SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતર પરિણામ અવલોકન–હાથનેધ ૩ ૮૨e ધ્યાન અને અધ્યયન. ઉ૦ અ૫૦ હાથોંધ ૩, પૃષ્ઠ ૩૫] ઠાણુંગસૂત્રમાં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો. एगे समणे भगवं महावीरे इमीसेणं ऊसप्पिणीए चउवीसं तिथ्थयराणं चरिमे तिथ्थयरे सिद्धे बुद्धे मुत्ते परिनिव्वुडे सव्वदुःखप्पहीणे । ૧૪ [હાથોંધ ૩, પૃષ્ઠ ૩૭] આત્યંતર ભાન અવધૂત, વિદેહીવતું, જિનકલપીવતું , સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકપીવત્ વિચરતા પુરુષ ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ૧૫ [હાથોંધ ૩, પૃષ્ઠ ૩૯] પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ. સંગ અને સ્નેહપાશનું ત્રોડવું (અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજે કેઈ ઉપાય નથી.) આશંકા – જે સ્નેહ રાખે છે, તેના પ્રત્યે આવી ક્રૂર દૃષ્ટિથી વર્તવું તે કૃતધ્રતા અથવા નિર્દયતા નથી ? સમાધાન– ૧૬ [હાથોંધ ૩, પૃષ્ઠ ૪૦] સ્વરૂપબધ. ગિનિષેધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વાગસંયમ. લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. [હાથોંધ ૩, પૃષ્ઠ ૪૩] * નમઃ સર્વજ્ઞ–વીતરાગ દેવ (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ છે તે ઈશ્વર. ) તે પદ મનુષ્યદેહને વિષે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy