SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ શ્રીમદ્ રાજચંદ્ર . કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાને વિશેષ અવકાશ જેવામાં ન આવે તે અંશસંગનિવૃત્તિરૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ ! જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એ તું સર્વસંગત્યાગદશા અપકાળ વેદીશ તે સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તે પણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વ કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૩] સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન. સં. ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ મે. ૪૭ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૦૫] ઉપશમી જ્ઞાન વિકળ થતાં શી વાર ? [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૬] જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણ તેમ જ જીવ સ્વભાવ રે, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયે, પ્રબળ કષાય અભાવ રે ૪૯ [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૦૮] વીતરાગદર્શન ઉદ્દેશપ્રકરણ. સર્વજ્ઞમીમાંસા. ષર્શન અવલોકન. વીતરાગ અભિપ્રાયવિચાર. વ્યવહારપ્રકરણ. મુનિધર્મ. આગારધર્મ. મતમતાંતરનિરાકરણ. ઉપસંહાર. ૫ નવતત્ત્વવિવેચન. ગુણસ્થાનકવિવેચન. કર્મપ્રકૃતિવિવેચન. વિચારપદ્ધતિ. શ્રવણદિવિવેચન. બોધબીજસંપત્તિ. પર [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૧૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy