SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ પ્રત્યક્ષ, તે એ ભેદ્દે, અવધિ, વર્ષ ૨૯ મું મનઃપર્યવ. ઇચ્છિતપણે અવલેાકન કરતા આત્મા ઇંદ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના ખળ વડે જાણે તે મનઃપર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મતૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન. શ્રી જિને કહેલા ભાવેા અધ્યાત્મ પરિભાષામય હેાવાથી યેાગ સંપ્રાપ્ત થવા જોઈએ. સમજાવા કઠણ છે. પરમપુરુષને જિનપરિભાષા-વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિક્રિયાસ કરવા ચેાગ્ય છે. શ્રી રામદાસસ્વામીનું યેાજેલું ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે Jain Education International ૭૧૫ મૂળ મારગ સાંભળેા જિનના રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ॰ નાય પૂજાદિની જો કામના રે, નાય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના ૨, જોજો શેાધીને જિતસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથહેતુથી કોઇ પામે મુમુક્ષુ વાત. મૂળ ર જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ॰ એમ કહ્યું સિદ્ધાંતે મુધ. મૂળ॰ ૩ દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ૦ તા ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ સંક્ષેપે સુણા પરમાર્થ, મૂળ॰ જિન મારગ તે પરમાર્થથી લિંગ અને ભેદા જે વ્રતના પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા હવે જ્ઞાન દર્શનાદિ શબ્દના તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા હૈ, ઉપયોગી સદા અવિનાશ, મૂળ॰ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ॰ ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ॰ કહ્યું ભગવંતે દર્શન તેહને ૨ે, જેનું બીજું નામ સમક્તિ, મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ, મૂળ॰ તેવા સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર અણુલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ॰ તેહ મારગ જિનનેા પામિયા ૐ, કિંવા પામ્યા તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ॰ ઉપદેશ સદ્ગુરુને પામવેા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મેાક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧ જૂ છૂ. 77. ૧ ૫૨૩ આણંદ, આસા સુદ ૧, ૧૯૫૨ For Private & Personal Use Only ૭૧૬ શ્રી આણંદ, આસે સુદ ૬, ગુરુ, ૧૯૫૨ ૐ સદ્ગુરુપ્રસાદ ‘દાસબાધ’ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મેાકલ્યું છે. www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy