SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓને અકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસા" એવું મહદ્દભૂત વાક્ય નીકળે છે. જેનું એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરે. શિક્ષાપાઠ ૩૬. અનાનુપૂર્વી (૧] ૨ | ૩ | ૪ | પરે | ها اس ام اس ૨ | ૩ | ૧ | ૪ | ૫ | પિતા-આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તે જોયું છે? પુત્ર- હા, પિતાજી. પિતા– એમાં આડાઅવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે? પુત્ર- નહીં પિતાજી. મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા-પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું અડ બહુ વિકટ છે. તે ત્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી. પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધને ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યુગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે પુરુષોએ એ એક કેyકાવલી કરી છે. પંચપરમેષ્ટીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે; અને પછી લેમવિલેમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કેષ્ટકે કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે. પુત્ર–પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? પિતા– લેમવિલેમ હોય તે તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચને અંક મૂકડ્યા પછી બેને આંકડો આવે કે “નમે લેએ સવ્વસાહૂણું” પછી–“નમે અરિહંતાણું” એ વાક્ય મૂકીને “નમે સિદ્ધાણું” એ વાકય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દ્રઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તે તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરે પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ટીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પરુષેએ આ અનાનુપૂર્વીની જના કરી છે, તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર–ભાગ ૧ આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યગજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમા પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમઆય+ઈક એ શબ્દોથી થાય છે, “સમ” એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy