SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મા પહેલાં ધર્મ વિષે ( કવિત ) દિનંકર વિના જેવા, નિને દેખાવ ... દીન, શશી વિના જેવી જોજો, શર્વરી સહાય છે; પ્રતિપાળ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વન્દે રાયચંદ વીર, એમ ધર્મમર્મ વિના, માનવી મહાન પણુ, કુકર્મી કળાય છે. ૨૦ (અપૂર્ણ) ૨ می Jain Education International પુષ્પમાળા ૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા દળવાના પ્રયત્ન કરો. ૨ વ્યતીત રાત્રિ અને ગઇ જિંદગી પર દૃષ્ટિ ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માના, અને આજના દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ૪ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયેા, છતાં સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એક્કે બનાવ તારાથી જો ન બન્યા હોય તે ફ્રી ફ્રીને શરમા. ૬ અઘટિત કૃત્યા થયાં હાય તે શરમાઈને મન, વચન, કાયાના યાગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ૭ જો તું સ્વતંત્ર હોય તે સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ :~ (૧) ૧ પ્રહર——ભક્તિકર્તવ્ય. (૨) ૧ પ્રહર—ધર્મકર્તવ્ય. (3) (૪) ( ૫ ) ( ૬ ) ૨ પ્રહર—સંસારપ્રયેાજન. ૮ પ્રહર ૩ ૧ પ્રહર—આહારપ્રયેાજન. ૧ પ્રહર—વિદ્યાપ્રયેાજન. ૨ પ્રહર—નિદ્રા. ૮ જો તું ત્યાગી હોય તે ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. ૯ જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તે નીચે કહું છું તે વિચારી જજે :— (૧) તું જે સ્થિતિ ભાગવે છે તે શા પ્રમાણથી ? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતા નથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી ? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયેાજન શું છે? ૧૦ જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની આશંકા હોય તે નીચે કહું છું -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy