________________
ઊ
ઉ
પરિશિષ્ટ ૫
૮૮૧ ઇકિયગમ્ય-ઇંદ્રિયથી જણાય તેવું.
ઉપાશ્રય-સાધુ-સાધ્વીઓનાં આશ્રયસ્થાન. ઇંદ્રિયનિગ્રહ-ઇંદ્રિયોને વશ રાખવી તે.
ઉપાસક-પૂજાભક્તિ કરનાર સાધુઓની ઉપાસના
કરનાર શ્રાવક. ઈર્યાપથિકી ક્રિયા-કષાય રહિત પુરુષની ક્રિયા: ઉપેક્ષા-અનાદરતિરસ્કાર.
ચાલવાની ક્રિયા. ઈર્યાસમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ ઊર્ધ્વ ગતિ-ઊંચે જવું. જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું.
ચાલવું. ઊધ્ધ પ્રચય-પદાર્થમાં જે ધર્મનું ઉદભવવું થાય છે ઈશ્વર-ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્મસિદ્ધિ ગાથા ૭૭. તે; ક્ષણે ક્ષણે થતી અવસ્થા. ઈશ્વરેચ્છા-પ્રારબ્ધ કર્મોદય: ઉપચારથી ઈશ્વરની ઊર્વક–સ્વર્ગ મોક્ષ.
ઇચછા, આજ્ઞા. ઈષ»ાભારા-આઠમી પૃથ્વી. સિદ્ધશિલા.
હષભદેવ-જૈનેના આદિ તીર્થંકર. ઈહાપોહ-વિચાર.
ઋષિ-બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ :
૧. રાજ0, ૨. બ્રહ્મ૦, ૩. દેવ૦, ૪. પરમ), ઉચગેત્ર-લોકમાન્ય કુળ.
રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ=અક્ષીણ મહાન ઉજાગર-આત્મજાગૃતિવાળી દશા.
ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી દેવ. પરમર્ષિક ઉત્કટ-અતિશય; ઘણું.
કેવળ જ્ઞાની. ઉત્કર્ષ-પ્રભાવ; ઉત્કૃષ્ટપણું. ઉત્તરોત્તર–આગળ આગળ.
એકત્વભાવના–આ મારો આત્મા એકલે છે, તે ઉત્પાદ-ઉત્પત્તિ.
એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં ઉત્સર્પિણીકાલ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કર્મ એકલે ભેગવશે, અંત:કરણથી એમ ચિંતવવું
કાળ, દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણને ચડતો તે એકત્વભાવના. (ભાવનાબોધ) કાળ, આયુષ્ય, વૈભવ, બળ આદિ વધતાં જાય એકનિષ્ઠા-એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. તેવો કાળ પ્રવાહ.
એકભક્ત-દિવસમાં એક જ વખત જમવું. ઉસૂત્રપ્રરૂપણા-આગમ વિરુદ્ધ બોલવું.
એકાકી-એકલો. ઉદક પઢાલ-સૂત્રકતાંગ નામના બીજા અંગમાં એક એકાંતવાદ-વસ્તુને એક ધર્મરૂપ માનનાર.
અધ્યયન છે. ઉદયદ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ જે આઘસંજ્ઞા –જે ક્રિયામાં વર્તતાં પ્રાણી લકની, સૂત્રની પિતાની શક્તિ દેખાડે છે તેને કર્મને ઉદય કે ગુરુનાં વચનની અપેક્ષા રાખતો નથી; કહે છે; કર્મફળનું પ્રગટવું.
આત્માના અધ્યવસાય રહિત કાંઈક ક્રિયાદિ ઉદાસીનતા-સમભાવ, વૈરાગ્ય, શાંતતા; મધ્યસ્થતા. કર્યા કરે. (અધ્યાત્મસાર). ઉદીરણ-કાળ પાયા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં આવે તે ઉદીરણા.
ઔદાયિક ભાવ-કર્મના ઉદયથી થતા ભાવ; કર્મ ઉપજીવન-આજીવિકા. પત્રાંક ૬૪.
બંધાય તે ભાવ. ઉપયોગ–ચેતનાની પરિણતિ, જેથી પદાર્થને બોધ થાય. ઔદારિકશરીર-સ્થૂળ શરીર, મનુષ્ય તથા તિર્યાને ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય છે. આ શરીર હોય છે. ઉપશમશ્રેણી–જેમાં ચારિત્રમેહનીય કર્મની ૨૧
પ્રકૃતિને ઉપશમ કરાય. (જે. સિ. પ્ર.) કદાગ્રહ-બેટી પકડ, ઇંદ્રિયોના નિગહનું ન હોવાઉપાધિ-જંજાળ.
પણું, કુલધર્મનો આગ્રહ, માનશ્લાઘાની કામના, ઉપાધ્યાય-જે સાધુ શાસ્ત્રોને શિખવાડે છે.
અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (ઉપદેશછાયા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org