________________
૮૯૨
શ્રીમદ્ રાજચંદ્ર વિચારી અમાહામ્યબુદ્ધિ નહીં; (પત્રાંક પર૬.) વેદ- નેકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન છેતરવાની બુદ્ધિ.
કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને વાચાજ્ઞાન-બેલવા પૂરતું જ્ઞાન, પણ આત્મામાં નામકર્મના ઉદયથી આવિભૂત દેહના ચિહનપરિણમેલું નહીં.
વિશેષને દ્રવ્યવેદ કહે છે. તે વેદ ત્રણ છે : સ્ત્રી“સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન;
વેદ, પુરુષવેદ, નપુંસકવેદ. તે કહીએ જ્ઞાની શા બાકી વાચા જ્ઞાન.” વેદનીય કર્મ-જે કર્મના ઉદયથી જીવને શાતા–આત્મસિદ્ધિ ગાથા ૧૪૦
અશાતા વેદાય, સુખદુઃખની સામગ્રી પ્રાપ્ત થાય. વારાંગના-ગુણકા; વેશ્યા.
વૈરાગ્ય-ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ વાલમીકિ-આદ્યકવિ તથા રામાયણના કર્તા.
થવી તે વૈરાગ્ય.
વ્યતિક્રમી–પૂર્ણ થઈ. વિકથા-ખોટી કથા; સંસારની કથા. તે ચાર પ્રકારે
વ્યતિરેક સાધ્યના અભાવમાં સાધનનો અભાવ. જેમ છે: સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા.
અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ. વિધવા-વિઘતા; વ્યય, (મોક્ષમાળા પાઠ ૮૭, ૮૮,
વ્યવસે છેદ-નાશ; જુદું પાડવું. ૮૯, ૯૦).
વ્યવહાર–સામાન્ય વર્તન. વિચારદશા–“વિચારવાનના ચિત્તમાં સંસાર કારા
વ્યવહા૨ આગ્રહ–બાહ્ય વસ્તુ; બાહ્ય ક્રિયાને આગ્રહ, ગૃહ છે, સમસ્ત લોક દુ:ખે કરી આર્ત છે;
જેમ કે આટલું તો અવશ્ય કરવું જોઈએ. ભયાકુળ છે, રાગદ્રષના પ્રાપ્ત ફળથી બળતા છે.”
વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદરૂપે કહે. (પત્રાંક ૫૩૭) એવા વિચારો જે દશામાં
વ્યવહાર શુદ્ધિ-આચાર શુદ્ધિ, શુદ્ધ વર્તન, આ ઉત્પન્ન થાય તે વિચારદશા.
લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું વિતિગિચ્છાઆશંકા, જુગુપ્સા; સંદેહ; સૂગ.
કારણ જે સંસારપ્રવૃત્તિથી થાય તેનું નામ વિહી દશા-દેહ હોવા છતાં જે પોતાના શુદ્ધ વ્યવહાર શુદ્ધિ. (પત્રાંક ૪૮)
આત્મસ્વરૂપમાં વર્તે છે એવા પુરુષની દશા તે વ્યવહાર સંયમ–તે (પરમાર્થ) સંયમને કારણભૂત વિદેહી દશા–જેમ શ્રીમદ્ રાજચંદ્રજી પોતે વિદેહી
એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણને વ્યવહાર સંયમ દશાવાળા હતા.
કહ્યો છે. (પત્રાંક ૬૬૪) વિપરિણામ-ખોટું ફળ આવવું.
વ્યસન-કુટેવ; લત. વ્યસન સામાન્યપણે સાત પ્રકારે વિપર્યાસ-વિપરીત; મિથ્યા.
છે : જુગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચેરી, વિસંગજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન.
પરસ્ત્રીનું સેવન. આ સાતે અવશ્ય ત્યાગવા યોગ્ય છે. વિભાવ-રાગદ્વેષ આદિ ભાવે તે વિભાવ, વિશેષ- વ્યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થા.
ભાવ; સ્વભાવ કરતાં આગળ જઈ વિશેષ ભાવે વ્યાસ-મહાભારત અને પુરાણોના કર્તા. પરિણમન. (વ્યાખ્યાનસાર ૧-૨૦૧૫)
શ વિમતિ-વિશેષબુદ્ધિ, વિપરીત બુદ્ધિ.
શતક-સેને સમુદાય.
શતાવધાન–એકી સાથે એ વાત પર ધ્યાન આપવું તે. વિમાસણ-પસ્તાવો.
શવરી-રાત્રિ. વિરોધાભાસ–માત્ર દેખીતો વિરોધ.
શશિચંદ્રમા. વિવેક-સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું
શંકર-મહાદેવ; સુખ આપનાર. નામ વિવેક. (મોક્ષમાળા પાઠ ૫૧)
શંકા સહ-સંદેહ સહિત. વિષયમૂચ્છ-પાંચ ઇંદ્રિયના વિષયોમાં આસક્તિ.
શામલીવૃક્ષ-નરકના એક વૃક્ષનું નામ; શીમળાનું ઝાડ, વિસર્જન –ત્યાગ.
શાસ–વીતરાગી પુરૂનાં વચન તે શાસ્ત્ર; ધર્મગ્રન્થ. વિસસા પરિણામ-સહજ પરિણામ.
શાસ્ત્રકાર–શાસ્ત્ર રચનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org