________________
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રશ્ન— પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ?
ઉ—પણુ આને કંઈ મૃષા થવાનું પ્રત્યેાજન નહેાતું, અને પળભર એમ માનેા કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યા ? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયેાજન હતું ? તેમ વળી એ સત્પુરુષ સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હાત તે એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહાતી.
૧૩૧
Jain Education International
શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી ( મનહર છંદ )
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી માઠુ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહા! રાજચંદ્ર, ખાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
શિક્ષાપાઠ ૧૦૮. પૂર્ણમાલિકા મંગલ ( ઉપતિ )
તપેાપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સામ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા,
કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયાગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે.
For Private & Personal Use Only
૧
ર
www.jainelibrary.org