SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦ શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞા આરાધક-આજ્ઞા પ્રમાણે ચાલનાર. આર્ય આચાર–મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ આજ્ઞાધાર-આજ્ઞાંકિતપણે. આત્મસિદ્ધિ ગાથા ૩૫. ગુણોનું આચરવું તે. પત્રાંક ૭૧૭. આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિ. આર્ય દેશ-ઉત્તમ દેશ. જ્યાં આત્માદિ તેની ખાતાપનયોગ તડકામાં બેસી અથવા ઊભા રહી વિચારણા થઈ શકે, આત્મોન્નતિ થઈ શકે તેવી ધ્યાન કરવું તે. અનુકૂળતાવાળો દેશ આત્મવાદ-આત્માને કહેનાર. આર્ય વિચાર–મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, આત્મવીર્ય-જીવની શક્તિ. નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, આત્મસંયમ–આત્માને વશ કરો. તથા તે અજ્ઞાન અને અભાવના કારણોને આત્મશ્લાઘા–પોતાની પ્રશંસા. વિચાર. પત્રાંક ૭૧૭. આત્મા-જ્ઞાનદર્શનમથી અવિનાશી પદાર્થ આલેખન-લખવું ચીતરવું. આત્માથી–આત્માની ઇચ્છાવાળો. “કષાયની ઉપ- આવરણ-પડદો; વિઘ. શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ પ્રાણી આવશ્યક-અવશ્ય કરવા યોગ્ય કાર્યો, નિયમે, સંયમી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આત્મસિદ્ધિ ગાથા ૩૮. યોગ્ય ક્રિયાઓ. આત્માનુભવ-આત્માનો સાક્ષાત્કાર. આવિર્ભાવ-પ્રગટવું. આત્યંતિક-અાંતપણે. આશકા મેહનીય–પતાથી ન સમજાય તે; સાચું જાયું આદિ અંત–શરૂઆત અને છેડો. હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે. આદિ પુરુષ-પરમાત્મા. (ઉપદેશ છાયા) આદેશ-આજ્ઞા. આશુપ્રજ્ઞ–જેની બુદ્ધિ તરત જ કામ કરે; હાજરઆધાર-ટેકે. જવાબી. આધિ-માનસિક પીડા. આશ્રમ–વિશ્રામનું સ્થાન બ્રહ્મચર્ય આદિ જીવનઆધુનિક-હમણાંનું. વિભાગો. આનંદઘન-આનંદથી ભરપૂર, શ્રી લાભાનંદજી મુનિનું આસક્ત-અનુરક્ત; ચેટેલું; રાગી. બીજું નામ છે. આસક્તિ–ગાઢ રાગ. આમ-વિશ્વાસલાયક; (ઉપદેશછાયા) સર્વ પદાર્થોને આસ્તિય-માહાસ્ય જેનું પરમ છે એવા નિ:સ્પૃહી જાણી તેના સ્વરૂપને સત્યાર્થ પ્રગટ કરનાર. પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે. પત્રાંક ૧૩૫. પૃષ્ઠ ૭૬૧. આમ્રવ-જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવવું. આમ્નાય-સંપ્રદાય; પરંપરા. આસ્રવભાવના રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ આરત-ગરજ. ઇત્યાદિક સર્વ આસ્રવ છે, તે રોકવા કે ટાળવા આરંભ-કોઈ પણ ક્રિયાની તૈયારી; હિંસાનું કામ. યોગ્ય છે એમ ચિંતવવું તે. (ભાવનાબોધ). આરાધના-પૂજા, સેવા, સાધના. આરાધ્ય-આરાધવા યોગ્ય. આ-કાલ; ઉત્સર્પિણી–અવસર્પિણીને વિભાગ. ઇતિહાસ-ભૂતકાળનું વૃત્તાંત. આર્ત-પીડિત. ઇષ્ટદેવ-જેની ઉપર આસ્થા બેઠેલી હોય તે દેવ. આર્તધ્યાન-કોઈ પણ પર પદાર્થને વિષે ઇચ્છાની ઇષ્ટસિદ્ધિ-ઇચ્છેલા કાર્યની સિદ્ધિ, પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ઇદ્ર-સ્વર્ગને અધિપતિ. ચિંતા છે. તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે. ઇંદ્રવરણું-દેખીનું જેટલું સુંદર તેટલું જ કહેવું એવું પત્રાંક પપ૧. એક ફળ. આર્ય–ઉત્તમ..(શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને, તથા આર્ય ઇંદ્રાણી-ઇંદ્રની સ્ત્રી. દેશમાં રહેનારને સંબોધાય છે.) ઇકિયજ્ઞાનનું બાહ્ય સાધન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy