મને અબંધને હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મેક્ષ છે. મેક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આ જે ઘણું જીને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. ૨૨ જેકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તે સધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. - ૨૩ અનુભવને કઈ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેને ક્વચિત્ અભાવ પણ થવો ઘટે. ૨૪ કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશને જે સ્વભાવભાવ છે તે ? – (અ) આત્માઓ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થને થયેલે સંગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઇન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન “કેવળજ્ઞાન સંબંધી છે. (આ) વિભાવભાવથી થયેલે જે પગલાસ્તિકાયને સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલને સંગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લેકસમસ્તના જે પુદ્ગલ તેને પણ એ જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તે તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના કેટલા ભાગને લઈને અછેદ્ય અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંતને બાકીને આકાશ જેને કેવળજ્ઞાનીએ પિતે પણ અનંત (જેને અંત નહીં એ) કહેલ છે, તે અનંત આકાશને પણ તે પ્રમાણે ગુણ હવે જોઈએ એવું બુદ્ધિબળે નિર્ણત કરેલું હોવું જોઈએ. Page #828 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ (૪) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તે આત્મજ્ઞાન થયું, એ આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે. ( 6 ) ઇંદ્રિયના સંયોગથી જે કંઇ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્યમાં સમાય છે ખરું, પરંતુ અહીં તેા અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇંદ્રિયાની સહાયતા અથવા તે સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લેકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયેગના સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણુસ્થાનકવાળા કેવળજ્ઞાનીને ચેગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયેગની ખાસ રીતે જરૂર છે, અને જયાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે કરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ડરે છે. ૩૯ વાત અનુભવગમ્ય છે. તે જોઈએ એમ જે કહેવામાં (૭) આ પ્રમાણે ઉપયાગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેના તા અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેના યાગ નથી તેના અનુભવ થવા એમ કહેવું એ મુશ્કેલી વાળું છે; અને તેની સાથે છેટના પદાર્થના અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરાધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ફરે છે. ૨૫ એક કાળના કપેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે. ૨૬ અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય . તેનું ખીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિીત થયેલું જણાય છે. ૨૭ આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ એછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ એછા હેાય છે. ૨૮ જ્ઞાન વિના સમ્યક્ત્વના વિચાર સૂઝતા નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવા એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણુને લઈને શ્રુતશ્રવણાદિ ફળતાં નથી. ૨૯ વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તેા બની શકે તેા કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તે તેટલા સારુ ત્યાં રાકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઇ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેના વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે એસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તે જીવને કર્મક્ષય કરવાને ઉપાય છે, પણ જીવ પેાતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યું ને ત્યાંથી પાછા વળી ગયો છે. ૩૧ જીવને એ ભાવ રહે છે કે સમ્યકત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તે પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી. ૩૨ કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે - અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે અને જીવ બળિયે થાય તો આતે આતે સર્વ પ્રકૃતિ અપાવે છે. ૩૩ સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે. ૩૪ જીવને સમજાય તે સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરે લક્ષ આપે નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાય તે પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જે જણાવનાર મળે તે પણ અંતરાયના જેગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયે તે અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. ૩૫ સમ્યકત્વનું સ્વરૂપ માત્ર વાણીયેગથી કહી શકાય; જે એકદમ કહેવામાં આવે તે ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યકત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે, પરંતુ તે જ સ્વરૂપ જે અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તે તે સમજવામાં આવી શકવા યોગ્ય છે. ૩૬ આ કાળને વિષે મેક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી, છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે. ૩૭ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાની તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન અને તેથી થતી કિયા તે “ચારિત્ર છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. ૩૮ સાતમા સુધી પહોંચે તે પણ મોટી વાત છે. ૩૯ સાતમા સુધી પહોંચે તે તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે અને જે ત્યાં સુધી પહોંચે તે તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. ૪૦ વધતી દશા થતી હોય તે તેને નિષેધવાની જરૂર નથી, અને ન હોય તે માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. ૪૧ સામાયિક, છ આઠ કોટિને વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કેટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી. ૪૨ અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તે અદૂભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મેક્ષ થઈ શકે છે. Page #830 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર–૧ ૭૪૧ ૪૩ મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ–વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ. ૪૪ અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે કયારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાને નિષેધ કરવામાં આવ્યું નથી, કારણ કે અમારા આત્માને વિષે તે ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. ૪૫ રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તે ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તે નહીં જ કહેવામાં આવ્યું હોય છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તે તેમાં સમજનારે પિતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. ૪૬ જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. ૪૭ અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે, ને તેથી કરી ક્રિયા ન કરવી એમ કરતું નથી. ૪૮ હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જે આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તે શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય છે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. ૪૯ બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વછંદપણું વિલય થાય છે. ૫૦ સ્વછંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જે પડવાનું થાય છે, તે તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણે તે ઊડી જાય છે, અર્થાત્ પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણુ કાળ સુધી જેરની પછાટથી ખેંચ્યા રહેવું પડે છે. ૫૧ હજ પણ શંકા કરવી હોય તે કરવી; પણ એટલું તે ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, તે કર્મને ભક્તા છે, મોક્ષ છે.) તે છે, અને મોક્ષને ઉપાય પણ છે, તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તે કોઈ દિવસ શંકા કરવી નહીં, અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જે કદાચ શંકા થાય તે તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તે તે દેશશંકા નથી પણ સર્વશંકા છે ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જેરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. પર આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છે : એક “ઘે અને બીજી “વિચારપૂર્વક - ૫૩ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાન વિષય છે; એટલે મૂળ તે મતિ, શ્રત, અને મન ૫ર્યવજ્ઞાન એક છે, પરંતુ મનઃ૫ર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫૪ મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં, વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. ૫૫ મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે, અને મન:પર્યવજ્ઞાનમાં લિગ અથવા ચિહની જરૂર રહેતી નથી. ૫૬ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મન:પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળ સ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે તેમ જ શરીરની ચેષ્ટા કેઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મન:પર્યવજ્ઞાન છે. પ૭ લેકમાં ઘસંજ્ઞાએ એમ માનવામાં આવતું કે “આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તે કેવળગમ્ય છે. ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષે એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. ૫૮ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે તે વાત અમુક નયથી સત્ય છે તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મેઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે, તે વાત પણ સત્ય છે; કારણ નિશ્ચયસમ્યકત્વ” છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે અથવા દરેક પ્રજનન ભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી, ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ” કેવળગમ્ય કહ્યું છે. તે પ્રયજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થળપણે હેતઅહેતુ સમજી શકાય એ બનવા ગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પિતાને સમ્યક્ત્વ છે એમ કહેલું છે. ૫૯ “સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં “અમારે હદયને વિષે બેધબીજ થયું છે એમ કહેલું છે, અર્થાત્ પિતાને વિષે સમ્યક્ત્વ છે એમ કહ્યું છે. ૬૦ સમ્યકત્વ પ્રાપ્ત થથા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જે ત્યાંથી તે પડે છે તે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તે પણ તે સાદિસતના ભાંગવામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. - ૬૧ સમ્યક્ત્વનાં લક્ષણે : (૧) કષાયનું મંદપણું અથવા તેને રસનું મેળાપણું. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારે ઝેર લાગે. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પિતાના આત્મા તરફ દયાભાવ. (૫) સદેવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. ૬૨ આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષમ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી Page #832 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ ૭૪૩ પ્રકાશવું થયું છે, તેમાં કંઇ હેતુ સમાય છે કે શી રીતે? અને સમાય છે તે શું? તે વિષે વિચાર કરવાથી સાત કારણેા તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે: સભૃતાર્થપ્રકાશ, તેના વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મેાક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મેાક્ષની પ્રાપ્તિના જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે. ૬૩ કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું માહનીય છે; જેનું સામર્થ્ય ખીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. ૬૪ આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ માહનીય અત્યંત પ્રમળપણે ઘનઘાતી છે. મેહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મેહનીયકર્મના પ્રતાપથી પ્રખળપણે થાય છે. જો મેાહનીય ખસે તેા ખીજાં નિર્બળ થઈ જાય છે. મેાહનીય ખસવાથી બીજાંઓના પગ ટકી શકતા નથી. ૬૫ કર્મબંધના ચાર પ્રકાર છે – પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદ્ગલના જમાત્ર અર્થાત્ જોડાણુ છે; ત્યાં તેનું પ્રખળપણું હતું નથી; તે ખેરવવા ચાહે તે ખરી શકે તેમ છે, માહને લઈને સ્થિતિ તથા રસના બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસના બંધ છે તે જીવ ફેરવવા ધારે તા ફરી જ શકે એમ ખનવું અશકય છે. આવું મેહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રખળપણું છે. ૬૬ સમ્યક્ત્વ અન્યાક્ત રીતે પેાતાનું દૂષણુ ખતાવે છે — - મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તાપણુ મારે તેને પરાણે મેક્ષે લઇ જવા પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવા કે માક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તેપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મેક્ષે પહોંચાડવા જોઇએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તાપણુ અને તે તે જ ભવે, અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મેક્ષે પહાંચાડવા જોઇએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રખળમાં પ્રમળ એવા મહુને ધારણ કરે તેાપણુ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને માફ઼ે પહોંચાડવા એ મારી પ્રતિજ્ઞા છે'! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે. ૬૭ સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે : ‘હું જીવને મેક્ષે પહાંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણુ જ કાર્ય કરે છેઃ તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તે પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે. ૬૮ ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાના અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તેડવા જોઈએ; તેમાં જ્ઞાનીના દાખલા લેવા જરૂર નથી. ૬૯ આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે. ૭૦ કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે ખીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું Page #833 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી, તે તે આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લેકેના જોવામાં નહીં આવવાથી કે તેનું માહાસ્ય બહુ જાણી શકતા નથી. ૭૧ જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત્ બની શકવા યોગ્ય નથી. ૭૨ મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે “મતિજ્ઞાન”, અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે “શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ અગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે “શ્રુતજ્ઞાન પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ “શ્રુતજ્ઞાન” મતિ વિના થઈ શકતું નથી, અને તે જ મતિ પૂર્વે શ્રત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણને સંબંધ છે. તેને ઘણું ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણુંવા, સમજવા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્ય પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે “કેવળજ્ઞાને તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે છે તે શી રીતે સમજી શકે? અર્થાત્ ન સમજી શકે. ૭૩ જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લેભાદિનો ત્યાં અભાવ છે, અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તેપણ “ઇરિયાપથને વિષે વહેતાં “ઈરિયાપથની ક્રિયા જ્ઞાનીને લાગે છે, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે કિયા લાગે છે. ૭૪ જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. ૭૫ તે જ વિદ્યા સંસારી હેતુના પ્રાગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. ૭૬ ક્ષેત્રસમાસ’માં ક્ષેત્ર સંબંધાદિની જે જે વાતે છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હેતે નથી, પરંતુ તે સઘળું કારણેને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તે પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. ૭૭ જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જે સમ્યકત્વવિનાનું મિથ્યાત્વસહિત હોય તે “મતિ અજ્ઞાન “શ્રુત અજ્ઞાન અને “અવધિ અજ્ઞાન” એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. ૭૮ મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તે તે “અજ્ઞાન” છે, અને સમ્યકત્વસહિત હોય તે “જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી. ૭૯ રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તે તેનું નામ “કર્મ” છે, શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ” કહેવાય અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ “નિર્જરા” છે. Page #834 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાર-૧ ૭૫ ૮૦ અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે – “જીવને મેક્ષ થતું નથી, પરંતુ મેક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે, તેને બંધ થયેલ નથી તે પછી મેક્ષ થવાપણું કયાં રહે છે પરંતુ તેણે માનેલું છે કે “હું બંધાણ છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું, તે માનવાપણું શદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. અર્થાત મોક્ષ સમજાય છે” આ વાત “શદ્ધનયની અથવા નિશ્ચયનયની છે. પર્યાયાથી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તે તેને રખડી મરવાનું છે. ૮૧ “ઠાણુંગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. ૮૨ વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા “નિશ્ચયનય સિવાય બીજા નયને એટલે “વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. ૮૩ કોઈ નવ તત્વની, કઈ સાત તત્વની, કઈ પદ્વવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે. ૮૪ નિગદમાં અનંતા જીવી રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સેયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પિતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે, પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે : ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તે ઘણી લીલેરી જોવામાં આવે છે, અને તેવી થેડી લીલેરીમાં અનંતા જીવે છે, તે એવા ઘણા ગામને વિચાર કરીએ, તે જીવની સંખ્યાના પ્રમાણુ વિષે અનુભવ નથી થયે છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલેતરમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળને અમુક શેડો ભાગ જે વાવવામાં આવે તે તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જે પ્રતીતિ ન થતી હોય તે આત્માનુભવ કરે; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતું, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જે તેની પ્રતીતિ કરવી હોય તે પ્રથમ આત્માના અનુભવી થવું. ૮૫ જ્યાં સુધી જ્ઞાનાવરણીયન ક્ષે પશમ નથી થયું, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. ૮૬ જીવમાં સંકેચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં શેડા અવકાશને વિષે પણ સંકેચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જ તેમ કરી રહેલા છે. ૮૭ જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. Page #835 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ શ્રીમદ્ રાજચંદ્ર ૮૮ પદાર્થને વિષે અચિત્ય શક્તિ છે. દરેક પદાર્થ પિતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગદ આશ્રયી થેડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા એગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે, પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્ય ધર્મે કરી છેડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તેપણ તેવડે આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેની નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મેટા પદાર્થોનું સ્વરૂપે જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરે તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જે અનંત પરમાણુ અચિત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તે, આંખથી કરી પિતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણું ઘરે આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને ચેડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. ૮૯ આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જે કે પરભાવનું વિવેચન છે, પણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે. ૯૦ ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. ૯૧ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેને વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલે તેને વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે, ત્યારે પદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂકમભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી એટલે તેને વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે, ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂમભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માને અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. ૯૨ જીવ પિતાને જે અપજ્ઞાન હોય છે તેના વડે મોટો એ જે પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે, તે કયાંથી થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. યપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પિતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મેટો શેયપદાર્થ તેને વિષે દેષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણું માન નથી. ૯૩ જીવ પિતાનું સ્વરૂપ જાણી શકતા નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચછે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડિહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે પણ તે કશા કામનું નથી, માટે ઉત્તમ રસ્તે એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે. જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સદુભાવવાળો છે “તે કર્મને કર્તા છે અને તેથી (કર્મથી) તેને બંધ થાય Page #836 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાર-૧ ૭૪૭ છે, તે બંધ શી રીતે થાય છે?” તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય?” અને તે બંધથી નિવૃત્ત થવું એ મેક્ષ છે એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કર છે, અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપને અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપને અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, છેડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જે માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તે જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલ પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે. ૯૪ જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલે જે આકાશ તેને વિષે રહેલા જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધો નથી. - ૫ આકાશમાં ચૌદ રાજલકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલે જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુને સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે. ૯૬ એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કેઈ કઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તે તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તે આત્માની વિભાવરૂપ પરિણતિ છે, અને તે પરિણતિ કરનાર આત્મા છે, અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલે એ જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદ્ગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જ નથી. ૯૭ યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે, ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણે પામે ત્યારે તે સંબંધ રહેતું નથી. સિદ્ધપણને વિષે એક આત્મા સિવાય બીજું કંઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તે ત્યાં યશ અપયશ આદિને સંબંધ શી રીતે ઘટે? અવિરતિપણાથી જે કંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. ૯૮ “વિરતિ એટલે “મુકાવું અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દને સંબંધ છે. અ+વિ+રતિ==નહીં+વિ=વિરુદ્ધ+રતિ=પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. ૯ પાંચ ઇન્દ્રિય, અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. ૧૦૦ એ સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. ૧૦૧ કેઈ જીવ કંઈ પદાર્થ છ મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે જેલે પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજે પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેજના કરેલી છે તેની તેને ખબર નથી તે પણ, તથા હાલના Page #837 -------------------------------------------------------------------------- ________________ ७४८ શ્રીમદ્ રાજચંદ્ર પર્યાયને સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતે તેપણું, જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામે ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. ૧૦૨ હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતું પ્રાગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તે મેહભાવને મૂકો. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે અંદરવામાં આવે તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ૧૦૩ ક્રિયા બે પ્રકારે થાય છે - એક વ્યક્ત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા કે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. ૧૦૪ પાણીને વિષે લહેર અથવા હિલ્લેળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તૂરી નાંખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તે પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તે એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજે ઊંઘી ગયેલે માણસ જે કંઈ કિયા વ્યક્તપણે કરતું નથી તે ભાવ સમાનપણને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમેહનીય નામની નિદ્રામાં સૂવે છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જે મેહભાવ ક્ષય થાય તે જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે તે પહેલાં બંધ પડતી નથી. ક્રિયાથી થતે બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છે :– ૧ મિથ્યાત્વ ૨ અવિરતિ ૩ કષાય ૪ પ્રમાદ ૫ વેગ ૫ ૧૨ ૨૫ ૧૫ ૧૦૫ મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી; પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મેહભાવ જ નથી. મેહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલે એ જે મેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જે વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ જે અત્યંતર છે તે સહેજે બહાર આવે છે. ૧૦૬ અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તેપણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહીં, કે તે અવિરતિપણની ક્રિયા કરી શકે. * ૧૦૭ મેહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યકત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અર્થાત્ હેતું નથી. ૧૦૮ જે એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઈદ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તે લેકમાં રહેલા જીવ અને Page #838 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ ૭૪૯ અજીવરાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ; પરંતુ લાકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન :— પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. ૧૦૯ પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક્પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. ૧૧૦ સદ્ગુરુ ઉપષ્ટિ યથાક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. ૧૧૧ વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે, અને કેટલાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમ કાળનું પ્રમળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ટિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યાગ્ય છે. ૧૧૨ જ્ઞાનીએ કહ્યું છે કે ‘મૂજો ! કેમ બૂજતા નથી ? ક્રી આવા અવસર આવવા દુર્લભ છે!’ ૧૧૩ લેાકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પેાતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થા તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી; અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે ૧૧૪ કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવ (અજીવમાં– મુખ્યત્વે પુદ્ગલાસ્તિકાયમાં-વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યક્પ્રચય એવા એ ધર્મ છે; અને કાળને વિષે તિર્યક્પ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે. ૧૧૫ ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક્પ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક્પ્રચય નથી, તેથી જે સમય ગયા તે પાળે આવતા નથી. ૧૧૬ દિગંબરઅભિપ્રાય મુજબ ‘કાળદ્રવ્ય'ના લેાકમાં અસંખ્યાતા અણુ છે. ૧૧૭ દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. ૧૧૮ અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. ૧૧૯ એક આંગુલના અસંખ્યાત ભાગ–અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લેાકના પણ અસંખ્યાત પ્રદેશ છે. ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, ખીજી, ત્રીજી સમશ્રેણિના સરવાળા કરતાં જે સરવાળા થાય તે એક ગણુ, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત Page #839 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રદેશવાળી છે તે સમણિની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય. એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાને ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કર બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય. ૧૨નય છે તે પ્રમાણને અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નથી જે ધર્મ કહેવામાં આવ્યા છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેને નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે. ૧૨૧ નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ કરે છે. ૧૨૨ નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસે, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે. ૧૨૩ એકાંતિકપણું ગ્રહવાને સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતે અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. ૧૨૪ નય જે કહેવામાં આવે છે તે નય પિતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણને અંશ છે. ૧૨૫ અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ કરતું નથી. ૧૨૬ કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષને ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જે કઈ અંશે રાગદ્વેષ હોય તે તે ચારિત્રમેહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એક બીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. ( ૧ર૭ ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કેઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તે ગુણને સમુદાય તે “ગુણ” છે, એટલે ગુણ અને ગુણ એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતું નથી. જેમ સાકરને કટકે છે તે “ગુણી છે અને મીઠાશ છે તે ગુણ છે. ગુણ? જે સાકર અને ગુણ જે મીઠાશ તે બને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ “ગુણ’, ‘ગુણી” કઈ અંશે ભેજવાળા છે. ૧૨૮ કેવળજ્ઞાનીને આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લેકાલેકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. Page #840 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસીર-૧ ૭૫૧ ૧૨૯ સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન”; –ને માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. ૧૩. આ માર્ગ આત્મગુણોધક નથી, પણ બેધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશે સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૧ સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારૂ સિદ્ધાંતે સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતે ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી અથવા ખંડિતપણને પામતા નથી; અને જો તેમ થાય છે તે સિદ્ધાંત નથી. ૧૩૨ સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બેડિયા હોય તે સુધારીને માણસે વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તે તે હિસાબ મેટો ઠરે છે, માટે આંકડા બેડિયા હોતા નથી. આ દૃષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. ૧૩૩ સિદ્ધાંતે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણ હોય, તે પણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તે ગુજરાતી, કે સંસ્કત, કે પ્રાકત, કે ચીની, કે અરબી, કે પશિયન કે ઇંગ્લિશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવું એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને જોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તે પણ ૮૦ અથવા ૮૨ થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. ૧૩૪ સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણે કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર બેટ પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ બેટાપણું સમાતું નથી. ૧૩૫ જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ પશમ થયું નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે “૯૮ થતા હોય તે કેમ ના કહી શકાય? તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંત જે તેને ગુણાકારની રીત છેડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તે એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તે પણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તે પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તે તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૬ જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. ૧૩૭ સિદ્ધાંતના દાખલા-(૧) “રાગદ્વેષથી બંધ થાય છે. (૨) બંધને ક્ષય થવાથી મુક્તિ Page #841 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર થાય છે. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તે રાગદ્વેષ છેડે. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તે આત્માને સર્વ પ્રકારે મેક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતું નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશે સવાલ કે શંકા રહેતાં નથી. ૧૩૮ જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવલજ્ઞાન છે. ૧૩૯ જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતું નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરે, તેને વિચાર પણ કરતું નથી, અને વાત કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતે જે પિતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત્ પિતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાત કરવા બેસે તે ન જ સમજી શકાય. ૧૪ ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવે પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મેળે થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણને જેગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધે કે ચેથામાં આવે છે, અને ચેથામાં આવ્યો કે વહેલેમેડ મેક્ષ થશે, એવી તે જીવને છા૫ મળે છે. ૧૪૧ આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યગ્દષ્ટિ' છે, જ્યાં વિરતિ પણ વિના સમ્યકજ્ઞાનદર્શન છે. ૧૪૨ કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તે પણ એક મોટામાં મોટી વાત છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. ૧૪૩ આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી પહોંચથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ચેથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું “દેશવિરતિક છ સર્વવિરતિ અને સાતમું પ્રમાદરહિત વિરતિ” છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્ચેથી આગળની દશાને અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચેથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાને જે વિચાર કરે છે તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેને પહેલા ગુણસ્થાનકવાળા જીવ વિચાર કરે તે તે શી રીતે પ્રતીતિમાં આવી શકે? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં. ૧૪૪ સમ્યકત્વ પ્રાપ્ત થયેલ છવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં એણું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. ૧૪૫ પહેલું મેળું કરે તે એથે આવે એમ કહેવામાત્ર છે; એથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. ૧૪૬ આગળ ૪, ૫, ૬ અને ૭ મા ગુણસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવા માત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા એગ્ય છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ ૧૪૭ ખની શકે તેટલેા પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. ૧૪૮ ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણુ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરના વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યેાગ્ય છે. ૧૪૯ સિંહના દાખલાની માફ્ક :—સિંહને લેાઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામાં આવ્યા હાય તે તે અંદર રહ્યો પાતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલેા માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે; માત્ર લેાઢાના મજબૂત સળિયાની આને લીધે બહાર નીકળી શકતા નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરના વિચાર સુપ્રતીત થઈ શકે છે. ૭૫૩ ૧૫૦ આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણેાને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતા નથી. ૧૫૧ મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી ખાખત છે, અર્થાત્ તેમાં મેક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. ૧૫૨ શુભાશુભ, અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મેક્ષ થતા નથી. લેાકરૂઢિમાં અથવા લેાકવ્યવહારમાં પડેલા જીવ મેાક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતા નથી, તેનું કારણ તેને વિષે રૂઢિનું અથવા લાકસંજ્ઞાનું માહાત્મ્ય છે. આથી કરી બાદરક્રિયાને નિષેધ કરવામાં આવતા નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં ખાદરક્રિયા ઉપયેગી છે. તાપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાના હેતુ નથી. ૧૫૩ જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારું પ્રથમ તે કોઇને ઉપદેશ દેવાના નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાના છે, એ જ્ઞાનીના ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હાય, તેવાના સંગ થયા વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યક્ત્વ આવવાથી ( પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, જીવની દશા કરે છે); એટલે પ્રતિકૂળ હાય તા અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે ) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. ૧૫૪ જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ. આ દરેક પાતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે ખીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઇત્યાદિ દરેક પાતાથી અન્ય કેટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી એછી તેટલું એછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તે સમજાય કે છેવટે નવ કાટિયે છેડ્યા વિના રસ્તા નથી. ૧૫૫ તીર્થંકરાદિ મેક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જૈનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તે મહાન અને મહાભારત એવા મેાક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે ? તે વિચારવા યાગ્ય છે. ૧૫૬ મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫, ૬, ૭ અને ૮મે જઇ એ ઘડીમાં મેક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યક્ત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૧૫૭ દુર્ધર પુરુષાર્થથી પામવા યાગ્ય માક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતા નથી. આત્મજ્ઞાન Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ શ્રીમદ્ રાજચંદ્ર અથવા મોક્ષમાર્ગ કેઈન શાપથી અપ્રાપ્ત થતું નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ૧૫૮ સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તે ફેરફારવાળે નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેને નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શુરવીરપણું ગ્રહણ કરવા ગ્ય છે. જીવને અમૂર્ષિત કરે એ જ જરૂરનું છે. ૧૫૯ વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં. ૧૬૦ ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરાબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાને ઊંચા વ્યવહાર જોવામાં આવે તે તે ઊંચા વ્યવહારનો નિષેધ કરે નહીં, કારણ કે મેક્ષમાર્ગને વિષે કશે ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખે જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ, ૧૬૧ અ૫માં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તે તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યફવા ૧૬૨ જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બેલવામાત્ર જ છવાજીવ છે, એમ કહેવું તે સમ્યકત્વ નથી. તીર્થંકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી. ૧૬૩ વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહીં. સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મેક્ષ નથી, એમ જોવામાં આવે છે. ૧૬૪ દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ. ૧૬૫ કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દૃશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દ્રશ્ય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દૃશ્ય થવા સંભવે છે. ૧૬ પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. ૧૬૭ યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. - ૧૬૮ યુજનકરણ એટલે પ્રકૃતિને જવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણને ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. Page #844 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ ૭૫૫ ૧૬૯ કર્મપ્રકૃતિ, તેના જે સૂક્રમમાં સૂક્ષ્મ ભાવ, તેનાં અંધ, ઉદ્દય, ઉદીરણા, સંક્રમણુ, સત્તા, અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવટિના પુરુષ નહીં, પરંતુ ઇશ્વરકોટિના પુરુષ જોઇએ, એવી સુપ્રતીતિ થાય છે. ૧૭૦ કઈ કઈ પ્રકૃતિના કેવા રસથી ક્ષય થયેલા હાવા જોઈએ ? કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે ? કઈ સંક્રમણ કરી છે ? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તેપણ તે કહેનાર ઈશ્વરકોટિના પુરુષ હાવા જોઇએ એ ચેાક્કસ થાય છે. ૧૭૧ જાતિસ્મરણુજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા’ નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંગ઼ીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. ૧૭૨ (૧) તીર્થંકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પાતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદ્યત્તમાંથી તીર્થંકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (૨) ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. ૧૭૩ ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે :– (૧) દ્રવ્યાનુયાગ. (૨) ચરણાનુયાગ. (૩) ગણિતાનુયાગ. (૪) ધર્મકથાનુયાગ. (૧) લેાકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણુ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયેાગ’ (૨) આ દ્રવ્યાનુયાગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ‘ચરણાનુયાગ’ (૩) દ્રવ્યાનુયાગ તથા ચરણાનુયાગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવે, ક્ષેત્ર, કાળાદ્મિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયાગ’ (૪) સત્પુરુષાનાં ધર્મચરિત્રની કથાઓ કે જેના ધડા લઈ જીવને પડતાં અવલંબનકારી થઇ પરિણમે તે ધર્મકથાનુયોગ ૧૭૪ પરમાણુમાં રહેલા ગુણુ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દૃષ્ટાંત તરીકે :પાણીમાં રહેલા શીતગુણુ એ કરતા નથી, પણ પાણીમાં જે તરંગે ઊઠે છે તે ક્રૂ છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે કર્યાં કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. ૧૭પ તેજસ અને કામેણુ શરીર સ્થૂલદેહપ્રમાંણુ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર ધૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેના અર્થ એ કે તે શરીર સ્થૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્થૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. ૧૭૬ તેમ જ કાર્મણુ શરીર પણ છે; જે તેજસ કરતાં રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદ્રિ કાર્યણથી ક્રોધાદ્ધિ થઇ તેોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનેા સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક થાય છે તે જ કાર્પણુ શરીર છે. અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ શ્રીમદ્ રાજચંદ્ર થવી તે કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. ૧૭૭ ઉપર જણાવેલ ચાર અનુગનું તથા તેના સૂક્ષ્મ ભાવનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાને હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષમ સ્વરૂપ છે જે કાંઈ જાણ્યું હોય તે તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. ૧૭૮ અંતરવિચારનું સાધન ન હોય તે જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરે બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે, તેથી જે ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તે તેના વિચારને લીધે સચિવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. ૧૭૯ પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂકમપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂકમ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂવમ અરૂપી એ જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. ૧૮૦ માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી. - ૧૮૧ (૧) વાંચવું. (૨) પૂછવું. (૩) વારંવાર ફેરવવું. (૪) ચિત્તને નિશ્ચયમાં આણવું. (૫) ધર્મકથા. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. ૧૮૨ “ઉત્તરાધ્યયન’માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે –(૧) મનુષ્યપણું. (૨) પુરુષના વચનનું શ્રવણ. (૩) તેની પ્રતીતિ. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. ૧૮૩ મિથ્યાત્વના બે ભેદ છે. (૧) વ્યક્ત. (૨) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે – (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતું નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. ૧૮૪ મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મેળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલે કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. ૧૮૫ ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. ૧૮૬ મિથ્યાત્વમાંથી સાવ ખસ્ય ન હોય પણ થોડો ખચ્ચે હોય તે પણ તેથી મિથ્યાત્વ મેવું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મેળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વને અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. ૧૮૭ પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે, પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ કે ત્યાં તે અમુક દર્શનની બીના દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સવાંગે પ્રતીતિરૂપ થાય છે. Page #846 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૧ ૭૫૭ ૧૮૮ પહેલેથી ખીજે જવાતું નથી, પરંતુ ચેાથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતા વચલા અમુક કાળ તે ખીજું છે. તેને જે ચેાથા પછી પાંચમું ગણવામાં આવે તે ચેાથાથી પાંચમું ચડી જાય અને અહીં તે સાસ્વાદન ચેાથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ ખરાબર છે. ૧૮૯ આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થાપું એકબીજાથી તફાવતવાળું છે. ૧૯૦ દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. ૧૯૧ જોકે સત્તા અને શક્તિના સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. ૧૯૨ દૃઢપણે એઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી વિચારસહિત આસ્થા' થાય છે. ૧૯૩ તીર્થંકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તે પછી અન્ય જીવાને તેમ કરવા સિવાય છૂટકો નથી. ૧૯૪ ત્યાગના બે પ્રકાર છે – એક માહ્ય અને બીજો અત્યંતર. તેમને બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. ૧૯૫ જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવા પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પેાતાનું જોર રહે છે. જ્યારે એવે વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ માળે પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગના પરિચય કરવા માંડવા; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? ૧૯૬ આંખ, જીભાદિ ટ્રિયાની એકેક આંગળ જેટલી જગા જીતવી જેને મુશ્કેલ થઇ પડે છે, અથવા જીતવું અસંભિવત થઈ પડે છે, તેને મેટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હાય તે તે શી રીતે ખની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તે। આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણુ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇંદ્રિયાના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળા થઈ પડે છે. ૧૯૭ હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલા જેટલા ત્યાગ કરવા તેમાં પણ મેળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવા એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવા તે શિથિલપણા રહિત તથા ખારીખારણાં રહિત કરવેા. અથવા ખારીખારણાં રાખવાં જરૂર હેાય તે તે પણુ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેના અર્થ જ્યારે જેવા કરવા હોય તેવા થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેને ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચેાક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતા અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણુ રાખવામાં આવે તે શિથિલપરિણામી થઇ ત્યાગેલું બધું અગાડી મૂકે છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૮ અંશે પણ ત્યાગ કરે તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ‘ત્યાગ કરે, તથા ત્યાગ કરવા પછી પિતાને મનગમતે અર્થ કરવો નહીં. ૧૯૯ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લેભની ચેકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા ગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર ૨ખડાવનાર છે. તે કષાય ક્ષય થવાને ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેને ઉદય થવાને ક્રમ સામાન્ય રીતે માન, લેભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. ૨૦૦ આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયને છે. જે અંતર્મુહૂર્તમાં ચાળીસ કેડાર્કડિ સાગરોપમને બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે, તે એવી રીતે કે મિથ્યાત્વમેહરૂપી એક રાજાને બરાબર જાળવણથી સન્યને મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર લાવ્યા મિથ્યાત્વમેહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજે પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વમેહની ચાકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચેકિયાતે નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર દ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર દ્ધાઓ મધ્યેથી ક્રોધને સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભેળે માલુમ પડે છે, કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. ૨૦૧ ઘનઘાતી એવાં ચાર કર્મ મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તે પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મને ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભેગવવાં જોઈએ; તે ન ભેગવવાં એવી ઈચ્છા થાય તે પણ ત્યાં તે કામ આવતી નથી; ભેગવવાં જ જોઈએ; અને જ્ઞાનાવરણીયને ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક કલેક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતું ન હોય તે બે, ચાર, આઠ, સેળ, બત્રીશ, ચેસઠ, સે અર્થાત્ વધારે વાર ગેખવાથી જ્ઞાનાવરણીય ક્ષેપક્ષમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમ જ દર્શનાવરણય કર્મના સંબંધમાં સમજવું. મેહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભેળ પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણું, વેગ આવવામાં જમ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મેહનીયકર્મને તીવ્ર બંધ હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે, જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. ૨૦૨ ઘેલછા એ ચારિત્રમેહનીયને વિશેષ પર્યાય છે. ક્વચિત હાસ્ય, ક્વચિત શોક, ક્વચિત્ રતિ, ક્વચિત્ અરતિ, ક્વચિત્ ભય અને ક્વચિત્ જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેને જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વમમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૨૦૩ “સંજ્ઞા એ જ્ઞાનને ભાગ છે. પણ પરિગ્રહસંજ્ઞા લેભપ્રકૃતિમાં સમાય છે મૈથુનસંજ્ઞા” “વેદપ્રકૃતિમાં સમાય છે, “આહાર સંજ્ઞા” “વેદનીય'માં સમાય છે, અને “ભયસંજ્ઞા Page #848 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનમાર-૧ ૭૫૯ ભયપ્રકૃતિમાં સમાય છે. ૨૦૪ અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એક અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક “ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત્ કર્મપ્રકૃતિ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ કર્મગ્રંથમાં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. ૨૦૫ “વિભાવ એટલે ‘વિરુદ્ધભાવ નહીં, પરંતુ વિશેષભાવી આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષભાવે પરિણમે તે “વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. ૨૦૬ “કાળના “અણુ લેકપ્રમાણુ અસંખ્યાત છે. તે “આણુમાં “રુક્ષ અથવા “સ્નિગ્ધ” ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક્ પૃથફ રહે છે. પરમાણુપુગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેને (પરમાણુપુદ્ગલને) “અંધ” થાય છે. ૨૦૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથફ પૃથક છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે. ૨૦૮ વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તે જ એક ખડબચડા આકારવાળે કટકે હોય પણ તેમાં ખારાશને ગુણ હોય તે તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત્ લુણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે. ૨૦૯ ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જે તે બે ન હોય તે પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામને છે? ૨૧૦ એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હેવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયને વ્યય અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થયા કરે છે. ૨૧૧ આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. ૨૧૨ દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે, તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ, જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાગોચર કહે છે. Page #849 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૩ આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે, વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પઢાર્થ વિષમશ્રેણિએ ગમન નથી કરી શકતા. ૭૬૦ ૨૧૪ ચક્ષુદ્રિય સિવાય ખીજી દ્રિયાથી જે જાણી શકાય તેના જાણવામાં સમાવેશ થાય છે. ૨૧૫ ચક્ષુદ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણુવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ૨૧૬ ત્રિકાળ અવમેધ ત્યાં સંપૂર્ણ જાણુવાનું થાય છે. ૨૧૭ ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેને સમાવેશ થાય છે. ૨૧૮ કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીદ્રિય છે. દેખવાના વ્યાઘાત છે. તે વ્યાઘાત અતંદ્રિયને નડવા સંભવ નથી. ચાર ઘનઘાતી કર્મો નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ધનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા ખાદ્ય કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણુ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અંધપણું છે તે ઇંદ્રિય વડે અચક્ષુદર્શન આંખ સિવાયની ખીજી ઇંદ્રિયા અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇન્દ્રિયાને માટે પણ જણાય છે. ૨૧૯ જ્ઞાન એ પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયાની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયાની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહ્માદિક વડે જાણે દેખે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાધાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હેાય તેથી આત્મપ્રત્યક્ષને ખાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંદ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તા તે દૃષ્ટિની માક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતા નથી. જો આગળ વધે તાપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તે પા ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. ને કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તેાપણ તે ખેલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ૨૨૧ જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મેટું ઝાડ થઈ શકે છે તે તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુદ્ગલ જે Page #850 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર-૧ ૭૬૧ રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હેવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તે પણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે. આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કઈ રીતે જે પ્રતીતિ થઈ તે વડના બીજની પ્રતીતિ માફક મેક્ષના બીજની સમ્યક્ત્વરૂપે પ્રતીતિ થાય છે મેક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશે શક નથી. ૨૨૨. ધર્મ સંબંધી (શ્રી રત્નકરંડ શ્રાવકાચાર) – આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માને સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, ત્યાં બંધને અભાવ છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.. જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. આસ એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપને સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દદ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આતના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આમના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્દગુરુ. સમ્યદર્શન એટલે સત્ય આમ, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યકદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છે અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તવનું શ્રદ્ધાન કેવી રીતે થાય? નિર્દોષ આત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય? તેથી સમ્મદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. આસપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આમ ભગવાન છે. આત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતેપદેશક છે. Page #851 -------------------------------------------------------------------------- ________________ ૯૫૯ શ્રી વ્યાખ્યાનસાર-૨ * ૧ ૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે; એકલાં ન હેાય. ૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હેાય. ૩ વીતરાગવચનની અસરથી ઇન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચના કાને પડ્યાં જ નથી, એમ સમજવું. ૪ જ્ઞાનીનાં વચને વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. પ છદ્મસ્થ એટલે આવરણુયુક્ત. ૬ શૈલેશીકરણ=શૈલ=પર્વત-ઈશ=મેટા; એટલે પર્વતામાં મેાટા મેરુ જેવા અકંપ ગુણવાળા. મેારખી, અસાડ સુદ ૪, ૧૯૫૬ છ અકંપ ગુણવાળા=મન, વચન, કાયાના યાગની સ્થિરતાવાળા. ૮ મેાક્ષમાં આત્માના અનુભવના જો નાશ થતા હેાય તે તે મેક્ષ શા કામના ? ૯ આત્માના ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચા જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી ખેાળે હાવાથી નીચે આવે. જેમ ડૂબેલા માણુસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. * સં. ૧૯૫૬ ના અસાડ–શ્રાવણમાં શ્રીમદ્ની મારખીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતાવખત કરેલ ઉપદેશના સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ. Page #852 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–૨ ૧૦ ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત. ) ૧૧ સગર ચક્રવર્તીની કથા. (૬૦૦૦૦ પુત્રાના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય. ) ૧૨ નિમરાજિષની કથા. ( મિથિલા ખળતી દેખાડી વગેરે.) ર મેરખી, અષાડ સુદ ૫, સામ, ૧૯૫૬ ૧ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષા તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મના વિચાર નહાતા એમ નહાતું. ૨ આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. ૩ ‘આસવાળ’ તે ‘એર્પાક' જાતના રજપૂત છે. ૪ ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં. ૫ આયુઃકર્મના જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. ૬ અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસના અભાવ તેને લઈને તેમ બને છે. ૭ દર્શન રીકાર્ય જ્ઞાન રાકાય. ૭૬૩ ૮ જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઇએ. વજન તેવાં કાટલાં. ૯ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરખીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણુ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે ખીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણુ છે. ૩ મેારખી, અષાડ સુદ ૬, ભામ, ૧૯૫૬ ૧ ક્ષયાપશમસમ્યક્ત્વને વેદકસમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષાપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેકસમ્યક્ત્વ છે. ૨ પાંચ સ્થાવર એકેંદ્રિય ખાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિંગાદ માદર છે તેમ સૂક્રમ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિંગાદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. ૩ શ્રી તીર્થંકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, ખીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે. ૪ વર્ધમાન, હીયમાન અને સ્થિત એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પિરણામની ધારા સમ્યક્ત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હેાય; અને ચારિત્રઆશ્રયી ભજના. ૫ ક્ષાયિકચારિત્ર છે ત્યાં માહનીયના અભાવ છે; અને જ્યાં મેાહનીયના અભાવ છે ત્યાં પહેલું, ખીજું, ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણુસ્થાનકના સ્પર્શપણાના અભાવ છે. ૬ ઉદય એ પ્રકારનેા છે. એક પ્રદેશેય; અને બીજો વિપાકોદય. વિપાકાદય ખાહ્ય (દેખીતી) રીતે વેદાય છે; અને પ્રદેશેાય અંદરથી વેદાય છે. ૭ આયુષ્યકર્મના બંધ પ્રકૃતિ વિના થતા નથી; પણ વેદનીયને થાય છે. ૮ આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. ખીજી પ્રકૃતિ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ વેદાય. Page #853 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ શ્રીમદ્ રાજચંદ્ર ૯ જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિને ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. ૧૦ આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભેગવાતી નથી. ૧૧ ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભેગવવાં તેને આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સે વર્ષની આયુકર્મ પ્રકૃતિને ઉદય વર્તે છે, તેમાંથી તે એસીમે વર્ષે અધૂરે આયુષે મરણ પામે તે બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભેગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમાં વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે પરંતુ તેમ બની શકતું નથી. ૧૨ સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણને નિયમ આયુકર્મવર્ગણ સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. ૧૩ આયુઃકર્મ પૃથ્વી સમાન છે અને બીજાં કર્મો ઝાડ સમાન છે. જે પૃથ્વી હોય તે ઝાડ હોય.) ૧૪ આયુષના બે પ્રકાર છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભેગવાય છે. ૧૫ ઉપશમ સમ્યકત્વ ક્ષયે પશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. ૧૬ ચક્ષુ બે પ્રકારે – (૧) જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂફમદશંકાદિ યંત્રથી જુદા જ સ્વરૂપે દેખાય છે, તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પિતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. ૪ મેરબી, અષાડ સુદ ૭, બુધ, ૧૯૫૬ ૧ શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાભૃત) રચેલ છે. પ્રાભૃતભેદ – દર્શનપ્રાકૃત, જ્ઞાનપ્રાભૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઈત્યાદિ. દર્શનપ્રાભૂતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવે અમે, તમે અને દેવાધિદેવ સુધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માને ધર્મ છે, અને તે ભાબેથી જ મુક્તિ થાય છે. ૨ ચારિત્રપ્રાભૃત. ૩ દ્રવ્ય અને તેને પર્યાય માનવામાં નથી આવતા ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. - ૪ દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતા હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. - ૫ સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માને એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતું ત્યારે તે પર્યાય હતે, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. ૬ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. Page #854 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર-૨ ૭૬૫ ૭ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણે વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. ૮ પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. ૯ દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. ૧૦ પર્યાય ઉત્પાદવ્યયવંત છે. ૧૧ છ દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ-ક્ષણિકવાદી=પર્યાયરૂપે “સ” છે. વેદાંત–સનાતન=દ્રવ્યરૂપે “સ” છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સ” છે. ૧૨ જીવ પર્યાયના બે ભેદ છે - સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સે ટચના સેના તુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સેનાતુલ્ય છે. ૧૩ વ્યંજનપર્યાય. ૧૪ અર્થપર્યાય. ૧૫ વિષયને નાશ (વેદને અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે, ને નવમા ગુણસ્થાનક સુધી વેદને ઉદય હોય છે. ૧૬ જે ગુણ પિતાને વિષે નથી તે ગુણ પિતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાવૃષ્ટિ જાણવા. ૧૭ જિન અને જૈન શબ્દનો અર્થ : ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસે, મતવારા સમજે ન” –સમયસાર ૧૮ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીને સાર પણ. તે જ છે. તે ષડ્રદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે. ૧૯ વીતરાગનાં વચને વિષયનું વિરેચન કરાવનારાં છે. ૨૦ જૈનધર્મને આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોને આશય, ને દ્વાદશાંગીને આશય માત્ર આત્માને સનાતન ધર્મ પમાડવાનું છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે, પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. ૨૧ બાહ્ય વિષયેથી મુક્ત થઈ જેમ જેમ તેને વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. ૨૨ ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિને વિચાર કર ઘટે છે. ૨૩ જ્ઞાનીઓ કે વાણિયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શેધન કરી ત સ્વીકારનારા) છે, તેપણ છેવટે લેક જેવા લેક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાતુ છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે. ૨૪ જ્ઞાની ઉદયને જાણે છે, પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. ૨૫ ઇંદ્રિયેના ભેગસહિત મુક્તપણું નથી. દાદ્રિના ભેગ છે ત્યાં સંસાર છે ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. • ૨૬ બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીને આશ્રય લેવાને છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. ૨૭ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હેય નહીં. આપણાથી ન સમજાય Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ શ્રીમદ્ રાજચંદ્ર તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીના આશય ભૂલવાળા લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કેઈ જગાએ કાંઇ ભેદ જોવામાં આવે તે તેમ થવું ક્ષયાપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. ૨૮ જ્ઞાનીએ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે છિદ્રયા પૂર્ણ હતી; (પાંચે ઇન્દ્રિયા પૂર્ણ હાય તે જ આચાર્યપદવીને ચેાગ્ય થાય.) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તે વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. ૨૯ અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેના મેાક્ષ થયા નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! ૩૦ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. ૩૧ અમુક વસ્તુએ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેને પુરુષાર્થ કરવામાં આવતા નથી તેથી વ્યવસ્થેઢ ગઈ કહે છે, યવિષે જો તેને સાચા, જેવા જોઇએ તેવા પુરુષાર્થ થાય તે તે ગુણા પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યાં તેા હુન્નરા તથા રાજ્ય પ્રાપ્ત કર્યાં; અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યાં તે પ્રાપ્ત કરી શકયા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. ૩૨ વિષયે ક્ષય થયા નથી છતાં જે જીવા પાતાને વિષે વર્તમાનમાં ગુણ્ણા માની બેઠા છે તે જીવાના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયે! ક્ષય કરવા ભણી લક્ષ આપવું. ૫ મારખી, અષાડ સુદ ૮, ગુરુ, ૧૯૫૬ ૧ ધર્મ, અર્થ, કામ ને મેાક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતા મેક્ષ; મેક્ષ અર્થે ખાકીના ત્રણે છે. ૨ સુખરૂપ આત્માના ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સેાના માક શુદ્ધ છે. ૩ કર્મ વડે સુખદુ:ખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિના હેતુ છે. તેથી ખરા સુખના ઇચ્છકને માટે મેાક્ષમાર્ગ વર્ણવ્યો છે. ૪ તે માર્ગ ( મેક્ષ ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. ૫ જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વાના યથાર્થ એધ થવા તે ‘સમ્યજ્ઞાન’ ૬ જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ, માક્ષ એ તત્ત્વ છે. અત્રે પુણ્ય, પાપ આસવમાં ગણેલા છે. ૭ જીવના બે ભેદ :– સિદ્ધ અને સંસારી. – સિદ્ધ સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થંકર. (૪) અતીર્થંકર. (પ) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ, (૭) બુદ્ધએધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક. સંસારી :- સંસારી જીવા એક પ્રકારે, એ પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે : સામાન્યપણે ‘ઉપયેગ' લક્ષણે સર્વે સંસારી જીવે છે. એ પ્રકારે : ત્રસ, સ્થાવર અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે ‘વ્યવહારરાશિ Page #856 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર–૨ ૭૭ પાછા તે સૂકમ નિગેદમાં જાય તે પણ તે “યવહારરાશિઃ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નિકળી કઈ દિવસ વ્યસપણે પામ્યા નથી તે અવ્યવહારરાશિ ત્રણ પ્રકારે : સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક. ચાર પ્રકારે ? ગતિ અપેક્ષાએ. પાંચ પ્રકારે : ઇદ્રિય અપેક્ષાએ. છ પ્રકારે : પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પત્ર, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારે : અંડજ, પિતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂઈન, ઉભિજ અને ઉપપાદ. * નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને ચિંદ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચંદ્રિય. અગિયાર પ્રકારે ઃ સૂમ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેંદ્રિયમાં જલચર, સ્થલચર, નભથ્થર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે ? ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિમેદને). ચૌદ પ્રકારે ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંસી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. ૬ મેરબી, અષાડ સુદ ૯, શુક, ૧૯૫૬ ૧ “જાતિસ્મરણજ્ઞાન વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે – જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને ન દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યું હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે. ૨ એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળ૫ણું છે, જે તપાસતાં તમેને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે કુરાયમાન કેમ ન થાય? તેનાં કારણે વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણે બતાવ્યાં છે. “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. એક માણસ વિશ વર્ષને અને બીજે માણસ સો વર્ષને થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જે અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તે વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધને નહીં હોવાથી પૂર્વપર્યાય છેડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવ દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપાવામાં મદ્રપણાને લઇને, અને વર્તમાન દેડમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણેને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં Page #857 -------------------------------------------------------------------------- ________________ ७६८ શ્રીમદ્ રાજચંદ્ર સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયપશાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તે “જાતિસ્મરણજ્ઞાન” થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંસીને ભવ આવવાથી “જાતિસ્મરણજ્ઞાન ન થાય. કદાપિ સ્મૃતિને કાળ થડ કહો તે સે વર્ષ થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જે પૂર્વસંજ્ઞા કાયમ હોય તે સ્મૃતિમાં રહે. ૩ આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણે – (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કઈ શીખવે છે? તે પૂર્વાભ્યાસ છે. (૨) સર્પ અને મરને હાથી અને સિંહને ઉંદર અને બિલાડીને સ્વાભાવિક ઘેર છે. તે કઈ શિખવાડતું નથી. પૂર્વભવના ઘરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. ૪ નિર્સગપણું એ વનવાસીને વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગાપણું થાય નહીં. ૫ સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતમુહૂર્તની છે. ૮ “અમે સમજ્યા છીએ, “શાંત છીએ, એમ કહે છે તે તે ઠગાયા છે. ૭ સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. ૮ પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તે યથાસ્થિત સાંભરે. પિતાનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે પિતાને ઈડર અને વસેની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તે, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પિતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પિતાને પાંચ વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણકે તે ક્ષયપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. ૯ ગ્રંથિના બે ભેદ છે - એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ છે.); બીજી ભાવ, અભ્યન્તર ગ્રંથિ (આઠ કર્મ ઇ.). સમ્યફપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે “નિગ્રંથ ૧૦ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રને ત્યાગ હોય, તેપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે? ૧૧ સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. ૧૨ રાગાદિ દોષોને ક્ષય થવાથી તેના સહાયકારી કારણે ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતું નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. ૧૩ રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારના અભાવે બંધ થતું નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મને અભાવ સર્વ સ્થળે જાણ. ૧૪ આયુકર્મ સંબંધી -કર્મગ્રંથ) (અ) અપવર્તન = વિશેષ કાળનું હોય તે કર્મ ઘેડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વને તે બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભેગવાય. ૧. ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫. Page #858 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર-૨ ૭૬૯ (આ) “હ્યું’ શબ્દને અર્થ “બે ભાગ થવા” એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. જેવી રીતે દેવું ટું શબ્દ દેવાને નિકાલ થ, દેવું દઈ દીધું'ના અર્થમાં વપરાય છે, તેવી રીતે “આયુષ સું” શબ્દને આશય જાણો. (ઈ) “સેપક્રમ=શિથિલ, એકદમ ભેગવી લેવાય તે. (ઈ) નિરુપક્રમ=નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હેય છે. - (૧) પ્રદેશદય=પ્રદેશને મેઢા આગળ લઈ વેદવું તે પ્રદેશેાદય પ્રદેશદયથી જ્ઞાનીઓ કર્મને ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. (9) “અનપવર્તન” અને “અનુદીરણ” એ બેને અર્થ મળતે છે, તથાપિ તફાવત એ છે કે “ઉદીરણમાં આત્માની શક્તિ છે, અને “અપવર્તનમાં કર્મની શક્તિ છે. (એ) આયુષ ઘટે છે, એટલે ચેડા કાળમાં ભગવાય છે. ૧૫ અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. ૧૬ પરિણામની ધારા એ “થરમૉમિટર સમાન છે. મોરબી, અષાડ સુદ ૧૦, શનિ, ૧૯૫૬ ૧ મેક્ષમાળામાંથી – અસમંજસતા =અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ =જેમતેમ. આર્ય =ઉત્તમ. આર્ય' શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ = પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણુ = ભયથી તારનાર, શરણ આપનાર. ૨ હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅને કેળિયે લીધે નહેાતે એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા. મરબી, અષાડ સુદ ૧૧, રવિ, ૧૯૫૬ ૧ સરસ્વતી = જિનવાણીની ધારા. ૨ (૧) બાંધનાર, (૨) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારને પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્ટે કહ્યું છે. મોરબી, અષાડ સુદ ૧૨, સેમ, ૧લ્પ૬ ૧ શ્રી યશોવિજયજીએ “ગદ્રષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી “કાંતાદ્રષ્ટિને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં, વીતરાગસુખ સિવાય બીજું સુખ નિસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી પરાદ્રષ્ટિમાં બતાવ્યું છે કે પરમાવગાઢ સમ્યકત્વ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હેય. ૨ પાતંજલગના કર્તાને સમ્યકત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. . - ૩ હરિભદ્રસૂરિએ તે દ્રષ્ટિએ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે અને તે ઉપરથી યશવિજ્યજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. Page #859 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪ ગદ્રષ્ટિ'માં છયે ભાવ–ઔદયિક, ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક, પરિણામિક, અને સાત્રિપાતિક–નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. પ જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તે અનાચાર દેષ લાગે છે. આ વિષય પરત્વે “ઉત્તરાધ્યયનસૂત્ર'માં “અનાચાર” નામે અધિકાર છે. (અધ્યયન ૬ હું ) ૬ જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. ૭ સૂત્રો આત્માને સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે, પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. ૮ દિગંબરનાં તીવ્ર વચનને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મળાશને લીધે રસ ઠંડાતે ગયે. ૯ “શામલિ વૃક્ષ નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. ૧૦ જિનમુદ્રા બે પ્રકારે છે –કાયેત્સર્ગ અને પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજાં ઘણું આસને કયાં છે, પણ મુખ્યત્વે આ બે આસને છે. ११ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ૧૨ રચૈતન્યને લક્ષ કરનારની બલિહારી છે! ૧૩ તીર્થ = તરવાને માર્ગ. ૧૪ અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ “લાભાનંદજી” હતું. તેઓ તપગચ્છમાં થયા છે. ૧૫ વર્તમાનમાં લેકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી, મતાચાર્યે મારી નાખ્યા છે. “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.” ૧૭ ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે – (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચૈતન્ય– સંસારી જી વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. ૧૦ મોરબી, અષાડ સુદ ૧૩, ભેમ, ૧૯૫૬ ૧ “ભગવતી આરાધના” જેવાં પુસ્તકે મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજેને જ છે. એવા ગ્રંથે તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતધી થાય છે તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. ૨ મેક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે. અગમ્ય :–માત્ર વિભાવદશાને લીધે મતભેદ પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળ –મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે મેક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલેક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જ જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેને નિર્ણય કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને Page #860 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર–ર ૭૧ કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હેાય તે કોઇ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ ખતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માએ તે પ્રાપ્ત કરે છે. ૩ આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તેપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણુ મુક્ત થાય. ૪ પરમશાંત રસમય ‘ભગવતી આરાધના' જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે ખસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. ૫ આ આરા ( કાળ )માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગા વારંવાર અને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની જાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઇ બેસાય છે. આવા સાંકડા સમયમાં તે છેક જ સાંકડા માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવેા. તેથી જ ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે. ૬ કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે; નહીં તે ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. ૭ વર્તમાનમાં વૃષ્ટિરાગાનુસારી માણુસા વિશેષપણે છે. ૮ જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તેા દેહને વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તે આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પાતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. ૯ સામાયિક = સંયમ. ૧૦ પ્રતિક્રમણ = આત્માની ક્ષમાપના, આરાધના. ૧૧ પૂજા = ભક્તિ. ૧૨ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેના કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ ( જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તેપણ તે મેાક્ષના માર્ગમાં છે. ૧૩ અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તે તે અમે અમારે શિર એઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કાઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કોઈ મૂકે તે કાંઈ તેણે રાજ્યના ગુને કર્યાં કહેવાય નહીં; તેમ રાજા તેના દંડ કરે નહીં; તેમ મેાક્ષના શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? ૧૪ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યેાગ્યતાનુસાર કોઈને કાંઈ ખતાવ્યું હાય અને કોઈને કાંઈ બતાવ્યું હાય તેથી મેક્ષ(શાંતિ)ના માર્ગ અટકતા નથી. ૧૫ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પાતે જે ખેલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. ૧૬ વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરાત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામેાહનીય કર્મ બંધાય છે. ૧૭ જોકે હમણાં જ તમે સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તે જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણને નાશ થાય, તેમ થાય. ક્ષયાપશમ પ્રમાણે સમજી શકાય છે. Page #861 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે, તે હવે તમારા પુરુષાર્થને આધીન છે. જે તમે પુરુષાર્થ કરશે તે મોક્ષ થ દૂર નથી. મેક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તે તે ને તે જ રહે છે, તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને ? વાદવિવાદ કે મતભેદ શાને ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. ૧૧ મેરી , અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૫૬ ૧ પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હેઈએ તે લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તે અવસર આવ્યું કામ આવે છે; આરાધના થઈ શકે છે. ૨ યશોવિજયજીએ ગ્રંથે રચતાં એટલે ઉપગ રાખ્યું હતું કે તે પ્રાયઃ કેઈ ઠેકાણે ચૂક્યા નહતા. તે પણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢ ગાથાના સ્તવન મધ્યે સાતમાં ઠાકુંગસૂત્રની શાખા આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થકર્તાએ “રાસભવૃત્તિ એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેને અર્થ તેમ નથી. “રાસભવૃત્તિ” એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તે પણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લેટી જવાનું તેને મન થાય છે, તેમ વર્તમાન કાળે બેલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બલી જવાય છે. “ભગવતી આરાધના’ મધ્યે લેગ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. ૪ પરિણામ ત્રણ પ્રકારનાં છેઃ હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છઘસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. ૫ તેરમે ગુણસ્થાનકે લેયા તથા વેગનું ચલાચલપણું છે, તે સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેને આશયઃ સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હેતું નથી. તેરમાં ગુણસ્થાનકે કેવળીને પણ ગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણુય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દ્રષ્ટાંતે : જેમ પાંજરામાં સિહ જાળીને અડત નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતું નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અકિયતા ગણાય. ૬ “ચલઈ સે બંધ’, યેગનું ચલાયમાન થવું તે “બંધ'; વેગનું સ્થિર થવું તે અબંધ. ૭ જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. ૮ ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય. અપવાદ એટલે આમ લેવું જોઈએ પણ તેમ ન બને તે આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરે બહુ જ હલકે છે. માટે તે વાપર નહીં. ૯ ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે ને તેથી જે ઊતરતે તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે તેથી નીચેનાં ગુણસ્થાનકે એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. ૧૦ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને એગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. ૧૧ મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી વેગનું ચલાયમાનપણું થાય છે. યેગનું ચલાયમાનપણું તે “આસવ) અને તેથી ઊલટું તે “સંવરી Page #862 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર-૨ 98 ૧૨ દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવા જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે, એ આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા તે રૂપ ભૂલ, ભૂલથી દુ:ખ થાય છે એટલે અંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મઉદય સહેજે જ વિપાક આપી નિર્જરે છે અને નવા બંધ થતા નથી. ૧૩ દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરેા બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ ખાપ તેને પાતાના દીકરા કરી માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તેપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. ૧૪ જો ઉથમાં આવ્યા પહેલાં રસમાં મેાળાશ કરી નાખવામાં આવે તે આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસે ઉય આવે. ૧૫ જ્ઞાનીએ નવી ભૂલ કરતા નથી, માટે તે અખંધ થઈ શકે છે. ૧૬ જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનેા નથી; તે રહેવાને પણ નથી; જ્યારે ત્યારે પણ તેના વિચાગ થવાના છે. એ ભેદવજ્ઞાનને લઈને હંમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીના કાન મહેરા હેાય છે એટલે તે જાણતા નથી. ૧૭ જ્ઞાની દેહુ જવાના છે એમ સમજી તેના વિયેાગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કાઇની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછે સાંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. ૧૮ દેહ અને આત્માના ભેદ પાડવા તે ભેદજ્ઞાન'; જ્ઞાનીને તે જાપ છે. તે જાપથી દેહુ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેાખથી સેાનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના બેદિવજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હાઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. ૧૯ ખીજાં ઉદયમાં આવેલાં કર્યાંનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેઢવું જ જોઇએ; ને તે વેદતાં મુશ્કેલીના પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે કે પેાતાને માની લઈ વેઠે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસાટી થાય છે. એટલે ખીજાં દર્શનાવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. ૨૦ પુદ્ગલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તેપણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પેાતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? ૨૧ ‘જોગા ડિપદેસા’=યાગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે. ૨૨ સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. ૨૩ આવિધ, સાતવિધ, વિધ, ને એકવિધ એ પ્રમાણે અંધ બંધાય છે. ૧૨ મારી, અષાડ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૬ ૧ જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર, અને તેનું ફળ નિર્વાણુ; તેનું ફળ અવ્યાખાધ સુખ, Page #863 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩ મોરબી, અષાડ વદ ૧, શુક, ૧૯૫૬ ૧ દેવાગમસ્તેત્ર જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામને શબ્દાર્થ કલ્યાણ જેને માન્ય છે,” એ થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે તેત્રમાં પ્રથમ નીચેને શ્લેક છે – 'देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यते, नातस्त्वमसि नो महान.' આ લેકને ભાવાર્થ એ છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય–સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તે માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તે તેને ત્યાગ કર્યો છે.) આ આચાર્યું કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચને કહ્યા હોય એ આશય આ સ્થળે બતાવવામાં આવ્યું છે. ૨ આસન અથવા પરમેશ્વરનાં લક્ષણે કેવાં હોવાં જોઈએ તે સંબંધી “તત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે – મોક્ષમાર્ચ નેતા, મેરા મૂકૃતામ્, ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થ - “મેક્ષમાર્ગમ્ય નેતાર), (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી મોક્ષનું “અસ્તિત્વ”, “માર્ગ', અને “લઈ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જે મોક્ષ છે તે તેને માર્ગ પણ જોઈએ અને જે માર્ગ છે તે તેને દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મેક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેશ એટલે દેહસ્થિતિએ જેણે મેક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ભેસ્તારં કર્મભૂભૂત (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વત તોડ્યાથી મોક્ષ હોઈ શકે, એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતે તેડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કેણુ? વર્તમાન દેહ જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતે તેડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. “જ્ઞાતારું વિશ્વતત્વાના” (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આ કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તદ્દગુણલબ્ધયે” (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આમ છે અને તે જ વંદન યોગ્ય છે. ૩ મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહીં, એટલે એ ચૈતન્યને સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. ૪ “ભગવતી આરાધના” ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. ૫ કરણનુગ કે દ્રવ્યાનુયેગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. ૬ કરણાનુગમાં ગણિતાકારે સિદ્ધાંતે મેળવેલા છે. તેમાં તફાવત હેવાને સંભવ નથી. Page #864 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર-૨ ૭૭૫ ૭ કર્મગ્રંથ મુખ્યપણે કરણનુયેગમાં સમાય. ૮ “પરમાત્મપ્રકાશ” દિગંબર આચાર્યને બનાવેલ છે. તે ઉપર ટીકા થઈ છે. ૯ નિરાકુળતા એ સુખ છે. સંક૯પ એ દુઃખ છે. ૧૦ કાયલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાચ્યદશા અનુભવે છે, તે પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે? ૧૧ દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તે દેહ ઉપરને રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંગે આત્મા દેહ પણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. ૧૨ અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ ૧૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના અભાવે અનુક્રમે વેગ સ્થિર થાય છે. ૧૪ પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે “પ્રમાદી ૧૫ ઑગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. ૧૬ રાગ અને દ્વેષ એ આકર્ષણ. ૧૭ સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુગલથી ચૈતન્યને વિયેગ કરાવે છે, એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. ૧૮ અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. ૧૯ જિનપૂજાદિ અપવાદમાર્ગ છે. ૨૦ મેહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં, તીર્થંકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. * “જે પુમાન પરધન હરે, સે અપરાધી અજ્ઞક જે અપને ધન વિવહરે, સે ધનપતિ ધર્મશ. –શ્રી બનારસીદાસ શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. ૨૨ “પ્રવચનસારેદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકપનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ ક૫ સાધનાર નીચેના ગુણવાળે મહાત્મા હવે જોઈએ – ૧. સંઘયણ. ૨. ધીરજ. ૩. શ્રત. ૪. વીર્ય. ૫. અસંગતા. ૨૩ દિગંબર દ્રષ્ટિમાં આ દશા સાતમાં ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ ક૫ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હેવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાન એટલે. મોક્ષમાર્ગ છે, બાકી તે ઉન્મત્તમાર્ગ છે.' વિમોર્વમ, સેના ૨ ૩યા સવે.” વળી ‘નાગ એ બાદશાહથી આઘે એટલે તેથી વધારે ચઢિયાતે એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. ૨૪ ચેતના ત્રણ પ્રકારની – (૧) કર્મફળચેતના – એકેંદ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના – પરધન=જડ, પરસમય. અપને ધન=પતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહરે વ્યવહાર કરે, વહેચણ કરે, વિવેક કરે. ૨૧. Page #865 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના-સિદ્ધપર્યાય અનુભવે છે. ૨૫ મુનિઓની વૃત્તિ અલૌકિક હેવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. ૧૪ મોરબી, અષાડ વદ ૨, શનિ, ૧૯૫૬ ૧ પર્યાયાલચન = એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. ૨ આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દૃષ્ટાંત ઃ છ દઢિયેમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જે ન હેત તે કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે, તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાને આધાર આત્મા ઉપર છે. ૩ જે પ્રદેશ વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. ૪ જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણ પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે છે. ૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહા અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે, અને ત્યાં જેવા પ્રકારને બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તે ત્યાં માથાના દુખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાને આકારે પરિણમે છે. ૬ એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને રાક પણુ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. ૭ પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કેઈએ જોયાં નથી, પણ તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દ્રષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતું નથી, પણ વિપાક જોવામાં આવે છે. ૮ અનાગાર = જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. ૯ અણગાર = ઘરવિનાના. ૧૦ સમિતિ = સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાને જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. ૧૧ સત્તાગત = ઉપશમ. ૧૨ શ્રમણ ભગવાન = સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. ૧૩ અપેક્ષા = જરૂરિયાત, ઈચ્છા. ૧૪ સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઈચ્છે છે તે. ૧૫ સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ = એકબીજાને લઈને. ૧૫ મેરબી, અસાડ વદ ૩, રવિ, ૧૯૫૬ ૧ અનુપપન્ન = નહીં સંભવિત નહીં સિદ્ધ થવા યોગ્ય. રાત્રે શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. Page #866 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર–૨ ૭૭૭ ૧ જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હેવાથી ધર્મ પરિણમતે નથી. ૨ ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. ૩ જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણ ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રેતા હોઈ શકે નહીં. - ૪ મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિને પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરે પડે. ૫ મૃષા બેલવાથી જ લાભ થાય એ કાંઈ નિયમ નથી. જો તેમ હોય તે સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તે તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ અસત્ય બોલવાથી લાભ થતું હોય તે કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટા પડે. ૬ સત્યને જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યને પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. ૭ સત્યથી મનુષ્યને આત્મા સ્ફટિક જેવું જણાય છે. ૧૭ મોરબી, અસાડ વદ ૪, સેમ, ૧૫૬ ૧ દિગંબર સંપ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે રહ્યું છે. ૨ શ્વેતાંબર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. ૩ “શક્તિ' શબ્દનો અર્થ “સત્તાથી વધારે ગૌણ થાય છે. ૪ શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રવેગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. પ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. ૬ સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. ૭ સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. “ભગવતી આરાધના” જશે. ૮ કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખેરાકનું પાચન થવું, લેહીનું ફરવું, ઉપરના પ્રદેશનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્રઘાતાદિ), રતાશ, તાવ આવે એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશે ઊંચાનીચા થયા કરે. એટલે કંપાયમાન રહે તે પણ તેજસ્ પરમાણુથી. ૯ કાર્મશરીર તે જ સ્થળે આત્મપ્રદેશને પિતાના આવરણના સ્વભાવ બતાવે. ૧૦ આત્માના આઠ રુચક પ્રદેશ પિતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂમપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. ૧૧ એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધે એ મળી છ દિશા. ૧૨ નિયાણું એટલે નિદાન. ૧૩ આઠ કર્મ બધાં વેદનીય છે, કારણ કે બધાં વેદાય છે, પરંતુ લેકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લેકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગયું છે. ૧૪ કાર્મણ, તેજસ્, આહારક, વૈક્રિય અને ઔદોરિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે, પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. Page #867 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫ અમુક અમુક મગજમાંની નસે દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં . મુખ્ય મુખ્ય સ્થળે જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષમ સ્થાને પ્રગટ જણાતા નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. ૧૬ વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. ૧૭ જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છેડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. ૧૮ જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણસંયુક્ત જોઈ છે, પરંતુ મત મટાડી શકે એવી ઔષધિ કોઈ જવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. ૧૯ બુદ્ધદેવને રેગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મેત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે હતે. ૧૮ મોરબી, અષાડ વદ ૫, ભેમ, ૧૯૫૬ ૧ ચક્રવતીને ઉપદેશ કરવામાં આવે તે તે ઘડીકમાં રાજ્યને ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણ હોવાથી તે પ્રકારને ઉપદેશ તેને અસર કરે નહીં. ૨ જે એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તે અર્ધ પુગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાને આભાસ એની મેળે (સ્વભાવે જ), આત્મામાં થાય છે; અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા “થરમેમિટર સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી “થરમૉમિટર” આપે છે. જો કે થરમૉમિટર’ તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે, એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે “પરિણામપ્રતીતિ’ છે. ૩ વેદનીય કર્મ. ૧ ૪ નિર્જરાને અસંખ્યાતગુણે ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવ કરતાં સમ્યફષ્ટિ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. ૫ તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં “ગાઢ અથવા “અવગાઢ સમ્યકત્વ હોય છે. ૬ “ગાઢ” અથવા “અવગાઢ’ એક જ કહેવાય. ૭ કેવળીને “પરમાવગાઢ સમ્યકત્વ હોય છે. ૮ થે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. ૯ ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. ૧૦ દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કટી થાય છે. સેનાની કેસેટીને દ્રષ્ટતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય છે તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. ૧. શ્રોતાની નોંધ :- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ધ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિશે સ્વાત્માથી વિચારવા શ્રીમદે કહ્યું. ૨. એમ અસંખ્યાતગુણ નિર્જરાન ચઢિયાતે ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી. Page #868 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર-૨ ૭૭૨ ૧૧ શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજે. આચાર્યો એવા જોઈએ કે શિષ્યને અલ્પ દોષ પણ જાણી શકે અને તેને યથાસમયે બોધ પણ આપી શકે. ૧૨ સમ્યકદ્રષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશમને પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. રાત્રે ૧ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત.૧ ૨ પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે અને તે એક અપવાદરૂપે છે. ૨૦ મોરબી, અસાડ વદ ૭, બુધ, ૧૯૫૬ ૧ આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે. ૨ જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાને પ્રકાર પણ એ જ છે. ૩ ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે, અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેને વિધેિ છે. ૪ દશવૈકાલિકમાં પહેલી ગાથા : धम्मो मंगलमुकिलु, अहिंसा संजमो तवो; देवा वि तं नमसंति. जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. ૫ (આત્માના) ગુણાતિશયમાં જે ચમત્કાર છે. ૬ સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર ઘેરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છેડી દઈ શાંત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે. ૭ જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઈત્યાદિ છે તે આત્માના જાગૃતપણમાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૮ અત્યંત લેશ્યાશુદ્ધિ હેવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દ્રષ્ટાંતે. ૯ લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વેરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. ૧. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી નંદીસૂત્રમાં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે “ભગવતી આરાધના'માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે, ધૂળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે, અને બીજું (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યું. Page #869 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ લબ્ધિ ક્ષેાભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણેા છે. તેથી કરી જ્ઞાનીને તેને તિરસ્કાર હેાય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાના સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પેાતાથી વિશેષ જ્ઞાનીના આશ્રય શેાધે છે. ૧૧ આત્માની યાગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પાતાના અધિકાર વધારવાથી તે આવે છે. ૧૨ દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભા રહે છે; પોતાનું કાંઇ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે. “ગુરુ ગણધર ગુણધર અધિક (સકલ), પ્રચુર પરંપર ઔર; વ્રતતપર, તનુ નગનતર, વંદા વૃષ સિરમૌર.’’ ૧૩ ---સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા-દોરા ૩ ગણુધર=ગણુ–સમુદૃાયના ધરવાવાળા. ગુણુધર=ગુણુના ધરવાવાળા. પ્રચુર=ધણા; વૃષ=ધર્મ. સિરમૌર=માથાના મુકુટ. ૧૪ અવગાઢ=મજબૂત. પરમાવગાઢ=ઉત્કૃષ્ટપણે મજબૂત. અવગાહ=એક પરમાણુપ્રદેશ શકે તે, વ્યાપવું. શ્રાવક=જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક કે સાધુ હાઈ શકે નહીં. ઔયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે કહેવાય નહીં. સ્થવિર=સ્થિર, જામેલ. ૧૫ સ્થવિરકલ્પ=જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાના, ચાલવાના જ્ઞાનીઓએ મુકરર કરેલા, ખધેલા, નક્કી કરેલા માર્ગ; નિયમ. ૧૬ જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુએને માટે કલ્પેલા અર્થાત્ ખાંધેલા, મુકરર કરેલા જિનમાર્ગ વા નિયમ. ૭૮૦ ૨૧ મારી, અષાડ વદ ૮, ગુરુ, ૧૯૫૬ ૧ સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ યાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું ખીજા કોર્ટમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી' નાખવાની સજ્જડ છાપ તીર્થંકરાએ આત્મામાં મારી છે. એ જગાએ ઉપદેશનાં વચને પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હાય એવા અહિંસાધર્મ શ્રી જિનના છે. જેનામાં યા ન હોય તે જિન ન હેાય. જૈનને હાથે ખૂન થવાના બનાવા પ્રમાણમાં અલ્પ હશે. જૈન હાય તે અસત્ય ખેલે નહીં. ૨ જૈન સિવાય બીજા ધર્માંને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણાની યજ્ઞાદિ હિંસક ક્રિયાના નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યાં છે, જે હજી સુધી કાયમ છે. ૩ બ્રાહ્મણેા યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા યુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યાં છે, તે યથાર્થ છે. ૪ બ્રાહ્મણેાએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલા હેાવાથી તેએએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મના ઉપદેશ કરી હિંસક ક્રિયાના વિચ્છેદ કર્યાં. જગતસુખમાં તેએની સ્પૃહા નહેાતી. ૫ હિંદુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાના અભ્યાસ એવી રીતે ડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળા આવે છે. યુરેપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્ન છેડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઆછા અભ્યાસ થઇ શકે એ વાત જુદી. Page #870 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર-૨ ૭૮૧ ૨ રાત્રે ૧ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ખાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિને બંધ પણ કષાય વગર એક સમયના પડે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. ૨ ઈર્ષ્યાપથિકી ક્રિયા = ચાલવાની ક્રિયા. ૩ એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિના અંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખારાક તથા વિષનાં દૃષ્ટાંતા; જેમ ખારાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેને રસ દરેક ઇંદ્રિયને પહેાંચે છે, ને દરેક ઇન્દ્રિયે જ પાતે પેાતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતા નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તે તે ક્રિયા તે એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇંદ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ આંધતી વખત મુખ્ય ઉપયાગ એક પ્રકૃતિને હાય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણુ બીજી સર્વ પ્રકૃતિએને અન્યાન્યના સંબંધને લઈને મળે છે. જેવા રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તે ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તે અંધ પડતા અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયાગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિના રસ મંદ કરી નાખવામાં આવે તે તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિએ તેમાંથી ભાગ લે; એવા તેમાં સ્વભાવ રહેલા છે. ૪ મૂળ કર્મપ્રકૃતિના ક્ષય થયા ન હેાય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિના બંધ વિચ્છેદ થયે હાય તાપણુ તેના બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. ૫ અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મેહનીય(દર્શનમેહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. ૨૩ મારી, અષાડ વદ ૯, શુક્ર, ૧૯૫૬ ૧ આયુને અંધ એક આવતા ભવના આત્મા કરી શકે. તેથી વધારે ભવના ન કરી શકે. ૨ કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે ખતાવી છે તેની ઉત્તર પ્રકૃતિએ એક જીવઆશ્રયી અપવાદ સાથે અંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવતી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિના (અપવાદ) જણાવ્યા છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુના બંધ કરે; પરંતુ આયુના બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવતી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિના બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હાય તેને તે આયુના ઉદય હાય. મતલમ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિને ઉત્ક્રય હાઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હેાઈ શકે. ૩ સિત્તેર કડાકાડીનો મેટામાં મેટ સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછે તેવા ને તેવા ક્રમે ક્રમે અંધ પડતા જાય. એવા અનંત અંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવના બંધ પડે. ૨૪ મારખી, અષાડ વદ ૧૦, શનિ, ૧૯૫૬ ૧ વિશિષ્ટ-મુખ્યપણે–મુખ્યપણાવાચક શબ્દ છે. ૨ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઇ શકે જ નહીં, ક્ષયે પશમભાવે જ હોય. એ પ્રકૃતિ જે ઉપશમભાવે હોય તેા આત્મા જડવત્ થઈ જાય; Page #871 -------------------------------------------------------------------------- ________________ , ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર અને ક્રિયા પણ કરી શકે નહીં અથવા તે તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી : છે – (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ = આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ = કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય છે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શન મેહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જે સમ્યફપણે થાય તે સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરને હાઈ શકતું નથી. જ્યાં સુધી ગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પિતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલે ખેરાક જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઈત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બેલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તે શું તે પહેલાં આંકડા નહતા એમ કાંઈ કહી શકાશે? નહીં જ. પિતાને તેનું જ્ઞાન નહતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. ૩ પારિમિકભાવે હમેશાં જીવત્વપણું છે, એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિએને ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. ૪ મેહનીયકર્મ ઔદયિકભાવે હોય. ૫ વાણિયા અક્ષર બેડા લખે છે, પણ આંકડા બેડા લખતા નથી. ત્યાં તે બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુગમાં જ્ઞાનીઓએ વખતે બેડું લખ્યું હોય તે ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તે એક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધે. ૨૫ મોરબી, અષાઢ વદ ૧૧, રવિ, ૧૫૬ ૧ જ્ઞાન એ દોરો પરોવેલ સેય જેવું છે, એમ “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે. દોરે પરવેલ સોય ખેવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી ૨૬ મોરબી, અષાડ વદ ૧૨, સેમ, ૧૫૬ ૧ પ્રતિહાર = તીર્થંકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર = દરવાન. ૨ શૂળ, અ૫–ધૂળ, તેથી પણ સ્થળ, દૂર, દૂરમાં દર, તેથી પણ દૂર; એમ જણાય છે અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂફમ આદિનું જ્ઞાન કેઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. ૩ “નગ્ન’ એ “આત્મમગ્ન? - ૪ ઉપહત = હણાયેલા. અનુપહિત=નહીં હણાયેલા. ઉપખુંભજન્ય =આધારભૂત. અભિધેય = વસ્તુધર્મ કહી શકાય એવ. પાઠાંતર = એક પાઠની જગેએ બીજે પાઠ આવે છે. અર્થાતર = કહેવાને હેતુ બદલાઈ જાય છે. વિષમ = યથાગ્ય નહીં, ફેરફારવાળું, વસ્તુઓ છું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. ૫ સત્તા મુદ્દભૂત = સમ્યક પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. ૬ દર્શન = જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિવિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થને ભાસ થવે એ “દર્શન’ વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. Page #872 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાનસાર-૨ ૭૮૩ ૭ દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ૮ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રેકાય. ૯ દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણે છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. ૧૦ તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિને ક્ષય એક સાથે થાય છે અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જે એક સમયે ન થતું હોય તે એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપગ ન હોય; પણ દિગંબરની તેથી જદી માન્યતા છે. ૧૧ શૂન્યવાદ કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મને એક ફાંટો છે. આયતન=કઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કુટસ્થ અચળ, ન ખસી શકે છે. તટસ્થ કાંઠે, તે સ્થળે. મધ્યસ્થ વચમાં. ૨૭ મોરબી, અષાડ વદ ૧૩, ભેમ, ૧૯૫૬) ૧ ચપચય =જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઈત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચ=જવુંઆવવું. ૨ આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શક્તા નથી, ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. ૩ શ્રી “આચારાંગસૂત્રના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષડ્રદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ. ૨૮ મોરબી, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૬ ૧ સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર: મુનિ જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. અષિ=બહુ અદ્વિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (૧) રાજ (૨) બ્રહ્મ. (૩) દેવ૦ (૪) પરમ૦ રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ કેવળજ્ઞાની. શ્રાવણ સુદ ૧૦, સેમ, ૧૫૬ ૧ અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેને મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી ન કર્મબંધ ન થતાં મેક્ષ થાય. જે જીવને વળાંક ઉત્કટ રસે પરિણમવાને હેય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મેક્ષી અને ઉત્કટ દશાએ અક્ષર જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હેય વાન હેય. વંચક=(મન, વચન, કાયાએ) છેતરનાર. Page #873 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ મોરબી, શ્રાવણ વદ ૮, શનિ, ૧૫૬ 'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मुक्खो.' અર્થ – કર્મદ્રવ્યની એટલે પુગલદ્રવ્યની સાથે જીવન સંબંધ થવે તે બંધ. તેને વિયેગ થે તે મેક્ષ. સંમમ=સારી રીતે સંબંધ થવે, ખરેખરી રીતે સંબંધ છે, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. ૨ પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના પેગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. ૩ વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જે રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તે ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સેનામહેર, આદિને દ્રષ્ટાંતે. જેમ એક કુલડીમાં ઘણું વખત પહેલાં રૂપિયા, પૈસા, સેનામહેર નાખી હોય તે જ્યારે કાઢે ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતરૂપે નીકળે છે તેમાં જગેની તેમ જ તેની સ્થિતિને ફેરફાર થતું નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી, તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. ૪ આત્માના હેવાપણ વિષે જેને શંકા પડે તે “ચાર્વાક કહેવાય. ૫ તેરમે ગુણસ્થાનકે તીર્થંકરાદિને એક સમયને બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયને બંધ હોઈ શકે. ૬ પવન પાણીની નિર્મળતાને ભંગ કરી શકતું નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ વેગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયને બંધ કહ્યો. ૭ જેકે કષાયને રસ પુણ્ય તથા પાપરૂપ છે તે પણ તેને સ્વભાવ કહે છે. ૮ પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યને ચેઠાણિયે રસ નથી, કારણ કે એકાંત શાતાને ઉદય નથી. કષાયના ભેદ બે : (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. ૯ આર્તધ્યાનને સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે, “પ્રમાદ’ને ‘ચારિત્રહ’માં અને બેગન “નામકર્મ'માં થઈ શકે. ૧૦ શ્રવણુ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. ૧૧ મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. ૧૨ વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. ૧૩ પ્રાકૃતજન્ય એટલે લેકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. ૧૪ આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાને વખત મળી શકતું નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જે ખાવા પીવાને ઊંઘવા ઈત્યાદિને વખત મળે ને કામ કર્યું તે પણ આત્માના ઉપગ વિના નથી થયું, તે પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળે એ વચન જ્ઞાની કેઈ કાળે સાચું માની શકે નહીં. એને અર્થ એટલે જ છે કે બીજા ઇંદ્રિયાદિક સુખનાં કામે જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. Page #874 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાર–૨ ૭૮૫ આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરી નથી લાગતી! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. ૧૫ સમ્યગ્રુષ્ટિ પુરુષ, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લેકવ્યવહાર નિર્દોષપણે લજજાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દૃઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. ૧૬ બીજા પદાર્થો ઉપર ઉપગ આપીએ તે આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તે સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતે એ છે. એ શક્તિ બધી સાચી છે. રૌતન્યમાં ચમત્કાર જોઈએ, તેને શુદ્ધ રસ પ્રગટ જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષ અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી; તે દવામાં જ નિર્જરા સમજે છે. ૧૭ તમે જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. ૧૮ અશાતાને ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે કે જેથી તેને ઉદય આવ્યે ચળે નહીં. ૧૯ સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તે બદલ પડે છે. તેથી તેઓ પિતે લીધેલે રસ્તે ખરે નથી એમ સમજે છે; તેમ જ્ઞાની પુરુષે ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદ્રષ્ટિ ચૂકતા નથી. ૨૦ ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવાં ન જોઈએ. ૨૧ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ-એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તે શોક ન થાય. શુભને ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. “કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો એ છે થતાં કે હર્ષ થાય છે ? તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તે જ્ઞાની પુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ, કારણ તે દીધા વગર છૂટક થવાને નથી. ૨૨ સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇદ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. ૨૩ ચરણાનુગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માને અપ્રમત્ત ઉપગ માન્ય છે. ૨૪ કરણાગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ૨૫ ચરણાનુગમાં વ્યવહારમાં આચરી શકે તેને સમાવેશ કર્યો છે. ૨૬ સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયેગની અપેક્ષાએ, પણ કરણનગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુગ પ્રમાણે નવમાં ગુણસ્થાનકે વેદેદયને ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતું નથી. Page #875 -------------------------------------------------------------------------- ________________ Page #876 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન હાથનોંધ વર્ષ ૨૨ થી ૩૪ પર્યત Page #877 -------------------------------------------------------------------------- ________________ વયક્રમમાં શ્રીમદ્ના કેટલાક અંગત અભિપ્રાયા આવી જાય છે. તે ઉપરાંત તેમનું આભ્યંતરપરિણામઅવલાકન (Introspection) લખેલ ત્રણ હાથનેોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ, હાથમાંધમાં સ્વાલાચનાથી ઉદ્ભવેલા પૃથ-પૃથક્ ઉદ્ગારા સ્વઉપયાગાથૅ ક્રમરહિત લખેલા છે. આ હાથનાંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ ૧૮૯૦નું, અને ખીન્નમાં ૧૮૯૬નું ‘કૅલેન્ડર' છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી ખન્નેનાં ૬ ઇંચ ૭×૪ છે; અને અહીંવાળીનું કદ ઇંચ ૬×૪ છે. ૧૮૯૦ વાળીમાં ૧૦૦, ૧૮૯૬ વાળીમાં ૧૧૬, અને ત્રીજી અહીંવાળીમાં ૬૦ પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ધણું કરી એકે લેખ ક્રમવાર નથી. દૃષ્ટાંત તરીકે, ૧૮૯૦ વાળી હાથનેાંધમાં લખવાને પ્રારંભ બીજા પાના (ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ' એ મથાળા નીચેના લેખ જોતાં થયા જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ ૧૮૯૦ અથવા વિક્રમ સંવત્ ૧૯૪૬માં લખાયા હૈાય એમ સંભવે છે. આ પ્રારંભલેખ ખીજા પાના–ત્રીજા પૃષ્ઠ-માં છે; જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે ૫૧મા પૃષ્ઠમાં સંવત ૧૯૫૧ના પેષ માસની મિતિના લેખ છે. ત્યાર પછી ૬૨મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૩ ના ફાગણુ વદ ૧૨ ના લેખ છે અને ૯૭ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના માહ સુ૬ ૭ ના લેખ છે; જ્યારે ૧૩૦ મા પૃષ્ઠમાં જે લેખ છે. તે સંવત્ ૧૯૪૭ તે સંભવે છે કેમકે તે લેખને વિષય દર્શન-આલાચનારૂપ છે. જે દર્શન-આલાયના સંવત્ ૧૯૪૭માં સમ્યગ્દર્શન (જુએ હાથનોંધ પહેલીના આંક ૩૧-ઓગણીસમેં તે સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે'-)થવા પૂર્વે હાવા યોગ્ય છે. વળી ૧૮૯૬ એટલે સંવત્ ૧૯૫ર વાળી હાથનાંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫૨ વાળી નવી હાથનેાંધ છતાં ૧૮૯૦ (૧૯૪૬) વાળી હાથનાંધમાં સંવત્ ૧૯૫૩ના લેખા છે. સંવત્ ૧૯૫૨ (૧૮૯૬) વાળી હાથનાંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે ૧૮૯૬ વાળીમાં ૨૭ પાનાં વાપર્યાં છે; અને ત્યાર પછી તમામ કારાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખા છે. જેમ સંવત્ ૧૮૯૬ વાળી મેમાજીકમાં સંવત્ ૧૯૫૪ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે ૧૮૯૦ વાળમાં સંવત્ ૧૯૫૩ના જ લેખ હરો અને ત્યાર પછીના નહીં હાય એમ પણ કહી શકવું શકય નથી. તેમ ત્રર્ષે મેમેજીકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ ારાં પડતર છે; અર્થાત એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમેજીક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ચિત્ સ્વાલાચના પેાતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખા વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમેાજીક- લેખા સ્વાલેાયના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનેાંધાને આભ્યન્તરપરિણામઅવલેાકન' એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલેચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમ'તા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય વેાના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શીતાાર યાજનાએ આદિ સંબંધે અનેક ઉદ્ગારા છે; જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા (સંજ્ઞા)માં છે, Page #878 -------------------------------------------------------------------------- ________________ આવ્યંતર પરિણામ અવલોકન –હાથનેધ– વર્ષ રર થી ૩૪ પર્યત હાથનોંધ–૧ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧] * પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરે એમ નિગ્રંથ શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંગના તાદામ્યવત્ અધ્યાસે પિતાના સ્વરૂપને લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે. * સંવત ૧૯૭૭માં અમદાવાદથી પ્રસિદ્ધ થયેલ “શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત તત્ત્વજ્ઞાન”, સાતમી આવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલ આ નીચે આપીએ છીએ, પણ મૂળ હસ્તાક્ષરની હાથનોંધમાં ન હોવાથી ફૂટનોટમાં આપ્યું છે. ૧ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેમાંથી વ્યાવૃત્ત કર. ૨ જગતના જેટલા પદાર્થો છે, તેમાંથી ચક્ષુરિંદ્રિય વડે જે દૃશ્યમાન થાય છે તેને વિચાર કરતાં આ જીવથી તે પર છે અથવા તો આ જીવના તે નથી એટલું જ નહીં પણ તેના તરફ રાગાદિ ભાવ થાય તો તેથી તે જ દુઃખરૂપ નીવડે છે, માટે તેનાથી વ્યાવૃત્ત કરવા નિગ્રંથ કહે છે. ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા ચક્ષુરિંદ્રિયથી બોધ થઈ શક્તા નથી પણ ધ્રાણેદિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. Page #879 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીમદ્ રાજચંદ્ર ૨ જીવના અસ્તિત્વપણાને તે કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાને, ત્રિકાળ હેવાપણને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હોવાપણાને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કેઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કેઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં થાય. ૪ તે બે ઇથિી નહીં પણ જેને બોધ રક્રિયથી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઈદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કર્ણદ્રિયથી થઈ શકે છે. તે પણ આ જીવન નથી, ઇત્યાદિ. છે તે પાંચે ઇકિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઇંદ્રિય વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઇત્યાદિ. ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ. હું આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવન નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ. જેવાં કે – ૧ કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ. ૨ નેકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યંચ. નારકી દેવતા આદિ. ૫ પાંચ જાતના એકેદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭ નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮ હરેક પ્રકારનાં કારખાનાદિ. ૧૦ હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પિતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. ૧૧ એમ બધાંને બાદ કરતાં છેવટ પિતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચે ઇંદ્રિ વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકે – ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખાપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિહા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસેપેટ, કરોડ, બરડે, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, બાવડાં, પાંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલાં મધેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠા છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા Page #880 -------------------------------------------------------------------------- ________________ ૭૯૧ આત્યંતર પરિણામ અવકન - હાથનોંધ ૧ [ હાથનેધ ૧, પૃષ્ઠ ૨] જીવનું વ્યાપકપણું, પરિણમીપણું, કર્મસંબંધ, મેક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીને ભેદ સમજાવા યાર જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા, પરિણામીપણું, કાકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરધથી શી રીતે સિદ્ધ છે? એક જ જીવ નામને પદાર્થ જુદાં જુદાં દર્શને, સંપ્રદાયે અને મતે જુદે જુદે સ્વરૂપે કહે છે, તેને કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કર દુર્ઘટ કેમ નથી ? [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૩] સહજ જે પુરુષ આ ગ્રંથમાં સહજ નેંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પાપે પણ છે, અને પૂર્ણને પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગને નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણે તેને ઉદય આવ્યાં છે, તે આવરણથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાને ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવે છે. ઘણું જ છેડા પુરુષને પ્રાપ્ત થયું હશે એ એ કાળને ક્ષપશમી પુરુષ છે. તેને પિતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેને પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે. તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ કે તીણ ઉપગચ છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ? પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ વેગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તે શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરુણુશીલ, જેના દરેક પરમાણમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થને વિચાર કરતાં હતાં અનાદિકાળથી હામબદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગષણું કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે. બધા સંજોગો અને સંબંધે યથાશક્તિ વિચારતાં એમ તે પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એ કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધને જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાધાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે તૂટી જાય છે. આવા ભાંગ્યા ત્રયા વિચારની શ્રેણિ છતાં ક્ષપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, એક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. Page #881 -------------------------------------------------------------------------- ________________ પ દર શ્રીમદ્ રાજચંદ્ર વાળો છે તથાપિ તે તીક્ષણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતું નથી. [ હાથનેધ ૧, પૃષ્ઠ ૪] [ હાથોંધ ૧, પૃષ્ઠ ૯] એક વાર તે સ્વભુવનમાં બેઠા હતા. જગતમાં કોણ સુખી છે, તે જે તે ખરે, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પિતે તે સંગ્રહસ્થાન જેવા ઘણા પુરુષે, (આત્મા), ઘણું પદાર્થો તેની સમીપે આવ્યા. એમાં કઈ જડ પદાર્થ હતું નહીં.” કઈ એકલે આત્મા જોવામાં આવ્યો નહીં.” માત્ર કેટલાક દેહધારીઓ હતા; જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કઈ કેમ આવ્યું નથી? (નેપચ્ય) તેઓ સુખને વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. બેઇંદ્રિય કેમ આવ્યા નથી? (નેપથ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ. તેઓ બિચારાને કેટલું બધું તેને કંપ, તેને થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦] (નેપથ્યએ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લે. પછી બીજી વાત કરે. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામે; પણ પાછો ખેદ જમે. (નેપથ્ય) હવે ખેદ કાં કરે છે? મને દર્શન થયું તે શું સમ્યક્ હતું? દુઃખ છે? સમ્યફ હોય તે પછી ચકવર્યાદિક તે દુઃખી કેમ દેખાય ? દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય? ચકવતી તે દુઃખી નહીં હોય? જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તે ચાલે મારી સાથે. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યફ હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતું હતું. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનને તે ઉપાસક હતે. બહુ દુઃખ [ હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧] વારુ, આ દેવનું દર્શન પણ સમ્યક સમજવું? નિશ્ચય કરવા માટે ઈન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ? ચાલે ત્યારે— (તે ઇંદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુઃખી હતે. બિચારે ચવીને કેઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતે માટે ખેદ કરતે હતે. તેનામાં સમ્યકદ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. Page #882 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવકન–હાથનેધ ૧ પણ, (નેપથ્ય)–આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું છે? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે? સિદ્ધ (એકાત્મભાવીતમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઈ દરકાર નથી: એટલી બધી બેદરકારી? આમંત્રણને તે માન્ય કરવું જોઈએ, તમે શું કહે છે? એને આમંત્રણ–અનામંત્રણથી કંઈ સંબંધ નથી. હાથધે ૧, પૃષ્ઠ ૧૨] તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે. એ મને બતાવે. એકદમ–બહુ ત્વરાથી. તેનું દર્શન બહુ દુર્લભ છે. લે, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ. અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શેક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રેગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ...... અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. કેમે કરીને થઈ શકશે તે ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં. અહીં તે તુરત તે જ પદ જોઈએ. જરા શાંત થાઓ. સમતા રાખે અને ક્રમને અંગીકાર કરે. નહીં તે તે પદયુક્ત થવું નહીં સંભવે. થવું નહીં સંભવે એ તમારાં વચન તમે પાછાં લે. કમ ત્વરાથી બતાવે, અને તે પદમાં તુરત મેકલે. ઘણા માણસે આવ્યા છે. તેમને અહીં બેલા. તેમાંથી તમને ક્રમ મળી શકશે? હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩] ઈછ્યું કે તેઓ આવ્યા; તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારે ઉપકાર માનું છું. તમે સુખી છે, એ વાત ખરી છે શું? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ?. “તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણુ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહે, આપ મારું શું કલ્યાણ કરશે તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડે. તેમણે પ્રથમ ઓળખાણું પાડી. આ વર્ગમાં ૪–૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષે છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યેગીઓ છે. | હાથોંધ ૧, પૃષ્ઠ ૧૪]. ૪ થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શક્તા નથી, કારણ શેડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો? કરવા માટે તત્પર થાય એટલે થયું. Page #883 -------------------------------------------------------------------------- ________________ ger શ્રીમદ્ રાજચંદ્ર વૃદ્ધ – તમે ત્વરા ન કરે. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે. ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ – આ ‘પ’ના અંકવાળા એ કંઇક પ્રયત્ન પણ કરે છે. બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. ૭' સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. ૮-૯-૧૦' તેના કરતાં ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. ૧૧'ના અંકવાળા પતિત થઇ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે ખારમે જ હું હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાના છું, પરિપૂર્ણતા પામવાને છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશે. [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૫] પિતાજી, તમે મહાભાગ્ય છે. આવા અંક કેટલા છે ? વૃદ્ધ – ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાનું પણ તેમ જ. ૧૩-૧૪’ તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ૧૩’ યત્કિંચિત્ આવે; પણ ૧૫૦ ૪૦ હોય તે તેઓનું આગમન થાય, નહીં તે નહીં. ચૌદમાનું આગમનકારણ માગશે નહીં, કારણ નથી. (નેપથ્ય) “તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરે. હું સહાયક થઉં છું.” ચાલેા. ૪ થી ૧૧+૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીએ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું; અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનેાગત ભાવ જાણીને કહ્યું : એ જ તમારા કલ્યાણમાર્ગ. જાએ તે ભલે; અને આવા તા આ સમુદાય રહ્યો. ઊઠીને ભળી ગયા. ૧. પૂર્વકર્મ. (સ્વવિચારભવન, દ્વાર પ્રથમ ) કાયાનું વચનનું મનનું આત્માનું નિયમિતપણું. સ્યાદ્વાદપણું. ઔદાસીન્યપણું. મુક્તપણું. (આ છેલ્લી સમજણુ.) ૭ આત્મસાધન દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વે પરભાવથી મુક્ત છું. – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણુ છું. ક્ષેત્ર કાળ – અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. સાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭] [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮] Page #884 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન–હાથનોંધ ૧ ૭૮૫ [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૯] વચનસંયમવચનસંયમ વચનસંયમ. મનોસંયમમસંયમ મનોસંયમ. કાયસંયમકાયસંયમ કાયસંયમ. કાયસંયમ. ઈદ્રિયસંક્ષેપતા, આસનસ્થિરતા. ઈન્દ્રિયસ્થિરતા, સઉપગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ. મૌનતા, સઉપગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંક્ષેપ, વચનગુણાતિશયતા. મનોસંયમ. મનઃસંક્ષેપતા, મન સ્થિરતા. આત્મચિંતનતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ. દ્રવ્ય – સંયમિત દેહ. ક્ષેત્ર – નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ વિહાર. કાળ – યથાસૂત્ર કાળ. ભાવ – યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર. [હાથનેધ ૧, પૃષ્ઠ ૨૧]. સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. [હાથોંધ ૧, પૃષ્ઠ ૨૫ એ જ સ્થિતિ – એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તે કલ્પના કરી બીજી વાટ લે. યથાર્થ જોઈતું હોય તે આલે. વિભગ જ્ઞાન – દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક થવા સ્યાત્ મુદ્રા જોઈએ. સ્થાત્ મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુગ એ સઘળાં લક્ષણરૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી. પુનર્જન્મ છે – જરૂર છે – એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તે દુઃખદાયક છે, અને માનું તે સુખદાયક પણ છે. [હાથનાંધ ૧, પૃષ્ઠ ૨૬] એવું હવે કઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ, છીએ તે પામીએ એ જેના સંગમાં Page #885 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. વિકરાળ કાળ! . . . વિકરાળ કર્મ! . . . વિકરાળ આત્મા ! . . . જેમ . . . . પણ એમ . . . .. હવે ધ્યાન રાખો. એ જ કલ્યાણું. ૧૧ ૧૨ હિાથનોંધ ૧, પૃષ્ઠ ૨૭] એટલું જ શોધાય તે બધું પામશે; ખચીત એમાં જ છે. મને ચેકસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને. એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. હિાથોંધ ૧, પૃષ્ઠ ૨૯] મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિન સમજ મુશકીલ; યે મુશકીલી કયા કહું? ........... ખેજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; ચેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... આપ આપકું ભૂલ ગયા, ઈનર્સ કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના – જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના – જલપના, તબ વત્ તિન પાઈ. હે જીવ! ક્યા ઈચ્છત હવે? હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કોંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહસે લાઈ. આપ આપ એ શેધસે, આપ આપ મિલ જાય; [હાથોંધ ૧, પૃષ્ઠ ૩૦] આપ મિલન નય બાપકે, ........... હિાથનેધ ૧, પૃષ્ઠ ૩૩] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતે.... પ્રકાશ હતે – ઝંખાશ હતી. મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લે છે ? તે યોગ્ય હોય તે આ દીનને દર્શાવી ઉપકૃત કરશે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૩૫] હત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. ૧. મળ હાથને ધમાં આ ચરણે નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. ૨. પાઠાંતર - કથા ઈચ્છતી ખેવત સખે ! Page #886 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલાકન-હાથનાંધ ૧ જિન સે હી હૈ આતમા, અન્ય હાઈ સે કર્મ; કર્મ કટે સે જિન વચન, તત્ત્વજ્ઞાનીકા મર્મ. જબ જાન્યા નિજરૂપા, તબ જાન્યા સખ લેાક; નહિ જાન્યે નિજરૂપક, સખ જાન્યા સે ફોક. અહિં દિશાકી મૂઢતા, હૈ નહિ જિનર્ષે ભાવ; જિનસ ભાવ ખિનુ કમ્મુ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહુચર્સે હૈ આપ; એહિ ખચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ, એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જન્મ જાગેંગે આતમા, તમ લાગેંગે રંગ. [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૩૭] ૧૬ [હાથનાંધ ૧, પૃષ્ઠ ૩૯] એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી. પોતાના ક્રમ નિશ્ચળ કરે. તેની ચાબાજી નિવૃત્ત ભૂમિકા રાખા. આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે? એના વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે. સંતજનાએ પોતાના ક્રમ મૂકયો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ દુર્લભ જ છે! ખચીત તે સત્ય છે. એમ જ તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન વિભંગરૂપ છે. ૧૫ અનુભવ. આ મેધ સમ્યક્ છે. તથાપિ ઘણા જ સૂક્ષ્મ અને મેાહ ટળ્યે ગ્રાહ્ય થાય તેવા છે. સમ્યક્ એધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તેપણ જે છે તે ચેાગ્ય છે. એ સમજીને હવે ઘટતા માર્ગ લેા. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૩] ૧૭ પ્રકાશભુવન સ્થિતિ છે. તમે આ ભણી વળેા— ભિન્ન પ્રકારે તેથી બેધ થયા છે, અને થાય છે; પરંતુ તે કારણ શેાધા મા, ના કહે। મા, કલ્પના કરે મા. એમ જ છે. એ પુરુષ યથાર્થવક્તા હતા. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહાતું. ૭૭ ૧૮ [હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૬] મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષુએ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાણી જેવી......... ૧. પાઠાન્તર ઃ— હેાત ન્યૂનસે ન્યૂનતા. Page #887 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર [હાથોંધ ૧, પૃષ્ઠ ૪૭] તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહ જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહા મેહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૪૯] કઈ બ્રહ્મરસના ભેગી, કેઈ બ્રહ્મરસના ભેગી. જાણે કેઈ વિરલા રેગી, કઈ બ્રહ્મરસના ભેગી. [હાથોંધ ૧, પૃષ્ઠ ૫૧] ૨–૨-૩મા-૧૯૫૧ દ્રવ્ય, એક લક્ષ. ક્ષેત્ર, મેહમયી. કાળ, મા. . ઉદાસીન ભાવ, દ્રવ્યક્ષેત્ર- . કાળભાવ ઉદયભાવ, એક લક્ષ મેહમયી ૮-૧ ઉદયભાવ ઈચ્છા. પ્રારબ્ધ. [હાથોંધ ૧, પૃષ્ઠ પર] સામાન્ય ચેતન સામાન્ય ચૈતન્ય વિશેષ ચેતન વિશેષ ચૈતન્ય નિવિશેષ ચેતન (ચૈતન્ય) સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ. સે પાયિક અનેક આત્મા (જીવ) વેદાંત. ૨૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૫૩] ચક્ષુ અપ્રાપ્યકારી. મન અપ્રાપ્યકારી. ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે). ૧. સં. ૧૯૫૧ પોષ વદ ૨. Page #888 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલાકન-હાથમાંધ ૧ ૧૯૯ ૨૪ [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૫૫] જ્ઞાનીપુરુષાને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થંકર આત્માને સંકેાવિકાસનું ભાજન ચેાગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યાગ્ય છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૬] ૨૫ ધ્યાન. ધ્યાન—ધ્યાન. ધ્યાન–ધ્યાન–ધ્યાન. ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. ધ્યાન-ધ્યાન–ધ્યાન—ધ્યાન–ધ્યાન ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન—ધ્યાન. ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન. ૨૬ ચિધાતુમય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદ ઘન તેનું ધ્યાન કરા. સા ૧૦ દૃઢ વ મા અં ને આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદ્દયપ્રાપ્ત, ઉદીરણાપ્રાસ ચાર એવાં [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૫૭] Page #889 -------------------------------------------------------------------------- ________________ 266 २७ શ્રીમદ્ રાજચંદ્ર ના ગોત્ર આ૦ વેદનીય | વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂર્તિ, સર્વ કલેકભાસક ચમકારનું ધામ. [હાથનેધ ૧, પૃષ્ઠ ૫૮] વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ યુગલે અનાદિ છે. જીવ અને કર્મને સંબંધ અનાદિ છે. સંગી ભાવમાં તાદાઓ અધ્યાસ હેવાથી જીવ જન્મમરણાદિ દુઃખેને અનુભવે છે. હિાથનેધ ૧, પૃષ્ઠ પ૯] પાંચ અસ્તિકાયરૂપ લેક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૬૦] શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તે થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી. ૩૦. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૨૧] પ્રાણ, ) હું વાણી, કે અનહદ તેનું ધ્યાન કરવું. રસ. ). [હાથોંધ ૧, પૃષ્ઠ ૬૨] સંવત ૧લ્પ૩ ના ફા. વદિ ૧૨, ભેમવાર મુખ્ય આચાર્ય. સિદ્ધાંત પદ્ધતિ ધર્મ. શાંત રસ અહિંસા મુખ્ય. લિંગાદિ વ્યવહાર જિનમુદ્રા સૂચક. મતાંતર સમાવેશ શાંત રસ પ્રવહન. જિન અન્યને ધર્મ પ્રાપ્તિ. ૩૧ Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ જિન આત્યંતર પરિણામ અવલોકન–હાથોંધ ૧ કાદિ સ્વરૂપ – સંશયની નિવૃત્તિ સમાધાન પ્રતિમા કારણ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું. અપ્રમત્ત ગુણસ્થાન પર્યંત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન– ૩૨ [હાથનેધ ૧, પૃષ્ઠ ૬૩] ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મસ્યો ઉદયકર્મને ગર્વ છે. ધન્ય ઓગણીસસે ને એકત્રીસે, આવ્ય અપૂર્વ અનુસાર રે, ઓગણસર્સ ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ઓગણસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીઓ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય હાથોંધ ૧, પૃષ્ઠ ૬૪] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્ય યથા હેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયે નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત વેગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયેગ રે. ધન્ય અવશ્ય કર્મને ભેગ છે, ભેગવ અવશેષ રે; Page #891 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર તેથી દેહ એક જ ધારૉને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૩૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૬૭] कम्मदव्वेहि सम्मं, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. ૩૪ હિાથને લાગે સમ્યકદર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માથી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ તિપ૬. કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ.. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેને વિનાશ સંભવત નથી. આત્મા કર્મને કર્તા છે; એ કર્તાપ. આત્મા કર્મને ભક્તા છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૭૪] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મેક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. ૩૫ જૈન ( હિાથોંધ ૧, પૃષ્ઠ ૮૦] તૈયાયિક બૌદ્ધ સાંખ્ય ગ A + 8 + + = આત્મા– વેદાંત નિત્ય— અનિત્ય પરિણામી + અપરિણામી ?” સાક્ષી સાક્ષી–કર્તા + + + + + + + + + + + ૩૬ હાથોંધ ૧, પૃષ્ઠ ૮૧), સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે. Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૯૩ આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એ એક ઈશ્વર હોવો જોઈએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે. ૩૭ હાથનોંધ ૧, પૃષ્ઠ ૮૭] શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગ્રહવાસ વેદ્યો – ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ છે ? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેને હેતુ છે? જે પુરુષ સદૂગુરુની ઉપાસના વિના નિજ કલપનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પિતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ પુરુષના ગુણને વિચાર ન કરે, અને પિતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે. - ૩૮ હાથોંધ ૧, પૃષ્ઠ ૮૯] સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કયાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એ વ્યવહાર શી રીતે થઈ શકે? વૈશ્યલેશે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદ્રષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તે જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તો નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. [હાથોંધ ૧, પૃષ્ઠ ૯૦] તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જ નથી. આ સર્વ વિભાવગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલે એવો ઉદયસ્વરૂપ, અને બીજે આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતા ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી ગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ Page #893 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીમદ્ રાજચંદ્ર તા તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવા પડે છે, કેમકે ઉદ્દય વિભાવક્રિયાના છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૧] તથાપિ એમ રહે છે કે, ઉડ્ડયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદ્દયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયા છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પ કાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થાડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદ્દયની સ્થિતિ પ્રમાણે ઉદયને કાળ રહેવા દેવાના વિચાર કરવામાં આવે તે હવે આત્મશિથિલતા થવાના પ્રસંગ આવશે, એમ લાગે છે; કેમકે દીર્ઘકાળના આત્મભાવ હેાવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયા નથી, તથાપિ કંઇક કંઇક તેની અજાગૃતાવસ્થા થવા દેવાને વખત આવ્યા છે; એમ છતાં પણ હવે કેવળ ઊઁય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલભાવ ઉત્પન્ન થશે.- [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૨] જ્ઞાનીપુરુષા ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હાવા ન જોઇએ; એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવા ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતા નથી, કેમકે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયખળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લાકોએ ભરતક્ષેત્ર ધૈર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ કે સરળપરિણામી જીવાના સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. [હાથનાંધ ૧, પૃષ્ઠ ૯૩] મૌનદશા ધારણ કરવી ? વ્યવહારના ઉદય એવા છે કે તે ધારણ કરેલી દશા લેાકાને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ અને નહીં. ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવે તે પણ વિચારતાં ખનવું કઠણ લાગે છે, કેમકે તેવી કંઇક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞ હૃષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. ૩૯ તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ? કેમકે તેના વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધે, યુવાવસ્થાપ્રતિબંધે, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપે – એ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૪] હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન – કેવળદર્શન – સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તેા પછી વર્ષે છ માસ કાળમાં આટલા આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયેગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયેગનાં ખળને નિત્ય વિચાર્યેથી અલ્પ કાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા યાગ્ય છે. તાપણુ Page #894 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલેાકન—હાથનોંધ ૧ ૦૫ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાના હેતુ શા ? ઉદયખળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ ખાધ છે ? તે રિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે. તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હાવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉડ્ડયરૂપ દોષ કહ્યો છે. ૪૦ [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૬] ઘણા વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે. એવા નિશ્ચય રહે છે. તે યાગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું ખળ જોતાં તે નિવૃત્ત થતાં કંઇક વિશેષ કાળ જશે. ૪૧ [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૯૭] માહ સુદ ૭ શનિવાર – વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવે તે વિચારવાનું બનશે. [હાથનાંધ ૧, પૃષ્ઠ ૯૮] ૪૨ अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं । ૪૩ કામ, માન અને ઉતાવળ એ ત્રણના વિશેષ સંયમ કરવા ઘટે છે. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૦] ૪૪ [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૦૧] હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે અળવાન પ્રારÀાય દેખાતા હાય તાપણુ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જોકે શ્રી સર્વજ્ઞે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતા એવા જીવ પણ પ્રારબ્ધ વેવા વિના મુક્ત થઈ શકે નહીં, તાપણુ તું તે ઉદયના આશ્રયરૂપ હાવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા, નિવૃત્ત! કેવળ માત્ર પ્રારબ્ધ હાય, અને અન્ય કર્મદેશા વર્તતી ન હોય તે તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું અને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદૃષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હે જીવ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત! ૪૫ હે જીવ! હુવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર! [હાથનેાંધ ૧, પૃષ્ઠ ૧૦૨] Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ શ્રીમદ્ રાજચંદ્ર . કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જેવામાં ન આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અપકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તે પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૩] સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ મે. ૪૭ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૫] ઉપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ? [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૬] જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણ તેમ જ જીવ સ્વભાવ રે, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયે, પ્રબળ કષાય અભાવ રે ૪૯ [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૦૮] વીતરાગદર્શન ઉદ્દેશપ્રકરણ. સર્વજ્ઞમીમાંસા. ષર્શન અવલોકન. વીતરાગ અભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ. ઉપસંહાર. ૫ નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન. કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણદિવિવેચન. બોધબીજસંપત્તિ. પર [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૦] Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૭ cou આત્યંતર પરિણામ અવકન–હાથનોંધ ૧ જીવાજીવવિભક્તિ. શુદ્ધાત્મપદભાવના. ૫૧ હિાથને, [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૧] અંગ. ઉપાંગ. મૂળ, આશયપ્રકાશિતા ટીકા. વ્યવહાર હેતુ.. પરમાર્થ હેતુ. પરમાર્થ ગૌણતાની પ્રસિદ્ધિ. વ્યવહારવિસ્તારનું પર્યવસાન. અનેકાંતવૃષ્ટિ હેતુ. સ્વગતમતાંતરનિવૃત્તિપ્રયત્ન. ઉપક્રમ ઉપસંહાર અવિસંધિ. લોકવર્ણન સ્થૂળત્વ હેતુ. વર્તમાનકાળે આત્મસાધનભૂમિકા. વીતરાગદર્શનવ્યાખ્યાને અનુક્રમ. પર હિાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૩] મૂળ લોકસંસ્થાન? ધર્મઅધર્મઅસ્તિકાયરૂપ દ્રવ્ય ? સ્વાભાવિક અભવ્યત્વ? અનાદિ અનંત સિદ્ધિ? અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આત્મા સંકેચે વિકાસે? સિદ્ધ ઊર્ધ્વગમન-ચેતન, ખંડવત શા માટે નહીં? કેવળજ્ઞાનમાં લેકાલેકનું જ્ઞાતૃત્વ શી રીતે ? લેકસ્થિતિમર્યાદા હેતુ? શાશ્વતવસ્તુલક્ષણ? ઉત્તર તે તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ? દુષમસુષમાદિ કાળ ? મનુષ્યઊંચત્વાદિપ્રમાણું? અગ્નિકાયાદિનું નિમિત્તયેગે એકદમ ઉત્પન્ન થવું? Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ શ્રીમદ્ રાજચંદ્ર એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના? ૫૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૪] હેતુ અવ્યક્તવ્ય? એકમાં પર્યવસાન શી રીતે થઈ શકે છે? અથવા થતું નથી ? વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે ? ૫૪ [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૧૫] સ્વસ્થિતિ–આત્મદશા સંબંધે વિચાર. તથા તેનું પર્યવસાન ? ત્યાર પછી લોકપકારપ્રવૃત્તિ ? લોકપકારપ્રવૃત્તિનું ધરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે? ૫૫ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૭] આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપગપણે કર ઘટે છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૮) ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણને ત્યાગ કરી શકે નહીં. પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે, તે કઈ દિવસ ચેતન થાય નહીં. ૫૭ હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૦] હે યોગ, ૫૮ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૧] એક ચૈતન્યમાં આ સર્વ શી રીતે ઘટે છે? હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૨] જે આ જીવે તે વિભાવપરિણામ ક્ષીણ ન કર્યો તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ દશે. | [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૪] જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. વિષયાપણુથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હેવાથી પિતાનું પણ અનિત્યપણું ભાસે છે. Page #898 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલેકન–હાથોંધ ૧ ૮૦૯, વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે. ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંગે દેખાતા નથી, તેથી ચેતન અનત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાને કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે – નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે. સમયે સમયે પરિણામોતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપને ત્યાગ કરવાને અગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૬] સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણુસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. શં, જે જિને તનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્તા ભક્ત કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય? કેવળ અદ્વૈત-અને [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૨૭ી. સહજે નિર્વિકલ્પ સમાધિનું કારણ એ જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે. ૩૦ યદ્યપિ એક વાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજ દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. ફાં, એમ જે તમે ધારે છે તે કઈ રીતે નિર્ણયને સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે, તે તે દર્શન માટે અવિકળતા માને છે. ૩૦ યદ્યપિ એમ હોય છે તેથી અવિકળતા ન કરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે. શાં. જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણે છે તે પ્રકારને તમે કહો; અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો. હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૦] પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુઃખને તથા દુઃખી પ્રાણુઓને જોઈને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શું છે? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા ગ્ય છે? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતસ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદશા ઉત્પન્ન થઈ છે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષેએ ઉપર કહ્યા તે વિચારે વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું, અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલેચના કરી. તે આલેચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનેને વિચાર કર્યો. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ શ્રીમદ્ રાજચંદ્ર મથન કર્યું, અને પ્રસંગે પ્રસંગે મથનની યેગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણું પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણે દેખાયાં. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૨] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણમી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં? જ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશ છે, તેને કંઈ બીજે રહસ્યાર્થ છે? . ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે? લેક સંસ્થાન સદેવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે? એક તારે પણ ઘટવધ થતું નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ? શાશ્વતપણની વ્યાખ્યા શું? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે, પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેનું કારણ છે? ૬૪ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૩] સિદ્ધ આત્મા કાલકપ્રકાશક છે, પણ કાલેકવ્યાપક નથી, વ્યાપક તે સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય કાલેકવ્યાપક નથી પણ કાલેકપ્રકાશક એટલે કાલેકજ્ઞાયક છે, કાલેક પ્રત્યે આત્મા જ નથી. અને કલેક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પિતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે? અત્રે જે એવું દ્રષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તે એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમ કે આરીસામાં તે વિસસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે. આત્માને અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મને અર્થ શું સમજે? હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૬] આહારને જય, આસનને જાય, નિદ્રાને જય, વાસંયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન , આત્મધ્યાન શી રીતે? જ્ઞાન પ્રમાણ દયાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. Page #900 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવકન–હાથનોંધ ૧ ૮૧૧ શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં એથે ગુણસ્થાનક કહેવાય? શાથી એથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ? | [હાથોંધ ૧, પૃ ૧૪૮] વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તે વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તે ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૦] જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારને પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૨] ગુણાતિશયતા શું? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું? વિશેષ હેતુ શો? જે જિનસમ્મત કેવળજ્ઞાન કલેકજ્ઞાયક માનીએ તે તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી રીતે સંભવે? વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિને હેતુ છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૪] મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, પરમાવધિ, કેવલ, [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૫ પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલકનું? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમગુસમૂહ અનંત છતાં અનંતપણાને સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગને પ્રયોગ કરે પડતું નથી. સહજ ઉપગ તે જ્ઞાન છે, તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ગ્ય છે. Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ શ્રીમદ્ રાજચંદ્ર કેમકે પ્રથમ સિદ્ધ કેણ? પ્રથમ છવપર્યાય કર્યો? પ્રથમ પરમાણુપર્યાય કર્યો? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયેગની અનુપ્રેક્ષાથી સમજાવા ગ્ય રસ્તે દેખાય છે. ૧. [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૬] કંઈ પણ છે? શું છે ? શા પ્રકારે છે?. જાણવા યોગ્ય છે? જાણવાનું ફળ શું છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૭]. બંધને હેતુ શું છે? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ? જે પ્રકારે માને તે પ્રકારે બંધ ન ટાળી શકાય એ સિદ્ધ થાય છે, માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જે વસ્તુતા તે કંઈ મહત્વવાન કે તેમ નહીં? [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૮] મૂર્ત એવાં પુદ્ગલને અને અમૂર્ત એવા જીવન સંગ કેમ ઘટે? ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતા તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણમીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યંગ્ય છે? | હિાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૯] દ્રવ્ય એટલે શું? ગુણપર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ છે? કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તે સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન કરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેને વિચાર બરાબર બંધ બેસતું નથી. ૭ર [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૨] જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટને વિચાર અનુસંધાન કર ઘટે. જિનને અભિપ્રાય આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગે પ્રત્યે વધારે વિચાર કરો – ૧ અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨ સંકેચ, વિકાસ થઈ શકે એ આત્મા માન્ય છે તે સંકેચ, વિકાસ અરૂપીને વિષે હેવા યોગ્ય છે? તથા કેવા પ્રકારે હેવા યોગ્ય છે? ૩ નિગદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે? Page #902 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલેકન–હાથનેધ ૧ ૮૧૩ ૪ સર્વ પ્રત્યક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે? ૫ આત્મામાં ગે વિપરિણામ છે? સ્વભાવે વિપરિણામ છે? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે? સંગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૩] ૬ હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે? સ્વસ્વભાવનું? પુદ્ગલ સંગનું કે તેથી વ્યતિરિક્ત? ૭ જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લેકવ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? ૮ જ્ઞાન ગુણ અને આત્મા ગુણ એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનતિરિક્ત માને તે કેવી અપેક્ષાએ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ? ૯ મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે? ૧૦ શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાને ભેદ શા કારણે ઘટે છે? ૧૧ ૭૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૫] જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ છેડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેને હેતુ શો હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે. - દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તે જીવનું કલ્યાણ છે તે વાત વિચારવા લાગ્યા છે. સંપ્રદાયની રીતે ઘણા જીવને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જે જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તે તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલે વિરોધ આવે છે. ૭૪ હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૬] જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહતકાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વચરણ અવિધ જેવું રાખતા હતા. અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. તે વિરોધના કારણે પણ અત્રે લખ્યાં છે. ૧ અનિર્ણયથી— ૨ વિશેષ સંસારીની રીતિ જે વ્યવહાર વર્તતે હેવાથી. ૩ બ્રહ્મચર્યનું ધારણુ. Page #903 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ શ્રીમદ્ રાજચંદ્ર [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૭] હું (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગષણ કરી છે.) કલ્પિત પરિણતિથી જીવને વિરમનું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેને હેતુ શો હવે જોઈએ ? આત્માના ધ્યાનને મુખ્ય પ્રકાર કર્યો કહી શકાય? તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે? આત્મા કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે? સ્વરૂપ શા પ્રકારે ? ૭૭ ૭૬ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૮] પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશ પ્રમાણપણે માટે વિશેષ વિચારયેગ્ય છે. પ્ર–પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણુ માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણમી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે. ઉ૦– હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૯] અમૂર્તપણાની વ્યાખ્યા શું? અનંતપણાની વ્યાખ્યા શું ? આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે? મૂતમૂર્તને બંધ આજ થતું નથી તે અનાદિથી કેમ થઈ શકે? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય? ક્રોધાદિભાવ છવમાં પરિણમીપણે છે, વિવર્તપણે છે ? પરિણમીપણે જે કહીએ તે સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું કયાંય અનુભૂત થતું નથી. વિવર્તપણે જે ગણીએ તે સાક્ષાત્ બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવો સંભવે છે. ७८ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૦] જિનને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શું છે? ૭૯ -[હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૧] જિનને અભિમતે. આત્મા અસંખ્યાતપ્રદેશ, (5) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લેકપ્રમાણ પ્રદેશાત્મક. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૨] જિન. મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિમિકપણું 2) આત્મામાં કેમ ઘટે? કર્મબંધને હેતુ આત્મા કે પુદ્ગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ? ૮૦. Page #904 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવકન–હાથોંધ ૧ ૮૧૫ દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તે એક છે કે કેમ? આત્મા ગુણી જ્ઞાન ગુણ એમ કહેવાથી કથંચિત્ આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં? જે જ્ઞાનરહિતઆત્મપણું સ્વીકારીએ તે જડ બને? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તે જ્ઞાનથી તેનું જુદાપણું હોવાથી તે જડ કરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે? અભવ્યત્વ પારિણમિકભાવે શા માટે ઘટે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ તે એક વસ્તુ ખરી કે નહીં? દ્રવ્યપણું શું? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે? લેક અસંખ્યપ્રદેશ અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન આ પ્રકારે છે? આત્મામાં પારિણમિતા? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું? અનાદિ અનંતનું જ્ઞાન ક્યા પ્રકારે થવા ગ્ય છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૩] વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમાક્ષનું પ્રતિપાદન એ તમે કહો છે એમ ઘટી શકતાં નથી ? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કર્યો છે તેનું શું સમાધાન છે? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના બંધ, મેક્ષ હવા યોગ્ય જ નથી. તે તે છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૪] જેનમાર્ગ ૧ લેક સંસ્થાન. ૨ ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય. ૩ અરૂપીપણું. ૪ સુષમ દુષમાદિ કાળ. તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણુ. ૬ નિગદ સૂફમ. ૭ ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ. ૮ વિભાવદશા, પારિણામિક ભાવે. ૯ પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ. ૧૦ ગુણસમુદાયથી જુદું કંઈ દ્રવ્યત્વ. ૧૧ પ્રદેશસમુદાયનું વસ્તુત્વ. ૧૨ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણપણું. ૧૩ પ્રદેશનું સંકેચાવું, વિકાસાવું. ૧૪ તેથી ઘનપણું કે પાતળાપણું. ૧૫ અસ્પર્શગતિ. ૧૬ એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું. – અથવા તે જ સમયે લેકાંતરગમન. ૧૭ સિદ્ધસંબંધી અવગાહ. Page #905 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮ અવધિ, મન:પર્યવ અને કેવળની વ્યાવહારિક પારમાર્થિક કંઈ વ્યાખ્યા -જીવની અપેક્ષા તથા દૃશ્ય પદાર્થની અપેક્ષાએ. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૭૫] મતિશ્રતની વ્યાખ્યા–તે પ્રકારે.” ૧૯ કેવળજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા. ૨૦ ક્ષેત્રપ્રમાણુની બીજી કંઈ વ્યાખ્યા. ૨૧ સમસ્ત વિશ્વને એક અદ્વૈત તત્ત્વ પર વિચાર. ૨૨ કેવળજ્ઞાન વિના જીવસ્વરૂપનું બીજા કેઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. ૨૩ વિભાવનું ઉપાદાનકારણ. ૨૪ તેમ તથા પ્રકારનો સમાધાનગ્ય કઈ પ્રકાર. ૨૫ આ કાળને વિષે દશ બેલનું વ્યવછેદપણું, તેને અન્ય કંઈ પણ પરમાર્થ. ૨૬ બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. ર૭ વર્યાદિ આત્મગુણ ગણ્યા છે તેમાં ચેતનપણું. ૨૮ જ્ઞાનથી જુદું એવું આત્મત્વ. ૨૯ જીવને સ્પષ્ટ અનુભવ થવાના ધ્યાનના મુખ્ય પ્રકાર, વર્તમાનકાળને વિષે. ૩૦ તેમાં પણ સર્વોત્કૃષ્ટ મુખ્ય પ્રકાર. ૩૧ અતિશયનું સ્વરૂપ. ૩૨ લબ્ધિ (કેટલીક) અદ્વૈતતત્વ માનતાં સિદ્ધ થાય એવી માન્ય છે. " [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૭૬]. ૩૩ લેકદર્શનને સુગમ માર્ગ–વર્તમાનકાળે કંઈ પણ. ૩૪ દેહાંતદર્શનને સુગમ માર્ગ–વર્તમાનકાળે. ૩૫ સિદ્ધત્વપર્યાય સાદિ અનંત, અને મેક્ષ અનાદિ અનંત ૩૬ પરિણમી પદાર્થ, નિરંતર સ્વીકાર પરિણમી હોય તે પણ અવ્યવસ્થિત પરિણમીપણું અનાદિથી હોય તે કેવળજ્ઞાનને વિષે ભાસ્યમાન પદાર્થને વિષે શી રીતે ઘટમાન? ૮૭ [હાથોંધ ૧, પૃષ ૧૮૦] ૧ કર્મવ્યવસ્થા. ૨ સર્વજ્ઞતા. ૩ પારિણમિકતા. ૪ નાના પ્રકારના વિચાર અને સમાધાન. ૫ અન્યથી ન્યૂન પરાભવતા. હું જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ, વિકળ દેખાય ત્યાં અન્યનું ચિહ્ન અવિકળપણું – નહીં તે નહીં. હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૮૧] મેહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને આઠ મહિના અને દશ દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા ગ્ય છે. www.jainelibrar Page #906 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન-હાથનેધ ૧ ૮૧૭ બીજે ક્ષેત્રે ઉપાધિ (વ્યાપાર) કરવાના અભિપ્રાયથી મેહમયી ક્ષેત્રની ઉપાધિને ત્યાગ કરવાને વિચાર રહે છે, એમ નથી. પણ જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગ્રહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષે વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રને વિચાર કર્તવ્ય છે. જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારને વિચાર કર્તવ્ય છે, કેમ કે પૂર્વાપર અવિરોધપણું નહીં તે રહેવું કઠણ છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૮૨] બ્રહ્મ. સ્થાપના : ગબળ. બ્રહ્રગ્રહણ નિગ્રંથાદિ સંપ્રદાય. ધ્યાન. ગબળ. ભૂ, સ્થાપના, મુખ. સર્વદર્શન અવિરેધ. સ્વાયુ-સ્થિતિ. આત્મબળ. ધ્યાન. મુખ : નિરૂપણ. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૮૩] सो धम्मो जथ्थ दया दसट्ठ दोसा न जस्स सो देवो; सो हु गुरू जो नाणी आरंभपरिग्गहा विरओ. ૮૭. | હિાથનેધ ૧, પૃષ્ઠ ૧૮૭] અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદ્ગશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ કયારે થઈશ? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૯૫] એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ, કયાં સ્થિતિ કરીએ ? હાથનોંધ-૨ | [હાથનેધ ૨, પૃષ્ઠ ૩] રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા ગ્ય સ્થાન છે. [હાથોંધ ૨, પૃષ્ઠ ૫]. સર્વજ્ઞપદનું ધ્યાન કરે. Page #907 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રીમદ રાજચંદ્ર હિાથોંધ ૨, પૃષ્ઠ 9 શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાને જે પુરુષ માર્ગ પામ્યા છે તે પુરુષને અત્યંત ભક્તિથી નમસ્કાર. [હાથોંધ ૨, પૃષ્ઠ 3 નમે જિણાણે જિદભવાણું જિનતત્ત્વસંક્ષેપ. અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસિતકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એ એકેક જીવ છે. હિાથોંધ ૨, પૃષ્ઠ ૧૩] નમે જિણાણું જિદભવાણું જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહપુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયે છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યકજ્ઞાન ક્યાંથી થાય? સમ્યક્દર્શન ક્યાંથી થાય? સમ્મચારિત્ર ક્યાંથી થાય? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ! વીતરાગપર વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા એગ્ય છે. Page #908 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવકન–હાથને ૨ ૮૧૯ [હાથોંધ ૨, પૃષ્ઠ ૧૫] જીવને બંધનના મુખ્ય હેતુ છેઃ રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષને અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીધે જ સંગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર, રાગદ્વેષને અભાવ ત્યાં કર્મબંધને સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણમિથ્યાત્વ એટલે અસભ્યદર્શન છે. સમ્યફજ્ઞાનથી સમ્યફદર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યફચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ. [હાથોંધ ૨, પૃષ્ઠ ૧૭] હે જીવ! સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં છે, તે સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ! અસમ્યફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યા મેહ અને ભય છે. સમ્યકદર્શનને વેગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યકદર્શની! સમ્યફચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિને હેતુ છે. હે સમ્યફચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? હિાથોંધ ૨, પૃષ્ઠ ૨૧] દુઃખને અભાવ કરવાને સર્વ જીવ ઈચ્છે છે. ખને આત્યંતિક અભાવ કેમ થાય? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાને ઉપાય જીવ સમજે છે. જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ Page #909 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કષાય ચેાગ શ્રીમદ્ રાજચંદ્ર પહેલા કારણના અભાવ થયે બીજાના અભાવ, પછી ત્રીજાના, પછી ચેાથાના, અને છેવટે પાંચમા કારણના એમ અભાવ થવાના ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય માહુ છે. અવિરતિ ગૌણુ મેહુ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યેાગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યાગ હોઈ શકે. [હાથનાંધ ૨, પૃષ્ઠ ૨૫] હે મુનિએ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વે બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વે પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયેગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [હાથનોંધ ૨, પૃષ્ઠ ૨૭] રે એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા. કેવળ એક આત્મા. કેવળ એક આત્મા જ. ૧૦ કેવળ માત્ર આત્મા. કેવળ માત્ર આત્મા જ. આત્મા જ, શુદ્ધાત્મા જ. સહાત્મા જ, નિર્વિકલ્પ, શબ્દાતીત સહેજ સ્વરૂપ આત્મા જ. ૧૧ ૭–૧૨–૫૪૧ ૩૧–૧૧–૨૨ આમ કાળ વ્યતીત થવા દેવા ચેગ્ય નથી. સમયે સમય આત્માપયેગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. [હાથનેાંધ ૨, પૃષ્ઠ ૨૯] ૧. સંવત ૧૯૫૪, (૧૨) આસેા સુદ ૭; ૩૧મું વર્ષ, ૧૧મા મહિના, બાવીસમેા દિવસ. (જન્મતિથિ સં. ૧૯૨૪ કાર્તિક સુદ ૧૫ હેાવાથી સં. ૧૯૫૪ આસે સુક્ર ૭ મે ૩૧મું વર્ષ, ૧૧ માસ અને ૨૨મા દિવસ આવે છે.) Page #910 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલેહન - હાથનાં ૨ ૮૨૧ અહો આ દેહની રચના! અહા ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહો જ્ઞાની ! અહો તેની ગવેષણ! અહો તેમનું ધ્યાન ! અહીં તેમની સમાધિ! અહો તેમને સંયમ! અહો તેમને અપ્રમત્ત સ્વભાવ! અહે તેમની પરમ જાગૃતિ ! અહા તેમને વીતરાગ સ્વભાવ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યુગની શાંતિ ! અહો તેમના વચનાદિ વેગને ઉદય ! હે આત્મા! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણ કેમ? અંતરાયને હેતુ શે? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગ્રત સ્વભાવ ભજ, પરમ ાગૃત સ્વભાવ ભજ. [હાથને ૨, પૃષ્ઠ ૩૦] ૧૨ તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્યાભ્યતર ત્યાગ. આહારને જય. આસનનો જય. નિદ્રાને જય. યેગને જય. આરંભપરિગ્રહવિરતિ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વજ્ઞધ્યાન. આત્મ ઈહા. આત્મપગ. મૂળ આમેપગ. અપ્રમત્ત ઉપગ. કેવળ ઉપગ. કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. ૧૩ હિાથોંધ ૨, પૃષ્ઠ ૩૧] જિનચૈતન્યપ્રતિમા. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શદ્ધ સંયમ. કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા. આત્મતત્ત્વવિચાર. જગતતત્ત્વવિચાર. જિનદર્શનતત્વવિચાર. બીજાંદનતત્ત્વવિચાર. સમાધાન. Page #911 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ શ્રીમદ રાજચંદ્ર } પદ્ધતિ. ધર્મસુગમતા. કાનુગ્રહ. યથાસ્થિત શુદ્ધ સનાતન સર્વોત્કૃષ્ટ જયવંત ધર્મનો ઉદય. | વૃત્તિ. ૧૪ હિાથોંધ ૨, પૃષ્ઠ ૩૨] સ્વપર પરમપકારક પરમાર્થમય સત્યધર્મ જયવંત વર્તે. આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. તે પ્રભાવને વિષે મહત અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. વીતરાગોને મત લેકપ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લો કે તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતીત જણાતું નથી, અથવા અન્યમત તે વીતરાગોને મત સમજી પ્રત્યે જાય છે. યથાર્થ વીતરાગને મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દૃષ્ટિરાગનું પ્રબળ રાજ્ય વર્તે છે વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબણા કરી મોક્ષમાર્ગને અંતરાય કરી બેઠા છે. તુચ્છ પામર પુરુષે વિરાધક વૃત્તિના ધણું અગ્રભાગે વર્તે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાતતુલ્ય દુઃખ લાગતું હોય એમ દેખાય છે. [હાથધ ૨, પૃષ્ઠ ૩૪] ત્યારે તમે શા માટે તે ધર્મને ઉદ્ધાર ઈચ્છે છે? પરમ કારુણ્યસ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. [હાથોંધ ૨, પૃષ્ઠ ૩૫] એવંભૂત દ્રષ્ટિથી જુસૂત્ર સ્થિતિ કર. જુસૂત્ર દૃષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. નૈગમ દ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. એવંભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. સંગ્રહ દૃષ્ટિથી એવંભૂત થા. એવંભૂત દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. વ્યવહાર દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર. Page #912 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આત્યંતર પરિણામ અવલોકન–હાથનોંધ ૨ ૮૨૩ શબ્દ દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. એવંભૂત દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. સમભિરૂઢ દૃષ્ટિથી એવંભૂત અવલક. એવંભૂત દ્રષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. એવંભૂત દ્રષ્ટિથી એવંભૂત થા. _ એવંભૂત સ્થિતિથી એવંભૂત દ્રષ્ટિ શમાવ. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ. [હાથોંધ ૨, પૃષ્ઠ ૩૭] હું અસંગ શુદ્ધચેતન છું. વચનાતીત નિવિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંગરસને આ આભાસ તે જુઓ! આશ્ચર્યવત્, આશ્ચર્યરૂપ, ઘટના છે. કંઈ પણ અન્ય વિકલ૫ને અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે. [હાથોંધ ૨, પૃષ્ઠ ૩૯] પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તે કાળ છે? તે વિષે નિવિકલ્પ થા. તે ક્ષેત્રોગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ હિાથોંધ ૨, પૃષ્ઠ ૪૧] હે કામ ! હે માન ! હે સંગઉદય! હે વચનવર્ગણા ! હે મહ! હે મહદયા! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. Page #913 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રીમદ્ રાજચંદ્ર હિાથનેધ ૨, પૃષ્ઠ ૪૫] હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને મસ્કાર હો. ૨૧ [હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. ૨૨ [હાથોંધ ૨, પૃષ્ઠ ૪૯] बंधविहाणविमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं. सिरिवीर जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्म.. कम्मदव्वेहिं सम्म, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. ૨૩ [હાથનેધ ૨, પૃષ્ઠ ૫૧] કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મે. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક. સર્વ આચરણરૂપે તે છઠ્ઠ ગુણસ્થાનક, અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે અપૂર્વ આત્મજાગૃતિ તે સપ્તમ અષ્ટમ ) ? Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ આત્યંતર પરિણામ અવકન–હાથનાં ૩ સત્તામત સ્થળ કષાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સૂફમ ઉપશાંત એકાદશમ ,, ક્ષીણ , દ્વાદશમ દશમ ) હાથનોંધ૩ [હાથોંધ ૩, પૃષ્ઠ ૩] * નમઃ સર્વજ્ઞ. જિન. વીતરાગ. સર્વજ્ઞ છે. રાગદ્વેષને આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવન સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. હિાથનેધ ૩, પૃષ્ઠ ૭] સર્વપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચાર કરવા ગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે. [હાથોંધ ૩, પૃષ્ઠ ૯] સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. નિગ્રંથ ગુરુઉપશમમૂળ ધર્મ. દયામૂળ ધર્મ. સર્વજ્ઞ દેવ. નિગ્રંથ ગુરુ. સિદ્ધાંતમૂળ ધર્મ. સર્વ દેવ. નિગ્રંથ ગુરુ. જિનાજ્ઞા મૂળ ધર્મ. ૩ સર્વજ્ઞનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ. સમ્યક ક્રિયાવાદ Page #915 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ શ્રીમદ રાજચંદ્ર [હાથોંધ ૩, પૃષ્ઠ ૧૧) » નમઃ પ્રદેશ ) સમય પરમાણુ ) દ્રવ્ય ગુણ પર્યાય ) ચેતન ઈ હિાથોંધ ૩, પૃષ્ઠ ૧૩] ૩ નમઃ મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્ય :- જીવ, અજીવ. પર્યાય – અશાશ્વત. અનાદિ નિત્ય પર્યાય – મેરુ આદિ. [હાથનેધ ૩, પૃષ્ઠ ૧૫] - ૐ નમઃ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઈચછે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેક્ષ હાય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યફ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ. [હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૬] સભ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. તે ત્રણેની એકતાથી મેક્ષ થાય. જીવ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે. Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૨૭ આત્યંતર પરિણામ અવલેન–હાથનેધ ૩ જીવ અનંત છે. પરમાણુ અનંત છે. જીવ અને પુદ્ગલને સંગ અનાદિ છે. જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. ભાવકર્મને કર્તા જીવ છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુગલ ગ્રહે છે. તેથી તૈજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને વેગ થાય છે. [હાથનેધ ૩, પૃષ્ઠ ૧૭]. ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી થાય. સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનું મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે. [હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૯] હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદ્રષ્ટિથી માત્ર આ વચનને વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નભિન્ન છે? ભિન્ન, અભિન્ન, ભિન્નભિન્ન, એ અવકાશ સ્વરૂપમાં નથી. વ્યવહારદ્રષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. –જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બને દ્રષ્ટિથી જગત મારાથી ભિન્નભિન્ન છે. છે શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. [હાથનેધ ૩, પૃષ્ઠ ૨૩] » નમઃ કેવળજ્ઞાન, એક જ્ઞાન, સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. નિજસ્વભાવરૂપ છે. સ્વતત્વભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે. સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ શ્રીમદ્ રાજચંદ્ર [હાથોંધ ૩, પૃષ્ઠ ૨૪] હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, એમ સમ્યફ પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. સર્વ ઈન્દ્રિયેને સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, અને અચલ કરી, ઉપગથી ઉપગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. [હાથોંધ ૩, પૃષ્ઠ ૨૭] આકાશવાણી તપ કરે; તપ કરે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે. [હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૯] હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિવિકલ્પ દ્રષ્ટા છું. ૧૧ જ વાગે 9 થી રહિત છું ક્ષણ છ9) 'હું ચૈતન્ય સ. સ્વરૂપથી વાવ રિએ તન્ય લ. ચિતય તોતિએ શુ પરિણામે અર્વ પરભાવ [હાથનેધ ૩, પૃષ્ઠ ૩૧] શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. સદ્ભાવની પ્રતીતિ–સમ્યગ્દર્શન. શુદ્ધાત્મપદ. જ્ઞાનની સીમા કઈ ? નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું ? અદ્વૈત એકાંતે ઘટે છે? Page #918 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિણામ અવલોકન–હાથનેધ ૩ ૮૨e ધ્યાન અને અધ્યયન. ઉ૦ અ૫૦ હાથોંધ ૩, પૃષ્ઠ ૩૫] ઠાણુંગસૂત્રમાં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો. एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चउवीसं तिथ्थयराणं चरिमे तिथ्थयरे सिद्धे बुद्धे मुत्ते परिनिव्वुडे सव्वदुःखप्पहीणे । ૧૪ [હાથોંધ ૩, પૃષ્ઠ ૩૭] આત્યંતર ભાન અવધૂત, વિદેહીવતું, જિનકલપીવતું , સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકપીવત્ વિચરતા પુરુષ ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ૧૫ [હાથોંધ ૩, પૃષ્ઠ ૩૯] પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. સંગ અને સ્નેહપાશનું ત્રોડવું (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજે કેઈ ઉપાય નથી.) આશંકા – જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતધ્રતા અથવા નિર્દયતા નથી ? સમાધાન– ૧૬ [હાથોંધ ૩, પૃષ્ઠ ૪૦] સ્વરૂપબધ. ગિનિષેધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વાગસંયમ. લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. [હાથોંધ ૩, પૃષ્ઠ ૪૩] * નમઃ સર્વજ્ઞ–વીતરાગ દેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ છે તે ઈશ્વર. ) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. કર્યા Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ૧૮ શ્રીમદ્ રાજચંદ્ર સંપૂર્ણ વીતરાગ થાય, તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે. [હાથનોંધ ૩, પૃષ્ઠ ૪૫] પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય છે? તે અનુભવમાં જે વિશેષ વિષે જૂનાધિકપણું થાય છે, તે જે માટે તે કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે. અપ્રમત્ત ઉપગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્તે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વર્તે તે અદ્દભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વહેં– [હાથોંધ ૩, પૃષ્ઠ ૪૭] સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મેક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય” અદ્દભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. [હાથનેધ ૩, પૃષ્ઠ ૪૯] ૐ નમઃ સંયમ ૨૧ [હાથોંધ ૩, પૃષ્ઠ ૫૦] જાગૃત સત્તા. જ્ઞાયક સત્તા. આત્મસ્વરૂપ, ૨૨ [હાથોંધ ૩, પૃષ્ઠ ૫૧] સર્વોપદિષ્ટ આત્મા સગુરુકૃપાએ જાણીને નિરંતર તેને ધ્યાનને અર્થે વિચરવું, સંયમ અને તપ પૂર્વક– ૨૩ [હાથોંધ ૩, પૃષ્ઠ પર] અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગને મૂળ સર્વદેવ :અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્ય એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ– આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. २४ હાથોંધ ૩, પૃષ્ઠ ૫૪]. વિશ્વ અનાદિ છે. આકાશ સર્વ વ્યાપક છે.. તેમાં લેક રહ્યો છે. ૐ નમ: Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૩ આત્યંતર પરિણામ અવલેકન–હાથોંધ ૩ જડ ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લેક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ જડ દ્રવ્ય છે.. જીવ દ્રવ્ય ચેતન છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. 'ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૫] દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે. [હાથોંધ ૩, પૃષ્ઠ ૫૭] . પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ) જોઈએ. પરમ નિર્દોષ શ્રત. પરમ પ્રતીતિ. પરમ પરાક્રમ. પરમ ઇન્દ્રિયજય. ૧ મૂળનું વિશેષપણું. ૨ માર્ગની શરૂઆતથી અંતપર્યંતની અદ્ભુત સંકળના. ૩ નિર્વિવાદ– ૪ મુનિધર્મપ્રકાશ. ૫ ગૃહસ્થધર્મપ્રકાશ. ૬ નિગ્રંથ પરિભાષાનિધિ૭ શ્રુતસમુદ્ર પ્રવેશમાર્ગ. | [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૮] સ્વપર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા – અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારને પણ ભરું આર્ય પુરુષોએ કર્યો છે? હે પ્રમાદ! હવે તું જા, જા. હે બ્રહ્મચર્ય! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે વ્યવહારે દય! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઈચછે છે? હે બેધબીજ! તું અત્યંત હસ્તામલકવત્ વર્ત, વર્ત. હે જ્ઞાન! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક [હાથનેધ ૩, પૃષ્ઠ ૫૯] હે ચારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે વેગ ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ. Page #921 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર હે ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા. હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વ પદ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન. હે આત્મા ! તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા! અભિમુખ થા. ૩ [હાથોંધ ૩, પૃષ્ઠ ૬૧] હે વચન સમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગણ તે કાં તે આત્યંતર જ વેદી લેવી, કાં તે તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. ૨૭ હાથોંધ ૩, પૃષ્ઠ ૬૩] इणमेव निग्गंथ्थं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमगं अवितहमसंदिठं सत्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझ्झंति बुझ्झंति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंतं करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो। तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उठाए उठेमोत्ति पाणाणं भूयाण जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति । શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયું. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વહેં ફાગણ વદ ૧૩, સેમ, સં. ૧૫૭ દ્વિ આ૦ શુ. ૧, ૧૯૫૪ ૩ નામ: સર્વ વિકલપને, તર્કને ત્યાગ કરીને મનને વચનને કાયાને જય કરીને ઇન્દ્રિયને આહારનો નિદ્રાને Page #922 -------------------------------------------------------------------------- ________________ ૮૩૩ આત્યંતર પરિણામઅવકન-હાથનેધ ૩ નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. વીતરાગદર્શન સંક્ષેપ મંગલાચરણ - શુદ્ધ પદને નમસ્કાર. ભૂમિકા:- મેક્ષ પ્રજનન તે દુઃખ મટવા માટે જુદા જુદા મતે પૃથકકરણ કરી જતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન. તે દર્શનનું વિશેષ સ્વરૂપ. તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણે. મેક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી. આસ્થા -તે આસ્થાના પ્રકાર અને હેતુ. વિચાર –તે વિચારના પ્રકાર અને હેતુ. વિશુદ્ધિ – તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ. મધ્યસ્થ રહેવાનાં સ્થાનક – તેનાં કારણે. ધીરજનાં સ્થાનક તેનાં કારણો. શંકાનાં સ્થાનક – તેનાં કારણે. પતિત થવાનાં સ્થાનક – તેનાં કારણો. ઉપસંહાર. આસ્થા - પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ સમાપ્ત, Page #923 -------------------------------------------------------------------------- ________________ Page #924 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અવતરણાની વર્ણાનુક્રમ સૂચિ અખે ( ખૈ ) પુરુષ (ખ) એક અજાહાતાં (અનૈદ્ભુતવ્યમ્) अधुवे असासयंमि संसारंभि दुख्खपउराए । कि नाम हुज्ज कम्मं जेणाहं दुग्गई न गच्छिज्जा ॥ વરખ હે (હું) [ એક સર્વયે ] (સત્તરપુરા ૧૦ ૬૭, ૩૨૨) અનુક્રમે સંયમ સ્પર્શતાજી, પામ્યા ક્ષાયકભાવ રે, સંયમ શ્રેણી ફૂલડેજી, યૂ પદ નિષ્પાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગાચર, એહિ જ સાધ્ય સુહાયો રે, જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યા, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાય રે, અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયે રે, [સંયમશ્રેણી સ્તવન ૧-૨ પંડિત ઉત્તમવિજયજી; પ્રકરણરત્નાકર ભાગ ૨ પૃ૦ ૬૯ ] [વિહારનૃન્દાવન ] અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન જબ જગ નહીં, કૌન (કો) વ્યવહાર બતાય. [ઉત્તરાધ્યયન ૮–૧ ] પૃષ્ઠ પંક્તિ ૪૬૪-૨૧ ૭૪-૧૨ ૩૪૪ ૩૦૯-૨૦-૨૮; ૩૧૦-૪ ૩૧૦-૪ અલખનામ નિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘર ડૅરા જી. દરશ્યા અલખ દેદારા જી. [સ્વરા યજ્ઞાન —ચિદાનંદજી ] [શવામિ. -૨૨] ૮૦૫-૨૦ [સ્વરાદયજ્ઞાન—ચિદાનંદજી ] ૧૬૨-૨૦ [ાટમ, અધ્યાત્મ ભજનમાલા પટ્ટ ૧૩૩ પૃ૦ ૪૯; પ્ર॰ કહાનજી ધસિંહ મુંબઈ ૧૮૯૭ ] અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે; લોકલાજ વિ ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. [સવ્વત્યુદ્દિળા યુદ્વા, સંરવવળવિદે ] अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं ॥ અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પાહાર આસન દૃઢ ધરે, નયન થકી નિદ્રા પરિહરે. अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ; मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा । अहो निच्चं तवो कम्मं सव्व बुद्धेहि वण्णिअं ; जाव लज्जासमा वित्ती एगभत्तं च भोयणं । અજ્ઞાનતિમિરાન્ધાનાં (ઘસ્ય) જ્ઞાનાંજનશલાકયા; ચક્ષુરૂમીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમ: । आणाए धम्मो आणाए तवो । ૧. અક્ષય પુરુષ એક વૃક્ષ છે. ૫૦૦-૧૪ ૨૫૮-૨ ૧૬૧-૩૬ [દરાવૈકાલિક સૂત્ર અધ્યચન ૫-૯૨] ૬૨૭–૩ [દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૬–૨૩] ૬૨૭–૮ [ગુરુગીતા, ૪૫] ૬૨૬-૩૫; ૬૭૯-૧૩ [ ઉપદેશપદ — હરિભદ્રસૂરિ ] ૨૬૦-૧૩ Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ શ્રીમદ્ રાજચંદ્ર આતમ ધ્યાન કરે જો કોઉ, સે ફિર ઇસમે નાવે; વાકયજાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાલે. [ આનંદધન વીશી-મુનિસુવ્રતનાથજિન સ્તવન ] ૩૧૧૪ જૂજવાં જુઓ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે; આજ તો અઢળક ઢળ્યા હરિ] આપ્યું સૌને તે અક્ષરધામ રે. [ ધીરજાખ્યાન કડવું ૬૫–નિષ્કુલાનન્દ] , ૨૮૨-૨૪ આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર. [ આનંદધન ચોવીશીના અંતમાં જ્ઞાનવિમળસૂરિની ગાથા ] ૭૭૦-૧૬ આશા એક મોલકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. [ સ્વદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૬ इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा । भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः ।। [ શ્રીમદ્ ભાગવત, અંધ ૩, અધ્યાય ૨૪, બ્લેક ૪૭ ૨૨૮–૨૨ ઇંગલા પિંગલા સુષુમના, એ તીનું કે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તીન અધિક કર જાન. [ સ્વરેચાન–ચિદાનંદજી ] ૧૬૧-૩૨ इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं संसुद्धं याउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमम्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिटुं सव्वदुक्खप (प्प ) हीणमग्गं। एत्थंठिया जीवा सिझंति बुज्झंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करंति । तहा तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो ' तहा णिसीयामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्टामों तहा उट्ठाए उठेमोत्ति TET1| કૂવાજી નવા સત્તા સંગ સંગમમત્તિ)[ રસૂત્રકૃતાંગ બુ. ૨-૭-૧૫ ]૮૩૨-૧૬ ઇવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે, હો મલ્લિજિન સેવક કેમ અવગણીએ. [ આનંદધન ચોવીશી–મલ્લિનાથ જિન સ્તવન ] ૩૩૯-૨૦ ઊંચનીચના અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્ગતિ. [ પ્રીતમ સ્વામી–કામાં વવ્યા ] ૨૩૦-૫ નેવા (૩qને યા) વિઘવા (વિજ વ) દુવા (ધ્રુવે વા) [ આગમ ] ૧૨૧-૧૦ उवसंतखीणमोहो मग्गे जिणभासिदेण समवगदो । TETખુમારી નિત્રાપુર વદ ધારો ! [ પંચાસ્તિકાય ૭૦ ] ૬૩૨-૨ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ [ આનંદઘન વીશી–ઋષભદેવજિન સ્તવન ૧] પ૭૦-૩૨ Page #926 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયા છે, અને કોટિ જ્ઞાનીના એક અભિપ્રાય છે. [અનાથદ્રાસ] એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લાચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. [આનધન ચાવીશી–અનંતજિન સ્તવન] કૌર, એક દેખિયે જાનિયે,રમિ રહિયે સમલ વિમલન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.. [સમયસાર નાટક-જીવદ્વાર ૨૦ પૃ. ૫૦ પં. બનારસીદાસ; જૈન ગ્રં*થરત્નાકર કાર્યાલય, મુંખઈ ] એક પરિનામકે ન કરતા દરવ દાઈ, દાઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરસૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત-અવગાહી દાઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈં, જડ પરનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. [સમયસાર નાટક-કર્તાકક્રિયાદ્વાર ૧૦ પૃ. ૯૪] તુમાં બાળરૂં સો... एगे समणे भगवं महावीरं इमीसेणं (इमीए) उसप्पि (ओसप्पिणीए चउवीसं (चउव्वीसाए) तित्थयराणं चरिमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते પરિનિક્લુડે (નાવ) સવરુધ્ધ(વ)q(q)ઢીને । [ઠાણાંગસૂત્ર પ૬, પૃ. ૧૫, આગમેય સમિતિ] એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણને લેશ પ્રસંગ હૈ, તેને ન ગમે સંસારને સંગ રે. ૧ હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીત્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદના નાથ વિહારી રે, ધા જીવનદારી અમારી. ૨ [ઉર્જાવગીતા કે. ૮૮૭; ૮૭-૭, મુક્તાન દસ્વામી [મિશ વારિયરરિસ્સાનિ] દ્વં પુત્તા (પુત્તો) નહામુલ, [अम्मापिऊहिं अणुजाओ जहाइ उवहिं तओ ] [તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગના તૂઠો એ શ્રીપાળના રાસ કરતાં જ્ઞાન અમૃત રસ લૂછ્યા (જૂઠો) રે. મુર [શ્રીપાલરાસ ખંડ ૪ પૃ. ૧૮૫ વિનયવિજય-ચશેાવિજય] [સ્વરોદયજ્ઞાન-ચિદાનંદજી] ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર–ભાવ—વિકાર. कम्मदव्वेहिं सम्मं संजोगो होइ जो उ जीवस्स । सो बंध नायव्वो तस्स विओगो भवे मुक्खो || [આચારાંગ અ. ૭. ૨. નિર્યુક્તિ ૦ ૨૬૦] [ઉત્તરાધ્યયન ૧૯–૮૫] ૧. જુઓ ને Ī બાળક્ સે સવ્વ ના..............પૃ. ૮૪૦ ૮૩૭ ૬૯૦-૩ ૭૦૪-૧૦ ૨૭૪-૨૮ ૩૧૧-૧૮, ૬૦૩-૩૫ ૮૨૯૭ ૨૪૮-૨૧ ૫૩-૫ ૪૬૮–૨૩ ૧૬૨-૩૪ ૭૮૪-૨, ૮૦૨-૫; ૮૨૪-૨૩ Page #927 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ કરના ફકીરી કચા દિલગીરી સદા મગન મન રહે(હ)નાજી. કર્તા મટે તા છૂટે કર્મ, એ છે મહા ભજનના મર્મ, જો તું જીવ તેા કર્તા હરિ, જો તું શિવ તા વસ્તુ ખરી, તું છે! જીવ ને તું છે નાથ, એમ કહી અખે ઝટકથા હાથ. શ્રીમદ્ રાજચંદ્ર કાલ જ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરુ કરુના કરી કહત હૂં, શુચિ સ્વરોદયજ્ઞાન. कि बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिति, तह तह पर्याट्ठअव्वं, एसा आणा जिणिदाणम्. [અખાજી, અક્ષય ભગત કવિ] [સ્વરોદયજ્ઞાન-ચિદાન દેજી] [કીર] કીચૌ કનક જાકે, નીચસૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલ બિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસી ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેાકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીસૌ બખત માર્ગે, ઐસી જાકી રીતિ તાહિ, બંદત બનારસી. કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો. [શ્રીમદ્ ભાગવત] गुरुणो छंदाणुवत्तगा [સૂત્રકૃતાંગ પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩૨] ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; વ્રત તપધર, તેનું નગનધર(તર) વંૌ વૃષ સિરમૌર. [સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-પં. જયચંદ્રકૃત અનુવાદનું મંગલાચરણ] ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મત (તિ) મદિરાકે પાનસે (સૌ) મતવારા સમ” (સમુઝ) ન. [સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ચરમાવર્ત હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતિક સાચું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયહેત. ૨ મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત સેવક યાચના રે, આનંદધન રસરૂપ. ૩ [આનંદધન ચેાવીશી-સંભવનાથજિન સ્તવન [ઉપદેશરહસ્ય, યોાવિજય૭] ૩૫૮૨૪ ચલઈ સા બંધે [ ? ] ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભાગી રે; તેમ વિ સહજ ગુણે હાયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે. [આઠ યાગષ્ટિની સજ્ઝાય. પ્રથમ દૃષ્ટિ ગા. ૧૩–ચશેાવિજયજી] ચિત્રસારી ન્યારી, પરજંક ત્યારૌં, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, દેહાં જૂઠી મેરી થપના; ૨૫:૩૭ ૩૦૨-૭ [સમયસાર નાટક—મ′દ્વાર ૧૯, પૃ. ૨૩૪-૫] ૬૦૫-૩ ૨૬૩-૨૭ ૫૩૧-૨૦ ૧૬૧૮ ૬૪૧-૩૨, ૭૮૦-૮ ૭૬૫–૧૯ ૬૩૧-૩૦, ૬૬૨-૧૫ ૭૭૨–૨૮ ૬૬૨-૧૨ Page #928 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૮૩૯ અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહી કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઓ સુપન દઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગી, ભાલૈ દૃષ્ટિ ખાલિકે, સંભાર્થે રૂપ અપના. ( [ સમયસાર નાટક નિર્જ રદ્વાર ૧૫ પૃ. ૧૭૬-૭] ૬૦૩–૧૭ ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે. : [ આનંદધન ચેવશી-નમિનાથજિન સ્તવન ] ૬૬૬-૩ ન ન થવાં છત્ ત ત સં અMદિવà. [આચારાંગ? ] ૨૧૯૩૨ જબહીર્વે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ નહિ લીને હૈ, તબહને જો જો લેને જોગ સો સો સબ લીને, જો જો ત્યાગ જોગ સે સો સબ છાંડિ દીને હૈ, લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહી ઔર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીને હૈ, સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીને હે. ( [ સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૮ પૃ. ૩૭૭-૮] ૩૧૫-૨૭ जारिस सिद्धसहावो तारिस सहावो सव्वजीवाणं ; तह्मा सिद्धतरुई कायव्वा भव्वजीवेहिं. [ સિદ્ધપ્રાકૃત ] ૫૭૧–૩૬ જિન થઈ જિનને (જિનવર) જે આરાધે, તે સહી જિનવર હેવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. [ આનંદધન ચોવીશી નમિનાથ જિન સ્તવન ]. ૩૩૭–૩૪, ૩૩૯-૨૫; ૩૪૦-૩૦ જિન વિર]ફા રે તે નિજપૂજના [રે પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચન્દ્ર પદ વ્યક્તિ.] [ વાસુપૂજ્યજિન સ્તવન-દેવચંદ્રજી] ૫૭૨-૩ જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શેચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે. [ દયારામ, પદ-૩૪ પૃ. ૧૨૮; ભક્તિનીતિ કાવ્યસંગ્રહ] ૩૭૩-૨૫ જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુષ્ણલાધાર નહીં તાસ રંગી; પરતણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસંતુધર્મે કદા ન પરસંગી. ( [ સુમતિજિન સ્તવન-દેવચન્દ્રજી] ૩૧૩-૨૫ જૂવા આમિષ મદિરા દારી, આહે(ખે)ટક ચેરી પરનારી, એહિ (એઈ) સપ્તવ્યસન (સાત વિસન) દુ:ખદાઈ, દુરિતમૂલ દુરગતિકે જાઈ (ભાઈ). [સમયસાર નાટક સાધ્યસાધકદ્વાર ૨૭. પૃ. ૪૪૪] ૬૭૫-૧૬ Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ શ્રીમદ્ રાજચંદ્ર जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्तं सफलं होइ सव्वसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । સુદ્ધ સેસ પરતે સવસો [સૂત્રકૃતાંગ ૧-૮-૨૨, ૨૩ પૃ. ૪૨] ૬૭૪-૨૧ () gf નાળ કે સર્વે ના I. जे सव्वं जाणई से एगं जाणई ॥ fઆચારાંગ ૧-૩-૪-૧૨૨] ૧૮૯-૩૪ जे (ये) जाणई अरिहंते दव्वगुणपज्जवेंहिं य । सो जाणई नियअप्पा मोहो खलु जाई तस्स लयं ।। [પ્રવચનસાર ૧-૦૦, પૃ. ૧૦૧ કુન્દકુન્દાચાર્ય ] ૫૭૧-૧૨ જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ –ૌલેક, જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક; જીવ્યું, દીસે ખાતાં પીતાં બોલતાં, નિત્યે છે નિરંજન નિરાકાર, જીવ્યું જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલે અવતાર: જીવ્યું, ગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરને ભાર; જીવ્યું તેને ચૌદ લેકમાં વિચરતાં, અંતરાય કોઈ નવ થાય; જીવ્યું રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હદે ન સમાય, જીવ્યું. [મનહરપદ-મનહરદાસ કૃત] ૬૩૫-૬ જે પુમાન પરધન હરે, સે અપરાધી અજ્ઞ; જે અપને ધન વિવહરે, સે ધનપતિ ધર્મશ. [સમયસાર નાટક મેક્ષદ્વાર ૧૮, પૃ. ૨૮૬] ૭૭૫–૨૩ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ રે. [નયરહસ્ય શ્રી સીમંધરજિન સ્તવન ૨-૧૭ યશવિજય ] ૪૫૮-૩૧, ૩૬; ૮૦૬–૧૬ જેસે કંચુકયાગ, બિનસત નહીં ભુજગ; દેહત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ. [સ્વરદયજ્ઞાન–ચિદાનંદજી] ૧૬૩-૬ જેમેં મૃગ મત્ત વૃષાદિયાકી તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ હૈ, તૈસે ભગવાસી માયાહીરોં હિત માનિ માનિ, હાનિ હાનિ ભ્રમ શ્રમ નાટક નટતું હૈ, આગેકો ધુકત ધાઈ, પીછે બછરા ચવાઈ, જૈ ન હીન નર જેવારે વટતુ (બટતુ) હો, નર્સે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરે; રોવત હસત ફલ ખોવત ખટતુ હૈ. [સમયસાર નાટક બંધદ્વાર ૨૭, પૃ. ૨૪૨ ] ૩૫૮-૧૦ જેસૌ નિરભેદ રૂપ નિહર્ચ અતીત હતી, તૈસી નિરભેદ અબ, ભેદકી ન ગહેગી! દીર્સ કમરહિત સહિત સુખ સમાધાન, પાય નિજ થાન ફિર બાહર ન બહંગ; કબહું કદાપિ અપની સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકે ન પરવસ્તુ ગહેંગી; Page #930 -------------------------------------------------------------------------- ________________ ૮૪૧ પરિશિષ્ટ ૧ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભય, યાતિ ભાંતિ આગમ અનંત કાલ રહે. [સમયસાર નાટક સર્વવિશુદ્ધિદ્વાર ૧૦૮ પૃ. ૩૭૬-૭] ૬૦૩-૨૬ (यो) जोगा पयडिपदेसा [ठिदि अणुभागा कसायदो होंति] [દ્રવ્યસંગ્રહ ૧૪] ૭૭૩-૩૩ जं किंचि वि चितंतो णिरीहवित्ती हवे जदा साहू । ન દ્વારા પ્રયત્ત સહુ તે તરસ છિન્વયે ગ્રાઈ દિવ્યસંગ્રહ ૫૬ ] ૬૩૦-૨૦ જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરને નહિ સંગ જો, એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો; ઓધવજી અબળા ને સાધન શું કરે? [ઓધવજીને સંદેશે ગરબી ૩-૩ રઘુનાથદાસ] ૪૬૮-૩૫ जं संमंति पासह (हा) तं मोणंति पासह (हा) [जं मोणंति पासहा तं सम्मति पासहा [આચારાંગ ૧-૫-૩] ૫૩૭–૯ [ण वि सिज्झइ वत्थधरो जिणसासणो जइ वि होइ तित्थयरो] णग्गो विमोक्खमग्गो. सेसा य उम्मग्गया सव्वे ।। [ ષટપ્રાભૃતાદિ સંગ્રહ-સૂત્રમાભૂત ૨૩-કુન્દકુન્દ્રાચાર્ય ] ૭૭૫-૩૩ ગટ્ટા વધુવાજી ! [ ? ] ૧૬૧-૨૩ તરતમ ગે રે તરતમ વાસના ૨, વાસિત બોધ આધાર, પંથડો. [આનંદધનવીશી–અજિતનાથ સ્તવન ] ૬૬૪-૧૯ तहारुवाणं समणाणं [ભગવતી ] ૫૭૭–૩૨ [यस्मिन्सर्वाणि भूतान्यात्मवाभूद्विजानतः] तत्र को मोहः कः शोक: एकत्वमनुपश्यतः ।। [ ઈશાવાસ્ય ઉપનિષદ ૭] ૨૬૫-૨૧ તે માટે ઊભા કર જોડી જિનવર આગળ કહીએ રે; સમયચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે. [આનંદઘનવીશી–નમિનાથ જિન સ્તવન]. ૫૬૭–૨૩; ૬૫૩-૧૬ દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે. [આઠ યોગદૃષ્ટિની સઝાય-યશોવિજયજી ૩૦૯-૩૧ દર્શન જે થયાં જૂજવાં, તે નજરને ફેરે રે, ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતદૃષ્ટિને હેરે રે [ આઠ યોગદૃષ્ટિની સઝાયચવિજયજી] ૩૦૦-૩૪ દુ:ખસુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનરાંદે રે. [આનંદઘનવીશી-વાસુપૂજ્યજિન સ્તવન ] ૩૧૫-૧૧ देवागमनभोयानचामरादिविभूतयः ।। मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ [ આપ્તમીમાંસા ૧-સમતભદ્ર] ૬૭૨-૫, ૭૭૪-૬ Page #931 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ શ્રીમદ્ રાજચંદ્ર देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। [દગ્દસ્યવિવેક, ગા. ૩૦, પા. ૪૩ શંકરાચાર્ય ] ૨૭૫-૩૩ દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયારંગ રે તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. [૩૫૦ ગાથાનું સ્તવન ઢાલ ૮ ગાથા ૧૧–ચશેવિજયજી] ૬૯૪-૨૦ ધન્ય તે મુનિવર રે જે ચાલે સમભાવે; જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય૦ [ સિદ્ધાંતરહસ્ય, સીમંધર જિન સ્તવન–યવિજયજી] ૬૪૪–૭ धम्मो मंगलमुक्किटुं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । દિશવૈકાલિક સૂત્ર ૧-૧) ૦૭૯-૧૮ ધાર તરવારની સેહલી, દોહલી–ચૌદમાં જિન તણી ચરણસેવા; ધાર પર નાચતા, દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા. [આનંદઘનવીશી-અનંતનાથ જિન સ્તવન ] ૩૭૦-૨ [इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं ।। સંતતી"Tr] નમો નિ નિમવામાં [પચાસ્તિકાય છે. કુંદકુંદસ્વામી] ૮૧૮–૧૨, ૨૯ नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । તે જિનાથાય નવીય તાલિને || [ યોગશાસ્ત્ર ૧–૧ હેમચંદ્ર આચાર્ય ] ૬૭૧–૧૩ નાકે રૂપ નિહાળતા ૬૩૧-૪ નાગરસુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે, અનુભવ વિણ તેમ ધ્યાનતાણું સુખ, કોણ જાણે નરનારી રે? આઠ ગદષ્ટિની સજઝાય ૭-૩ યશોવિજયજી ] ૩૧-૧૧, ૩૩૮-૨૬ નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; નામે નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. [ સ્વરદયજ્ઞાન-ચિદાનંદજી ] ૧૬૧-૨૭ નિજઈદનમેં ના મિલે, હે વૈકુંઠ ધામ; સંતકૃપાસે- પાઈયે, સે હરિ સબસે ઠામ. [ માણેક્ટસ ] ૭૦૫-૧૭ [ठिईण सेट्ठा लवसत्तमा वा सभा सुहम्मा व सभाण सेट्ठा निव्वाणसेट्ठा जह सव्वधम्मा [ण णायपुत्ता परमत्थी नाणी] । [ સૂત્રકૃતાંગ ૧-૬-૨૪ ] ૩૪-૩૬ નિશદિન નૈનમે નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે. ( [ સુંદરદાસ] ૪૮૯-૨ પડિક્કમામિ, નિંદામિ, ગરિણામ, અખાણે વોસિરામિ; [ પ્રતિક્રમણ સૂત્ર] ૭૧૬–૧૯ પઢી પાર કહાં પાવને, મિટે ન મનકો ચાર; જયાં કોલુકે શૈલકું, ઘર હી કોશ હજાર. [ સમાધિશતક ૭૯-યશોવિજયજી] ૫૬૮-૩ પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્રાર. [સ્વરદયજ્ઞાન-ચિદાનંદજી] ૧૬૨-૧ Page #932 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૮૪૩ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ લિક્તત્ત્વનિર્ણચ ૩૮-હરિભદ્રસૂરિ ૧૮૯-૧૯ [ક્યું જાણું શું બની આવશે, અભિનંદન રસ રીતિ હો મિત્ત] પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો. [અભિનન્દનજિન સ્તુતિ દેવચન્દ્રજી] ૫૦૮-૨૦ પુદ્ગલસે રાતે રહે ૬૪૭-૨૭ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमंककामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं तदसि जति देवो वीतरागस्त्वमेव ॥ * દૂધનપાળ કવિ] ૬૭૦-૩૬, ૭૭૦-૧૫ बंधविहाण विमुक्कं वंदिअ सिरिवद्धमाणजिणचंद । [ Tગાનું ગુચ્છ સમસો વંધસામિત્ત h] [કમ ગ્રંથ ત્રીજે ૧-દેવેન્દ્રસૂરિ ૮૨૪–૨૦ भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए । વત્તોfસ તિવ દુઃd ભટ્ટ નાખવા નીવે [ષ પ્રાભૃતાદિ સંગ્રહ ભાવમાબત ૮] ૬૪૫-૩૩ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं ।। વિરાગ્યશતક ૩૪-ભતૃહરિ ] ૩૩-૧ મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રત ધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. | [આઠ યોગદૃષ્ટિની સઝાય ૬-૬-ચવિજયજી] ૩૩૮-૨૯ ૩૩૯-૬; ૩૩૯-૨૪, ૩૩૯-૩૧; ૩૪૧–૧૧ मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्टणि?अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्त झाणप्पसिद्धीए ॥ पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झाएह । રમેટ્ટિવાયાઇf our ૨ વિકસે છે દ્રિવ્યસંગ્રહ ૪૯-૫૦] ૬૩૦-૧૨ મારું ગાયું ગાશે, તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલે વૈકુંઠ જાશે. (નરસિંહ મહેતા] ૬૬૭-૨૪ મારે કામ ક્રોધ સબ, લોભ મેહ પીસિ ડારે, ઇંદ્રિહ કતલ કરી, કિયા રજપૂતે હૈ, માર્યો મહા મન મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હુ, ઐસે રન રૂતા હૈ, મારી આશાનુણા પુનિ, પાપિની સાપિની દોઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૃતે હૈ, સુંદર કહત ઐસે, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે નિચિંત હોઈ સૂતે હૈ. સુિંદરવિલાસ શુરાતન અંગ ૨૧-૧૧ સુંદરદાસ] * ૪૯૩-૧૩; ૪૯૪-૩૦ મેરા મેરા મત કરે, તેરા નહિ હૈ કોય; ચિદાનંદ પરિવારકા, મેળા હું દિન દોય. દિયજ્ઞાન–ચિદાનંદજી] ૧૬૨-૩૦ Page #933 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां । ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये ॥ શ્રીમદ્ રાજચ'દ્ર યોગ અસંખ અે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવપદ તેમ જ જાણો, આતમરામ છે સાખી રે. [શ્રીપાલરાસ ચતુર્થાં ખ`ડ વિનયવિજયજી–યશેાવિજયજી] રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તારૂં નમત, વિનય સહિત નિજ શીસ. યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામા રે; ભાવાચારજ સેવના, ભવ ઉર્દૂ ગ સુઠામેા રે. [આઠ યાગષ્ટિની સઝાય ૧-૮ ચાવિજય રવિક ઉદ્યોત અસ્ત હાત દિન દિન પ્રતિ, અંજુલીકૈ જીવન જ્યાં, જીવન ઘટતુ હૈં, કાલગ્રસત છિન છિન‚ àાત છીન તન, આરેકે ચલત માનો કાસૌ કટતુ હૈ; અંતે પરિ મૂરખ ન ખા‰ પરમારથકો, સ્વારથૐ હેતુ ભ્રમ ભારત ઠગતું હું; લૌ ફિલેગનિસૌં, પૌ પ ોગનિસૌં, વિષઁરસ ભાગનિસૌં, નેકુ ન હટતુ હૈ. [સમયસાર નાટક, બંધદ્વાર ૨૬] [સ્વરાદયજ્ઞાન-ચિદાનંદ] રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતારવાળી તો મોઢું જ ન ઉઘાડે. લૈકા ન રહી ઠૌર, ત્યાગિવેકી નાહીં ઔર, બાકી કહા ઉબાઁ જુ, કારજુ નવીનૌ હૈ ! [પુરિમા ઉજ્જુનડા ૩] તંત્ર (વા) નડા ય દ્ધિમા ! [ मज्झिमा उजुपन्नाओ तेण धम्मो दुहाकओ ] વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી. સકલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ મુખ્યપણે જે આતમરામી, તે કહિયે શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તાપણ, જો નવિ જાય પમાયા રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયા રે. ગાયા રે ગાયો, ભલે વીર જગતગુરુ ગાયા. [લોકોક્તિ] [સમયસાર નાટક, સર્વાંવિર્ણોદ્વાર ૧૦૯] [તત્ત્વાર્થીસૂત્ર ટીકા] ૬૨૬-૩૩ ૬૭૨-૨૦; ૬૭૯-૧૭; ૭૭૪-૧૭ सत्यं परं धीमहि । સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. [સમયસાર નાટક ઉત્થાનિકા ૨૬] [कुसगो जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं ] समयं गोयम मा पमाय ॥ संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे । काव्यामृतरसास्वाद आलापः सज्जनैः सह || ૩૩૩-૩૩; ૪૯૦-૧૪ [ ઉત્તરાધ્યયન—૨૩–૨૬ ] [ ? ] [સંયમ શ્રેણી સ્તવન ૪-૩ ૫૦ ઉત્તમવિજયજી] આતમરામી રે; નિષ્કામી રે. [આનધન ચોવીશી-શ્રેયાંસનાથજિન સ્તવન [શ્રીમદ્ ભાગવત સ્કંધ ૧૨, અ૦ ૧૩, શ્લાક ૧૯] [ ૫'ચતંત્ર ] ૩૬૬-૧૪ ૩૬૭–૩૭; [ઉત્તરાધ્યયન ૧૦–૨ ] ૩૦૯-૩૭ ૩૫૮-૨ ૧૬૦–૨૮ ૪૬૯-૩ ૩૧૬-૧૪ ૬૭૮-૭; ૫૬૭-૧૧ ૩૦૭–૧૯ ૯૬-૩૫ ૪૬૪-૩૦ ૪૮૯-૩૭ ૩૬૯-૯ ૯૪-૧૯ ૨૯–૧૯ Page #934 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૮૪૫ सिरिवीरजिणं वंदिअ कम्मविवागं समासओ वुच्छं । कीरई जिएण हेउहि जेणं तो भण्णए कम्मं ।। [પ્રથમ કર્મ અન્ય-વિન્દ્રસૂરિ] ૮૨૪૪-૨૧ [ હાંસીમેં વિષાદ બર્સ વિદ્યામેં વિવાદ બર્સ, કયામેં મરન ગુરુ વર્તનમેં હીનતા, સુચિર્મ ગિલાની બસે પ્રાપતિ મેં હાનિ બર્સ, જેમેં હારિ સુંદર દસામે છબિ છીનતા; રોગ બર્સ ભેગમેં, સંજોગમેં વિયોગ બર્સ, ગુનમેં ગરબ બર્સે સેવામાંહી દીનતા, ઔર જગરીતિ જેવી ગર્ભિત અસાતા સેતી, સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. [સમયસાર નાટક] ૧૫-૧૧ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમ સ્નેહી છે (1) પરમાનંદજી. [ધરખ્યાન ૧-નિષ્કુલાનંદ ] ૨૯૦-૬ मुहजोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी । [ભગવતી] ૨૧દ૫ [ જોઈ દ્રિગ ગ્યાન ચરનામમેં બૈઠિ ઠર, ભય નિરર્દોર પર વસ્તુકૉ ન પરસૈ] શુદ્ધતા વિચારે ધ્યાવૈ શુદ્ધનામેં કેલિ કરે, શુદ્ધનામે થિર વહે અમૃતધારા વરસેં; [ યાગિ તન કષ્ટ વહે સપષ્ટ અષ્ટ કરમક, કરિ થાન ભ્રષ્ટ નષ્ટ કરે ઔર કરૌં: સાત વિકલપ વિજઈ અલપકાલ માંહિ, ત્યાગી ભૌ વિધાન નિરવાન પદ પરર્સ ] [ સમયસાર નાટક પૃ. ૩૮૨] ૩૧૬-૨; ૩૮૭–૨૨ सो धम्मो जथ्थ दया दसट्ठ दोसा न जस्स सो देवो । સૌg T૬ નો નાળી ગામપરા વિરો ! [ ? ] ૮૧૭-૧૮ संबुझ्झहा जंतवो माणुसत्तं दद्रु भयं बालिसेणं अलंभो, एगंतदुक्खे जरिएव लोए, सक्कम्मणा विप्परियासुवेइ. [ સૂત્રપ્તાંગ ૧-૭–૧૧] ૩૯૩-૨૩ સ્વરકા ઉદય પિછાનિયે, અતિ થિરતા ચિત્ત ધાર, તાથી શુભાશુભ કીજિયે, ભાવિ વસ્તુ વિચાર. [સ્વદયજ્ઞાન–ચિદાનંદજી] ૧૬૧-૨૦ હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશ કે નાહીં રે. [ 2 ] ૩૦૩-૨ हिंसा रहिए धम्मे, अट्ठारस दोस विवज्जिए देवे। નિષથે ઘવાળ સમાં સમજું છે [ ૧ પ્રાભૃતાદિ સંગ્રહ ક્ષમાભૂત ૯૦ ] ૫૭૯-૨૨ [नलिनीदलगतजलवत्तरलं तद्वज्जीवनमतिशयचपलं ।] क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका ।। [ મેહમુરશંકરાચાર્ય ] ૨૨૪-૨ ક્ષાયોપથમિક અસંખ્ય લાયક એક અનન્ય. [અધ્યાત્મગીતા ૧-ક દેવચન્દ્રજી] ૬૪૯-૩૯ જ્ઞાન રવિ વૈરાગ્ય જસ, હિરદે ચંદ સમાન: તાસ નિકટ કહો કય રહે, મિથ્યાતમ દુ:ખ જાન. [સ્વદયજ્ઞાન–ચિદાનંદજી] ૧૬૩-૧ Page #935 -------------------------------------------------------------------------- ________________ ८४६ શ્રીમદ્ રાજચંદ્ર પરિશિષ્ટ ૨ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓની વર્ણનુક્રમણિકા પદક્રમાંક–પૃષ્ઠ અથવા દેહ જ આતમાં ૪૬-૫૩૮ કત ભક્તા જીવ હૈ અથવા નિજ પરિણામ જે ૧૨૨-૫૫૫ કર્મભાવ અજ્ઞાન છે. અથવા નિશ્ચય નય ગ્રહ ૨૯-૫૩૬ કર્મ અનંત પ્રકારના અથવા મત દર્શન ઘણા ૯૩–૫૫૦ કર્મબંધ ક્રોધાદિથી અથવા વસ્તુ ક્ષણિક છે ૬૧-૫૪૦ કર્મ મેહનીય ભેદ બે અથવા સદ્ગુરુએ કહ્યાં ૧૪-પ૩૪ કષાયની ઉપશાંતતા અથવા જ્ઞાન ક્ષણિકનું ૬૯-૫૪૩ કષાયની ઉપશાંતતા અસદ્ગુરુ એ વિનયન ૨૧–૫૩૫ કેવળ નિજ સ્વભાવનું અહો! અહો ! શ્રી સદગુરુ ૧૨૪-૫૫૫ કેવળ હોત અસંગ જો આગળ જ્ઞાની થઈ ગયા ૧૩૪-૫૫૬ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું ૩૪-૫૩૭ કોઈ સંયોગથી નહીં આત્મજ્ઞાન સમદર્શિતા ૧૦-૫૩૨ કોટિ વર્ષનું સ્વપ્ન પણ આત્મભ્રાંતિ સમ રોગ નહિ ૧૨૯-૫૫૫ કયારે કોઈ વસ્તુનો આત્મા છે તે નિત્ય છે ૪૩–૫૩૮ ક્રોધાદિ તરતમ્યતા આત્માદિ અસ્તિત્વનાં ૧૩-૫૩૪ ગચ્છ મતની જે કલ્પના આત્મા દ્રવ્ય નિત્ય છે ૬૮-૫૪૩ ઘટ પટ આદિ જાણ તું આત્માના અસ્તિત્વના ૫૯-૫૪૦ ચેતન જો નિજભાનમાં આત્માની શંકા કરે ૫૮-૫૪૦ છૂટે દેહાધ્યાસ તો આત્મા સત્ ચૈતન્યમય ૧૦૧-૫૫૨ છે ઇન્દ્રિય પ્રત્યેકને આત્મા સદા અસંગ ને ૭ર-૫૪૪ છોડી મત દર્શન તણો આ દેહાદિ આજથી ૧૨૬-૫૫૫ જડ ચેતનને ભિન્ન છે આવે જ્યાં એવી દશા ૪૦-૫૩૭ જડથી ચેતન ઊપજે ઈશ્વર સિદ્ધ થયા વિના ૮૧-૫૪૮ જાતિવેષનો ભેદ નહીં ઊપજે તે સુવિચારણા ૪૨-૫૩૮ જીવ કર્યકર્તા કહે ઉપાદાનનું નામ લઈ ૧૩૬-૫૫૬ જે જિનદેહ પ્રમાણ ને એક રાંક ને એક નૂપ ૮૪–૫૪૮ જે જે કારણ બંધનાં એક હોય ત્રણ કાળમાં ૩૬-૫૩૭ જે દ્રષ્ટા છે દૃષ્ટિને એ જ ધર્મથી મોક્ષ છે ૧૧૬-૫૫૪ જેના અનુભવ વશ્ય એ એ પણ જીવ મતાર્થમાં ૩૧-૫૩૬ જેમ શુભાશુભ કર્મપદ એમ વિચારી અંતરે ૩૭–૫૩૭ જે સદ્ગુરુ ઉપદેશથી એવો માર્ગ વિનયતણો ૨૦-૫૩૫ જે સંયોગે દેખિયે કઈ જાતિમાં મોક્ષ છે ૯૪-૫૫૧ જે સ્વરૂપ સમજ્યા વિના કર્તા ઈશ્વર કોઈ નહિ ૭૭–૫૪૫ જો ચેતન કરતું નથી કર્તા જીવ ન કર્મનો ૭૧–૫૪૪ જે ઇચ્છો પરમાર્થ તો કર્તા ભોક્તા કર્મને ૧૨૧-૫૫૪ | જ્યાં જ્યાં જે જે યોગ્ય છે પદક્રમાંક-પૃષ્ઠ ૮૭-૫૫૦ ૯૮-પ૫૧ ૧૦૨-૫૫૨ ૧૦૪-પપર ૧૩-પપર ૩૮-૫૩૭ ૧૦૮-૫૫૩ ૧૧૩–૫૫૩ ૭૬-૫૫ ૩-પ૨૭ ૬૬-૫૪૨ ૧૧૪–૫૫૪ ૭૦-૫૪૩ ૬૭–પ૪૨ ૧૩૩-૫૫૬ ૫૫–૫૩૯ ૭૮-૫૪૬ ૧૧૫–૫૫૪ ૫૨-૫૩૯ ૧૦૫-પપર પ૭–૫૪૦ ૬૫-૫૪૨ ૧૦૭-૫૫૩ ૪૯-૫૪૭. ૨૫–૫૩૫ ૯૯-૫૫૧ ૫૧-૫૩૯ ૬૩-૫૪૧ ૮૯-૫૫૦ ૧૯-૫૩૫ ૬૪-૫૪૧ ૧-૫૨૬ ૭૫–૫૪૫ ૧૩૦-૫૫૬૬ ૮–પ૨૮ Page #936 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૮૪૭ જ્યાં પ્રગટે સુવિચારણા ઝેર સુધા સમજે નહી તે જિજ્ઞાસુ જીવને તે તે ભાગ્ય વિશેષનાં તેથી એમ જણાય છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં દયા શાંતિ સમતા ક્ષમા દર્શન ષટે સમાય છે દશા ન એવી જ્યાં સુધી દેવાદિ ગતિભંગમાં દેહ છતાં જેની દશા દેહ ન જાણે તેહને દેહ માત્ર સંયોગ છે દેહાદિ સંયોગને નથી દૃષ્ટિમાં આવતા નય નિશ્ચય એકાંતથી નહીં કષાય ઉપશાંતતા નિશ્ચય વાણી સાંભળી નિશ્ચય સર્વે જ્ઞાનીને પરમ બુદ્ધિ કૃષ દેહમાં પાંચે ઉત્તરથી થયું પાંચે ઉત્તરની થઈ પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિને પ્રત્યક્ષ ગુરુ યોગથી પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં પ્રત્યક્ષ સગુરુ સમ નહીં ફળદાતા ઈશ્વર ગયે ફળદાતા ઈશ્વરતણી બાહ્ય ક્રિયામાં રાચતાં બાહા ત્યાગ પણ જ્ઞાન નહીં બીજી શંકા થાય ત્યાં બંધ મોક્ષ છે કલ્પના ભાવકર્મ નિજ કલ્પના ભાસ્યો દેહાધ્યાસથી ભાસ્યો દેહાધ્યાસથી ભાસું નિજ સ્વરૂપ તે પદક્રમાંક-પૃષ્ઠ ૪૧–૫૩૮ ૮૩–૫૫૮ ૧૦૯-૫૫૩ ૮૬-૫૪૯ ૯૫-૫૫૧ ૭-૫૨૮ ૧૩૮-૫૫૭ ૧૨૮-૫૫૫ ૩૯-૫૩૭ ૨૭–૫૩૬ ૧૪૨-૫૫૭ ૫૩-૫૩૯ ૬૨-૫૪૦ ૯૧-૨૫૦ ૪૫-૫૩૮ ૧૩૨-૫૫૬ ૩૨-૫૩૬ ૧૩૧-૫૫૬ ૧૧૮-૫૫૪ ૫૬-૫૪૦ ૯૬-૫૫૧ ૯૭–૧૫૧ ૩૫-૫૩૭ ૧૬-૫૩૪ ૨૬-૫૩૫ ૧૧–૫૩૩ ૮૦-૫૪૭ ૮૫–૫૪૯ ૪-૫૨૭ ૨૪-૫૩૫ ૬૦-૫૪૦ ૫–૫૨૭ ૮૨-૫૪૮ ૪૯-૫૩૯ ૫૦-૫૩૯ ૧૨૦-૫૫૪ મતદર્શન આગ્રહ તજી માટે છે નહિ આતમાં માટે મોક્ષ ઉપાયને માનાદિક શત્રુ મહા મુખથી જ્ઞાન કથે અને મેહભાવ ક્ષય હોય જ્યાં મોક્ષ કહ્યો નિજશુદ્ધતા રાગદ્વેષ અજ્ઞાન એ : રોકે જીવ સ્વછંદ તે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું લક્ષણ કહ્યાં મતાર્થીનાં વર્તમાન આ કાળમાં વર્ત નિજ સ્વભાવને વર્ધમાન સમકિત થઈ વળી જે આત્મા હોય તો વીત્યો કાળ અનંત તે વૈરાગ્યાદિ સફળ તે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન શુભ કરે ફળ ભોગવે શું પ્રભુચરણ કને ધરું જ પદનાં જ પ્રશ્ન તે ષટુ સ્થાનક સમજાવીને ષ સ્થાનક સંક્ષેપમાં સકળ જગત તે એઠવત સગુરુના ઉપદેશ વણ સર્વ અવસ્થાને વિષે સદગુરુના ઉપદેશથી સર્વ જીવ છે સિદ્ધ સમ સેવે સદ્દગુરુચરણને સ્થાનક પાંચ વિચારીને સ્વછંદ મત આગ્રહ તજી હોય કદાપિ મોક્ષપદ હાય ન ચેતન પ્રેરણા હોય મતાર્થી તેહને હેય મુમુક્ષુ જીવ તે જ્ઞાનદશા પામે નહીં પદક્રમાંક-પૃષ્ઠ ૧૧૦-૫૫૩ ૪૮-૫૩૮ ૭૩-૫૪૪ ૧૮-૫૩૪ ૧૩૭૫૫૭ ૧૩૯-૫૫૭ ૧૨૩-પપપ ૧૦૦-પપ૧ ૧૫–૫૩૪ ૨૮-૫૩૬ ૩૩-૫૪૬ ૨-૫૨૬ ૧૧૧-૫૫૩ ૧૧૨-૫૫૩ ૪૫૩૮ ૯૦-૫૫૦ ૬-૫૨૭ ૧૧૭–૧૫૪ ૮૮-૫૫૦ ૧૨૫-૫૫૫ ૧૦૬-૫૫૩ ૧૨૭–૫૫૫ ૪૪-૫૩૮ ૧૪૦-૫૫૩ ૧૨-૫૩૩ ૫૪-૫૩૯ ૧૧૯-૫૫૪ ૧૩૫-૧૫૬ ૯-૫૨૮ ૧૪૧-૫૫૭ ૧૭–૫૩૪ ૯૨-૫૫૦ ૭૪-૫૪૪ ૨૩–૫૩૫ ૨૨-૫૩૫ ૩૦-૫૩૬ લ – Page #937 -------------------------------------------------------------------------- ________________ exe ૫૦ ૦ ૦ આંક આવૃત્તિ બીજીના આંક 3 6 บุ દ 6 ૭ ८ 2 C F 2 2 NIEONL2 2 2 2 2 2 1 2 1 3 3 3 3 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૮૧૬-૮૩૬ 9. Þ 2 2 1 1 2 ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૫ ८ કોના પ્રત્યે શ્રીમદ્ રા પરિશિષ્ટ ૩ પત્રો વિષે વિશેષ માહિતી કયા સ્થળેથી રવજીભાઈ દેવરાજ ચત્રભુજ બેચર '' 39 33 19 ,, રેવાશંકર જગજીવન રેવાશંકર જગજીવન મારબી મુંબઈ જળ પૂર વાણિયા મુંબઈ વાણિયા મુંબઈ 99 વવાણિયા વવાણિયા 33 કયા સ્થળે નપુર મોરબી મારી ૧૯૪૧ ૧૯૪૨ ૧૯૪૩ ૧૯૪૩ ૧૯૪૩ "7 " સામ ૧૯૪૪ કા. સુ. ૫ પેા. વ. ૧૦ ૧૯૪૪ પૂ. હૈ. સુ. ૧૧ા વિ ૧૯૪૪ અ. ૧. ૩ બુધ અ. વ. ૪ શુક્ર શા. ૧. ૧૩ સામ 37 મિતિ કા. સુ. ૧૫ કારતક Page #938 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૪૯ કયા સ્થળેથી કયા સ્થળે મિતિ ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૩૫ ૧૭ ૪૭ જેઠાભાઈ ઊજમસી ४८ વિવાણિયા મુંબઈ કલોલ અમદાવાદ ૧૯૪૪ શ્રા. વ.)) ભા. વ. ૧ શનિ , આ. વ. ૨ ગુરુ ૧૮ મુંબઈ જૂઠાભાઈ ઊજમસી ભરુચ ૨૩ મુંબઈ જૂઠાભાઈ ઊજમસી ૨૫ અમદાવાદ ૧૯૪૫ મા. સુ. ૩ ગુરુ મા. સુ. ૧૨ . વ. ૭ ભોમ અમદાવાદ મા. વ. ૧૨ શનિ , મા. . )) મા. માહ સુ. ૧૪ બુધ માહ અમદાવાદ , વ. ૭ શુક્ર વ. ૭ શુક વ. ૭ શુક્ર (ખીમજી દેવજી) મુંબઈ વવાણિયા વવાણિયા જૂઠાભાઈ ઊજમસી (ખીમજી દેવજી) જુઠાભાઈ ઊજમસી મુંબઈ અમદાવાદ પ૪ = = = # # # # # # છે જે છે ? જ છે ! જ છે જે ન પ૬ મોરબી અમદાવાદ ૫૮ મુંબઈ અમદાવાદ વવાણિયા મુંબઈ ૫૫ જૂઠાભાઈ ઊજમસી ૩૪ જૂઠાભાઈ ઊજમસી ૩૫ ખીમજી દેવજી (દયાલજી) ૫૯ ૩૬ (૧-૨) જૂઠાભાઈ ઊજમસી ૬૦ ૩૭ ૬૧ ૩૮ મનસુખરામ સૂર્યરામ ૩૯ ખીમજી દેવજી (દયાલજી) ૬૩ ૮૭૪-૧૦ ૬૪ ૪૦ મનસુખરામ સૂર્યરામ ૬૫ જૂઠાભાઈ ઊજમસી ૬૬ ૪૧ મનસુખરામ સૂર્યરામ ૬૭ ૮૭૪-૧૨ ખીમજી દેવચંદ ૬૮ ૪૨ મનસુખરામ સૂર્યરામ ૬૯ ૪૩ જૂઠાભાઈ ઊજમસી ૭૦ ૮૭૪-૬ # # મ ર 9 + # # # # # # #. મોરબી અમદાવાદ વઢવાણ કેમ્પ બજાણા વવાણિયા ભરુચ મુંબઈ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમદ્ રાજચંદ્ર ક્યા સ્થળેથી કયા સ્થળે મિતિ ૫૦ ગ્રુ૦ પ્ર) આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૭૧ ૪૪ મનસુખરામ સૂર્યરામ ૪૫ ખીમજી દેવજી જૂઠાભાઈ ઊજમસી (જુઠાભાઈ ઊજમસી) જૂઠાભાઈ ઊજમસી ૧૯૪૫ શ્રા. , શ્રા. સુ. ૧૦ ભરૂચ : મુંબઈ વિવાણિયા મુંબઈ અમદાવાદ (અમદાવાદ) અમદાવાદ - ભા. # ને $ 8 8 8 8 8 8 8 8 8 મુંબઈ મુંબઈ ભા. વ. ૪ આ. ૧. ૧૦ મનસુખરામ સૂર્યરામ ૫૭. ૫૮ મુંબઈ ૮૭૪-૧૬ ૬૨ મનસુખરામ સૂર્યરામ ૬૩ મુંબઈ , કા. સુ. ૭ કારતક , સુ. ૧૫ 8 8 8 8 8 8 8 $ $ $ $ $ $ $ $ $ જૂઠાભાઈ ઊજમસી મુંબઈ માં. સુ. ૯ - - - ૧૦૪ અમદાવાદ શાહ ચીમનલાલ મહાસુખ જૂઠાભાઈ) મુંબઈ $ $ $ $ $ $ મુંબઈ ચીમનલાલ મહાસુખ (જઠાભાઈ) વ. ૨ Page #940 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૫૧ કયા સ્થળેથી કયા સ્થળે મિતિ ૧૦૫ મુંબઈ ૫૦ ગ્રુ૦ પૂ૦. આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૮૦ ચીમનલાલ મહાસુખ (જૂઠાભાઈ) ૧૦૭ ૧૦૮ ૧૯ અમદાવાદ ૧૯૪૬ ફા. સુ. ૬ અમદાવાદ , , , ૮ ૧૧૦ ૧૧૩ વૈ. વ. ૧૨ અમદાવાદ ૧૯૪૬ અ. ખંભાત i # મોરબી મુંબઈ હુ 8 બ દ = હ ખંભાત # $ = : ૧૨૦ ખંભાત વવાણિયા મુંબઈ ૧૧૪ જૂઠાભાઈ ઊજમશીભાઈ ૧૧૫ અંબાલાલ, ત્રિભવન આદિ અલન આદિ ૧૧૬ ૧૦૧ ૧૧૭ ૧૦૧-૨-૩-૪ ૧૧૮ ૧૦૩ અંબાલાલ લાલચંદ ૧૧૯ ૧૦૫ ત્રિભોવનદાસ માણેકચંદ ૧૦૭ મનસુખરામ સૂર્યરામ ૧૨૧ ૧૦૮ અંબાલાલ લાલચંદ ૧૨૨ ૧૦૯ ૧૨૩ ૧૧૦ ૧૨૪. ૧૧૧ ખીમજી દેવજી ૧૨૫ ૧૧૨ ૧૨૬ ૧૧૩ મનસુખરામ સૂર્યરામ ૧૨૭ ૧૧૪ ખીમજી દેવજી. ૧૨૮ ૧૧૫ અંબાલાલ લાલચંદ ૧૨૯ ચત્રભુજ બેચર ૧૩૦ ૧૧૭ ખીમજી દેવજી ૧૧૮ અંબાલાલ લાલચંદ ૧૩૨ ૧૧૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૩૩ ૧૩૪ ૧૨૧ ત્રિભોવન, અંબાલાલ ૧૩૫ ૧૨૨ ૧૩૬ ૧૨૩ ખીમજી દેવજી ૧૩૭ ૧૨૪-૧ ત્રિભોવન માણેકચંદ ૧૩૮ ૧૨૪-૨ અંબાલાલ લાલચંદ ૧૩૯ ૧૨૫ , , શ્રા. વ. ૫ " , , ૧૩ , ભા. સુ. ૩ , ,, ભા. મુંબઈ ખંભાત ૧૧૬ જેતપુર ૧૩૧ જેતપુર મુંબઈ ખંભાત મોરબી વિવાણિયા ૧૨૦ બી. ભા. સુ. ખંભાત મુંબઈ ખંભાત મોરબી મોરબી Page #941 -------------------------------------------------------------------------- ________________ કયા સ્થળે મિતિ ૧૪૧ " " ' ખંભાત ૧૯૪૬ બી. અંજાર , " " ખંભાત , " " મુંબઈ અંજાર - " મુંબઈ , આ. ખંભાત મુંબઈ ખંભાત ૧૫૧ ૧૩૬ મેરબી ખંભાત , , , ૧૧ , , ૧૨ ૧૫૩ ૧૩૮ ૮૫ર શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૧૪૦ ૧૨૪-૩ ત્રિભોવન માણેકચંદ મોરબી ૧૨૬ ભાગ્યભાઈ લલ્લુભાઈ વવાણિયા ૧૪૨ ૧૨૮ ત્રિભોવન માણેકચંદ ૧૪૩ ૧૨૭ ખીમજી દેવજી ૧૪ ૧૨૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૪૫ ૮૭૪-૫ ખીમજી દેવજી ૧૪૬ ૧૩૦ અંબાલાલ લાલચંદ ૧૪૭ ૧૩૧ ખીમજી દેવજી ૧૪૮ ૧૩૨-૨ અંબાલાલ લાલચંદ ૧૪૯ ૧૩૨-૩ ૧૫૦ ૧૩૩ ૧૩૪ ૧૫૨ ભાગ્યભાઈ લલુભાઈ વવાણિયા ૧૩૭ ત્રિભોવન માણેકચંદ ૧૫૪ મેરબી ૧૫૫ ૧૪૨ ૧૫૬ ૧૪૩ ૧૫૭ ૬૬,૮૭૪-૨૨ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૪૪ સાભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૪૫ (સાભાગ્યભાઈ લલ્લુભાઈ) ૧૬૭ ત્રિભોવન તથા અંબાલાલ ૧૬૮ ૧૪૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૬૯ અંબાલાલ લાલચંદ ૧૭૦ ૧૪૭ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૫૦ અંબાલાલ લાલચંદ ૧૭ર ૧૪૯ મુનિશ્રી લલ્લુજી ૧૫૧ ત્રિભોવન આદિ ૧૭૪ ૧૫ર અંબાલાલ લાલચંદ ૧૭૫ મુંબઈ મુંબઈ મેરબી ૧૯૪૭ કા. સુ. ખંભાત , , ૫ ૬ મુંબઈ મોરબી ખંભાત ખંભાત ૧૭૩ Page #942 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૫૩ કયા સ્થળેથી કયા સ્થળે મિતિ , મુંબઈ મોરબી ૧૯૪૭ કા. વ. ૯ ખંભાત , , , ૧૪ R : ખંભાત મોરબી ૪ ર ર ર ર , ૧૪ ખંભાત મોરબી ખંભાત મુંબઈ ૧૯૦ મુંબઈ ૫૦ ગ્રુહ પ્રવ આંક આવૃત્તિ બીજી | કોના પ્રત્યે આંક ૧૭૬ ૧૫૪-૧૫૩ સેભાગ્યભાઈ લલુભાઈ ૧૫૫ ત્રિભોવન માણેકચંદ ૧૭૮ ૧૫૬ અંબાલાલ લાલચંદ ૧૭૯ ૧૪૮-૧ ૧૮૦ ૧૫૭. સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૮૧ ૧૫૮ છોટાલાલ માણેકચંદ ૧૮૨ ૧૫૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૮૩ ૧૮૪ અંબાલાલ લાલચંદ ૧૮૫ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૮૬ અંબાલાલ લાલચંદ ૧૮૭ ૧૬૧ ૧૬૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૮૮ અંબાલાલ લાલચંદ ૧૮૯ ૧૬૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ ૧૯૧ ૧૬૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૯૨ ૧૬૫ અંબાલાલ લાલચંદ ૧૯૩ ૧૯૪ ૧૬૭ મુનિશ્રી લલ્લુજી ૧૯૫ ૧૬૮ ૧૬૯ મુનિશ્રી લલ્લુજી ૧૯૭ ૧૭૦ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૯૮ ૧૭૧ મુનિશ્રી લલ્લુજી ૧૯૯ ૧૭૨ (અંબાલાલ લાલચંદ) ૨૦૦ ૧૭૩–૧ મણિલાલ સેભાગ્યભાઈ ૨૦૧ ૧૭૪–૧૭૫ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૦૨ ચત્રભુજ બેચર ૨૦૩ અંબાલાલ લાલચંદ ૨૦૪ ૧૭૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૦૫ ૧૭૬ ૧૭૭ ૨૦૭ ૧૭૯ મુનિશ્રી લલ્લુજી ૨૦૮ ૧૮૦ ૨૦૯ ૨૧૦ ૧૮૨ મુનિશ્રી લલ્લુજી ૨૧૧ ૧૮૧ (અંબાલાલ લાલચંદ) ખંભાત મોરબી ખંભાત સાયલા ખંભાત ૧૯૬ દ ર ખંભાત સાયલા ) મોરબી + 9 9 8 6 ૨૦૬ 0 ખંભાત Page #943 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ શ્રીમદ્ રાજચંદ્ર કયા સ્થળેથી કયા સ્થળે મિતિ મુંબઈ ખંભાત ૧૯૪૭ માહ વ. , , ફા. સુ. ૪ મોરબી - માહ સુ. ૧૮૭ મોરબી , ફ. સુ. ૧૩ મોરબી ખંભાત ૫૦ ગ્રુo V૦ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૨૧૨ ૧૮૩ ત્રિભોવન માણેકચંદ ૨૧૩ ૧૮૪ (સભાગ્યભાઈ લલ્લુભાઈ) ૨૧૪ ૧૮૫ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૧૫ ૧૮૬ ૨૧૬ ૨૧૭ ૧૭૩-૨ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૩૮-૨ ૨૧૮ ૨૧૯ ૧૮૮ ૨૨૦ ૧૯૧ ૨૨૧ ૧૮૯-૧૯૦ ૨૨૨ ૧૯૨ ૨૨૩ ૧૯૩ ૨૨૪ ૨૨૫ અંબાલાલ લાલચંદ ૨૨૬ ૧૯૪ છોટાલાલ માણેકચંદ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૧૯૫ ૧૯૬ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૧૯૭ ૧૯૮ ત્રિભવન માણેકચંદ ૧૯૯ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૩૪ ૨૦૦ ૨૦૧ ૨૦૨ અંબાલાલ લાલચંદ ત્રિભોવન માણેકચંદ ૨૦૩ ૨૩૯ ૨૦૪ સેભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ ૨૦૫ સભાગૃભાઈ લલ્લુભાઈ ૨૪૨ ૨૦૬ અંબાલાલ લાલચંદ ૨૪૩ ૨૦૭. સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૪૫ અંબાલાલ લાલચંદ ૨૪૬ ૨૦૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી ખંભાત ૨૩૩ મોરબી - ૨ ૨ ૧ ૦ ૦ ૩ રે ખંભાત + + + ૨૪૦ મોરબી ખંભાત મોરબી ૨૪૧ ૨૪૪ મોરબી ખંભાત મોરબી જ છે ? - Page #944 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૫૫ કયા સ્થળેથી કયા સ્થળે મિતિ મુંબઈ ૧૯૪૭ વૈ. વ. મોરબી ખંભાત ન જે ૨૧૩ મોરબી ૨૫૨ ખંભાત , અ ૨૧૬ ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે ક ૨૪૭ ૨૦૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૪૮ ૨૧૦ અંબાલાલ લાલચંદ ૨૪૯ ૨૫૦ ૨૧૨ સોભાગ્યભાઈ લલુભાઈ ૨૫૧ ૨૧૪ ૨૫૩ ૨૧૫ અંબાલાલ લાલચંદ ૨૫૪ (ખંભાતના મુમુક્ષુઓ ઉપર) ૨૫૫ ૨૧૭ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૫૬ ૨૫૭ ૨૧૮ ૨૫૮ ૨૧૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૨૦ ૨૬૦ ૨૨૧ ૨૬૧ ૨૨૨ અંબાલાલ લાલચંદ ૨૬૨ ઉગરી બહેન ખીમજી દેવજી ૨૬૪ ૨૨૪ ૨૬૫ ૨૨૫ ૨૨૬ મોરબી ૧૯૪૭ અષાડ , શ્રી. સુ. ૧ ૨૫૯ મોરબી છે ? A = = = = = = ૨૨૩ ખંભાત કલોલ મુંબઈ ૨૬૩ રાળજી , ભા. સુ. ૮ ૨૨૭ રાળજ ૨૨૮ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ભાગ્યભાઈ લલ્લુભાઈ વવાણિયા મોરબી ૨૭૧ ૨૭૨ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ અંબાલાલ લાલચંદ કુંવરજી મગનલાલ ખીમજી દેવજી ખંભાત કલોલ મુંબઈ ભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ખંભાત મોરબી ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૨ = = = = = = = = = = = = = = ૨૩૫ ૨૩૬ ૨૩૭ લીંબડી ૨૩૮ મગનલાલ ખીમચંદ ભાગ્યભાઈ લલ્લુભાઈ ખીમજી દેવજી સેભાગ્યભાઈ લલુભાઈ મુંબઈ ૨૩૯ Page #945 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ શ્રીમદ્ રાજચંદ્ર આંક કયા સ્થળેથી કયા સ્થળે મિતિ વવાણિયા ૨૮૩ ૨૮૪ ૧૯૪૭ ભા. વ. ૦)) , આ. સુ. ૬ ૨૮૫ ૨૮૬ મોરબી અંજાર ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૫૦ ગ્રુ૦ પ્ર0 આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૪૦ ૨૪૧ અંબાલાલ લાલચંદ ૨૪૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૪૩ ૨૪૪ ૨૪૫–૧ ૨૪૫-૨ ધારશીભાઈ કુશળચંદ ૨૪૭ અંબાલાલ લાલચંદ ૮૭૪-૧૧ ૨૪૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫ર ૨૫૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૫૪ અંબાલાલ લાલચંદ ૨૫૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ભુજ ખંભાત ૨૯૧ ૨૯૨ અંજાર ૨૯૩ ૨૯૪ ૨૯૫ મુંબઈ ૨૯૬ વવાણિયા અંજાર ૧૯૪૮ કા. સુ. ૪ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨ - ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૦ ૦ ૦ ૪ ખંભાત અંજાર મોરબી ખંભાત મોરબી ૨૫૭ ૨૫૫ અંબાલાલ લાલચંદ ભાગ્યભાઈ લલ્લુભાઈ ત્રિભવન માણેકચંદ અંબાલાલ લાલચંદ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૦૬ ૩૦૭ મોરબી આણંદ મુંબઈ ખંભાત મોરબી સાયલા ૩૦૮ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ત્રિભવન માણેકચંદ ખંભાત ? A ક ક » અ ૦ ૨ ૦ ૦ ૦ ૨૬૨ ખંભાત અંબાલાલ લાલચંદ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૨૬૩ ૨૬૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મોરબી . ” ૨૬૫ ૨૬૭-૨ કુંવરજી મગનલાલ કલેલ છે , ૧૩ Page #946 -------------------------------------------------------------------------- ________________ ૮૫૭ કયા સ્થળે મિતિ મોરબી ૧૯૪૮ માહ સુ. ૫ " " " ૧૩ , ખંભાત મોરબી , વ. ૨ રવિવાર માહ વદ ૨ મુંબઈ ૩૨૭ i) ખંભાત ખંભાત મોરબી પરિશિષ્ટ ૩ ૫૦ ગ્રુવ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૩૧૯ ૨૬૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ ૩૨૦ ૨૬૯ ૩૨૧ ૨૭૦–૧ અંબાલાલ લાલચંદ ૩૨૨ ૨૭૦-૨ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૨૩ ૨૭૦-૩ ૩૨૪ ૨૭૧ ૩૨૫ ૨૭૨ ૩૨૬ ૨૭૪ ૨૭૫ ૩૨૮ ૨૭૬ ૩૨૯ ૩૩૦ ૨૭૮ કિસનદાસ આદિ ૩૩૧ ૨૭૯ ૩૩૨ ૨૮૦-૧ અંબાલાલ લાલચંદ ૩૩૩ ૨૮૦-૨ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૩૪ ૨૮૧ ૩૩૫ ૨૮૨-૧ ૩૩૬ ૨૮૨–૨ કુંવરજી મગનલાલ ૩૩૭ ૩૩૮ ૨૮૪ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૩૯ ૨૮૫ ભાગ્યભાઈ લલ્લુભાઇ ૨૮૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૪૧ ૨૮૭ ભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ ૩૪૨ ૨૮૮ ૩૪૩ ૩૪૪ ૨૮૯-૧ ૩૪૫ ૨૮૯-૨ ૩૪૬ ૨૮૯-૧ ભાગ્યભાઈ લલ્લુભાઈ 3४७ ૨૯૦ ૩૪૮ ૨૯૧ ૩૪૯ ૨૯૧ ૩૫૦ ૨૯૧ ૩૫૧ ૨૬૭ કુંવરજી મગનલાલ ૩૫૨ ૨૯૨ ચત્રભુજ બેચર ૩૫૩ ૨૯૩–૧ અંબાલાલ લાલચંદ ૩૫૪ ૨૯૩–૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ , કલેલ ૨૮૩ મોરબી મોરબી મોરબી મોરબી ૩૪૦ કલોલ જેતપુર ખંભાત મોરબી by by by ૧૩ Page #947 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ક્યા સ્થળેથી કયા સ્થળે મિતિ મુંબઈ ૧૯૪૮ હૈં. વ. ૧ ૫૦ શુo Vo આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે અક ૩૫૫ ૨૯૩-૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૫૬ - ૨૯૪ અંબાલાલ લાલચંદ ૩૫૭ ૨૯૫ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૯૬ અંબાલાલ લાલચંદ ૩૫૯ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૬૦ ૨૯૭ ૩૬૧ ૨૯૮-૧ ૩૬૨ ૨૯૮-૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૬૩ ૨૯૯ મોરબી ખંભાત મોરબી ખંભાત મોરબી ૩૫૮ - મુંબઈ મોરબી ૩૬૪ ૩૬૫ ૩૬૬ ૩૦ ૩૬૭ ૩૬૮ ૩૦૧ ૩૬૯ કલોલ મોરબી ભુજ મોરબી ತಿಂಡಿ ૩૭૬ ૩૦૬ ખંભાત મોરબી મોરબી , , જે. સુ. ૧૦ જે. વ. ૦)) ૩૭૦ ૩૭૧ ૩૦૨ કુંવરજી મગનલાલ ૩૭૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૭૩ ધારસીભાઈ તથા નવલચંદભાઈ ૩૭૪ ૩૦૪ સેભાગ્યભાઈ લલુભાઈ ૩૭૫ ૩૦૫ મુનિશ્રી લલ્લુજી અંબાલાલ લાલચંદ ૩૭૭ ૩૦૭ ૩૭૮ ૩૦૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૭૯ ૩૦૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ . ૩૮૦ ૩૧૦-૧ (મુનિશ્રી લલ્લુજી) ૩૮૧ ૩૧૦-૨ ૩૮૨ ૩૧૦-૩ ૩૮૩ ૩૧૧ ૩૮૪ (સભાગ્યભાઈ લલ્લુભાઈ) ૩૧૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૮૬ ૩૧૪ ધારશીભાઈ કુશળચંદ ૩૮૭ ૩૧૫ ૩૮૮ ૩૧૬ સેભાગ્યભાઈ લલુભાઈ ૩૮૯ ૩૭૮-૨,૩૧૭ મનસુખ દેવસી ૩૦. ૩૧૮–૧ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૧૨ , અ. સુ ૩૮૫ ભુજ લીમડી # = = - ૧૦ Jain Education Infernational Page #948 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૫૯ કયા સ્થળે મિતિ મુંબઈ ખંભાત ૧૯૪૮ શ્રા. # = = = = = = = ખંભાત સાયલા ખંભાત = બેટાદ સાયલા ખંભાત ૫૦ ગ્રુવ પ્રવ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૩૯૧ ૩૧૮-૨ અંબાલાલ લાલચંદ ૩૯૨ ૩૧૮-૩ ૩૯૩ ૩૧૯ સોભાગ્યભાઈ લલુભાઈ ૩૯૪ ૩૨૦ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૯૫ ૩૨૧ ૩૯૬ ૩૨૨ ૩૯૭ ૩૨૩ ત્રિભોવન માણેકચંદ આદિ ૩૯૮ ૩૨૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૯૯ ૩૨૫ અંબાલાલ લાલચંદ ૪૦૦ ૩૨૬ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૦૧ ૩૨૭ મણિલાલ રાયચંદ ગાંધી ૪૦૨ ૩૨૮ સેભાગ્યભાઈ લલુભાઈ ૪૦૩ ૩૨૯ YOY ૩૩૦ કૃષ્ણદાસ આદિ ૪૦૫ ૩૩૧ મનસુખ દેવસી ૪૦૬ ૩૩૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૦૭ ૩૩૩ મણિલાલ રાયચંદ ગાંધી ૪૦૮ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૦૯ ૩૩૫ 53 . ૪૧૦ ૩૩૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૧૧ ૩૩૭ ૪૧૨ ૩૩૮-૧ ૪૧૩ ૩૩૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૧૪ ૩૪૦ ૪૧૫ ૩૪૧ ૪૧૬ ૩૪૨ ૪૧૭ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૪૨૦ ૩૪૬ ૪૨૧ ૩૪૭–૧ ૪૨૨ ૩૪૮ ૪૨૩ ૩૪૯ કુંવરજી મગનલાલ ૪૨૪ ૩૩૭–૩૫૦ કૃષ્ણદાસ ૪૨૫ ૩૫૧ રેવાશંકર જગજીવન ૩૫૨ લીંબડી સાયલા ભાવનગર ૩૩૪ = = = = = = = = = = સાયલા મેરબી , આસો ૪૧૮ ૪૧૯ ૧૯૪૯ કા. સુ. કલોલ ખંભાત રાજકોટ - , , ૧૨ , મા. વ. ૯ , , , ૧૩ Page #949 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ ઋ૦ પૂ૦ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી કયા સ્થળે મિતિ આંક મુંબઈ ખંભાત ૧૯૪૯ માહ સુ. ૯ ૩૫૩ અંબાલાલ લાલચંદ અંબાલાલ લાલચંદ ૩૫૪ રેવાશંકર જગજીવન ૩૫૫ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૨૭૩ ૩૫૬ અંબાલાલ લાલચંદ ૩૫૭–૧ સભાગૃભાઈ લલ્લુભાઈ = = = = ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ખંભાત મેરબી = = = = મોરબી મોરબી સાયલા વીરમગામ લીંબડી મોરબી ૪૩૯ જ - un vôo: o vôowy yo vôimvy છે ? ૪૪૦ ૪૪૧ ૪૪૨ ૩૬૧ = = = = = = = = ખંભાત મોરબી = = ૩૫૭-૨ ૩૫૮-૧ ૩૫૮-૨ સૌભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૫૮–૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૫૯ ૩૬૦-૧ સુખલાલ છગનલાલ ૩૬૦-૨ મનસુખ દેવસી સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૬૨ ૩૬૩ ૩૬૪ અંબાલાલ લાલચંદ ૩૬૫-૧-૨ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૩૬ રેવાશંકર જગજીવન ૩૬૭ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૬૮ કૃષ્ણદાસ (આઠ પત્તાંને પત્ર) , ૩૬૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ સેભાગ્યભાઈ લલુભાઈ ૩૭૦ ૩૭૧ અંબાલાલ આદિ મુમુક્ષુઓ ૩૭૨ અંબાલાલ લાલચંદ ૩૭૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૭૪ ત્રિભવન માણેકચંદ ૩૭૫ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૭૬ કુંવરજીભાઈ તથા ઊગરીબહેન ૩૭૭ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૩૭૮-૧ મનસુખ દેવસી ખંભાત - = ખંભાત મોરબી ૪૪૪ ૪૪૫ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪૯ ૫૦ ૪૫૧ ૪૫૨ ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૦ ૪૬૧ ૪૬૨ જે. સુ. ૧૧ , , ૧૫ પ્ર. અ. સુ. ૯ • ૧૨ W ખંભાત - મોરબી " " , ૧૩ » અ » ૧૪ , બી. એ. સુ. » અ , ૧૨ ખંભાત કલાલ સાયલા લીમડી ૧૦ સુ. ૪ Page #950 -------------------------------------------------------------------------- ________________ ૮૬૧ કયા સ્થળે મિતિ સાયલા ૧૯૪૯ શ્રા. સુ. ૧૫ by » ,, , , ૫ ભા. સુ. ૬ પેટલાદ * ૩૮૨ પરિશિષ્ટ ૩ ૫૦ હૃ૦ પ્ર) આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૪૬૩ ૩૭૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ ४६४ ૪૬૫ ૩૮૦ ૪૬૬ ૩૮૧ ૪૬૭ (ત્રિભવન માણેકચંદ ?) ખંભાત ૪૬૮ ૩૮૩ મુંબઈ ૪૬૯ 3८४ ૪૭૦ ત્રિભોવન માણેકચંદ ૪૭૧ ૩૮૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૭ર ૩૮૭ સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈ ૪૭૩ ૩૮૮ સિભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૭૪ ૩૮૯ ૪૭૫ ૩૯૦. સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૭૬ ૩૯૨-૩ ૪૭૭ ૩૯૩ ૪૭૮ અંબાલાલ લાલચંદ ૪૯ ૩૯૪ ૪૮૦ ૩૮૫ ખંભાત સાયલા = = = = = = = મોરબી ૧૯૫૦ ખંભાત , માહ = • હ = ૪૮૧ ૪૮૨ = ૪૮૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ અંજાર માહ વ. ૪ ૨ ૨ કે ફી. સુ. ૪ ૨ ને ૨ છે અંબાલાલ લાલચંદ ખંભાત ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦ ૪૦૩ ૪૦૪ ૪૦૫ YOS ૪૦૭ ૪૦૮-૧ ૪૦૯ ૪૧૦ ૪૧૧ = = = = = ભાગ્યભાઈ લલ્લુભાઈ સાયલા ૪૯૩ સેભાગ્યભાઈ લલુભાઈ મુનિશ્રી લલ્લુજી સોભાગ્યભાઈ લલ્લુભાઈ ત્રિભવન માણેકચંદ ધારશીભાઈ કુશળચંદ ૪૯૪ ૪૯૫ ૪૯૬ ૪૯૭ ૪૯૮ અંજાર મોરબી ܕܝ ܕܕ P = = = • ત્રિભોવન માણેકચંદ ખંભાત Page #951 -------------------------------------------------------------------------- ________________ કયા સ્થળે મિતિ મુંબઈ ૧૯૫૦ વૈ. , , સુરત , ૯ ૧૯૫૩ ફા. ૧૯૫૦ વૈ. વ.. જ ઃ # # # = ૐ ને ? સુ. ૬ મુંબઈ ખંભાત : ખંભાત સુરત ખંભાત અંજાર ૪૨૩ સુરત શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ મૃ૦ પ્ર0 આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૪૯૯ ૪૧૨ ૫૦૦ ૪૧૩ મુનિશ્રી લલ્લુજી ૫૦૧ ૪૧૪ ૫૦૨-૭૫૦ ૮૭૪-૧૮ મુનિશ્રી લલ્લુજી તથા મુનિ દેવકરણજી ૫૦૩ ૪૧૫ અંબાલાલ લાલચંદ ૫૦૪ ૪૧૬ ૫૦૫ ૮૭૪-૧૩ ૫૦૬ ૫૦૭ અંબાલાલ લાલચંદ ૫૦૮ ૪૧૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૦૯ ૪૨૦-૧ મુનિશ્રી લલ્લુજી ૫૧૦ ૪૨૧ ત્રિભવન માણેકચંદ ૫૧૧ ૪૨૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૧૨ મુનિશ્રી લલ્લુજી ૫૧૩ ૪૨૪ ૫૧૪ ૪૨૫ ૫૧૫ ૪૨૬ અંબાલાલ લાલચંદ ૫૧૬ ૪૨૭ કેશવલાલ નથુભાઈ ૫૧૭ ૪૨૯ અંબાલાલ લાલચંદ ૫૧૮ ૪૩૦ મુનિશ્રી લલ્લુજી ૫૧૯ ૪૩૧-૧ (સોભાગ્યભાઈ લલ્લુભાઈ?) ૫૨૦ ૪૩૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૨૧ ૬૯૧ ૫૨૨ ૪૩૩ અંબાલાલ લાલચંદ ૫૨૩૩-૧-૨ ભાગ્યભાઈ લલ્લુભાઈ તથા ડુંગરસીભાઈ, ૫૨૪ અંબાલાલ લાલચંદ આદિ મુમુક્ષુઓ ,, ૫૨૫ ૪૪૩ ૫૨૬ ૪૪૪ મુનિશ્રી લલ્લુજી, ૫૨૭ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૨૮ ૫૨૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ પ૩૦ ૪૪૭ મેહનલાલ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી) ૫૩૧ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ ૫૩૨ ૫૩૩ ૪૪૮ ધારશીભાઈ કુશળચંદ ૫૩૪ ૪૪૯ મુનિશ્રી લલ્લુજી ખંભાત લીંબડી ખંભાત સુરત ૪ = = =# = = = = = = = સાયલા ખંભાત સાયલા સુરત સાયલા = = = = = - ૪૪૫ સાયલા ડરબન અંજાર મોરબી સુરત ૧૯૫૧ કા. સુ. , - - ૪ - ૧ ૩ Page #952 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૬૩ ક્યા સ્થળેથી કયા સ્થળે મિતિ મુંબઈ ૧૯૫૧ કા. સુ. ૩ અંજાર ખંભાત , અંજાર મોરબી અંજાર અંજાર ૧. ૧૩ માં. વ. ૧ મોરબી સુરત મુંબઈ સાયલા ૫૦ ગ્રુવ પૂ૦ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૫૩૫ ૪૫૦ : ભાગભાઈ લલ્લુભાઈ ૫૩૬ ૪૫૧ અંબાલાલ લાલચંદ પ૩૭ ૪૫૩-૪૫ર અંબાલાલ આદિ મુમુક્ષુઓ ૫૩૮ ૪૫૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૩૯ ૪૫૫ ધારશીભાઈ કુશળચંદ ૫૪૦ ૫૪૧ ૪૫૮ ૫૪૨ ૪૬૧ સોભાગ્ય ભાઈ લલ્લુભાઈ ૫૪૩ ૫૪૪ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૪૫ ૫૪૬ ૪૬૪ ધારશીભાઈ કુશળચંદ ૫૪૭ ૪૬૫ મુનિશ્રી લલ્લુજી ૫૪૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૪૯ ૮૭૪-૧૯ ૫૫૦. ૫૫૧ ૪૬૮ ૫૫૨ ૪૬૯ ૫૫૩ ૪૭૦ મુનિશ્રી લલ્લુજી ૫૫૪ સેભાગભાઈ લલ્લુભાઈ ૫૫૫ ૪૭૧ ૫૫૬ ૫૫૭ ૪૭૩-૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૫૮ ૪૭૩-૧ ખીમજી દેવજી ૫૫૯ ૮૭૪-૯ સુખલાલ ઝ્મનલાલ ૫૬૦ ૪૭૪. સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૬૧ ૪૭૫ કુંવરજી આણંદજી પ૬૨ પ૬૩ કુંવરજી આણંદજી ૫૬૪ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૬૫ મુનિશ્રી લલ્લુજી ૪૮૦ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૬૭ ૪૮૧ ૫૬૮ - ૭૫૦-૨ ૫૬૯ ૫૦૩ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૭૦ ૪૮૨ મેહનલાલ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી) સુરત અંજાર મોરબી મોરબી લીંબડી વીરમગામ છે . » માહ ભાવનગર '' '' ઇ ૩ ભાવનગર મોરબી સુરત સાયલા ૧૯૫૧ છે ફા. સુ. ૧૨ » વ. ૩ ડરબન Page #953 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કયા સ્થળે મિતિ ૧૯૫૧ ફા. વ. ૫ સાયલા ખંભાત " " ) ૧૧ સાયલા સુરત મોરબી ખંભાત ભાવનગર ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૫૭૧ ૪૮૩ સોભાગ્યભાઈ લલ્લુભાઈ મુંબઈ પ૭ર ૪૮૪ અંબાલાલ લાલચંદ ૫૭૩ ૪૮૫ મુનિશ્રી લલ્લુજી ૫૭૪ ४८६ ૫૭૫ ४८७ પ૭૬ ૪૮૮ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૭૭ ૪૮૯ મુનિશ્રી લલ્લુજી ૫૭૮ ૮૭૪-૩ ૫૭૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૮૦ અંબાલાલ લાલચંદ ૫૮૧ ૪૦ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૮૨ ૪૯૧ કુંવરજી આણંદજી ૫૮૩ ૪૯૨ ૫૮૪ ૮૭૪-૨ ૫૮૫ ૪૯૩ સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈ ૫૮૬ ૪૯૪ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૪૯૫ ૫૮૮ ૪૯૬ મુનિશ્રી લલ્લુજી ૫૮૯ ૪૯૭ ૫૯૦ ૪૯૮ ધારશીભાઈ કુશળચંદ ૫૯૧ ૪૯ ૫૯૨ ૫૦૪ સેભાગ્યભાઈ લલ્લુભાઈ પ૯૩ ૫૦૫ પ૯૪ ૫૦૬ નવલરાંદ ડોસા ૫૯૫ ૫૦૭ મુનિશ્રી લલ્લુજી ૫૯૬ ૫૦૮ ૫૯૭ ૫૯ પ૯૮ ૫૧૦ ભાગ્યભાઈ લલ્લુભાઈ પ૯૯ ૫૧૧ મુનિશ્રી લલ્લુજી ૬૦૦ ૫૧૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૦૧ ૫૧૩ ૬૦૨ ૫૧૪ નવલરાંદ ડોસા ૬૦૩ ૫૧૯-૧ ૬૦૪ અંબાલાલ લાલચંદ ૬૦૫ ૫૧૬ મુનિશ્રી લલ્લુજી ૬૦૬ ૫૧૭ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૮૭ માંડવી મોરબી સુરત મુંબઈ ૧૯૫૧ વૈ. વ. સાયલા સુરત સાયલા મોરબી ખંભાત સુરત સાયલા Page #954 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૬૫ કયા સ્થળે મિતિ મુંબઈ ખંભાત ભાવનગર ૧૯૫૧ જે. વ. ૭ 9 ક ૧૦ ૬૦૮ જ લીંબડી મોરબી ૬૧૧ ૬૧૬ સાયલા ખંભાત સાયેલા ર ક દ ક દ ક ર ૦ : સુરત ખંભાત ૦ * ૫૦ ગ્રુહ પ્રવ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે ક્યા સ્થળેથી આંક ૬૦૭ ૬૧૯ મુનિશ્રી લલ્લુજી ૫૧૫ કુંવરજી આણંદજી ૬૦૯ ૫૧૮ ૬૧૦ ૫૨૦ મગનલાલ ખીમચંદ ૫૨૧ નવલચંદ ડોસા ૬૧૨ ૫૨૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૧૩ ૫૨૩. (ત્રિભોવનભાઈ ) ૬૧૪ ૬૧૫ ૫૨૪ સોભાગ્યભાઈ લલ્લુભાઈ પ૨૫ અંબાલાલ તથા ત્રિભોવનભાઈ ૬૧૭ ૫૨૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૧૮ ૫૨૯ ૬૧૯ ૫૩૦ ૫૩૧ મુનિશ્રી લલ્લુજી ૬૨૩ અંબાલાલ લાલચંદ (ત્રિભોવનભાઈ આદિ ?) સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૨૪ મુનિશ્રી લલ્લુજી, ૬૨૫ ૫૩૩ ધારશીભાઈ કુશળચંદ વવાણિયા ૫૩૪ મુનિશ્રી લલ્લુજી ૫૩૫ ધારશીભાઈ કુશળચંદ ૫૩૬ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૨૯ ૫૩૭ ભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈ ૬૩૦ ૫૩૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૩૧ ૫૩૯ (સભાગ્યભાઈ લલ્લુભાઈ) ૬૩૨ ૫૪૦ અંબાલાલ લાલચંદ ૬૩૩ મુનિશ્રી લલ્લુજી ૬૩૪ ચત્રભુજ બેચર અંબાલાલ લાલચંદ ૬૩૬ ૫૪૧ કુંવરજી આણંદજી ૬૩૭ ૫૪૨ ખીમચંદ લખમીચંદ ૬૩૮ ૫૪૩ ધારસીભાઈ કુશલચંદ રાણપુર ૬૩૯ નવલચંદ ડોસા ૬૪૦ ૫૪૯ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૦ ૫૩૨ * ૬ર૩ સાયલા સુરત મોરબી સુરત મોરબી ૬૨૮ સાયલા છે ? < = = = = $ = = = જ ૬૩૫ ખંભાત સુરત જેતપુર ખંભાત ભાવનગર લંબી મોરબી , છે આ. સુ. ૨ , ૧૧ મુંબઈ Page #955 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ક્યા સ્થળેથી કયા સ્થળે મિતિ મુંબઈ ૧૯૫૧ આ. ખંભાત સ્તંભતીર્થ સાયલા ૯૪૫ ૫૬૦ ૧૯૫૨ કા. સુરત સુ. ૩ ખંભાત ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૬૪૧ ૫૪૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૪૨ પપ૦ ૫૫૧ અંબાલાલ લાલચંદ પપર ૫૫૩ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૫૫૬ ૬૪૭ ૫૫૭ ૬૪૮ ૫૫૮ ૬૪૯ ૫૫૯ ૬૫૦ ૬૫૧ - ૫૬૧ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૫૨ ૫૬૨ મુનિશ્રી લલ્લુજી ૬૫૩ ૫૬૩-૧ ૬૫૪ પ૬૩–૨ અંબાલાલ લાલચંદ ૬૫૫ ૫૬૩-૩ " , " ૬૫૬ ૫૬૪ ૬૫૭ ૫૬૫ મુનિશ્રી લલ્લુજી ૬૫૮ ૫૬૬ ૬૫૯ ૫૬૭ અંબાલાલ લાલચંદ ૬૬૦ પ૬૮ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૬૧ ૫૬૯ મુનિશ્રી લલ્લુજી, ૬૬૨ ૫૭૩ ૬૬૩ પ૭૪ ૫૭૫ ભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૬૫ ૫૭૬ ૬૬૬ ૫૭૭ ખીમચંદ લખમીચંદ ૬૬૭ ૫૭૮ અંબાલાલ લાલચંદ ૬૬૮ ૫૭૯ ૬૬૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૭૦ ૬૭૧ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૭૨ ૫૮૧ ૬૭૩ ૫૮૬ મુનિશ્રી લલ્લુજી ૬૭૪ ૫૮૭ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૬૭૫ અંબાલાલ લાલચંદ સોભાગ્યભાઈ લલ્લુભાઈ કઠોર ? * * ૨ = = = = = = = = = = = # = = $ = ૪ ર ર = = સં = = = = = = = જૈ દ છે = = = = = = = = = = $ = = = = = = ખંભાત સાયલા કઠોર ૨ * સાયલા * લીંબડી ખંભાત , માહ સુ. ૪. સાયલા ૫૮૦ સાયલા સાયલા ખંભાત સાયલા Page #956 -------------------------------------------------------------------------- ________________ ૦ પ્ર૦ ૫૦ આંક આવૃત્તિ બીજી આંક ૫૮૮ ૫૮૯ ૫૯૦ 5 ૬૭૭ ૬૭૮ ૬૭૯ ૬૮૦ ૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૨ ૬૯૩ ૬૯૪ ૬૯૫ ૬૯૬ ૬૯૭ ૬૯૮ ૬૯ ७०० ૭૦૧ ૭૦૨ ૭૦૩ ૭૦૪ ૭૯૫ ૩૦૬ ૭૦૭ ૩૦૮ ૭૦૯ ૭૧૦ ૫૯૧ ૫૯૨ ૫૯૩ ૫૯૪ ૫૯૫ ૫૯૬ ૬૨૯ ૧૯૭ ૫૯૪ ૧૬૨૦ ૬૨૧ ૬૨૨ ૬૨૪ ૬૨૮ ૬૩૦ ૬૩૧ ૬૩૨ ૬૩૩ ૬૩૩ ૮૭૪-૪ ૬૩૪ ૬૩૫ ૬૩૬ ૬૩૭ * ૬૩૮ રાના પ્રત્યે પરિશિષ્ટ ૩ કુંવરજી આણંદજી સાભાષભાઈ લલ્લુભાઈ કુંવરજી મગનલાલ અંબાલાલ લાલચંદ સેભાગભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ સુખલાલ છગનલાલ સાભાગભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ માણેકચંદ આદિ છોટાલાલ માણેકચંદ સાભાગ્યભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ કેશવલાલ નથુભાઈ સભાગ્યભાઈ લલ્લુભાઈ સેાભાભાઈ લલ્લુભાઈ અંબાલાલ લાલચંદ (સાભાગભાઈ લલ્લુભાઈ ) અનુાચંદ મલુકચંદ કેશવલાલ નથુભાઈ અંબાલાલ, ત્રિભાવન આદિ ક્યા સ્થળેથી મુંબઈ 33 99 33 39 35 99 33 "" 33 ,, વવાણિયા મુંબઈ 99 "7 33 39 59 મુંબઈ 33 39 કાવિઠા રાળજ 39 35 39 વડવા (સ્તંભતીર્થ) 35 39 રાળજ 39 વડવા (બનીલ) કયા સ્થળે ભાવનગર સાયલા 39 લેાલ ખંભાત સાયલા ખંભાત વીરમગામ સાયલા ખંભાત ખંભાત 93 સાયલા ખંભાત લીમડી સાયલા ખંભાત ભરૂચ લીંબડી ખંભાત "" ૧૯૫૨ શૈ.સુ. ૧ ર ૧૧ ૧૩ 33 ૧. ૧ "" "" ૧૯૫૨ હૈ. ૧. ૧ ,, "" 33 "" 93 "" . R 33 99 33 29 33 "" 39 "" 39 39 39 39 33 ,, : : ,, "" 35 નિ :::: 33 33 33 "" 39 : 39 99 F 93 33 39 "" 33 વૈ. સુ. ૧ ,, . "" ૧. 39 શ્રી. જે. સુ. ૨ ૧. . 33 . 99 33 અ. સુ. ૨ "" 59 ,, જ "" 99 "" 19 "" "" ઃઃ શ્રા. સુ. ૫ 33 ૮૬૭ ૧. હ ૧૪ ક 33 ,, 33 ૧. . 19 ભા. સુ. ૮ 33 ક ,,,, A સ પુ ! જ ,, ૫ * * સ ૧૩ ૧૪ "" ૧૧ :: ૧૫ Page #957 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ શ્રીમદ્ રાજચંદ્ર કયા સ્થળે મિતિ ૧૯૫૨ , ભાદ્રપદ . ૧૨ મોરબી , ૬૪૨ ખંભાત ડરબન ܕܙ ܕ ܕܝ ખંભાત વવાણિયા સાયલા , ૧૯૫૩ કા. સુ. ૧૦ મોરબી ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૭૧૧ ૬૪૦ રાળજ ૭૧૨ ૬૩૯ ધારશીભાઈ કુશળચંદ આણંદ ૭૧૩ ૬૪૧ ૭૧૪ ૭૧૫ ૬૪૫ આણંદ ૭૧૬ મુનિશ્રી લલ્લુજી ૭૧૭ ૬૪૭ મોહનલાલ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી) ૭૧૮ ૬૬૦ ભાગ્યભાઈ લલ્લુભાઈ આદિ નડિયાદ ૭૧૯ ૬૬૩ મુનિશ્રી લલ્લુજી, દેવકરણજી આદિ , ૭૨૦ ૬૬૪ રવજીભાઈ પચાણજી ૭૨૧ ૬૬૫ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૨૨ વિવાણિયા ૭૨૩ ધારશીભાઈ કુશળચંદ ૭૨૪ ૭૨૫ ધારશીભાઈ કુશળચંદ ૬૭૦. કેશવલાલ નથુભાઈ ૭૨૭ ૬૭૧ ધારથીભાઈ કુશળચંદ ૭૨૮ ૬૭૨ ત્રિભોવન માણેકચંદ ૭૨૯ ૬૭૩. કુંવરજી આણંદજી ૭૩૦ ૬૭૪ અંબાલાલ લાલચંદ ૭૩૧ ૬૭૫ ધારશીભાઈ કુશળચંદ મુનિશ્રી લલ્લુજી આદિ ૭૩૩ સુખલાલ છગનલાલ અંબાલાલ લાલચંદ ૭૩૫ ૬૭૮ ધારશીભાઈ કુશળચંદ ૭૩૬ ૬૭૯ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૩૭ ૬૮૦ ઝવેરભાઈ ભગવાનભાઈ ૪૫૬ ૭૩૯ ૬૮૧ મુનિશ્રી લલ્લુજી મોરબી ૭૪૦ ૬૮૨ અંબાલાલ લાલચંદ ૭૪૧ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૪૨ ૬૮૩ અંબાલાલ લાલચંદ * ૭૪૩ ૬૮૪ મુનિશ્રી લલ્લુજી ૭૪૪ ૬૮૫ ત્રિભવન માણેકચંદ વવાણિયા ૭૫ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૨૬ મોરબી ભાવનગર મોરબી ખંભાત ભાવનગર ખંભાત મોરબી વસે ૭૩૪ વીરમગામ ખંભાત મોરબી સાયલા કાવિઠા ૭૩૮ માહ સુ. ૯ નડિયાદ ખંભાત સાયલા ખંભાત નડિયાદ ખંભાત સાયલા છે ફા. સુ. Page #958 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૬૯ કયા સ્થળેથી કયા સ્થળે મિતિ વવાણિયા . ૧૯૫૩ ફા. સુ. ૨ > નડિયાદ મોરબી ખંભાત , , છે ૧. ૧૧ સુ. , ૨. ૧૧ સાયલા મોરબી ૫૦ શુ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે આંક ૭૪૬ ૬૮૭ ૭૪૭ મુનિશ્રી લલ્લુજી ૭૪૮ ૬૮૬-૨ સેભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૪૯ ૬૮૮ અંબાલાલ લાલચંદ ૭૫૦-૫૦૨ ૮૭૪-૧૮ મુનિશ્રી લલ્લુજી તથા મુનિ દેવકરણજી આદિ ૭૫૧ ૬૮૯ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૫૨ ૬૯૦ ધારસીભાઈ કુશલચંદ તથા નવલચંદ ડોસા ૭૫૩ ૭૫૪ ૬૯૩ ૭૫૫ ૬૯૪-૧-૨ ૭૫૬ ૬૯૪-૩ ૭૫૭ ૬૯૪-૪ ૭૫૮ ૬૯૪-૫ ૭૫૯ ૭૬૦ ૬૯૪-૭ ૭૬૧ ૬૯૪-૮ ૭૬૨ ૬૯૪-૯ ૭૬૩ ૬૯૪-૧૦ ૬૯૪-૧૧ ૭૬૫ ૬૯૪-૧૨ ૭૦૦ ૭૬૭ ૭૦૩ મુનિશ્રી લલ્લુજી. ૭૬૮ ૭૦૪-૧ કેશવલાલ નભુભાઈ ૭૬૯ ૭૦૪-૨ સોભાગ્યભાઈ લલ્લુભાઈ ૭૦૪-૩ ૭૭૧ ૭૦૫ ૭૭૨ નવલચંદ ડોસા ૭૭૩ ૭૦૮ ૭૭૪ ૮૭૪-૨૪ ૭૭૫ ૭૦૩–૭૦૯ મુનિશ્રી લલ્લુજી તથા મુનિ દેવકરણજી ૭૭૬ ૭૧૦ ધારશીભાઈ કુશળચંદ ૭૭૭ ૭૧૧ સુખલાલ છગનલાલ ૭૭૮ ૭૧૨ અંબાલાલ લાલચંદ 1 વિવાણિયા ખંભાત ભાવનગર | સાયલા ૭૭૦ જે = = = = = = મોરબી વિવાણિયા ખંભાત = સાયલા ઈડર મોરબી વીરમગામ ખંભાત જે ને ? Page #959 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ ગ્રુવ પ્રત આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી કયા સ્થળે મિતિ આંક ૭૭૯ ૭૧૩-૪-૫ મુંબઈ સાયલા ૧૯૫૩ જે. સુ. ભાગ્યભાઈ લલ્લુભાઈ (કાવ્ય-પત્ર) સોભાગ્યભાઈ લલુભાઈ ૭૮૦ ૭૮૧ ૭૧૪ ૭૧૫ છે ૭૧૬ ત્રંબકલાલ સેભાગ્યભાઈ ૭૮૩ - અ. સુ. ૪ ૭૮૪ ૭૧૭ ૭૧૮ ૭૧૯ ૭૨૦ ખંભાત ખેડા ૭૮૫ ૭૮૬ ૭૮૭ ૭૮૮ મોરબી ૭૨૧ ખેડા સાયલા ૭૯૦ ૭૨૨ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી ધારશીભાઈ કુશળચંદ મુનિશ્રી લલ્લુજી ત્રાંબકલાલ સેભાગ્યભાઈ મુનિશ્રી લલુજી, અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી નંબલાલ સેભાગ્યભાઈ મણિલાલ સેભાગ્યભાઈ મુનિશ્રી લલ્લુજી ખેડા ૭૨૩ ખંભાત ખેડા ૭૨૪ ૭૨૫ સાયલા ૭૨૬ ખેડા ૭૯૧ ૭૯૨ ૭૯૩ ૭૯૪ ૭૯૫ ૭૯૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૮૦૦ સાયલા ખેડા ૭૨૭ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૮૦૧ વીરમગામ લીંબડી વવાણિયા ભાવનગર વીરમગામ ૮૦ર ત્રંબકલાલ સેભાગ્યભાઈ મુનિશ્રી લલ્લુજી સુખલાલ છગનલાલ મગનલાલ ખીમચંદ રવજીભાઈ પંચાણભાઈ કેશવલાલ નભુભાઈ સુખલાલ છગનલાલ મુનિશ્રી લલ્લુજી ત્રિભવન માણેકચંદ ડુંગર આદિ મુમુક્ષુઓ મુનિશ્રી લલ્લુજી ૭૩૧ ૮૦૩ ખેડા ખંભાત સાયલા ખેડા ૮૦૪ ૮૦૫ ૮૦૬ ૮૦૭ ૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨ ૮૧૩ ૭૩૨ ૭૩૩ ૭૩૪-૧ ૭૩૪-૨ ૭૩૪-૩ ૭૩૫ ૭૩૬ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુજી ત્રંબકલાલ સેભાગ્યભાઈ અંબાલાલ લાલચંદ ખંભાત નડિયાદ સાયલા ખંભાત ૭૩૭ Page #960 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ૮૭૧ મિતિ ૧૯૫૩ આ. વ. ૧૪ ૧૯૫૪ કા. વ. ૮૧૫ ખેડા ૧૭ વસા ' = = = = જે જે કદ ૪ ર ર # = = તે ૦ ૫૦ ગ્રુ૦ પ્રવ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી કયા સ્થળે આંક ૮૧૪ ૭૩૮ અંબાલાલ લાલચંદ મુંબઈ - ખંભાત ૭૪૦ મુનિશ્રી લલ્લુજી ૭૪૧ અંબાલાલ લાલચંદ ખંભાત ૭૪૨ : મુનદાસ પ્રભુદાસ સુણાવ ૮૧૮ ૭૪૩ મુનિશ્રી લલ્લુજી ७४४ અંબાલાલ લાલચંદ ખંભાત ૭૪૫ ત્રંબકલાલ સોભાગ્યભાઈ સાયલા ૭૪૬ અંબાલાલ લાલચંદ આણંદ ખંભાત ૭૪૭ ત્રંબકલાલ સેભાગ્યભાઈ સાયલા ૮૨૪ ૭૪૮ મુનિશ્રી લલ્લુજી મોરબી ૮૨૫ ૭૪૯ ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ, કાવિઠા ૮૨૬ ૭૫૦-૧ સુખલાલ છગનલાલ વિરમગામ ૭૫૧ ખીમજી દેવજી વિવાણિયા મુંબઈ ૮૨૮ ૮૨૮-૨ મુનિશ્રી લલ્લુજી વસે ૮૨૯ ૭૫૨ અંબાલાલ લાલચંદ મોરબી ખંભાત છે ૦ ૦ ૦ : ૯ u ૮૨૭ મોરબી ૮૩૦ = = = = = = = = = = ૪ ૮૩૧ મુનિ શ્રી લાલુજી આદિ સેજીત્રા . ૭૫૪ ૭૫૯ ૮૩૨ વવાણિયા ૮૩૪ ૮૩૫ ૮૩૬ અંબાલાલ લાલચંદ રાયચંદ મનજી દેસાઈ ખંભાત વવાણિયા મુંબઈ ૭૬૨ ૭૫૩-૨ ૭૫૩-૩ ૮૩૭ ૭૩ મુંબઈ ખેડા TS ૮૩૮ ૮૩૯ ૮૪૦ મુનિશ્રી લલ્લુજી (અંબાલાલ લાલચંદ ?). કેશવલાલ નભુભાઈ ૧. ૧૪ અ. સુ. ૧૧ શ્રા. સુ. ૧૫ - , ૭૬૫ લીમડી રાયચંદ મનજી દેસાઈ વવાણિયા કાવિઠા વસે , ૧૨ , પ્રા. આ. સુ. ૬ ૭૬૭ ૮૪૩ ८४४ ૮૪૫ ૭૭૭-૨ ૭૮૧ વનક્ષેત્ર ઉત્તરસંડા ८४७ ખેડા ઝવેરભાઈ ભગવાનદાસ રેવાશંકર જગજીવન , , આ. ૧. ૯ , બી. આ. સુ. ૬ કાવિઠા મુંબઈ ८४८ ૮૪૯ - ૭૮૪ Page #961 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫૦ ગ્રુ૦ પ્ર0 આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી કયા સ્થળે મિતિ આંક ૮૫૦. ૧૯૫૪ બી. એ. ૧૯૫૫ કા. સુ. ૧૪ , મા. સુ. ૩ વીરમગામ = = = = = વીરમગામ ખંભાત = = = = ૭૮૯ , ખંભાત લીંબડી અમદાવાદ સુ. ૧૫ સુ. મોરબી = = = = = = $ = = = = ૮૬૫ ૭૯૭ ૭૮૫-૨ ૮૫૧ ૮૩૩-૧ મુંબઈ ૮૫ર ૭૮૦-૩ ૮૫૩ સુખલાલ છગનલાલ ઈડર ૮૫૪ ૭૮૭–૧ (પોપટલાલ મેહકમચંદ?) ૮૫૫ ૭૮૭-૨ ૮૫૬ ૭૮૭ સુખલાલ છગનલાલ ૮૫૭. અંબાલાલ લાલચંદ ૮૫૮ ૮૩૨-૨ ૮૫૯ ૭૯૧ અંબાલાલ લાલચંદ ૮૬૦ ૭૯૪ છગનલાલ નાનજી ૮૬૧ ૭૯૪-૨ પોપટલાલ મેહકમચંદ ૮૬૨ ૭૯૪-૨ ૮૬૩ ૭૯૫ નગીનદાસ ધરમચંદ વિવાણિયા ८६४ ૯૬ મુનિશ્રી લલ્લુજી દિવકરણજી મુનિ), મુનિશ્રી લલ્લુજી વવાણિયા ૯૮ ધારસીભાઈ કુશળચંદ ૭૯૯ મુનિશ્રી દેવકરણજી ઘેલાભાઈ કેશવલાલ (મુનિશ્રી લલ્લુજી) , ૮૬૯ | ૮૦૩-૧ વાડીલાલ મોતીલાલ બુખારી મોરબી મુનિશ્રી લલ્લુજી ૮૧૦ ૮૧૧ મનસુખ દેવસી વિવાણિયા મુનિશ્રી લલ્લુજી ८७४ સુખલાલ છગનલાલ ૮૭૫ ૮૧૭ મુનિશ્રી લલ્લુજી મુંબઈ ૮૧૮ ૮૧૯ મનસુખલાલ કીરતચંદ ૮૭૮ ૮૨૦ પોપટલાલ મોહકમચંદ ૮૭૯ ૮૨૧-૧-૨ સુખલાલ છગનલાલ ૮૮૦ ૮૨૧-૩ મુનિશ્રી લાલ્લાજી ૮૮૧ ૮૮૨ ૮૨૨ મનસુખલાલ કીરતચંદ ૮૮૩ ૮૨૩ સુખલાલ છગનલાલ ૮૮૪ ૮૭૪-૧૪ ૮૮૫ - ૮૨૪ મનસુખ દેવસી અમદાવાદ અંજાર ખેરાલુ મોરબી ધાંગધ્રા પ્રાંતિજ અમદાવાદ = = = = = = = = ૮૭ ખંભાત લીંબડી ઈડર = = = = = = = = વિરમગામ ૮૭૭ ખેડા મોરબી અમદાવાદ વીરમગામ નડિયાદ = = = = = અમદાવાદ વીરમગામ = = = = = = = = છે શ્રા. સુ. ૩ Page #962 -------------------------------------------------------------------------- ________________ ૮૭૩ કયા સ્થળે મિતિ મુંબઈ ખંભાત ૧૯૫૫ શ્રા. સુ. ૭ અમદાવાદ વીરમગામ ખંભાત કાવિઠા અમદાવાદ વસે ૧૯૫૬ કા. , , સુ. ૫ મોરબી કાવિઠા ખંભાત , , , પરિશિષ્ટ ૩ ૫૦ શ્રવ પ્રવ આંક આવૃત્તિ બીજી કોના પ્રત્યે કયા સ્થળેથી આંક ૮૮૬ ૮૨૫ અંબાલાલ લાલચંદ ૮૮૭ ૮૨૬ ૮૮૮ ૮૨૭–૧ મનસુખલાલ કીરતચંદ ૮૮૯ ૮૨૭–૨ સુખલાલ છગનલાલ ૮૯૦ અંબાલાલ લાલચંદ ૮૯૧ વણારસીદાસ તુલસીભાઈ ૮૯૨ ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ ૮૯૩ ૮૨૭–૩ પોપટલાલ મોહકમચંદ ૮૯૪ ૮૨૮-૨ મુનિશ્રી લલ્લુજી, ૮૯૫ ૮૨૮-૧ મનસુખલાલ કીરચંદ ૮૯૬ ૮૨૯-૨ મુનિશ્રી લલ્લુજી ૮૯૭ ૮૨૯-૧ ધારશીભાઈ કુશળચંદ ૮૯૮ ૮૩૦ ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ ૮૯૯ અંબાલાલ લાલચંદ ૮૩૧ મુનિશ્રી લલ્લુજી ૯૦૧ ૮૩૩-૧ ૯૦૨ ૮૩૬ ૯૦૩ ૮૩૬-૫ ૯૦૪ ૮૩૬-૬ ૦૫ ૮૩૮ ૯૦૬ હેમચંદ કુશળચંદ અંબાલાલ લાલચંદ ૯૦૮ ૯૦૯ ધરમપુર ૯૧૦ ૯૧૧ ૮૩૧-૧ મુનિશ્રી લલ્લુજી ૯૧૨ ૮૩૯ ૯૧૩ ૮૪૦-૧ વનમાલીભાઈ ઉમેદરામ ૯૧૪ ૮૪૦-૨ મુનિશ્રી લલ્લુજી ૯૧૫ ૮૪૦-૩ ૯૧૬ ૯૧૭ ૮૪૧ અમદાવાદ ८४४ વવાણિયા ૯૧૯ અંબાલાલ લાલચંદ ૯૨૦ સુખલાલ છગનલાલ ૯૨૧ મનસુખલાલ કીરતચંદ , વ. ૧૧ ,, કા. વ. ૧૧ ખંભાત કે ન નડિયાદ ગેધાવી ૯૧૮ ૮૫ વીરમગામ મોરબી Page #963 -------------------------------------------------------------------------- ________________ cr ૫૦ શ્રુ૦ ૦ આંક આવૃત્તિ બીજી ક ૯૨૨ ૯૨૩ ૯૨૪ ૮૪૭ ૯૨૫ ૮૪૮-૧ ૯૨૬ ૮૪૮-૨ ૯૨૭ ૮૪૮-૩ ૯૨૮ ૮૪૯ ૯૨૯ ૮૫૦ ૯૩૦ ૮૫૦-૨ ૯૩૧ ૮૫૧ ૯૩૨ ૮૫૨ ૯૩૩ ૮૭૪-૧૭ ૯૩૪ ૮૫૩-૧ ૯૩૫ ૮૫૩-૨-૩ ૯૩૬ ૮૫૪ ૯૩૭ ૮૫૫-૧ ૯૩૮ ૮૫૫–૨ ૯૩૯ ૮૫૬-૧ ૯૪૦ ૮૫૬-૨ ૯૪૧ ૮૫૮ ૯૪૨ ૮૫૯ ૯૪૩ ૮૬૧ ૯૪૪ ૮૬૨ ૯૪૫ ૯૪૬ ૯૪૭ ૯૪૮ ૯૪૯ ૯૫૦ ૯૫૧ ૯૫૨ ૯૫૩ ૯૫૪ ૯૫૫ ૮૬૩ ૮૬૫-૨ ૮૬૬ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૮૭૨ ૮૭૩ ૮૭૪ કોના પ્રત્યે મુનિશ્રી લલ્લુ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુ رو સુખલાલ છગનલાલ કુંવરજી મગનલાલ મુનિશ્રી લલ્લુજી સુખલાલ છગનલાલ ચત્રભુજ ભેગર સુખલાલ છગનલા મનસુખલાલ કીરતચંદ અંબાલાલ લાલચંદ મુનિશ્રી લલ્લુદ્ર અંબાલાલ ચાલચંદ સુખલાલ છગનલાલ મુનિશ્રી લલ્લુજી મુનદાસ પુથુદાસ અંબાલાલ લાલચંદ 39 ત્રિભાવન ત્રિભાવન માણેકચંદ મુનિશ્રી લલ્લુજી સુખલાલ છગનલાલ 39 રેવાશંકર જગજીવન શ્રીમદ રાજ્ય, કયા સ્થળેથી વાણિયા 35 13 35 25 23 29 33 "3 "" ,, 93 મેરબી : : : વઢવાણ કેમ્પ મુંબઈ–શિવ તિલલાડ વટવાણ પૂ રાજકોટ ,, રાજકોટ કયા સ્થળે સાણંદ ખંભાત વા વીરમગામ કલાલ વ વીરમગામ મારી વીરમગામ મારશ્રી ખંભાત નડિયાદ ખંભાત વીરમગામ સુણાવ ખંભાત ,, "" ભરૂચ મુંબઈ ૧૯૫૬ ૧. વ. ૯ 32 ક ' 33 25 33 33 ****** 33 "" 35 33 33 મિતિ ,, 33 ::::: 33 '' 23 . જે. સુ. ૧૧ ૧૩ "" , "" 99 39 ૐ # ; 33 ', ૧૩ "" ૧. 33 ,, અ. સુ. ૧ 15 29 99 ગ 33 39 ૧. 33 ,, 39 શા. વ. ૪ મા. ૧. : પેા. ૧. دو ૧૯૫૭ કા. સુ. પ - 39 ચૈ. સુ. '' 12 ૧. 39 2)) 33 ' - ૧૦ כי 0)) 66 ફા. સુ. ૬ "" - 7 . ૭ ૧૦ ??” ? = ર ૯ Page #964 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ કેના ઉપર કયા કયા પડ્યા છે તેની સૂચિ નામ આંક નંબર અનુપચંદ મલેકચંદ ૭૦૨. અંબાલાલ લાલચંદ ૧૧૫, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૮, ૧૩૧, ૧૩૮, ૧૩૯, ૧૪૬, ૧૪૮, ૧૬૯, ૧૭૧, ૧૭૪, ૧૭૫, ૧૭૮, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૧૯૦, ૧૯૨, ૧૯૩, ૧૯૯, ૨૦૩, ૨૧૧, ૨૨૫, ૨૩૬, ૨૪૦, ૨૪૨, ૨૪૫, ૨૪૮, ૨૫૩, ૨૬૧, ૨૭૧, ૨૭૬, ૨૮૫, ૨૯૧, ૩૦૦, ૩૦૩, ૩૦૬, ૩૧૨, ૩૨૧, ૩૩૨, ૩૨૩, ૩૫૬, ૩૫૮, ૩૭૬, ૩૯૧, ૩૯૯, ૪૨૭, ૪૬૮, ૪૩૨, ૪૪૫, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૭૮, ૪૭૯,૪૮૦, ૪૮૧, ૪૮૨,૪૮૭, ૪૮૮, ૪૮૯, ૫૦૩, ૫૦૭, ૫૧૫, ૫૧૭,૫૨૨,૫૨૪, ૫૩૬, ૫૩૭, ૫૭૨, ૫૮૦, ૬૦૪, ૬૧૬, ૬૨૧, ૬૩૨, ૬૩૫, ૬૪૩, ૬૪૪, ૬૫૪, ૬૫૫, ૬૫૬, ૬૫૯, ૬૬૭, ૬૬૮, ૬૭૫,૬૮૨, ૬૮૫, ૬૮૮, ૬૯૨, ૬૯૭, ૩૦૮, ૭૩૦, ૭૩૪, ૩૪૦, ૭૪૨, ૩૪૯, ૭૭૮, ૭૮૫, ૭૯૧, ૮૧૦, ૮૧૩, ૮૧૪, ૮૧૬, ૮૧૯, ૮૨૨, ૮૨૯, ૮૩૦, ૮૩૪, ૮૩૯, ૮૫૭, ૮૫૯, ૮૮૬, ૮૯૦, ૮૯૮, ૯૦૭, ૯૦૮, ૯૦૯, ૯૧૦, ૯૧૯, ૯૨૩, ૯૩૫, ૯૩૮, ૯૪૨, ૯૪૩. ઊગરીબહેન ૨૬૨. કુંવરજી આણંદજી ૫૬૧, ૫૬૩, ૫૮૨, ૬o૮, ૬૩૬, ૬૭૭, ૭૨૯, કુંવરજી મગનલાલ શેઠ ૨૭૨, ૩૧૮, ૩૩૬, ૩૫૧, ૩૭૧, ૪૨૩, ૪૬૦, ૬૮૧, ૯૨૭. કૃષ્ણદાસ ૩૩૦, ૪૦૬, ૪૨૪, ૪૪૯. કેશવલાલ નભુભાઈ ૫૧૬, ૬-૩, ૭૦૬, ૭૨૬, ૭૬૮, ૮૦૨, ૮૪૦. ખીમજી દેવજી ૪૭, પ૨, ૫૮, ૬૨, ૬૭, ૭૨, ૧૨૪, ૧૨૫, ૧૨૭, ૧૩૦, ૧૩૬, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૨૬૩, ૨૭૩, ૨૮૧, ૫૫૮, ૮૨૭. ખીમજી લક્ષ્મીચંદ ૬૩૭, ૬૬૬. ઘેલાભાઈ કેશવલાલ ૮૬૮. ચત્રભુજ બેચર ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૧૨૯, ૨૦૨, ૩૫૨, ૬૩૪, ૯૩૧. ચિમનલાલ મહાસુખ (જૂઠાભાઈ) ૯૮, ૧૦૪, ૧૦૬. છગનલાલ નાનજી ૮૬૦. છોટાલાલ માણેકરાંદ ૧૮૧, ૨૨૬, ૬૯૦. જૂઠાભાઈ ઊજમશી ૩૬, ૩૭, ૪૧,૪૨, ૪૩,૪૪, ૪૫, ૪૬, ૪૯, ૫૩, ૫૬, ૫૭, ૫૯, ૬૫, ૬૯, ૭૩, ૭૪, ૭૫, ૯૪, ૧૧૪. ઝવેરભાઈ ભગવાનદાસ ૭૩૭, ૮૨૫, ૮૪૭, ૮૯૨, ૮૯૮. ડુંગરશી કલાભાઈ ગોસલિયા) ૮૦૬. ટાંબકલાલ સોભાગ્યભાઈ ૭૮૨, ૭૮૩, ૭૮૯, ૭૯૩, ૭૯૭, ૮૧૨, ૮૨૦, ૮૨૧, ૮૨૩. ત્રિભવન તથા અંબાલાલ ૧૩૪, ૧૩૫, ૧૬૭. ત્રિભોવન માણેકચંદ ૧૧૯, ૧૩૭, ૧૪૭, ૧૪૨, ૧૫૩, ૧૭૩, ૧૭૭, ૨૧૨, ૨૩૨, ૨૩૭, ૨૩૮, ૩૦૫, ૩૧૦, ૩૯૭, ૪૫૮,૪૬૭,૪૭૦,૪૯૫, ૪૯૮, ૫૧૦, ૬૧૩, ૬૨૨, ૭૨૮, ૭૪૪, ૮૦૫, ૯૪૪, ધારશીભાઈ કુશળચંદ ૨૯૦, ૩૭૩, ૩૮૬, ૪૯૬, ૪૯૭, ૫૩૩, ૫૩૯, ૫૪૬, ૫૯૦, ૬૨૫, ૬૨૭, ૬૩૮, ૭૧૨, ૭૨૩, ૭૨૫, ૭૨૭, ૭૩૧, ૭૩૫, ૭૫૨, ૭૭૬, ૭૮૭, ૮૬૬, ૮૯૭. નગીનદાસ ધરમચંદ ૮૬૩. નવલચંદ ડોસા પ૯૪, ૬૦૨, ૬૧૧, ૬૩૯, ૭૭૨, ૭૭૩. પોપટલાલ મોહકમચંદ ૮૫૪, ૮૬૧, ૮૭૮, ૮૯૩. મગનલાલ ખીમચંદ ૨૭૯, ૬૧૦, ૮૦. મણિલાલ રાયચંદ ગાંધી ૪૦૧,૪૦૭. મણિલાલ સેભાગ્યભાઈ ૨૦૦, ૭૯૪. મનસુખરામ સૂર્યરામ ૬૧, ૬૪, ૬૬, ૬૮, ૭૧, ૮૩, ૮૭, ૧૨૦, ૧૨૬. Page #965 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલ કીરતચંદ મનસુખલાલ દેવશી માણેકલાલ આદિ મુનદાસ પ્રભુદાસ મુનિશ્રી દેવકરણજી મુનિશ્રી લલ્લુજી મોહનલાલ કરમચંદ ગાંધી રવજીભાઈ દેવરાજ રવજીભાઈ પંચાણ રાયચાંદ મનજી દેસાઈ રેવાશંકર જગજીવન વણારસીદાસ તલસીભાઈ વનમાલીભાઈ ઉમેદરામ વાડીલાલ મોતીચંદ બુખારી સુખલાલ છગનલાલ શ્રીમદ્ રાજચંદ્ર ૮૭૭, ૮૮૨, ૮૮૮, ૮૯૫, ૯૨૧, ૯૩૪. ૩૮૯, ૪૦૫, ૪૪૧, ૪૬૨, ૮૭૨, ૮૮૫. ૬૮૯. ૮૧૭, ૯૪૧. ૮૬૭. ૧૭૨, ૧૯૪, ૧૯૬, ૧૯૮, ૨૦૭, ૨૧૦, ૩૭૫, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૪૯૩, ૫૦૦, ૫૦૧, ૫૦૨, ૫૦૪, ૫૧૨, ૫૧૩, ૫૧૮, ૫૨૬, ૫૦૪, ૫૪૭, ૫૫૩, ૫૬૫, ૫૭૩, ૫૭૭, ૫૮૮, ૫૮૯, ૫૯૫, ૫૯૯, ૬૦૫, ૬૦૭, ૬૨૦, ૬૨૪, ૬૨૬, ૬૩૩, ૬૫૨, ૬૫૩, ૬૫૭, ૬૫૮, ૬૬૧, ૬૭૩, ૭૧૬, ૭૧૯, ૭૩૨, ૭૩૯, ૭૪૩, ૭૪૭, ૭૫૦, ૭૬૭, ૭૭૫, ૭૮૬, ૭૮૮, ૭૯૦, ૭૯૨, ૭૯૫, ૭૯૮, ૮૦૪, ૮૦૦, ૮૦૦, ૮૧૧, ૮૧૫, ૮૧૮, ૮૨૪, ૮૨૮, ૮૩૧, ૮૩૮, ૮૬૪, ૮૬૫, ૮૭૦, ૮૭૧, ૮૭૩, ૮૭૫, ૮૭૬, ૮૮૦, ૮૮૧, ૮૯૪, ૮૯૬, ૯૦૦, ૯૦૧, ૧૧, ૧૨, ૯૧૪, ૯૧૫, ૯૧૬, ૯૧૭, ૯૨૨, ૯૨૪. ૯૨૫, ૯૨૯, ૯૩૭, ૯૪૦, ૯૫૦. ૫૩૦, ૫૭૦, ૭૧૭. ૧૮. ૭૨૦, ૮૦૧. ૮૩૫, ૮૪૨. ૩૧, ૩૩, ૪૨૫, ૪૦૬, ૪૨૯,૪૪૭, ૮૪૮, ૯૫૫. ૮૯૧. ૯૧૩. ૮૬૯. ૪૪૦, ૫૫૯, ૬૮૬, ૭૩૩, ૭૭૭, ૭૯૯,૮૦૩, ૮૨૬, ૮૫૩, ૮૫૬, ૮૭૪, ૮૭૯, ૮૮૩, ૮૮૯, ૨૦, ૯૨૬, ૯૩૦, ૯૩૨, ૯૩૯, ૯૫૨, ૫૩, ૧૩૨, ૧૩૩, ૧૪૧, ૧૪૪, ૧૫૨, ૧૬૫, ૧૬૬, ૧૬૮, ૧૭૦, ૧૭૬, ૧૮૦, ૧૮૨, ૧૮૫, ૧૮૭, ૧૮૯, ૧૯૧, ૧૯૭, ૨૦૧, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩, ૨૩૦, ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૯, ૨૪૧, ૨૪૪, ૨૪૬, ૨૪૭, ૨૫૦, ૨૫૧, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૯, ૨૭૫, ૨૭૭, ૨૭૮, ૨૮૦, ૨૮૨, ૨૮૩, ૨૮૬, ૨૮૭, ૨૮૮ ૨૮, ૨૯૩, ૨૯૮ ૩૦૧, ૩૦૨, ૩૦૪, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૯, ૩૨૦, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨ ૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૬,૩૪૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૪, ૩૫૫, ૩૫૭, ૩૫૯, ૩૬૩, ૩૬૧, ૩૬૨, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૭, ૩૬૮, ૩૬૯, ૩૭૦, ૩૭૨, ૩૭૪, ૩૭૮, ૩૭૯, ૩૮૪, ૩૮૫, ૩૮૮, ૩૯૦, ૩૯૩, ૩૯૪, ૩૯૮,૪૦૦, ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૦૯,૪૧૦,૪૧૧, ૪૧૩,૪૩૦, ૪૩૧, ૪૩૩, ૪૩૪,૪૩૭,૪૩૮,૪૩૯,૪૪૨,૪૪૩, ૪૪૪, ૪૪૬, ૪૪૮, ૪૫૦,૪૫૨,૪૫૩, ૪૫૬, ૪૫, ૪૬૧, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૭૧,૪૭૨,૪૭૩,૪૭૪, ૪૭૫,૪૮૩,૪૮૪,૪૮૫, ૪૮૬,૪૯૦,૪૯૨,૪૯૪, ૫૦૮, ૫૧૧, ૫૧૯, ૨૦, ૫૨૩, ૫૨૭, ૧૨૯, ૫૩૧, ૫૩૨, ૫૩૫, ૫૩૮, ૫૪૨, ૫૪૪, ૫૪૫, ૫૪૮, ૧૪૯, ૫૫૦, ૫૫૧, ૫૫૨, ૫૫૪, ૫૫૫, ૫૫૬, ૫૫૭, ૫૬૦, ૫૬૪, ૫૬૬, ૫૬૯, ૫૭૧, ૫૭૬, ૨૭૯, ૫૮૧, ૫૮૫, ૫૮૬, ૫૯૨, ૫૯૮, ૬૦૦, ૬૦૧, ૬૦૬, ૬૧૨, ૬૧૫, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૩, ૬૨૮, ૬૨૯,૬૩૦, ૬૩૧, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૫, ૬૫૧, ૬૬૦, ૬૬૪, ૬૬૯, ૬૭૧, ૬૭૨, ૬૭૪, ૬૭૬, ૬૭૮, ૬૭૯, ૬૮૪, ૬૮૭, ૬-૧, ૬-૪, ૬૯૬, ૭૦૦, ૭૧૮, ૭૨૧, ૭૨૨, ૭૩૬, ૭૪૧, ૭૪૫, ૭૪૮, ૭૫૧, ૭૬૯, ૭૭૯, ૭૮૦, ૭૮૧. ૯૦૬. s ભાગ્યભાઈ લલ્લુભાઈ હેમચંદ કુશળચંદ Page #966 -------------------------------------------------------------------------- ________________ અ અકર્મ ભૂમિ-ભાગભૂમિ. અસ, મસિ‚ કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભાગભૂમિ; માક્ષને અયોગ્ય ક્ષેત્ર. અકાલ–અસમય. અગુરુલઘુ-ગુરુતા અને લઘુતા રહિત, એવા પદાર્થ ના સ્વભાવ. અગા પ્ય-પ્રગટ. અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત માહ, અદ્ય-પાપ. ચિત–જીવ વિનાનું. અચેતન-જડ પદાર્થ. પરિશિષ્ટ પ પરિશિષ્ટ પુ શબ્દાર્થ અજ્ઞાન–મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, જુઓ પત્રાંક ૭૬૮. અજ્ઞાન પરિષહ-સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, આટઆટલું કર્યા છતાં, હજી જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે. પત્રાંક ૫૩૭ અડવી–શાભા વગરની. અઢાર દાષ-પાંચ પ્રકારના અંતરાય (દાન, લાભ, ભાગ, ઉપભોગ, વીર્યંતરાય), હાસ્ય, રતિ, અરિત, ભય, જુગુપ્સા, શાક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને કામ. (મેાક્ષમાળા) અણુલિંગ-જેનું કોઈ ખાસ બાહ્ય ચિહ્ન નથી. કોઈ પ્રકારના વેષથી પર. અણાહારી–આહાર ન કરનાર. અણુ-સૂક્ષ્મ, અલ્પ (વ્રત); પુદ્ગલના નાનામાં નાના ભાગ. અણુ છતું-નાનું હોવા છતાં. અણુવ્રત-અલ્પવ્રત; જે વ્રતાને શ્રાવકો ધારણ કરે છે. અતિક્રમ-મર્યાદાનું ઉલ્લંઘન. અતિચારદોષ (લીધેલા વ્રતને મલિન કરે તેવા વ્રતભંગના ઇરાદાપૂર્વક નહીં આચરેલા દોષ). અતિપરિચય-ગાઢ સંબંધ; હૃદ કરતાં વધારે પરિચય. અતીત કાળ–ભૂતકાળ, અથથી ઇતિ-પહેલેથી છેલ્લે સુધી. અદત્તાદાન-નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચેરી. અદ્વૈત-એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના જગતમાં બીજું કંઈ નથી એવી માન્યતા. અધર્મ દ્રવ્ય-જીવ અને પુદ્ગલને સ્થિતિમાં ઉદાસીન ૮૭૭ સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય. અધિકરણ ક્રિયા–તલવાર આદિના આરંભ-સમારંભ ના નિમિત્તથી લાગતું કર્મબંધન. પત્રાંક ૫૨૨ અધિષ્ઠાન-હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી. પત્રાંક ૨૨૦. અધીષ્ટ–યોગ્ય. અધેાદશા-નીચી અવસ્થા. અલ્ટ્રાસમય-કાલને નાનામાં નાના અંશ; વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ, એક દ્રવ્ય. અધ્યાત્મ-આત્મા સંબંધી. અધ્યાત્મમાર્ગ-યથાર્થ સમજાયે પરભાવથી આત્મતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ. પત્રાંક ૯૧૮. અધ્યાત્મશાસ-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહીએ રે.” આનંદઘનજી. અધ્યાસ–મિથ્યા આરોપણ; ભ્રાંતિ. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનધિકારી–અધિકાર વિનાનું; અપાત્ર. આત્મ સિદ્ધિ ગાથા ૩૧. અનન્યભાવ-ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યશરણ–જેના જેવું બીજું શરણ નથી. અનભિસંધિ– કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનંતકાય– જેમાં અનંત જીવા હાય તે; તેવાં શરીરવાળાં, કંદમૂલાદિ. અનંત ચારિત્ર-મેાહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે. અનંત જ્ઞાન–કેવળજ્ઞાન. અનંત દર્શન કેવળદર્શન. અનંત રાશિઘણી મેાટી રાશિ. અનાકાર–આકારનો અભાવ. Page #967 -------------------------------------------------------------------------- ________________ ८७८ શ્રીમદ્ રાજચંદ્ર અનાચાર–પાપ: દુરાચાર; વ્રતભંગ. અનાથપણું-નિરાધારપાડ્યું. અનાદિ-જેની આદિ ન હોય. અનારંભ -સાવધ વ્યાપાર રહિત; જીવને ઉપદ્રવ ન કરવો તે, નિષ્પાપ. અનારંભી –પાપ ન કરનાર. અનિમેષ-પલકારા વિનાનું; આંખ મીંઆ વિના તાકી રહેવું. અનુકંપા-જીવનાં દુ:ખ ઉપર કરુણા. પત્રાંક ૫૮, ૧૩૫. અનુગ્રહું-દયા; ઉપકાર; કૃપા. અનુચર-સેવક. અનુપચરિત-અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત (વ્યવહાર). પત્રાંક ૪૯૩. અનુપ્રેક્ષા–ભાવના; વિચારણા; સ્વાધ્યાય વિશેષ. અનુભવ-પ્રત્યક્ષજ્ઞાન; વેદન. “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. રસસ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.” શ્રી બનારસીદાસ. અનુષ્ઠાન-ધાર્મિક આચાર, ક્રિયા. અનુસાર–તે પ્રમાણે. અનેકાંત-અનંત ધર્મવાળી વસ્તુને સ્વીકાર. અનેકાંતવાદ-સાપેક્ષપણે એક પદાર્થના અનેક ધર્મો માંથી અમુકને કહેનાર વચન. અન્યક્તિ–ઉપરથી દૂષણ જેવું જણાય પણ ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે. કટાક્ષરૂપ વચન. અ ન્ય-પરસ્પર. અન્વય-એકના અભાવમાં બીજું અવશ્ય હોય તેવું અપકર્ષ-પડતી; ઓછું થવું. અપૂકાય-પાણી એ જ જેની કાયા છે તેવા જીવ. અપરિગ્રહવ્રત-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા. અપવર્ગ–મોક્ષ. અપવાદ-નિયમોમાં છૂટછાટ, નિંદા. અપરિછેદ-યથાર્થ સંપૂર્ણ અપરિણામી-પરિણમન ન પામે તે. અપલક્ષણ-દોષ. અપેક્ષા-ઇચ્છા. અપ્રતિબદ્ધ-આસક્તિ વિનાનું. અપ્રમત્ત ગુણસ્થાન-સાતમું ગુણસ્થાનક છે. અપ્રમત્તપણે તે (ચારિત્ર) આચરણમાં સ્થિતિ તે સમમ ગુણસ્થાનક. પૃષ્ઠ ૮૨૪ અપ્રમાદી–આત્મદશામાં જાગૃતિ રાખનાર. અપ્રશસ્ત-ખાટું. અબંધ પરિણામ–જે પરિણામોથી બંધ ન થાય; રાગદ્વેષ રહિત પરિણામ. અબોધતા-અજ્ઞાનતા. અભક્ષ્ય-ન ખાવા યોગ્ય. અભયદાન-રક્ષણ આપવું, જીવને બચાવવા. અભવ્ય–જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા જીવ. અભાવ-પદાર્થનું ન હોવાપણું, ક્ષય. પત્રાંક ૬૭૪. અભિધેય-વસ્તુધર્મ કહી શકાય એવો. અભિનિવેશ-તન્મયતા, આસક્તિ. પત્રાંક ૬૭૭ (લૌકિક અભિનિવેશ) અભિમત-સંમત. અભિવંદન-નમસ્કાર. અભિસંધિવીર્ય-બુદ્ધિ કે ઇરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય; આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે; વીર્યને એક પ્રકાર. અશ્વેત૨- અંદરનું. અત્યંતરમાહિની- વાસના, રાગ-દ્વેષ. (પુષ્પ૦ ૬૬) અભ્યાસ–મહાવરો, અધ્યયન. અય૨-દેવ; આત્મા. અમાપ-બેહદ. અમૂર્તિક–જેમાં રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ નથી તે. અગસપુરુષ સાથે જોડાણને અભાવ; મન, વચન, કાયરૂપ યોગનું ન હોવાપણું. અરાગરાગ વગરની દશા. અરિહંત-કેવલી ભગવાન. અરૂપી–જેમાં રૂપ આદિ પુદ્ગલના ગુણ ન હોય તે. અર્થપર્યાય-પ્રદેશવ સિવાયના ગુણોની અવસ્થાઓ. અતર– બીજો અર્થ; કહેવાને હેતુ બદલાઈ જાય છે. અ શ્વ- અધકચરા જ્ઞાનવાળે; નહીં જ્ઞાની જેવો સમજુ, તેમ નહીં અજ્ઞાની જે જિજ્ઞાસુ. અહત –જુઓ અરિહંત. અલૌકિક-અદ્ભુત, દિવ્ય, અસાધારણ. અલ્પજ્ઞ–થોડું જાણનાર. અલ્યભાષી–અલ્પ બેલનાર. અવકત-જ્ઞાન; જાણેલું. આવવ્યાપવું. For Private & Personal use only Page #968 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૮૭૯ અવગાહન-અધ્યયન, વાંચવું, વિચારવું; ઊંડો અસિપત્રવન-નરકનું એક વન, જ્યાં પાંદડાં આપણા અભ્યાસ કરવો. ઉપર પડે તો તલવારની પેઠે અંગ છેદે. અવગ્રહ-શરૂઆતનું મતિજ્ઞાન. અતિ–હોવાપણું; હયાતી. અવધાન-એક વખતે અનેક કાર્યોમાં લક્ષ રાખી અસ્તિકાય-ઘણા પ્રદેશવાળું દ્રવ્ય. સ્મૃતિશક્તિ તથા એકાગ્રતાની અદ્દભુતતા અસ્તિત્વ-વસ્તુનું હોવાપણું. બતાવવી. પત્રાંક ૧૮. અહંતા-અહંકાર. અવધિજ્ઞાન-જે જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવની અહંભાવ-હુંપણાનો ભાવ. મર્યાદા સહિત રૂપી પદાર્થને જાણે તે. અહિયાસવા-સહન કરવા. અવની-પથવી; જગત. અંતરંગ-અંદરનું. અવબેધ-જ્ઞાન. અંતરાત્મા-સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્મા. અવર્ણવાદ– નિંદા. અંતરાય-વિશ્ર; અડચણ. અવશેષ–બાકી. અંતર્તાન-સ્વાભાવિક જ્ઞાન; આત્માનું જ્ઞાન. અવસર્પિણીકાલ-ઊતરતો કાલ; જે કાલમાં જીવોની અંતર્દશા-આત્માની દશા. શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. ૧૦ કોડાકોડી અતદૃષ્ટિ -આત્મદૃષ્ટિ. સાગરનો આ કાલ હોય છે. અંતર્ધાન–લોપ થવું. અવળું-ઊંધું. અંતર્મુખ –આત્મચિંતન, પરાયણ; અંદર વળેલું. અવાચ્ચ-ન કહી શકાય એવું. અંતર્મુહૂર્ત- “મુહૂર્તની અંદરનો કાલ; (બે ઘડી, અવિવેક-વિચારશૂન્યતા, સયાસત્યને ન સમજવું. ૪૮ મિનિટ) મુહૂર્તથી ઓછો સમય. અવ્યાબાધબાધા, પીડા વગરનું. અંતર્લીપિકા-અંદરના અક્ષરો અમુક રીતે ગોઠવઅશરીરી-શરીરભાવનો અભાવ થયો છે જેને; વાથી (કોઈનું નામ કે) બીજો અર્થ નીકળે એવી આત્મમગ્ન. કાવ્યરચના. અશાતના-અવિનય. અંતત્તિ –અંદરનું વર્તન, આત્મામાં વૃત્તિ. અશાતા-દુ:ખ. અંત:કરણ-ચિત્ત; મન. અશુભ-ખરાબ. અંત:પુર-જનાનખાનું, જ્યાં રાજાઓની રાણીઓ અચ્ચાકેવલી-કેવલી આદિ પાસે ધર્મ સાંભળ્યા રહે છે. (અચ્ચા=અશ્રુત્વા સિવાય જે કેવલજ્ઞાન પામે. આ અશૌચ-મલિનતા આકાશદ્રવ્ય-જીવાદિ સમસ્ત દ્રવ્યોને અવકાશ અશ્રદ્ધા-અવિશ્વાસ. આપનાર દ્રવ્ય. અષ્ટમભક્ત– ત્રણ ઉપવાસ. આકાંક્ષા મેહનીય-મિથ્યાત્વમોહનીયનો એક પ્રકાર; અષ્ટાવક-એક ઋષિનું નામ છે. જનક રાજાને જ્ઞાન સંસાર સુખની ઇચ્છા કરવી. દેનાર. આક્રોશ-ગુસ્સે થવું; ગાળો દેવી, ઠપકો આપવો. અષ્ટાંગયોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યા- આગમ-ધર્મશાસ્ત્ર, જ્ઞાનીપુરુષનાં વચન. હાર, ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ યોગનાં અંગ. આગમન-આવવું તે. અસંગ-મૂચ્છને અભાવ; પરદ્રવ્યથી મુક્ત. આાગાર-ઘર, વ્રતમાં છૂટછાટ. અસંગપણું –આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું આગ્રહ–ધાર્યું કરવાની વૃત્તિ; પકડ; દૃઢ માન્યતા. નહીં. પત્રાંક ૪૩૦, ૬૦૯. આચરણ-વર્તણૂક. અસંયતિપૂજા-જેને જ્ઞાનપૂર્વક સંયમ ન હોય તેની પૂજા. આચાર્ય-જે સાધુઓને દીક્ષા, શિક્ષા, આપીને અસંયમ–ઉપયોગ ચૂકી જવો (ઉપદેશ છાયા). ચારિત્રનું પાલન કરાવે તે. અસ્ત-આથમવું. આજ્ઞા-આદેશવાત હુકમ. Page #969 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞા આરાધક-આજ્ઞા પ્રમાણે ચાલનાર. આર્ય આચાર–મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ આજ્ઞાધાર-આજ્ઞાંકિતપણે. આત્મસિદ્ધિ ગાથા ૩૫. ગુણોનું આચરવું તે. પત્રાંક ૭૧૭. આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિ. આર્ય દેશ-ઉત્તમ દેશ. જ્યાં આત્માદિ તેની ખાતાપનયોગ તડકામાં બેસી અથવા ઊભા રહી વિચારણા થઈ શકે, આત્મોન્નતિ થઈ શકે તેવી ધ્યાન કરવું તે. અનુકૂળતાવાળો દેશ આત્મવાદ-આત્માને કહેનાર. આર્ય વિચાર–મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, આત્મવીર્ય-જીવની શક્તિ. નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, આત્મસંયમ–આત્માને વશ કરો. તથા તે અજ્ઞાન અને અભાવના કારણોને આત્મશ્લાઘા–પોતાની પ્રશંસા. વિચાર. પત્રાંક ૭૧૭. આત્મા-જ્ઞાનદર્શનમથી અવિનાશી પદાર્થ આલેખન-લખવું ચીતરવું. આત્માથી–આત્માની ઇચ્છાવાળો. “કષાયની ઉપ- આવરણ-પડદો; વિઘ. શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી આવશ્યક-અવશ્ય કરવા યોગ્ય કાર્યો, નિયમે, સંયમી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આત્મસિદ્ધિ ગાથા ૩૮. યોગ્ય ક્રિયાઓ. આત્માનુભવ-આત્માનો સાક્ષાત્કાર. આવિર્ભાવ-પ્રગટવું. આત્યંતિક-અાંતપણે. આશકા મેહનીય–પતાથી ન સમજાય તે; સાચું જાયું આદિ અંત–શરૂઆત અને છેડો. હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે. આદિ પુરુષ-પરમાત્મા. (ઉપદેશ છાયા) આદેશ-આજ્ઞા. આશુપ્રજ્ઞ–જેની બુદ્ધિ તરત જ કામ કરે; હાજરઆધાર-ટેકે. જવાબી. આધિ-માનસિક પીડા. આશ્રમ–વિશ્રામનું સ્થાન બ્રહ્મચર્ય આદિ જીવનઆધુનિક-હમણાંનું. વિભાગો. આનંદઘન-આનંદથી ભરપૂર, શ્રી લાભાનંદજી મુનિનું આસક્ત-અનુરક્ત; ચેટેલું; રાગી. બીજું નામ છે. આસક્તિ–ગાઢ રાગ. આમ-વિશ્વાસલાયક; (ઉપદેશછાયા) સર્વ પદાર્થોને આસ્તિય-માહાસ્ય જેનું પરમ છે એવા નિ:સ્પૃહી જાણી તેના સ્વરૂપને સત્યાર્થ પ્રગટ કરનાર. પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે. પત્રાંક ૧૩૫. પૃષ્ઠ ૭૬૧. આમ્રવ-જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવવું. આમ્નાય-સંપ્રદાય; પરંપરા. આસ્રવભાવના રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ આરત-ગરજ. ઇત્યાદિક સર્વ આસ્રવ છે, તે રોકવા કે ટાળવા આરંભ-કોઈ પણ ક્રિયાની તૈયારી; હિંસાનું કામ. યોગ્ય છે એમ ચિંતવવું તે. (ભાવનાબોધ). આરાધના-પૂજા, સેવા, સાધના. આરાધ્ય-આરાધવા યોગ્ય. આ-કાલ; ઉત્સર્પિણી–અવસર્પિણીને વિભાગ. ઇતિહાસ-ભૂતકાળનું વૃત્તાંત. આર્ત-પીડિત. ઇષ્ટદેવ-જેની ઉપર આસ્થા બેઠેલી હોય તે દેવ. આર્તધ્યાન-કોઈ પણ પર પદાર્થને વિષે ઇચ્છાની ઇષ્ટસિદ્ધિ-ઇચ્છેલા કાર્યની સિદ્ધિ, પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ઇદ્ર-સ્વર્ગને અધિપતિ. ચિંતા છે. તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે. ઇંદ્રવરણું-દેખીનું જેટલું સુંદર તેટલું જ કહેવું એવું પત્રાંક પપ૧. એક ફળ. આર્ય–ઉત્તમ..(શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને, તથા આર્ય ઇંદ્રાણી-ઇંદ્રની સ્ત્રી. દેશમાં રહેનારને સંબોધાય છે.) ઇકિયજ્ઞાનનું બાહ્ય સાધન. Page #970 -------------------------------------------------------------------------- ________________ ઊ ઉ પરિશિષ્ટ ૫ ૮૮૧ ઇકિયગમ્ય-ઇંદ્રિયથી જણાય તેવું. ઉપાશ્રય-સાધુ-સાધ્વીઓનાં આશ્રયસ્થાન. ઇંદ્રિયનિગ્રહ-ઇંદ્રિયોને વશ રાખવી તે. ઉપાસક-પૂજાભક્તિ કરનાર સાધુઓની ઉપાસના કરનાર શ્રાવક. ઈર્યાપથિકી ક્રિયા-કષાય રહિત પુરુષની ક્રિયા: ઉપેક્ષા-અનાદરતિરસ્કાર. ચાલવાની ક્રિયા. ઈર્યાસમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ ઊર્ધ્વ ગતિ-ઊંચે જવું. જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું. ચાલવું. ઊધ્ધ પ્રચય-પદાર્થમાં જે ધર્મનું ઉદભવવું થાય છે ઈશ્વર-ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્મસિદ્ધિ ગાથા ૭૭. તે; ક્ષણે ક્ષણે થતી અવસ્થા. ઈશ્વરેચ્છા-પ્રારબ્ધ કર્મોદય: ઉપચારથી ઈશ્વરની ઊર્વક–સ્વર્ગ મોક્ષ. ઇચછા, આજ્ઞા. ઈષ»ાભારા-આઠમી પૃથ્વી. સિદ્ધશિલા. હષભદેવ-જૈનેના આદિ તીર્થંકર. ઈહાપોહ-વિચાર. ઋષિ-બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ : ૧. રાજ0, ૨. બ્રહ્મ૦, ૩. દેવ૦, ૪. પરમ), ઉચગેત્ર-લોકમાન્ય કુળ. રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ=અક્ષીણ મહાન ઉજાગર-આત્મજાગૃતિવાળી દશા. ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી દેવ. પરમર્ષિક ઉત્કટ-અતિશય; ઘણું. કેવળ જ્ઞાની. ઉત્કર્ષ-પ્રભાવ; ઉત્કૃષ્ટપણું. ઉત્તરોત્તર–આગળ આગળ. એકત્વભાવના–આ મારો આત્મા એકલે છે, તે ઉત્પાદ-ઉત્પત્તિ. એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં ઉત્સર્પિણીકાલ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કર્મ એકલે ભેગવશે, અંત:કરણથી એમ ચિંતવવું કાળ, દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણને ચડતો તે એકત્વભાવના. (ભાવનાબોધ) કાળ, આયુષ્ય, વૈભવ, બળ આદિ વધતાં જાય એકનિષ્ઠા-એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. તેવો કાળ પ્રવાહ. એકભક્ત-દિવસમાં એક જ વખત જમવું. ઉસૂત્રપ્રરૂપણા-આગમ વિરુદ્ધ બોલવું. એકાકી-એકલો. ઉદક પઢાલ-સૂત્રકતાંગ નામના બીજા અંગમાં એક એકાંતવાદ-વસ્તુને એક ધર્મરૂપ માનનાર. અધ્યયન છે. ઉદયદ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ જે આઘસંજ્ઞા –જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લકની, સૂત્રની પિતાની શક્તિ દેખાડે છે તેને કર્મને ઉદય કે ગુરુનાં વચનની અપેક્ષા રાખતો નથી; કહે છે; કર્મફળનું પ્રગટવું. આત્માના અધ્યવસાય રહિત કાંઈક ક્રિયાદિ ઉદાસીનતા-સમભાવ, વૈરાગ્ય, શાંતતા; મધ્યસ્થતા. કર્યા કરે. (અધ્યાત્મસાર). ઉદીરણ-કાળ પાયા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં આવે તે ઉદીરણા. ઔદાયિક ભાવ-કર્મના ઉદયથી થતા ભાવ; કર્મ ઉપજીવન-આજીવિકા. પત્રાંક ૬૪. બંધાય તે ભાવ. ઉપયોગ–ચેતનાની પરિણતિ, જેથી પદાર્થને બોધ થાય. ઔદારિકશરીર-સ્થૂળ શરીર, મનુષ્ય તથા તિર્યાને ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય છે. આ શરીર હોય છે. ઉપશમશ્રેણી–જેમાં ચારિત્રમેહનીય કર્મની ૨૧ પ્રકૃતિને ઉપશમ કરાય. (જે. સિ. પ્ર.) કદાગ્રહ-બેટી પકડ, ઇંદ્રિયોના નિગહનું ન હોવાઉપાધિ-જંજાળ. પણું, કુલધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, ઉપાધ્યાય-જે સાધુ શાસ્ત્રોને શિખવાડે છે. અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (ઉપદેશછાયા) Page #971 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ કપિલ–સાંખ્યમતના પ્રવર્તક. કરુણા-દયા. ફર્મ—જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. કર્માદાની ધંધા-પંદર પ્રકારના કર્માદાન, શ્રાવક (સદ્ગૃહસ્થ)ને ન કરવા, કરાવવા યોગ્ય કર્મ, ધંધા; કર્મને આવવાનો માર્ગ. કર્મપ્રકૃતિ- કર્મના ભેદો. કર્મભૂમિ- જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા કરે છે; માક્ષને યોગ્ય ક્ષેત્ર. શ્રીમદ્ રાજચંદ્ર કલુષ–પાપ; મલ. કલ્પકાલ-૨૦ કોડાકોડી સાગરને આ કાલ છે; એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીના કાલ. કલ્પના–જેથી કોઈ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ. કલ્યાણ—સત્પુરુષની આજ્ઞાએ ચાલવું તે. કષાય-સમ્યક્ત્વ, દેશચારિત્ર, સલચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામાને ઘાતે એટલે ન થવા દે તે કષાય (જીવકાંડ). તે કષાયો ચાર પ્રકારના છે : અનંતાનુબંધી; અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંવાન. આત્માને કર્ષ એટલે દુ:ખ દે. જે પરિણામેાથી સંસારની વૃદ્ધિ થાય. (ઉપદેશ છાયા-૮) કષાયાવ્યવસાયસ્થાન-કષાયના અંશા કે જે કર્મોની સ્થિતિમાં કારણ છે. કાકતાલીયન્યાય—કાગનું તાડ ઉપર બેસવું અને અકસ્માત્ તાડફળનું પડવું થાય એવું અણધાર્યું, ઓચિંતું થવું તે. કામના-ઇચ્છા; અભિલાષા. કામિનીસ્ત્રી. કાયાત્સર્ગ—શરીરની મમતા છેાડીને આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું; છ આવશ્યકોમાંનું એક આવશ્યક. કાર્યણશરીર-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર. કાર્યણવર્ગણા—અનંત પરમાણુઓનો સ્કંધ એટલે જે કાર્મ શરીરરૂપ પરિણમે તે. (જૈ. સિ. પ્ર) “મન, વચન, કાયા ને કર્મની વર્ગણા” અપૂર્વ અવસર ગાથા ૧૭ કાલક્ષેપ-વખત ગુમાવવા તે; વિલંબ કરવા. કાલધર્મસમયને યોગ્ય ધર્મ; માત: મરણ. કાલાણુ-નિશ્ચય કાલદ્રવ્ય. ગુરુ-જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઈ પડેલા. કુપાત્ર-ખરાબ પાત્ર, જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી. કૂર્મ—કાચબા. ફ્રૂટસ્થ અચળ; ન ખસી શકે એવે. કૃત્રિમબનાવટી. કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (હા. ને. અને આત્મસિદ્ધિ ગાથા ૧૧૩) કૈવલ્ય કમલા–કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. કૌતુક-આશ્ચર્ય. કુંખા-ઇચ્છા. કંખામેાહનીય–તપાદિ કરીને પરલાકના સુખની અભિલાષા કરવી તે. કર્મ તથા કર્મનાં ફ્ળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી; (પંચાધ્યાયી) કંચન–સાનું. કુંપા–કાજળ રાખવાની શીશી, ક્રમ-અનુક્રમ; એક પછી એક આવે એવી સંકલના. ક્રિયાજડ-બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (આત્મસિદ્ધિ ગાથા ૪) ક્રીડાવિલાસ–ભાગવિલાસ. ક્ષણ-સમય. ક્ષપક-કર્મક્ષય કરનાર સાધુ; જૈન તપસ્વી. ક્ષપક શ્રેણી—જેમાં ચારિત્રમેાહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી જતી દશા ક્ષમા—અપરાધની માફી આપવી; હરકત કરવાની શક્તિ હાવા છતાં કે ન છતાં સામા જીવ પર ક્રોધ ન કરવા. ક્ષમાપના—ભૂલની માફી માગવી. ક્ષાયિક ચારિત્ર–મેાહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર (આત્મસ્થિરતા) ઊપજે તે. ક્ષાયિક ભાવ–કર્મના નાશથી જે ભાવ ઊપજે તે, જેમ કે કેવલજ્ઞાન, કેવલદર્શન. ક્ષાયિક સમ્યક્દર્શનમેાહનીય કર્મની સાત પ્રકૃતિના અભાવથી જે આત્મપ્રતીતિ, અનુભવ ઉત્પન્ન થાય તે. Page #972 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૮૮૩ ક્ષાયાપશમિક સમ્યક્ત્વ-જે દર્શન-મેહનીય કર્મના ગ્રન્થ-પુસ્તક; શાસ્ત્ર; બાહ્ય અત્યંતર પરિગ્રહ. (આત્મક્ષય તથા ઉપશમથી થાય તે આત્મશ્રદ્ધા. સિદ્ધિ ગાથા ૧૦૦). ક્ષીણકષાય-બારમું ગુણસ્થાનક છે. મેહનીય ગ્રંથિ-રાગદ્વેષની નિબિડ ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ. (આત્મ કર્મનો સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું સિદ્ધિ ગાથા ૧૦૦). ગુણસ્થાન આવે છે. ગ્રંથભેદ-જડ ને ચેતનને ભેદ કરવો. ગૃહસ્થી-શ્રાવક, સંસારી. ખલતા-દુષ્ટતા. ખાએશ-ઇચછા. ઘટપરિચય-હૃદયનું ઓળખાણ. ખેળ-રજ; પીઠી, લેપ. ઘટાટોપ-ચારે બાજા ઢંકાઈ જાય તેવી ઘટા. ખેતી દંતી પ્રવજ્યા-જે દીક્ષામાં ક્ષમા તથા ઘનઘાતી કર્મચાર છે; જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાઇંદ્રિયનિગ્રહ છે. વરણીયકર્મ, મેહનીયકર્મ તથા અંતરાયકર્મ. આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી ગછ–સમુદાય; ગણ; સંઘ; સાધુસમુદાય; એક એ ચારે કર્મ ઘનઘાતી કહેવાય છે. આચાર્યને પરિવાર. ઘનરજજુ-જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ સરખી ગજસુકુમાર-શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ. જુએ થાય એવી રીતે રજજુનું પરિમાણ કરવું તે. મોક્ષમાળા પાઠ ૪૩. મધ્યલોક પૂર્વથી પશ્ચિમ એક રજુ પ્રમાણ છે ગણધર-તીર્થકરના મુખ્ય શિષ્ય. આચાર્યની આજ્ઞા- તેટલો જ લાંબે પહોળે ઊંચે લોકન વિભાગ. નુસાર સાધુસમુદાયને લઈને મહીમંડલમાં વિચર- ઘનવાત-ઘોદધિ અથવા વિમાન આદિના આધારનાર સમર્થ સાધુ. ભૂત એક પ્રકારને કઠિન વાયુ. ગણિતાનયોગ-જે શાસ્ત્રોમાં લેકનું માપ તથા સ્વર્ગ, ઘનવાત વલય-વલયાકારે રહેલ ધનવા. નરક આદિની લંબાઈ આદિનું. કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય. (વ્યાખ્યાનમાર ૧-૧૩). ચકરત્નચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. ગતભવ-પૂર્વભવ; પૂર્વજન્મ. ચકવર્તી સમ્રાટ; ભરત આદિ ક્ષેત્રના છ ખંડના ગતશાક- શોકરહિત. અધિપતિ. ગતિ આગતિ-જવું આવવું. ચક્ષુર્દર્શન– આંખે જણાતી વસ્તુને પ્રથમ સામાન્ય ગાડરિયે પ્રવાહ-ગાડર–મેંઢાની જેમ આંધળી રીતે બંધ થાય તે. એક પછી એક દેખાદેખી ચાલનાર સમુદાય. ચક્ષર્દર્શનાવરણ- દર્શનાવરણીય કર્મની એક એવી ગુમાન-અભિમાન; અહંકાર. પ્રકૃતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન ગુણનિષ્પન્ન-જેને ગુણ પ્રાપ્ત થયા છે. (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે. ગુણસ્થાનો અને યોગના નિમિત્તથી સમ્ય ચતુર્ગતિ–ચાર ગતિ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફરિત્રરૂપ (પશુ) ગતિ, નરકગતિ. આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા- ચતુષ્પાદ-પશુ; ચોપગું પ્રાણી. વિશેષને ગુણસ્થાન કહે છે (ગમ્મસાર); ગુણોની ચયવિચય-જવું આવવું. પ્રગટતા તે ગુણસ્થાન. ચયાપચય–જવું જવું, પણ પ્રસંગવશાત્ આવવું ગુરુતા-મોટાઈ. જવું, ગમનાગમન, માણસના જવા આવવાને ગોકુલચરિત્ર-શ્રી મનસુખરામ સૂર્યરામે લખેલું શ્રી લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર. ક્રિયાને લાગુ પડે. ગૌતમ–ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય; એમનું ચરણાનુયોગ-જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના બીજાં નામ ઇંદ્રભૂતિ હતું. આચારનું કથન હોય છે તે.(વ્યાખ્યાનસાર ૧-૧૭૩) Page #973 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ચરમશરીર-છેલ્લું શરીર, જે શરીરથી તે ભવે મોક્ષે ચૌદપૂર્વધારીચૌદપૂર્વને જાણનાર; શુતકેવળી. શ્રી જવાય. ભદ્રબાહુસ્વામી ચદપૂર્વ જાણનારા હતા. ચર્મરત્ન-ચક્રવર્તીનું એક રત્ન, જેને પાણીમાં પાથ- અવન-દેહને ત્યાગ. રવાથી જમીનની પેઠે તેના ઉપર ગમન કરાય છે, ઘરની પેઠે ત્યાં રહેવાય છે. છકાય-પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, ચાર આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત. વાયુકાય તથા ત્રસકાય, એમ છકાયના જીવો છે. ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છ ખંડ-આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ચાર વર્ગ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખંડ તથા ૫ પ્લેચ્છખંડ છે. ચાર વેદ-હલ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. છઠુછઠ્ઠ-બે ઉપવાસ કરી પારણું કરે, ફરી વળી બે ચારિત્ર-અશુભ કાર્યોને ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો. તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં છદ્મસ્થ-આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી પ્રગર્યું નથી તે. ચારિત્ર છે. છ પર્યાપ્તિ –આહાર, શરીર, ઇંદ્રિય, ભાષા, શ્વાસેચાર્વાક-નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, ચ્છવાસ અને મન. (વિશેષ માટે જુઓ જીવકાંડ સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ ગમ્મસાર) માનનાર. છંદ-છાંદો; મરજી; અભિપ્રાય. ચિત-જ્ઞાનસ્વરૂપ આત્મા. છંદાવત્તગ–પોતાની મરજી પ્રમાણે ન ચાલતાં ચૂવા-સુગંધી પદાર્થ, એક જાતની સુખડ. ગુરુની મરજી પ્રમાણે વર્તનાર. ચૂર્ણિ-મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. (સર્વ વિદ્વાનોના મદને ચૂરે તે ચૂર્ણિ.) ચતન્ય-જ્ઞાનદર્શનમય જીવ. જઘન્યકર્મ સ્થિતિ-કર્મની ઓછામાં ઓછી સ્થિતિ. ચિતન્યઘન-જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર. જડતા-જડપણું; અજ્ઞાનતા. ચભંગી-ચાર ભેદ. જંજાળમેહિની-સંસારની ઉપાધિ. ચોવિહાર–રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ : જાતિવૃદ્ધતા-જાતિ અપેક્ષાએ મોટાપણું. ૧. ખાદ્ય-જેથી પેટ ભરાય જેમ રોટલી આદિ; જિજ્ઞાસા-તત્ત્વ જાણવાની ઇચ્છા. ૨. સ્વાદ્ય-સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી; કષાયની ઉપશાંતતા, માત્ર માસ અભિલાષ; ૩. લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૪. પેય-પીવા યોગ્ય જેમ પાણી, દૂધ ઇત્યાદિ. (આત્મસિદ્ધિ ગાથા ૧૦૮). ચોવીસ દંડક-૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિ- જિનરાગદ્વેષને જીતનાર તે જિન. વીકાય, ૧ જલકાય, ૧ અગ્નિકાય, ૧ વાયુકાય, જિનકલ્પ-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુન-જિન૧ વનસ્પતિકાય, ૧ તિર્યંચ, ૧ બેઇંદ્રિય, ૧ ઇંદ્રિય, કલપીને વ્યવહાર વિધિ; એકાકી વિચરનારા ૧ ચતુરિંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ સાધુઓને માટે ક૯પેલે અર્થાત્ બાંધેલ, મુકરર અને ૧ વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે. કરેલ જિનમાર્ગ વા નિયમ. ચૌદપૂર્વ-ઉત્પાદપૂર્વ, આગ્રાયણીયપૂર્વ, વીર્યાનુવાદ- જિનકલ્પી-ઉત્તમ આચાર પાળનાર સાધુ. પૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, જિનધર્મ-જિન ભગવાને કહેલ ધર્મ. આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુ- જિનમુદ્રા–બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી વાદપૂર્વ, કલ્યાણવાદ, પ્રાણવાદપૂર્વ, ક્રિયાવિશાલ- હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને કાઉપૂર્વ, ત્રિલોકબિંદુસારપૂર્વ, આ ચૌદ કહેવાય છે. સગ્ન કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. (ગમ્મસાર, જીવકાંડ) નિંદ્ર-તીર્થકર ભગવાન. Page #974 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૮૮૫ જીવ–આત્મા; જીવપદાર્થ. તીર્થકર-ધર્મના ઉપદેશનાર, જેનાં ચાર ઘનઘાતી જીવરાશિ-જીવસમુદાય. કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થંકર નામજીવાસ્તિકાય-જ્ઞાન દર્શનસ્વરૂપ આત્મા. તે આત્મા કર્મની પ્રકૃતિને ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર. અસંખ્યાતપ્રદેશી છે, તેથી અસ્તિકાય કહેલ છે. તીવ્રજ્ઞાનદશા-જે દશામાં જ્ઞાન અતિશય આત્મજોગાનલ-બાનરૂપી અગ્નિ. નિષ્ઠ હોય. જ્ઞાત-જાણેલ. તીવ્રમુમુક્ષતા-ક્ષણે ક્ષણે સંસારથી છૂટવાની ભાવના, જ્ઞાતપુત્ર-ભગવાન મહાવીર; જ્ઞાત નામના ક્ષત્રિય અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. વંશના. (પત્રાંક ૨૫૪) જ્ઞાતા-જાણનાર; આત્મા; પ્રથમાનુયોગના સૂત્રનું નામ. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય છે. જ્ઞાન આત્માનો ધર્મ છે. તુચ્છ સંસારી-અલ્પ સંસારી. જ્ઞાનધારા-જ્ઞાનને પ્રવાહ. તુષ્ટમાન-પ્રસન્ન; રાજી. જ્ઞાનવૃદ્ધ-જ્ઞાનમાં જે વિશેષ છે તે. ત્રણ અનેરથ-(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, જ્ઞાનાક્ષેપકવંત-સમ્યગ્દષ્ટિ આત્માનું જ્ઞાનપ્રિય. (૨) પાંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણય-જાણવા યોગ્ય પદાર્થો. કાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ. ત્રણ સમકિત-(૧) ઉપશમ સમકિત, (૨) ક્ષાયિક ત -રહસ્ય; સાર; સત્પદાર્થ; વસ્તુ; પરમાર્થ સમકિત અને (૩) ક્ષાયોપથમિક સમકિત; અથવા યથાવસ્થિત વસ્તુ. (૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની તત્ત્વજ્ઞાન-તવંસંબંધી જ્ઞાન. અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આમપુરુષની તત્વનિ ઠા-તત્ત્વમાં આસ્થા. ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. તત્પર–એકધ્યાન; બરાબર પરોવાયેલું; તૈયાર. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે તદાકાર–તેના જ આકારનું; તન્મય; લીન. સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. તપ-કોઈ પણ પદાર્થમાં લીનતા. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો તન-શરીર. ત્રીજો પ્રકાર કહ્યો છે. (પત્રાંક ૭૫૧) તનય-પુત્ર. ત્રસ-બે ઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌ ઇંદ્રિય તથા પંચેન્દ્રિય તપ-ઈદ્રિયદમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ; ઉપ જીવોને ત્રસ કહે છે. વાસાદિ બાર પ્રકારે છે. ત્રિદંડ-મનદંડ, વચનદંડ, કાયદંડ. તમ-અંધારું. તમતમપ્રભા-સાતમી નરક. ત્રિપદ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય; અથવા જ્ઞાન, તમતમા-ગાઢ અંધકારવાળી સાતમી નરક. દર્શન, ચારિત્ર. તસ્કર-ચોર. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ; જીવ, તંતહારક-વાદવિવાદનો નાશ કરનાર. અજીવ તથા બેના સંગરૂપ અવસ્થા. તાદાઓ-એકતા; લીનતા. ત્રેસઠશલાકાપુરુષ-૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ તારતમ્ય-ઓછાવત્તાપાડ્યું. વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલભદ્ર એમ ૬૩ તિભાવ-ઢંકાઈ જવું. ઉત્તમ પુરુષે છે. તિર્યપ્રચય-પદાર્થના પ્રદેશને સંચય; બહુ પ્રદેશીપાડ્યું. તીર્થ-ધર્મ; તરવાનું સ્થાન; શાસન. સાધુ, સાધ્વી, દમ-ઇંદ્રિયોને દબાવવી તે. શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ સમુદાય; ગંગા, દશ અપવાદ-આ દશ અપવાદોને આશ્ચર્ય પણ જમુનાદિ લૌકિક તીર્થ છે. કહેવામાં આવે છે. (૧) તીર્થકર પર ઉપસર્ગ, Page #975 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ શ્રીમદ્ રાજચંદ્ર (૨) તીર્થકરનું ગર્ભ–હરણ, (૩) સ્ત્રી તીર્થંકર, દરિાગ-ધર્મનો ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. (૪) અભાવિત પરિષદ, (૫) કૃષ્ણનું અપરકંકા દેખતભૂલી-દર્શનમેહદેહાધ્યાસ (પત્રાંક ૬૪૧) નગરીમાં જવું, (૬) ચંદ્ર તથા સૂર્યનું વિમાન દેહ-અવગાહના-દેહ જે ક્ષેત્રને ઘેરે તે. સહિત ભ0 મહાવીરની પરિષદમાં આવવું, (૭) ગંદક દેવ-ઘણી ક્રીડા કરનાર દેવતાની જાત. હરિવર્ષના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ, (૮) દોરંગી –બે રંગવાળું, ચંચળ. ચમરોત્પાત, (૯) ૧ સમયમાં ૧૦૮ સિદ્ધ, (૧૦) દ્રવ્ય-ગણપર્યાયવાળું દ્રવ્ય કહેવાય છે. અસંયતિ પૂજા; આ દશ અપવાદ છે. (ઠાણાંગ) દ્રવ્યકર્મ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ - પરમાણુઓને દ્રવ્ય દશ બાલ વિચ્છેદ-શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી કર્મ કહે છે; તે મુખ્યપણે આઠ છે. નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ (૧) દ્રવ્યોમેક્ષ-આઠ કર્મથી સર્વથા છૂટી જવું. મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) પુલાક દ્રવ્યલિગ-સમ્યગ્દર્શન વિનાને બાહ્ય સાધુવેશ. લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપક શ્રેણી, દ્રવ્યાનુયોગ–જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ દ્રવ્ય, (૬) ઉપશમ શ્રેણી, (૭) જિનકલ્પ, (૮) ત્રણ સાત તનું કથન હોય તે. (વ્યાખ્યાનમાર ૧-૧૭૩) સંયમ-પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સાપરાય, દ્રવ્યાર્થિન્નય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે, યથાખ્યાત ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મોક્ષ- શુદ્ધ સ્વરૂપને કહેનાર; દ્રવ્ય જેનું પ્રયોજન છે તે ગમન. (પ્રવચનસારોદ્ધાર) દ્રવ્યાથિક નય. દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું રસગંધાદિ ભેદ ધર્મ–જે પ્રાણીઓને સંસારનાં દુઃખેથી છોડાવીને રહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ ઉત્તમ-આત્મસુખ આપે. (રત્નકરંડશ્રાવકાચાર) જણાવું, નિર્વિક૯૫પણે કાંઈ છે એમ આરસીના કથાનગ–જે શાસ્ત્રમાં તીર્થકર આદિ પુરૂષનાં ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ જીવનચરિત હોય. ( વ્યાખ્યાનસાર ૧-૧૭૩) દર્શન', વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. દર્શન પરિષહ-પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ ધર્મદ–ધર્મ આપનાર. ધર્મધ્યાન-ધર્મમાં ચિત્તની લીનતા. તે ધ્યાન ચાર પ્રકારનું આકુળવ્યાકુળપણું. (પત્રાંક ૩૩૦). દર્શનમાહનીયજેના ઉદયથી જીવને સ્વસ્વરૂપનું પ્રકારે છે : આજ્ઞાવિચય, અપાયવિશ્ય, વિપાક વિચય, સંસ્થાન વિચય. ( વિશેષ માટે જુઓ ભાન ન થાય, તત્ત્વની રુચિ ન થાય. મોક્ષમાળા પાઠ ૭૪, ૭૫, ૭૬ ) દિન(ન)કર-સૂરજ. ધર્માસ્તિકાય-જે ગતિપરિણત જીવ તથા પુદ્ગલોને દિશામૂઢઅજાણ; દિશા ભૂલેલો. ચાલવામાં સહાય કરે, જેમ પાણી માછલાંને દીર્ઘશકા-શૌચાદિ ક્રિયા. ચાલવામાં મદદરૂપ છે. (દ્રવ્યસંગ્રહ) રંત-જેનો પાર પામવો કઠિન છે, તથા જેનું ધવા ( વ્ય)-વસ્તુમાં કોઈ રીતે પરિણમન હોવા પરિણામ ખરાબ છે. છતાં વસ્તુનું જે વસ્તુપણું કાયમ રહે છે તે. દરિચ્છા-ખાટી ઇચ્છા. –આકરું; કઠિનતાથી ધારણ કરી શકાય એવું. નપુંસ કવેદ-જે કષાયના ઉદયથી સ્ત્રી તથા પુરુષ દુર્લભ -દુ:ખે કરીને પ્રાપ્ત થાય. બનેની ઇચ્છા કરે. દુર્લભ બધી-સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિની નભ-આકાશ. દુર્લભતા. નમસ્કાર મંત્ર-નવકાર મંત્ર. દુષમ (કલિયુગ)-પંચમકાલ. આ આરો પંચમકાલ નય-વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય છે. અન્ય દર્શનકારે એને જ કલિયુગ કહે છે. કહે છે. જૈન શાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન જિનાગમમાં આ કાલને “દુષમ” એવી સંજ્ઞા કહી છે: દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નય. આ નયામાં છે. (પત્રાંક ૪૨૨). જ બધા નોનો સમાવેશ થઈ જાય છે. Page #976 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ નરકગતિ–જે ગતિમાં જીવાને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છે : રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તથા મહાતમપ્રભા (તમતમપ્રભા). (તત્ત્વાર્થસૂત્ર) નરગતિ–મનુષ્યતિ.. નવઅનુદેિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલાકમાં નવગ્રં વેયિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેમાં સભ્યદૃષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી આવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને માક્ષે જાય છે. નવકારમંત્ર–જૈનાના અત્યંત માન્ય મંત્ર— “નમો અરિહંતાણં, નમેા સિદ્ધાણં, નમે આયરિયાણં, નમે. ઉવજ્ઝાયાણં, નમેલાએ સવ્વસાહૂણં આ નવકાર મંત્ર છે. જુઓ મેાક્ષમાળા '' પાઠ ૩૫. નવકૈવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણા પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભાગ, અનંત ઉપભાગ, અનંતવીર્ય. (સર્વાર્થસિદ્ધિ અ. ૨) નવગ્રેવેયિ—સ્વર્ગોની ઉપર નવÅવેયિકોની રચના છે. ત્યાં બધા અહમિન્દ્રો હોય, તે વિમાનાનાં નામ આ પ્રમાણે છે : સુદર્શન, અમેઘ, સુપ્રબુદ્ધ, યશેાધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર ( ત્રિલેાકસાર ), નવતત્ત્વ-જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મેાક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ) નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છે : કાલિનિધ, મહાકાલનિધિ, પાંડુનિધિ, માણવકનિધિ, શંખનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ. નવ નાકષાય–અલ્પ કષાયને નાકષાય કહે છે. તે નાકષાયો નવ પ્રકારના છે : હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્રવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. ૮૮૭ નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણુ–પરમાત્મા; શ્રીકૃષ્ણ. નાસ્તિ1- અભાવ. નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર. નિકાચિત કર્મ—જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગાદ–એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય. નિજ છદ્મ-પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. નિદિધ્યાસન–અખંડ ચિંતવન. નિબંધન—બાંધેલું. નિયતિ-નિયમ; ભાગ્ય; જે થવાનું છે તે. નિરંજન—કર્મકાલિમા રહિત, નિરુપક્રમ આયુષ−જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ. નિગ્રંથ-સાધુ, જેની માહની ગાંઠ છૂટી છે. નિર્દેશિની–સાધ્વી. નિર્જરા-અંશે અંશે કર્માનું આત્માથી છૂટા પડવું. નિર્યુક્તિ- શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મેાક્ષ. નિર્વિકલ્પ–નિરાકાર દર્શનાપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પાના અભાવ. નિર્વિચિકિત્સા–સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા ત્માઓના મિલન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવા. નિવૈદ્યની કથા—જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હાય તેવી કથા. નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર. નિહાર–શૌચ; મલત્યાગ. નૈકી-ઈમાનદારી; ભલાઈ. નેપથ્ય– નાટકના પડદાની પાછળ; અંતર. નૈષ્ઠિક–શ્રદ્ધાવાન. નૌતમ—નવીન (નવતમ ). Page #977 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ શ્રીમદ્ રાજચંદ્ર પંદર ભેદે સિદ્ધ-તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરપતંગ-નપુંસક. સિદ્ધ, અતીર્થકર સિદ્ધ, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, પતિત-પાપી; અદશાવાળું. બુદ્ધબેધિત; સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, પદસ્થ-જે ધ્યાનમાં અરિહંતાદિ પરમેષ્ઠીઓનું ચિંતવન અન્યલિંગ, જૈનલિંગ, ગૃહસ્થલિંગ, એક, અનેક. કરાય છે. (શ્રીમદ્ રાજચંદ્ર વ્યાખ્યાનસાર) પદ્મવન-કમળવન. પાદ૫-ઝાડ. પદ્માસન-એક પ્રકારનું આસન. પાદબુજ ચરણકમળ. પરધર્મ–અન્યમત; પુદગલ આદિ દ્રવ્યોના ધર્મ પાનાર-સંગ. આત્માને માટે પરધર્મ છે. પાપીજળ-અયોગ્ય પાણી; જે પાણી પીવાથી પાપ પરભાવ-પરદ્રવ્યનો ભાવ તે પરભાવ. થાય તે. પરમધામ-ઉત્તમ સ્થાન, અતિશય તેજ. પાર્થિવપાક-સત્તાએ થયેલો. પરમપદ-મોક્ષ; આત્મસ્વભાવ. પાશ્વનાથ-૨૩ મા તીર્થંકર. પરમ સત–આત્મા, પરમજ્ઞાન, સર્વાત્મા (પત્રાંક ૨૦૯) પિશન–ચાડી ખાનાર. પરમ સત્સંગ-પોતા કરતાં ઉચ્ચ દશાવાળા મહાત્મા- પુણ્યાનુબંધી પુણ્ય-જે પુણ્યોદય આગળ આગળ ઓને સમાગમ. પુણ્યનું કારણ થતું જાય છે તે. પરમાણુ-પુદ્ગલને નાનામાં નાનો ભાગ. પુદગલ-અચેતન વસ્તુઓને મુદ્દગલ કહે છે, પણ તે પરમાર્થ સમ્યક્ત્વ-આત્મા, જે પદાર્થને તીર્થકરે અચેતનમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આદિ કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ ધર્મો હોવા જોઈએ. થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે. પુરંદર-ઇંદ્ર. પત્રાંક ૪૩૧ પુરંદરી ચાપ–મેઘધનુષ. પરમાર્થ સંયમ-નિશ્ચયસંયમ, સ્વરૂપને વિષે સ્થિતિ. પુરાણ પુરુષ-પરમાત્મા. આમાં જ સનાતન છે. પત્રાંક ૬૬૪ પુરુષવેદ-જેથી જીવને સ્ત્રી--સંભોગની ઇચ્છા થાય. પરમાવગાઢ સમ્યકત્વ-કેવલજ્ઞાનીઓને પરમાવ- પુલાક લબ્ધિ-જે લબ્ધિના બળથી જીવ ચક્રવર્તીના ગાઢ સમ્યકત્વ હોય છે. લશ્કરનો પણ નાશ કરી શકે. પરસમય-અન્યદર્શન; સમય એટલે આત્મા ને ભૂલીને તા-કૃતકૃત્યતા. બીજ પદાર્થોની સન્મુખ થવું અથવા લીન થવું. પૂર્વ-પશ્ચિાત્ આગળપાછળ. પરાભક્તિ–ઉત્તમ ભક્તિ, જ્ઞાની પુરુષના સર્વ ચારિત્રમાં પૂર્વાનુપૂર્વ-પ્રથમ પ્રાપ્ત થયેલ વસ્તુ. ઐકયભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પૂર્વાપર અવિરોધ-આગળપાછળ જેમાં વિરોધ પરમાત્મામાં ઐશ્વભાવ. પત્રાંક ૨૨૩ ન હોય. પરિગ્રહ–વસ્તુ પર મમતા; મૂર્છાભાવ. પ્રતિબંધ-જે કર્મો : પરિવર્તન -ફેરફાર. વાનો સ્વભાવ પડે છે તેને પ્રકૃતિબંધ કહે છે. પર્યટન-પરિભ્રમણ. પ્રજ્ઞાબુદ્ધિ. પર્યાય-વસ્તુઓની પલટાતી અવસ્થા. પ્રત્યેક વસ્તુ પ્રજ્ઞાપના-પ્રરૂપણા; નિરૂપણ. પર્યાયવાળી છે. પ્રજ્ઞાપનીયતા–જણાવવા યોગ્ય વર્ણન. પર્યાયવૃદ્ધતા-ઉમરમાં મોટાપણું; દીક્ષાએ મોટાપણું પ્રતિક્રમણ–થયેલા દોષોને પશ્ચાત્તાપ. પર્યાયાલોચન-એક વસ્તુને બીજી રીતે વિચારવી છે. પ્રતિપલ-દરેક ક્ષણ પર્યુષણ-જૈનોનું એક મહાન પર્વ. પ્રતિબંધ-રોકાવું; પરવસ્તુઓમાં મોહ. પંથ-સંપ્રદાય; મત; માર્ગ. પ્રતિમોતીસ્વીકારનાર. Page #978 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ પ્રત્યાખ્યાન–વસ્તુનો ત્યાગ કરવા. (વિશેષ માટે જાઓ, મેાક્ષમાળા પાઠ ૩૧) પ્રત્યેબુદ્ધ-કોઈ વસ્તુના નિમિત્તથી જેને બાધ થયા હોય તે, જેમ કરકંડુ આદિ પુરુષો. પ્રત્યેક શરીર-દરેક જીવનું જુદું જુદું શરીર, પ્રભુત્વ-સ્વામીપણું. પ્રદેશ-આકાશનો તે અંશ જેને અવિભાગી ઍક પુદ્ગલ પરમાણુ રોકે છે, તેમાં અનેક પરમાણુને સ્થાન આપવાનું સામર્થ્ય હોય છે. પ્રદેશબંધ—બંધાયેલા કર્મોની સંખ્યાનો નિર્ણય એટલે કે કેટલા કર્માણુ આત્માની સાથે બંધાયાં છે. પ્રદેશ સંહાર વિસર્પ—શરીરને લીધે આત્માના પ્રદેશાનું સંકોચાવું તથા ફેલાવું. પ્રદેશેાય–કર્મોનું પ્રદેશમાં ઉદય થવું, રસ દીધા વિના ખરી જવું. પ્રમાણ—સાચું જ્ઞાન; વસ્તુને સર્વાંશે ગ્રહણ કરનારું જ્ઞાન. પ્રમાણાબાધિત-પ્રમાણથી વિચારતાં જેમાં વિરોધ ન આવે. પ્રમાદ-ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (મેાક્ષમાળા-૫૦) પ્રમાદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવાં. (પત્રાંક ૬૨). મ ખાર અંગ—આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃદ્દશાંગ, અનુત્તરૌપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ. અપા આર ગુણ-અરિહંત ભગવાનના ૧૨ ગુણ છે. (૧) વચનાતિશય, (૨) જ્ઞાનાતિય,. (૩) યાપગમાતિશય, (૪) પૂજાતિશય, (૫) અશાક વૃક્ષ, (૬) કુસુમવૃષ્ટિ, (૭) દિવ્ય ધ્વનિ, (૮) ચામર, (૯) આસન, (૧૦) ભામંડલ, (૧૧) ભેરી, (૧૨) છત્ર. ૪ અતિશય તથા ૮ પ્રાતિહાર્ય કહેવાય છે. માર તપ-અનશન, અવૌદર્ય, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. vee માર વ્રત-શ્રાવકનાં બાર વ્રત છે, તે આ પ્રમાણે: અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, પરિગ્રહ-પરિમાણાણુવ્રત અને બ્રહ્મચર્યાણુવ્રત એ પાંચ અણુવ્રત કહેવાય છે. દિવ્રત, દેશવ્રત, અનર્થદંડવ્રત આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રાષધાપવાસ, ઉપભોગપરિભોગપરિમાણ, અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. માલજીવ–અજ્ઞાની આત્મા. ખાદ્યપરિગ્રહ-બહારના પદાર્થો પર `મમતા રાખવી. તે પરિગ્રહ દશ પ્રકારે છે:- ક્ષેત્ર, ઘર, ચાંદી, સેાનું, ગાયભેંસ, ધન, ધાન્ય, દાસી, દાસ અને વાસણ. માથભાવ-લૌકિક ભાવ; સંસારભાવ. બીજજ્ઞાન-સમ્યગ્દર્શન. બીજરૂચિ સમ્યક્ત્વ-પરમાર્થ સમ્યવાન જીવમાં નિષ્કામ શ્રદ્ધા. (પત્રાંક ૪૩૧) . મેાધબીજ-સમ્યગ્દર્શન. બ્રહ્મચર્ય-આત્મામાં રમવું; સ્રીમાત્રનો ત્યાગ. બ્રહ્મરસ-આત્મ-અનુભવ. બ્રહ્મવિદ્યા-આત્મજ્ઞાન. બ્રહ્માંડ–સકલ વિશ્વ. બ્રાહ્મી વેદના-આત્મા સંબંધી વેદના; આન્તરિક પીડા ભ ભક્તિ–વીતરાગી પુરુષોના ગુણામાં લીનતા. તેઓના ગુણેા ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ ભક્તિ છે. ભદ્રભરણ-સજજન પુરુષાના પોષનાર. ભકિતા-સરલતા; ઉત્તમતા. ભય–કોઈ ભયાનક પદાર્થ જોઈને આત્મ-પ્રદેશાનું કંપવું. ભયભંજન-ભયને ટાળનાર. ભયસંજ્ઞા-જેથી જીવને ભય લાગ્યા કરે છે. ભરત–ભગવાન ઋષભદેવના પુત્ર, આદિ ચક્રવર્તી, ભતૃહરિ-એક મહાન યોગી થઈ ગયા છે. ભવન-ધર; મકાન, ભવનપતિભવનપતિ જાતિના દેવતા. ભવનમાં રહેતા હાવાથી ભવનવાસી પણ કહેવાય છે. ભવભ્રમણ-સંસાર પરિભ્રમણ. Page #979 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભવસ્થિતિ–દેવ આદિ યોનિમાં ઉત્પત્તિના કાળની મંત્ર-દેવતા અધિષ્ઠિત અક્ષરવિશેષ; જાપ કરવા યોગ્ય મર્યાદા. ; ગુપ્ત વાતચીત. ભવિતવ્યતા-પ્રારબ્ધ, નસીબ. માયા-ભ્રાંતિ; કપટ. ભવ્ય-મોક્ષ પામવાને લાયક, યોગ્ય. માયિક સુખ-સંસારનું સુખ. ભામિની-સ્ત્રી. માર્ગાનુસારી-“તેવા (આત્મજ્ઞાની) પુરુષની નિષ્કામ ભા -વહેમ; ભ્રમણા. ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે ભાવ-પરિણામ; ગુણ; પદાર્થ. જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ ભાવસૂવ-આત્માના જે ભાવથી કર્મ આવે જિન કહે છે.” (પત્રાંક ૪૩૧) છે તે રાગદ્વેષ આદિ ભાવ. મિતાહારી-પ્રમાણસર જમનાર. ભાવનય–જે નય ભાવને ગ્રહણ કરે. મિથ્યાષ્ટિ–જેને આત્માનું ભાન નથી. ભાવનિકા-મિથ્યાત્વ, રાગદ્વેષાદિ પરિણામ. મિશ્ર ગુણસ્થાન-જે ગુણસ્થાનમાં આત્માની પરિણતિ ભાવશૂન્ય-ભાવ વગર. ન તો સમ્યફ હોય ન મિથ્યાત્વરૂપ હોય એવી જે ભાવશ્રત-શ્રવણ વડે જે જ્ઞાન થાય છે તે. ભૂમિકા તે મિશ્ર ગુણસ્થાન. ભાષ્ય-વિસ્તારવાળી ટીકા. મુક્તિશિલા-સિદ્ધ સ્થાનની નીચે આવેલી ૪૫ લાખ ભાવસમાધિ–આત્માની સ્વસ્થતા. યોજનની સિદ્ધશિલા. ભિન્નભાવ-જુદાઈ. મુનિ-જેને અવધિ, મન:પર્યવજ્ઞાન હોય તથા કેવળભૂરસી દક્ષિણ-લાંચ; બાંધી રકમની દક્ષિણા. જ્ઞાન હોય તે. ભેદજ્ઞાન-જડચેતનનું જ્ઞાન. મુમતિ-મુખ આગળ રાખવાને કપડાને કટકો. ભ્રમ ભૂરકી–વહેમની ભસ્મ-રાખ. મુમુક્ષુ-મેક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની ભ્રાંતિ–મિથ્યાજ્ઞાન, અસદારોપ. અભિલાષા છે તે. મ મુમુક્ષુતા સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મતાથ-નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; મોક્ષને વિષે જ યત્ન કરવો તે. (પત્રાંક ૨૫૪) સરળપણ ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. મચ્છભાવ-પરપદાર્થ પ્રત્યે આસક્તિ. (આત્મસિદ્ધિ ગાથા ૩૨). મૂદષ્ટિ–અજ્ઞાનભાવ; સઅસદુના વિવેક વગરની મતિજ્ઞાન-ઇંદ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન માન્યતા. થાય તે. મૃષા-ખોટું; અસત્ય. મધ્યમાવાચા બહુ ઊંચી નહીં તેમ અતિ ધીમી મેધાવી-બુદ્ધિમાન; પ્રજ્ઞાવાળો. નહીં; વાણીને એક પ્રકાર. મધ્યસ્થતા-ઉદાસીનતા, રાગદ્વેષ રહિતપણું. મેષોન્મેષ-આંખનું ઉઘાડવું ને બંધ કરવું. મૈત્રી–સર્વ જગતથી નિર્વેરેબુદ્ધિ. (પત્રાંક ૫૭) મનન-વિચાર. મોક્ષ-આત્માથી કર્મોનું સર્વથા છૂટી જવું તે મોક્ષ. મહામારંભ-અતિશય આરંભ-મહાન હિંસક વ્યાપાર મોક્ષમાર્ગ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુઆદિ કાર્ય. ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ. સભ્યતનજ્ઞાનમહામિથ્યાત્વ-ઘણું અજ્ઞાન, જેના ઉદયમાં સદુપદેશ વારિત્રાળ મોક્ષમારઃ (તત્ત્વાર્થસૂત્ર) પણ ન ગમે. મહાપ્રતિમા–અભિગ્રહવિશેષ. મેક્ષસુખ-અલૌકિક સુખ; આત્માનંદ. જે સુખ મહાવિદેહ ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવ કાયમ મોક્ષ મુખેથી કહી શકાતું નથી. (વિશેષ માટે જુઓ જઈ શકે. મોક્ષમાળા પાઠ ૭૩) મહાવ્રત-સાધુઓનાં વ્રતને મહાવ્રત કહેવામાં આવે છે. મોહ–જે આત્માને ગાંડો બનાવી દે; સ્વ તથા પરનું મહિષ-પાડે. ભાન ભુલાવે; પરપદાર્થોમાં એકત્વબુદ્ધિ કરાવે. Page #980 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૮૯૧ મોહનીય કર્મ–આઠ કર્મોમાં એક મોહનીય કર્મ રૌદ્ર-વિકરાળ; ભયાનક છે, જે કર્મોનો રાજા કહેવાય છે. તેના પ્રભાવે રૌદ્રધ્યાન-દુષ્ટ આશયવાળું ધાન. તે ચાર પ્રકારે છે : જીવ સ્વરૂપને ભૂલે છે. હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, વિષયસંરક્ષણાનંદ. મોહમયી-મુંબઈ. હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહમાં આનંદ માનવ. આ ધ્યાન નરકગતિનું કારણ થાય છે. યતિ-ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનાર. યત્ના-કોઈ પણ જીવની હિંસા ન થાય તેમ પ્રવર્તવું. લબ્ધિ -વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયપશમથી પ્રાપ્ત (વિશેષ માટે જુઓ મોક્ષમાળા પાઠ ૨૭) થતી શક્તિ, શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ યથાર્થ–વાસ્તવિક. પ્રાપ્ત થવો તે. યશનામકર્મ–જે કર્મના ઉદયથી યશ ફેલાય. લખેવાય-અક્ષર ભેડા હોવા છતાં જે વાકયમાં યાચકપણું–માગવાપણું. ઘણે અર્થ સમાયેલો છે, ચમત્કારી વાય. થાવજજીવ-જન્મ સુધી. લાવણ્યતા-સુંદરતા. યુગલિયા-ભેગભૂમિના જીવો. લિંગદેહજન્યજ્ઞાન-દશ ઇંદ્રિય, પાંચ વિષય અને મન યોગ-આત્મપ્રદેશોનું હલનચલન થવું; મેક્ષ સાથે એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેથી થયેલું જ્ઞાન. આત્માનું જોડાવું; મોક્ષનાં કારણેની પ્રાપ્તિ; ધ્યાન. લેશ્યા-કષાયથી રંગાયેલી યોગની પ્રવૃત્તિ. જીવનાં યોગક્ષેમ-જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. તેનું રક્ષણ કરવું. (પત્રાંક ૭૫૨) યોગદશા–ધ્યાનદશા. લેક-સર્વ દ્રવ્યોને આધાર આપનાર. ગદષ્ટિસમુચ્ચય-ગને ગ્રન્થ છે. લેાકભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું. ગિબિંદુ-શ્રીહરિભદ્રાચાર્યનો યોગ સંબંધી ગ્રન્થ છે. યોગવાસિકડ-વૈરાગ્યપષક એક ગ્રન્થનું નામ. લંકસંજ્ઞા–શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થનો ઉચ્છેદ યોગકુરિત–ધ્યાન દશામાં પ્રગટેલ. થાય તેમ છે, એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર યોગાનુયોગ-યોગ થયા પછી ફરી તેને યોગ થાય. તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લેકબનવાકાળ હોવાથી. સંજ્ઞા. (અધ્યાત્મસાર) યોગીંદ્ર-ગીઓમાં ઉત્તમ, લેકસ્થિતિ-લોકરચના. નિ-ઉત્પત્તિસ્થાન. લોકાગ્ર-સિદ્ધાલય. લૌકિક અભિનિવેશ-દ્રવ્યાદિલેભ, તૃષ્ણા, દૈહિક માન, રહનેમી-ભગવાન નેમિનાથનો ભાઈ. - કુળ, જાતિ, આદિ સંબંધી મેહ. (પત્રાંક ૬૭૭) રાજસીવૃત્તિ-રજોગુણવાળી વૃત્તિ; ખાવું. પીવું અને લૌકિકદષ્ટિ–સંસારવાસી જીવો જેવી દૃષ્ટિ. મઝા કરવી. પુદ્ગલાનન્દી ભાવ. રાજીપો-ખુશી વિકપણું –અસરળતા. રામતી- ભગવાન નેમિનાથની મુખ્ય શિષ્યા. વનિતા-સ્ત્રી. ચકપ્રદેશ–મેરના મધ્યભાગમાં આવેલ આઠ રચક- વગણા-સમાન અવિભાગ પ્રતિચ્છેદોના ધારક કર્મપ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત થાય છે. પરમાણુના સમૂહને વર્ગ કહે છે, તેવા વર્ગોના આત્માના પણ આઠ ચકપ્રદેશ છે જેને અબંધ સમૂહને વર્ગણા કહે છે. (જૈન પ્રવેશિકા) કહેવામાં આવે છે. વિશેષ માટે જાઓ વચનાબુદ્ધિ-સત્સંગ, સદગુરુ આદિને વિષે ખરા પત્રાંક ૧૩૯) આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે માહાત્મબુદ્ધિ રૂપી–જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ રૂપી કહેવાય છે. વર્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા Page #981 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ શ્રીમદ્ રાજચંદ્ર વિચારી અમાહામ્યબુદ્ધિ નહીં; (પત્રાંક પર૬.) વેદ- નેકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન છેતરવાની બુદ્ધિ. કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને વાચાજ્ઞાન-બેલવા પૂરતું જ્ઞાન, પણ આત્મામાં નામકર્મના ઉદયથી આવિભૂત દેહના ચિહનપરિણમેલું નહીં. વિશેષને દ્રવ્યવેદ કહે છે. તે વેદ ત્રણ છે : સ્ત્રી“સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન; વેદ, પુરુષવેદ, નપુંસકવેદ. તે કહીએ જ્ઞાની શા બાકી વાચા જ્ઞાન.” વેદનીય કર્મ-જે કર્મના ઉદયથી જીવને શાતા–આત્મસિદ્ધિ ગાથા ૧૪૦ અશાતા વેદાય, સુખદુઃખની સામગ્રી પ્રાપ્ત થાય. વારાંગના-ગુણકા; વેશ્યા. વૈરાગ્ય-ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ વાલમીકિ-આદ્યકવિ તથા રામાયણના કર્તા. થવી તે વૈરાગ્ય. વ્યતિક્રમી–પૂર્ણ થઈ. વિકથા-ખોટી કથા; સંસારની કથા. તે ચાર પ્રકારે વ્યતિરેક સાધ્યના અભાવમાં સાધનનો અભાવ. જેમ છે: સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા. અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ. વિધવા-વિઘતા; વ્યય, (મોક્ષમાળા પાઠ ૮૭, ૮૮, વ્યવસે છેદ-નાશ; જુદું પાડવું. ૮૯, ૯૦). વ્યવહાર–સામાન્ય વર્તન. વિચારદશા–“વિચારવાનના ચિત્તમાં સંસાર કારા વ્યવહા૨ આગ્રહ–બાહ્ય વસ્તુ; બાહ્ય ક્રિયાને આગ્રહ, ગૃહ છે, સમસ્ત લોક દુ:ખે કરી આર્ત છે; જેમ કે આટલું તો અવશ્ય કરવું જોઈએ. ભયાકુળ છે, રાગદ્રષના પ્રાપ્ત ફળથી બળતા છે.” વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદરૂપે કહે. (પત્રાંક ૫૩૭) એવા વિચારો જે દશામાં વ્યવહાર શુદ્ધિ-આચાર શુદ્ધિ, શુદ્ધ વર્તન, આ ઉત્પન્ન થાય તે વિચારદશા. લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું વિતિગિચ્છાઆશંકા, જુગુપ્સા; સંદેહ; સૂગ. કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વિહી દશા-દેહ હોવા છતાં જે પોતાના શુદ્ધ વ્યવહાર શુદ્ધિ. (પત્રાંક ૪૮) આત્મસ્વરૂપમાં વર્તે છે એવા પુરુષની દશા તે વ્યવહાર સંયમ–તે (પરમાર્થ) સંયમને કારણભૂત વિદેહી દશા–જેમ શ્રીમદ્ રાજચંદ્રજી પોતે વિદેહી એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણને વ્યવહાર સંયમ દશાવાળા હતા. કહ્યો છે. (પત્રાંક ૬૬૪) વિપરિણામ-ખોટું ફળ આવવું. વ્યસન-કુટેવ; લત. વ્યસન સામાન્યપણે સાત પ્રકારે વિપર્યાસ-વિપરીત; મિથ્યા. છે : જુગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચેરી, વિસંગજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન. પરસ્ત્રીનું સેવન. આ સાતે અવશ્ય ત્યાગવા યોગ્ય છે. વિભાવ-રાગદ્વેષ આદિ ભાવે તે વિભાવ, વિશેષ- વ્યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થા. ભાવ; સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે વ્યાસ-મહાભારત અને પુરાણોના કર્તા. પરિણમન. (વ્યાખ્યાનસાર ૧-૨૦૧૫) શ વિમતિ-વિશેષબુદ્ધિ, વિપરીત બુદ્ધિ. શતક-સેને સમુદાય. શતાવધાન–એકી સાથે એ વાત પર ધ્યાન આપવું તે. વિમાસણ-પસ્તાવો. શવરી-રાત્રિ. વિરોધાભાસ–માત્ર દેખીતો વિરોધ. શશિચંદ્રમા. વિવેક-સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું શંકર-મહાદેવ; સુખ આપનાર. નામ વિવેક. (મોક્ષમાળા પાઠ ૫૧) શંકા સહ-સંદેહ સહિત. વિષયમૂચ્છ-પાંચ ઇંદ્રિયના વિષયોમાં આસક્તિ. શામલીવૃક્ષ-નરકના એક વૃક્ષનું નામ; શીમળાનું ઝાડ, વિસર્જન –ત્યાગ. શાસ–વીતરાગી પુરૂનાં વચન તે શાસ્ત્ર; ધર્મગ્રન્થ. વિસસા પરિણામ-સહજ પરિણામ. શાસ્ત્રકાર–શાસ્ત્ર રચનાર. Page #982 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ૮૯૩ શાસ્ત્રાવધાન–શાસ્ત્રમાં ચિત્તની એકાગ્રતા. શિક્ષાબંધ-ન્યાયનીતિને ઉપદેશ. સારી શિખામણ. સજીવન મૂર્તિ-દેહધારી મહાત્મા. શિથિલકર્મ–જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તે. સત્યરુષાર્થ–આત્માને કર્મબંધનથી મુક્ત કરી શકે તે પ્રયત્ન. શુક્લધ્યાન-જીવનાં શુદ્ધ પરિણામોથી જે ધ્યાન સતમૂર્તિ-જ્ઞાની પુરુષ. કરાય છે તે શુક્લધ્યાન. સત્સંગ સલૂને જે રંગ ચઢાવે. (મોક્ષમાળા પાઠ ૨૪) શુદ્ધોપયોગ રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી શુભ ઉપગ-મંદ કષાયરૂપ ભાવ. વીતરાગ પુરુષની યોગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ. ભક્તિ, જીવદયા, દાન, સંયમ ઇત્યાદિ. (પત્રાંક ૨૪૯) શુભદ્રવ્ય-જે પદાર્થના નિમિત્તે આત્મામાં સારો સનાતન–શાશ્વત; પરાપૂર્વથી ચાલ્યું આવતું. પ્રશસ્તભાવ થાય. સમકિત-સમ્યગ્દર્શન. (મૂળમાર્ગ ગાથા ૭) શુષ્કજ્ઞાની–જેને ભેદજ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ સમદર્શિતા-શત્રુ, મિત્ર, હર્ષ, શેક, નમસ્કાર, અધ્યાત્મ હોય. (વિશેષ માટે આત્મ૦ ગા. ૫, ૬) તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જે સમતા તે; પદાર્થને શૈલેશીકરણ–પર્વતમાં મોટો મેરુ, તેના જેવું વિષે ઇષ્ટ–અનિષ્ટ-રહિતપણું. અચલ-અડગ. વ્યાખ્યાનસાર) સમય-કાલનો નાનામાં નાનો ભાગ. શ્રમણ-સાધુ; મુનિ. સમવાયસંબંધ-અભેદસંબંધ. અમાપાસક-શ્રાવક; ગૃહસ્થ. સમશ્રેણી–સમભાવની ચાલુ રહેતી પરિણતિ. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રેતા- શ્રવણ કરનાર. સમસ્વભાવી-એક સરખા સ્વભાવવાળા. (ઉપદેશછાયા પૃષ્ઠ ૭૨૯) સમાધિ મરણ-સમતાપૂર્વક દેહત્યાગ. શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને સમિતિ-ચત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુત સમુદઘાત-મૂલ શરીર છોડ્યા સિવાય આત્માના જ્ઞાન કહે છે. જેમ કે-ઘડો’ શબ્દ સાંભળવા પ્રદેશનું બહાર નીકળવું તે. સમુદ્યાત સાત પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. પ્રકારે છે : વેદના, કષાય, વૈક્રિયિક, મારણાંતિક, (જેન સિદ્ધાંત પ્રવેશિકા) તૈજસ, આહારક, અને કેવલી સમુદ્રઘાત. શ્રેણિક- ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશના સરિતા–નદી. એક પ્રતાપશાલી રાજા, ભગવાનના પરમભક્ત. સલિલ-પાણી. શ્રેણી–સર્વ અનંત આકાશની લાંબી લીટી; સઘયણ-શરીરની દૃઢતા; શરીરનાં હાડ વગેરેનું ચારિત્રમેહની ૨૧ પ્રકૃતિને ઉપશમ અથવા બંધારણ–બાંધો. ક્ષય થાય તેવી આત્માની ચઢતી ચઢતી દશા. સંઘાડો–સંઘ. એયિક સુખ-મોક્ષસુખ. સંજ્ઞા-જ્ઞાન વિશેષ, કંઈ પણ આગળ પાછળની ચિંત વન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પત્રાંક ૭૫૨) ષટદશન-(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) સાંખ્ય, સંવલન કષાયથાખ્યાત ચારિત્રને રોકનાર વધારેમાં (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) ચાર્વાકની વધારે પંદર દિવસની સ્થિતિવાળા કક્ષાયની ચોકડી. માન્યતાઓ. (પત્રાંક ૭૧૧) સંયતિ-સંયમમાં યત્ન કરનાર. ષટદ્વવ્ય-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા સંયમ-૧૭ પ્રકારનો સંયમ. ઇંદ્રિય, મન વગેરેને કાબૂમાં કાલ એ છ મૂળ પદાર્થો. રાખીને પૃથ્વી આદિ જીવોનું રક્ષણ કરવું. આત્માની પક્ષદ–આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, અભેદ ચિંતના સર્વ ભાવથી વિરામ પામવારૂપ. મોક્ષ છે, તથા મોક્ષનો ઉપાય છે. (પત્રાંક ૪૯૩) સંયમ શ્રેણી-સંયમના ગુણની શ્રેણી. Page #983 -------------------------------------------------------------------------- ________________ ' શ્રીમદ્ રાજચંદ્ર સંવત્સરી-છમછરી, વાર્ષિક ઉત્સવ. સોપમ આયુષ્ય-શિથિલ–એકદમ ભોગવી લેવાય સંવર-કર્મ આવવાનાં દ્વારને બંધ કરવાં. તેવું આયુષ્ય. સંવૃતસંવર સહિત, આસવ નિરોધ કરનાર. અંધ-બે અથવા બેથી અધિક પરમાણુઓના જથ્થાને સંગ–વૈરાગ્યભાવ; મોક્ષની અભિલાષા; ધર્મ; ધર્મના સ્કંધ કહે છે. ફળમાં પ્રીતિ. સ્ત્રીવેદ કર્મ–જે કર્મના ઉદયથી પુરુષની ઇચ્છા થાય. સંસાર-જીવને ફરવાનું સ્થળ. તે ચાર ગતિરૂપ છે. સ્થવિરક૫-જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રસંસારાનુપ્રેક્ષા સંસાર અપાર દુઃખરૂપ છે, તેમાં મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર આ જીવ અનાદિકાળથી ભટક્યા કરે છે એમ કરેલ, બાંધેલ, નક્કી કરેલ માર્ગ, નિયમ. વિચાર કરવો. સ્થિતપ્રજ્ઞદશા-મનુષ્યમનમાં રહેલી સર્વ વાસનાઓને સંસારાભિરુચિ-સંસાર પ્રત્યે ઘણો ભાવ. છોડી દે, અને અન્તરાત્મામાં જ સંતુષ્ટ રહી સંસ્થાન-આકાર. આત્મસ્થિરતા પામે તે દશા. (ગીતા અ. ૨) સાખીબે ચરણાને એક પ્રકારનો દોહરો કે પદ, સ્થિતિબંધ-કર્મની કાલમર્યાદા. ગઝલ, લાવણી. સ્થિતિસ્થાપદશા–વીતરાગ દશા; મૂળસ્થિતિમાં ફરી સાતવેદનીય-જે કર્મના ઉદયથી જીવને સુખની આવી જવું. સામગ્રી મળે. સ્યાસ્પદ-કથંચિત ; કોઈ એક પ્રકારે. સાધુ-આત્મદશાને સાથે તે, સજજન; સામાન્યપણે સ્વાદુવાદ-દરેક વસ્તુને એકથી વધારે ધર્મો હોય છે, ગૃહવાસ ત્યાગી મૂળ ગુણના ધારક તે. તે બધા ધર્મોને લક્ષમાં રાખીને કોઈ અપેક્ષાપૂર્વક સામાયિક—બે ઘડી સુધી સમતા ભાવમાં રહેવું. લવું; અનેકાંતવાદ. સિદ્ધ-આઠ કર્મથી મુક્ત થયેલ શુદ્ધ આત્મા; સિદ્ધ સ્વ ઉપયોગ-આત્માનો ઉપયોગ. પરમાત્મા. સ્વચ્છેદ-પોતાની મરજી પ્રમાણે અહંકારે ચાલવું. સિદ્ધાંતબંધ-સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે. આ જ થયેલું સ્વરૂપ છે, જ્ઞાનીપુરુએ નિષ્કર્ષ કરી જે પિતાનું ડહાપણ અને તેને જ સ્વછંદ કહેલ છે.” પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી (ઉપદેશછાયા પૃષ્ઠ ૬૯૬) વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો સ્વદ્રવ્ય-અનંતગુણ પર્યાયવાળો એવો પોતાનો આત્મા જે બોધ તે સિદ્ધાંતબોધ. (પત્રાંક ૫૦૬) તે સ્વદ્રવ્ય. સિદ્ધિયોગથી મળતી આઠ શક્તિઓમાંની દરેક– સ્વધર્મ–આત્માનો ધર્મ, વસ્તુનો પોતાનો સ્વભાવ. (અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, સ્વ સમય–પોતાનું દર્શન, મત અથવા સમય તે પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ) આત્મા તેથી પોતાનો શુદ્ધ આત્મા. સિદ્ધિમાહ-સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની અને બતાવવાની સ્વાત્માનુભવ-પોતાના આત્માનું વેદન. “એક લાલચ. સમ્યક્ ઉપયોગ થાય તે પોતાને અનુભવ થાય સુખદ-સુખ આપનાર. કે કેવી અનુભવ દશા પ્રગટે છે!” (ઉપદેશછાયા) સુખાભાસ–સુખ નહીં પણ સુખ જેવું લાગે; કલ્પિત સુખ. હસ્તામલકવત-હાથમાં રહેલા આંબળાની સમાન, સ્પષ્ટ સુધર્માસ્વામી–ભગવાન મહાવીરના એક ગણધર. હાવભાવ–શુંગાર યુક્ત ચેષ્ટા. તેમણે રચેલાં આગમ હાલ વિદ્યમાન છે. હુંડાવસર્પિણી કાલ-અનેક કલ્પ પછી જે ભયંકર સુધારસ–મુખમાં ઝરતો એક પ્રકારનો રસ, તે કાલ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, આત્મસ્થિરતાનું સાધન ગણાય છે. અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે. સુલભાધિ-જેને સહજમાં સમ્યગ્દર્શન થઈ શકે. હેય-તજવા યોગ્ય પદાર્થ. Page #984 -------------------------------------------------------------------------- ________________ અકબર પ અખો (અક્ષય ભગત) ૨૩૪, ૩૦૨, ૩૭૩, અચળ (ડુંગરશીભાઈ, ગોલિયા, પ૦૪, ૫૫૫, ૫૬૦. અજિતનાથ ભગવાન ૫૭૫, ૬૬૪, અનંતનાથ ૭૦૪, અનાથદાસજી ૪૦૫, ૬૯૦. અનાથીમુનિ ૩૭-૪૦, ૬૧-૩. અનુપચંદ મલુકચંદ ૫૧૦. અભયકુમાર ૭૯, ૮૦, ૮૧. અભયા ૮૨. અભિનંદન જિન ૫૦૮ અયમંતકુમાર ૬૦. અરનાથ પ્રભુ ૭૭૦. અર્જુન ૪૨૮. અષ્ટાવક્ર ૩૧૩. પરિશિષ્ટ ૬ સૂચિ ૧ વિશેષનામ (અંક પાનના છે. કૌંસમાંના અંક ફૂટનોટ પાન સૂચવે છે) અંબારામજી ૩૧૯, અંબાલાલભાઈ લાલચંદ (ખંભાત) ૨૩૧, ૨૪૬, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૭૭, ૨૮૦, ૩૦૦, ૩૦૭, ૩૧૯, ૩૬૩, ૩૬૫, ૩૭૭, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૨૧, ૪૩૫, ૪૪૫, ૪૬૨, ૪૭૩, ૫૦૦, ૫૦૭, (૫૨૬), ૬૦૪, ૬૧૨, ૬૩૦, ૬૩૮, ૬૪૮, ૬૫૫, (૬૮૧, (૬૮૩), આત્મારામજી મહારાજ ૬૬૬. આનંદઘનજી ૩૧૫, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ૩૭૦, ૩૭૩, ૩૭૫, ૪૫૮, ૪૬૬, ૫૬૭, ૫૭૧, ૫૭૨, ૫૭૫, ૬૩૧, ૬૫૩, ૬૬૪, ૬૬૫-૬, ૬૬૭, ૭૦૪, ૭૭૦. આનંદ શ્રાવક ૬૯૨. ઇચ્છા ૬૪૩. ઇંદ્ર ૭૩, ૮૯, ૬૫૦. ઇંદ્રદત્ત ૯૧. ઇશુખ્રિસ્ત ૬૬, ૧૦૦, ૪૨૮, ૪૨૯. ઉજમસીભાઈ (જૂઠાભાઈના પિતા) ૧૬૯. ઉમેદભાઈ ૬૫૪. ઊગરી બહેન ૬૩૧. ઋજુવાલિકા ક ઋષભદેવજી ૧, ૨૬, ૩૪, ૬૯, ૨૦૮, ૨૬૦, ૨૬૩, ૩૨૫, ૩૬૩, ૪૩૮, ૪૪૩, ૪૪૯, ૪૫૯, ૪૬૩, ૪૯૦, ૪૯૧, ૪૯૮, ૫૦૨, ૧૩૧, ૫૭૦, ૫૭૧, ૫૭૨, ૫૮૧, ૬૦૪, ૬૧૩, ૭૦૨. ઋષિભદ્રપુત્ર ૬૫૭. ઓધવ (ઓધા) ૨૪૮. કપિલ ૯૦-૩. કપિલ કપિલદેવજી-૩૩, ૧૮૯, ૮૧૫. કપિલ કેવળી ૩૪. કપિલા (દાસી) ૮. કબીર ૨૩૧, ૨૫૮, ૨૬૫, ૨૭૯, ૩૭૩, ૪૨૦, ૪૯૭, ૧૬૭. કરસનદાસ ૩૧૦. કલ્યાણજીભાઈ કેશવજી ૬૪૩, કામદેવ ૭૩. કાશ્યપ ૯૦. કાર્તિકસ્વામી ૬૭૧. કિરતચંદભાઈ (મનસુખલાલના પિતા) ૬૬૪. કિસનદાસ (ખંભાત) ૩૧૭, કિસનદાસજી ૬૩૪. કીલાભાઈ ૩૦૭, ૬૧૯, ૬૫૫. કુમારપાલ ૭૬૯. કુંડરિક ૫૪. કુંદકુંદાચાર્યે ૪૫૮, ૬૧૮, ૬૫૧, ૭૬૪, ૮૨૪. કુંવરજી (કલોલ) ૨૫૮, ૩૨૯, ૩૭૮, ૫૦૦, ૫૦૧, ૬૩૧. કુંવરજી આણંદજી ૪૪૪, ૪૫૭, ૫૭. કૃષ્ણદાસ ૩૩૩, ૩૪૫, ૩૫૧, ૩૬૧, ૩૭૨, ૩૭૪, ૩૮૯, ૪૦૫, ૪૨૧, ૪૩૫. કેશવલાલ (ચિરમ ૨૮૭, ૨૯૨, ૪૩૭, ૪૪૩, ૪૪૬. કેશવલાલ (લીંબડી) ૩૬૯, ૫૧૬, ૫૯૭, ૬૧૭. કેશીસ્વામી ૬૯૨, ૬૯૮, ૭૦૨. ખીમચંદભાઈ ૩૪. ખીમજી ૨૨૨, ૨૨૯, ૨૩૦, ૨૮૦, ૨૮૧. ખુશાલ ૩૬૨ ખુશાલભાઈ ૩૦૭, ૫૦૪, ખેતથી ૭૭. ગણપતિ-૫૨૪. ગજસુકુમાર ૧૦, ૬૦, ૮૯, ૧૫૯, ૩૭૪. ગંગા ૩૪૬ ગોમટેશ્વર (બાહુબલી) ૬૬૮, Page #985 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ગોશાલા ૬૯૧. ગોસળિયા (જુઓ ડુંગરસીભાઈ) ગૌતમ ગણધર (ગૌતમસ્વામી, ગૌતમ, ગૌતમ મુનિ) ૯૦, ૯૪, ૧૧૧, ૧૫૮, ૨૩૩, ૩૭૧, ૩૭૬, ૬૯૨, ૬૯૪, ૭૦૨. ગૌતમ; ગૌતમ મુનિ ૩૩, ૧૩૫. ધલાભાઈ કેશવલાલ ૬૩૨. ચત્રમુજ બેચર મહેતા ૧૬૫, ૧૬૭ ૧૬૮, ૨૬૪,. ૩૨૪, ૪૪૫, ૬૫૧. ચમર ૨૩૩. ચંદુ ૩૨૦. ચંદ્રપ્રભસ્વામી ૬૫૯, ચંદ્રસૂરિ ૬૬૭. ચામુંડરાય ૬૬૮. ચાવક ૧૨૧. ચિદાનંદજી ૧૬૦, ૧૬૨. ચુનીલાલ ૨૫૮. ચેલગારાગી ૬૭૬. ચેલાતીપુત્ર ૭૨૩. છગનલાલ ૬૪૮. છોટમ કવિ ૨૮૭, ૨૮૮ છોટાલાલ (ખંભાત) ૨૫૨, ૨૫૫, ૨૬૨, ૨૭૭, ૨૮૪, ૫૦૨, ૬૧૯. જડભરત ૧૫૭, ૨૦૧, ૫૧૨, ૫૧૪, જનકવિદેહી ૧૫૭, ૨૭૪, ૨૭૬, ૩૧૦, ૩૧૩, ૩૧૮, ૪૫૨, ૭૦૭. જરાકુમાર ૪૩૪. જંબુસ્વામી ૨૫૫, ૨૬૦, ૨૭૯, ૫૩૨. જીજીબા ૪૩૭, જીવા ગોસાંઈ ૭૦૩. જૂઠાભાઈ (સત્યપરાયણ, સત્યાભિલાષી) ૧૭૭, ૧૮૦, ૨૧૭. શાત (ભગવાન મહાવીર) ૫૭, ૧૫૭, ૧૮૭, ૫૭૫. ઝબકબહેન ૫૫૮. ઝવેરચંદ (કાવિઠા) ૬૩૮. ઝવેરભાઈ ૬૧૯. ઠાકોરસાહેબ (લીમડી દરબાર) ૩૩૬, ૩૪૯, ડુંગરસીભાઈ (શ્રી અચળ, શ્રી ગોસલિયા.) ૩૧૦, ૩૩૫, ૩૩૭, ૩૫૧, ૩૫૪, ૩૭૯, ૩૮૫, ૩૯૦, ૪૧૭,૪૧૮,૪૧૯,૪૨૩, ૪૪૪,૪૪૯,૪૫૨, ૪૫૬, ૪૫૮, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪,૪૭૫, ૪૭૮, ૪૭૯,૪૮૪, ૪૮૫, ૪૯૦,૪૯૧, ૪૯૨, ૪૦૩, ૪૯૪,૪૯૫, ૪૯૮, ૫૦૧, ૫૦૩, ૫૦૪, ૫૫૫,૫૫૮, ૫૫૯, ૫૬૦, ૫૬૬, ૫૬૭, ૬૦૮, ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૪, ૬૧૬, ૬ ૧૭, ૬ ૨ ૧. ત્રંબકલાલ ૪૪૩, ૪૬૬, ૬૦૪, ૬૦૫, ૬૦૬, ૬૧૬, ૬૧૭, ત્રિદંડી ૨૬. ત્રીભુવન વીરચંદ ૬૩૬, ૬૫૦, ૬૫૧. ત્રિભોવનદાસ માણેકચંદ ૨૧૧, ૨૧૮, ૨૨૮, ૨૪૬, ૨૪૮, ૨૫૦, ૨૫૩, ૨૫૫, ૨૫૮, ૨૬૫, ૨૬૭, ૨૭૭, ૨૭૮, ૨૮૧, ૨૮૨, ૨૮, ૨૯૪, ૩૦૪, ૩૪૨, ૩૭૪, ૩૯૭, ૩૯૮,૪૧૧, ૪૧૯,૪૭૩, ૪૮૯, ૫૦૭, ૫૬૮, ૬૧૯, ૬૫૫, ૭૩૫. ત્રિશલા ૯૬, ૩૧૦. ત્રિશલાતનય ૯૦. ત્રિશલારાણી આયો ૩૧૦. દયાનંદ ૧૨૭. દયાળભાઈ ૧૮૧, ૧૮૯. દામોદર ૨૮૬. દીપચંદજી ૨૪૮, ૨૫૨, ૨૫૪, ૩૦૭. દેવકરણજી (દેવકીર્ણ) ૪૦૦, ૪૦૨, ૪૦૩, ૪૦૫, ૪૪૫, ૪૬૧, ૪૮૨, ૪૮૩, ૫૦૭, ૫૨૪, ૫૫૭, ૫૬૬, ૫૬૮, ૫૬૯, ૫૯૬, ૬૦૯, ૬૧૦, ૬૨૦, ૬૨૪, ૬૩૦, ૬૩૨, ૬૩૩, ૬૩૬, ૬૪૪. દેવચંદ્રજી ૩૧૩, ૫૦૮, ૫૭૨. દેવચંદ્રસૂરિ ૭૬૮. દેવશી ૭૭. ધનાભદ્ર ૩૮૮. ધનાવા શેઠ ૫૫. ધરમશી ૭૨૦. ' ધારશીભાઈ ૬૬૦. ધુરીભાઈ ૬૦૦, ૬ ૧૪, ૬ ૧૯. નથુરામજી ૨૯૩. નમિરાજર્ષિ ૪૦, ૪૩, ૧૦૭, ૬૫૭, ૭૬૩. નરસિહ મહેતા ૨૭૮, ૬૬૭, ૭૩૩. નવલચંદ ૪૬૪, ૬૦૮. નંદિવર્ધમાન ૯૬. નાગજીસ્વામી ૩૦૫, નાગેન્દ્ર ૬૫૦ નાભિપુત્ર જુઓ ઋષભદેવજી નાભિરાજ ૫૭૦. નાભો ભગત ૭૦૩ Page #986 -------------------------------------------------------------------------- ________________ પરિષ્ટિ ૬-વિશેષનામ ૮૯૭ નારદ ૭૪, ૨૭૪. નિરાંત કોળી ૨૫૭. નપોલિયન બોનાપાર્ટ ૪. નેમિનાથ ૮૯, ૬૬૬. પતંજલિ ૩૩, ૮૦૨, ૮૦૩. પદ્મપ્રભુ ૬૬૭. પરીક્ષિત ૨૬૩. પાર્શ્વનાથ સ્વામી ૧૫૯, ૧૬૯, ૧૮૪, ૬૯૨. પુંડરિક ૫૪. પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ (ખેડા) (૬૮૦). પોપટ (વવાણીયા) ૫૫૮. પોપટભાઈ ૬૧ ૨. પ્રદ્યુમ્ન ૬૬૮. પ્રહલાદજી ૪૮૩. પ્રીતમ ૩૭૩. બનારસીદાસ ૩૭૩, ૪૧૬, ૪૧૭, ૬૦૫, ૬૧૮; ૬૩૮, ૩૪૨, ૭૭૫. બલભદ્ર ૪૯, બળશ્રી (મૃગાપુત્ર) ૪૯. બાહુબળજી ૬૯, ૫૩૧, ૬૬૮, ૭૧૧, ૭૨૯. બુદ્ધ (શુદ્ધોદન) ૩૩, ૧૦૦, ૧૯૧, ૧૯૩, ૪૨૯, ૪૯૧, ૭૬૩, ૭૭૮, ૭૮૦. જાદત્ત ૯૮. aહ્યા ૬૬, ૪૩૧. બ્રાહી ૬૯, ૫૩૧, ૬૬૮, ભદ્રિક ભીલ ૧૧૧- ૨. ભર્તુહરિ ૩૩, ૧૫૮. ભરતેશ્વર ૨૬, ૪૪-૭, ૬૯, ૨૦૮, ૫૦૨, ૭૬૩. ભાણજી સ્વામી ૬૧૮, ૬૧૯. ભૂધર ૨૪૯, ૨૬૪. ભોજો ભગત ૨૫૭. મગનલાલ ૨૬ ૨, ૨૮૬, ૩૦૪, ૩૦૭,૪૩૭, ૬૦૫, ૬૦૬, ૬૧૦, ૬ ૧૨, ૬૧૫, ૬૧૬, ૬૧૭, મણિભાઈ નભુભાઈ ૬૬૧, ૬૭૦. મણિભાઈ સોભાગ્યભાઈ (મણિલાલ, મણિ) ૨૬૪, - ૩૨૮, ૩૩૭,૪૩૭, ૬૦૫, ૨૦૬, ૬ ૧૦, ૬૧૬, ૬૧૭, મણિલાલ (બોટાદ) ૩૪૯, ૩૫૨. મદનરેખા ૬૫૭, મનુસખભાઈ રવજીભાઈ ૫૫૮, ૬૫૮, ૬૬૦. મનસુખ ભાઈ કરતચંદ (૬૬૧), (૬૬૪). મનસુખભાઈ દેવશી ૩૬૯. મનસુખ ભાઈ પુરુષોત્તમ (ખેડા) ૬ ૧૦, ૬૧૨, ૬૧૫. મલ્લિનાથ ૬૬૬, મહાપ ૨૯૮. મહાવીર સ્વામી (વર્ધમાન સ્વામી) ૧૦, ૧૨, ૧૩, ૨૬, ૨૭, ૩૩, ૩૪, ૬૭, ૭૩, ૭, ૯૦, ૯૬, ૯૭, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૬, ૧૩૦, ૧૩૧, ૧૫૫, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૧૭૨, ૧૭૪, ૧૮૨, ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૭, ૨ ૧૦, ૨૧૯, ૨૩૨, ૨૩૫, ૨૩૬, ૨૪૯, ૨૫૩, ૨૫૭, ૨૬૦, ૩૦૯, ૩૧૦, ૩૩૨, ૩૭૧, ૩૯૯, ૪૧૫, ૪૨૩,૪૨૪, ૪૬૩, ૪૬૪, ૪૭૫,૪૯૦, ૪૯૮, ૪૦૯, ૫૦૭, ૫૨૧, ૫૩૨, ૫૭૧, ૫૭૫, ૫૮૧, ૫૯૨, ૬૦૭, ૬૨૬, ૬૪૪, ૬૭૧, ૬૭૬, ૬૮૧, ૬૯૧, ૬-૨, ૬૯૪, ૭૧૫, ૭૧૯, ૭૨૧, ૭૩૦, ૭૩૪, ૮૦૩. મહીપતરામ રૂપરામ ૬૬૬. મહેશ ૪૩૧. ' માકુભાઈ (વડોદરા) ૩૯૧, ૪૨૩, ૪૪૨. માણેકચંદ (ખંભાત) ૫૦૧, ૧૦૨, ૫૦૩, ૫૬૨. માણેકદાસજી ૭૦૫. મીરાંબાઈ ૭૦૩. મુકતાનંદ ૨૪૮. મુનદાસ ૬૩૦. મૃગ ૪૯, મૃગાપુત્ર (બળી ) ૪૯-૫૩. મોહનલાલ ક. ગાંધી (મહાત્મા ગાંધીજી) ૪૨૪, ૪૫૨, ૫૨૪. યમુના ૩૪૬. યશોદા ૩૪, ૯૬. યશોવિજયજી ૩૫૮, ૩૬૮, ૬૧૪, ૬૬૨, ૭૬૯, ૭૭૨. રતનચંદ ૬૩૮. રતનજી ભાઈ ૪૫૮. રવજીભાઈ દેવરાજ ૧૩૩. રવજીભાઈ પચાણ (ત્રીમદ્દના પિતાશ્રી) ૪૩૭, ૪૪૨. રહનેમિ ૧૫૯. રાજેમતી ૧૫૯. રામ (રામચંદ્ર, શ્રી રામ) ૨૧૨, ૨૨૦, ૩૨૦, ૩૩૬, ૩૩૯, ૩૭૪, ૪૯૯, ૪૩૦-- ૧, ૭૦૧, ૭૦૭. રામદાસજી સાધુ ૨૦૪. રામદાસ સ્વામી ૫૨૩. Page #987 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ શ્રીમદ્ રાજચંદ્ર રામાનુજ ૮૦૦ શેખરસૂરિ આચાર્ય ૭૬૩. રાયશી ૭૭. શ્રી કૃષ્ણ ૮૯, ૧૮૨, ૨૦૪, ૨૪૮, ૨૬૩, ૨૭૪, મિણી ૫૪, ૨૭૬, ૩૩૮, ૩૬૫, ૩૭૧, ૩૭૩, ૩૭૭, ૩૯૨, રેવાશંકર જગજીવન ૨૩૪, ૨૭૨, ૨૮૦, ૨૮૧, ૩૪૫, ૪૨૮, ૪૩૦- ૧, ૪૩૪, ૭૧૦. ૩૫૬, ૩૮૯, ૪૨૩, ૪૩૭, ૪૪૬, ૫૫૮, ૬૧૬. શ્રીદેવી ૯૦, ૯૧. લમી ૪૪. શ્રીપાળ ૪૬૮ લલ્લુજી મુનિશ્રી ૨૬ ૧, ૨૮૩, ૩૯૯, ૪૦૦, ૪૦૩, શ્રીમદ્દ જુઓ વિષયસૂચિમાં. ૪૦૪, ૪૫, ૪૦૯, ૪૧૩, ૪૧૪, ૪૨૨, ૪૩૩, શ્રીવાસુપૂજ્ય ૫૭૨. ૪૮૨, ૪૯૯, ૫૦૩, ૫૫૭, ૫૫૮, ૫૬ ૨, ૫૬ ૭, શ્રેણિક રાજા ૩૭, ૬૦-૩, ૭૦, ૮૧, ૨૯૮, ૩૫૪, ૫ ૬૯, ૫૯૬, ૬૦૦, ૬૧૦, ૬૧૨, ૬ ૧૯, ૬૨૪, ૩૫૫, ૬૦૯, ૬૭૬, ૬૯૦, ૬૩૨, ૬૫૩, સગર ચક્રવર્તી ૭૬૩, લહેરાભાઈ ૪૭૪, ૪૭૫, ૪૭૮, ૫૦૩, ૫૦૪, ૫૬૬, સત્યપરાયણ ૨૧૭, જુઓ જૂઠાભાઈ (સાભિલાષી) ૬૦૮, ૬૧૦, ૬ ૧ ૨. સત્યાભિલાષી ૧૬૯, જુઓ જુઠાભાઈ (સત્યપરાયણ) લાલચંદ ૨૮૭. સનતકુમાર ૪૭, ૧૦૦- ૧૦. લાભાનંદજી ૭૭૦; જુઓ આનંદઘનજી. સમંત ભદ્રાચાર્ય ૬૭૨, ૭૭૪. લોકાશા ૭૦૫. સરસ્વતી ૭૬૯, વજસ્વામી ૫૪. સહજાનંદ સ્વામી ૩૪૫, ૫૦૬, ૬ ૬૫. વણારસીદાસ- ૬ ૩૮, સંતોષ આ ૫૪૦. વનમાળીદાસ ૬૨૯, ૬૩૧, સિદ્ધસેન દિવાકર ૩૦૨. વર્ધમાન સ્વામી જુઓ મહાવીર સ્વામી. સિદ્ધાર્થ રાજા ૩૪, ૯૬, ૩૦૯, ૩૧૦. વલ્લભભાઈ ૬૩૯. સુખલાલ છગનલાલ ૩૬૯, ૪૪૭, ૫૦૦, ૫૦૧, ૬૨૯. વલ્લભાચાર્ય ૫૦૬, ૬ ૬૫, ૭૧૦. સુદર્શન શેઠ ૮૧-૨, ૩૯૨. વસિષ્ઠ ૨૨૦, ૩૩૯, ૭૦૭. સુધર્મા સ્વામી ૨૫૫, ૨૬૦, ૨૩૨ વસુદેવ ૬ ૬૮. સુભમ ૭૬. વસુરાજા ૭૪, સુમતિનાથ ૩૧૩. વામદેવ ૫૧ ૨. સુંદરદાસજી (સુંદરવિલાસના કત) ૩૭૩, ૪૮૮, ૪૮૯, વાલ્મીકિ ૩૩. ૪૯૨, ૪૯૩, ૪૯૪, ૪૯૭, વિકટોરિયા ૧૬૮. સુંદરલાલ (ખંભાત) ૫૦૧, ૫૦૩. વિદુર ૫. સુંદરી ૬૯, ૫૩૧, ૬ ૬૮. વિદ્યારેયસ્વામી ૬ ૭૦ સોભાગ્યભાઈ (લલ્લુભાઈ) ૨૨૪, ૨૪૫, ૨૪૯, વિષ્ણુ ૬૬, ૪૩૧, ૫૪૫. ૨૫૨, ૨૫૭, (૨૬૪), ૨૮૨, ૨૮૬, ૩૦૧, વીરચંદ ગાંધી ૬૬૧. ૩૦૨, ૩૨૩, ૩૨૫, ૩૦૮, (૩૧૮), ૩૧૯, વીરસ્વામી જુઓ મહાવીર સ્વામી. ૩૨૦, ૩૨૩, ૩૨૫, ૩૨ ૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, વૈજનાથજી ૨૬ ૮, ૫૧૭. ૩૩૪, ૩૩૮, ૩૪૫, ૩૫૦, ૩૬ ૧, ૩૭૯, ૩૮૧, વ્યાસ (વેદ વ્યાસ) ૩૩, ૨૨૮, ૨૫૩, ૨૫૭, ૨૬૪, ૩૮૫, ૩૮૬, ૩૦, ૩૯૧, ૩૯૩, ૪૦૯,૪૧૧, ૨૭૪, ૩૦૧, ૪૨૮. ૪૧૭, ૪૧૯,૪૨૩, ૪૩૮,૪૪૨, ૪૪૪,૪૪૫, શકેન્દ્ર ૪૦-૩. ૪૪૬, ૪૫૬, ૪૫૮, ૪૬૫, ૪૬૪ ૪૬૫, ૪૬૬, શંકર (શિવ) ૬૬, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૪૭૫, ૪૭૯,૪૮૫, શંકરાચાર્ય (શંકર) ૨૯, ૩૩, ૧૨૭, ૨૨૪. ૪૯૨, ૪૯ ૩, ૪૯૬, ૫૦૪, ૫૫૯, ૫૬૩, ૬૦૪, શાળિભદ્ર ૩૮૮. ૬૦૬, ૬૦૮, ૬૦૦, ૬૧૦, ૬૧૭, ૮૨૪. શાંતિનાથ ૨૯, ૫, ૬૬૭. શ્રી હરિભદ્રાચાર્ય ૧૮૯, ૨૦૨, ૫૨૧, ૬૧૪, ૬૬૨, શીલાંગાચાર્ય ૩૩૧. ૬૭૦, ૭૬૯. શુકદેવજી ૨૬૩, ૫૧૨, ૫૧૪. હેમચંદ્રાચાર્ય ૬૧૪, ૬૬૫, ૬૭૧, ૭૬૯. Page #988 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ કલ્પદ્રુમ ૬૭૫. અધ્યાત્મ ગીતા ૬૪૮. અધ્યાત્મસાર ૩૧૭, ૩૧૮, ૬૭૫. અનંત જિનસ્તવન (શ્રી આનંદઘનજી) ૩૭૦, અનુત્તÎપપાતિક ૧૭૩, ૧૭૯, અનુભવપ્રકાશ ૪૮૩, અષ્ટક ૨૦૧. અષ્ટપ્રભૂત ૪૪, ૧૧૯, ૭૬૪, સંતકૃતદશાંગ ૧૭૩, ૧૫૭૯, આચારાંગ સૂત્ર ૧૭૩, ૧૮૯, ૨૦૫, (૨૧૭), ૨૧૮, ૨૬૦, ૩૦૫, ૪૫૫, ૪૬૦, ૫૩૧, ૫૩૨, ૫૫૭, ૫૭૯, ૫૯૬, ૬૦૨, ૬૩૩, (૬૩૫), ૬૮૬, ૬૯૮, ૭૮૩. આત્મસિદ્ધિશાસ્ત્ર ૫૨૬, ૫૫૭, ૫૫૮, ૫૫૯, ૫૬૦, ૫૬૨, ૫૬૬, ૫૬૭, ૫૬૮, ૧૭૦, ૬૦૪, ૬૦૬, ૬૧૬, ૬૧૭, ૬૨૨, ૬૩૧, ૬૪૮. આત્માનુશાસન ૧૨૭, ૬૨, ૬૩૫, ૬૩૭, ૬૩૮, ૬૫૪, ૬૬૯, ૬૭૫. આનંદઘનચોવીશી ૧૨૫, ૬૭૧, ૧૭૫. ઇંદ્રિયપરાજયશતક ૬૭૫. ઉત્તરાધ્યયનસૂત્ર ૩૪, ૮૧, ૯૪, ૯૬, ૧૦૭, ૧૫૮, ૧૬૪, ૨૨૬, ૨૮૮, ૩૩૫, ૩૫૮, ૪૧૪, ૪૩૪, ૪૫૫, ૫૩૨, ૫૫૭, ૬૦૭, ૬૫૭, ૬૮૬, ૭૫૬, ૭૭૦, ૭૮૨. ઉપમિતિભવપ્રપંચ ૬૭૨, ૬૭૫. ઉપાસકદશાંગ ૧૭૩, ૫૭૯, કર્મગ્રન્થ ૫૬૭, ૧૬૮, ૬૦૨, ૬૨૦, ૬૦૮, ૬૨૫, ૬૪૩, ૬૫૫, ૬૭૫, ૭૫૮, ૭૮૧, કાલજ્ઞાન ૧૬૧. ક્રિયાકોષ ૬૩૫, ૬૬૯. પણાસાર ૬૬ t, ક્ષેત્રસમાસ ૭૪૪. ગંધહસ્તી મહાભાષ્ય ૬૭૨. ગીતા ૧૭૧, ૨૭૬, (૩૩૮), ૪૨૮, ગીતા-જ્ઞાનેશ્વરી ૬૭૦. ગીતા- વિયોઓફી ૧૭૦. પરિશિષ્ટ ૬ – ગ્રંથનામ સૂચિ ૨ ગ્રંથનામ ગોકુલચરિત્ર ૧૯૧, ગોમ્મટસાર ૬૨૦, ૬૪૩, ૬૫૪, ૬૬૮, ૬૬૯. ચારિત્રસાગર ૪૨૦, છજીવનિકાય અધ્યયન ૫૦૪. છોટમકૃત પદસંગ્રહ ૨૮૮. જંબુલીપપ્રજ્ઞપ્તિ ૭૨૦. જૂનો કરાર ૪૨૯. જ્ઞાતાધર્મકથાંગ ૧૭૩, ૫૭૯. ઠાણાંગસૂત્ર (સ્થાનાંગ) ૧૭૩, ૨૨૭, ૨૯૮, ૩૦૨, ૪૦૮, ૪૩૮, ૫૨૯, ૫૭૯, ૬૭૮. તત્ત્વજ્ઞાન (૭૮૯) તત્ત્વસાર ૬૬૯ . તત્ત્વાર્થસૂત્ર ૬૩૧, ૬૧૨, ૬૭૨, ૭૭૪. ત્રિલોકસાર ૬૬૯. દશવૈકાલિકસૂત્ર ૧૧૮, ૧૮૪, ૧૮૬, ૧૮૭, ૨૭૫, ૫૫૭, ૬૨૭, ૭૭૯. દાસબોધ ૫૨૩, ૫૬૨. દૃષ્ટિવાદ ૧૭૩, ૫૭૯. દેવાગમસ્તોત્ર (આખમીમાંસા) ૬૭૨,૭૭૪, વ્યસંગ્રહ ૬૩૦. દ્વાદશાંગી ૬૯૩. ધર્મબિંદુ ૬૭૫, ૭૭૮, ધર્મસંગ્રહણી ૬૭૦, te te યચક ૬૧૮. નવતત્ત્વ ૬૭૫. નવતત્ત્વ પ્રકરણ (૧૬૩) નંદીસૂત્ર ૨૯૯, (૭૭૯). નારદ ભક્તિસૂત્ર ૨૭૪. પદ્મનંડીપંચવિંતિ ૨૩૬, ૨૩૭, ૬૩૮, ૬૪૩, ૬૫૨, ૬૫૪, ૬૫૫, ૬૬૯, પરમાત્મપ્રકાશ ૬૧૮, ૬૬૯, ૭૭૫, પંચાસ્તિકાય ૫૮૬, ૫૯૫, ૬૧૭, ૬૧૮, ૬૧૯, ૬૨૯, ૬૬૯. પંચીકરણ ૫૬૨, ૫૬૩, ૭૧૩, પાતંજલયોગ ૭૬૯. પાંડવપુરાણ ૬૬૮, ૬૬૯. પુરુષાર્થસિદ્ધિ ઉપાય ૬૩૧, ૧૬૯. પ્રજ્ઞાપના સિદ્ધાંત ૨૨૭. પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ૬૫૫, ૬૬૪, ૬૭૧. પ્રધુમ્નચરિત ૬૬૯, પ્રબોધશતક ૨૭૦, ૨૭૧, ૨૮૬. પ્રવચનસાર ૬૧૮, ૬૫૮, ૬૬૯. Page #989 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ પ્રવચનસારોદ્વાર ૭૭૧. પ્રવીણસાગર ૧૬૭, ૧૮૧, ૧૮૯, ૨૦૪. પ્રશ્નવ્યાકરણ ૧૭૩, ૨૫૭, ૨૫૮, ૫૬૭, ૫૭૯, ૬૨૭. પ્રાણવિનિમય ૩૨૭. બાઇબલ ૪૨૮. બૃહત્કલ્પસૂત્ર ૪૦૨, ૪૦૪. ભગવદ્ ગીતા-જુઓ ગીતા ભગવતી આરાધના ૭૩૭૦, ૭૭૧, ૭૭૨, ૭૭૪ (vate). ભગવતી સૂત્ર ૧૭૩, ૨૨૩, ૨૨૭, ૨૩૩, ૩૫૩, ૫૭૯, ૬૫૭, ૭૭૨. ભાવનાબોધ ૩૨, ૫૬૩, ૬૨૫, ૬૬૪, ૬૭૫. ભાવાર્થપ્રકાશ ૪૬૪. મગિરત્નમાળા ૩૬૬, ૬૭૮, ૬૧૦, ૧૨૬. મનુસ્મૃતિ ૧૩૫. મિતાક્ષરા ૧૩૫. મૂળપદ્ધતિ કર્મગ્રન્થ ૬૭૫. મોક્ષમાર્ગપ્રકાશ ૬૦૯, ૬૧૦, ૬૧૨, ૬૧૬, ૬૧૯, ૬૨૫, ૬૬૯, ૬૭૫, મોક્ષમાળા પટ, ૧૯૩, ૬૪૮, ૬૫૧, ૧૫૫, ૬૬૩, શ્રીમદ્ રાજચંદ્ર ૬૭૧, ૬૭૫, ૭૬૯. મોહમુગર ૬૧૦, ૭૨૬. યોગકલ્પદ્રુમ ૩૧૬. યોગસિમુચ્ચય ૨૦૨, ૬૧૩, ૧૧૪, ૬૬૨, ૬૬૯, ૬૭૧, ૬૭૫, ૭૬૯, ૭૭૦. યોગપ્રદીપ ૬૭૫, યોગબિંદુ ૨૦૧, ૬૧૪, ૬૭૨. યોગવાસિષ્ઠ ૨૧૮, ૨૭૭, ૩૮૪, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૪૦૫, ૪૧૪, ૪૧૫, ૪૨૨, ૪૩૪, ૪૩૫, ૪૮૮, ૫૧૬, ૫૧૭, ૫૩૬, ૫૬૨, ૫૬૩, ૬૦૭. યોગશાસ્ત્ર ૬૧૪, ૬૨૫, ૬૫૪, ૬૫૫, ૬૭૧ રત્નકરેંડ શ્રાવકાચાર ૬૬૯, ૭૬૧, યણસાર ૬૬૯. લબ્ધિસાર ૬૬૯. વાસુપૂજયસ્તવન (આનંદઘનજી) ૩૧૫. વાસુપૂજ્યસ્તવન (દેવચંદ્રજી) ૫૧૨. વિચારમાળા ૪૦૫. વિચારસાગર ૩૨૬, ૩૪૫, ૩૭૩, ૫૬૨, ૭૧૩. ‘વિદ્યારણ્યસ્વામી' ની 'જ્ઞાનેશ્વરી' ૬૭૦ વિપાક ૧૭૩, ૫૩૯, વીતરાગસ્તવના ૫૭૦-૫. વેદ ૧૦૧, ૧૨૬, ૧૭૦, ૪૨૭. વેદાંતગ્રન્થ પ્રસ્તાવના ૨૭૦. વૈરાગ્યપ્રકરણ ૩૨૦. વૈરાગ્યશતક ૬૨૫, ૬૭૫. વૃંદશતૌ ૨૯. શાંતસુધારસ ૩૧૩, ૩૧૮, ૬૧૩, ૬૭૨, ૬૭૫. શાંતિપ્રકાશ ૨૨૬. શિક્ષાપત્ર ૩૯૨. શૂરાતનઅંગ (સુંદરવિલાસ) ૪૯૩. શ્રીપાળરાસ ૪૯૦. શ્રીમદ્ ભાગવત (૨૨૮), ૨૬૩, ૨૬૫, ૨૭૧, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૩૦૦, ૩૮૪. યદર્શનસમુચ્ચય ૪૨૫, ૪૨૬, ૪૩૧, ૪૮૫, ૧૧૦, ૬૬૧, ૬૬૨, ૬૭૦, ૬૭૧, ૬૮૩, સમયસાર ૩૧૧, ૩૩૪, ૩૮૭, ૪૧૪, ૪૧૬, ૪૪૮, ૫૩૬, ૬૧૮, ૬૨૯, ૬૪૩, ૬૫૦, ૬૫૧, ૬૫૪, ૬૬૯. સમયસારનાટક ૩૧૬, ૩૫૮, ૭૪૨, ૭૬૫. સમયસાર-ભાષા-૬૧૮. સમવાયાંગ ૧૭૩, ૫૭૯, ૫૮૦. સમ્મતિતર્ક૧૩૧, ૩૦૨. સર્વાર્થસિદ્ધિ ૭૭૪. સંભવજિનસ્તવન (આનંદઘનજી) ૬૩૧. સાતસેં મહાનીતિ (વચન, સપ્તશતી) ૧૩૬, ૧૫૫, ૧૬૬. સિદ્ધાભૂત-૫૭૧, સુદષ્ટિતરંગિણી ૬૫૫. સુંદરવિલાસ ૪૯૩, ૧૭૭, ૧૨૫, સુમતિનાથ સ્તવન (આનંદઘનજી) ૩૧૩, સૂત્રનાંગ ૧૭૩, ૩૩૨, (૩૭૧), ૪૧૪, ૧૩૧, ૫૭૯. ચગડાંગ ૨૬૦, ૨૨૨, ૩૩૫, ૩૯૧, ૩૯૩, ૪૫%, ૫૩૨, ૫૫૭, ૫૬૯, ૬૭૪. સ્થાનાંગ જઓ ઠાણાંગ સ્વરોદયજ્ઞાન ૧૫૯-૬૩. સ્વામી કાર્તિકેયાનપ્રથા ૬૧૮, ૬૩૪, ૬૩૫, ૬૩૬, ૬૪૧, ૯૪૩, ૬૬૯, ૬૭૧, ૭૮૦, ૭૮૫. Page #990 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -સ્થળસૂચિ of સૂચિ ૩ સ્થળ અમદાવાદ ૧૯૨, ૬૧૮, ૬૧૯, ૬૪૪, ૬૪૬, ૬૬૬, નડિયાદ ૪૪૬, ૨૨૬, ૫૫૭, ૫૫૮, ૫૬૦, ૫૬૬, (૭૮૯). ૬૪૬, ૬૪૯, ૬૫૨. અંજાર ૩૯૦, ૩૯૧, ૬૩૨. નરોડા ૬૪૯, આગ્રા ૭૭૫. નાતાલ પ૨૪. આણંદ ૩૦૪, ૩૦૭, ૩૦૯, ૫૨૧, ૫૨૩, ૫૨૪, નિંબપુરી જાએ લીમડી. ૬૧૭, ૬૨૫, ૭૨૦, ૭૨૭, ૭૨૯, ૭૩૧. પુંડરિકિણી ૫૪. ઇંગ્લંડ ૫૨૪. પૂના ૧૩૫. ઈડર ૫૬૬, ૬૦૨, ૬૦૩, ૬૨૮, ૬૨૯, ૬૩૦, પેટલાદ ૩૮૨, ૫૬૮. ૬૩૪, ૭૬૮. પ્રાંતિજ ૬૩૨. ઉત્તરસંડા (વનક્ષેત્ર) ૬૨૭. ફેણાય ૬૧૨. કચ્છ ૭૭, ૬૩૩. બજાણા ૧૯૨, ૧૯૩. કઠોર ૪૪૫. બોટાદ ૩૪૯. કલોલ ૩૨૯, ૩૭૮. બોરસદ ૬૩૮, ૬૫ર કાઠિયાવાડ ૩૭૯, ૩૮૧. ભરૂચ ૧૭૬, ૧૯૩, ૧૯૪, ૫૧૦. કાવિઠા ૫૦૯, ૬૨૫, ૬૩૮, ૬૫૪,૬૮૩, ૬૮૪, ૬૮૫. ભારતવર્ષ ૫૭૫, ૬૬૬. કાશી ૧૩૫. : ભાવનગર ૩૫૨, ૪૪૮, ૪૫૭, ૫૯૭. કૌશાંબી ૩૮, ૬૧, ૯૦. ભીમનાથ (અમદાવાદ) ૬૪૬. ક્ષત્રિયકુંડ ૯૬. મગધ ૩૭, ૩૮, ૬૦, ૭૯, ૯૬. ખંભાત ૨૧૦, ૨૪૬, ૨૫૦, ૨૬૫, ૨૮૧, ૨૯૩, મલાતજ ૨૪૬. ૩૨૦, ૩૩૩, ૩૪૨, ૩૫૧, ૩૭૨, ૩૮૩, ૪૨૧, મહાવિદેહ ૫૪. ૪૩૫, ૪૭૩, ૪૮૪,૪૮૯,૪૯, ૫૦૦, ૫૦૧, મિથિલા ૪૦, ૪૧, ૭૬૩. ૫૦૨, ૨૨૬, ૫૫૭, ૬૩૦, ૬૩૩, ૬૩૪, ૬૪૮, મુંબઈ ૧૩૫, ૧૫૯, ૧૬૫, ૧૬૭, ૧૬૯, ૧૭૧, ૬૫૫, (૬૭૪), ૬૭૫, ૭૬૮. ૧૭૭, ૧૯૪, ૨૦૧, ૨૦૨, ૨૦૩, ૨૦૫, ૨૦૬, ખેડા ૬૧૦, ૬૧૨, ૬૨૭, ૬૪૪, ૬૮૦. ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૪, ખેરાળુ ૬૧, ૬૩૨. ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૨, ગુજરાત ૩૪૬, ૩૮૧, ૬૩૧, ૬૩૨. ૨૨૮, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૫, જાવા ૧૦૪. ૨૪૬, ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૩, જેતપર (મોરબી) ૨૨૩. ૨૫૪, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ટીકર ૬૩૧, ૬૩૨. ડરબન ૪૨૪, ૪૫૨, ૫૨૪. ૨૬૮, ૨૬૯, ૨૦, ૨૭૧, ૨૭૩, ૨૭૪, ૨૭૫, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ડાકોર ૬૯૫. ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૨૮૭, ૨૮૮, ૨૯૦, ૨૯૧, તિથ્થલ ૬૫૮. ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૩૦૫, ૩૦૯, ૩૧૦, ૩૧૧, દ્વારિકા ૧૦૨, ૧૦૪, ૪૩૪. ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૧૯, ૩૨૦, ધર્મજ ૨૪૬, ૩૦૦, ૩૦૪, ૩૦૮. ૩૨૧, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ધર્મપુર ૬૪૩, ૬૪૪, ૬૪૫, ૬૪૬. ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩૩, ૩૩૪, ૩૩૫, ધંધુકા ૭૬૯. ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૩૪૨, ૩૪૫, ધાંગધ્રા ૬૩૧, ૬૩૨, ૬૩૩. ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૬૧, ૩૬૨, Page #991 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ શ્રીમદ્ રાજચંદ્ર ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૩, ૩૬૯, ૩૭૦, ૫૧૧, ૫૧૪, ૫૧૭, ૫૧૯, ૨૦, (૬૮૩) ૩૭૧, ૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૬૮૭, ૬૯૫, ૭૦૬. ૩૭૮, ૩૭૯, ૩૮૦, ૩૮૧, ૩૮૩, ૩૮૪, ૩૮૫, લીંમડી ૩૪૯, ૩૬૩, ૩૬૯, ૪૪૬,૪૮૪, ૫૧૬, ૬૧૭. ૩૮૬, ૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૦, ૩૯૧, ૩૯૨, વડવા ૫૧૫, ૫૧૬, ૫૧૭, ૫૧૯, (૬૮૩), ૦૮, ૩૯૩, ૩૯૪, ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૦, ૭૧૦, ૭૬૮. ૪૦૯, ૪૧૧, ૪૧૩, ૪૧૪, ૪૧૫, ૪૧૬, ૪૧૮, વડોદરા ૩૯૧. ૪૧૯, ૪૨૧,૪૨૨, ૪૨૩,૪૨૪, ૪૩૨, ૪૩૩, વઢવાણ ૧૯૨, ૪૪૬, ૪૪૭, ૬૧૭, ૬૫૮, ૬૭૧. ૪૩૪, ૪૩૫, ૪૩૬,૪૩૭,૪૩૮, ૪૩૯, ૪૪૦, વલસાડ ૬૫૮. ૪૪૧,૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, વવાણિયા ૧૩૩, ૧૬૫, ૧૬૮, ૧૭૮, ૧૮૭, ૧૮૯, ૪૪૯,૪૫૦, ૪૫૧, ૫૨,૪૫૩, ૪૫૪, ૪૫૫, ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૭, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૪૫૬,૪૫૭, ૫૮,૪૫૯, ૪૬૦,૪૬૧, ૪૬૨, ૨૨૨, ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૨૯, ર૩૦, ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૬,૪૬૭, ૪૬૮, ૪૬૯, ૨૩૧, ૨૩૬, ૨૯૫, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૦૨, ૪૭૦, ૪૭૧, ૪૭૨,૪૭૩,૪૭૪, ૪૭૫, ૪૭૬, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૮૧, ૪૭૭,૪૭૮,૪૮૪,૪૮૫, ૪૮૬, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૪૯૦, ૪૯૧, ૪૯૨,૪૯૩, ૪૯૪, ૪૯૫, ૪૩૭,૪૪૦, ૪૪૬, ૪૪૯, ૪૭૩, ૪૭૫, ૪૭૬, ૪૭૭, ૪૭૮, ૪૭૯,૪૮૦,૪૮૨,૪૮૩, ૫૦૧, ૪૯૬, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૩, ૫૦૪, પ૬૦, ૫૬૧, ૫૬૨, ૫૬૩, ૩૬૬, ૫૬૭, ૧૬૮, ૬૦૩, ૬૦૪, ૬૦૫, ૬૦૬, ૬૦૭, ૬૦૮, ૬૦૯, ૫૬૯, ૫૭૦, ૫૯૬, પ૯૭, ૫૯૮, ૧૯, ૬૦૦, ૬૧૦, ૬૧૧, ૬૧૨, ૬૧૩, ૬૧૪, ૬૧૫, ૬૧૬, ૬૧૭, ૬૧૮, ૬૨૧, ૬૨૪, ૬૨૫, ૬૨૬, ૬૨૮, ૬૦૨, ૬૧૧, ૬૧૮, ૬૨૦, ૬૨૧, ૬૨૫, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૪૭, ૬૪૮, ૬૪૯, ૬૫૦, ૬૫૧, ૬૨૯, ૬૩૪, ૬૩૫, ૬૩૬, ૬૩૭, ૬૩૮, ૬૩૯, ૬૪૦, ૬૪૧, ૬૪૨, ૬૪૩, ૬૪૫, ૬૫૭, ૬૫૮, ૬૫૨, ૬૫૩, ૬૬૧, ૬૬૨,૬૬૩. ૬૬૧, ૬૬૭, ૬૬૮, ૬૬૯, ૬૭૦, ૬૭૨, ૬૭૪, વસો ૬૨૬, ૬૩૦, ૬૩૭, ૬૪૬, ૬૪૯, ૭૬૮. ૮૧૬, ૮૧૭. વિદેહ ૪૨. વીરમગામ ૩૬૯, ૪૪૭, ૫૦૦. મૂળી ૪૭૮. વૃંદાવન ૫૦. મોરબી ૧૮૩, ૧૯૨, ૨૧૬, ૨૨૪, ૨૨૬, ૨૨૮, ૨૩૧, વેણાસર ૬૩૧, ૬૩૨. ૨૪૫, ૨૫૨, ૩૦૨, ૩૦૭, ૩૦૮, ૩૭૫, ૩૮૬, શ્રાવસ્તી ૯૧. ૪૪૬, ૪૫૬, ૪૮૩, પ૦૬, ૫૬૭, ૬૧૭, ૬૧૮, સાણંદ ૨૮૩, ૨૮૪, ૬૪૪, ૬૪૮. ૬૧૯, ૬૨૦, ૬૩૧, ૬૩૩, ૬૫૧, ૬૫૩, ૬૫૪, સાયણ ૪૪૫. ૬૫૫, ૬૬૦, ૬૬૨, ૬૬૩, ૬૬૪, ૬૬૬, ૬૭૦, સાયલા ૩૪૫, ૩૫૦, ૩૮૫, ૪૧૬, ૪૧૯, ૪૨૩, ૬૭૧, ૬૮૦, ૭૩૬, ૭૬૨, ૭૬૩, ૭૬૪, ૭૬૬, ૪૪૪, ૪૪૫, ૪૫૬, ૪૬૫, ૪૬૪, ૪૬૫, ૪૬૬, ૭૬૭, ૭૬૯, ૭૭૦, ૭૭૨, ૭૭૩, ૭૭૪, ૭૭૬, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪, ૪૭૫, ૪૭૭, ૪૭૮, ૭૭૭, ૭૭૮, ૭૭૯, ૭૮૦, ૭૮૧, ૭૮૨. ૪૭૯,૪૮૫, ૪૯૨, ૪૯૩, ૪૯૬, ૫૦૪, ૬૦૨. મોહમયી જુઓ મુંબઈ. સુગ્રીવનગર ૪૯. રતલામ ૨૮૦, ૨૮૧. સુણાવ ૫૬૮. રાજકોટ ૪૨૩, પ૦૪, ૬૫૮, ૬૫૯. સુરત ૧૭૭, ૩૯૯, ૪૦૦, ૪૧૪, ૪૨૨, ૪૩૩, રાજગૃહી ૭૯, ૮૧. ૪૪૫, ૪૮૨. રાજનગર ૬૩૪. સુષમાપુર ૨૩૩. રાણપુર ૪૮૪. સૂર્યપુર જુઓ સુરત. રાધનપુર ૬૧૦. સૌરાષ્ટ્ર ૫૬૩. રાળજ ૨૫, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૫૦૯, ૫૧૦, હિંદુસ્તાન ૭૮૦. Page #992 -------------------------------------------------------------------------- ________________ અકાળદોષ ૨૮૮ અચૈતન્ય ૫૯૩. અજીવ ૧૧૬, ૧૨૪, ૫૮૦, ૫૯૩, ૬૬૯, ૭૬૬; ના ભેદસ્વરૂપ વિચાર ૧૬૪. અજ્ઞાન ૫૭૦, ૫૯૭; ૮થી ભય ૭૦૫. અજ્ઞાન પરીષહ ૩૧૭, ૪૩૫. અજ્ઞાન, મનિશ્રુત અરૂપી છે ૫૯૩. અજ્ઞાન, વિભંગ ૦અરૂપી છે ૫૯૭. અજ્ઞાની ૩૧, ૬૯૯, ૩૦૩, ને સંવર બંધના હેતુ અમુનિ ૪૫૧. ૬૯૮; ૦ના ઉપદેશ ૭૦૭. અભેદ ધ્યાન ૩૨૯. અમેાક્ષ ૭૮૩. અણગારત્વ ૪૮૯. અદત્ત ૭૫૫. અદત્તાદાન ૧૮૬. અધમાધમ પુરુષનાં લક્ષણા ૭૨૮. ધર્મ પર. અધર્મ દ્રવ્ય ૫૦૯. અધર્માસ્તિકાય ૧૬૪, ૫૯૧, ૭૯, ૮૧૦, ૮૧૮, અધિકાર ૩૬, ૮૯. અધિષ્ઠાન ૨૭૫; વિષેની ભ્રાંતિ ૨૭૩-૪, અધ્યવસાય ૫૭૦, ૭૦૫. અધ્યાત્મ શાસ્ત્ર ૭૦૪. અનેપવર્તન ૭૯. અનંતાનુબંધી ૪૭૧-૨, ૪૭૭, ૭૦૬; કોષ ૪૧૯; ચતુષ્ક ૩૭૮, ૭૩૮. અનાગાર૭૧૬. અનીતિ, ૐ ને સુનીતિ ૪૩૦, અનુકંપા ૨૨૫–૬, ૨૨૯, ૫૯૪, ૭૧૬, અનુકંપા બુદ્ધિ ૬૯૯. અનુદીરણા ૭૯. અનુપમ ૪૦૮. અનુભવ ઉત્સાહ દશા ૬૦૩. અનુયોગ ૭૫૫, ૭પ૬. અપરિગ્રહ ૧, ૧૧૪. અપવર્તન ૭૬ ૮. પરિશિષ્ટ ક સૂચિ ૪ વિષય સૂચિ અપવાદ ૭૭૨. અપુત્રની ગતિ ૫૧૪. અપૂર્વ ૩૦૨. અપ્રતિબદ્ધ દશા ૪૧૫. અપ્રમાદ ૩૯૧, ૭૭૧. અબંધ ૭૦૯, ૭૭૨. અભયદાન ૨૪. અભિનિવેશ ૪૮૯, ૪૦; લૌકિક ૪૫. અભિમાન ૪૧૯. અયત્ના ૧૮૫. અરૂપીના પ્રકાર ૧૬૪. અર્થ (પુરુષાર્થ) ૨૦૩, અર્થાનિ ટ. અર્હત ભગવાન ૫૭૧. અલાક ૧૬૪, ૫૮૭, ૫૯૧. અવકાશ ૮૧૮. અવગાઢ ૭૮૦. અવગાહ ૭૮૦. અવગાહના ૬૬૭, ૬૬૮. અવતાર ૪૩૦, ૪૩૧. અધિજ્ઞાનાવરણીય ૪૦૯. અવાક્ ચર પ અવિરતિ ૭૩ર, ૮૧, ૮૨૦ અવિરતપણું, ના પ્રકાર ૭૪૭; મિથ્યાત્વ ગયા વિના ન જાય ૭૪૮. અવિરતિ સમ્યગ્દષ્ટિ ૭૫૨. અવિવેક . અવૈરાગ્ય ૪૮. અવ્યાબાધ સ્થિતિ ૪૨૧, ૪૨૨. અશ્િચ કોને કહેવી? ૯૭, ૯૮. અવિદાય ૨૮૮. અષ્ટ મહાસિદ્ધિ ૪૬૭. અસત્ય ૬૭૬, ૭૭૭. અસીંગ ૨૬૨. અસોંચ્યા કેવળી ૪૩૮, ૫૩૦. ૦૩ Page #993 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ શ્રીમદ્ રાજચંદ્ર અસદ્ગુરુ ૧૭૨, ૨૩૧, ૬-૩, ૭૨૦, ૭૩૩. આત્મત્વ ૧૮૯; જેનાથી પ્રાપ્ત થાય તે શ્રેષ્ઠ ૧૯૩; અસમાધિ ૪૪૪, ૪૫૦. ૦ની પ્રાપ્તિ ૧૮૨. અસંગ ૬૪૨. આત્મદશા ૦કેમ આવે ? ૪૮૫; ૦ને પામેલા પુરુષના અસંગતા ૨૬૧, ૨૬૪, ૨૬૫, ૨૬૯, ૨૭૧, ૩૬૪, યોગની દુર્લભતા ૬૧૬. ૪૪૫, ૪૫૮, ૪પ૯, ૪૬૯, આત્મદર્શન ૨૦૬, અસંગદશા ૨૬૫, ૪૫૩. આત્મદૃષ્ટિ ૨૩૨; ૦નાં અવલંબન ૫૮૬. અસંગવૃત્તિ ૨૬૩, ૩૦૯. આત્મદ્રવ્ય ૭૮૨. અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ ૪૧૭, ૪૧૮. આત્મધર્મ સનાતન ૭૬૫. અસંયતિપૂજા ૪૦૬. આત્મધ્યાન ૩૧૧, ૩૨૮, ૩૫૭. અસંયમ ૬૯૮. આત્મપદ ૦પામવાનો ઉપાય ૬૫૯, અસ્તિકાય ૨૨૭, ૫૦૭, ૫૦૯, ૫૮૭. આત્મપરિણતિ ૪૫૮. અસ્તિત્વ ૩; સમ્યક્ત્વનું અંગ ૭૬૦. આત્મપરિણામ ૪૫૦, ૪૫૩. મહિત ૮૦૨. આત્મપ્રત્યયી ૩૭૫. અહંકાર ૭૦૬. આત્મપ્રાપ્તિ ૪૮૪; ૦નાં સાધને ૧૭૧; ૭નું ઉત્તમઅહંતા ૪૨૨. પાત્ર ૧૭૦; ૦નો ઉપાય ૫૮૬; વધારવાના અહં ત્રાલ્મિ ૨૩૭. ઉપાય ૬૪૩. અહિંસા ૧૮૬, ૧૮૭. આત્મભાન ૩૨૭. અંતરાયના પ્રકાર ૬૪૫. આત્મભાવ ૪૪૫. અંતરાય પ્રકૃતિ ૦ક્ષયોપશમ ભાવે જ હોય ૭૮૧-૨. આત્મભાવના ૮૦૦. અંતર્મુખવૃત્તિ ૪૮૬. આત્મયોગ ૨૪૯. અંતવૃત્તિ ૭૭૮. આત્મવાદપ્રામનો અર્થ ૩૭૧. આકાશ ૧૬૪, ૫૯૨, ૭૧૩. આત્મવિચાર ૩૭૭, ૪૫૨. આકાશ દ્રવ્ય ૫૦૮. આત્મશાંતિ ૬૫૮. આકાશાસ્તિકાય ૭૫૯, ૮૧૦, ૮૧૮. આત્મશ્રેય ઇચ્છકનું કર્તવ્ય ૬૧૮. આગમ ૧૭૩, ૨૨૨, ૭૬૧; ૦કેટલા ? ૧૭૫. આત્મસત્તા ૦ઇંદ્રિયાદિમાં ૧૭૦. આચાર્ય ૪૩૮. આત્મસમાધિ ૪૫૧. આત્મગતિનું કારણ ૩૭૯. આત્મસાધન ની સૂઝ કેમ પડે? ૩૭૧; વિના આત્મગુણ ૦કયારે પ્રગટ થાય ? ૬૯૦. કલ્યાણ ન થાય ૭૨૭. આત્મચારિત્ર ૪૯૭. આત્મસિદ્ધિ ૫૬૦, ૬૧૭, ૬૨૫, ૭૬૫; ને આત્મજોગ ૪૫૧. ઉપાય ૧૨૪. આત્મજ્ઞાન ૧૯૧, ૪૫૦, ૪૫૧, ૪૯૦, ૪૯૨, ૫૨૭, આત્મસ્થિતિને ઉપાય ૩૫૪. પ૨૮, ૫૩૨, ૭૧૩, ૭૧૪, ૭૧૫, ૭૩૯; આત્મસ્વભાવ ૪૫૪. અને આત્મવિચારના ઉદ્દભવથી આશાની સમાધિ - આત્મસ્વરૂપ ૩૫૪, ૩૮૬, ૩૯૧, ૩૯૫, ૪૫૦, ૩૭૭; ઉપયોગની શુદ્ધતાથી પમાય ૧૯૧; ૪૯૧; કોને પ્રગટે? ૩૪૨; ને લક્ષ કોને ક્યારે થાય? ૭૦૮; ૦થયા પહેલાં ઉપદેશ થાય? પ૨૮-૯; ૦પ્રગટ ૩૫૩; વેદાંતાદિમાં આપનારનું કર્તવ્ય ૪૯૨, ૪૯૩; ૭થી રાગાદિની ૪૬૩, ૪૬૪. નિવૃત્તિ થાય ૩૩૧; ૦નવતત્ત્વના જ્ઞાનથી આત્મહિત ૫૬૧, ૫૬૨, ૬૩૩, ૬૫૩, ૬૬૪-૫; થાય ૧૧૮; ૦ની ન્યૂનતા ૪૪૪; ને સર્વશ્રેષ્ઠ ને પ્રતિબંધ-વ્યાવહારિક વૃત્તિ ૬૧૭: ૦નો ઉપાય ૩૩૨; ૦પામવાનું સાધન: માનવદેહ ૧૧૫. માર્ગ ૧૫૬. Page #994 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -વિષય સૂચિ ૯૦૫ આત્મા ૧૫૬, ૨૧૪, ૨૨૩, ૩૧૮, ૩૨૬, ૩૬૨, ઊંચે લાવવામાં લોકલાજ ન રખાય ૭૦૨; ૩૬૫, ૩૬૭-૮, ૩૮૬, ૪૩૮, ૪૪૪, ૪૫૨, ૦ને ઓળખવાની રીત ૨૦૧; ને કર્મલેશન ૪૨૫, ૪૫૬, ૪૮૪, ૪૯૭, ૫૨૨, ૫૨૩, ૫૩૭-૪૪, ૪૨૬; ને જાણવાનું ફળ ૪૮૨; ને તારવાનાં ૫૮૪, ૫૮૯, ૫૯૦, ૬૨૦-૧, ૬૪૫, ૬૫૧, સાધને ૧૩૦; ને નિંદવો ૭૨૪,૦ને મેક્ષનાં હેતુ ૬૭૭, ૬૮૦, ૬૦૦, ૭૦૮, ૭૧૨, ૭૨૦, ૭૩૨, ૬૯૦; ને વિભાવથી અવકાશિત કરવાનો ઉપાય ૭૩૩, ૭૮૧, ૮૦૨; ૦અગમ્ય અને સુગમ્ય ૧૭૦; ૩૬૫: અને સદ્ગુરુ એક જ સમજવા ૭૧૮; ૦ને અનુભવ્યો કોણે કહેવાય? ૬૮૭; ૦અનેક સમાધિ થવા માટેનું કારણ ૩૮૫; ને સંસારનાં ૭૦૧; અને જ્ઞાન ૫૮૯; ૦અને દેહ ૩૬૨, હેતુ ૬૯૦; નો અંતવ્યપાર ૪૫૦; ૦નો કર્મથી ૫૩૯, ૬૭૭, ૬૮૭, ૭૧૨; અર્થે આરાધવા મોક્ષ ૫૫૦; ૦નો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ ક્યારે યોગ્ય માર્ગ ૪૭૮; ૦અંગે છ દર્શનેના મત પ્રગટે? ૫૮૫; ૦નો સ્વભાવ ૭૬૨; ૦૫હેલા ૮૦૨; ૨ઉજજ્વળ કેમ થાય ? ૭૧૦૦ઉત્કટ ગુણસ્થાનકની ગ્રંથિ ભેદ્યા વિના આગળ ન દશાએ અમક્ષ ૭૮૩; ૦ ઉપશમભાવ પામેલે જઈ શકે ૭૩૬; પુરુષાર્થ કરવો જોઈએ ૨૨૦; કર્મો ટળવાથી મોક્ષ થાય ૧૨૯; ૭૨૪; ૦મનુષ્યદેહધારી ૨૦૯; ૦માં અંતકર્મનું કર્તાપણું ૫૪૪; કર્મનું ભક્તાપણું વૃત્તિ સ્પર્શે તો અર્ધ પુગલ પરાવર્તન રહે ૭૭૮; ૫૪૭–૯; ૦કર્મોને કર્તા છે ( પ૯) ૮૦૨; ૦માં જગતપ્રત્યયી ભાવનો અવકાશ ૩૯૦; ૦માં કર્મને ભોક્તા છે ૮૦૨; છૂટે એ માટે બધું માયા સ્થાપન ન કરાય ૩૧૩; ૦માં સંપૂર્ણ જ્ઞાન છે ૨૫૬; Oછે (અસ્તિ૬) ૮૦૨; જાણવા કેમ ટકે? ૩૯૦; ૦મુક્ત થયા પછી સંસારમાં યોગ્ય ૧૭૦; ૦જાણ્યો તેણે સર્વ જાણ્યું ૧૮૯; આવતા નથી ૭૧૩; ૦મુક્તિ પછી એકાકાર થાય છે? જિનાગમ અને વેદાંત ૩૯૯; Oજેનાથી આત્મ- ૭૦૧; વિષે ઉપયોગ અનન્ય કયારે થાય? ૩૭૧; ભાવ પામે તે ધર્મ ૩૫૧; જે રૂપ વિચારે તે શાંતદશાએ મોક્ષ ૭૮૩; શાંતિ ક્યારે પામે ? રૂપ થાય ૭૧૫; ૦જોવાનું યંત્ર ૫૧૦; ૦થર- ૨૨૬; શુદ્ધ વિચારને પામે તો કલ્યાણ થાય ૭૦૧; મિટર છે ૭૭૮; ૮ના કલ્યાણનાં પરમ કારણો ૬૪૫; ૦ષ૫દ ૫૩૮; સંપૂર્ણપણે કયારે પ્રગટે? ૬૮૯, ૦ના જાગૃતપણામાં સિદ્ધિલબ્ધિ વ. છે ૭૭૯; ૦ના સાધનોની અપ્રાપ્તિનું ફળ ૧૭૮; વસિદ્ધ ૮૧૦; નિયદ્રનાં પ્રમાણ ૭૬૮; ૦ના રૂચક પ્રદેશ ૭૭૭; સ્વભાવમાં કેવી રીતે આવે ? ૬૪૫-૬; ૦નાં નિત્યાદિ પદ ૧૭૦; વનિત્ય છે (નિયા) સ્વભાવે અક્રિય અને પ્રયોગ ક્રિય ૭૧૪. ૮૦૨; વનિર્મળ કેમ થાય? ૭૬૫; ૦ની આસ્થા આત્માકારતા ૩૫૫. ૨૪૨; ૦ની ચિંતા દેહથી વધુ ૨૦૧; ૦ની મહત્તા આત્માર્થ પ૨૧, પ૨૮. ૬૯; ૦ની મુક્તિ અને દ્રવ્યપણું ૪૨૦, ૪૨૧; ૦ની આત્માર્થી ૫૩0; 9નાં લક્ષણ પ૨૮, ૫૩૭-૮; ૦નું મુક્તિ જ્ઞાનીપુરુષના બોધથી ૧૭૧; ૦ની મુક્તિ થઈ અનુપ્રેક્ષણ ૬૫૦. શકે છે ૮૦૨; ૨ની વિભાવદશા સ્વભાવદશા ઓળ- આપ્તપુરુષ ૩૪૧, ૬૦૨, ૬૮૫, ૭૬૧; ૦નાં લક્ષણ ૭૭૪; ખવી ૬૯૬; ૦ની શક્તિનો આવિર્ભાવ કયારે થાય? ૦નાં વચનો ૧૭૩; જુઓ સત્પુરુષ, જ્ઞાનીપુરુષ. ૭૮૫; ૦ની શ્રેષ્ઠતા ૧૬૪; ૦ની સત્પાત્રતા ૧૮૯; આયુષ્ય ૩૬, ૮૯, ૯૪; ૦ના બે પ્રકાર ૭૬૪, ૦નું અસ્તિત્વ ૫૩૮-૪૦; ૦નું કર્તાપણું ૪૨૫; આરંભ ૪૦૮, ૫૬૩; ૦પરિગ્રહ ૩૫૨, જ૮, ૪૫૧, ૦િ નું કલ્યાણ કેમ થાય? ૭૦૧, ૭૧૩; ૦નું જ્ઞાન ૪૭૩, ૪૯૧, ૬૦૭, ૭૨૬. ચિંતામાં રોકાય ત્યારે નવા પરમાણુ ગ્રહણ થતા આરાધકપણું ૬૯૨. નથી ૭૮૩; ૭નું નિયત્વ ૫૪૦-૪; ૭નું મુખ્ય આરાધક, અલ્પ ૧૭૩. લક્ષણ ૭૧૩; ૭નું સ્વરૂપ ૪૨૫, ૫૧૯, ૫૨૦; oનું આરાધના ૭૭૯. સ્વરૂપ કોઈ પ્રકારે ઉત્પન્ન થતું નથી તેમ જ આર્તધ્યાન ૧૧૨, ૧૭૯, ૩૦૫, ૪૪૪, ૭૦૫, ૭૮૪. વિનાશ પામતું નથી ૮૦૨; ૭નું હિત ૧૬૯; –ને આર્ય ધર્મ ૪૨૭. Page #995 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આલબન, લૌકિક ૭૧૦. એકાવતારીપણું પ૩૨. આવશ્યકના પ્રકાર ૭૦૩. એકાંતવાદ ૧૫૫. આશંકા ૭૦૫, ૭૨૫. આઘદૃષ્ટિ ૩૦૯. આશંકા મેહનીય ૭૦૫. ઔષધ ૨૦, ૫૯૯, ૬૦૦, ૬૪૪. આશાતના ૬૮૭. ઔદારિક શરીર ૪૧૩. આશ્રમધર્મ ૨૦૮, ૫૦૬, પ૨૪-૫. કદાગ્રહ ૭૧૩, ૭૨૭. આસન જય ૬૬૩. કરણાનુયોગ ૭૭૪, ૭૭૫, ૭૮૫. આસ્થા ૨૨૫-૬, ૭૧૬, ૦ વિચાર સહિત ૭૫૭. કરુણા ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. આસવ ૧૨૪, ૫૮૪, ૬૯૬, ૭૬૬, ૭૭૩. કરુણા વૃત્તિ ૩૬૩, ૪૯૯. આહારસંજ્ઞા ૭પ૮. કર્તવ્ય ૩-૬, ૨૦૦. ઇચ્છા ૨૩૪, ૭૯૬, જુઓ તૃષ્ણા. વર્તાપઃ ૮૦૨. ઇનોક્યુલેશન ૬૬૯. કર્તાભોક્તાપણું ૨૪૨, ૩૯૪. ઇસ્લામ ૧૦. કર્મ ૨૬, ૧૨૮-૯, ૧૮૨, ૩૧૩, ૪૫૦, ૬૮૦, ઇન્દ્રિયો ૭૧૮; કેમ વશ થાય ? ૬૮૮, ૭૦૦; ૦ચક્ષુ ૭૦૯, ૭૧૯, ૭૨૦, ૭૨૪, ૭૪૪, ૭૫૯; ૦અનંત ૭૬૦ ૦ને જીતવી ૧૨૮. કાળનાં કેમ જાય? ૬૯૭; અનંતનો ક્ષય ઈશ્વર ૦નું જગત કર્તાપણું ૧૨૬, ૧૩૧, ૪૨૬, ૦નું જ્ઞાનની અનુપ્રેક્ષાથી ૬૪૬; અને જીવને સંબંધ કર્મનું કર્તાપણું ૫૪૫, શ્રદ્ધા ૨૨૪. અનાદિ છે ૮૦0; ઉદય ૬૯૫; ૦ઉપાર્જિત ઉત્સર્ગ ૭૭૨. ૩૩૮; ઓછાં કેમ થાય ? ૭૧૭; કેમ નિર્જરે? ઉત્સર્ગ માર્ગ ૭૭૨. ૬૬૮; ૦૮ળવાથી મેક્ષ ૧૨૯; ટાળ્યા વિના ઉદય ૦કેમ ભગવ? ૩૦૫; ૦ના પ્રકાર ૭૬૩. ન ટળે ૭૦૮; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદાસીનતા ૧૯૫, ૨૧૨, ૨૩૧, ૨૩૯, ૨૫૦, ૨૭૪-૫, ઉદયમાં આવે ૭૮૪; ૦થી મુક્ત કેમ થવાય ? ૩૨૦, ૩૬૯. ૭૦૯; ૦ના ચમત્કાર ૫૯; 9ના પ્રકાર પ૬૮, ઉન્નતિનાં સાધને પ૧૯. ૭૪૩; ૦નાં બંધન ૬૦૧; ની ઉત્પત્તિ ૫૯૩; ઉપદેશ ના અનુયોગના વિચારથી નિર્જરા ૭૫૬; ૦નું બીજ ૭૧૯; ૦નું કર્તાપણું પ૫૪; ને ૦ના પ્રકાર ૭૫૫. ક્ષય કેમ થાય ? ૪૪૧; ૦પૂર્વનાં, અશુભ ૨૦૧; ઉપદેશ, કરણાનુયોગ ૭૭૪, ૭૭૫, ૭૮૫. રાગાદિના પ્રયોગથી ૭૬૮; સર્વથી મુક્ત ઉપદેશ, ગણિતાનુયોગ ૧૬૫, ૭૫૫. થવું અશક્ય ૪૭૪. ઉપદેશ, ચરણાનુયોગ ૭૫૫, ૭૭૫. કર્મ, અંતરાય ૬૪૫, ૭૫૮. ઉપદેશ, દ્રવ્યાનુયોગ ૬૩૨, ૭૫૫. કર્મ, આયુષ્ય ૭૦૮, ૭૬૪; નો બંધ પ્રકૃતિ વિના ન ઉપદેશ, ધર્મકથાનુયોગ ૭૫૫. ઉપદેશબંધ ૪૦૭. થાય ૭૬૩. ઉપભોગાંતરાય ૬૪૫. કર્મ, આયુ ૭૬૮-૯. ઉપયોગ ૫૬૩, ૭૦૫, ૭૧૩; ૦ના પ્રકાર ૫૮૯ ૬૯૮; કર્મ, ઘનઘાતી ૭૪૩, ૭૫૮, ૭૬૦; ૦ના ક્ષયનું સ્વ અને પર ૬૮૪, શુદ્ધ અને અશુદ્ધ ૧૯૦. પરિણામ ૬૪૫. ઉપશમ ૪૦૭, ૪૧૧, ૬૫૩, ૭૧૩, ૭૭૧૦આત્માર્થે કર્મ, ઘાતી ૭૩૪. ૩૩૧; ૭ભાવ ૨૫૪; શ્રેણી ૬૪૫; શ્રેણીના કર્મ, જ્ઞાનાવરણીય ૭૫૮. પ્રકાર ૨૫૦. કર્મ, દર્શનાવરણીય ૭૫૮, ૭૬૦, ૭૮૩; ૦નો ઉદય ઉપેક્ષા ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. ૩૨૮. ઋષિના ભેદ ૭૮૩. કર્મ, નિકાચિત ૩૯૬, ૭૩૪. Page #996 -------------------------------------------------------------------------- ________________ ૭૮૧; કર્મ, પ્રકૃતિ ૧૨૯, ૮૦, ૭૪૦, ૭૫૫, ૦અનંતાનુબંધી ૭૮૧; ૦દર્શન માહનીય ૭૮૧; દર્શનાવરણીય ૬૮૦; ના પ્રકાર ૬૮૦; તેની સમજ ૧૨૮. કર્મ, પૂર્વ ૨૦૧; ૦ના પ્રકાર ૩૯૬; ૦નું નિબંધન છે ૩૧૬. કર્મ, પ્રારબ્ધ ભાવ્યા વિના નિવૃત્ત ન થાય ૩૯૨, કર્મ, મહામાહનીય ૭૭૧. પરિશિષ્ટ ૬-વિષય સૂચિ કર્મ, મેાહનીય ૧૯૧, ૪૦૮, ૭૪૩, ૭૫૮, ૭૭૫, ૭૮૨ કર્મ, હનીયપ્રકૃતિ ૬૮૧. કર્મ વેદનીય ૪૧૦, ૬૭૬, ૭૫૮, ૭૭૫, ૭૭૮; ૦ની સ્થિતિ ૭૮૧; નો બંધ પ્રકૃતિ વિના પણ થાય ૭૬૩; ૦વેદવું જ જોઈએ ૭૭૩. કર્મ, શિથિલ ૩૯૬. કર્મબંધ ૬૦૦, ૭૦૨; થતો જોવામાં આવતા નથી, વિપાક જોવામાં આવે છે ૭૩૬; જ્ઞાનમાર્ગે કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને નથી ૭૪૪; થી પ્રાપ્ત થતી ગતિ ૭૩૭; ૦થી રહિત કેમ થવાય ? ૫૯૪; ૦ના પ્રકાર ૭૪૩; ૦ના પ્રકાર જ્ઞાનવૃષ્ટિ વિના ન જણાય ; નાં પાંચ કારણ ૬૦૨; નાં ફળ ૬૦૧, ૬૦૨; નું કારણ એકામ નિર્જરા ૭૩૭. કર્મબંધન ૨૧; ૦નું કારણ ૨૧૯. કર્મવર્ગણા ૭૦૦ આબુ ૩૬૪. કષાય ૪૯૭, ૫૬૮, ૬૭૬, ૬૭૮, ૭૦૯, ૩૩૮, ૭પ૮, ૩૭૨, ૭૩૩, ૭૮૪, ૨૦; થી સ્થિતિ અને અનુભાગ બંધ થાય ૭૮૪; ૦ના બે ભેદ ૭૮૪. કષાય, અનંતાનુબંધી ૨૬૨, ૭૩૮, ૭૫૮. કળિકાળ ૨૩૫, ૨૭૩૫, કળિયુગ ૨૫૩, ૨૫૭. કામભોગ ટ; નો ત્યાગ ૨ કામ (પુરુષાર્થ) ૨૦૭; બાળવાનો ઉપાય ૪૧૩, કાયા ૦૬:ખરૂપ ૪૬૩; ૦ના દોષ ૮૬. કાયામદ ૧૦૯–૧૦, કાળદ્રવ્ય ૫૯, ૭૪૯. કુગુરુ ૬૮૫, ૭૦૫, ૭૨૧, ૩૨૨. કુટુંબ ૦થી મહત્તા ૬૮; ૦કાજળની કોટડી ૨૧૦, કેવળકોટી ૪૯૮. કેવળજ્ઞાન ૧૧૬, ૨૩૬, ૩૪, ૪૦૬, ૪૬૦, ૪૭, ૪૮૦, ૪૯૭, ૪૯૮, ૫૦૪, ૫૦૫, ૫૩૩, ૫૫૩, ૬૩૨, ૬૯૫, ૭૧૨, ૭૧૭, ૭૨૦, ૭૨૨, ૭૩૭, ૭૩૮-૯, ૭૪૪, ૭૫૦, ૭૫૨, ૭૫૪, ૭૫૭, ૭૬૦, ૭૭૭, ૮૧૨. કેવળજ્ઞાનાવરણીય ૪૦૮. વળતાની ૭૧૭, ૩૭૨. કેવળી ૯૩, ૭૨૧, ૭૭૮; અને તીર્થંકરના ભેદ ૧૩૦; ૦નાં લક્ષણ ૧૨૯. કૈવલ્ય ભૂમિકા ૬૧૨, ક્રિયા ૧૫૨, ૭૦૪; ૦થી થતા બંધના પ્રકાર ૭૪૮; ૦ના પ્રકાર ૭૪૮; ૦ લેાકસંજ્ઞાએ કરેલીનું ફળ નહીં ૬૯૯. ક્રિયા, ઈર્ષાપથિકી ૭૮૧. ક્રિયામાર્ગ ૫૦૪, ક્ષમાપના (ક્ષમા) ૮૯, ૯૮, ૬૯૨. ક્ષયાપશમ ૭૦૬, ૭૭૧. ક્ષાયિક ભાવ ૭૭૧. ક્ષેત્ર ૭૯૪. ખચક્ર ૭૫૯. ખ્રિસ્તીધર્મ ૪૮. ૯૦૭ ગણિતાનુયોગ ૧૬૫, ૭૫૫. ગુણ અને ગુણીના સંબંધ ૪૭, ગુણકરણ ૭૫૪. ગુણપર્યાયો ૫૯૩. ગુણસ્થાનક, ચૌદ ૧૨૯-૩૦. કાળ ૩૦૩, ૪૯૭, ૫૯૨; દ્રવ્ય છે ૮૧૮; ક્ષણભંગુર ગૈાસાંઈ ૬૭૮, ગુમિના ભેદ ૭૬૮. ૫૯૨; ૦ના અણુ ૭૫૯. ગુરુ ૨૬; કાગળ સ્વરૂપ ૬૫; કાષ્ઠ સ્વરૂપ ૬૫; ૦ દેવ અને તત્ત્વને તપાસવાના ત્રણ પ્રકાર ૩૭૮; ના પ્રકાર ૬૫; ૦ (સદ્દ્ન નાં લક્ષણ ૬૫ નિગ્રન્થ ૬૯૩; ૭ પથ્થર સ્વરૂપ ૬૫ વ્લાભી ૧૯૪; સદ્ગુરુ તત્ત્વ ૬૪-૫. ગૃહસ્થધર્મ ૬૫-૬. ચતુર્ગીન ૭૦; ૦ તિર્યંચગતિ ૭૦; વ્હેવત ૭૮૦; નગતિ ૭૦; મનુષ્યતિ, તેનાં દુ:। ૭૦, Page #997 -------------------------------------------------------------------------- ________________ ૦૮ ચરણકરણાનુયોગ ૧૬૫, ૫૮૬, ૭૮૫. ચર્મચક્ષુ ૭૬૪ ચાર પુરુષાર્થ ૧૮૧, ૨૦૭, ૨૦૯. ચાર ભાવના ૧૮૩, ૧૮૮, ૨૦૧. ચાર યાગ ૧૬૫. ચારિત્ર ૫૮૪, ૫૫, ૭૫૪; ૦ શુદ્ધનો માર્ગ ૬૫૩. ચારિત્ર, ક્ષાધિક ૭૬૩; થી વિષયનો નાશ ૭૬૫. ચારિત્ર, નિર્મલ ૫૯૪. ચારિત્ર, પર ૫૯૪, ૫૯૫. ચારિત્ર, પરમસમ્યક્ પેટલ ચારિત્ર, યથાખ્યાત ૭૦૫, ૭૭૩. ચારિત્ર, સમ્યક્ ૫૭૭, ૫૮૪, ૫૮૫, ૮૧૯. ચારિત્ર, સ્વ પ૪, ૫૫. ચારિત્રમા ૪૨, ૬૭૪; હલવાનો ઉપાય પપર ચારિત્રમેહનીયનો વિશેષ પ્રકાર-ઘેલછા પટ. ચાર્વાક દર્શન ૭૫. શ્રીમદ રાજ્ય ચિત્ત ૩૦૮; ૦ની પ્રવૃત્તિ ૪૫૭; ૦ની સ્થિરતા ૬૨૯; ૦નું સરળપણું ૨૮૨. ચેતન ૨૯૭, ૪૪૪, ૫૪૨, ૭૯; ૭ અનુપન, અવિનાશી અને નિન્ય છે ૮૦૯, ચેતના ૦ ત્રણ પ્રકારની ૭૭૫–૬. ચૈતન્ય ૭૧૪, ૭૭૦, ૭૭૫. ચૈતન્ય દ્રવ્ય ૭૩. ચૌદપૂર્વધારી ૬૮૮, ૬૯૬. છકાયનું સ્વરૂપ ૬૦૨. છ દર્શન ૫૮૨; ૦ ઉપર દૃષ્ટાંત ૬૭૭ છદ્મસ્થ ૭૬૨. છ મહા પ્રવચને ૨૨૩. ગત ૧૨૬, ૩૦૩, ૫૨૧, ૧૧ અને માયન માર્ગ ૩૩૮; પ્રયોજનભૂત વિષયો ૧૭૩ ૦ની માહિની ૨૦૧; ૦નું સ્વરૂપ ૨૭૩; ૦ને રૂડું દેખાડવાના પ્રયત્નથી રૂડું થયું નથી ૧૬૯; ૦માં ભ્રાંતિ ન રાખવી ૬૯૬; ૦કર્તા ઈશ્વર ૧૨૬, ૧૩૧, ૪૨૬. જ: ૨૯૩, ૪૪૪, ૫૪, ૬૮૦, ૭૭૦; કોઈ કાળે જીવ ન થાય ૨૯૯. જાતિસ્મરણજ્ઞાન ૧૯૦, ૪૭૯-૮૦, ૭૫૫, ૭૬૭–૮. જાતિસ્મૃતિ ૬૬૨. જિતેન્દ્રિયતા ૧૦૭. જિન ૮૧૪; ૦ આત્મા અનેક છે ૮૦૨; ૦ ઈશ્વર વિષે ૮૦૩;૦નો અર્થ ૭૬૫; વિશ્વ વિષે ૮૦૩; ૦ બુદ્ધિ વિષે ૮૦૨. જિનકલ્પ ૭૮૦. જિન દર્શનના ભેદ ઘટ. જિન ભાવના ૬૪૫. - જિન વચન - ૦માં શ્રદ્ધા ૯૭. નિમુદ્રાના બે પ્રકાર ૭૭૦, જિનેચરદેવની આજ્ઞા ૩૫૮. જિનેશ્વરની ભક્તિનું ફળ ૬૬-૮. જીવ ૧૧૬, ૧૨૪, ૧૨૮-૯, ૨૯૭-૮, ૩૧૩, ૩૧૫, ૩૧૮, ૩૩૭, ૫૦૪, ૫૦૪, ૫૮૦, ૫૮૭૮, ૫૯૨, ૫૯૩, ૬૫, ૬૬, ૬૭૭, ૬૮૦, ૩૧૧, ૩૬૬; અગિયારમે ગુણસ્થાનકેથી કેમ પડે છે? ૬૮૯; ૦અજીવનું સ્વરૂપ ૧૧૮; ૦અજીવન ભેદ ૧૬૪, અવીતરાગપુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારે તે જ્ઞાન સ્વરૂપ છે ૫૯૯; ૦અનાદિ છે ૮૦૦; અને કર્મનો સંબંધ અનાદિ છે ૮૦; અને પરમાણુઓનો સંયોગ ૬૨૧; ૦અમૂર્ત અને મૂર્ત પુદ્ગલાનો સંયોગ કેમ ઘટે ? ૮૧૨; ૦ને અશ્રદ્ધા પતિત થવાનાં કારણ ૬૭૪; મ્બસન વાસનાનો અભ્યાસ ૨૭૮; ૦ અસંખ્યાત ભવભ્રમણ કરવાનું કારણ ૬૭૪; ૦પણાથી રખડી પડે ૬૬ ૦અંતર્પરિણામથી સ્વરૂપે જાગૃતમોન થાય ૬૯૮; ૦આત્માપણે સમસ્વભાવી છે૪૩૬; ૦ ક્યા જ્યને અનંતાનુબંધી ચતુષ્ક થાય ? ૩૭૮; ૦ કર્મ કત્યારે બાંધે અને ત્યારે નહીં? ૬૮૮; ૦ કલ્યાણના પ્રતિબંધરૂપ કારણો વિચારવાં ૩૭૨, ૮ કેવળજ્ઞાન કયારે પામે ? ૩૮૭, વા જીવને સમકિત થાય? ૬૭૮; કોઈ કામના ન રાખવી ૭૦૪; કોઈ કાળે જડ ન થાય ૨૯૯; જન્મમરણાદિ દુ:ખો કેમ અનુભવે છે? ૮૦૦; જીવે ગ્રહેલાં કર્મ અનંત છે ૭૪૬; ૦જાગૃત રહેવાની જરૂર ૪૪૮; જેવા પરિચયમાં રહે તેવા પોતાને માને ૨૮૭ ૦૪ વિધાથી કર્મ બાંધ તે જ વિદ્યાથી છાડે ૭૪૪; તત્ત્વસમાસ ૧૬૩, ૧૬૪૬ ૦ત્રણ પ્રકારના બાહ્ય દૃષ્ટિવાળા ૭૧૬; થી મિથ્યાત્વનો ત્યાગ ન થવાનાં કારણ ૪૮૯; Page #998 -------------------------------------------------------------------------- ________________ ન પરિશિષ્ટ -–વિષય સૂચિ ૦૬:ખાથી ન છૂટવાનું કારણ ૫૭૬-૭; ૦દેહસ્થિત આકાશમાંનાં પુદ્ગલથી કર્મબંધ કરે છે ૭૪૭; ૦ના અસ્તિત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ચૈતન્યપણાનો સંશય ન થાય ૭૯૦; ના ત્રણ દોષ ને તેના ઉપાય ૩૭૨; ૦ના દોષ કેમ વિલય થાય? ૩૪૦; ૦ના દોષ ટળે તો મુક્તિ થાય ૭૩૫; ૦ના નિત્યત્વ વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ત્રણ પ્રકાર ૫૯૨, ૬૯૦; ૦ના બંધની નિવૃત્તિ ઘટે છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ના ભેદ ૧૬૪, ૬૮૧, ૭૬૬; ૦ના સ્વરૂપનો નિશ્ચય કયારે થાય ? ૩૭૨, ૦નાં કર્મોનો ક્ષય કચારે થાય ? ૪૪૧; ૭૦નાં બે બંધન, તે કેમ ટળે? ૨૬૧; ૦નાં લક્ષણ ૩૬૮–૯, ૫૮૩૪; નિજસ્વરૂપનું જ્ઞાન મેળવ્યા વિના પર દ્રવ્યનું જ્ઞાન નકામું છે ૭૪૬; નિમિત્તવાસી છે ૪૭૮; ૦ની અજ્ઞાનદશા ૪૨૦; ૦ની માહબુદ્ધિ કેમ ટળે? ૪૫૩;૦ની યોગ્યતાનાં સાધન ૨૬૨, ૦ની યોગ્યતામાં વિશ્ર્વ ૨૬૨; ૦ કર્મનું ભાક્તાપણું ૫૪૭–૯; ૦નું કલ્યાણુ કેમ થાય? ૫૬૮; ૦નું કલ્યાણ જ્ઞાનીપુરુષોના હાથમાં ૩૮૨; ૦નું કલ્યાણ શાથી – દર્શનની રીતે ધર્મ પ્રવર્તે તેથી કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તેથી ? ૮૧૩; ૦નું દેહાભિમાન કયારે મટે ? ૩૦૯; ૦નું નિરૂપણ ૫૯૦; ૦નું પોતાપણું ટાળવું ૩૨૬; ૦નું ભવાંતર ૩૫૩; ૦નું મારાપણું કાઢવું ૩૨૩; ૦નું વર્તન કેવું જોઈએ ? ૭૧૫; ૦નું સંસારબળ કેમ ઘટે? ૩૯૭; ૦ને આત્મજ્ઞાન પ્રયોજનરૂ૫ ૩૩૧; ૦ને આત્મદશા પામેલા પુરુષના યાગની દુર્લભતા ૬૧૬; ને આત્મબોધ કયારે ? ૩૨૬; ૦ને આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ કયારે થાય ? ૩૪૧-૨; ૦ને આલંબન જોઈએ છે ૭૫૬; ૦ર્ન ઉપદેશ ૨૧૨, ૨૧૪–૫; ૦ને કલ્યાણ પ્રાપ્તિ દુર્લભ છે ૩૬૬; ૦ને કલ્યાણની પ્રાપ્તિ સુલભ કેમ થાય? ૩૪૯; ૦ને જ્ઞાની પુરુષ પ્રત્યેના વિભ્રમ અને વિકલ્પનું કારણ ૩૮૩; ૦ને ધ્યાનની જરૂર કત્યારે? ૮૨૦; ને નિજ સ્વરૂપનું ભાન કેમ થાય ? ૪૫૫; ૦ને નિજ સ્વરૂપ કયારે સમજાય ? ૩૧૮; ૦ને પ્રત્યેક પદાર્થનો વિવેક કરી તેનાથી વ્યાવૃત્ત કરવા ૭૮૯; ૦ને બંધ કેમ પડે? ૭૧૩; ૭ને બંધદશા વર્તે ૯૦૯ છે તે વિષે શંકા ન થાય ૭૯૦; ૦ને બંધન ૨૬૧, ૨૬૨, ૦ને બંધનના હેતુ ૮૧૯; ૦ને માર્ગ દુ:ખથી પ્રાપ્ત થવાનાં કારણા ૩૫૯-૬૯; ૦ને મિથ્યાત્વ ભ્રાંતિરૂપ ૫૯૭; ૦ને મોટો દોષ સ્વચ્છંદ ૩૦૫; ૦ને સત્થાન કયારે સમજાય? ૩૩૮; ૦ને સદ્ગુરુથી પમાય ૨૯૮; ૦ને સમ્યક્દર્શન કયારે થાય? ૩૨૫; ૦ને સંસારનો હેતુ ૩૧૧, ૪૧૨; ૦ને સુખેચ્છા ૬૦૬; ૦ને સ્વસ્થતા ૪૬૨; ૦નો અનિશ્ચય ૬૧૮; ૦નો કર્મથી મેાક્ષ ૫૫૦; ૦નો ક્લેશ કયારે ટળે? ૨૩૯; ૦નો ગુણ અને તેના પર્યાય ૫૮૭; ૦નો સંસાર ૫૯૩; ૦૫દાર્થનો બોધ કેવી રીતે પામ્યા? ૩૨૫; ૦પરિણામથી પાપપુણ્ય ૫૯૪; ૦૫રિભ્રમણ કરતા અપૂર્વને કત્યારે પામે ? ૨૫૬; ૦ પૂર્વકાળમાં આરાધક અને સંસ્કારી હતા ૬૮૬, પૂર્વે બાંધેલી વેદના વેદવી જ પડે ૬૫૦; ૦૫ોતાનાં ડહાપણ ને મરજીથી ન ચાલવું ૭૫૩, પેાતાની કલ્પનાના આશ્રયે ન વર્તાય ૮૦૩; ૦ બંધનમુક્ત ક્યારે થાય ? ૪૫૪. ૦ મનુષ્યપણું કેમ પામે છે? ૬૬૨; ૦ મરણ પહેલાં યાજેલા પદાર્થની પાપક્રિયા બીજા પર્યાયમાં ગયા છતાં ચાલુ રહે છે ૭૪૭-૮; ૦ માં તથારૂપ યોગ્યતા જોઈએ ૬૫૦; ૦ મુમુક્ષુતા કેમ મળે ? ૮૧૮; મોક્ષ કેમ પામે ? ૪૩૬ મેાક્ષ કયારે પામે ?૫૩૪; ૦ માહનિદ્રામાં સૂતેલા તે અમુનિ ૪૫૧; વ્યથાર્થ બોધ કેમ પામે ? ૪૮૯, યોગ્ય ક્યારે બને ? ૨૬૧; જીવ યોગ્યતા ક્યારે પામે ? ૨૮૯; ૦ લક્ષણાદિ ભેદથી નિર્ધાર ૪૧૭; ૦ લૌકિક ભાવથી ભય ન પામવે ૭૨૫; ૦ વગર ઉપયોગ ન હોય ૭૦૫; ૦ શ્રદ્ધા તથા આસ્થા રાખવી જોઈએ ૬૭૪; ૦ સક્રિય છે ૮૧૮; ૦ સજીવન મૂર્તિનો યોગ ૨૬૮; ૦સના શ્રવણ, મનન, નિદિધ્યાસનનો યેાગ રાખવા ૩૩૮; સત્સંગથી કદાગ્રહાદિ દોષ ટળે ૩૮૨; સન્મુખનો વિયોગ ૨૬૨; સદાય જીવતા છે ૭૨૪; ૦સન્મુખ દશાએ પ્રવર્તે તો તત્ક્ષણ મેાક્ષ થાય ૭૭૧; સમકિત પછી કેટલા ભવે માક્ષે જાય ? ૫૯૭, ૫૯૮; ૦સમયે સમયે મરે છે તેનો ખુલાસા ૪૮૦; સમુદાયની ભ્રાંતિ વર્તવાના કારણના પ્રકાર ૩૬૭; સમ્યકૃત્વ કયારે પામે? ૨૮૭; સંસારપરિભ્રમણનાં કારણા ૨૫૨; સાધનની Page #999 -------------------------------------------------------------------------- ________________ ૫. ૧૦ શ્રીમદ્ રાજચંદ્ર આરાધના ૪૨૨; ૦ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત જીવ, સમકિતદૃષ્ટિ ૭૧૦, ૭૨૧. થાય ત્યાં કાંઈ કરવું રહ્યું નથી ૮૨૦. જીવ, સમ્યકુદૃષ્ટિ ૩૩૯. જીવ, અનંતાનુબંધીના ઉદયવાળા ૬૯૪. જીવ, સંશ્રિત ૫૯૨. જીવ, અપ્રકાયિક ૫૧૦. જીવ, સંસારી ૪૦૪, ૫૮૪; ૦અને સિદ્ધ ૪૧૦; જીવ, અભવ્ય ૪૩૮, પ૨૯, ૫૫, ૭૮૩. કર્મવશાતુ શાતા અશાતા અનુભવે છે ૬૪૪; જીવ, આત્માર્થી ૦એ વિચારવા જેવાં પદો ૮૦૨. ૦ના પ્રકારો ૭૬૬-૭. જીવ, આભેચ્છુ ૭૨૯. જીવ, સિદ્ધ ૦ના ભેદ ૭૬૬; ૦ અને સંસારી ૪૧૦. જીવ, એકેન્દ્રિય ૫૯૨-૩, પ૯૭, ૬૯૪; ૦સુમ ૪૧૩. જીવ, સિદ્ધાત્મા ૫૮૪. જીવ, ક્રિયાજડ પર૭, ૭૧૬. જીવદયા ૭૮-૮૦. જીવ, ક્ષાયિક સમકિતી ૫૯૮. જીવસૃષ્ટિ ૨૩૮. જીવ, ચાર ઇંદ્રિય ૫૯૫. જીવાસ્તિકાય ૭૫૯, જીવ, ચૈતન્યઘન ૩૬૭. જૈનનો અર્થ ૭૬૫. જીવ, તે તે નિમિત્તવાસી–નો સંગ ત્યાગવો જોઈએ જૈનદર્શન ૧૨૧, ૧૨૭, ૧૩૦, ૨૨૦-૨, ૬૯૭; અને વેદગ્દર્શનની તુલના ૧૩૧; ૦આત્મા વિશે ૪૮૩. જીવ, ત્રણ ઇન્દ્રિય ૫૯૩. ૮૦૨; ૦ના ભેદ પર૧; ૦ના સિદ્ધાન્તોની જીવ, દુર્ભવ્ય ૪૩૮. સૂક્ષ્મતા ૧૨૫; ૦ નાસ્તિક નથી ૧૨૬; પૂર્ણ જીવ, દેહધારી ૭૦૫. છે ૧૦૧, ૧૨૫; ૦માં છયે દર્શન સમાય છે જીવ, દેહ રહિત સિદ્ધ ભગવાન ૫૯૩. ૭૬૫, ૦માં જગતકર્તા ૧૨૬, ૧૩૧; ૦માં જીવ, દેહાશ્રિત ૦ના ભેદ પ૯૩. જગતકર્તાનો નિષેધ ૧૨૩; ૦માં દયા ૬૯૭, જીવ, પરમાર્થમાર્ગવાળો ૩૭૮. વસિદ્ધ થવાનાં કારણે ૮૧૦. જૈન ધર્મ ૬૬૫, ૭૮૦, ૦આત્માનો ધર્મ ૭૬૩; જીવ, પંચેન્દ્રિય ૫૯૫. વકર્માનુસાર ફળ ૨૬; ૦ના સિદ્ધાન્ત ૨૪; જીવ, બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યાવહારિક ક્રિયાને ઉત્થાપ ૦નો આશય ૭૬૫; ૦માં ગૃહસ્થ ધર્મ ૨૭; વામાં મોક્ષમાર્ગ સમજનારા ૩૬૦. ૦માં મતમતાંતરનું કારણ ૧૧૯, ૧૭૧-૨; ૦માં જીવ, બે ઇન્દ્રિય ૫૯૩. શૌચાશૌચવિવેક ૯૭–૮. જીવ, ભવ્ય ૫૯૫, ૭૮૩. જેને મત ૭૧૫-૬, ૭૪૫ ૦ અધિષ્ઠાન વિશેની જીવ, માર્ગાનુસારી ૩૬૫, ૩૭૩. ભ્રાંતિ ૨૭૩-૪; ૦ ત્યાગ વિષે ૫૧૪-૫; ૦ જીવ, મુમુક્ષ ૦આત્મસ્વભાવની નિર્મળતા માટેનાં સાધન દુખ, તેનાં કારણો અને તે શાથી મટે ? ૧૭૭; ૬૧૮; ૦ આત્મહેતુભૂત સિવાયના સંગો ત્યાગવા ૦ પૂર્ણ છે ૧૦૧. ૪૮૮; ૦એ અહંમમતાદિનો ત્યાગ કરવો ૪૮૮; જૈનમાર્ગ ૫૮૦, ૭૫૧, ૮૧૫–૧૬. સતત જાગૃતિ રાખવી ૪૮૬; ૦ની બે પ્રકારની જૈન સમુદાય ૯૬. દશા ૪૩૪-૫; ૦નું કર્તવ્ય ૪૩૪, ૪૮૫, ૪૮૯, જ્ઞાન ૧૧૫-૭, ૨૬૬, પર૩, પ૬૭, ૧૯૨, ૧૯૫, ૫૬૧. ૬૪૭, ૬૫૩, ૬૮૭, ૭૧૮, ૭૨૫, ૭૩૪, ૭૮૨, જીવ, લોક રૂઢિમાં અથવા લેકવ્યવહારમાં પડેલ ૦મક્ષ- ૭૮૩; ૦ અને અજ્ઞાનનો ફેર પ૯૭; ૦ અને તત્ત્વનું રહસ્ય કેમ જાણી શકતો નથી? ૫૩. આત્મા ૫૮૯; ૦ અને દર્શન ૭૮૩; ૦ અને જીવ, વર્તમાન ૬૪૮. વૈરાગ્ય સાથે હોય ૭૬૨; ૦ અરૂપી શાથી? જીવ, વિચારવાન ૪૩૫. પ૯૭; ૦ એકાંત માને તે મિથ્યાત્વી ૬૪૭, ૦ કેમ જીવ, શુષ્ક ક્રિયાપ્રધાનપણામાં સુખ સમજનાર ૩૬૦. મળે? ૭૦૬; કોને ન થાય? ૫૨૮; ૦ કયારે જીવ, શુષ્કજ્ઞાની પર૭, ૭૧૬. પ્રગટે ૭૨૭; ૦ શેય જાણવા માટે વધારવું જોઈએ Page #1000 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -વિષય સૂચિ ૭૬૩; ત્રણ પવિત્ર મહાજ્ઞાન ૧૧૬; ૦ થી જ જ્ઞાની પુરુષ ૩૧, ૨૬૫, ૩૩૩-૪, ૩૩૬, ૩૪૦, મેક્ષ શાથી? ૫૯૮; ૦થી નિર્વિકલ્પપણું ૭૦૫; ૩૫૫, ૩૬૫, ૩૭૬, ૩૭૮ ૩૮૧, ૩૮૩, ૩૮૫, ૦ દર્શન રોકાવાથી રોકાય ૭૬૩; ૦ના ઉપભેદ ૪૧૧, ૪૩૮, ૪૪૮, ૪૮૬, ૪૯૧, ૪૯૨, ૫૦૪, ૧૧૬; ૦ના પ્રકાર ૧૧૬, ૪-૬-૭, પ૨૨-૩, ૫૬૩, ૬૩૯, ૬૬૯, ૬૮૧, ૬૯૯, ૩૦૮, ૭૩૦, ૫૮૯, ૭૦૮, ૭૪૪, ૭૬૦; ૦નાં સાધન ૧૧૭; ૭૬૬, ૭૯૯; ૦ અને જગત ૩૩૮; ૦ અને ૦ની આવશ્યકતા ૧૧૫, ૧૧૬; ૦ની કસોટી શુષ્કજ્ઞાનીની વાણી ૪૯૬; ૦ અબંધ થઈ શકે ૭૬૯; ૦નું ફળ ૪૬૮, ૪૮૫, ૫૬૮; –ને અનુકૂળ ૭૭૩; ૦ આત્મજ્ઞાન વગેરેનાં સ્વરૂપ પ્રકાશવાનો દેશકાળ ૧૧૫-૬; નો પ્રકાશક સ્વભાવ ૪૬૦; હેતુ ૭૪૩; ૦ આર્ય અનાર્ય ભૂમિમાં વિચરવું 0પ્રાપ્તિનાં સાધનો ૧૧૫; પ્રાપ્તિનો માર્ગ ૨૫૯; ૪૦૪; ૦ ઉદયને જાણે છે ૭૬૫; 0 ઉદયમાં સમ વયથાર્થ ન થાય ત્યાં સુધી મૌન રહેવું ૭૭૦; ૪૬૭; ૦ના આશ્રયથી મેક્ષ ૪૪૭; ૦ના આશ્રમમાં વિચાર વિના ન હોય ૭૫૪; વિના સમ્યક્ત્વ વિહ્મરૂપ દોષો ૪૫૪; ૦ના ત્રણ પ્રકાર ૬૮૫; નહીં ૧૧૬; ૦ શાંતપણું પ્રાપ્ત થવાથી વધે ૭૬૪; ૦નાં વચનો ૪૫૫, ૬૧૧, ૦નાં વચનોની કસોટી ૦ શાનું? ૧૧૬; ૦ શી રીતે મળે? (૭૯૧), ૦ ૬૮૭; ૦નાં વચનોને અપ્રધાન ન કરવાં ૬૯૮; સકામ નહીં પણ નિષ્કામ ભક્તિથી થાય ૭૦૭; ૦ની આજ્ઞા ૬૩૭; ૦ની આજ્ઞા આરાધતાં કલ્યાણ ૦ સાચું ૭૨૭; ૦ સાચું સ્વપરને જુદું પાડનાર ૬૬૯; ૦ની આજ્ઞાથી આત્માર્થે પ્રેરણા ૪૧૧; ૦ની ૭૫૧. પ્રવૃત્તિ ૩૭૨; ૦ની સકામ ભક્તિનું ફળ ૪૪૪; ૦નું જ્ઞાન, અધ્યાત્મ ૭૦૪. આચરણ ૩૫૨; ૭નું આત્માવસ્થા સંભાળી પ્રારબ્ધ જ્ઞાન, અભિન્ન ૪૮૩. વેદવું ૪૨૩; ૭નું ઓળખાણ ન થવામાં દોષ જ્ઞાન, અવધિ ૧૧૬, ૪૦૮, ૬૬૨. ૩૫૭; ૦નું સ્વરૂપ ૬૯૧; ને કાયામાં આત્મજ્ઞાન, ઊણા ચૌદપૂર્વધારીનું ૨૨૭. બુદ્ધિ ને આત્મામાં કાયાબુદ્ધિનો અભાવ ૪૧૦ જ્ઞાન, કેવળ જુઓ કેવળજ્ઞાન. ૦ને ઓળખે તે જ્ઞાની થાય ૩૩૭; ને પણ જ્ઞાનચક્ષુ ૭૬૪. પ્રારબ્ધ વેદવું પડે ૪૪૮; ૮ને આસ્રવ મેક્ષના જ્ઞાન, જઘન્ય ૨૨૭. હેતુ ૬૯૮; ૦ને માર્ગે કે તેની આજ્ઞા પ્રમાણે જ્ઞાન, નિરાવરણ ૪૯૬. ચાલનારને કર્મબંધ નથી ૭૪૪; ૭ને વિષે વિશ્વાસ જ્ઞાન, પરમાવધિ ૭૭૯, ૮૧૧. ૩૧૪; ને સંયમસુખ ૪૬૬; ને સુખ તે નિજસ્વભાવમાં સ્થિતિ ૪૬૭; ૦નો આશ્રય લેનાર જ્ઞાન, મતિ ૧૧૬, ૪૦૮, ૭૪૧, ૭૪૨, ૭૪૪, ૦ કલ્યાણ પામે ૩૩૩; ૦નો ઉપદેશ ૪૯૫; ૦નો શ્રુતાદિ અરૂપી છે ૫૯૭. માર્ગ ૬૬૯; નો સમાગમ ૬૨૯; ૦પ્રત્યે અચળ જ્ઞાન, મન:પર્યવ ૧૧૬,૪૦૮,૭૪૨, ૩૪૪, ૭૫૪, ૭૭૯. પ્રેમ ૨૫૯; પ્રત્યે અભિન્ન બુદ્ધિ ૩૮૪; ને જ્ઞાન, લોકાલોક ૨૫૭. પ્રમાદબુદ્ધિ ન સંભવે ૪૨૧; પ્રારબ્ધ કર્મ ૩૯૨; જ્ઞાન, વિભંગ ૫૭૦, ૭૯૫. ૦ પ્રારબ્ધ વ્યવસાય સુધી જાગૃતિ ૪૦૬, ૪૦૭; જ્ઞાન, ધૃત ૧૧૨, ૧૧૬, ૪૦૮, ૬૧૧, ૭૪૧, ૭૪૪, ૦ સંસાર પ્રસંગના ઉદયે જાગૃતિની આવશ્યકતા ૦ મતિ આદિ અરૂપી છે ૫૯૭. ૪૭૨. જ્ઞાન, સમ્યકુ ૧૮૯, ૫૭૭, ૫૦૪, ૫૮૫, ૭૩૪, ૭૬૬. જ્ઞાની, પરમ ૦ ને પણ સંગનો વિશ્વાસ કર્તવ્ય જ્ઞાનદગ્ધ ૭૦૪. નથી ૪૬૦. જ્ઞાનદશા ૪૬૧. જ્ઞાની, પરમાવધિ ૭૫૪. જ્ઞાનદર્શન ૭૭૩. જ્ઞાની, સમ્યક્ ૩૭૪. જ્ઞાનમાર્ગ ૫૦૪. ટુંઢિયા ૭૦૫, ૭૦૭, ૭૧૧, ૭૩૦. જ્ઞાનાવરણીય કર્મ અને અજ્ઞાનને ભેદ પ૯૭. તત્વમસિ ૨૩૭. Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વપ્રતીતિ ૬૪૨. દૃષ્ટાંત અનાથી મુનિનું (અશરણભાવના વિષે) ૩૭; તત્ત્વવિચાર ૭૭, ૧૦૭. ૦અભયકુમાર અને સામંતનું (જીવદયા, અભયતપ ૨૫, ૬૯૪, ૬૯૬, ૭૧૮. દાન વિષે) ૬૯-૮૦; કપિલમુનિનું (તૃષ્ણા વિષે તપ ૭૦૭, ૭૧૧, ૭૩). ૯૦-૩; કામદેવનું (ધર્મદૃઢતા વિષે) ૭૩; કુંડતિર્યંચ ૧૯૩, ૬૫૦. રિકનું (આશ્વવભાવના વિષે) ૫૪; ૭ખોરાક તથા તીર્થકર ૪૩૮; અને કેવળીનો ભેદ ૧૩૦; ૦નો વિષનાં બંધની વહેંચણી વિષે) ૭૮૧; ૦ગજઉપદેશ ૧૨૯. સુકુમારનું (ક્ષમા વિષે) ૮૯; ૦ગણધર ગૌતમનું તીર્થકર ગોત્ર ૭૭૧. (રાગ વિષે) ૯૦; ચંદ્રસિંહનું (જેનસિદ્ધાંતે તીવ્ર જ્ઞાનદશા ૪૫૪. વિષે) ૨૨; ૭છ દર્શન ઉપર ૬૭૭-૮; તૃષ્ણા ૯૩, ૪૫૫, ૭૨૭, ૭૩૩; કેમ મેળી પડે ? Oજીવના ભેદ વિષે મીણ વગેરેના ગેળાનું ૫૧૬; ૦ વિષે દૃષ્ટાંત ૯૦-૩. ૬૮૧; ૦ઝવેરીનું (સઅસ ગુરુ વિષે) ત્યાગ ૫૨, ૪૯૦, ૪૯૧, પ૨૭; ૦ એકદમ ન થઈ ૬૯૩; દરિદ્ર બ્રાહ્મણનું (સુખ વિષે) ૧૦૨-૭; ૦નમિરાજર્ષિ અને કેન્દ્રનું (એકત્વભાવના વિષે) શકે, ધીમે ધીમે થાય ૭૫૭; ના પ્રકાર ૭૫૭; ૪૦; ૦પુંડરિકનું (સંવરભાવના વિષે)૫૪; બાહુ૦ની ઉત્પત્તિ ૨૧૯; ૦ બાહ્ય ૬૯૬, ૦માટેની યોગ્યતા ૫૧૩; ૭ વ્યવહારમાં પણ એકાંતે ઉપ બળનું (માન મૂકવા વિષે) ૬૯; બ્રાહ્મણપુત્ર દૃઢ પ્રહારીનું (નિર્જરાભાવના વિષે) ૫૫; ૦ભક્તનું ચારાદિનો નિષેધ નથી ૫૯૯. (સાચાખોટાની પરીક્ષા વિષે) ૭૧૭; ૦ભદ્રિક ત્રિપદી ૧૮૯, ૬૨૧, ૭૫૯; ૦ પર્યાયનું સ્વરૂપ ભીલનું (માક્ષસુખ વિષે) ૧૧૧; ભરતેશ્વરનું સમજવા માટે ૭૬૫; ૦ લબ્ધિ વાકય ૧૨૧-૩; (અન્યત્વ ભાવના વિષે) ૪૪; ભિખારીનું ૦ સિદ્ધ કરતાં અઢાર દો અને તેનું નિવારણ (અનિત્યભાવના વિષે) ૩૬, ૮૮, ૦મૃગાપુત્રનું ૧૨૧-૨; ૦ હેય જોય ઉપાદેય ૧૧૯. (નિવૃત્તિ વિશે) ૪૯; ૦રાયશી ખેતશીનું (તત્ત્વ દયા Oઅનુબંધ ૬૪; ૦ના પ્રકાર ૬૪. સમજવા વિશે) ૭૭; ૦વાસ્વામી અને રુકમિણીદર્શન ૭૮૨; ૦ અને જ્ઞાન ૭૮૩; ૦ આસ્તિક નું સંવર ભાવના વિષે) ૫૪; ૦વસુરાજાનું (સત્ય - ૫૨૦-૨; ૦ વેદાશ્રિત પ૨૦. વિષે) ૭૪; ૦વહેરાના નાડાનું (મતાગ્રહ વિષે) દર્શન પરિષહ ૩૧૭, ૪૩૫. (૭૩૦); ૦૨હેરાનું (જીવની મૂઢતા વિષે) ૭૩૧; દર્શનમોહ ૬૪૨, ૬૭૪; ૦ હણવાનો ઉપાય ૫૫૨ શ્રેણિકરાજા અને ચંડાળનું (વિનય વિષે) ૮૧; દર્શનોપયોગ ૦ના ભેદ ૫૮૯. સનતુ કુમારનું (અશુચિભાવના વિષે) ૪૭, (કાયાદાનાંતરાય ૬૪૫. મદ વિષે) ૧૦૯; સંન્યાસીનું (પંચમકાળના દિગંબર ૬૧૨, ૬૬૬, ૭૭૭, ૭૮૩. ગરુઓ વિષે) ૭૦૪, (માયા કેવી રીતે ભૂલવે છે દિગંબરવૃત્તિ ૬૧૨, ૬૭૧, ૭૬૫. તે વિષે) ૭૦૬; સુદર્શન શેઠનું (શીલની દૃઢતા દીક્ષા ૧૭૮, ૩૫ર, ૩૬૪, ૬૫૮. વિષે) ૮૧; સુભૂમનું (પરિગ્રહ વિષે) ૭૬. દુપચ્ચખાણ ૨૨૩, ૬૯૦. દૃષ્ટિ લૌકિક અને અલૌકિક ૫૧૪. દુરાગ્રહ ૬૮૮; જુઓ કદાગ્રહ. દેવ ગુરુ અને તત્વને ઉપાસવાના ત્રણ પ્રકાર ૭૭૮. દુર્લભ ૨૫૭. દેવતા ૦ના ચાર નિકાય ૫૯૩. દુર્લભબોધી ૧૭૨. દેવલોક ૬૫૦: દુષમકાળ ૨૨૦, ૩૫૯, ૩૬૧, ૩૬૫, ૩૭૫, ૪૯૨, દેશ ૫૯૦. ૬૨૦, ૬૫૭, જુઓ પંચમકાળ. દેશવિરતિધર્મ ૫૮૬. દુસમકળિયુગ ૩૩૬. • દેહ ૬૮૭, ૭૧૨, ૭૨૮, ૭૭૫; ૦ની ક્ષણભંગુરતા દુ:ખ ટાળવાના ઉપાય ૨૦૦. ૪૬૨; વિલય પછીની સ્થિતિ ૪૨૬, ૪ર૭. Page #1002 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -વિષય સૂચિ ૯૧૩ દ્રવ્ય ૫૫૯, ૭૬૪, ૭૬૫, ૭૯૪, ૮૦૮; ૦અને ગુણ દેશત્યાગી ૨૦૫-૬, ૦ઢતા ૭૩; ૦ના ઉપદેશને ૫૮૯; ૦અને ગુણનું અનન્યત્વ ૫૮૨; છઅને પાત્ર કોણ ? ૨૧૭; ૦ના પ્રકાર ૬૪, ૨૦૫; ૦ના પર્યાય ૫૮૭ ૦ત્રણ અધિકાર ૫૮; દ્રવ્યત્વે ચાર અંગ ૭૫૬; ૦ નિશ્ચય ૬૪; ૦નું ઉપતત્ત્વ શાશ્વત છે ૮૧૮; ૦નાં પ્રકાર ૫૨૨; ૦ના સાત- ૭૭ નું મૂળ ૧૦૯; નું મુળતત્ત્વ ૭૭ નું ભંગ ૫૮૭; ૦નું લક્ષણ ૫૮૭. સ્વરૂપવૈરાગ્ય ૫૯; નું સ્વરૂપ કયારે સમજાય ? ૭૨૬; ૦ને તપાસવાના ત્રણ પ્રકાર ૭૭૮; ૦નો માર્ગ ૧૮૪; ૦નો કોઇ ૬૬૧; ૦પામવાની પ્રથમ ભૂમિકા ૭૭૭; પેાતાની કલ્પનાથી નહીં પણ સત્પુરુષ પાસેથી જ શ્રવણ થાય ૩૫૧; ૦માં મતભેદનાં કારણ ૧૭૧; ૦માં મતમતાંતર નહીં ૨૨૩; વીતરાગનો ૧૪૨; સન્ ૨૮૬; સર્વનો આધાર શાંતિ ૩૧; સર્વસંગપરિત્યાગી ૨૦૫; સંબંધી મતભેદ છેાડી મેક્ષમાર્ગને અનુસરવું ૧૮૨; ૦સાધ્ય કરવા ૯૪. દ્રવ્ય અય્યામી ૭૪. દ્રવ્ય ઉપયોગ ૬૯૮. દ્રવ્ય, ૫૨ ૩૦૨. દ્રવ્યકર્મ ૫૮૪. દ્રવ્યજીવ ૬૯૮. દ્રવ્યનિર્જરા ૫૮૪. દ્રવ્યપ્રકાશ ૫૮૨. વ્યબંધ ૫૮૪. દ્રવ્યમન ૬૨૫. દ્રવ્યમેક્ષ ૫૮૪. દ્રવ્યસંજ્ઞા ૫૮૭. દ્રવ્યસંવર ૫૮૪. દ્રવ્યાનુયોગ ૧૬૫, ૫૮૬, ૬૩૨, ૭૭૪, દ્રવ્યાસવ ૫૮૪. દ્વાદશાનુપ્રેક્ષા અનિત્યાનુપ્રેક્ષા ૧૫, ૧૬, ૩૫, ૩૬, ૩૨, ૮૮–૯, ૧૧૪; અન્યત્વ અનુપ્રેક્ષા ૧૫, ૩૫, ૪૪, ૭૨, ૩૧૩; ૦અશરણ અનુપ્રેક્ષા ૧૯, ૩૫, ૩૭, ૭૨, ૧૧૪; અશ્િચ ભાવના ૧૫, ૩૫, ૪૭, ૭૨, ૦આસવભાવના ૧૫, ૩૫, ૫૪, ૭૨; એંકત્વભાવના ૧૫, ૩૫, ૪૦, ૭૨, ૧૧૪; ધર્મદુર્લભભાવના ૩૫, ૭૩; નિર્જરા ભાવના ૩૫, ૫૫, ૭૩: બાષદુર્લભ ભાવના ૩૫, ૭૩; લાકસ્વરૂપ ભાવના ૩૫, ૫૬, ૭૩; સમ્યક્ત્વ ઉત્પન્ન કરનાર ૧૫, ૦સંવર ભાવના ૩૫, ૫૪, ૭૩; સંસાર અનુપ્રેક્ષા ૨૧, ૩૫, ૭૨, ૧૧૪, દ્વાદશાંગ ૫૭૮. દ્વાદશાંગી નાં નામ ૧૭૩, ૨૪૧, ૭૬૫. ધર્મ ૩, ૯, ૫૯, ૧૫૭, ૨૦૭, (પુરુષાર્થ). ૨૬૪, ૨૬૬, ૩૫૧, ૩૮૨, ૪૫૦, ૫૯૨, ૭૬૧, pઅધર્મ અક્રિય–સક્રિય છે ૪૮૪; ઉત્તમનો પુરાવો ૪૨૮; કેમ મળે? ૩૩૫; કેળવણી પામેલાને અને કેળવણી વિનાનાને દુર્લભતાનાં કારણ ૧૭૨; ખરો ૧૭૭ ૦ગુમ છે ૧૭૮; ત્રિવિધ ૧૩૦; ધર્મકથાના પ્રકાર ૬૮૪. ધર્મકથાનુયોગ ૧૬૫, ધર્મદ્રવ્ય ૫૯. ધર્મમતા નો વિચાર અને તુલના ૯–૧૦૨; ૭માં તત્ત્વગ્રહણદૃષ્ટિ ૧૨૭; ૦માં ભિન્નતા નથી ૧૯૬, ધર્મવાસના, મિથ્યા ટાળવી ૨૬૨; નો ત્યાગ ૨૬૨. ધર્મધ્યાન ૧૧૨-૫, ૧૮૮, ૩૦૫, ૭૦૫; ૦અનિ ત્યાનુપ્રેક્ષા ૧૧૪, અશરણાનુપ્રેક્ષા ૧૧૪, ૦આજ્ઞારુચિ ૧૧૩; ૦આજ્ઞાવિચય ૧૧૨–૩; ઉપદેશ ૧૧૩; એકત્વાનુપ્રેક્ષા ૧૧૪; ૦ ધર્મકથા ૧૧૪; ના ભેદ ૧૧૨–૩; ૭માં આલંબન ૧૧૪; ૦નાં ગુણસ્થાન ૧૮૮;૦નાં લક્ષણ ૧૧૩–૪; નિસર્ગરુચિ ૧૧૩; ૭ની અનુપ્રયા ૧૧૪; તું ફળ ૧૧૪; પરાવર્તના ૧૧૪૬ પૃચ્છના ૧૧૪, વાંચના ૧૧૪; વિવાવિય ૧૧૨-૩; સંસારાનુપ્રેક્ષા ૧૧૪; સંસ્થાનવિચા સૂત્રચ ૧૧૫. ૧૧૩; ધર્મસંન્યાસ ૭૨૪. ધર્માસ્તિકાય ૫૯૧, ૭૫૯, ૮૧૦, ૮૧૮. ધ્યાન ૧૫૯, ૧૮૪, ૮૨૦; ૦ના પ્રકાર ૧૧૨, ૩૫૭; ૦નું સ્વરૂપ, તે કેમ સાધવું? ૩૫૬; સત્સંગ વિના નકામું ૨૨૨. નય ૭૧૭, ૭૨૫. ૭૫૦. નય ૬૧૮ નરક ૨૨. Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ શ્રીમદ્ રાજચંદ્ર નવકારમંત્ર ૮૩; ૦અનાનુપૂર્વી ૮૪. નવતત્વ ૧૧૬-૭, ૧૧૯-૨૦; ૦જાણે તે સર્વજ્ઞ, સર્વ દર્શી ૧૧૯; ૦ના જ્ઞાનથી આત્મજ્ઞાનનો ઉદય ૧૧૮; ના જ્ઞાનથી સમ્યકજ્ઞાનનો ઉદય ૧૧૯, ૧૨૦; ૦ના જ્ઞાનનો ઉપયોગ ૧૧૭; ૦ની શ્રેષ્ઠતા ૧૨૦-૧; ૦માં જીવતત્વની નિકટતા ૧૨૪. નવપદ ૪૯૦. નવવાડ ૮૩, ૧૦૮. નારકી ૫૯૩. નામનિક્ષેપ ૬૮. નિગોદ ૨૧. નિજસ્વરૂપજ્ઞાન ૬૦૪. નિત્યનિયમ ૯૮, ૬૭૪-૫. નિત્યપ૬ ૮૦૨. નિયતિઓ ૨૩૬. નિયાણું-નિદાનદોષ ૬૬૮. નિરાકુળતા ૭૭૫. નિરુપક્રમ ૭૬૪, ૭૬૯. નિગ્રન્થ ૭૬૮, ૭૮૯; ૦ની ધર્મમાં શ્રદ્ધા ૧૮૧. નિર્જરા ૧૨૪, ૫૮૫, ૫૯૪, ૬૪૬, ૬૫૩, ૬૯૯, ૭૨૫, ૭૪૪, ૭પ૬, ૭૬૬, ૭૭૩, ૭૭૮; અકામ ૭૩૭; ૦ કેવી રીતે થાય? ૭૮૫; Oભાવનાના બે પ્રકાર ૫૫; ૦ના પ્રકાર ૫૮૫; ૦ના બે ભેદ ૭૩૭; વમનની એકાગ્રતાથી થાય ૮૪; સકામ ૭૩૭. નિર્ભયતા ૨૮૮. નિર્વાણ ૫૦૩, ૧૯૦, ૫૯૫, ૭૭૩; ૦ માર્ગ ૪૮૬. નિર્વેદ ૨૨૫-૬, ૭૧૬. નિવૃત્તિ ૪૯, ૬૫૪; ૦નું ફળ ૪૦૮; ૦નો સર્વોત્તમ ઉપાય ૪૩૪. નિશ્ચય ૫૮૪. નિશ્ચયધ્યાન ૬૩૦.. નિશ્ચય સમ્યક્ત્વ ૭૪૨. નિશ્ચયકાળ ૫૮૮, ૧૯૨. નીતિ ૩૯૮. નીતિનિયમો ૧૦૮, ૨૩૩. નીતિવચને ૯૦, ૧૩૬-પ૫, ૧૫૫-૫૯, ૧૬૪-૫, નૈયાયિક પ૨૦-૨; ૦આત્મા વિષે ૮૦૨. નોષાય ૭૫૮. ન્યાયમત ૧૦૦. પચ્ચખાણ જુઓ પ્રત્યાખ્યાન. પદાર્થ ૭પ૪, ૭૫૯; ના ધર્મ ૩૬૭ ૦ની સ્થિતિ ૪૫૭, ૬૮૪. પરમાણુ ૪૩૯-૪૦, ૪૯૭, પ૯૦-૧, ૬૬૩, ૭૪૬, ૭૫૫, ૭૬૩, ૭૭૭; તેજસ ૭૭૭. પરમાણુ યુગલ ૭૫૯; ૦અનાદિ છે ૮૦૦; ૦ના ધર્મ ૪૮૪; સક્રિય છે ૮૧૮. પરમાત્મપણું ૭૧૨. પરમાર્થ ૦નું પરમ સાધન ૩૭૨. પરમાર્થ જ્ઞાની ૩૭૮. પરમાર્થ સત્ય ૬૭૫. પરમાર્થ સંયમ ૪૯૦. પરમાવગાઢ ૭૮૦. પરસમય ૩૦૨. પરમેશ્વર ૦નાં લક્ષણ ૭૭૪. પરિગ્રહ ૭૬, ૧૮૬, ૩૧૮, ૪૦૮, ૪૬૮, ૫૬૧, ૫૬૩, ૫૭૮, ૬૨૦. પરિગ્રહસંજ્ઞા પ૯૭, ૭૫૮. પરિણામ પ૭૦, ૫૦૩ ૫૯૩ ૫૯૪; ૦ના ત્રણ પ્રકાર ૭૬૩, ૭૭૨; ૦ની ધારા ૭૬૯. પરિણામપ્રતોતિ ૭૭૮. પરિભ્રમણ ૨૨૧, ૨૨૫, ૨૫૬, ૩૪૯, ૪૩૬, ૪૮૮; નું કારણ ૪૫૭; ૦માં કયું કર્મ મુખ્ય ૬૭૬. પરિવર્તન ૨૧. પરીષહ ૩૧૭. પર્યાય ૪૭૮, ૭૫૫, ૭૬૪; અને દ્રવ્ય ૫૮૭; જીવના બે ભેદ ૭૬૫; ૦આલોચન ૭૭૬. પંચમકાળ ૧૧૬, ૧૭૧, ૨૧૯, ૨૪૩-૪, ૨૫૩, ૨૫૫, ૨૫૭, ૨૬૧, ૨૭૫, ૨૯૪, ૩૦૦, ૩૦૧, ૩૦૪, ૩૨૩, ૩૪૬, ૩૫૯, ૭૦૪, ૭૭૧; ૭નું વર્ણન ૧૧૭; ૦માં બે જ જ્ઞાન, મતિ અને શ્રત ૧૨૦. પંચાસ્તિકાય ૫૦૮, ૫૮૬-૯૫, ૬૧૯, ૬૩૨. પાપ ૧૨૪, ૫૮૪, ૬૦૧; ૦અને પુણ્ય ૧૯. પાપ આસવ પ૪. પાપ સ્થાનક અષ્ટાદશ ૧૨૮. પુય ૧૯, ૧૨૪, ૫૮૪. Page #1004 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -વિષય સૂચિ ૯૧૫ પુદ્ગલ ૭૬૦; અસ્તિકાયના પ્રકાર ૫૯૦. પ્રમોદભાવના ૧૮૩, ૧૪૮, ૨૦૧. પુદ્ગલ દ્રવ્ય ૫૯૧, ૫૯૨. પ્રવૃત્તિના પ્રકાર ૪૭૬, પુદગલ વિપાકી ૬૦૨. પ્રાણીના પ્રકાર ૫૮૩. પુરુષાર્થ ૭૧૦, ૭૨૪, ૭૫૩–૪, ૭૬૬, ૭૭૨. પ્રાણી, એકેદ્રિયના ભેદ ૫૮૩. પુનર્જન્મ ૧૮૮, ૧૯૫, ૩૬૧, ૪૨૯, ૬૮૦. પ્રાપ્ત ૬૮૫. પૂર્ણકામ– ૩૨૬. પ્રાભૂતના ભેદ ૭૬૪. પૂર્વજન્મ ૫૪૨–૩. પ્રારબ્ધ ૪૫૯. પૂર્વમીમાંસક ૭૨૩. પ્રારબ્ધ ધર્મ ૪૯. પારસી ૬૪૮. બંધ ૧૨૪, ૬૫૪, ૭૦૮, ૭૧૪, ૭૩૭, ૭૬૬, પૌષધ ૭૧૮. ૭૭૨, ૭૭૩, ૭૮૪; ૨ના પ્રકાર ૫૮૪. પ્રકૃતિ–પ્રદેશ, સ્થિતિ, રસ બંધનો સરવાળો ૭૪૩; બંધ, અનુભાગ ૫૮૪; અને સ્થિતિ કષાયથી થાય ૦ના ક્ષયથી સમ્યક્ત્વ ૧૭૮; ૦ના છેદનથી ૭૮૪. આત્મત્વ ૧૭૮. બંધ, આયુનો ૭૮૧. પ્રકૃતિ, આયુષ ૭૬૩. બંધ, સ્થિતિ ૭૮૧. પ્રકૃતિ, જ્ઞાનાવરણીય ૬૮૦; ૦ષયોપશમ ભાવે જ હોય બાદર ૭૬૩. ૭૮૧-૨; ૭નો ક્ષય કેમ થાય ? ૫૮૫. બાર ભાવના ૧૫,૩૫ જુઓ દ્વાદશાનુપ્રેક્ષા પ્રકૃતિ, દર્શનાવરણીય ક્ષયોપશમ ભાવે જ હોય બાહ્ય ક્રિયા ૬૯૭, ૭૪૧. ૭૮૧-૨. બાહ્યત્યાગ ૭૦૬. પ્રકૃતિ, નામકર્મની ૫૮૯. બાહ્યવ્રત ૬૭. પ્રકૃતિ, પુરુષવેદ ૧૯૧. બીજજ્ઞાન ૨૩૬, ૩૮૫, ૪૧૬, ૭૦૧. પ્રકૃતિબંધ ૫૮૪, ૭૮૧; ૦ અને પ્રદેશબંધ મનવચન- બોધબીજ ૩૧૭, ૩૨૬, ૪૨૧, ૭૩૬. કાયાના યોગથી થાય ૭૮૪. બૌદ્ધ દર્શન પ૨૦૨, ૭૬૫; ૦આત્મા વિષે ૮૦૨; પ્રજ્ઞાપનીયતા ૦ના પ્રકાર ૧૯૪. ૦ના ભેદ પ૨૦. પ્રતિક્રમણ ૮૭-૮, ૭૭૧; ૦ના પ્રકાર ૮૭. બૌદ્ધ ધર્મ ૭૮૦. પ્રતિબંધ ૪૨૧. બ્રહ્મચર્ય ૨૫, ૮૨-૩, ૧૮૬, ૨૬૨, ૫૦૨-૩, ૬૨૪, પ્રતિમા ૧૬૯-૭૩. ૭૧૫, ૭૨૮, ૮૧૩, ૮૩૧; ૦ની નવ વાડ પ્રતિમાસિદ્ધિ ૧૭૩-૪; ૦માટે ચર્ચાના નિયમો ૧૭૪. ૧૦૮–૯. પ્રાખ્યાન ૮૦, ૨૨૩; ૦ની આવશ્યકતા ૮૦,૦નો બ્રાહ્મણ ૭૮૦. લાભ-મનનો નિગ્રહ ૮૦. બ્રાહ્મીવેદના ૨૮૩. પ્રત્યેકબુદ્ધ ૪૩૮. ભક્તિ ૨૭૬-૭, ૨૮૭, ૬૫૧, ૬૮૭, ૭૦૯, ૭૧૦; પ્રદેશ ૪૯૭, ૫૦૮, ૫૯૦. ૦કોની કરવી? ૬૭; ૦નામ–ભક્તિનું માહાભ્ય ૬૭; પ્રદેશબંધ ૫૮૪, ૬૦૨. નિષ્કામ ૭૦૭; ૦નું સ્વરૂપ ગુરુગમે સમજાવું પ્રદેશદય ૭૬૩, ૭૬૯. જોઈએ ૨૮૮; અને મહિમા ૬૮; ૦૫રમ કેમ પ્રભાવના ૪૧૮, ઉત્પન્ન થાય? ૬૪૨; ૦પરમ પુરુષની કેમ મળે? પ્રમાદ ૧૬૪, ૩૧૩, ૩૪૮, ૩૬૧, ૩૬૩, ૩૭૩, ૬૩૭; ૦પ્રભુની ૩૩૫; ૦મુક્તિ કરતાં દુર્લભ ૩૭૪, ૩૭૬, ૩૯૧, ૪૮૯, પ૬૩, ૬૧૮, ૬૧૯, ૩૦૧; વિના જ્ઞાન શુન્ય ૨૯૫; ૦ સકામથી ૬૨૫, ૬૨૯, ૬૫૨, ૬૫૪, ૬૮૯, ૬૯૫, ૭૦૯, જ્ઞાન ન થાય ૭૦૭. ૭૭૦, ૭૭૨, ૭૭૫, ૭૮૪, ૮૧૯, ૮૨૦; ત્યાગ ભક્તિમાર્ગ ૩૦૫, ૪૦૪, ૪૭૮, ૪૯૧, ૫૦૪. ૧૭૯; ૦નાં લક્ષણ ૯૪; પરમાર્થમાં ૭૩૪. ભજ્યાભઢ્ય પ૧૩, ૫૧૫. Page #1005 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભયસંજ્ઞા ૭૫૮. ૭૭૨, ૮૧૯, ૮૨૦; ૦ના બે ભેદ ૭૫૬; ભાવ ૨૫, ૭૯૪; ૦ લૌકિક અને અલૌકિક ૭૦૦. હોય ત્યાં સુધી અવિરતિપાછું ન જાય ૭૪૮. ભાવ અધ્યાત્મ ૭૦૪. મિથ્યાત્વી ૬૪૭. ભાવ ઉપયોગ ૬૯૮. મિથ્યાષ્ટિ ૬૮૮, ૬૯૭, ૭૦૪, ૭૬૫. ભાવ કર્મ ૫૮૪, મિથ્યાપ્રવૃત્તિ કેમ ટળે ? ૪૭૦. ભાવ જીવ ૬૯૮. મીમાંસા, પૂર્વ અને ઉત્તર ૫૨૦–૨. ભાવ નિર્જરા ૫૮૪. મુક્ત ૬૦૪. ભાવ પાપઆસવ ૫૯૪. મુક્તાત્મા ૪૨૯. ભાવ બંધ ૫૮૪. મુક્તિ ૩૪, ૭૧૯, ૭૭૫. ભાવ સંવર ૫૮૪. મુક્તિશિલા ૨૩૧. ભાવના, ચાર ૧૮૩, ૧૮૮, ૨૦૧; ૦થી પાત્રતા ૧૮૪. મુખરસ ૩૮૬. ભેદજ્ઞાન ૭૭૩. મુનિ ૪૫૧, ૬૭૬, ૬૭૮, ૭૭૬, ૩૮૩; ૦ના ધર્મ ભાગ ૧૫૯. ૧૮૫; સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં ભોગાંતરાય ૬૪૫. સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેવું ૮૨૦. ભ્રાંતિ ૭૦૫. મુનિ, આધુનિક ૨૫૦. મતાર્થી પ૩૫-૭ મુનિ, જૈન ૦અને બૌદ્ધ ૧૩૦-૧; ૦ના આચાર ૧૩૦. મધ્યસ્થતા ૨૦૧. મુનિ, સર્વવિરતિ ૭૮૫. મન ૮૪, ૮૫, ૧૦૭, ૧૦૮, ૧૫૬, ૨૮૮, મુમુક્ષુ ૭૧૧, ૦એ વિચારવા જેવો પ્રશ્ન ૨૬૦; નું ૬૪૯, ૭૧૩, ૭૭૬; ૦આત્માકાર ૩૨૪, કર્તવ્ય ૪૭૩; ૦નો ધર્મ ૬૪૯; સામાન્ય, નાં ૦ના જયથી આત્મલીનતા ૧૮૮; ૦ના દોષ સાધન ૬૭૮. ૮૫; ૦ના દોષો ને તેના ઉપાય ૧૬૫; ૦ના મુમુસુતા ૨૮૮-૯, ૩૧૩, ૩૯૭, ૬૧૯, ૮૧૮; નિગ્રહનાં વિદ્ધો ૧૨૭-૮; અને જય શ્વાસ- ઉત્પન્ન થયે પરમાર્થમાર્ગ સમજાય ૩૬૧; જયથી ૧૮૮; નિગ્રહ કયારે થાય? ૩૦૫; કેમ ઉત્પન્ન થાય? ૬૩૭; કેમ વધે? ૩૧૮; અસ્થિર કરવાને માર્ગ ૩૩૫. નું લક્ષણ ૩૯૮:૦માટે આવશ્યક ગુણો ૫૫૭. મનુષ્ય ૬૫૦; ૦ના પ્રકાર પ૯૩. મૃષાવાદ ૧૮૬, ૭૭૭. મનુષ્યપણું ૨૦૯, ૬૬૨; ૨ની દુર્લભતા ૩૯૩; મૈત્રી, સાચી ૭૫. મેક્ષનું એક સાધન ૫૧૧. મૈત્રીભાવના ૧૮૩, ૧૪૮, ૨૦૧. મનુષ્ય દેહ ૧૧૫, ૬૫૨; ૦માક્ષસાધન ૫૧૨. મૈથુનત્યાગવૃત ૪૦૪. મહત્તા, ખરી ૬૮. મૈથુનસંજ્ઞા પ૯૭, ૭૫૮. મહાવ્રત ૪૦૪. મોક્ષ ૧૨૪, ૨૦૮ પુરુષાર્થ) ૨૦૮, ૨૦૯, ૨૩૦, મળ ૬૧૮. ૩૦૧, ૪૨૬, ૪૬૯, ૫૦૪, ૫૩૪, ૫૮૫, ૫૯૪, માનવપણું ૬૦. ૬૩૨, ૬૪૭, ૧૪૮, ૬૯૦, ૬૯, ૭૦૪, ૭૧૨, માયા ૨૦૨–૩, ૨૩૯, ૨૬૮, ૨૭૯, ૩૨૩, ૭૦૬. ૭૧૪, ૭૨૦, ૭૩૭, ૭૫૪, ૭૮૩, ૭૮૪, ૮૨૪; માર્ગ ૦ના બે પ્રકાર ૭૩૭-૮; cપામવામાં ૦અને જગતનો માર્ગ ૩૩૮; ૦ અભણને વિધ્ર ૭૫૬. ભક્તિથી ૪૩૦; ૦ આત્મજ્ઞાનથી મળે ૪૫૧, ૦ માર્ગાનુસાર ૩૬૫. આત્માની અસંગતા ૪૮૪; ૦ ઊણા ચૌદપૂર્વમૂળમાર્ગ ૫૧૭, ૫૧૮, ૫૧૯. ધારીના જ્ઞાનવાળાને ૨૨૭; ૦ કેમ પ્રાપ્ત થાય? મિથ્યાત્વ ૬૯૪, ૨૫, ૬-૭, ૬૯૯, ૭૫, ૭૦૬, ૭૬૬; જ્યારે? ૭૩૫; જઘન્ય જ્ઞાનવાળાનો ૭૦૮, ૭૦૯, ૭૧૧, ૭૨૭, ૭૨૮, ૭૫૬. ૨૨૭; ૦ જ્ઞાનીને માર્ગે ચાલતાં સુલભ ૬૧૬,૦ Page #1006 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીપુરુષના આશ્રયથી ૪૪૭; ૦ત્રણે પુરુષાર્થથી ચડિયાતો છે ૭૬૬; દુર્લભ નથી, દાતા દુર્લભ છે ૩૩૪; નાં કારણ ૫૮૪; ની અનુપમના ૧૧૧–૨: ની શબ્દ વ્યાખ્યા ૨૭૪, નું જ્ઞાન પામવું દુર્લભ ૩૨૨; ૦નું સાધન ૨૦૯, ૨૮૭; ૦નો ઉપાય ૩૮૬, ૫૫૦–૪; ૦નો ધુરંધર માર્ગ -પ્રભુભક્તિ ૩૩૫; ૦નો સર્વોપરી માર્ગ—ભક્તિ ૨૬૪; ૦મતભેદથી ન મળે ૧૮૩; ૦માં આત્માના ગુણનો નાશ ન થાય ૭૬૨; ૦સદ્ ગુરુ અને સત્પાત્રતાથી ૧૮૩; ૦સદ્ ગુરુને આધીન થવાથી ૨૬૦૦ ૦ સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્તા ૭૩૮; સ્વચ્છંદ ટળે તેા થાય ૬૮૮. માળ, સકુ ૫૭૭, મોક્ષપદ ૭૭૪, ૭૯૦; ૦આ દેહમાં જ ૪૨૬. મોક્ષમાર્ગ ૧૬૯-૭૦, ૨૫૯-૬૦, ૨૮૩, ૫૨૬૧-૭, ૫૨-૩, ૭૪૧, ૭૫૩, ૭૫૪, ૮૩, ૮૨૪, ૦અગમ્ય તેમ જ સરળ ૭૭૦; ૦ આત્મામાં ૧૮૨, ૨૪૬; ૭ એક જ છે. ૧૮૨, ૭ના ઉપદેશ ૧૭૧, ના પ્રકાર ૩૬૦; નિશ્ચય ૫૯૫; ની અનુકૂળતા ૧૮૮; ની સેવનાથી મોક્ષ અને બંધ ૫૯૫; ૦નો મર્મ ૧૮૪; ૦પ્રજ્ઞાવબાધની સંકલના ૬૫૫-૬; માં પ્રવૃત્તિ કોની હોય ? ૪૪૪; ૦ વ્યવહાર ૫૯૫. મેાક્ષ સિદ્ધાંત ૫૮૦–૨. પરિશિષ્ટ ૬-વિષયસૂચિ માક્ષસુખ—આત્મનિત સુખ ૭૪૩. માહ ૪૧૧, ૧૨, ૭૪. મેહનીય પ૬૮, ૭૬૩. યજ્ઞ ૦ને પશુહત્યા ૪૨૮. કૃતિ ૧૭૨, ૬૭૮, ૭૮૩. યત્ના ૭૭–૮, ૧૮૫; ૦પાંચ સમિતિનું સ્વરૂપ ૭૭. ચળાજાતલિંગ પટ૬. યથાર્થબાપ હની પ્રાપ્તિનો માર્ગ ૩૫૭. કુંજનકરણ ૭૫૪. યોગ ૮૨૦; ૦ના પ્રકાર ૧૧૦–૧. યોગદર્શન ૦આત્મા વિષે ૮૦૨. યોગધારીપાછું ૫૫. યોગી ૨૯૩. ગ ૧૨૮; ૭ મેક્ષમાં બાધારૂપ ૨૩૦, ૯૧૭ રાગદ્વેષ ૯૦, ૧૫૬, ૨૧૯, ૨૮૦, ૩૫૮, ૫૯૩. ૭૨૭, ૭૭૫, ૮૧૯; ૦નું મૂળ સ્થાન ૬૭૬. રાત્રિભોજનત્યાગવત કેટ રુચપ્રદેશ ૨૨૬. રૌદ્રધ્યાન ૧૧૨, ૬૦૫. લક્ષ્મી ૧૮, ૩૬, ૬૮, ૮૯, ૧૬૭, ૦ઉપાર્જન, તેના દોષો ૧૯૭૯-૮૦. લબ્ધિ ૬૪૫, ૬૪૬, ૬૩, ૭૭૯, ૩૮૦, ૭૮૫; હત્યિ ૪૧. લબ્ધિ, અનંતદાન ૬૪૫, ૬૪૬. લબ્ધિ, અનંતભોગ ઉપભોગ ૬૪૫, ૬૪૬. બ્ધિ, અનંતલાભ ૪૫, ૪૬. શિષ્ય, અનંતવીર્ષ ૬૪૫, ૬૪. વેશ્યા ૭. લાક ૧૬૪, ૫૦૮-૯, ૫૮૭, ૫૯૦. મેકદૃષ્ટિ ૬૯૦. વાક્શાંતિ ૬પ૮. વાસમુદાય ૫૧૧. વાકાકાશ પર્વ. લોકાનુગ્રહ ૬૬૪. લાગસ ૬૩, ૮૭. લૌકિક અભિનિવેશ ૪૮૯, ૪૯૦, ૪૯૪; ૦ દૃષ્ટિ ૫૧૪. વચન ૦ના દોષ ૮૫–૬. વરદાન ૩૫૩. વસ્તુના સ્વરૂપની બે શ્રેણી ૧૧૬. વાસના, ખાટી ૭૧૮. વાસના, માયિક ૨૪૬. વિકલ્પ ૫૭૦. વિક્ષેપ ૬૧૮. વિચારમાર્ગ ૩૦૫, ૪૭૮. વિજ્ઞાન ૫૭૦. વિનય ૮૧. વિપર્યાસ બુદ્ધિ ૦નું બળ કેમ ઘટે? ૪૦૭. વિપાકોદય ૭૬૩. વિભાવ ૩૫૯. વિભાવદશા ૬૪૮. વિભાવયોગ ૦ના પ્રકાર ૮૦૩. Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ વિરનિ ૭૪૭, ૭૪૯; બ્રાનનું ફળ ૪૬૮. વિરાધકપણું ૬૯૨. વિવક્ષા ના પ્રકાર ૫૮૯. વિવેક ૭૭, ૯૪-૫, ૨૧૫. વિવેકજ્ઞાન ની પ્રાપ્તિ ૪૫૨. વિવેકબુદ્ધિ ૩૨. વિવેકી નું કર્તવ્ય ૨૧૯ વિશિષ્ટાદ્વૈત ૨૩. વિશ્વ ૮૦૦. વીતરાગ ૩૫, ૪૬૩. વીતરાગતા ૩૧૫. વીતરાગ દશા ૦ની અખંડતા ૬૦૫. વીતરાગદર્શન ૫૮૦, ૬૭૮. વીતરાગદેવ ૨૦૮. વીતરાગવૃત્તિ ૬૩૧. વીતરાગજીત ૧૨૯. વીતરાગ સંયમ ૭૦૫. શ્રીમદ રાજચદ્ર વીર્ય ના પ્રકારો ૨૩૦૦૧; બે પ્રકારે પ્રવર્તી ૭૮. વીર્યાંનરાય ૬૪૫. વૃત્તિઓ ૮૮–૯, ૬૧, ૬૯૭, ૭૪૧, મુનિઓની ૭૭૬. ૭૭૫; વૃત્તિસંક્ષેપ ૫૧૬. વૈદદર્શન અને જૈન દર્શનની તુલના ૧૩૧ વેદ ધર્મ ૫૧૯. વેદના ૪૧૦ દેહનો ધર્મ ૩૭૮. નંદનીય પર ઔષધની અસર પ૯, ૧૦૦, ૬૦૧. વેદાંત ૩૯૯, ૪૧૦, ૪૬૩, ૬૯૧, ૭૧૪, ૭૧૬, ૭૨૩, ૭૪૫, ૭૫૬, ૮૧૫ અને જિનાગમ ૪૧૪; આત્મા એક છે ૮૦૨; ને માયિક ઈશ્વર ૬૮૦; વિશ્વ વિષે ૮૦૩. વેદાંત દર્શન ૭૬૫; ૦આત્મા વિષે ૮૦૨. વેદાંતમને ૧૦૦ વેદાદય ૨૪૯. વૈરાગ્ય ૩૩, ૯૬, ૯૯, ૨૨૧, ૨૨૨, ૨૮૨, ૪૦૭, ૪૫૨, ૪૯૦, ૫૨૭, ૨૯૭, ૭૫૭, ૩૭૨; ઉત્કૃષ્ટ સુખમાં લઈ જનાર ભોમિયા ૯૬; ૦એ ધર્મનું સ્વરૃપ ૯૯; અને જ્ઞાન સાથે ઢાળ ૭૬૨; મોહગર્ભિત અને દુ:ખગર્ભિત ૬૫. વરાગ્યવાન ૪૬૮. વૈશેષિકમત ૧૦. વૈષ્ણવમત ૧૦૦. વ્રત ૭૦૯, ૭૨૬; ૦નિયમ ૭૧૭. વ્યવહાર ના પ્રકાર ૩૬૦–૧; સામાન્ય ૪૦૩; મુનિપણાના ૪૦૩; કાળ ૫૮૮ વ્યવહારધર્મ ૬૪. વ્યવહારનીતિ શીખવાનું પ્રયોજન ૬૫. વ્યવહાર સત્ય ૬૭૫, ૦ના પ્રકાર ૬૭૬-૭. વ્યવહાર સંયમ ૪૯૦. શક્તિપંથ ૧૦૦. શબ્દ અધ્યાત્મી૭૦૪. શમ ૨૨૫૬, ૭૧૬. શરણચતુષ્ટય ૨૦. શરીર, કાર્મ ૪૧૩, ૭૭૭; ૦અને તેજસ્ ૭૫૫. શરીર, તેર્ ૪૧૩; ૦અને કાર્મણ ૭૫૫. શંકા ૭૦૫, ૭૦૬. શા૫ ૩૫૩. શાસ્ત્ર ૧૮૪, ૨૨૭, ૬૬૨; ૦ના અભ્યાસ ૨૨૭; સત્ ૩૩૨, ૩૩૫. શાસ્ત્રીય અભિનિવેશ ૪૮૯, ૪૦ શુક્લધ્યાન ૧૧૨, ૧૮૮, ૬૩૨, ૭૦૫. શિયનું કારણ ૨૮૮ શુદ્ધાદ્વૈત ૨૩૮. શુષ્ક અધ્યાત્મી ૩૬૧. ચુક્શાન ૬૪૮. શુષ્કજ્ઞાની ૪૯૬, ૫૨૯. શૂન્યવાદ ૭૮૩. શૈલેશીકરણ ૭૬૨. શૌચાૌચસ્વરૂપ ૯૭-૮. શ્રદ્ધાના પ્રકાર ૭૪૧. શ્રમણ મહાત્મા નાં લક્ષણ ૫૭૭-૮. શ્રાવક ૨૫૪, ૭૨૯, ૭૮૦. શ્રીમદ્ ૦ અગિયારમેથી લથડેલા ત્રણથી પંદર ભવ કરે ૨૪૮; અજ્ઞાનની નિવૃત્તિ કેમ થાય? ૨૬૨; ૦અજ્ઞાનની નિવૃત્તિના માર્ગ ૪૩૫; ૦અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય ૪૫૨, અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા ૧૯૩, અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત હેવું ૭૭૫; Page #1008 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬-વિષય સૂચિ ૯૧૯ ૦ અભેદદશા કેમ આવે? ૨૭૦; અર્થ અને પરિણમવી જોઈએ ૭૨૫; ૦ ઉપાધિ ભજવાનું કામ ધર્મને અનુસરતા હોય ૨૦૭; અહંની કારણ ૩૫૫; ૦ ઉપાધિ મટાડવાના પુરુષાર્થના જગાએ હરિને સ્થાપે ૨૪૧; અંતર્મુહૂર્તને પ્રકાર ૩૯૨; ૦ ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયઅર્થ ૨૨; ૦આચાર્ય કેવા જોઈએ ? ૭૭૯-૮૦; સ્કર જ્યારે ? ૩૩૦; ૦ “એક પરિનામકે ન આ જગતમાં કશું આપણું નથી માટે રાગાદિ કરતા દર દોઈને અર્થ ૩૧૧-૨; ૭ “મ્પરિં નિવારવા (૭૮૯-૯૧); ૦ આ જીવનમાં મેળવવા ને અર્થ ૭૮૪; ૦કરજ વિષે ૬, ૧૩; ૦કર્તવ્ય જેવી દશા ૨૨૦; ૦ આત્મજ્ઞાન થયા પહેલાં વિશે બોધ ૨૦૦-૧; ૦ કર્મ ભોગવ્યા વિના ઉપદેશ આપનારનું કર્તવ્ય ૪૯૨, ૪૯૩; ૦આત્મ- નિવૃત્ત ન થાય ૩૫૩; ૦કલ્યાણ જલદી કેમ થાય? ધ્યાન ૩૩૩; ૦આત્મરૂપ મૌનપણામાં બુદ્ધિ ૩૩૫; ૨૮૩; ૭ કલ્યાણ ન સમજાવાનું કારણ ૬૮૮; ૦આત્મસ્તુતિ સત્ય અને મિથ્યા ૧૩૩; ૦કલ્યાણના માર્ગ ૩૬૩-૪; ૦કલ્યાણને પ્રતિ૦આત્મસ્વરૂપ પામેલા પુરુષ જ આત્મસ્વરૂપ બંધક કારણે પ્રત્યે ઉદાસીનતા રાખવી ૩૬૯; કહી શકે ૩૭૨; ૦ આત્મસ્વરૂપમાં સ્થિતિ ૩૪૨; ૦ કવિતાનું આરાધન–આત્મકલ્યાણાર્થે ૩૯૦; ૦ આત્મા અને દેહ ૩૬૨; ૦ આત્મા આખા ૬૬૪; ૦ કષાયોને શમાવવા ૨૨૯, ૦ કંટાળી શરીરમાં હોવા છતાં નિયત પ્રદેશે જ્ઞાન થવાનું ન જવાય ૧૬૫; કામને તજવામાં પ્રમાદ ન કારણ ૪૮૧; ૦ આત્મા આત્માપણે વર્તે એવું કરવો ૭૭૧; ૦ કામ વખતે કામ કરવું ૭૮૫; ચિંતન રાખવું ૩૬૫; ૦ આત્માકાર સ્થિતિ ૦“ કાયા સુધી માયા” વિષે ૪૯૬; ૦ કાર્યની ૩૪૭; ૦ આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? ૬૮૭; પ્રશંસા સાથે ખામી પણ બતાવવી જોઈએ ૦ આત્માનું પરમ કલ્યાણ કરવાની ઇચ્છા ૫૫૮; ૬૬૭; ૦ કાવ્ય, સાહિત્ય, સંગીત, આત્માર્થે હોવાં આત્મામાં ઉદાસ પરિણામ ૩૨૦; ૦ આત્માર્થે જોઈએ ૬૬૪; ૦ કાળ વિશે ૩; ૦ કાળ શું જ અભિપ્રાય ૩૬૫ ૦ આત્મા વિષે છ દર્શન- ખાય છે? ૩૦૩; ૭ કૃતઘતા ૧૫૮; ૦ કેવળના મતની તુલના ૮૦૨; ૦ આભેચ્છાની જ્ઞાનીને ઉપદેશ સ્વઉપયોગ છે ૬૮૪; ૦ કેવળ વિટંબણા ૨૨૫; ૦ આધ્યાત્મિક સંબંધોને વહે- હૃદયત્યાગી ૧૬૫; ૦ કોઈની નિંદા ન કરવી વારમાં લાભ ન લેવાય ૨૧૮; ૦ આરંભ ૬૯૪; ૦ ક્રિયા નિર્દભપણે કરવી ૭૨૧; પરિગ્રહ ઘટાડો ૭૨૬; ૦આર્ય આચારવિચાર- ક્રોધાદિ કષાય પાતળા પાડવા ૭૨૩; ૦ ક્ષાયિક નો ખુલાસે ૫૨૪-૫; ૦આ લોક અનંત કાળ સમકિતની ચર્ચા ૩૪૨-૫; ૦ ગૃહવાસીએ શુભ રહેવાને છે ૩૩૬; ૦આવરણો ઘટાડશે તેનું ધ્યાનની પ્રાપ્તિ માટે સદ્વર્તનથી રહેવું ૬૩૪; કલ્યાણ થશે ૭૦; ૦આશુપ્રજ્ઞ ૧૬૫; ૦ આસન- ૦ ગોપી મટુકીમાં શ્રીકૃષ્ણને વેચવા જાય છે જય વિષે ૬૬૩; ૦ ઇચ્છાને નાશ થાય ત્યારે તેની સમજૂતી ૨૬૩; ૦ ચાતુર્માસ વિષે ૬૯૪; ભૂલ અટકે ૭૯૬; ૦ ઈશ્વરપણું ત્રણ પ્રકારે જણાય ૦ ચિત્તની સ્થિરતાને ઉપાય ૫૮૫, ૭૪૬, છે ૭૭0; ઉદય આવે તે વેદન કરવું ૩૫૨; ૮૦૫; ચિંતામાં સમતા ૩૮૦; ૦ ચેતન ૦ ઉદય આવેલ અંતરાય સમપરિણામે વેદ અચેતન ન થાય અને અચેતન ચેતન ન થાય ૩૩૧; ૦ઉદય કેવી રીતે ભોગવવું ? ૩૦૫; ૮૦૮; ૦ ચોથા ગુણસ્થાનકે કયા વહેવાર લાગુ ઉદયને અવિસંવાદપરિણામે વેદવે ૩૫૫; પડે ?૭૨૪; ૦ છ દર્શન ઉપર દૃષ્ટાંત ૬૭૭-૮; ઉદયને ધીરજથી વેદ ૩૨૫; ૦ ઉદય પ્રારબ્ધ ૦ છ દર્શનેની તુલના ૮૦૨; ૦ છ દર્શનની સમપણે વેદવાં ૩૫૮; ૦ઉદયકર્મ સમતાએ ભોગવવું સમજતી પર૧-૨; ૦ છ ભાવને અનુપ્રેક્ષવાથી ૩૨૪; ૦ ઉદાસીનતા ૩૨૮; “ઉદાસીનતા નો સદવિચારમાં સ્થિતિ ૬૧૬; ૦ છેલ્લી સમજણ અર્થ ૩૪૮; ઉદાસીનભાવે પ્રવૃત્તિ કરવી ૨૧૬; ૭૯૪; ૦ છેવટના સ્વરૂપનો અનુભવ ૨૫૭; ૦ ઉપદેશ કેવી રીતે આપ ? ૬૫૨-૩; ૦ જગત મહાત્માને કેમ જાણે ? ૪૯૩-૪; ૦ ઉપદેશવાત ૩૮૨; ૦ ઉપદેશવાત આત્મામાં ૦ જગતમાં સુખી કોણ તે જોવા દર્શન ૭૯૨-૪ Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ શ્રીમદ્ રાજચંદ્ર ૦ જડ જડ અને ચેતન ચેતનભાવે પરિણમે ૨૯૭; ઘટે? ૭૩૩; ૦ ‘તેમ શ્રતધર્મે રે મન દૃઢ ધરે.' ૦ જાતિ એક છે ૮૦૨; ૭ જિન તત્વનો સંક્ષેપ ને અર્થ ૩૪૧; ૦ તેરમા ગુણસ્થાનકે વર્તતા ૮૧૮; ૦ “જિન થઈ જિનને જે આરાધે..' એ પુરુષનું સ્વરૂપ ૩૩૬; ૦ ત્યાગી ૧૬૬; ૦ ત્રણે ગાથાનો અર્થ ૩૩૭; ૦ જિનની શિક્ષા બળવાન કાળ સરખા છે ૨૫૫; ૦ ગુણ્ય’ શબ્દનો અર્થ પ્રમાણસિદ્ધ છે ૮૦૯; ૦ જિનમાર્ગનું સ્વરૂપ ૭૬૯; ૦ થયેલા સંસ્કાર મટવા દુર્લભ છે સમજ્યા વિનાની શંકાઓ પાછળ વખત ન ૩૬૩; ૦ દરેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. ગાળો ૭૯; ૦ જિનાગમ ઉપશમસ્વરૂપ છે ૪૫૧; ૦ દર્પણમાંના પ્રતિબિંબ વિષે ૬૮૦; ૩૩૧; ૭ જિનાગમમાં પત્રસમાચાર આદિ દર્શનમાંની ભૂલ જવાથી ઉદય નિર્જરે ૭૭૩; લખવાની આજ્ઞા વિષે ૪00, ૪૦૧; ૦ જીવનું ૦ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય ૭૮૩; કલ્યાણ થાય તે માર્ગ આરાધ ૨૬૪; ૦જીવનું દર્શનાવરણીય કર્મને ઉદય થવાનું કારણ ૩૨૮; પોતાપણું ટાળવું ૩૨૬; ૦ જીવને જાણ્યા વિનાનું ૦ દશા અવરાવાનું કારણ ૭૯૮; ૦ દંભ કે જ્ઞાન નકામું ૨૯૭; ૦ જીવને માર્ગ દુ:ખથી અહંકારપણે આચરણ ન કરવું ૬૮૭; ૦ દિવ્યાપ્રાપ્ત થવાનાં કારણે ૩૫૯-૬૦; ૦ જૂઠાભાઈ નંદનો અનુભવ ક્યારે થાય? ૨૫૪; ૦ દીક્ષા વિષે આગાહી ૨૧૭; ૦ જૂઠું બોલીને સત્સંગમાં લેવી કયારે યોગ્ય? ૩૫૨; ૦ દીક્ષા વિષે ૩૬૪; ન અવાય ૬૮૪; ૦ ને મળુ... એ ગાથાનો ૬૫૮; ૦ દીનતા વિષે ૩૭૭; ૦ દીર્ઘશંકાદિ અર્થ ૬૭૪; જેન કોણ ? ૭૩૧; જેની, કારણમાં સંકડાશવાળી ક્રિયાના ઉપદેશનું રહસ્ય વેદાંતી વગેરે ભેદનો ત્યાગ કરો ૩૨૬; ૦ જ્ઞાન ૫૯૬; ૦ દુરાગ્રહ અર્થે જૈનના શાસ્ત્રો વાંચવાં ૩૮૫; ૦ જ્ઞાન કેમ મળે ? ૨૬૨-૩; ૦ જ્ઞાન નહીં ૭૩૫; ૦ દુષમકાળનો અર્થ ૩૫૯; ૦ દુષમ કેવળ પુસ્તકોથી ન થાય ૩૧૪; ૭ જ્ઞાનની વૃદ્ધિ કાળમાં પણ એકાવતારીપણું પ્રાપ્ત થાય ૬૩૧; ૨૪૭; જ્ઞાનપ્રાપ્તિનું બળવાન કારણ–યોગ્યતા ૦ દુષમકાળમાં સાવધાનીથી વર્તવું ૬૫૭; ૨૮૧; ૦ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા ન ૦ દુઃખની નિવૃત્તિ કેમ થાય? ૩૩૧; દુ:ખ કરાય ૩૩૧; ૦ જ્ઞાન વિનાનું સમવસરણ ન ચાલે મટાડવાને ઉપાય-અભિન્ન જ્ઞાન ૪૮૩; ૦ દુ:ખ ૨૨; ૦ જ્ઞાનીનાં દર્શન વિષે ૬૯૧; ૦ જ્ઞાનીની મટાડવાના ઉપાય છે ૫૮૩; દુ:ખમાં અદ્વેષ ૩૪૮; દૃષ્ટિનું માહામ્ય ક્યારે સમજાય? પ૬૦; ૦રેવા-મનમોયાન...ને અર્થ ૭૭૪; ૦ દેશકાલને જ્ઞાનીની વાતમાં શંકા ન કરાય ૭૪૫; ૦ જ્ઞાનીને વિશે યથાયોગ્ય રહેવું ૩૧૦; દેહ છતાં મનુષ્ય આશ્રયે વર્તતાં આપત્તિનો નાશ ૩૨૮; Oજ્ઞાનીને પૂર્ણ વીતરાગ થઈ શકે ૩૧૯; ૦ દેહ-ધર્મોરાગદ્વેષ ન હોય ૨૮૦; ૦ જ્ઞાની પુરુષના પગ માટે ૧૭૦; દેહની અનિત્યતા ૪૫૧, ઉપદેશ વિષે ૪૯૫; ૦ જ્યાં કલ્પના ત્યાં દુ:ખ ૦ દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન ૭૧૫; ૭૯૬; જ્યોતિષ વિશે ૬૬૬; તત્ત્વજ્ઞાનપ્રાપ્તિને દેહનું મમત્વ ત્યાગવું ૩૭૯; ૦ દેહનો ઉપચાર ક્રમ ૧૯૮-૯; ૦ તન્મય આત્મયોગમાં પ્રવેશ સમતા બુદ્ધિએ કરવો ૩૭૯; ૦દેહાભિમાન ગળ્યું ૨૪૯; ૦ તપનું અભિમાન કેમ ઘટે? ૭૩૩; તેને સર્વ સુખ છે ૩૨૬, ૦ધર્મ કોની પાસે ૦ ‘તરતમ યોગે રે તરતમ વાસના રે...' ને મગાય? ૨૫૪; ૦ ધર્મતત્ત્વના વિકાસ માટે અર્થ ૬૬૪; ૦ તરવાનો કામી કોણ કહેવાય? સમાજ સ્થાપવા ૧૨૭; ધર્મના ઉદ્ધારની ઇચ્છા ૭૩૪; ૭ તિથિની તકરારમાં ન પડે ૭૦૨, શાથી? ૮૨૨; ૦ ધર્મ પામવા માટેની આવશ્યકતા ૭૦૩-૪; ૦ તીર્થકર થવા અનિચ્છા ૨૪૯; ૨૫૪; ૦ ધર્મ પ્રવર્તન માટેના ચમત્કારો છે ૧૬૬; ૦ તીર્થંકરના અનુયાયી ૩૧૪; તીર્થકરના માર્ગથી ૦ધર્મમતમાં તત્ત્વગ્રહણ દૃષ્ટિ ૧૨૭; ૦ધર્મમતોમાં બહાર કોણ? ૩૫૫; ૦ તીર્થંકર ભિક્ષાર્થે ભિન્નતા નથી ૧૯૬; ૦ધર્મ પુરુષ પાસે શ્રવણ જતાં સુવર્ણવૃષ્ટિ થાય તેની સમજૂતી ૩પ૩-૪; થાય ૩૫૧; ૦ધીરજને ત્યાગ ન થાય ૩૩૦; ૦ તૃષ્ણા ઓછી કરવી ૭૨૨; તૃષ્ણા કેમ ૦ યાદિમાં ઉદાસીન થવું ૨૬૬; ૦નયાદિમાં Page #1010 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વિષય સૂચિ ૯૨૧ સમતાવાન થવું ૨૬૬; ૦ “ નાકે રૂપ નિહાળતાં..’ને અર્થ ૬૩૧; ૦ નિયમમાં સ્વ ચ્છાચાર નહીં ૬૫૪; ૦ નિયમોમાં અતિચાર થાય તેનું પ્રાયશ્ચિત્ત કરવું ૬૫૪; ૭ નિરભિમાની થવું ૩૩૧; વનિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી ૨૮૦; ૦ નિવિકલપ સમાધિ પામવાને હેતું ૨૪૯; ૦ નિવૃત્તિ જોઈએ ૨૪૯, ૨૫૧; ૦ નિવૃત્તિની આવશ્યકતા ૨૬૨; નિવૃત્તિની ઇચ્છા ૪૦, ૪૭; ૦ નિ:સ્પૃહતા વિના વિટંબણા ન ટળે ૨૭૯: ૦ની આત્મદશા ૩૧૦, ૩૧૬; ૦ની આત્મસ્થિતિ ૨૫૭, ૨૯૦–૧, ૩૦૪, ૩૧૨, ૩૨૧, ૩૪૨, ૩૪૭, ૩૫ર-૩, ૩૬૨, ૩૮૧, ૩૮૪, ૭૯૧-૨, ૮૦૧ (અપૂર્વ), ૮૦૩-૫; ૦ની ચિત્તસ્થિતિ ૨૮૫, ૩૦, ૩૧૯; ૨ની નિશળ દશા ૩૪૯; ૦ની પરમાકાંક્ષા ૧૭૪; ૦ની પ્રતિમા વિશે માન્યતા ૧૭૩-૪; ૦ની માનસિક સ્થિતિ ૩૨૩; ૦ની મુક્તિની ઝંખના ૪૨૧-૨,૦ની સહાય આત્મકલ્યાણ માટે ૧૮૨; ૭નું આત્મવર્તન ૧૮૦; નું કલ્પિત માહાત્મ ન કરાય ૪૪૬; ૦નું ચિત્ત ૩૩૭; ૦નું સ્વપ્ન ૨૩૫; ને દુઃખ શાનું? ૧૯૭; ૦ને મેક્ષની નિકટતા ૩૨૮; –ને વન અને ઘર સમાન છે ૩૧૪; નો ગૃહાશ્રમ ૨૧૫-૬; ૦નો ધર્મ ૧૭૦; ૦નો બોધ–સમપરિણામે પરિણમવું ૩૩૧; ૦નો સંકલ્પ ૩૩૮; ૦ પક્ષાપક્ષીમાં કલ્યાણ ભુલાઈ જાય છે ૭૩૧; ૦ પરમપદનું પદ ૫૬૪; ૦૫રમશાંતિનો માર્ગ કોને મળે? ૬૨૦૬ ૦પરમાણુના પર્યાય૪૩૯-૪૦; ૦૫રમાત્મપણું કયારે? ૭૧૨; ૦૫રમાત્માનું સ્વરૂપ ૨૨૮; ૦૫રમાત્મામાં પરમ સ્નેહ કરો ૨૭૧; ૦૫રમાત્મસૃષ્ટિ અને જીવસૃષ્ટિ ૨૩૮; ૦ પરમાર્થ પમાય તેવો વહેવાર કરવા ૩૬૦-૧; ૦ પરમાર્થ પ્રકાશવા વિષે ૨૫૩-૪, ૨૫૮, ૨૬૫, ૨૭૭, ૩૦૩, ૩૦૭, ૩૫૧, ૩૮૨; ૦ પરમાર્થ પ્રસંગમાં સમાગમ વિષે ૩૦૭; ૦૫રમાર્થમાર્ગનું લક્ષણ ૩૭૮; ૦ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનારની દુર્લભતા ૨૮૪; ૦૫રમાર્થમૌન કર્મને ઉદય ૩૦૮; ૦૫રમાર્થ વિષયનું જ મનન ૨૨૪; ૦પરિષહ શાંત ચિત્તે વેદવાથી કલ્યાણ જલદી થાય ૨૮૩; ૦પર્યુષણને કાર્યકમ ૬૫૫; ૦ પહેરવેશ વિષે ૬૬૧; ૦ પાસે દ્રવ્યાદિ કારણની આશા ન રખાય ૪૪૧-૩; ૦પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે તેને ખુલાસો ૪૮૧; ૦પુણ્ય, પાપ, આયુષ્ય બીજાને ન અપાય, પિતે જ ભેગવવાં પડે ૬૭૭; ૦પુદ્ગલથી ચૈત ન્યને વિયોગ કરાવવાનો છે ૭૭૫; ૦પુનર્જન્મ વિષે ૧૯૦, ૩૬૧, ૭૯૫; ૦પુરુષાર્થ અને પ્રારબ્ધ ૬૭૦; પુરુષાર્થ કરવો જોઈએ ૭૦૭, ૭૦૮, ૭૧૯; ૦પુરુષાર્થહીન ન થવું ૭૦૩; પુરુષોત્તમ, સગુરુ અને સંત વિષે અભેદબુદ્ધિ ૨૭૩; ૦ પૂર્ણકામ સ્થિતિનું વર્ણન ૩૧૬; ૦પૂર્ણજ્ઞાનનું લક્ષણ ૩૨૬; ૦પૂર્ણજ્ઞાન યુક્ત સમાધિ ૩૧૫; ૦પૂર્વકર્મનું નિબંધન છે ૩૧૬; ૦ પૂર્વ પ્રકૃતિ ટાળવી જોઈએ ૨૫૫; પૂર્વપ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ૪૭૬; ૦પૂર્વાપર અસમાધિ ન થવી જોઈએ ૨૫૮; ૦ પૂર્વે બાંધેલી વેદના કોઈથી ન રોકાય ૬૫૦; ૦પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન ૩૫૫; ૦ પિતા થકી જ જીવનું લ્યાણ થશે ૩૪૬; ૦ પોતાના લગ્ન સંબંધી વિચારો ૧૬૮; ૦ પિતા પ્રત્યે ભાવ કરાવવા પત્રલેખન નહીં ૨૫૦; ૦પતા વિષે પ્રગટ વાત ન કરવા વિષે ૩૪૩; ૦ પ્રગટમાર્ગ કયારે કહેવાય ૨૪૯; ૦ પ્રતિબંધ ઓછા કરવા ૩૬૩-૪; પ્રત્યક્ષ જ્ઞાની જ દોષને જણાવી કઢાવી શકે ૩૮૨; ૦ પ્રત્યે મહદશા નહીં ૧૭૭; પ્રત્યે રાખવાની દૃષ્ટિ ૧૪; પ્રત્યે રાગદૃષ્ટિ ન રખાય ૧૮૪, ૨૩૦; પ્રમત્તદશા હોય ત્યાં ગતપ્રત્યયી કામનો અવકાશ ૩૯૦; ૦પ્રયોગ માટે પશુવધ કરવા વિર્ષ ૬૬૨; પ્રવૃત્તિ વ્યવહારમાં યથાશાંતપણું રાખવું લગભગ અસંભવિત ૬૪૧; ૦ બધા ધર્મનું તાત્પર્ય–આત્માને ઓળખવા ૭૧૫; બધું આત્મા છુટે એ માટે છે ૨૫૬; બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું ૭૧૨; બંધનમાંથી છૂટવાનો ઉપાય ૪૯; ૦ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ નથી ૭૪૧; ૦ બાદરક્રિયાને નિષેધ નથી ૭૫૩; બાવન અવધાન ૧૩૪; ૦ બાળપણ કરતાં યુવાનીમાં ઇંદ્રિયબળ શાથી વધે છે? ૪૮૨; બાંધેલાં કર્મો ભોગવવાનાં જ છે ૩૬૬; ૦ ‘બિના નયન પાવે નહીં...' નો અર્થ ૩૩૬; ૦ બીજા મહાવીર ૧૬૫, Page #1011 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૯૯; ૭ બાપ ત્યારે ફળે? ૩૯૮; ૦ ભક્તિ ગુરુગમે સમજાયા વિના તેમાં દોષ ૨૮૮; ૦ભક્તિ પૂર્ણના ક્યારે પામે ? ૨૮૩; ૭ ભક્તિ વિના શાન શૂન્ય ૨૫; ૦ ભક્તિસર્વોપરિ માર્ગ ૨૬૪; ૦ ભગવદ્ભક્તને સર્વ સરખું છે ૨૭૬-૭; ભગવતીજીના પાઠ સંબંધી ખુલાસા ૨૧૬; ૭ ભગવાનની સેવાના પ્રકાર ૫૭૪, ૦ વઅંત કરવાનો ઉપાય ૬૪૨; ૦ ભાંતરનો જ્ઞાન વિષે ૩૫.૩; ભાવસમાધિ ૩૨૨; ૦ ‘ભુગી ઇલિકાને ચટકાવું.'નો અર્થ ૩૪૦; ૭ ભેદ હિત છે ૩૨૯; ૦ મતભેદ નજીવી બાબત છે ૭૫૩; મતભેદને લીધે તત્ત્વ ન પમાય ૧૬૫; ૦ મતાગ્રહ ન રાખવા ૩૮૨, ૭૨૯, ૭૩૦; ૭ મતાગ્રહ વિષે ઉદાસીનના ૩૫૨; ૭ મતાંતર ન જોઈએ ૨૨૧ ૦ મિત કે શ્રુતજ્ઞાન જાણ્યા વિના કેવળજ્ઞાનનું સ્વરૂપ ન જાય ૭૪૪; ૦મતાના કદાગ્રહમાં ન પડવું ૭૨૫; ૦મનની શંકાઓ અને ખુલાસા ૨૪૨, ૨૪૩; ૦મન મહિવાનું રે વહાલા રે..'ની સમજૂતી ૩૩૯-૪૦; વિશ્વાસ શાથી ? મનઙે પ્રકારે વર્તે તેમ વર્તવું ૩૩૦ મનુષ્યજન્મ ધરીને પરમપદનું ધ્યાન રાખવું જોઈએ ૬૫૨; ૬૫ અનુભવ નકામા જાય છે ૬૮૪ બહાત્માના દેહની વિદ્યમાનતાનાં બે કારણ ૩૩૦; ૦ મહાવીરનાં વચન પર ૧૭૪; મહાવીર પૂર્યો પક્ષપાત ૧૯૯૦; મહીપતરામ રૂપરામ સાથે જૈન ધર્મથી ભારતની અધાગિત થઈ છે એ વિષે ચર્ચા ૬૬૬; ૭ માણસને રાત્રે કેમ દેખાતું નથી ? ૪૮૦-૧; ૦ મારાપણું ઓછું કરવું ૭૨૨; ૭ માર્ગ ક્યારે મળે ? ૨૫૨; ૦માર્ગની પ્રાપ્તિ દુષ્કર છે ૫૬૧; ૦ માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણે અને તેને દુર કરવાના માર્ગ ૨૮૮૯ માં તીર્થંકરના આંતરઆશય ૩૧૪; ૦માં માર્ગાનુસારીપર્શ નહીં ૩૭૪; ૦માં સદૃષ્ટિપણું ૩૭૪; ૦ મિષાવાસનાઓ ટાળવી ૨૬૨; ૭ મુક્ત કરતાં ભક્તિ દુર્લભ ૩૦૧; મુખરસ એકતાર કરવાથી શ્વાસાવાસની સ્થિરતા ૩૮૬; મુમુક્ષુ ચિંતા કે વ્યામા ન કરે ૫૨; ૦ મુમુક્ષુ રૂડું હોય તે જ આચરે ૨૯૯; ૦ મુમુક્ષુના કેમ વર્ષ? ૩૧૮; શ્રીમદ્ રાજચ’દ્ર ૦ મુંબઈ ત્યાગવા વિષે ૮૧૬–૭; ૦ મૃત્યુ વિષે ૫૦૧; ૭ મુષા અને પરસીના ત્યાગ કર્યા વિના બધી ક્રિયા નકામી છે ૭૭૭; ૦ મેાક્ષ કરતાં સંતચરણની સમીપતા વધુ પ્રિય છે ૨૯૯; ૦ મોક્ષ નહીં, પણ દાતા દુર્લભ ૩૩૪; મોક્ષ માર્ગ તારમની સમજૂતી ૬૭૯; ટોક્ષ માન્યનારમ...નો અર્થ ૭૭૪; મેટા કહે તેમ કરવું, કરે તેમ નહીં ૬૬૭; મેટા પુરુષોનાં લક્ષણ ૮૧૩; ૦ યથાર્થબાધનો મુખ્ય માર્ગ ૩૩૧; ૦ યોગ કેમ સ્થિર થાય ? ૭૭૫; ૦ યોગી ચમત્કાર (ઈન્જેક્શન) વિષે ન બતાવે . ૨૩; ૭ રસી ૬૬૯-૭૦ રાજીપા અને રોષ ત રાખવા ૫ રાત્રિભોજનથી ધના દોષો ; લગ્નમાં બાહ્ય આડંબર ન જોઈએ ૪૪૬; ૦ યાકિનંદામાં સમના ૧૬૯; બ્લોકસંજ્ઞાએ કરેલી ક્રિયાનું ફળ નથી ૬૯૯; વાકોંજ્ઞાથી રહેતા ભય ટાળવા ૩૬૩; શ્લોકાનુગ્રહ કે આત્મહિત? ૬૬૪-૫; ગ્લોચ કરવાનું શાથી કહ્યું છે? ૭૨૯ ૦વજન ઘટવાનું કારણ ૭૮૩; ૦ વનવાસની આવશ્યકતા ૨૫૭; ૦ વનવાસની ઇચ્છા ૨૭૧; ૦ વસ્તુ અને અવસ્તુ ૨૪૧; ૦ વાડામાં કલ્યાણ નથી ૭૩૦; વાણીના સંયમન વિષે ૩૮૯; ૦વામનેત્ર ચમત્કાર ૧૬૮; વાસના શમાવવાનો ઉપાય ૨૭૭; વિચારકોણીના ઉદયથી આત્મા, મેાક્ષાદિ ભાવોની સિદ્ધિ ૪૮૫; વિચ્છેદ બાવા વિષે ૩૫૪; વિટંબણામાં મેંદ ન કરવો. ૨૨૫; વિનિ વિષે શંકા સમાધાન ૭૪૮, ૭૪૯; ૦ વિરહ પણ સુખદાયક માનવા ૨૮૪; ૦ વિશિષ્ટાદ્વૈતમાં રુચિ ૨૩૮; ૦ વિશ્વ અનાદિ છે ૮૦૦; ૦ વિશ્વ ભગવ૫ છે ૨૩૭ વિશ્વમર્યાદા ૮૧૮; વિષયકષાયાદિ વિશેષ વિકાર કરે ત્યારે ખેદ કરીને અટકી ન રહેવાય ૬૧૬; વિષયીને આત્મસુખ ન મળે ૬૨૦; ૭ વિષે જાહેરમાં ન ચર્ચવા વિષે ૪૭૭; વીતરાગપણાની ઇચ્છા ૩૧૪; ૦ વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે ૭૮૨; વૃત્તિઓ ક્ષય કરવી ૬૮૯; ૭ વૃત્તિને રોકવી ૭૨૨; વૃત્તિ કયે માર્ગે લાવવી? ૨૫૩;૦ વેદના સમ્યક્ પ્રકારે અહિંયાસવી ૬૫૩; ૭ વેદનીય હર્ષશોક વિના વૈદવા ૬૫૯; ૦ વેદાંત અને જિનાગમ Page #1012 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -વિષયસૂચિ ૨૩ થા સિદ્ધાંતમાં ભેદ છે ૫૬, ૦ વેપાર પ્રસંગ હોય ત્યાં સુધી ધર્મના જાણનારરૂપે પ્રગટપણામાં ન અવાય ૩૮૦;૦ વેપારાદિ પ્રવૃત્તિ ૪૫૫; ૦વૈરાગ્ય ઉપશમ ભાવની પરિણતિ કેમ થાય ? ૪૮૫; ૦ વ્યવહાર ચિંતાનું વેદન ઓછું કરવું ૨૫૮; ૦ વ્યવહારના બે પ્રકાર ૩૬૦-૧; ૭ વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું ૭૮૫; ૦ વ્યવહારશુદ્ધિ કેમ થાય ? ૧૭૯; ૦ વ્યવહારોપાધિગ્રહણનો હેતુ ૨૩૫; ૦ વ્યસન વિષે ૬૫૧, ૬૬૨; ૭ વ્યાવહારિક પ્રસંગમાં નિર્ભયતા રાખવી ૩૩૮; ૦ વ્યાવહારિક વૃત્તિ આત્મહિતને પ્રતિબંધ છે ૬૧૭; વ્રત સપુરુષ આપે ત્યારે જ લેવાય ૭૨૬; વૃતાદિ નિદભપણે કરવાં ૬૮૬; ૦ શતાવધાન ૧૩૮; ૦ શરીર અને સ્ત્રીપુત્રાદિને મોહ છોડવો પ૬૦; ૦ શરીર વેદનાની મૂર્તિ છે ૬૫૦; ૦ શાપ અને વરદાન વિશે ૩૫૩; ૦ શારીરિક વેદનાને સમ્યકુ પ્રકારે અહિયાસવી ૩૭૮; ૦ શાસ્ત્રજ્ઞાન વિચારવાના બે પ્રકાર ૩૯૯; ૦ શાસ્ત્રને અર્થ ૬૬૨; ૦ શાસ્ત્ર પ્રમાણ ક્યાં ચર્ચવું ? ૬૫૮; ૦ શાસ્ત્રમાં કહેલી વાતે આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી ૭૩૪; ૦ શાસ્ત્રાભ્યાસની જરૂર વિશે ૬૬૩; ૦ શાસ્ત્રો અને શાસ્ત્રકાર ૨૨૬-૨૭; ૦ શૂરાનું ભૂષણ ૧૬૫; ૦ શ્રાવક કોણ? કંર૯; ૦ શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરવાની મહત્ત્વાકાંક્ષા ૧૬૬; ૦ શ્લોકો મોઢે કરવાથી પંડિત ન બનાય ૬૬૨; ૦ સજીવન મૂર્તિના યોગ વિષે ૨૬૮; ૦ સટ્ટા વિષે ૪૫૬; ૦ સત્તા અને શક્તિમાં ફેર ૭૭૭; ૦ સલૂના જ્ઞાન વિશે રુચિ ૩૨૧; સન્ની પ્રાપ્તિ કેમ થાય ? ૨૬૭-૮; ૦ સત્પાત્રની ઊણપ ૧૮૦, ૧૯૮, ૨૨૦; ૦ સત્ય એક છે ૨૪૭; ૦ સત્ય વિચારો જાહેર કરવા વિશે ૧૭૫; ૦ સદ્ભુતની યાદી ૬૬૯, ૭ સત્સમાગમની દુર્લભતા ૨૪૩; ૭ સત્સ્વરૂપ ૩૪૫; ૦ સત્સંગ કરવાનું કર્તવ્ય ૬૮૭; ૦ સત્સંગના અભાવમાં કર્તવ્ય ૫૦૦; સત્સંગની ઊણપ ૧૬૯, ૨૫૮, ૨૬૪, ૩૦૬, ૩૧૬, ૩૭૯; ૦ સત્સંગની સ્પૃહા ૩૩૭; ૦ સસંસ્કાર દૃઢ કેમ થાય ? ૨૭૮; ૦ સદાચરણ આત્માને અર્થે લક્ષ રાખી કરવાં ૭૧૫; ૦ સદાચારના નિયમો ૨૩૫; ૦ સદાચાર સેવવા ૬૮૬, ૭૧૦, ૭૨૫; ૦ સદ્દગુરુની ઉપાસના વિના આત્મસ્વરૂપને નિર્ણય ન કરાય ૮૦૩; ૦ સવૃત્તિ અને સદાચાર સેવવા ૬૮૬; સદ્ગતના આચરણમાં શૂરાતન રાખવું ૬૮૭; ૦ સમજવાની શક્તિ ન હોય ત્યાં લગી મૌન રહેવું ૭૭૧; ૦ “સમજીને શમાઈ રહ્યા,' તથા સમજીને સમાઈ ગયા’ ની સમજૂતી ૪૮૭-૮; ૦ સમતાબુદ્ધિ ૨૮૨; “સમતા રમતા ઊરધતા'.. નો અર્થ ૩૬૬–૯; ૦ સમપરિણામ આવે એમ વર્તવું ૩૪૮; ૦ સમયનો હીન ઉપયોગ ન કરવો ૪૮૬; ૦ સમુચ્ચયવયચર્યા ૨૦૩–૫; ૦ સમ્યક્ત્વ કેમ મળે ? ૩૧૭; ૦ સમકૃત્વને અર્થ ૬૮૬; ૦ સમ્યક્ પરિપતિએ સંવેદન કરવું ૩૩૬; ૦ “સરસ્વતીને અવતાર ' ૧૩૪; ૦ સર્પ કરડવા આવે તે શું કરવું ? ૪૩૧; ૦ સર્વ આનંદરૂપ છે. ૨૪૧; ૦ સર્વજ્ઞ પદનું ધ્યાન ધરો ૮૧૭; ૦ સર્વ દુ:ખનું મૂળ–સંયોગ ૪૮૯; સર્વ પ્રત્યે અભિન્ન ભાવના ૩૮૪; ૦ સર્વ બ્રહ્મમય છે ૨૪૦; ૦ સર્વ મરણાધીન છે ૧૯; ૦ સર્વ સચ્ચિદાનંદ સ્વરૂપ ૨૩૭; ૦ સર્વસંગપરિત્યાગની જરૂર ૧૯૩; ૦ સર્વ સ્થિતિમાં સુખ માનવું ૨૩૨; ૦ સર્વ હરિ છે ૨૪૧; ૦ સર્વ હરિમય છે ૨૩૮; ૦ સર્વ હરિરૂપ છે ૨૪૦; ૦ સહજસમાધિ ૩૨૩; ૦ સંક૯૫ દુ:ખ છે ૭૭૫; ૦ સંતને જોગ ન થાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું ૩૦૦; ૦ સંતપણું દુર્લભ છે ૭૯૭; ૦ સંતાન પ્રત્યે ભાવના ૧૯૬; ૦ સંતેષમાં રહેવું ૩૩૯; ૦ સંદેહ ગયા વિના જ્ઞાન ન થાય ૨૬૬; ૦ સંયમ વિના મતિ શુદ્ધ ન થાય ૭૪૨; ૦ સંસારથી કંટાળે ૩૩૪; ૦ સંસાર પ્રતિ વૈરાગ્ય ૩૨૦; સંસારમાં રહેવાનું કારણ ૩૫૬; ૦ સાચી જ્ઞાન-દશામાં દુ:ખપ્રાપ્તિના કારણ વિશે સમતા ૩૮૩; ૦ સાચી વિદ્યા ૩૯૦; ૦ સાચું જ્ઞાન ૨૯–૮, ૨૯૯; ૦ સાચો યોગી ૨૯૩; ૦ સાધુ-મુનિઓએ વિકલ્પ ન કરવા ૬૮૩; ૦ સિદ્ધાંતના બાંધા વિશે સમજણ ૬૮૪; ૦ સિદ્ધાંતનું આચરણ ૬૮૫; સિદ્ધિજોગ વિષે ૨૭૩-૪; ૨ સુખદુ:ખના ઉદયમાં Page #1013 -------------------------------------------------------------------------- ________________ ८२४ શ્રીમદ્ રાજચંદ્ર કોઈ ફેરફાર ન કરી શકે ૭૮૫; ૦ સુખદુ:ખનું ખરું કારણ-કર્મ ૭૮૫; ૦ સુખદુ:ખ સમતાથી વેદવાં ૩૨૦; ૦ “સૂત્રકૃતાંગ” વિશે ૩૩૨; ૦સુધારસ વિષે ૩૮૫-૬, ૦ સ્ત્રી પ્રત્યે વર્તન ૧૯૬; ૦ સ્ત્રી સંબંધી વિચાર ૧૯૫૬; ૦ સ્વ અને પર મનના પર્યાય જાણી શકાય ૬૬૩; સ્વરૂપ જાણે તેણે બધું જાણ્યું ૭૯૭, ૦ સ્વર્ગ નરકની પ્રતીતિને ઉપાય- ગમાર્ગ ૨૭૪; ૦ હરિ ઇચ્છાથી જીવવું છે. ૨૮૮; ૦ હરિનું સ્વરૂપ ૨૩૭-૮, ૦ હર્ષ શોક ન રાખવો ૩૬૨. શ્રેણી ૭૫૯. શ્વાસજ ૧૮૮-૯; ૦ નાં સાધન, શ્રેણી, વર્ધમાનતા ૧૮૯. શ્વેતાંબર સંપ્રદાય ૪૦૬, ૬૧૨, ૬૬૬, ૭૬૫, ૭૭૭, ૭૮૩. પસંપત્તિ ૭૧૬. સચૈતન્ય ૫૯૩. સજજનતા ૨૮-૯, સટ્ટા ૪૫૬. સન્ ૨૬૬, ૨૬૭-૮, ૨૭૧, ૨૭૩, ૨૯૯, ૩૦૬, ૩૦૮, ૩૩૮; –ની પ્રાપ્તિ ૨૬૧; ની પ્રાપ્તિની જિજ્ઞાસા ૨૮૨; સતથી જ ઉત્પન્ન થાય ૨૯. સત્તાગત ૭૭૬. સત્તાસમુદ્ભૂત ૭૮૨. સદેવતત્ત્વ ૬૩; ૦ અઢાર દુષણ રહિત ૧૬૬. સતુધર્મતત્વ ૬૩-૪. સપુરુષ ૧૯૭, ૨૬૯, ૨૮૬, ૨૮૯, ૨૯૯, ૩૧૬, ૩૧૮, ૩૭૨, ૩૫, ૩૯૮, ૫૭૮, ૬૩૪, ૬૭૭, ૬૮૫, ૬૮૬, ૬૯૬, ૭૧૧, ૭૨૭; ૦ કયે માર્ગે તર્યા ? ૨૦૨, તેરમાં ગુણસ્થાનકે વર્તતા ૩૩૬; ૦થી આત્મત્વ પ્રાપ્તિ ૧૮૨; ૦ના ઉપદેશ વિના સૂત્ર સિદ્ધાંત શાસ્ત્રો ન ફળે ૭૫૪; ૭ના પ્રકાર ૬૮૬; ના બોધની ઇચ્છા કરતાં ચરણ સમીપે રહેવાની ઇચ્છા રાખવી ૬૮૭; ૦ના યોગની દુર્લભતા ૬૦૭; ૦ના સંપ્રદાયની કરુણાવસ્થા ૩૬૩; ૦ના સ્વરૂપને જાણે તેને આત્મસ્વરૂપ પ્રગટે ૩૪૨; ૦નાં ચરણકમળ વિશેષ સાધના ૧૭૦; ૦નાં ચરિત્રોનું સ્મરણ ૨૫૦; નાં લક્ષણે ૭૧૯: ૦માં વચન, ઉપદેશ ૨૬૦; ૦નાં વચનમાં શ્રદ્ધા ૨૨૯; ૦ની અવજ્ઞાનું ફળ ૩૪૩; –ની ઉપાસના ૧૮૮; ૦ની કૃપાદૃષ્ટિ ૧૭૬, ૧૯૫, ૨૧૯; ની ભક્તિ ૧૮૨, ૨૫૦; ની ભક્તિના સત્સંગનું ફળ ૩૪૨; ૦ની યથાર્થદશા મુમુક્ષુ જાણે ૬૪૭; ૦ની વાણી ૩૮૫; ૦ની વિદ્યમાનતા ૧૭૭; ૦ની શ્રદ્ધા ૨૫૨; ૦ની સેવા ૨૫૬; –ની સેવાનું ફળ ૧૮૩; ૦નું જીવને ઓળખાણ ૪૧૯; ૦નું યોગબળ ૧૭૯;નું વચન ૭૧૪; ૭નું વચન આત્મામાં જ્યારે પરિણામ પામે? ૭૧૫; ૦નું સ્વરૂપ ૧૯૫; –ને ઉપદેશવ્યવહારને ઉદય ૪૧૮; અને ધર્મ ૩૩૯; વનો પ્રયત્ન ૧૭૯; ને બોધ ૧૭૧, ૧૮૧; ૦ નો બોધ કોને લાગે ? ૭૧૩, ૦૫ર અવિચળ શ્રદ્ધા ૨૫૧; પાસે જ ધર્મ શ્રવણ થાય ૩૫૧; ૦માં વિશ્વાસ ૩૧૪; ૦ વિશે પ્રેમભક્તિ રાખવી ૩૪૨; સર્વ દુ:ખક્ષયને ઉપાય ૬૧૫. સત્ય ૭૪, ૧૩૬ ૨૪૬, ૩૦૭, ૩૦૯, ૩૨૪, ૬૭૫ ૭, ૭ર ૫, ૭૭૭; ૦ એક છે ૨૪૭; –ના પ્રકાર ૬૭૫; ૦ પરમાર્થ ૬૭૫; ૦ વ્યવહાર, તેના પ્રકાર ૬૭૬-૭. સન્શાસ્ત્રો ની દુર્લભતા ૧૭૨. સશ્રદ્ધા ૨૪૬. સતને પરિચય ૬૧૮. સમાગમ ૬૧૮. સત્સંગ ૭૫, ૧૫૫, ૧૬૮, ૧૮૨, ૧૯૦, ૨૦૧, ૨૧૯, ૨૨૧, ૨૨૪, ૨૩૨, ૨૩૫, ૨૪૩, ૨૪૬, ૨૫૨, ૨૫૬, ૨૬૧, ૨૬૬, ૨૭૭૨૮૨, ૨૮૭, ૨૯૪, ૩૦૦, ૩૦૪, ૩૧૩, ૩૧૮, ૩૨૩, ૩૩૨, ૩૩૫, ૩૪૮, ૩૬૫, ૩૭૧, ૩૭૨, ૩૭૩, ૩૭૫, ૩૮૦, ૩૮૨, ૩૯૨,૪૧૪, ૪૫૧, ૪૬૫, ૪૬૯, ૪૭૦,૪૮૩, ૪૮૯, ૫૦૩, ૫૭૮, ૬૦૨, ૬૦૩, ૬૧૧, ૬૧૮, ૬૩૪, ૬૩૮, ૬૪૦, ૬૫૨, ૬૭૪, ૬૮૭, ૬૯૬, ૭૦૩, ૭૦૫, ૭૦૬; ૦ આત્મહિત માટે બળવાન નિમિત્ત ૪૨૩; ૦ ઊંચી ભૂમિકાએ પહોંચેલા મુમુક્ષુને ૬૧૩, ૬૧૪; ૦ કામ બાળવાનો ઉપાય ૪૧૩; ૦થી અવ્યાબાધ સ્થિતિનો અનુભવ ૪૨૨; ૦ની ઇચ્છા રાખનારનું કર્તવ્ય ૩૨૯; ૨ની જ્ઞાનીને ઇચ્છા ૪૨૨; ૦ની દુર્લભતા ૧૭૨, ૬૨૧, ૬૩૬, ૬૩૭. Page #1014 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬-વિષય સચિ સનુસ્વરૂપ ૫૬, ૨૫૭, ૨ની પ્રાપ્તિ કેમ થાય? સમાધિ, નિર્વિકલ્પ ૨૪૯. ૨૫૯. સમાધિ, ભાવ ૩૨૨, ૩૨૬. સદાચારના નિયમો ૨૩૫. સમાધિ માર્ગ ૮૨૪. સદુપદેશ ૬૬૨. સમાધિ, સહજ ૩૨૩, ૭૨૧. સદ્ગુરુ ૧૯૬, ૨૦૦, ૨૩૧ ૨૩૭, ૨૪૬, ૨૯૨, સમાધિસુખ ૪૫૨; ૪૫૩; ૦ ક્યારે થાય? ૬૭૮. ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૩૩૨,૪૨૩, ૪૫૫, ૪૮૬, સમિતિ ૭૭૬, ૦ પાંચ ૫૯૬. ૪૯૨, ૩૨૩, પ૦૪, પર૯, ૫૩–૫, ૫૫૫, સમ્યક્ત્વ ૨૦૭, ૫૯૨, ૧૯૫, ૬૮૬, ૬૯૭, ૭૦૫, ૬૫૯, ૬૭૯, ૬૯૩. ૭૧૨, ૭૧૪, ૭૧૯, ૭૨૬, ૭૧૨, ૭૧૭, ૭૨૦, ૭૩૨, ૭૪૩, ૭૫૪, ૭૬૦; ૭૬૧, ૭૭૧; ૦ અને સત્પાત્રતા ૧૭૮, ૧૮૩, ૦ કેમ પ્રાપ્ત થાય? ૭૨૭; ૦ ત્રિવિધ ૧૭૮; ૦ના ઉપદેશ પ્રમાણે ચાલે તો સંસારસમુદ્ર તરી ૦ના પ્રકાર ૭૦૯; ૦નાં લક્ષણ ૭૪૨; ૦ પછી જવાય ૭૪૯; ૦નાં લક્ષણો ૬૨૨-૩; ૦ નિવૃ- સંસારી ક્રિયાને સંભવ ૩૭૭; ૦ પુરુષાર્થ વિના ત્તિનો સર્વોત્તમ ઉપાય ૪૩૪; ૦ની આજ્ઞા વિના ન આવે ૭૪૦; ૦ મિથ્યાત્વ ખપાવ્યા વિના ન ધ્યાન ન ધરાય ૬૭૭,૦ની ઉપાસના વિના આત્મ- આવે ૭૫૩; ૦ યથાર્થબોધને પરિચય થવાથી સ્વરૂપનો નિર્ણય ન કરાય ૮૦૩; ૦ની કૃપાદૃષ્ટિ ૩૧૭; ૦ વિના અનંતાનુબંધી ચતુષ્ક ન જાય ૧૭૮; ૦ની દુર્લભતા ૧૭૨; ૭ને આત્મા ૭૧૮, ૩૭૮; ૦ વિના ક્રોધ, માન, માયા વગેરે ન પ્રત્યે આધીનતાથી મોક્ષ ૨૬૦; ૦ પ્રત્યે જય ૬૭૮. આસ્થા તે સમ્યક્ત્વ ૬૮૬. સમ્યક્ત્વ, ઉપશમ ૬૪૫, ૭૧૩, ૭૨૦૦ ક્ષપશમ સવ્રત ૩૩૫. થઈને ક્ષાયિક થાય ૭૬૪. સપ્તભંગીનય ૧૨૨. સમ્યક્ત્વ, ક્ષયોપશમ ૭૨૦, ૭૬૩. સંમસિદ્ધાંત ૧૭૦. સમ્યક્ત્વ, ક્ષાયિક ૭૨૦, ૭૭૮. સમકિત ૫૫૩, ૧૯૭, ૫૯૮, ૭૧૪, ૭૨૧, ૭૨૨, સમ્યક્ત્વ, ગાઢ અથવા અવગાઢ ૭૭૮. ૭૨૬, ૭૩૨, ૭૩૪; ૦ અધ્યાત્મની શૈલી ૬૪૭. સમ્યક્ત્વ, પરમાર્થ ૩૬૪. સમકિત, ઉપશમ ૫૯૮. સમ્યક્ત્વ, પરમાવગાઢ ૭૭૮. સમકિત, ક્ષયોપશમ ૫૯૮. સમ્યક્ત્વ, બીજરુચિ ૩૬૫. સમકિત, ક્ષાયિક ૩૪૨-૫, ૩૫૪, ૫૯૮. સમ્યક્ત્વ, મોહનીય ૭૦૯. સમકિત, સાસ્વાદન ૬૯૨. સમ્યક્ત્વ, વેદક ૭૨૦, ૭૬૩. સમકિતી ૬૭૮, ૭૧૭, ૭૨૫; ૦ની દશા છાની ન સમ્યક્ત્વ, સાસ્વાદન ૬૯૩, ૮૨૦. રહે ૭૩૨. સમ્યક્ત્વ દર્શન ૩૨૫, ૫૬૧, ૫૭૭, ૫૮૪, ૫૮૫, સમતા ૨૫૫, ૨૭૨, ૩૦૫, ૩૨૪-૫, ૩૩૧, ૩૩૭, ૬૦૯, ૬૨૫, ૭૨૭, ૭૬૧, ૮૨૪; નાં સર્વો૩૭૧, ૭૦૩, ૭૨૭. ત્કૃષ્ટ સ્થાનકો ૩૯૪, ૩૯૫; ૦ની પ્રાપ્તિ ૪૫૨, સમદર્શિતા ૬૨૩-૪. ૦નું મુખ્ય લક્ષણ ૩૧૫; ૦નું ફળ ૮૧૯; સમદૃષ્ટિ પુરુષો ૨૨૬. ૦ સમ્યકૂજ્ઞાનથી થાય ૮૧૯. સમભાવ ૬૮૮. સમશ્રેણી ૨૧૨. સમકૂદશા વનાં લક્ષણે ૨૨૫-૬; અને પાત્ર કોણ? સમય ૪૯૭. ૨૧૦. સમાધિ, ૩૧૫, ૩૧૬, ૩૨૨, ૩૩૫, ૪૪૪, ૪૫૦, સમ્યક્દૃષ્ટિ, ૨૧, ૨૭, ૩૩૯, ૩૭૩, ૪૦૬, ૬૬૩, ૪૯૭, ૭૦૬; ૦ કયારે થાય ? ૭૨૧. ૬૭૪, ૬૮૭, ૭૦૪-૫, ૭૭૯; ૦ નિર્દોષપણે સમાધિ, આત્મ ૩૨૮. લોકવ્યવહાર કરે છે ૭૮૫; –ને અનંતાનુબંધી સમાધિ, દ્રવ્ય ૩૨૨. ચતુષ્ક ન હોય ૩૭૮. Page #1015 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ શ્રીમદ્ રાજચંદ્ર સમ્યક્દષ્ટિ, અવિરતિ ઉમર. સમ્યક્ પરિણામ ૦ કેમ ઉત્પન્ન થાય? ૩૭૮–૯. સમ્યક્ પ્રતીતિ ૨૫૯. સર્વજ્ઞ ૩૭, ૧૧૬, ૬૦૩. સર્વ પરિગ્રહવિરમણ વ્રત ૪૦૪. સર્વવિરતિધર્મ ૫૮૬. સર્વસંગ પરિત્યાગ ૨૦, ૩૧૯, ૪૮૯, ૪૦, ૪૯૫, ૫૧૮. સહજ સ્થિતિ ૪૬૯. સંકલ્પ ૫૭૦, ૬૯૧. સંજ્ઞા ૫૭૦, ૭૫૮. સંન્યાસી ૬૭૮. સંયમ ૫૬, ૬૩૨, ૭૪૨, ૭૯૯; ૦ના પ્રકાર ૪૮, ૭૯૫; ૦ સરા ૭૦૫. સંયોગના પ્રકાર ૪૮૯. સંખના ૭૭૮. સંવર ૧૨૪, ૫૯૪, ૬૯૭. ૬૯૮, ૩૨૩, ૩૬૬, ૭૭૩. - સંવેગ ૨૨૫-૬, ૭૧૬. સંશોધક પુરુષો ૧૭૨. સંસાર ૨૫, ૬૦ ૯૦, ૧૫૬, ૨૬૯, ૩૩૫, ૩૬૨, ૩૬૩, ૩૭૦, ૩૭૧, ૪૦૪, ૪૩૫, ૪૪૯, ૪૫૪, ૪૮૦, ૬૯૦, ૬૯૧, ૭૩૭; ૦ અનિત્ય છે ૨૧; ૦ તરવાનો માર્ગ ૭૪૯; ૦ ત્રિવિધ તાપ શમા વવાનો ઉપાય ૩૪; ૦ દરદનું નિવારણ ૭૨; ૦ની માહિતી ૯૫; ૦ની રચના ૩૮૧; ૦ની સ્થિતિ ૧૭૨; ૭ને ચાર ઉપમા ૭૧-૨; વનો પ્રપંચ ૭૬૯; ૦ પરિભ્રમણ ૭૫૮૦ પરિભ્રમણનાં કારણ ૧૭૬, ૨૫૨; ૦ ભાવ ૧૬૫; ૦માં અવકાશ ન લેવાય ૩૭૦; ૦માં કર્તવ્ય ૨૧૮; ૦માંથી નિવૃત્તિ ૩૩; ૦માં રહીને મેક્ષ ન થાય ૨૩૧; ૦માં રહેવાનું યોગ્ય ક્યારે ? ૩૦૭; ૦ વધવાનું અને નાશ પામવાનું કારણ ૩૪૩. સાત વ્યસન ૬૭૫. સાધુઓ ૭૨૭; જૈન ૭૮૩. સામાયિક ૮૪-૭, ૭૦૨, ૭૩, સાંખ્ય ૪૬૩. સાંખ્ય દર્શન ૦ આત્મા વિષે ૮૦૨; ૦ ઈશ્વર વિષે ૮૦૩; જાતિ એક છે ૮૦૨; ૦ બુદ્ધિ વિષે ૮૦૨. સાંખ્ય મત ૧૦૦. સિદ્ધ ૫૮૮, ૭૨૩, ૭૨૯, ૭૭૦, ૩૭૯, ૭૮૦ સિદ્ધપદ ૭૬૪. સિદ્ધ પર્યાય ૦ કેમ પમાય ? ૭૮૨. સિદ્ધ ભગવાન ૫૭૧, ૫૮૭. સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા ૬૬૮. સિદ્ધાંતબોધ ૪૦૭. સિદ્ધિ ૭૮૫. સિદ્ધિજોગ ૩૫૩, ૩૭૩-૪. સિદ્ધિલબ્ધિ ૪૬૭. સુખ ૨૧૨, ૨૧૩; ૦ ખરુ ૩૨; ૦ માયિક ૨૪૬; - સાચા, વિષે દૃષ્ટાંત ૧૦૨. સુદેવભક્તિ ૨૬. સુધારસ ૩૮૫-૬. સુપચ્ચખાણ ૬૯૦. સુવચનો ૩, ૧૦, ૨૬૨-૩. સપક્રમ ૭૬૯, ૭૬૪. સ્કંધ ૫૯૦, ૫૯૧, ૬૬૩, ૭૫૯; ના પ્રકાર પ૯૦; ૦નું છેલ્લું કારણ ૫૯૦. સ્થવિર ૭૮૦. સ્થવિરકw ૭૮૦. સ્થિતિદશા ૬૦૩. સ્થિતિબંધ ૫૮૪. સ્થિરતા ૬૩૦ સાલ્વાદ ૧૧૮, ૨૫૪.-પ, સ્વઉપયોગ ૬૮૪. સ્વચ્છેદ ૨૮૮, ૫૩૪, ૬૮૮, ૬૯૬. સ્વદ્રવ્ય ૩૦૨. સ્વધર્મ ૫૦૬. સ્વભાવ જાગ્રતદશા ૬૦૩. સ્વભાવદશા ૬૪૮. સ્વભાવસહિત મહાત્મા ૫૯૪. સ્વભાવસ્થિતિ ૧૪૦ સ્વરૂપસ્થિતિ ૫૩૩. સ્વરૂપસ્મૃતિ ૩૧૩. સ્વસમય ૩૦૨, ૫૯૫. Page #1016 -------------------------------------------------------------------------- ________________ | અe શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પુસ્તક છપાઈ કાયમી નિભાવ ફંડ ખાતે દાન ને નામ ગામ રકમ | શ્રી વનેચંદભાઈ જેઠાલાલ શાહ, હા. અશોકભાઈ વનેચંદભાઈ શાહ અમદાવાદ ૨,૦૦,૦૦૦ સ્વપુરુષોત્તમભાઈ મોતીભાઈ પટેલના સ્મરણાર્થે હા. તેમના પુત્રો શ્રી મનુભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી અરુણભાઈ તથા શ્રી બાલુભાઈ સુણાવ ૧,૭૫,૦૮૪ શ્રી શાંતિલાલ મણીલાલ શાહ વડોદરા ૧,૦૦,૦૦૦ શ્રી વિપુલકુમાર અનોપચંદભાઈ શાહ કાંદીવલી ૧,૦૦,૦૦૦ શ્રી અનોપચંદભાઈ મૂલચંદભાઈ શાહ H.U.F મુંબઈ ૫૬,૧૧૨ શ્રી ક્રિશ્નાબેન રસિકભાઈ શેઠ મુંબઈ ૫૧,૦૦૦ સ્વ. ટોકરશીભાઈ પી. મહેતાના સ્મરણાર્થે. હા. પૌત્ર શ્રી ઘરમદાસ મણીલાલ ઝવેરી તથા પૌત્રવધૂ શ્રી નિર્મળાબેન ઘરમદાસ ઝવેરી મુંબઈ ૫૧,૦૦૦ શ્રી જમનાદાસ હેમચંદ હેમાણી ચેરી. ટ્રસ્ટ. હા. શ્રી ડોલરરાય હેમાણી કલકત્તા ૫૧,૦૦૦ શ્રીમતી મનુબેન કિશોરભાઈ પટેલ તથા શ્રી કિશોરભાઈ છીતુભાઈ પલસોદ-U.S.A. ૩૯,૬૧૩ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ઘાટકોપર ૩૫,૦૦૦ શ્રી વિનોદભાઈ ગૌરીશંકર દફ્તરી પરિવાર. હા. શ્રી ભાવનાબેન તથા શ્રી ભરતભાઈ દફ્તરી મુંબઈ ૩૧,૦૦૦ સ્વ. ઈન્દરમલજી ચંદુલાલજી કોઠારી હા. શ્રી શાંતાદેવી કોઠારી બેંગ્લોર-બોખલી ૨૫,૦૦૧ સ્વ. ચીમનભાઈ પરસોત્તમભાઈ પટેલ. હા. શ્રી મઘુબેન સી. પટેલ | લંડન-નાર ૨૫,૦૦૦ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ચોપાટી ચોપાટી-મુંબઈ ૨૫,૦૦૦ સ્વ. કિશોરભાઈ નાથુભાઈ પટેલ. હા. શ્રી મંજુબેન કિશોરભાઈ પટેલ | ખરવાસા ૨૧,૦૦૦ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ સંઘ અગાસ-આશ્રમ ૧૯,૦૦૦ શ્રી મનોજભાઈ કેશવજી ઘકાન દુબઈ ૧૧,૧૧૧ શ્રી સ્મિતાબેન વસંતભાઈ શાહ બોરીવલી ૧૧,૧૧૧ શ્રી ચંદ્રિકાબેન કાંતિભાઈ પટેલ. હા. કાંતિભાઈ સી. પટેલ સીકંદ્રાબાદ ૧૧,૦૦૧ શ્રી શ્રીપાલભાઈ બાબુભાઈ શાહ મુંબઈ ૧૧,૦૦૧ શ્રી વિનોદભાઈ પ્રેમજીભાઈ શાહ બોરીવલી ૧૧,૦૦૧ શ્રી પ્રકાશ ગીરીશ ભીમાણી અંધેરી (ઈસ્ટ) ૧૧,૦૦૦ શ્રી મયંકભાઈ જગદીશભાઈ સંઘવી મુંબઈ ૧૦,૦૦૧ શ્રીમતી જશુબેન રમણભાઈ પટેલ નનસાડ ૯,૦૦૧ શ્રી રમણભાઈ ભુલાભાઈ પટેલ નનસાડ ૯,૦૦૧ સ્વ. મંગળાબેન હરશીભાઈ મોતા.હા. શ્રી તરૂણભાઈ હરશીભાઈ માતા દેવપુર ૭,૫૦૧ શ્રી શાંતિલાલ ગેબીરામ સાલેચા મજલમુંબઈ ૬,૦૦૧ શ્રી પુષ્પાબેન સુભાષચંદ્ર પટેલ લંડન ૬,૦૦૦ શ્રી અનસુયાબેન બાલુભાઈ પટેલ નવસારી ૫,૫૫૧ | સ્વ. સુમનબેન ચીનુભાઈ એન. શાહ અમદાવાદ ૫,૧૦૧ Page #1017 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી મનહરભાઈ ગોપાલજીભાઈ પટેલ શ્રી ગીતાબેન ગાંગજીભાઈ ગાલા શ્રી બિપીનચંદ્ર કાનજીભાઈ જૈન શ્રી મણીભાઈ સરૈયા ટ્રસ્ટ. હા. શ્રી નલીનકાંત શંકરપ્રસાદ મહેતા શ્રી ઈશાન મનીષકુમાર પી. વિપાણી શ્રી કલાવતીબેન મહેન્દ્રકુમાર મહેતા શ્રીમતી પૂર્ણિમાબેન અશોકભાઈ પટેલ એક મુમુક્ષુભાઈ શ્રી કમલેશભાઈ રતિલાલ શાહ. હા. હસમુખભાઈ સી. શાહ શ્રી ૨મેશભાઈ તથા ભરતભાઈ ભગુભાઈ પટેલ સ્વ॰ રસિકલાલ ચંદુલાલ મહેતા પરિવાર સ્વ નૌતમલાલ છોટાલાલ શાહ સ્વ॰ સવિતાબેન નૌતમલાલ શાહ સ્વ॰ ડાહ્યાભાઈ હીરાભાઈ પટેલ તથા સ્વ॰ પાર્વતીબેન ડાહ્યાભાઈ પટેલ શ્રી રાજબાઈ મૂલજી મૈસેરી સ્વ॰ મગનભાઈ સીતારામ પટેલ સ્વ॰ ચિરાગભાઈ પંકજભાઈ શાહ ડૉ. પ્રભુદાસ ખુશાલભાઈ પટેલ શ્રી જયવંતભાઈ શેઠ શ્રી વિલાસબેન નિરંજનભાઈ પટેલ સ્વ॰ ચંદુલાલ લલ્લુભાઈ મહેતા શ્રી કરમચંદ આણંદજી વીકમશી શ્રી અમીષભાઈ કિશોરભાઈ શાહ સ્વ॰ કલ્યાણજી નરશી શાહ શ્રી ભુવનભાઈ કે. નાગડા શ્રી ભરતભાઈ કોઠારી શ્રી કપિલાબેન ચીમનભાઈ પટેલ શ્રી સુનીતાબેન નીમેષભાઈ કડીવાલા શ્રી કલ્પેશભાઈ લલિતભાઈ તુરખીયા શ્રી અંબાલાલભાઈ ભગવાનદાસ ભાવસાર ગામ નવસારી મુંબઈ મુંબઈ-ખાખર અમદાવાદ U.S.A. આશ્રમ ઓડ -U.S.A. સેગવા મુંબઈ દસ્તાન પાલનપુર રાજકોટ રાજકોટ નવસારી આશ્રમ નવસારી મુંબઈ બોદાલ અગાસ આશ્રમ U.S.A. પાલનપુર હુબલી મુંબઈ –દાદર ઘાટકોપર મુંબઈ મુંબઈ વડોદરા સુરત મુંબઈ અમદાવાદ રકમ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૪,૨૩૯ ૪,૦૦૧ ૨,૫૦૦ ૨,૧૦૦ ૨,૧૦૦ ૨,૦૦૧ ૨,૦૦૧ ૧,૫૦૧ ૧,૫૦૧ ૧,૫૦૧ ૧,૦૦૧ ૧,૦૦૧ ૧,૦૦૧ ૧,૦૦૦ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૨કમ ૫,૨૧૧ ૫,૦૩૧ ૫,૦૨૫ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ મુંબઈ ૫,૦૦૧ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પુસ્તક છપાઈ ખાતે દાન નામ ગામ રકમ નામ ગામ શ્રી ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ શ્રી અશોકકુમાર તથા રસીલાબેન મદ્રાસ તથા રમણભાઈ ભુલાભાઈ પટેલ શ્રી મંજુલાબેન એમ. શાહ નાગપુર તથા પ્રમોદભાઈ રમણભાઈ પટેલ શ્રી નૌતમભાઈ મનુભાઈ શ્રોફ પાલડી-અમદાવાદ પરિવાર આસ્તા-U.S.A. ૫૧,૧૧૧ શ્રી ચન્દ્રકાંતભાઈ ચુનીલાલ શાહ મુંબઈ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ચોપાટી મુંબઈ ૩૦,૦૦૦ શ્રી ઉર્મિલાબેન રતિલાલ પટેલ નવસારી શ્રી સવિતાબેન રાવજીભાઈ પટેલ આશ્રમ ૨૫,૦૦૦ શ્રી બાઈયાબાઈ ભાણજીભાઈ શ્રી ડી.કે. અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગાલા ચેરીટેબલ ટ્રસ્ટ ઘાટકોપર-મુંબઈ હા. શ્રી રશ્મિભાઈ શાહ મુંબઈઘાટકોપર ૧૮,૫૦૦ શ્રી આર્યન મયંકભાઈ સંઘવી મુંબઈ શ્રી પ્રવીણભાઈ માઘવભાઈ ભક્ત સ્વ. ડાહ્યાભાઈ મોરારભાઈ પટેલ તથા તથા વાસંતીબેન પ્રવીણભાઈ ભક્ત શ્રી ગંગાબેન ડાહ્યાભાઈ પટેલ ખોજ પારડી તથા રંજન પી. ભક્ત નનસાડ-U.S.A. ૧૫,૨૭૨ શ્રી ઈશ્વરભાઈ નાથુભાઈ ભક્ત ચલથાણ શ્રી મણીભાઈ વાઘજીભાઈ પટેલ મણીનગર ૧૫,૦૦૦ | શ્રી ડૉ. મધુસુદન એન. સંઘવી મુંબઈ શ્રી કુસુમબેન તથા હસમુખભાઈ શ્રી ચંદ્રવદનભાઈ ડાહ્યાભાઈ પરીખ છોટાલાલ શાહ મુંબઈ ૧૫,૦૦૦ ટ્રસ્ટ, શ્રી ભાવનાબેન તથા દેવેનભાઈ શ્રી ઠાકોરભાઈ રણછોડભાઈ પટેલ હસમુખભાઈ શાહ મુંબઈ ૧૫,૦૦૦ પરિવાર પારડી-આરક શ્રી વિક્રમભાઈ તથા ભાવિકા એક મુમુક્ષુભાઈ સોયાણી દેવેનભાઈ શાહ મુંબઈ ૧૫,૦૦૦ શ્રી સીતાબેન ઘીરજભાઈ ભક્ત દીગસ-U.S.A. શ્રી અરવિંદભાઈ મોહનભાઈ પટેલ તથા પ્રભાબેન શ્રી નીતીનભાઈ અમૃતલાલ દેસાઈ બોરીવલી અરવિંદભાઈ પટેલ પરિવાર પૂણા-U.S.A. ૧૧,૧૨૫ શ્રી નીતાબેન નીતીનભાઈ દેસાઈ બોરીવલી શ્રી હસમુખભાઈ જગુભાઈ પટેલ એક મુમુક્ષુબેન મુંબઈ તથા જયશ્રીબેન હસમુખભાઈ પટેલ વિહાણ ૧૧,૧૧૧ એક મુમુક્ષુબેન મુંબઈ શ્રી શાંતાબેન કશીભાઈ પટેલ આશ્રમ ૧૧,૧૧૧ શ્રી આપાભાઈ મણીભાઈ પટેલ સ્વ. રતનબેન ઠાકોરભાઈ કુંવરજીભાઈ દેસાઈ હા. શ્રી હર્ષદભાઈ પટેલ - ઘર્મજ-લંડન હા. શ્રીમતી મંજુલાબેન શ્રી ગજરાબેન દેવરાજ રાંકા બેંગ્લોર રમણભાઈ દેસાઈ દિગસ-નવસારી ૧૧,૧૧૧ શ્રી રાજેશ્વરીબેન મનુભાઈ શ્રોફ અમદાવાદ શ્રી સતુશ્રુત પ્રભાવના ટ્રસ્ટ ભાવનગર ૧૧,૦૦૦ સ્વ. શાંતાબેન બાબુભાઈ મહેતા તથા શ્રી વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આસ્તા ૧૦,૦૦૧ સ્વ. બાબુભાઈ મયાચંદભાઈ મહેતા આશ્રમ એક મુમુક્ષુભાઈ અમદાવાદ ૧૦,૦૦૦ સ્વ. નૌતમલાલ સી. શાહ એક મુમુક્ષુભાઈ આશ્રમ ૧૦,૦૦૦ હા. શ્રી મહેન્દ્રભાઈ નૌતમલાલ શાહ રાજકોટ શ્રી કૃષ્ણરાજ હરીશચંદ્ર પટેલ તથા સ્વ. સવિતાબેન નૌતમલાલ શાહ મીતાબેન કૃષ્ણરાજ પટેલ વડોદરા-U.S.A. ૧૦,૦૦૦ હા. શ્રી મહેન્દ્રભાઈ એન. શાહ રાજકોટ શ્રી ડૉ. જ્યોત્સનાબેન તથા રમેશભાઈ મણીયાર પરિવાર સ્વ. હેમેન્દ્રભાઈ પ્રવીણભાઈ દોશી આશ્રમ , ૭,૫૦૦ " હા. પ્રવીણભાઈ એલ. દોશી - ઘાટકોપર શ્રી દિપેનકુમાર હસુભાઈ પટેલ શ્રી નીતાબેન એલેક્ષ U..A. તથા રીયાબેન હસુભાઈ પટેલ વિહાણ-U.S.A. ૭,૦૦૦ શ્રી મનુબેન કિશોરભાઈ પટેલ સ્વ. વનમાળીદાસ ભુલાભાઈ પટેલ શામપુરા હા. શ્રી જગુભાઈ પટેલ તથા કિશોરભાઈ છીતુભાઈ પટેલ U.S.A. ૬,૧૧૬ શ્રી ભગાભાઈ લલ્લુભાઈ પટેલ શામપુરા-.S.A. શ્રી માવજી લખમશી શાહ નાગપુર ૬,૧૦૦ સ્વ. ભાસ્કરભાઈ લલ્લુભાઈ દેસાઈ શ્રી ઠાકોરભાઈ લલ્લુભાઈ હા.ગંગાબેન ભાસ્કરભાઈ દેસાઈ નનસાડ શામપુરા ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૧ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૫,૦૦૦ ૬,૦oo | દુર્લભભાઈ પટેલ Page #1019 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) નામ ગામ રકમ નામ ગામ રકમ સ્વપ્રવીણચંદ્ર મણીલાલ મહેતાના શ્રી હોશીલ નિશીથભાઈ મહેતા ઘાટકોપર ૩,૦૦૦ સ્મરણાર્થે. હો. શ્રી જયશ્રીબેન , વડોદરા ૫,૦૦૦ | શ્રી વૃદ્ધિ નિશીથ મહેતા ઘાટકોપર ૩,૦૦૦ સ્વ. ખમ્માદેવી ચંપાલાલજી લુક્કડ મોકલસર ૫,૦૦૦ | શ્રી બાબુલાલજી વસ્તીમલજી જાલોર ૩,૦૦૦ શ્રી ચંપાલાલજી સરેમલજી લુક્કડ મોકલસર ૫,૦૦૦ | શ્રી કલ્પનાબેન ભૂપેશભાઈ પટેલ પરિવાર ચીખલી ૨,૫૫૧ સ્વ- તનસુખ માવજી શાહ નાગપુર ૫,૦૦૦ શ્રી ક્ષમાબેન આશિષભાઈ પટેલ ધારૂઠા ૨,પપ૧ શ્રી દિપાલીબેન સી. રૂપાણી મુંબઈ ૫,૦૦૦ ! શ્રી જિતેન્દ્રભાઈ અમૃતલાલ શાહ આશ્રમ ૨,૫૦૧ એક મુમુક્ષુબેન અમદાવાદ ૫,૦૦૦ શ્રી કોકિલાબેન જિતેન્દ્રભાઈ શાહ આશ્રમ ૨,૫૦૧ સ્વ૦ પદમભાઈ દેવરાજજી રાંકા શ્રી છગનરાજ સમરથમલજી પરિવાર બેંગ્લોર ૨,૫૦૧ હા.ગજરાબેન દેવરાજજી રાંકા બેંગ્લોર ૫,૦૦૦ | સ્વ. મંગળાબેન હરશી માતા બોરીવલી ૨,૫૦૧ શ્રી કમલાબાઈ મોહનલાલજી . મદ્રાસ ૫,૦૦૦ શ્રી લીલાવંતીબેન જયંતિલાલ મૂલચંદ શાહ મલાડ ૨,૫૦૧ સ્વ. કિરીટભાઈ જશભાઈ પટેલ કરમસદ ૫,૦૦૦ શ્રી અંબરીષાબેન વોરા મુંબઈ ૨,૫૦૧ શ્રી સુનીલ શ્રીકાંત કોઠારી મુંબઈ ૫,૦૦૦ શ્રી શાહ પરિવાર મુંબઈ ૨,૫૦૧ શ્રી રૂપલ તપનભાઈ મહેતા અમદાવાદ ૫,૦૦૦ સ્વ. ડાહ્યાભાઈ શંકરભાઈ પટેલ શ્રી પદમાબેન ગોરઘનભાઈ ભક્ત ઘામણ ૪,૬પ૧ તથા સ્વદિવાળીબેન ડાહ્યાભાઈ પટેલ દાવોલ ૨,૫૦૧ શ્રી ગોરઘનભાઈ લલ્લુભાઈ ભક્ત મલેકપોર ૪,૬૦૦ | સ્વ. ગોવિંદભાઈ કુંવરજીભાઈ પટેલ આસ્તા ૨,૫૦૧ શ્રી ગૌતમભાઈ જે. સંઘવી ઓક્લાહોમા ૪,૫૮૦ | શ્રી બિપીનચંદ્ર પી. પટેલ ભાદરણ-USA. ૨,૫૦૦ શ્રી મનુભાઈ ગણપતભાઈ શાહ મુંબઈ ૪,૫૦૦ | શ્રી મીરાબેન મહેતા મુંબઈ ૨,૫૦૦ શ્રી મનુભાઈ દલપતભાઈ શાહ મુંબઈ ૪,૫૦૦ શ્રી ગાઠાણી પરિવાર શ્રી બિન્દુબેન મનુભાઈ શાહ મુંબઈ ૪,૫૦૦ હા. શ્રી પી. ડી. શેઠ ઘાટકોપર ૨,૫૦૦ સ્વ આરતીબેન સુરેશભાઈ પટેલ દેરોદ ૪,૧૨૫ | સ્વ. પ્રતાપભાઈ ચંપકભાઈ મણીયાર સ્વ. શીતલભાઈ અનિલભાઈ દોશી | હા. શ્રી નેહલભાઈ મણીયાર રાજકોટ ૨,૫૦૦ તથા પ્રતિમાબેન અનિલભાઈ દોશી મુંબઈ શ્રી જ્યોતિબેન બી. મહેતા ઘાટકોપર ૨,૫૦૦ શ્રી જશવંતલાલ હિંમતલાલ કામદાર મુંબઈ ૩,૫૦૧] શ્રી દીનુભાઈ રેવનદાસભાઈ પટેલ બોરસદ ૨,૫૦૦ શ્રી ચંદ્રિકાબેન કાંતિલાલ શાહ "લંડન ૩,૫૦૦ શ્રી નયનાબેન હરિશભાઈ પટેલ તથા શ્રી પ્રભાબેન કાંતિલાલ મહેતા મુંબ-વર્લી ૩,૫૦૦ | હરિશભાઈ નારણભાઈ પટેલ દેરોદ ૨,૫૦૦ શ્રી ધવલભાઈ રણજીતભાઈ પટેલ કોર્પસક્રિસ્ટ્રી ૩,૫૦૦ | શ્રી અમીષાબેન એમ. અજમેરા મુંબઈ ૨,૫૦૦ શ્રી દેવીબેન રણછોડભાઈ પટેલ પરિવાર કરેલ ૩,૫૦૦ શ્રી મેહુલભાઈ ડી. અજમેરા મુંબઈ ૨,૫૦૦ સ્વ. ઈશ્વરભાઈ છોટુભાઈ પટેલ શ્રી સરલાબેન ડી. અજમેરા ૨,૫૦૦ હા. સુશીલાબેન ઈશ્વરભાઈ પટેલ U.S.A. ૩,૨૫૧| શ્રી ઘનવંતભાઈ કે. અજમેરા મુંબઈ ૨,૫૦૦ સ્વ. અંબાલાલ ફુલાભાઈ શ્રી જગદીશભાઈ એન. લોઘવીયા મુંબઈ ૨,૫૦૦ બીન બાપુભાઈ પટેલ કરેલા ૩,૨૪૯ શ્રી તરુણ હરશી માતા બોરીવલી ૨,૫૦૦ શ્રી દમયંતીબેન શાંતિલાલ ગાઠાણી શ્રી ચીનુભાઈ નાનાલાલ શાહ અમદાવાદ ૨,૫૦૦ શ્રી શાંતિલાલ આર.ગાઠાણી પરિવાર ઘાટકોપર ૩,૦૦૨ | શ્રી જીજ્ઞાબેન તથા નેહલભાઈ મણીયાર શ્રી ઘેવરચંદજી હંજારીમલજી તલાવત આહોર ૩,૦૦૧ 1 પરિવાર વડોદરા ૨,૩૫૦ શ્રી નરોત્તમભાઈ નરસિંહભાઈ પટેલ શ્રી ગૌતમભાઈ જે. સંઘવી U.S.A. ૨,૨૯૬ પરિવાર સડોદરા ૩,૦૦૧ શ્રી જીવીબેન મગનભાઈ પટેલ : સારોલી ૨,૨૫૦ શ્રી વિનોદરાય રતિલાલભાઈ મહેતા ઘાટકોપર ૩,૦૦૦ | સ્વ. નીર્જકુમાર સતીષભાઈ ભક્ત નનસાડ ૨,૧૧૧ શ્રી તેજકુમાર મયુરભાઈ પટેલ સારોલી-U.S.A. ૩,૦૦૦ | સ્વ. મિશ્રીમલજી હંસાજી બાણા શ્રી નિશીથ બી. મહેતા ઘાટકોપર ૩,૦૦૦ | હા. તેમના પુત્રો મોક્લસર ૨,૧૦ર શ્રી ઘીરાબેન નિશીથભાઈ મહેતા ઘાટકોપર ૩,૦૦૦ | શ્રી પ્રકાશચંદ ક્સરીમલજી બડેરા બેંગ્લોર ૨,૦૫૭ મુંબઈ Page #1020 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી ઈશ્વરભાઈ જીવણભાઈ ભક્ત શ્રી મંજુલાબેન સુમેરચંદ્ર બંદા હા.શ્રી રાજેશભાઈ તથા ભરતેશભાઈ શ્રી અમિતભાઈ જિતેન્દ્રભાઈ શાહ શ્રી ક્રિન્નાબેન અમિતભાઈ શાહ શ્રી હેમલબેન મણીલાલ શાહ શ્રી હસમુખલાલ મણીલાલ શાહ શ્રી નલિની હસમુખલાલ શાહ શ્રી મહેતા પરિવાર શ્રી લક્ષ્મીચંદ માવજી છેડા શ્રી ધનવંતીબેન લક્ષ્મીચંદ છેડા સ્વ॰ છોટુભાઈ કુંવરજીભાઈ પટેલ પરિવાર હા. સીતારામભાઈ છોટુભાઈ પટેલ શ્રી ભીખીબેન ડાહ્યાભાઈભક્ત શ્રી હસમુખભાઈ શંકરભાઈ પટેલ સ્વ॰ નટવરલાલ જી. શાહ સ્વ॰ નિહાલચંદજી ફુલચંદજી બંદા હા. વિમળાબેન નિહાલચંદજી બંદા શ્રી ભોગીભાઈ રતિલાલ મહેતા શ્રી મહેન્દ્રભાઈ રતિલાલ મહેતા શ્રી નરેન્દ્રભાઈ રતિલાલ મહેતા શ્રી કિશોરભાઈ રતિલાલ મહેતા શ્રી પ્રભાબેન કાંતિલાલ મહેતા શ્રી સુવાસબાઈ નેમીચંદજી જૈન સ્વ નેમીચંદજી પ્રતાપજી હા. સુરેશકુમાર એક મુમુક્ષુબેન તરફથી શ્રીમતી હંસાબેન દિનેશભાઈ મહેતા શ્રીમતી હર્ષાબેન વી. મહેતા શ્રી નિલેશભાઈ વી. મહેતા શ્રી બિમલભાઈ વી. મહેતા શ્રી શ્વેતાબેન એન. મહેતા શ્રી બીનાબેન બી. મહેતા શ્રી નિધિ બી. મહેતા શ્રી નિષ્ના એન. મહેતા શ્રી દેવાંશી એન. મહેતા ગામ શામપુરા હા. બુદ્ધદેવ ડાહ્યાભાઈ ભક્ત ચાસવડ શ્રી મગનભાઈ લલ્લુભાઈ પટેલ પલસોદ સ્વ છીતુભાઈ કુંવરજીભાઈ પટેલ પરિવાર વણેશા શ્રી કૌશલ, ભક્તિ, નિયતી, શ્રેયાંસ, હીતાર્થ આશ્રમ મુંબઈ મુંબઈ હૈદરાબાદ મુંબઈ મુંબઈ થાણા મુંબઈ મુંબઈ આસ્તા રકમ નામ ગામ શ્રી તનીષા એન. મહેતા ઘાટકોપર ૨,૦૦૦ શ્રી નિમીષ એમ. મહેતા ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ મુંબઈ ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ૨,૦૧૧ | શ્રી રૂપલ એન. મહેતા ૨,૦૦૨ | શ્રી ધીરેનભાઈ શેઠ ૨,૦૦૨ | શ્રી હોશાંગ એન. મહેતા ૨,૦૦૨ | શ્રી ભૂપેન્દ્રભાઈ નરોત્તમદાસ શાહ ૨,૦૦૧ | શ્રી મંજુલાબેન ભૂપેન્દ્રભાઈ શાહ ૨,૦૦૧ | શ્રી સંજયભાઈ ભૂપેન્દ્રભાઈ શાહ અંધેરી ૨,૦૦૦ અંધેરી ૨,૦૦૦ અંધેરી ૨,૦૦૦ ૨,૦૦૧ | શ્રી જશભાઈ હરમાનભાઈ પટેલ પરિવાર નાર-લંડન ૨,૦૦૦ શ્રી મુગટલાલ કેશવલાલ શાહ સાયન-મુંબઈ ૨,૦૦૦ ૨,૦૦૧ ૨,૦૦૧ | શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ૨,૦૫૦ ૨,૦૦૧ ૨,૦૦૧ ૨,૦૦૧ ૨,૦૦૧ ઘાટકોપર ૨,૦૦૧ ઈન્દોર-U.SA. ૨,૦૦૧ અમદાવાદ ૨,૦૦૦ પ શ્રી સપનાબેન મહેન્દ્રભાઈ શાહ શ્રી એક મુમુક્ષુ શ્રી સરસ્વતીબેન ભીખચંદજી નાહટા શ્રી સુવાસબેન બાદરમલજી ચોપરા શ્રી જગુભાઈ કશનજીભાઈ પટેલ સ્વ॰ ઈશ્વરભાઈ કશનજીભાઈ પટેલ હા. શ્રી ભરતભાઈ સ્વ॰ ઝવેરભાઈ કશનજીભાઈ પટેલ હા. શ્રી જગુભાઈ સ્વ॰ મંગળાબેન હરશી મોતા હા. તરુણ મોત્તા શ્રીમતી શાંતાબેન લલ્લુભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ આર. મહેતા પરિવાર શ્રી રીયાબેન પટેલ શ્રી મીરાબેન મહેતા શ્રી પ્રજ્ઞાબેન પિયુષકુમાર પટેલ શ્રી કમલેશભાઈ એવંતીલાલ મણીયાર શ્રી સવિતાબેન મણીભાઈ પટેલ સ્વ॰ જયંતભાઈ દામજીભાઈ શાહ સ્વ॰ ચંચળબેન જયંતભાઈ શાહ શ્રી રાજ મહિલા મંડળ ૨,૦૦૦ શ્રી વિક્રમભાઈ દેવેનભાઈ શાહ સ્વ ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ પટેલ ૨,૦૦૦ | શ્રી મણીભાઈ રામભાઈ પટેલ ૨,૦૦૦ ૨,૦૦૦ ૨,૦૦૦ ગુડિવાડા ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ૨,૦૦૦ મુંબઈ-દાદર ૨,૦૦૦ ઘાટકોપર હુબલી ૨,૦૦૦ દુબલી ૨,૦૦૦ મુંબઈ ૨,૦૦૦ પાલનપુર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ૨,૦૦૦ ઘાટકોપર ઘાટકોપર ઘાટકોપર ઘાટકોપર ઘાટકોપર હા. શ્રી પ્રેમરાજજી પોકરણા સ્વ૰ મધુબેન વસંતભાઈ શાહ શ્રી મનોજભાઈ કાંતિભાઈ પટેલ હા. રામભાઈ નાથુભાઈ પટેલ સ્વ॰ કાંતાબેન બાગમલભાઈ મોદી હા. પ્રવીણભાઈ બી. મોદી ૧,૬૦૧ યવતમાલ મુંબઈ ૧,૫૦૨ બોરીઆ ૧,૫૦૧ હૈદરાબાદ ૧,૫૦૧ ૧,૫૦૧ ૧,૫૦૧ ૧,૫૦૧ ૧,૫૦૦ અમદાવાદ હુબલી દુબલી કોલાસણા કોલાસણા કોલાસણા ૧,૫૦૦ બોરીવલી ૧,૫૦૦ રૂવા-ભરમપોર ૧,૫૦૦ ઘાટકોપર ૧,૫૦૦ રકમ U.S.A. ૧,૫૦૦ મુંબઈ અમદાવાદ ૧,૫૦૦ ૧,૫૦૦ આશ્રમ ૧,૫૦૦ મુંબઈ ઓડ ૧,૫૦૦ આશ્રમ ૧,૫૦૦ નાના-ભાડીયા ૧,૫૦૦ નાનાભાડીયા ૧,૫૦૦ કાવિઠા ૧,૫૦૦ ૧,૫૦૦ ૧,૪૯૭ આશ્રમ મુંબઈ ૧,૨૫૧ ૧,૧૪૧ Page #1021 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ નામ. ગામ રકમ. નામ . ગામ રકમ શ્રી વસંતલાલ હરિશંકરભાઈ દફ્તરી મુંબઈ ૧,૧૨૬ | શ્રી વિકાસભાઈ કિશોરભાઈ પટેલ પલસોદUSA ૧,૦૫૦ શ્રી કાંતાબેન કેશવજી ઘકાન દુબઈ ૧,૧૧૧ | શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ અમદાવાદ ૧,૦૨૨ શ્રી ઘનીબેન મગનભાઈ માઘવભાઈ પટેલ શામપુરા ૧,૧૧૧ | શ્રી સુનીલભાઈ બાબુભાઈ પટેલ કોળી ભરથાણા ૧,૦૧૧ શ્રી રાશી રાજેશ છેડા મુંબઈ ૧,૧૧૧ | શ્રી નલીનીબેન આર. મહેતા મુંબઈ ૧,૦૦૪ શ્રી ક્રિશા રાજેશ છેડા ૧,૧૧૧ શ્રી દુલીબાઈ પારસમલજી મુથા સિવાણા ૧,૦૦૧ શ્રી વસનજી પાલણ મારૂ ૧,૧૧૧ | શ્રી સમજુબેન પ્રભુલાલ દોશી મુંબઈ ૧,૦૦૧ શ્રી સાચી જયેશ છેડા મુંબઈ ૧,૧૧૧ | શ્રી દક્ષાબેન મુકુંદભાઈ તુરખીયા મુંબઈ ૧,૦૦૧ સ્વ. ભાનુબેન હીરજીભાઈ છેડા ૧,૧૧૧ શ્રી રેવાબેન મગનભાઈ પટેલ વિહાણ ૧,૦૦૧ શ્રી જયાબેન વસનજી મારૂ મુંબઈ ૧,૧૧૧ | શ્રી કલાબેન દિનેશચંદ્ર પટેલ U.S.A. ૧,૦૦૧ શ્રી રાજેશભાઈ હીરજીભાઈ છેડા મુંબઈ ૧,૧૧૧ શ્રી મનહરભાઈ ગોપાલજીભાઈ પટેલ નવસારી ૧,૦૦૧ શ્રી બીનાબેન રાજેશભાઈ છેડા મુંબઈ ૧,૧૧૧ શ્રી શૈલેષભાઈ ગાઠાણી ઘાટકોપર ૧,૦૦૧ શ્રી ગંગાબેન લાલજીભાઈ ગણપત શ્રી કુશલ, ભક્તિ, નીતુ, શ્રેયાંસ, હેરથ, હા. ઝવેરબેન પ્રેમજી શાહ બોરીવલી ૧,૧૧૧ | હેમલ ઘાટકોપર ૧,૦૦૧ શ્રી જિનબાલા દિનેશચંદ્ર શાહ મુંબઈ ૧,૧૧૧ | શ્રી હેમલબેન ગાઠાણી ઘાટકોપર ૧,૦૦૧ શ્રી મંજુલાબેન ભુપતરાય અજમેરા મુંબઈ ૧,૧૧૧ | સ્વ૦ લખુભાઈ નરસિંહભાઈ ભક્ત આસુંદર ૧,૦૦૧ શ્રી મીનાબેન વિમલભાઈ ટોલીયા મુંબઈ ૧,૧૧૧ સ્વ. રમેશભાઈ ભીખાભાઈ ભક્ત શ્રી કૌશિકભાઈ રમેશભાઈ મહેતા જર્મની ૧,૧૧૧ | હા. અંજુબેન નટવરભાઈ ભક્ત નવાનગર ૧,૦૦૧ શ્રી નીતાબેન કૌશિભાઈ મહેતા જર્મની ૧,૧૧૧ | શ્રી વત્સલકુમાર વિનયકુમાર જૈન સુરત ૧,૦૦૧ શ્રી શાલીન કૌશિકભાઈ મહેતા જર્મની ૧,૧૧૧ | | શ્રી વિનોદભાઈ પ્રેમજીભાઈ શાહ બોરીવલી ૧,૦૦૧ શ્રી પ્રિયંકાબેન સૌરીનભાઈ ઝવેરી મુંબઈ ૧,૧૧૧ સ્વ. મોતીલાલ કુંવરજી ગાંઘી થાનગઢ ૧,૦૦૧ શ્રી સૌરીનભાઈ સોહીલભાઈ ઝવેરી મુંબઈ ૧,૧૧૧ | શ્રી પ્રભાબેન જયંતિલાલ શાહ સીંગાપુર ૧,૦૦૧ સ્વમઘુબેન પરીખ પરિવાર આશ્રમ ૧,૧૧૧ | શ્રી મલ્લિકાબેન કાંતિલાલ પટેલ U.S.A. ૧,૦૦૧ શ્રી લીલાવંતીબેન લ્યાણજી જેઠાભાઈ શાહ એક મુમુક્ષુબેન આશ્રમ ૧,૦૦૧ સહપરિવાર મુંબતારદેવ ૧,૧૧૧| | સ્વ. અમીબેન એન. પટેલ કાવિઠા-USA. ૧,૦૦૧ શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન આશ્રમ ૧,૧૧૧ | શ્રી રંભાબેન રમણિલાલ મહેતા પૂના ૧,૦૦૧ શ્રી લાલજીભાઈ શામજીભાઈ પટેલ ૧,૧૦૧ | શ્રી પ્રફુલભાઈ તારાચંદભાઈ અવલાણી મુંબઈ ૧,૦૦૧ શ્રી રંજનબેન શાંતિલાલ શાહ પૂના ૧,૧૦૧ શ્રી ચંપાલાલ મીઠાલાલ લુક્કડ મોક્લસર ૧,૦૦૧ શ્રી ચંદનબેન મુકુન્દભાઈ પટેલ આતા ૧,૧૦૧ સ્વ. લક્ષ્મણભાઈ તળશીભાઈ પટેલ શ્રી લલિતાબેન રાવજીભાઈ પટેલ તથા હા. દિવાળીબેન સંદેસર ૧,૦૦૧ રાવજીભાઈ લલ્લુભાઈ પટેલ સીમરડા ૧,૧૦૦ શ્રી ગીતાબેન ગાંગજીભાઈ ગાલા મુંબઈ ૧,૦૦૧ શ્રી મિતાબેન પ્રકાશભાઈ ભક્ત તથા એક મુમુક્ષભાઈ મુંબઈ ૧,૦૦૧ પ્રકાશભાઈ ધીરજભાઈ ભક્ત બાજીપુરા-J.SA. ૧,૧૦૦ શ્રી સાજનભાઈ વીરેન્દ્રભાઈ ભક્ત થામણ ૧,૦૦૧ શ્રી દિનાબેન ઉદાણી મુંબઈ ૧,૧૦૦ | શ્રી વીરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ભક્ત ઘામણ ૧,૦૦૧ શ્રી દેવલતાબેન હર્ષવદન શાહ અમદાવાદ ૧,૧૦૦ શ્રી ઇન્દુભાઈ ચતુરભાઈ પટેલ પીજ. ૧,૦૦૧ શ્રી ઉર્વશીબેન દિવ્યેશભાઈ પટેલ U.S.A. ૧,૦૫૧ | શ્રી મહેન્દ્રભાઈ જેઠાલાલ શેઠીયા મુંબઈ ૧,૦૦૧ શ્રી રંજનબેન અમૃતભાઈ પટેલ | U.S.A. ૧,૦૫૧ | | શ્રી અનિતાબેન અનંતકુમાર ભક્ત તરસાડી ૧,૦૦૧ શ્રી હેમુબેન અનંતભાઈ પટેલ U.S.A. ૧,૦૫૧ | સ્વ. સોહનલાલજી રતનલાલજી છાજેડ ઘુલીયા ૧,૦૦૧ શ્રી જયુબેન હસુભાઈ પટેલ US.A. ૧,૦૫૧ | શ્રી ગુલાબબેન કરશનભાઈ ભક્ત શ્રી સુઘાબેન મહેન્દ્રભાઈ પટેલ U.S.A. ૧,૦૫૧ ઓરણા-USA. ૧,૦૦૧ શ્રી ઉગમદેવી હીરાચંદજી બાફણા મોલ્સર ૧,૦૫૧ | શ્રી સુખલાલ મગનલાલ ઉદાણી મુંબઈ ૧,૦૦૧ સુરત Page #1022 -------------------------------------------------------------------------- ________________ મુલુંડ નામ ગામ રકમ નામ ગામ રકમ શ્રી સીમાબેન સુવીલકુમાર પરીખ ટોરન્ટોસ્કેનેડા ૧,૦૦૧ | શ્રી મૃદુલાબેન દોશી U.S.A. ૧,૦૦૧ શ્રી સંજનબેન રવિકુમાર શાહ ટોરન્ટો-કેનેડા ૧,૦૦૧ | શ્રી ભગવાનજી સીતારામભાઈ ભક્ત શામપુરા-USA. ૧,૦૦૧ શ્રી અજીત ઘારશી છેડા મુંબઈ ૧,૦૦૧ | શ્રી શાંતિલાલ ખીમચંદભાઈ શાહ આણંદ ૧,૦૦૧ સ્વ. લીલાઘર કપુરચંદ બાવીશી કાંદીવલી ૧,૦૦૧ | શ્રી રમેશભાઈ જૈન મુંબઈ ૧,૦૦૧ શ્રી ઘનસુખભાઈ એ. પારેખ મુંબઈ ૧,૦૦૧ શ્રી ગોપી મહેશ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ૧,૦૦૦ શ્રી લક્ષ્મીબેન ભવનભાઈ પટેલ સાંકરી-J.SA. ૧,૦૦૧ | શ્રી સીમાબેન કીર્તિભાઈ ભક્ત વાવ ૧,૦૦૦ શ્રી ભરતભાઈ મનસુખલાલ કોઠારી ઘાટકોપર ૧,૦૦૧ શ્રી જીલ સંજયભાઈ શાહ અંધેરી ૧,૦૦૦ એક મુમુક્ષુભાઈ નવસારી ૧,૦૦૧ | શ્રી જાગૃતિબેન ચેતનભાઈ શાહ અંધેરી ૧,૦૦૦ શ્રી ભાવીન અશ્વિનભાઈ શાહ મુલુંડ ૧,૦૦૧ શ્રી લક્ષ્મીચંદ વીરજી શાહ મુંબઈ ૧,૦૦૦ શ્રી દેવાંગ અશ્વિનભાઈ શાહ મુલુંડ ૧,૦૦૧ શ્રી વસનજી વીરજી શાહ મુંબઈ ૧,૦૦૦ શ્રી રૂપલ વિવેકભાઈ તુરખીયા ૧,૦૦૧ શ્રી ભુરીબેન લક્ષ્મીચંદ વસા ગોલવાલા મુંબઈ ૧,૦૦૦ શ્રી ભાનુમતી વિકમશી કરમશી હુબલી ૧,૦૦૧ શ્રી જેસંગભાઈ નારાયણદાસ દેવલાલી ૧,૦૦૦ શ્રી સીમાબેન કીર્તિભાઈ ભક્ત વાવ ૧,૦૦૧ શ્રી સરલાબેન અજમેરા દેવલાલી ૧,૦૦૦ શ્રી દિવ્યાબેન અરવિંદભાઈ મકનભાઈ શ્રી રશિભાઈ શાહ દેવલાલી ૧,૦૦૦ ભક્ત ઘામણ - ૧,૦૦૧ શ્રી લોપાબેન રમિભાઈ શાહ દેવલાલી ૧,૦૦૦ શ્રી મંજુલાબેન હિંમતલાલ શાહ અશ્વમ ૧,૦૦૧ શ્રી હસુમતીબેન જે. શાહ દેવલાલી ૧,૦૦૦ શ્રી શીલાબેન દીપભાઈ શાહ શ્રમ ૧,૦૦૧ શ્રી અનીષભાઈ જે. શાહ શ્રી કપિલાબેન જયંતિભાઈ દેસાઈ દેવલાલી ૧,૦૦૦ સુરત ૧,૦૦૧ શ્રી પ્રતાપભાઈ ડી. શાહ દેવલાલી શ્રી અશ્વિન અમીલાલ દેસાઈ પરિવાર બોરીવલી ૧,૦૦૧ ૧,૦૦૦ શ્રી ચંદ્રિકાબેન પ્રતાપભાઈ શાહ દેવલાલી ૧,૦૦૦ શ્રી ડૉ. કુસુમબેન તથા ચંદ્રકુમાર આર. શાહ મુંબઈ ૧,૦૦૧ શ્રી જાગૃતિબેન ઈશ્વરલાલ પટેલ સુરત ૧,૦૦૦ શ્રી પરભુભાઈ સીતારામભાઈ પટેલ બારડોલી ૧,૦૦૧ શ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ ઉમરાખU.SA૧,૦૦૦ એક મુમુલુભાઈ મીરારોડ ૧,૦૦૧ શ્રી સુઘાબેન મહેન્દ્રભાઈ પટેલ ઉમરાખ-USA. ૧,૦૦૦ શ્રી સંતોષબેન અનીલભાઈ ડાઘા જયપુર ૧,૦૦૧ | સ્વ. પ્રાણજીવનદાસ રાજપાલ વોરા શ્રી નમિતા વિક્રમજી ફિરોદીયા અહમદનગર ૧,૦૦૧ હા. શ્રી વસંતભાઈ આર. દેસાઈ મુંબઈ ૧,૦૦૦ શ્રી જશુભાઈ રમણીક્લાલ શાહ મુંબઈ ૧,૦૦૧ સ્વતુલસીભાઈ ગોવિંદભાઈ ભક્ત શ્રી હેમેન્દ્રભાઈ રમણીલાલ શાહ અમદાવાદ ૧,૦૦૧ હા.ગોકળભાઈ તુલસીભાઈ ભક્ત - આસુંદર ૧,૦૦૦ શ્રી ભરતભાઈ રમણીલાલ શાહ અમદાવાદ ૧,૦૦૧ સ્વ. ડાહીબેન ગોકળભાઈ ભક્ત આસુંદર ૧,૦૦૦ શ્રી શરદભાઈ રમણીકલાલ શાહ વડોદરા ૧,૦૦૧ | સ્વ. મકનભાઈ તુલસીભાઈ ભક્ત શ્રી સરલાબેન રાયચંદભાઈ મોમાયા વડોદરા ૧,૦૦૧ હા. રળિયાતબેન મકનભાઈ ભક્ત આસુંદર ૧,૦૦૦ એક મુમુક્ષુભાઈ ઘાટકોપર ૧,૦૦૧ શ્રી ઠાકોરભાઈ ગોકળભાઈ ભક્ત શ્રી કાંતિભાઈ ડાહ્યાભાઈ પટેલ બોરીયાનJ.SA. ૧,૦૦૧ | તથા મનહરભાઈ ગોકળભાઈ ભક્ત સુંદર ૧,૦૦૦ શ્રી વિરેન્દ્રભાઈ એસ. શાહ બેંગ્લોર ૧,૦૦૧ | શ્રી લીલાબેન જે. રાવ અમીન વીરસદ ૧,૦૦૦ શ્રી રૂપાબેન હિતેશભાઈ ટીંબડીયા મુંબઈ ૧,૦૦૧ શ્રી સુરજમલજી પ્રેમચંદજી લ્યાણ ૧,૦૦૦ શ્રી ભાવીનભાઈ મગનભાઈ પટેલ સુરત ૧,૦૦૧ શ્રી મંજુલાબેન ભૂપેન્દ્રભાઈ શાહ અંધેરી ૧,૦૦૦ શ્રી બાબુભાઈ ધીરજભાઈ ભક્ત બાજીપુરા ૧,૦૦૧ શ્રી શારદાબેન મોહનલાલ મિસ્ત્રી શ્રી નરેન્દ્ર, જ્યોતિબેન તથા હા. ઇંદિરાબેન ગાંધી U.S.A. ૧,૦૦૦ તુષાર ગુંદેચા વણીચવતમાલ ૧,૦૦૧ | એક મુમુક્ષભાઈ ઇન્દોર ૧,૦૦૦ શ્રી સુશીલાબેન શશીકાંતભાઈ શાહ, શ્રી ચીમનભાઈ મોતીભાઈ પટેલ આણંદ ૧,૦૦૦ નયનાબેન ડી. શાહ મુંબઈ ૧,૦૦૧૫ શ્રી ભાવનાબેન ઘેવરચંદજી ચોરડીયા બેંગ્લોર ૧,૦૦૦ Page #1023 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી પાનીબેન જેઠમલજી બંદા શ્રી અણશીબેન રીખબચંદજી વુક્કડ શ્રી દેવીબેન સન્મુખભાઈ ભક્ત સ્વ શાંતાબેન ઠાકોરભાઈ પટેલ શ્રી અનિલકુમાર હસ્તીમલજી શ્રીશ્રીમાલ શ્રી જાદવજી, મયુરી, જ્યોતિ ગંગર શ્રી સવિતાબેન જનકભાઈ પટેલ શ્રી ઈમરતબેન શાંતિલાલ ગુંદેચા હા. શ્રી નરેન્દ્રભાઈ ગુંદેચા શ્રી ગોદાવરીબેન રણછોડભાઈ પટેલ શ્રી રતનબેન રણછોડજી ભક્ત શ્રી મંગળાબેન છોટાભાઈ પટેલ શ્રી મોહનભાઈ અંબાલાલ પટેલ ભક્ત સ્વ॰ રતિલાલ લાલચંદ મહેતા સ્વ॰ મંછાબેન રતિલાલ મહેતા શ્રી વીરાજ મનુભાઈ શાહ શ્રી દિસીબેન વીરાજભાઈ શાહ શ્રી ઋષભભાઈ વીરાજભાઈ શાહ શ્રી ચેતનભાઈ મનુભાઈ રૂપાણી શ્રી દિપાલીબેન ચેતનભાઈ રૂપાણી શ્રી પુનીત રાજેશ મહેતા સ્વ॰ રામભાઈ મોરારભાઈ ભક્તા શ્રી ઇન્દુબેન મોહનભાઈ પટેલ શ્રી મંજુબેન દિનેશભાઈ ભક્ત શ્રી આદિત્ય ચેતનકુમાર શાહ શ્રી જાગૃતિબેન ઈશ્વરભાઈ પટેલ શ્રી નિખીલભાઈ, જીજ્ઞેશભાઈ ભીખાભાઈ હા. સુશીલાબેન રામભાઈ ભક્તા શ્રી ભક્તિ એન. લાખાણી શ્રી કેશુલ એસ. તુરખીયા શ્રી પૂર્વી એ. પારેખ શ્રી સેફાલી એચ. શાહ શ્રી રૂહી એચ. શાહ શ્રી પીન્કી યુ. શાહ શ્રી પુજન યુ. શાહ શ્રી જેસીકા એ. પારેખ એક મુમુક્ષુભાઈ સ્વ॰ ખેતબાઈ ચુનીલાલ લાલન શ્રી શીવમ રાજકુમાર દેસાઈ ગામ કમ આહોર આશ્રમ અંભેટી વાલવોડ ભિવંડી ૧,૦૦૦ મુંબઈ સિહોલ-U.SA. ૧,૦૦૦ નામ ૧,૦૦૦ શ્રી મૂલચંદ પ્રેમજી શાહ ૧,૦૦૦ | શ્રી નીતાબેન એમ. મહેતા શ્રી મીનાબેન એન. મહેતા વની-યવતમાલ ૧,૦૦૦ | શ્રી રાકેશભાઈ લાભચંદજી મહેતા આમડપોર મલેકપોર ૧,૦૦૦ | શ્રી રમેશભાઈ પારસમલજી ચોપડા ૧,૦૦૦ શ્રી નેમીચંદજી પ્રતાપજી ૧,૦૦૦ | શ્રી ઘનલક્ષ્મીબેન શાહ નાર સામલોદ સામલોદ અમેરિકા અંધેરી સુરત ૧,૦૦૦ ૧,૦૦૦ | શ્રી તરૂબેન કે. મહેતા ૧,૦૦૦ શ્રી રીમા કે. મહેતા શ્રી સોમીલ બી. મહેતા શ્રી ભાનુસાલી કાકા શ્રી જ્યોત્સનાબેન શાહ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ઘાટકોપર ૧,૦૦૦ સ્વ॰ સોનલબેન જેઠાલાલ શાહ ૧,૦૦૦ શ્રી અનીલભાઈ જયંતભાઈ શાહ ૧,૦૦૦ | શ્રી આણંદભાઈ કલ્યાણજીભાઈ પટેલ સ્વ॰ શનાભાઈ મથુરભાઈ પટેલ હા. કમુબેન ૧,૦૦૦ ૧,૦૦૦ ઘાટકોપર શ્રી કોકિલાબેન વિજયકુમાર પટેલ આસુંદર ૧,૦૦૦ | શ્રી લતાબેન વિમલભાઈ પટેલ ઘાટકોપર ૧,૦૦૦ શ્રી પ્રતિમાબેન ભરતેશકુમાર બંદા ૧,૦૦૦ | શ્રી જયરામભાઈ પરભુભાઈ પટેલ ૧,૦૦૦ શ્રી ભીખાભાઈ ગોકળભાઈ પટેલ ૧,૦૦૦ શ્રી નયનાબેન હરિશભાઈ પટેલ ૧,૦૦૦ | શ્રી રીષભભાઈ અમિતભાઈ શાહ ૧,૦૦૦ | શ્રી રીટીકાબેન અમિતભાઈ શાહ ૧,૦૦૦ | શ્રી મુકેશકુમાર મગનભાઈ પટેલ ૧,૦૦૦ | શ્રી હ્યુસ્ટન મુમુક્ષુ મંડળ શ્રી ઈશ્વરભાઈ જીવણભાઈ ભક્ત ૧,૦૦૦ સ્વ॰ રેવાબેન છોટાભાઈ પટેલ ૧,૦૦૦ એક મુમુક્ષુબેન ૧,૦૦૦ | શ્રી ઇંદિરાબેન પારેખ ૧,૦૦૦ શ્રી ઇન્દ્રવદન શાંતીલાલ સંઘવી ઓડમ ઘાટકોપર ઘાટકોપર પાર્લા ઘાટકોપર ઘાટકોપર ઘાટકોપર ઘાટકોપર પાર્લા ખીચન ૧,૦૦૦ | શ્રી નીલ નવીનચંદ્ર ચૌહાણ ૧,૦૦૦ | એક મુમુક્ષુભાઈ ૧,૦૦૦ | શ્રી વૈદેહી નીલેશ દાવડા કચ્છ-કોડાય ૧,૦૦૦ | શ્રી સુબોધ, સુયશ ગોસલીયા નડિયાદ ૧,૦૦૦ | શ્રી પોઈનાડ સત્સંગ મંડળ ૧,૦૦૦ ૧,૦૦૦ | શ્રી સુશીલાબેન સી. શાહ ૧,૦૦૦ | શ્રી ક્લાબેન ધીરજલાલ ભીમાણી ગામ કમ અમ ૧,૦૦૦ ઘાટકોપર ૧,૦૦૦ ઘાટકોપર ૧,૦૦૦ ઘાટકોપર ૧,૦૦૦ ઘાટકોપર ૧,૦૦૦ ઘાટકોપર ૧,૦૦૦ મુંબઈ ૧,૦૦૦ મુંબઈ ૧,૦૦૦ માઘવનગર ૧,૦૦૦ બેંગ્લોર ૧,૦૦૦ હુબલી ૧,૦૦૦ રાજકોટ ૧,૦૦૦ મુંબઈ ૧,૦૦૦ નાના-ભાડીયા ૧,૦૦૦ સારોલી-U.S.A. ૧,૦૦૦ આશ્રમ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ સુરત ૧,૦૦૦ નીણત ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૯૫૨ ૯૫૨ ૮૫૧ U.S.A. ૮૩૪ શામપુરા ૮૦૧ કાવિઠા ૮૦૦ કરમસદ નવસારી વચ્છરવાડ દેરોદ મુંબઈ મુંબઈ નવસારી સ્વ॰ ભુલાભાઈ પરસોત્તમભાઈ પટેલ આરક-સીસોદરા વર્લી-મુંબઈ ૭૫૧ ઘાટકોપર ૭૫૧ રાજકોટ ૭૫૦ ૭૫૦ મુંબઈ ૩૦૧ મુંબઈ ૭૦૧ લંડન ૭૦૧ ઇન્દોર ૭૦૦ ઘાટકોપર ૭૦૦ દેવલાલી ૫૧ પોઈનાડ ૩૫૧ Page #1024 -------------------------------------------------------------------------- ________________ સુરત ૬૦૧ બલી બલી ૬૦૦ સુરત નામ ગામ રકમ નામ ગામ ૨કમ શ્રી રૂપાબેન સંજીવભાઈ શાહ મુંબઈ ૬૧૫ | શ્રી વસંતલાલ નટવરલાલ શાહ બોરસદ ૫૧૧ શ્રી અંકિતાબેન મનહરભાઈ ગોકળભાઈ શ્રી રાકેશકુમાર વસંતલાલ શાહ બોરસદ ૫૧૧ ભક્ત આસુંદર ૬૧૪ શ્રી ઉષ્માબેન ચેતનકુમાર શાહ બોરસદ ૫૧૧ શ્રી ભરતકુમાર માણેશ્ચંદ જૈન શ્રી સરસ્વતીબેન રમેશકુમાર ૫૧૧ શ્રી વત્સલકુમાર વિનયકુમાર જૈન સુરત ૬૦૧ | | શ્રી મીનાબેન અણભાઈ માલી સુરત ૫૧૧ શ્રી મીઠાલાલ હીરાચંદ મહેતા પરિવાર સુરત ૬૦૧ શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ અમદાવાદ ૫૧૧ શ્રી સુવર્ણાબેન મયંકભાઈ શાહ મુંબઈ ૬૦૧] શ્રી ફેનીલ તથા જુગલકુમાર ફસવાલા શ્રી નરેશભાઈ કનૈયાલાલ દેસાઈ ઘાટકોપર ૬૦૧ હા. ડીમ્પલબેન સુરત ૫૧૧ શ્રી પૂનમચંદજી ઓસ્તવાલ શ્રી વનલીલાબેન કાંતિલાલ રાંદેરી તથા શ્રી ઉદયસિંહજી એમ. જાડેજા શ્રી પારસ જતીનભાઈ સુરત ૫૧૧ હા. શ્રી વસંતભાઈ આર. દેસાઈ વવાણીયા Soo શ્રી રાજેશકુમાર સોભાગ્યભાઈ શાહ બોરસદ ૫૧૧ શ્રી રાગીનીબેન તથા દક્ષાબેન ૬૦૦ શ્રી સુશીલાબેન સોભાગ્યભાઈ શાહ બોરસદ ૫૧૧ શ્રી ચામુબેન મફતલાલ માસ્તર શ્રી ઘેવરચંદજી ઉદેચંદજી દાંતેવાડીયા આહાર ૫૧૧ હા. શ્રી જયંતિભાઈ માસ્તર સુરત ૫૫ શ્રી સુશીલાબેન હરખચંદ સાવલા અંધેરી ૫૧૧ શ્રી મનહરભાઈ ગોકળભાઈ ભક્ત આસુંદર ૫૮૬ શ્રી જશોદાબેન ઈન્દુભાઈ પટેલ પરિવાર પીજ0.SA. ૫૧૧ શ્રી અલકા, ભારતી, નયના, દિપીકા ભેંસવાડા પપપ શ્રી તેજશ મનહરલાલ જૈન જલગાંવ ૫૦૯ સ્વ. કમલાબાઈ શાંતિલાલજી જૈન ભેંસવાડા પપપ શ્રી દિનેશભાઈ અમૃતલાલ શાહ યવતમાલ ૫૦૫ શ્રી કનુભાઈ પજુભાઈ દેસાઈ ઘાટકોપર પપપ શ્રી વિમળાબેન રાવજીભાઈ પટેલ આશી ૫૦૫ શ્રી રતનબેન વસનજીભાઈ ગાંધી મુલુંડમુંબઈ ૫૫૫ શ્રી બેલાબેન કિરીટકુમાર પટેલ U.S.A. ૫૦૫ શ્રી અશોકચંદ્ર મગનલાલ શાહ વડોદરા સ્વ. છોટાલાલ નાનજીભાઈ ભીમાણી ક્લિકત્તા ૫૦૨ શ્રી મિશ્રીમલજી હંસાજી બાફણા મોક્લસર પપ૧ શ્રી ગંગાબેન અંબાલાલ પટેલ કાવિઠા ૫૦૧ સ્વ. ડૉ. પ્રવીણચંદ્ર અમૃતલાલ શાહ પાલનપુર પપ૧ શ્રી મગનભાઈ જેસંગભાઈ પટેલ બોરીઆ ૫૦૧ શ્રી દમયંતિબેન ગાઠાણી પરિવાર ઘાટકોપર પપ૧ શ્રી ચંચળબેન મગનભાઈ પટેલ બોરીઆ ૫૦૧ શ્રી વનિતાબેન વસંતભાઈ પટેલ પરિવાર નવસારી પપ૧ શ્રી રણછોડભાઈ ચતુરભાઈ પ્રજાપતિ રણ ૫૦૧ શ્રી ઘર્મેશભાઈ નવીનભાઈ સંઘવી જયપુર પપ૧ શ્રી હેમલતાબેન ભોગીલાલ દેસાઈ મુંબઈ ૫૦૧ શ્રી ગોપાળભાઈ ભુલાભાઈ પટેલ નનસાડવાલોડ પપ૧ શ્રી સુશીલાબેન દોશી ૫૦૧ શ્રી ડાહીબેન ગોપાળભાઈ પટેલ નનસાડવાલોડ ૫૫૧ | | શ્રી હેમલ ગાઠાણી. હા. શ્રી દમયંતીબેન ઘાટકોપર શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ અમદાવાદ ૫૩૧ | શ્રી કૃતિકાબેન મયુરભાઈ છેડા શ્રી વસંતલાલ નટવરલાલ શાહ બોરસદ પર૧ હો. શ્રી ઘનજીભાઈ ઘાટકોપર ૫૦૧ શ્રી પ્રેમિલાબેન વસંતલાલ શાહ બોરસદ પર૧ | શ્રી જગદીશભાઈ નરસિંહભાઈ ભક્ત આસુંદર ૫૦૧ શ્રી રાકેશભાઈ વસંતલાલ શાહ પર૧ | શ્રી રેખાબેન જગદીશભાઈ ભક્ત આસુંદર ૫૦૧ શ્રી નીતાબેન રાકેશભાઈ શાહ | શ્રી રાજનભાઈ જગદીશભાઈ ભક્ત આસુંદર ૫૦૧ શ્રી નિશીતકુમાર રાકેશભાઈ શાહ બોરસદ | શ્રી નીતાબેન રાજનભાઈ ભક્ત આસુંદર શ્રી ચેતનકુમાર વસંતલાલ શાહ બોરસદ શ્રી બાબુભાઈ હરજીવનદાસ જૈન ' વડોદરા શ્રી ડોલીબેન ચેતનકુમાર શાહ બોરસદ ' પર૧ શ્રી મિહીરભાઈ કુલીનભાઈ નાગડા મુંબઈ ૫૦૧ શ્રી દીપકુમાર ચેતનભાઈ શાહ બોરસદ પર૧ | શ્રી બિપીનભાઈ મગનભાઈ ભક્ત લોટરવા શ્રી ફાઉન્ડ્રી મેગેઝીન શ્રી મુકુંદભાઈ મગનભાઈ ભક્ત લોટરવા હા. શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ અમદ્યવાદ શ્રી રાજુભાઈ કનક્લાલ વોરા આશ્રમ ૫૦૧ શ્રી નીલેશભાઈ કાંતિલાલ રાંદેરી આશ્રમ ૫૧૫ | શ્રી મનુભાઈ ડાહ્યાભાઈ પટેલ વડોદરા ૫૦૧ શ્રી પ્રેમિલાબેન વસંતલાલ શાહ બોરસદ ૫૧૧ | શ્રી નીલાબેન સંઘવી મુંબઈ ૫૦૧ ૫૫૧ મુંબઈ ૫૦૧ બોરસદ બોરસદ પર૧ ૫૦૧ ૫૦૧ ૫૨૧ ૫૦૧ ૫૦૧ ૫૧૬ Page #1025 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ( ૧૦ ) નામ ગામ રકમ નામ ગામ રકમ શ્રી સૂરજબેન ગાંધી સેવગાંવ ૫૦૧ | શ્રી કાજલ જિજ્ઞેશ ગાલા મુંબઈ ૫૦૧ શ્રી કમલેશકુમાર કાંતિલાલ શાહ વડોદરા ૫૦૧ | સ્વ.નાથુભાઈ ભગાભાઈ પટેલ સ્વ. ભગુભાઈ ગંગારામ પટેલ હા. શ્રી મંગીબેન આશ્રમ ૫૦૧ હા. અંબાબેન ભગુભાઈ પટેલ નવસારી ૫૦૧ શ્રી સિદ્ધાર્થ ગૌતમલાલ પારેખ રાજકોટ ૫૦૧ શ્રી ઉમેદમલજી પ્રેમચંદજી પોઈનાડ ૫૦૧ શ્રી રજનીકાંત દિલસુખરાય મહેતા વડોદરા ૫૦૧ સ્વ. ઈન્દરમલજી ચંદુલાલજી કોઠારી શ્રી નંદીતાબેન સેવંતીલાલ ઘરમચંદ હા. શ્રી શાંતાદેવી આઈ. કોઠારી બેંગ્લોર ૫૦૧ જોગાણી નવસારી ૫૦૧ શ્રી કુસુમબેન મોહનલાલ સંઘવી શિવગંજ ૫૦૧ શ્રી પ્રવીણચંદ્ર રતિલાલ દારી મુંબઈ ૫૦૧ શ્રી વિનુભાઈ નાનચંદ શાહ સ્વ. ડૉ. છબીલદાસ ગોકળદાસ સંઘવી હા. શ્રી નીરૂબેન બરોડા ૫૦૧] હા. શ્રી લીલાવંતી સંઘવી મલાડ-મુંબઈ ૫૦૧ શ્રી છબીલદાસ રતીલાલ પતીરા યવતમાલ ૫૦૧ શ્રી વિશ્રુત સોમભાઈ ભક્ત સુરત ૫૦૧ સ્વ. મણીબેન મનસુખલાલ મહેતા શ્રી દર્શના, સ્મિતા, મીનલ, નીશા, અમી શામપુરા ૫૦૧ હા. કોકીલાબેન ગજેન્દ્રભાઈ મહેતા શ્રી રાજેન્દ્રકુમાર માણેકચંદજી મુથા આહાર શ્રી દાનમલજી સુખરાજજી કોઠારી આહાર ૫૦૧ શ્રી કિશોરભાઈ છોટુભાઈ પટેલ શ્રી ચંપાલાલજી લાલચંદજી મુથા અહમદનગર તથા પરિવાર શામપુરા ૫૦૧ શ્રી રસિકલાલ ઘીરજલાલ મહેતા કાંદીવલી-મુંબઈ ૫૦૧] શ્રી દમયંતીબેન લક્ષ્મીચંદ શાહ મુંબઈ ૫૦૧ શ્રી નીતીન ઉત્તમચંદ ગુંદેચા ચંદ્રપુર ૫૦૧ શ્રી શાંતાબેન છગનભાઈ ભક્ત આસુંદર ૫૦૧ શ્રી મિહીર કુલીનભાઈ નાગડા ઘાટકોપર ૫૦૧ શ્રી પ્રતાપભાઈ દલસુખભાઈ શાહ પરિવાર મુંબઈ ૫૦૧ શ્રી પાનબાઈ ખીમજી નરશી પરિવાર મુંબઈદાદર ૫૦૧ શ્રી ઘીરેનભાઈ તથા કલ્પનાબેન શાહ મુંબઈ ૫૦૧ શ્રી ખીમજી નરશી પરિવાર મુંબઈ દાદર ૫૦૧ શ્રી કુંજલબેન તથા ઘવનીબેન ૫૦૧ શ્રી કુમુદબેન પ્રવીણચંદ્ર ઘામી મુંબઈ ૫૦૧ શ્રી દિવાળીબેન વલ્લવભાઈ પટેલ નવસારી ૫૦૧ શ્રી હીનાબેન નિખીલભાઈ ઘામી ૫૦૧ | શ્રી મીનલબેન તથા ધ્રુવ કીર્તિભાઈ ભક્ત વાવ ૫૦૧ એક મુમુક્ષુબેન, U.S.A. ૫૦૧ શ્રી આશાબેન સુરેશભાઈ સંઘરાજકા મુંબઈ ૫૦૧ સ્વ. સોમાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉમરાખ ૫૦૧ શ્રી દ્રાબેન બંકીમભાઈ માંડવીવાળા સુરત ૫૦૧ શ્રી ગોકળભાઈ કાલીદાસભાઈ પટેલ આસ્તો ૫૦૧ શ્રી નિર્મલાબેન હરીશભાઈ શાહ ૫૦૧ શ્રી ગોવિંદભાઈ લાલભાઈ પટેલ આશ્રમ ૫૦૧ શ્રી કુલીનભાઈ રતનશી નાગડા મુંબઈ ૫૦૧ શ્રી પુષ્પાબેન કીર્તિકાંત ડગલી શ્રી પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ મોદી કેનેડા હા. રાજેશ તથા વિરેન બોરીવલી ૫૦૧ | શ્રી મંગળાબેન મુકુન્દભાઈ મહેતા શ્રી પ્રકાશભાઈ ધીરજભાઈ ભક્ત બાજીપુરા ૫૦૧ હા. પ્રવીણભાઈ બાવીશી ઘાટકોપર ૫૦૧ શ્રી દેવાભાઈ કેશવભાઈ પટેલ તથા શ્રી અશોકભાઈ જે. દોશી બોરીવલી ૫૦૧ મણીબેન દેવાભાઈ પટેલ પરિવાર પારડી-આરક ૫૦૧ શ્રી ભુલીબેન ભગુભાઈ મોરારભાઈ પટેલ નવસારી ૫૦૧ શ્રી જાદવજી નરશી નંદુ મુંબઈ ૫૦૧ શ્રી એનુજ રાજેશ દેઢીયા ૫૦૧ સ્વ. પરાગભાઈ પરસોત્તમભાઈ પટેલ ૫૦૧ શ્રી ધ્વનિલ રાજેશ દેઢીયા મુંબઈ ૫૦૧ શ્રી હરખાબેન પરાગભાઈ પટેલ કરેલા ૫૦૧ | શ્રી વંશિકા સચીન શાહ મુંબઈ ૫૦૧ શ્રી નરસિંહભાઈ પરાગભાઈ પટેલ કારેલા ૫૦૧ શ્રી આકાંક્ષા સચીન શાહ મુંબઈ ૫૦૧ શ્રી વી. એમ. ટ્રેડીંગ કું. ૫૦૧ શ્રી મનુબેન રમેશભાઈ ભક્ત વાવ ૫૦૧ સ્વ. નાનજી ટોકરશી શાહ શ્રી હિતેષભાઈ ડાહ્યાભાઈ વાળંદ PAUPU-U.SA. ૫૦૧ શ્રી કલ્પેશભાઈ બિપીનભાઈ મડીયા ૫૦૧ શ્રી અશોકભાઈ ચતુરભાઈ પટેલ બોરસદ-વાસણા ૫૦૧ શ્રી દીપભાઈ વલ્લભજીભાઈ ગોગરી ૫૦૧ શ્રી ગુલાબભાઈ નારાણજી શાહ ઘાટકોપર ૫૦૧ શ્રી મમતાબેન કલ્પેશભાઈ મડીયા ૫૦૧ | શ્રી મયંક દલપતલાલ મહેતા મુંબઈ ૫૧ મુંબઈ મુંબઈ મુંબઈ ૫૦૧ મુંબઈ કરેલા ગંટુર થાણા ૫૦૧ મુંબઈ મુંબઈ મુંબઈ Page #1026 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુલુંડ મુંબઈ મુંબઈ ૫૦૧ મુંબઈ ૫૦૧ ૫૦૧ (૧૧) નામ ગામ રકમ નામ ગામ રકમ શ્રી હીરબાઈ નાનજી સાવલા શ્રી છાયાબેન છબીલદાસ પતીરા યવતમાલ ૫૦૧ હા, કિશોરભાઈ ૫૦૧ | શ્રી કુસુમ વિજય મોમાયા ૫૦૧ શ્રી નટુભાઈ કે. પટેલ ગાંધીનગર ૫૦૧ શ્રી જશુમતીબેન શાહ હૈદરાબાદ ૫૦૧ શ્રી નીલમ દલેશ મોમાયા ચાલીસગામ ૫૦૧ | શ્રી લાભુબેન ઓમદેવભાઈ પ્રેમજીભાઈ શ્રી કમળાબેન મોહનલાલ મદ્રાસ ૫૦૧ | મોટારીયા ગોમટા ૫૦૧ શ્રી સરોજબેન તથા નિરૂપમાબેન દોશી અંધેરી ૫૦૧ | એક મુમુક્ષુભાઈ ૫૦૧ શ્રી શિલ્પા રોશનજી લોઢા મદ્રાસ ૫૦૧] શ્રી જ્યોતિ હેમચંદ શાહ શ્રી ઝવેરબેન ટોકરશીભાઈ શાહ આશ્રમ ૫૦૧ | સ્વ. સાકરબેન કુંવરજી ગાલા મુંબઈ ૫૦૧ શ્રી હેમલતાબેન નેમચંદ છેડા U.S.A. ૫૦૧ શ્રી હેમચંદ મૂળચંદ શાહ શ્રી દિયાબેન હીરનભાઈ પટેલ નવસારી ૫૦૧ | શ્રી રીનાબેન વિપુલભાઈ ઘનશા અંધેરી ૫૦૧ શ્રી દર્શનાબેન બાળકિશન પટેલ નવસારી ૫૦૧ | શ્રી લતાબેન સેરલેકર મુંબઈ ૫૦૧ શ્રી શાંતિલાલ હસ્તીમલજી હૂંડિયા બેંગ્લોર ૫૦૧ | શ્રી ગોવનભાઈ વલ્લભભાઈ પટેલ પથરોણ શ્રી સૂરજબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર ૫૦૧ શ્રી સાકરબેન કાનજીભાઈ દેઢીયા ભુજપુર ૫૦૧ સૌ. સરસબેન ઉત્તમચંદ તથા શ્રી ભારતીબેન રમિભાઈ ગાંધી વડોદરા ૫૦૧ કિશોર, દીપક, નીતિન ગુંદેચા પરિવાર વોરા ૫૦૧ શ્રી પ્રફ્લચંદ્ર તારાચંદ અવલાણી મુંબઈ ૫૦૧ શ્રી મુલતાનમલજી મંગાજી ભણસાલી આશ્રમ ૫૦૧ શ્રી બીપીનચંદ્ર તારાચંદ અવલાણી મુંબઈ ૫૦૧ શ્રી શારદાબેન રાવજીભાઈ પટેલ દંતાલી ૫૦૧ | શ્રી મહેન્દ્રભાઈ મનસુખલાલ દેસાઈ શ્રી અનુપાબેન જગદીશભાઈ સંઘવી ઘાટકોપર ૫૦૧ હા. હિતેશભાઈ ઘાટકોપર ૫૦૧ શ્રી પ્રિયંવદા કનકરાય કોઠારી રાયપુર ૫૦૧ શ્રી જેની-મઘુબેન અશોકભાઈ કારાકાસિયા મુંબઈ ૫૦૧ શ્રી નટવરલાલ મકનજી ભક્ત ૫૦૧ શ્રી નીલાબેન બટુકભાઈ દેસાઈ નવસારી શ્રી દિનેશચંદ્ર મગનલાલ મહેતા ક્લક્તા ૫૦૧ | શ્રી ઈન્દીરાબેન છોટાલાલ ગાંધી ૫૦૧ શ્રી જયેન્દ્રકુમાર શાહ મુંબઈ ૫૦૧ શ્રી આરતીબેન વસંતકુમાર દોશી મુંબઈ ૫૦૧ શ્રી પદમાબેન લતેશભાઈ લાઠીવાલા યવતમાલ ૫૦૧ સ્વ. છગનભાઈ જીવણભાઈ પટેલ શ્રી નેમીચંદજી છોગાલાલજી ડાગા હા. ભારતીબેન સેજવાડ ૫૦૧ હો. કાંતાબેન ધારવાડ ૫૦૧ | શ્રી નીલાબેન વસંતલાલ સંઘવી ઘાટકોપર ૫૦૧ શ્રી અજુલ ચંદ્રપ્રકાશ વોરા વરોરા ૫૦૧ શ્રી મુકુન્દભાઈ મહેતા શ્રી કાંતિભાઈ ત્રિભુવનદાસ પટેલ અમદ્યવાદ હા. પ્રવીણભાઈ બાવીશી ઘાટકોપર ૫૦૧ સ્વ. રજનીકાંત લક્ષ્મીદાસ પટેલ કારેલા શ્રી મૃદુલાબેન વસા મુંબઈ , ૫૦૧ શ્રી જીનેશભાઈ ગુલાબચંદ કોઈમ્બતુર ૫૦૧ | શ્રી દીતિબેન સુધીરભાઈ ગાંધી મુંબઈ ૫૦૧ શ્રી સરોજબેન હર્ષદરાય દોશી અંધેરી ૫૦૧ | શ્રી ઉર્વેિ જવાહર શાહ રાયપુર ૫૦૧ શ્રી મિત્ર પરિવાર. હા. નવીનચંદ્ર હરપાલ મુલુંડ ૫૦૧ શ્રી રેખાબેન અશ્વિનભાઈ ઝવેરી નવસારી ૫૦૧ શ્રી શારદાબેન સવાઈલાલ ભાયાણી ઘાટકોપર ૫૦૧ સ્વ. પુષ્પાબેન ચંપાલાલ ગોલંક લુણાવા ૫૦૧ શ્રી જાહીર તથા ઋષભ એમ. પારેખ અંધેરી સ્વ. લહેરીદેવી ભીકમચંદજી ગોલંક લુણાવા ૫૦૧ એક મુમુક્ષુભાઈ ભરૂચ શ્રી પ્રતિક, ધૈર્ય, કેવલ, નીયતી કપાયા ૫૦૧ શ્રી નુપુર હિતેશભાઈ શાહ મુંબઈ ૫૦૧ શ્રી સુનીલભાઈ જીતુભાઈ હરિલાલ પટેલ બોરીવલી ૫૦૧ શ્રી ઘર્મિત ચેતનભાઈ શાહ ૫૦૧ | શ્રી સીતાબેન ચંપાલાલજી સંઘવી મદ્રાસ ૫૦૧ શ્રી શાંતિલાલ એમ. સંઘવી ઘાટકોપર ૫૦૧ | શ્રી શરદ વીરજી મૂળજી કેનીયા મુંબઈ ૫૦૧ શ્રી સુશીલાબેન શાંતિલાલ સંઘવી ઘાટકોપર ૫૦૧ | શ્રી કોકિલાબેન મહેતા ૫૦૧ શ્રી અલ્પાબેન વીકી નાગડા ૫૦૧ | શ્રી લાબેન મહેતા મુંબઈ ૫૦૧ શ્રી છીતભાઈ ભીખાભાઈ પટેલ પરિવાર ઘલા-કરજણ ૫૦૧ | શ્રી નલિનીબેન મહેતા મુંબઈ ૫૦૧ વાવ ૫૦૧ નવસારી ૫૦૧ ૫૦૧ ૫૦૧ 12મા મુંબઈ મુંબઈ મુંબઈ Page #1027 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી જીનલ કિશોર શાહ, ઠા. કુસુમબેન શ્રી નીલેશભાઈ જયંતિલાલ ગોગરી હા. જીનલબેન શ્રી સુરેશભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર શ્રી નિર્મળાબેન લક્ષ્મીચંદ દેડીયા શ્રી લક્ષ્મીચંદ રાયશી દેડીયા શ્રી હરિશભાઈ જાવરાજભાઈ શાઇ શ્રી લક્ષ્મીચંદ ઘેલાભાઈ શાહ સહપરિવાર શ્રી રીતેનભાઈ વસનજી ગાલા સહપરિવાર શ્રી પ્રકાશચંદ્ર ડાહ્યાલાલ શાહ શ્રી કમલાબેન નગીનદાસ બાડોલીયા શ્રી અર્ચનાબેન ચીરાગભાઈ પરીખ શ્રી મણીલાલ એમ. શાહ શ્રી ઇન્દુબેન એમ. કામદાર શ્રી ચંદ્રિકાબેન એન. મણીયાર શ્રી મૂલચંદભાઈ પી. શાહ શ્રી ઘરતીબેન રાજનકુમાર દેસાઈ શ્રી જયાબેન હસમુખભાઈ શા સ્વ॰ ગોરધનભાઈ લલ્લુભાઈ ભક્ત સ્વ॰ ગંગાબેન ગોરધનભાઈ ભક્ત શ્રી પરેશાબેન તથા કમલેશભાઈ શાહ શ્રી મનીષાબેન ગુરુદાસ કન્નુર શ્રી માધવીબેન ચંદ્રશેખર ભારતી શ્રી રાવજીભાઈ સોમાભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ માધવભાઈ પટેલ શ્રી શાંતાબેન વલ્લભભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ શ્રી કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ છગનભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ વોરા શ્રી મનુબેન ધીરજભાઈ ભક્ત શ્રી શ્રીનયકુમાર જીગરભાઈ પટેલ શ્રી ઈશ્વરલાલ વાડીલાલ શાહ ગામ દાદર મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ અમદાવાદ U.S.A. કુવાદર મુંબઈ શ્રી સવિતાબેન ચંપકભાઈ પટેલ શ્રી મનોરમાબેન નગીનદાસ દોશી સ્વ॰ ગોમીબેન ડાહ્યાભાઈ ભક્ત તા. કાયા ભાઈ મન શ્રી પ્રિયંવદા કનકરાય કોઠારી સ્વ॰ કમળાબેન ચુનીભાઈ આશાભાઈ પટેલ હા. ભરતભાઈ ચુનીભાઈ પટેલ સુરત વડોદરા મુંબઈ મુંબઈ મુંબઈ આશ્રમ U.S.A. મુંબઈ નવાનગર ગોજી-બારડોલી નઝર મદ્રાસ બાજીપુરા U.S.A. વિશ્વ લેંડન U.S.A. ધામણ રાયપુર રકમ સૈજપુર ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૧૦૧ ૫૦૧ ૧૨ ૫૦૧ શ્રી પ્રબોધભાઈ એમ. શેઠ નવાનગર ૫૦૧ | શ્રી ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર હેમાણી વડોદરા ૫૦૧ શ્રી હેમુબેન રવિન્દ્રભાઈ પટેલ બેંગ્લોર ૫૦૧ બેંગ્લોર શ્રી અનસુયાબેન નીલેશકુમાર પટેલ શ્રી પાબેન નિકુંજભાઈ પટેલ ૫૦૧ ૫૦૧ શ્રી પ્રવીણચંદ્ર પી. મહેતા સામલોદ બારડોલી-U.SA. ૫૦૧ શ્રી રંજનબાલા પી. મહેતા બારડોલી-U.SA. ૫૦૧ | શ્રી સંજીવભાઈ પ્રવીણચંદ્ર મહેતા ગોજી-બારડોલી ૫૦૧ શ્રી હીનાબેન સંજીવભાઈ મહેતા ૫૦૧ | કુમારી પૂજા સંજીવભાઈ મહેતા ૫૦૧ | કુમારી કેશવી સંજીવભાઈ મહેતા ૫૦૧ | કુમારી સંજના સંજીવભાઈ મહેતા ૫૦૧ | શ્રી કુંદનબાલા કોશિકલાલ મહેતા ૫૦૧ | શ્રી સૌદામીનીબેન વિષ્ણુભાઈ બેદરકર ૫૦૧ | શ્રી સૂરજમલ નેમીચંદજી ૫૦૧ | શ્રી શ્રેણુજ દેઢીયા ૫૦૧ શ્રી સવિતાબેન છોટાભાઈ પટેલ નામ શ્રી કિન્નરીબેન તેજશકુમાર ભક્ત શ્રી સ્મૃતિબેન મુલાલ ભક્ત શ્રી અંજનાબેન ઈશ્વરભાઈ ભા શ્રી અમીતકુમાર ઈશ્વરભાઈ ભક્ત શ્રીશ્રીના એન. પટેલ શ્રી સુમેરમલ જૈન શ્રી. નીખીલભાઈ ગાંધી શ્રી પી. કાંતિલાલ એન્ડ બ્રધર્સ શ્રી કેસરબેન લક્ષ્મીચંદ નરસિંહ્ભાઈ શ્રી વિનયચંદ્ર હિંમતલાલ દોશી શ્રી લક્ષ્મીબેન એફ. ગોવિંદાની શ્રી હુલ્લાસીબાઈ ગણેશમલજી શ્રી મોહનલાલજી પુનમચંદ શ્રી કમલાબાઈ પુનમચંદજી શ્રી શાંતિલાલ ગણેશમલજી ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ | શ્રી શામજી વીરજી સાવલા ૧૦૧ | શ્રી શાંતિલાલ લલિતકુમાર નાગદા શ્રી ચંપક્લાલ એન. શા શ્રી જયશ્રીબેન ચાવડા ૫૦૧ | શ્રી જયેશભાઈ જયંતિભાઈ પટેલ ૫૦૧ શ્રી હંસાબેન દીનુભાઈ દેસાઈ શ્રી નીલાબેન દેસાઈ તથા ઈન્દીરાબેન સી. ગાંઘી ગામ U.S.A. U.S.A. U.S.A. U.S.A. ન જોધપુર મુંબઈ મુંબઈ અંધેરી વીલેપા મુંબઈ મદ્રાસ મદ્રાસ મદ્રાસ મદ્રાસ ખાચરોદ મુંબઈ મુંબઈ ઈન્દોર મુંબઈ શામપુરા દાવલ U.S.A. મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આશ્રમ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ વિદ્યાનગર આણંદ નવસારી રકમ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #1028 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ મુંબઈ મુંબઈ મુંબઈ ૫૦૦ ૧૩) નામ ગામ રકમ નામ ગામ રકમ શ્રી સુભાષભાઈ ધનરાજજી મુથા નાગપુર ૫૦૦ શ્રી રૂચિરભાઈ દિનેશભાઈ શાહ મુંબઈ ૫૦૦ શ્રી જ્યોતિબેન રમેશભાઈ મહેતા મુંબઈ ૫૦૦ | શ્રી સોહિનીબેન ઘનશ્યામભાઈ પટેલ ભાદરણ ૫૦૦. શ્રી પ્રભાબેન જયંતિલાલ શાહ મુંબઈ ૫૦૦ | શ્રી કલ્પેશભાઈ તુરખીયા ઘાટકોપર, શ્રી અનિલભાઈ ચંપકભાઈ પટેલ ભરમપોર ૫૦૦ શ્રી વસુમતીબેન રમણલાલ શ્રી મૂલચંદભાઈ પી. ગંગર ૫૦૦ | ભાઈશ્રી પરિવાર અમદાવાદ ૫૦૦ શ્રી માંગીલાલ પીયારચંદજી મિસ્ત્રી મુંબઈ ૫૦૦ શ્રી મોહિનીબાઈ ચંપાલાલ મુથા પરિવાર અહમદનગર ૫૦૦ શ્રી મીનાબેન રણજીતભાઈ પટેલ આસ્તા ૫૦૦ સ્વ. ધીરજલાલ જગજીવન ઝરી. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ હો. વસંતભાઈ આર. દેસાઈ ૫૦૦ હા. શ્રી વસંતભાઈ દેસાઈ ઘાટકોપર ૫૦૦ | શ્રી સંદીપ શાહ. હા, બાબાભાઈ મોરબી ૫૦૦ શ્રી શારદાબેન દલસુખભાઈ દેસાઈ આણંદ ૫૦૦ શ્રી રીશી રાજ શાહ ૫૦૦ શ્રી ગોકુળભાઈ કાળીદાસ પટેલ આસ્તા ૫૦૦ શ્રી હીનાબેન ભક્ત સુરત ૫૦૦ શ્રી જેઠીબેન ગોકુળભાઈ પટેલ અસ્તા ૫૦૦ શ્રી મંજુલાબેન મનહરલાલ શેઠ બેંગ્લોર ૫૦૦ શ્રી ભરતભાઈ ગોકુળભાઈ પટેલ આતા ૫૦૦. શ્રી અંબાલાલ ચુનીલાલ પટેલ બોદાલ શ્રી રેખાબેન ભરતભાઈ પટેલ આતા ૫૦૦ શ્રી રેવાબેન અંબાલાલ પટેલ બોદાલ ૫૦૦ શ્રી મોહનલાલજી અમીચંદજી સોલંકી ભીવંડી ૫૦૦ શ્રી દિલીપભાઈ ક્યનલાલ શેઠ લખતર-મુંબઈ ૫૦૦ શ્રી મોતીબેન રમેશભાઈ મહેતા મુંબઈ ૫૦૦ | | શ્રી ભૂપેન્દ્રભાઈ તથા ઈન્દીરાબેન પરીખ આશ્રમ ૫૦૦ શ્રી નલીન કે. ઠક્કર અમદાવાદ ૫૦૦ શ્રી કમલેશભાઈ તથા પરેશાબેન શાહ વડોદરા ૫૦૦ એક મુમુક્ષુભાઈ ઈન્દોર ૫૦૦. | શ્રી ડાહ્યાભાઈ સોમાભાઈ દેસાઈ દિગસનવસારી ૫૦૦ શ્રી નયનાબેન સેવંતીલાલ ઘુડાલાલ શ્રી દીપક તથા અર્ચના પરીખ વડોદરા ૫૦૦ જોગાણી નવસારી ૫૦૦ શ્રી મીરજ, સપન, વીપન વડોદરા ૫૦૦ શ્રી ડૉ. આર. સી. જૈન બેંગ્લોર | શ્રી હીરાબેન ભીખાલાલ દોશી આશ્રમ ૫૦૦ શ્રી નાગજીભાઈ જેસંગભાઈ પટેલ ભરૂચ ૫૦૦ શ્રી યશવંતલાલ જે. પટેલ સુરત ૫૦૦ સ્વ. ઇન્દુબેન થાનક મુંબઈ ૫૦૦ | શ્રી મંજુલાબેન નવીનભાઈ ગોગરી મુંબઈ ૫૦૦ શ્રી ટીનાબેન સતીષભાઈ પટેલ ૫૦ શ્રી કાંતિલાલ કેશવલાલ દોશી ઘાટકોપર શ્રી મનીષાબેન જયેશભાઈ પટેલ આસ્તા ૫૦૦ | સ્વ બેનકુંવરબેન. હા. નવીનભાઈ દોશી યવતમાલ ૫૦૦ શ્રી શાંતિલાલભાઈ લીલાઘર ગાંથી રાજકોટ ૫૦૦ શ્રી વ્રજલાલ ડાહ્યાભાઈ ગોહીલ નાગપુર ૫૦૦ સ્વ. સવિતાબેન એન. શાહ શ્રી ચંદનબેન ચંદ્રકાંતભાઈ સાલીયા મુંબઈ ૫૦૦ હા. દિપાલી પારસ શાહ રાજકોટ ૫૦૦ શ્રી વનરાવનભાઈ રામજીભાઈ પટેલ કાસમપુર ૫૦૦ શ્રી વિમળાબેન અંબાલાલ કાશીભાઈ પટેલ કાવિઠા ૫૦૦ ] | શ્રી ઘનલક્ષ્મીબેન ચીમનલાલ પટેલ કાસમપુર ૫૦૦.. શ્રી કિશનભાઈ હરમાનભાઈ પટેલ ૫૦૦ | શ્રી તન્મય હિતેશકુમાર દોશી યવતમાલ ૫૦૦ શ્રી જીગર મફતભાઈ પટેલ U.S.A. ૫૦૦ શ્રી લીના અશોકકુમાર દોશી યવતમાલ શ્રી પ્રબોધભાઈ શેઠ ઈન્દોર ૫૦૦ | શ્રી ચંદ્રાબેન રતનચંદ બોકડીયા પોઈનાડ ૫૦૦ શ્રી બાબુલાલ હુકમીચંદ શાહ અમદાવાદ ૫૦૦ | શ્રી તરલાબેન સંપતભાઈ શાહ ૫૦૦ શ્રી ચંદ્રિકાબેન ટી. હેમાણી મુંબઈ ૫૦૦ શ્રી નિમીષ સંપતભાઈ શાહ મુંબઈ શ્રી નરેન્દ્રભાઈ આર. મહેતા મુંબઈ ૫૦૦ | શ્રી સંપતભાઈ ઘેલાભાઈ શાહ શ્રી મીનાબેન એન. મહેતા ૫૦૦. શ્રી નરસિંહભાઈ ફુલાભાઈ પટેલ કારેલા ૫૦૦ શ્રી અપૂર્વભાઈ એન. પારેખ ૫૦૦ | સ્વ. પુષ્પાબેન નવીનચંદ્ર હરપાર મુલુંડ ૫૦૦ શ્રી પૂર્વીબેન એન. પારેખ ૫૦૦ [ શ્રી ડૉ. અશ્વિનભાઈ બચુભાઈ દોશી યવતમાલ ૫૦૦ શ્રી જેસીકાબેન પી. પારેખ મુંબઈ ૫૦૦ | શ્રી ભારતીબેન છગનભાઈ પટેલ સેજવાડ ૫૦૦ શ્રી પ્રિયાબેન રૂચિરભાઈ શાહ મુંબઈ ૫૦૦ | શ્રી ધ્રુવકુમાર ઉત્તમભાઈ સાટીયા લી ૫૦૦ દેવઢ ૫૦૦ મુંબઈ ૫૦૦ મુંબઈ ૫૦૦ મુંબઈ ૫00 મુંબઈ મુંબઈ મુંબઈ Page #1029 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ સ્વ॰ મંજુલાબેન શાંતિભાઈ શાહ હા. લીનાબેન દોશી શ્રી ોરમલભાઈ મીભાઈ ગા શ્રી કાન્તાબેન જોરમલભાઈ શાહ શ્રી વિનોદભાઈ મેઘજીભાઈ શાહ પરિવાર શ્રી રાધાબેન શિવજીભાઈ કતીરા શ્રી શાંતિલાલ વીચંદજી જૈન એક મુમુક્ષુબેન શ્રી કલ્યાણી શ્રેયસ શાહ શ્રી નિશાન્તભાઈ લાલજી મોમાયા શ્રી જ્યોતિબેન કમલેશભાઈ પટેલ શ્રી ભંવરીબેન ઘેવરચંદજી ચોરડીયા શ્રી સરીતા વીરજી મૂળજી કેનીયા શ્રી વીનુભાઈ કેશવલાલ ભાવસાર શ્રી કિશોરભાઈ કેશવલાલ ભાવસાર શ્રી યશસ્વી શ્રી હર્ષ શ્રી નીતાબેન સુધીરભાઈ શાહ શ્રી વ્રજલાલ ધનજીભાઈ શાહ શ્રી બાબુલાલ મિશ્રીમલજી લુંક્કડ પરિવાર મોક્લસર એક મુભાઈ ઉદવાડા શિવજ ઈન્દોર શ્રી શોભાબેન જયેશકુમાર પટેલ શ્રી રાયચંદ જૈન શ્રી રોહનકુમાર વિજયભાઈ લોડાયા શ્રી મુલતાનમલ નેમીચંદજી ટુંડિયા શ્રી શારદાબેન કાંતિલાલ વસા શ્રી વસંતભાઈ કેશવલાલ શાહ શ્રી હર્ષદાભાઈ મફતભાઈ પટેલ શ્રી કાંતિભાઈ આશાભાઈ પટેલ ગામ સામલોદ અમલનેર મુંબઈ મુંબઈ આશ્રમ કોઈમ્બતુર આશ્રમ મુંબઈ ખંભાત ખંભાત બેંગ્લોર બેંગ્લોર મુંબઈ અંધેરી મુંબઈ ચાલીસામ U.S.A. U.S.A. બેંગ્લોર મુંબઈ જોધપુર જેસર વરા અમદાવાદ અમદાવાદ કમ ૫૦૦ ૧૪ નામ એક મુમુક્ષુબેન શ્રી કમલાબાઈ પુખરાજજી બંદા શ્રી કમલાબાઈ ઉનાલાલજી શ્રી સરયુબેન અનીલભાઈ શાહ શ્રી સુમેરમલ જૈન શ્રી મીનાક્ષીબેન સુરેશચંદ્ર ગાંધી ૧૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ શ્રી ચંદ્રિકાબેન મણી ૫૦૦ શ્રી શીલાબેન ચંદ્રકાંતભાઈ મોદી ૫૦૦ શ્રી મધુબેન કાંતિભાઈ પટેલ પરિવાર શ્રી રમિલાબેન જીતુભાઈ પટેલ ૫૦૦ | શ્રી ચંદ્રેશકુમાર ચીમનભાઈ પટેલ ૫૦૦ શ્રી સેજલબેન સમીરકુમાર પટેલ શ્રી હેમાબેન હસમુખભાઈ જોબનપુત્રા સ્વ અમૃતલાલ વખતચંદ મહેતા શ્રી રૂક્ષ્મણીબેન અમૃતલાલ મહેતા શ્રી પ્રફુલભાઈ લાખાણી શ્રી સમય વિરલ લાખાણી શ્રી શાન્તાબેન હ્યાલાલ શ શ્રી જયેશભાઈ બાખડા શ્રી નીવતીબેન કલ્પેશભાઈ કોઠારી શ્રી ગંગાબેન ગાંગજીભાઈ શામ શ્રી પ્રમોદભાઈ પી. શાહ શ્રી રમેશભાઈ લલ્લુભાઈ પટેલ શ્રી રૂપીદેવી મોતીલાલજી શ્રી ટીનાબેન સતીષભાઈ પટેલ શ્રી વિનોદભાઈ એલ. પટેલ શ્રી સરયુબેન શાંતિલાલ શ્રી ઈશ્વરભાઈ છોટાભાઈ પટેલ શ્રી હંસાબેન ગોપાળભાઈ પટેલ ગામ સુરત મદ્રાસ મદ્રાસ મુંબઈ જોધપુર મુંબઈ મુંબઈ ઘાટોપર વાંકાનેર મોરબી પ્રેમા ટોળા ભીલો ક્લા ઓસ્ટ્રેલીયા આશ્રમ મુંબઈ સેગવા જોધપુર દેવધ વક અંધેરી ઈસ્ટ સેગવા ઘાટકોપર સેલમ દંતાલી આણંદ કાવિઠા USA. વહેરાU S A. રકમ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૧૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #1030 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,અગાસના પ્રકાશનો ગુજરાતી પ્રકાશન ૩૧. મોક્ષમાળા (ભાવનાબોધ સહિત) ૩૨. રાજપદ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) ૩૩. રાજપ્રશ્ન ૩૪. વિહરમાન જિન-સ્તવન ૩૫. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) ૩૬. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) ત્રણ ભાગમાં મોટા ટાઈપમાં રૂા. ૨/ રૂા. ૫/ રૂા. ૩/- | ૩૭. શ્રીમદ્ રાજચંદ્ર (વચનામૃત) આર્ટ પેપર ૩૮. શ્રીમદ્ રાજચંદ્ર આત્મકથા ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશછાયા ૪૦. કાવ્ય-અમૃત ઝરણા (ભાવાર્થ સહિત) રૂ।.૩૦/- | ૪૧. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા રૂા. ૪/- | ૪૨. શ્રીમદ્ રાજચંદ્ર જીવનચરિત્ર (સંક્ષિપ્ત) રૂા. ૫/- | ૪૩. શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાઘના રૂા. ૭/- | ૪૪. શ્રીમદ્ રાજચંદ્ર રૂા.૧૦૦/- નિર્વાણશતાબ્દી સ્મારક ગ્રંથ રૂા.૧૦/- | ૪૫. શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) રૂા. ૫- ઉપદેશામૃત રૂા. ૪/- | ૪૬. શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી)નું રૂા. ૩/- જીવનચરિત્ર ૧. અધ્યાત્મરસ-તરંગ ૨. આશ્રમ પરિચય-અમૃત મહોત્સવ ૩. આઠ દૃષ્ટિની સજ્ઝાય ૪. આત્મસિદ્ધિ શાસ્ત્ર (વેલ્વેટ બોક્સમાં) ૫. આત્મસિદ્ધિ શાસ્ત્ર - પુસ્તક આકારે ૬. આત્મસિદ્ધિ-વિવેચન ૭. આત્મસિદ્ધિશાસ્ત્ર ૮. આત્મસિદ્ધિશાસ્ત્ર (અર્થ સહિત) ૯. આત્મસિદ્ધિશાસ્ત્ર ‘રાજ’ જ્યોતિ મહાભાષ્ય ૧૦. આલોચનાદિ પદ સંગ્રહ ૧૧. આલોચનાદિ પદ સંગ્રહ (સંક્ષિપ્ત) ૧૨. કર વિચાર તો પામ ૧૩. મોટું કેલેન્ડર નાનું કેલેન્ડર ૧૪. ચૈત્યવંદન ચોવીશી ૧૫. જ્ઞાનમંજરી ૧૬. તત્ત્વજ્ઞાન (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) ૧૭. તત્ત્વજ્ઞાન-તરંગિણી ૧૮. તીર્થપરિચય ૧૯. ઘર્મામૃત ૨૦. નાની છ પુસ્તિકાઓનો સેટ ૨૧. નાની ત્રણ પુસ્તિકાઓનો સેટ નિત્યક્રમ : પ્રાતઃકાળ નિત્યક્રમ : મધ્યાહ્નકાળ નિત્યક્રમ : સાયંકાળ ૨૨. નિત્યક્રમ ૨૩. નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) ૨૪. નિયમસાર - કળશ ૨૫. પત્રશતક (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત) ૨૬. પરમાત્મપ્રકાશ ૨૭. પંચાસ્તિકાય ૨૮. પૂજાસંચય ૨૯. પ્રત્યક્ષ સત્પુરુષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦. મુનિ પ્રત્યે રૂા. ૪/રૂા. ૫/ રૂા. ૨/ રૂા.૫૦૦/રૂા.૧૨૫/ રૂા.૧૨/- ૪૭. સમયસાર રૂા.૨૦/- | ૪૮. સમયસાર ‘અમૃતજ્યોતિ’ મહાભાષ્ય રૂા.૧૫/- ભાગ-૧ અને ભાગ-૨ (સેટ) રૂા.૧૦/ રૂા. ૨/ રૂા. ૨/ રૂા. ૨/ રૂા. ૬/ રૂા. ૮/ ગ઼. ૩/ રૂા. ૩/ ।.૧૦/રૂા. ૧/ રૂા. ૫/ રૂા. ૫/રૂા. ૫/ ૪૯. સમાઘિ - સાધના ૫૦. સમાધિ - સોપાન ૫૧. સહજસુખસાધન ૫૨. સાક્ષાત્ સરસ્વતી ૫૩. સુબોધ સંગ્રહ (સ્ત્રી-નીતિબોધક ગરબાવલી સહિત) ૫૪. શ્રી સોભાગ પ્રત્યે રૂા. ૫/ 31. 3/ રૂા.૨૦/ રૂા. ૩/ રૂા.૧૦/ રૂા.૫૦/ રૂા.૧૦૦/ રૂા. ૬/ 31. 3/ રૂા. ૪/ રૂા. ૫/ રૂા. ૧/ રૂા.૧૦/ રૂા.૧૦/ ।.૧૦/ રૂા. ૩/ રૂા. ૮/ રૂા.૬૦/ રૂા. ૫/ રૂા.૧૦/ રૂા.૧૦/ રૂા. ૨/ રૂા. ૩/ ગ઼. પ/ રૂા. ૧ ૫૫. સ્નાત્રપૂજા ૫૬. સ્વામી કાર્તિકયાનુપ્રેક્ષા ૫૭. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકથા (સચિત્ર) ૫૮. ઉપદેશામૃત દૃષ્ટાંતકથાઓ ૫૯. ગાંઘીજીના પ્રશ્નો અને શ્રીમદ્ભુના ઉત્તર (અંગ્રેજી અનુવાદ સાથે) રૂા. ૨/૬૦. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રી સાર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ રૂા.૫૦/૬૧. સન્ધા પરમ દુલ્લહા રૂા. ૫/ રૂા.૧૫/ રૂા.૧૦/ 31. 3/ Page #1031 -------------------------------------------------------------------------- ________________ रु. ७/ ३६. १/ T रु. ३/ । बालबोध लिपि ૯૧. તત્ત્વાર્થસાર ३५. १/(देवनागरी लिपि, भाषा गुजराती)) ८२. प्रशोध (मोक्षमाणा - पुस्त: योy) ६२. आत्मसिद्धि शास्त्र रु. २/८3.बोधामृत माग-१ ३. ८/६३. आलोचनादि पदसंग्रह (संक्षिप्त) ८४. बोधामृत - २ (क्यनामृत विवेयन) ६४. चैत्यवंदन चौवीशी | &५. बोधामृत माग- 3 (पत्र-सुधा) ३.१०/६५. तत्त्वज्ञान रु. २/- |८७.पू. श्रीब्रह्मयारी ३३. ८/६६. नित्यक्रम જન્મશતાબ્દી-સ્મારક ગ્રંથ ६७. नित्यक्रम छोटी पुस्तिका सेट ८७. ५. पू. प्रत्यारी : 04नरे॥ नित्यक्रम : प्रातःकाल ૯૮. મોક્ષમાળા - પ્રવેશિકા ३१. ७/नित्यक्रम : मध्याह्न काल रु. २/- ૯૯. મોક્ષમાળા વિવેચન ३. ५/नित्यक्रम : सायंकाल रु. २/ १००. श्रीमद् २।४यंद्र-अर्धशतही स्मा२४ ग्रंथ ३.१०/६८. पूजासंचय हिन्दी अनुवाद श्री परमश्रुतप्रभावक मण्डल संचालित ६९. आत्मसिद्धिशास्त्र (अर्थ सहित) श्रीमद् राजचंद्र जैन शास्त्रमाला ७०. कर विचार तो पाम | १०१. इष्टोपदेश ७१. नित्यनियमादि पाठ (भावार्थयुक्त) रु.१२/ १०२. इष्टोपदेश (संक्षिप्त) ७२. पत्रशतक रु. ३/ रु. ३/७३. मोक्षमाला (भावनाबोध सहित) | १०३. क्रियाकोष रु. ५/ रु.३६/७४. श्रीमद् राजचंद्र १०४. गोम्मटसार कर्मकाण्ड रु.२१/रु.१०/७५. श्रीमद् राजचंद्र उपदेशछाया १०५. गोम्मटसार जीवकाण्ड रु.२१/७६. श्रीमद् राजचंद्र - जीवनकला रु. ४/१०६. ज्ञानार्णव रु.२१/७७. श्रीमद् राजचंद्र जीवन चरित्र (संक्षिप्त) रु. १/ १०७. तत्त्वसार रु.१५/७८. श्रीमद् राजचंद्र जीवन-साधना १०८. द्रव्यानुयोगतर्कणा रु.२४/रु.१०/७९. छोटी छह पुस्तिकाओंका सेट १०९. न्यायावतार रु.१०/ रु.१२/८०. उपदेशामृत रु.१०/ ११०. परमात्मप्रकाश (संक्षिप्त) ८१. श्रीमद् राजचंद्र जीवनकथा (सचित्र) रु.१०/ १११. परमात्मप्रकाश और योगसार रु.३०/ ११२. पञ्चास्तिकाय ८२. गांधीजीके प्रश्र तथा श्रीमद्जीके उत्तर रु.१८/रु. १/११३. पुरुषार्थसिद्धयुपाय रु.१२/(अंग्रेजी अनुवादके साथ) ११४. प्रवचनसार रु.३३/English Publications ११५. प्रशमरतिप्रकरण रु. ९/83. Shrimad Rajchandra : A Life Rs.10/- | ११६. बृहद्रव्यसंग्रह रु.२१/84. Shrimad Rajchandra : RS.10/- | ११७. लब्धिसार (क्षपणासार गर्भित) रु.४२/A Pictorial Biography ११८. सप्तभंगीतरंगिणी रु. ९/85. The Self Realization (Atmasiddhi) Rs.10/- | ११९. सभाष्यतत्त्वार्थाधिगमसूत्र (मोक्षशास्त्र) रु.३०/86. Bhavana Bodh Rs. 2/- १२०. समयसार रु.३३/87. Nityakram Roman English Rs.10/- १२१. स्याद्वादमञ्जरी रु.१८/88. Small Books Set (Five Books) Rs.10/- | १२२. स्वामिकार्तिकेयानुप्रेक्षा रु.३९/89. Jeevankala | ૧૨૩. અધ્યાત્મ રાજચંદ્ર Rs...... ३1.30/૧૨૪. અષ્ટપ્રાભૃત ३१.१२/શ્રી લઘુરાજ સમા૨ક ગ્રંથમાળા ૧૨૫. આત્માનુશાસન ३.१५/८०. ग्रंथ युगल (सधु योगवासिसार अने समाधिशतs) ३.४/- | (વિસ્તૃત સૂચીપત્ર જોઈએ તો મંગાવવું) "6/ Page #1032 -------------------------------------------------------------------------- ________________