SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૩ મું ૮૯૬ ૩ Jain Education International પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું. આ દુષમકાળમાં સત્તમાગમના યાગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાના ચેાગ કયાંથી અને ? મુંબઈ, કારતક, ૧૯૫૬ સત્સમાગમના પ્રતિબંધ કરવા જણાવે તે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તે તે યેાગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશે. સત્તમાગમના પ્રતિબંધ કરવા યાગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યેાગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણું થાય. પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. સંતેષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યેાગ્ય છે. ૐ શાંતિઃ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy