SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત કઠણુમાં કહેણુ આત્મસાધન હેાય તેની ફળીભૂત થાય. શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ જોઈએ; તેપણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં શ્રી તીર્થંકરે તા એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાનીપુરુષને પરંપરા કર્મબંધ સંભવતા નથી, તાપણ પણ આત્મસાધન-પરિણામના હેતુ થાય. સમયસાર'માંથી જે કાવ્ય લખેલ છે તે તથા તેવા બીજા સિદ્ધાંતા માટે સમાગમે સમાધાન કરવાનું સુગમ પડશે. જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હાય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હાય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હાય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવા સંભવ રહે તેવા ઉદય પણ જેટલા બન્યા તેટલે સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તે સારું એમ સૂઝ્યાં કર્યું છે; તેપણુ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હેાય તેપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તેા સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઇએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુજીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યું છે તે વિષે હમણાં વિચાર કયારેક કયારેક વિશેષ ઉદય પામે છે. તે વિષે જે પરિણામ આવે તે ખરું. આ પ્રસંગ લખ્યા છે તે લોકોમાં હાલ પ્રગટ થવા દેવા યાગ્ય નથી. માહ સુદ બીજ ઉપર તે તરફ આવવાનું થવાના સંભવ રહે છે. એ જ વિનંતિ. આ સ્વા॰ પ્રણામ. મુંબઈ, માહ સુદ ૨, રવિ, ૧૯૫૧ જ્ઞાનીપુરુષની દશા સંસારપરિક્ષીણ થઇ છે, તે પુરુષાર્થ મુખ્ય રાખવા, કે જે ખીજા જીવને ૫૧ શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયા છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તે ઘણાં વર્ષના ઉપાસેલેા વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઇ આવે છે, એવે નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂલ્યે પ્રવર્તવું ઘટે છે, એ વાતના મુમુક્ષુ જીવે કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ. લિ॰ રાયચંદ્રના પ્ર૦ Jain Education International જે પ્રારબ્ધ વેદ્યા વિના બીજો કોઈ જ્ઞાની અંત સુધી આત્માર્થના ત્યાગ કરવા એમ મોટા પુરુષાએ કહ્યું છે, તે સત્ય છે. ૫૨ મુંબઈ, માહ સુદ ૩, સોમ, ૧૯૫૧ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેઢવું પડે છે, ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy