SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મું રૂપ આ પણ વિનાવિવાદે માન્ય રાખવું જોઇએ કે, તે અનંત શેક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરના ડાઘ જતા નથી; પણ જળથી તેના અભાવ છે; તેમ શું હારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્યજળનું આવશ્યકપણું નિઃસંશય ઠરે છે; અને એ જ માટે વીતરાગનાં વચનમાં અનુરક્ત થવું ઉચિત છે; નિદાન એથી વિષયરૂપ વિષના જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે. એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિધ્યિાસન કરી હે માનવી ! આત્માને ઉજ્જવળ કર. પ્રથમ દર્શન : વૈરાગ્યાધિની કેટલીક ભાવનાએ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયેાની સુદૃઢતા થવા માટે ખાર ભાવના તત્ત્વજ્ઞાનીએ કહે છે. ૧. અનિત્યભાવના જીવના મૂળ ધર્મ અવિનાશી છે, ૨. અશરણભાવના : એક શુભ ધર્મનું જ શરણુ સત્ય ૩. સંસારભાવના – આ છે. એ સંસારી જંજીરથી હું કયારે ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. ૪. એકત્વભાવના – આ મારા આત્મા એકલા છે, તે એકલે આવ્યો છે, એકલા જશે, પેાતાનાં કરેલાં કર્મ એકલા ભાગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચેાથી એકત્વભાવના. ૫. અન્યત્વભાવના :— આ સંસારમાં કોઈ કાર્યનું નથી એમ ચિતવવું તે પાંચમી છે; શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઇ નથી. માત્ર એમ ચિંતવવું તે ખીજી અશરણભાવના. આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છૂટીશ ? એ સંસાર મારા નથી; હું મેાક્ષમયી છું; એમ અન્યત્વભાવના. ૬. અશુચિભાવના :— આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રાગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ત્યારે છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. ૭. આસ્રવભાવના :— રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસ્રવ છે એમ ચિંતવનું તે સાતમી આસ્રવભાવના. ૮. સંવરભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના. ૯, નિર્જરાભાવના :1 જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. ૧૦, લાકસ્વરૂપભાવના ઃ— ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લેાકસ્વરૂપભાવના. ૧૧. આધદુર્લભભાવના :- સંસારમાં ભમતાં આત્માને સમ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સભ્યજ્ઞાન પામ્યા તે ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવા દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી મેધદુર્લભભાવના. = ૧૨. ધર્મદુર્લભભાવના ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેાધક એવા ગુરુ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે ખારમી ધર્મદુર્લભભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી ખાર ભાવનાઓમાંથી કેટલીક ભાવના આ દર્શનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવના કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy