SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે તે વચન જો કોઇ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ અન–અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધાય સિવાય બીજો કોઈ અવકાશ ૩૯૬ ی જોગ નથી. ૨૫ તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવાજોગ ઉડ્ડય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદશારૂપ જોગ હાલ ત। ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તેા અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પાતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતના વિભાવિક ભાવ પ્રાયે ઉદ્દય પ્રાપ્ત થતા નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે. પૂર્વપાર્જિત એવા જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેના અવકાશ અત્યંતાભાવરૂપ છે. પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી – અસંસાર – પરિત્યાગ રૂપ કરી – શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે ‘આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાકય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. મન મહિલાનું વડાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યાગ્ય છે, એમ સર્વ તીર્થંકરાએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્યે પણ એમ જ કહેવાના છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવા પુરુષ, તે આત્મકલ્યાણના અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણુ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યેાગ્ય છે ? તે દૃષ્ટાંત મન મહિલાનું રે, વહાલા ઉપરે, ખીજાં કામ કરંત,' આપી સમર્થ કર્યું છે. ઘટે છે તે એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીને જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવાની અપેક્ષાએ શિરામણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવા પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયે. જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યેાગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બેધના અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતા નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે. ૩૯૭ મુંબઈ, શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ Jain Education International શુભેચ્છાસંપન્ન ભાઈ ત્રિભાવન, સ્તંભતીર્થ. આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે....તેના નિષ્કામ સ્મરણે યથાયાગ્ય વાંચશેા. તે તરફના આજે ક્ષાયિકસમકિત ન હોય' એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy