SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૭૮૨ મુંબઈ, જેઠ વદ ૧૨, શનિ, ૧૯૫૩ આર્ય શ્રી સેભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂકયાના સમાચાર વાંચી ઘણે ખેદ થયેલ છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણે પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહને સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સેભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણુથી તથા તેમના તમારા પ્રત્યે ઘણું ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમને વિયેગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમને તમારા પ્રત્યેના સંસારી વડીલપણુને ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અદ્ભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરૂષને વિગ થયો તેને અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચને અને ગુણ કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેર, એમ તમે સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી ભાગનું સ્મરણ સહેજે ઘણુ વખત સુધી રહેવા ગ્ય છે. મેહે કરીને જે સમયે બેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણું મેહથી થતે ખેદ શમાવીને ગુણેના અદ્ભુતપણને વિરહ થયે તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવ યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવ, અને તેમના અદૂભુત ગુણો અને ઉપકારી વચને આશ્રય કરવો ગ્ય છે. શ્રી સભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યે નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશેક થવા યોગ્ય નથી, પણ એમ જણાય છે કે પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયેગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યુગ છે. “આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશે. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તે વિચારશે; પણ તે પહેલાં કેટલાંક વચને અને સગ્રંથે વિચારવાનું બનશે તે આત્મસિદ્ધિ બળવાન ઉપકારને હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૮૩ મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૫૩ શ્રી ભાગને નમસ્કાર શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીને માર્ગ પ્રત્યેને તેને અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક ( સર્વથા ) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy