SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રીમદ્ રાજચંદ્ર સંવત્સરી-છમછરી, વાર્ષિક ઉત્સવ. સોપમ આયુષ્ય-શિથિલ–એકદમ ભોગવી લેવાય સંવર-કર્મ આવવાનાં દ્વારને બંધ કરવાં. તેવું આયુષ્ય. સંવૃતસંવર સહિત, આસવ નિરોધ કરનાર. અંધ-બે અથવા બેથી અધિક પરમાણુઓના જથ્થાને સંગ–વૈરાગ્યભાવ; મોક્ષની અભિલાષા; ધર્મ; ધર્મના સ્કંધ કહે છે. ફળમાં પ્રીતિ. સ્ત્રીવેદ કર્મ–જે કર્મના ઉદયથી પુરુષની ઇચ્છા થાય. સંસાર-જીવને ફરવાનું સ્થળ. તે ચાર ગતિરૂપ છે. સ્થવિરક૫-જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રસંસારાનુપ્રેક્ષા સંસાર અપાર દુઃખરૂપ છે, તેમાં મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર આ જીવ અનાદિકાળથી ભટક્યા કરે છે એમ કરેલ, બાંધેલ, નક્કી કરેલ માર્ગ, નિયમ. વિચાર કરવો. સ્થિતપ્રજ્ઞદશા-મનુષ્યમનમાં રહેલી સર્વ વાસનાઓને સંસારાભિરુચિ-સંસાર પ્રત્યે ઘણો ભાવ. છોડી દે, અને અન્તરાત્મામાં જ સંતુષ્ટ રહી સંસ્થાન-આકાર. આત્મસ્થિરતા પામે તે દશા. (ગીતા અ. ૨) સાખીબે ચરણાને એક પ્રકારનો દોહરો કે પદ, સ્થિતિબંધ-કર્મની કાલમર્યાદા. ગઝલ, લાવણી. સ્થિતિસ્થાપદશા–વીતરાગ દશા; મૂળસ્થિતિમાં ફરી સાતવેદનીય-જે કર્મના ઉદયથી જીવને સુખની આવી જવું. સામગ્રી મળે. સ્યાસ્પદ-કથંચિત ; કોઈ એક પ્રકારે. સાધુ-આત્મદશાને સાથે તે, સજજન; સામાન્યપણે સ્વાદુવાદ-દરેક વસ્તુને એકથી વધારે ધર્મો હોય છે, ગૃહવાસ ત્યાગી મૂળ ગુણના ધારક તે. તે બધા ધર્મોને લક્ષમાં રાખીને કોઈ અપેક્ષાપૂર્વક સામાયિક—બે ઘડી સુધી સમતા ભાવમાં રહેવું. લવું; અનેકાંતવાદ. સિદ્ધ-આઠ કર્મથી મુક્ત થયેલ શુદ્ધ આત્મા; સિદ્ધ સ્વ ઉપયોગ-આત્માનો ઉપયોગ. પરમાત્મા. સ્વચ્છેદ-પોતાની મરજી પ્રમાણે અહંકારે ચાલવું. સિદ્ધાંતબંધ-સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે. આ જ થયેલું સ્વરૂપ છે, જ્ઞાનીપુરુએ નિષ્કર્ષ કરી જે પિતાનું ડહાપણ અને તેને જ સ્વછંદ કહેલ છે.” પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી (ઉપદેશછાયા પૃષ્ઠ ૬૯૬) વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો સ્વદ્રવ્ય-અનંતગુણ પર્યાયવાળો એવો પોતાનો આત્મા જે બોધ તે સિદ્ધાંતબોધ. (પત્રાંક ૫૦૬) તે સ્વદ્રવ્ય. સિદ્ધિયોગથી મળતી આઠ શક્તિઓમાંની દરેક– સ્વધર્મ–આત્માનો ધર્મ, વસ્તુનો પોતાનો સ્વભાવ. (અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, સ્વ સમય–પોતાનું દર્શન, મત અથવા સમય તે પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ) આત્મા તેથી પોતાનો શુદ્ધ આત્મા. સિદ્ધિમાહ-સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની અને બતાવવાની સ્વાત્માનુભવ-પોતાના આત્માનું વેદન. “એક લાલચ. સમ્યક્ ઉપયોગ થાય તે પોતાને અનુભવ થાય સુખદ-સુખ આપનાર. કે કેવી અનુભવ દશા પ્રગટે છે!” (ઉપદેશછાયા) સુખાભાસ–સુખ નહીં પણ સુખ જેવું લાગે; કલ્પિત સુખ. હસ્તામલકવત-હાથમાં રહેલા આંબળાની સમાન, સ્પષ્ટ સુધર્માસ્વામી–ભગવાન મહાવીરના એક ગણધર. હાવભાવ–શુંગાર યુક્ત ચેષ્ટા. તેમણે રચેલાં આગમ હાલ વિદ્યમાન છે. હુંડાવસર્પિણી કાલ-અનેક કલ્પ પછી જે ભયંકર સુધારસ–મુખમાં ઝરતો એક પ્રકારનો રસ, તે કાલ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, આત્મસ્થિરતાનું સાધન ગણાય છે. અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે. સુલભાધિ-જેને સહજમાં સમ્યગ્દર્શન થઈ શકે. હેય-તજવા યોગ્ય પદાર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy