SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ ૮૯૩ શાસ્ત્રાવધાન–શાસ્ત્રમાં ચિત્તની એકાગ્રતા. શિક્ષાબંધ-ન્યાયનીતિને ઉપદેશ. સારી શિખામણ. સજીવન મૂર્તિ-દેહધારી મહાત્મા. શિથિલકર્મ–જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય તે. સત્યરુષાર્થ–આત્માને કર્મબંધનથી મુક્ત કરી શકે તે પ્રયત્ન. શુક્લધ્યાન-જીવનાં શુદ્ધ પરિણામોથી જે ધ્યાન સતમૂર્તિ-જ્ઞાની પુરુષ. કરાય છે તે શુક્લધ્યાન. સત્સંગ સલૂને જે રંગ ચઢાવે. (મોક્ષમાળા પાઠ ૨૪) શુદ્ધોપયોગ રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી શુભ ઉપગ-મંદ કષાયરૂપ ભાવ. વીતરાગ પુરુષની યોગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ. ભક્તિ, જીવદયા, દાન, સંયમ ઇત્યાદિ. (પત્રાંક ૨૪૯) શુભદ્રવ્ય-જે પદાર્થના નિમિત્તે આત્મામાં સારો સનાતન–શાશ્વત; પરાપૂર્વથી ચાલ્યું આવતું. પ્રશસ્તભાવ થાય. સમકિત-સમ્યગ્દર્શન. (મૂળમાર્ગ ગાથા ૭) શુષ્કજ્ઞાની–જેને ભેદજ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ સમદર્શિતા-શત્રુ, મિત્ર, હર્ષ, શેક, નમસ્કાર, અધ્યાત્મ હોય. (વિશેષ માટે આત્મ૦ ગા. ૫, ૬) તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જે સમતા તે; પદાર્થને શૈલેશીકરણ–પર્વતમાં મોટો મેરુ, તેના જેવું વિષે ઇષ્ટ–અનિષ્ટ-રહિતપણું. અચલ-અડગ. વ્યાખ્યાનસાર) સમય-કાલનો નાનામાં નાનો ભાગ. શ્રમણ-સાધુ; મુનિ. સમવાયસંબંધ-અભેદસંબંધ. અમાપાસક-શ્રાવક; ગૃહસ્થ. સમશ્રેણી–સમભાવની ચાલુ રહેતી પરિણતિ. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રેતા- શ્રવણ કરનાર. સમસ્વભાવી-એક સરખા સ્વભાવવાળા. (ઉપદેશછાયા પૃષ્ઠ ૭૨૯) સમાધિ મરણ-સમતાપૂર્વક દેહત્યાગ. શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને સમિતિ-ચત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુત સમુદઘાત-મૂલ શરીર છોડ્યા સિવાય આત્માના જ્ઞાન કહે છે. જેમ કે-ઘડો’ શબ્દ સાંભળવા પ્રદેશનું બહાર નીકળવું તે. સમુદ્યાત સાત પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. પ્રકારે છે : વેદના, કષાય, વૈક્રિયિક, મારણાંતિક, (જેન સિદ્ધાંત પ્રવેશિકા) તૈજસ, આહારક, અને કેવલી સમુદ્રઘાત. શ્રેણિક- ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશના સરિતા–નદી. એક પ્રતાપશાલી રાજા, ભગવાનના પરમભક્ત. સલિલ-પાણી. શ્રેણી–સર્વ અનંત આકાશની લાંબી લીટી; સઘયણ-શરીરની દૃઢતા; શરીરનાં હાડ વગેરેનું ચારિત્રમેહની ૨૧ પ્રકૃતિને ઉપશમ અથવા બંધારણ–બાંધો. ક્ષય થાય તેવી આત્માની ચઢતી ચઢતી દશા. સંઘાડો–સંઘ. એયિક સુખ-મોક્ષસુખ. સંજ્ઞા-જ્ઞાન વિશેષ, કંઈ પણ આગળ પાછળની ચિંત વન શક્તિવિશેષ અથવા સ્મૃતિ. (પત્રાંક ૭૫૨) ષટદશન-(૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) સાંખ્ય, સંવલન કષાયથાખ્યાત ચારિત્રને રોકનાર વધારેમાં (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) ચાર્વાકની વધારે પંદર દિવસની સ્થિતિવાળા કક્ષાયની ચોકડી. માન્યતાઓ. (પત્રાંક ૭૧૧) સંયતિ-સંયમમાં યત્ન કરનાર. ષટદ્વવ્ય-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા સંયમ-૧૭ પ્રકારનો સંયમ. ઇંદ્રિય, મન વગેરેને કાબૂમાં કાલ એ છ મૂળ પદાર્થો. રાખીને પૃથ્વી આદિ જીવોનું રક્ષણ કરવું. આત્માની પક્ષદ–આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, અભેદ ચિંતના સર્વ ભાવથી વિરામ પામવારૂપ. મોક્ષ છે, તથા મોક્ષનો ઉપાય છે. (પત્રાંક ૪૯૩) સંયમ શ્રેણી-સંયમના ગુણની શ્રેણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy