SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ ૮૯૧ મોહનીય કર્મ–આઠ કર્મોમાં એક મોહનીય કર્મ રૌદ્ર-વિકરાળ; ભયાનક છે, જે કર્મોનો રાજા કહેવાય છે. તેના પ્રભાવે રૌદ્રધ્યાન-દુષ્ટ આશયવાળું ધાન. તે ચાર પ્રકારે છે : જીવ સ્વરૂપને ભૂલે છે. હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, વિષયસંરક્ષણાનંદ. મોહમયી-મુંબઈ. હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહમાં આનંદ માનવ. આ ધ્યાન નરકગતિનું કારણ થાય છે. યતિ-ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણી માંડનાર. યત્ના-કોઈ પણ જીવની હિંસા ન થાય તેમ પ્રવર્તવું. લબ્ધિ -વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયપશમથી પ્રાપ્ત (વિશેષ માટે જુઓ મોક્ષમાળા પાઠ ૨૭) થતી શક્તિ, શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ યથાર્થ–વાસ્તવિક. પ્રાપ્ત થવો તે. યશનામકર્મ–જે કર્મના ઉદયથી યશ ફેલાય. લખેવાય-અક્ષર ભેડા હોવા છતાં જે વાકયમાં યાચકપણું–માગવાપણું. ઘણે અર્થ સમાયેલો છે, ચમત્કારી વાય. થાવજજીવ-જન્મ સુધી. લાવણ્યતા-સુંદરતા. યુગલિયા-ભેગભૂમિના જીવો. લિંગદેહજન્યજ્ઞાન-દશ ઇંદ્રિય, પાંચ વિષય અને મન યોગ-આત્મપ્રદેશોનું હલનચલન થવું; મેક્ષ સાથે એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેથી થયેલું જ્ઞાન. આત્માનું જોડાવું; મોક્ષનાં કારણેની પ્રાપ્તિ; ધ્યાન. લેશ્યા-કષાયથી રંગાયેલી યોગની પ્રવૃત્તિ. જીવનાં યોગક્ષેમ-જે વસ્તુ ન હોય તે મેળવવી અને હોય કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. તેનું રક્ષણ કરવું. (પત્રાંક ૭૫૨) યોગદશા–ધ્યાનદશા. લેક-સર્વ દ્રવ્યોને આધાર આપનાર. ગદષ્ટિસમુચ્ચય-ગને ગ્રન્થ છે. લેાકભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું. ગિબિંદુ-શ્રીહરિભદ્રાચાર્યનો યોગ સંબંધી ગ્રન્થ છે. યોગવાસિકડ-વૈરાગ્યપષક એક ગ્રન્થનું નામ. લંકસંજ્ઞા–શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થનો ઉચ્છેદ યોગકુરિત–ધ્યાન દશામાં પ્રગટેલ. થાય તેમ છે, એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર યોગાનુયોગ-યોગ થયા પછી ફરી તેને યોગ થાય. તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લેકબનવાકાળ હોવાથી. સંજ્ઞા. (અધ્યાત્મસાર) યોગીંદ્ર-ગીઓમાં ઉત્તમ, લેકસ્થિતિ-લોકરચના. નિ-ઉત્પત્તિસ્થાન. લોકાગ્ર-સિદ્ધાલય. લૌકિક અભિનિવેશ-દ્રવ્યાદિલેભ, તૃષ્ણા, દૈહિક માન, રહનેમી-ભગવાન નેમિનાથનો ભાઈ. - કુળ, જાતિ, આદિ સંબંધી મેહ. (પત્રાંક ૬૭૭) રાજસીવૃત્તિ-રજોગુણવાળી વૃત્તિ; ખાવું. પીવું અને લૌકિકદષ્ટિ–સંસારવાસી જીવો જેવી દૃષ્ટિ. મઝા કરવી. પુદ્ગલાનન્દી ભાવ. રાજીપો-ખુશી વિકપણું –અસરળતા. રામતી- ભગવાન નેમિનાથની મુખ્ય શિષ્યા. વનિતા-સ્ત્રી. ચકપ્રદેશ–મેરના મધ્યભાગમાં આવેલ આઠ રચક- વગણા-સમાન અવિભાગ પ્રતિચ્છેદોના ધારક કર્મપ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત થાય છે. પરમાણુના સમૂહને વર્ગ કહે છે, તેવા વર્ગોના આત્માના પણ આઠ ચકપ્રદેશ છે જેને અબંધ સમૂહને વર્ગણા કહે છે. (જૈન પ્રવેશિકા) કહેવામાં આવે છે. વિશેષ માટે જાઓ વચનાબુદ્ધિ-સત્સંગ, સદગુરુ આદિને વિષે ખરા પત્રાંક ૧૩૯) આત્મભાવે માહાત્મબુદ્ધિ ઘટે તે માહાત્મબુદ્ધિ રૂપી–જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ રૂપી કહેવાય છે. વર્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy