SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર એ ધર્મમતસ્થાપકોએ એમ એધ કર્યાં જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. ખાકીના સઘળા મતે અસત્ય અને તર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ ચેાગ્ય કે અયેાગ્ય ખંડન કર્યું છે. વેદાંતના ઉપદેશક આ જ મેધે છે; સાંખ્યને પણ આ જ ખાધ છે. બુદ્ધના પણ આ જ મેધ છે; ન્યાયમતવાળાના પણ આ જ ખાધ છે; વૈશેષિકના આ જ આધ છે; શક્તિપંથીને આ જ ખાધ છે; વૈષ્ણુવાદિકના આ જ બેધ છે; ઇસ્લામીના આ જ ખાધ છે; અને ક્રાઇસ્ટનો આ જ બેધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શે। વિચાર કરવા ? વાદી પ્રતિવાદી બન્ને સાચા હાતા નથી, તેમ બન્ને ખાટા હાતા નથી. બહુ તે વાદી કંઇક વધારે સાચા અને પ્રતિવાદી કંઇક એછે. ખાટા હાય.. કેવળ બન્નેની વાત ખાટી હાવી ન જોઈએ. આમ વિચાર કરતાં તે એક ધર્મમત સાચા ઠરે; અને ખાકીના ખોટા ઠરે. ૧૦૦ જિજ્ઞાસુ— એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તે આપણે નાસ્તિક ઠરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તે નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વે અસત્ય એમ કહીએ તે તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ ત તે એ રેતીની ભીંત કરી; કારણ તે આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વે એક જ પ્રકારના મતા સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યાન્યના વિરાધાભાસ વિચારથી ઘેાડી વાર અટકવું પડે છે. તાપણુ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસા કરું છું. એ ખુલાસા સત્ય અને મધ્યસ્થ ભાવનાના છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવા છે. દેખાવે એ સામાન્ય લાગશે, પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેદવાળે લાગશે. · શિક્ષાપા૪ ૫૯, ધર્મના મતભેદ—ભાગ ૨ આટલું તેા તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણુ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તે તે અસત્યરૂપ ઠરે; પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જે પરલેાક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણુ બાધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે એધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહેાંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યાં. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધા તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધા; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી ખીજા માનવા યાગ્ય વિષયે તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયે તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પાતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત હૃષ્ટાંતાર્દિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીર્તિ, લોકહિત, કે ભગવાન ૧. દ્વિતીયાવૃત્તિમાં આટલા ભાગ વધારે છે—અથવા પ્રતિવાદી કઈક વધારે સાચેા અને વાદી કંઈક આ ખાટા હાય.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy