SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કદર કયાં છે? આત્મકલ્યાણની ઈચ્છા જ નમૂના આપેલ છે. એના ‘પ્રજ્ઞાવમાધ’ ભાગ ઓછી. તે શૈલી તથા તે બેધને અનુસરવા પણુ એ ભિન્ન છે તે કાર્ય કરશે. એ છપાતાં વિલંમ થયેલ તેથી ગ્રાહકેાની આકુળતા ટાળવા ભાવનાબેાધ' ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યા હતા. હું કાણુ છું ? કયાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું એ પર જીવ વિચાર કરે તેા તેને નવે તત્ત્વના, તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ ખાધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. ઝાઝા, લાંખા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવાને એ તુલનાની ગમ નથી. ૧૫૦—કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે ? ૨૯૦ના સાહેબ, વખત નથી મળતા. વખત કેમ નથી મળતા ? વખત તે ધારે તે મળી શકે, પ્રમાદ નડે છે. અને તેા પૂજા કરવા જવું. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયેાજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. ' શ્રીમદ્ આનંદધનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છેઃ— તરતમ યેાગે રે તરતમ વાસના રે, વાસિત બેધ આધાર-પંથડો૦’ એના અર્થ શું ? જેમ ચેાગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત્ અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવા તરતમ યાગે રે તરતમ વાસના રે'ના અર્થ થાય છે; અર્થાત્ કોઈ ખળવાન યેાગવાળા પુરુષ હોય તેનું મનેાખળ, વચનબળ આદિ મળવાન હેાય અને તે પંથ પ્રવર્તાવતા હાય પણ જેવા બળવાન મન, વચનાદિ યાગ છે, તેવી જ પાછી ખળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હાય તા તેવી વાસનાવાળાના બોધ વાસિત બેધ થયા; કષાયયુક્ત બેધ થયા; વિષયાદિની લાલસાવાળા ખાધ થયા; માનાર્થ થયા; આત્માર્થ એધ ન થયેા. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવા વાસિત બેધ આધારરૂપ છે તે મારે નથી જોઈતા. મારે તે કષાયરહિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવા બાધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ મળવાન યેાગવાળા જુદા જુદા પુરુષા ધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તે નિર્વાસિત ખાધ જોઈએ છે. તે તા, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અતિદેવ ! તારા છે. તે તારા પંથને હું ખેાજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચેાવીશી મુખપાઠે કરવા યેાગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યાગ્ય છે. તેમ કરશે. ૯ પ્ર૦—આપ જેવા સમર્થ પુરુષથી લેાકોપકાર થાય એવી ઉ॰—લાકાનુગ્રહ સારા ને જરૂરના કે આત્મહિત ? ૧. શ્રોમદે પૂછ્યું. ૨. શ્રી મનસુખભાઈને પ્રત્યુત્તર. Jain Education International મેરખી, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૫ For Private & Personal Use Only મેારખી, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૫ ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy