SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષે ૨૫ મું ૩૩૯ ૩૯૨ મુંબઇ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતાષમાં રહેવું એવા હે રામ ! સત્પુરુષોના કહેલા સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. ૩૯૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરૈ, ખીજાં કામ કરત; તેમ શ્રુતમેં રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. જેમાં મનની વ્યાખ્યા વિષે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ-પાનનું દૃષ્ટાંત લખ્યું છે તે પડ્યું, જેમાં યમ નિયમ સંયમ આપ કિયા' એ આદિ કાવ્યાદિ વિષે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતાં શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિષેનું સૂચવન છે તે પત્ર, અને ત્યારપછીનું એક સામાન્ય, એમ પત્ર - પત્તાં મળ્યાં તે પહેાંચ્યાં છે. તેને વિષે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઇચ્છા, મૂર્ત્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિષેનું પ્રધાન વાકય વાંચેલ છે, લક્ષમાં છે. એ પ્રશ્ન સિવાય બાકીનાં પત્રા સંબંધી ઉત્તર લખવાના અનુક્રમે વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા ચેાગ્ય જાણીએ છીએ અર્થાત્ એમ જણાવવું હાલ યેાગ્ય ભાસે છે. ખીજાં પણ જે કઇ પરમાર્થ સંબંધી વિચાર–પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું ખની શકે તેવું હોય તે લખી રાખવાના વિચાર ચેાગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉત્ક્રયપણે વર્તે છે. વાંચન, શ્રવણ, મનનના હાલ ત્યાં જોગ કેવા પ્રકારના બને છે ? આનંદઘનજીનાં એ વાકય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. ઇવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે. હા મિજિન સેવક કેમ અવગણીએ. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; જિન થઈ જિનવર જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ ોવે ૨. Jain Education International ૩૯૪ મુંખ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮ મન મહિલાનું રે વહાલા ઉપરે, ખીજાં કામ કરત; તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાશ્ચેષકવંત— ધન ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દના અર્થ ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યવૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યાં છે એવા જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્રીપુરુષના પ્રત્યેના સ્ત્રીને પ્રેમ એ કોઇ પ્રકારે પણ —શ્રી આનંદધન. સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy