SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ વર્ષ ૨૩ મું પાન ૭ જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવ ગ્ય છે. પાન ૮ હરિની પ્રાપ્તિ વિના જીવને ક્લેશ ટળે નહીં. પાન ૯ હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. પાન ૧૦ હરિમય જ એમ હોવાને ગ્ય છીએ. પાન ૧૧ હરિની માયા છે, તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને ગ્ય છે જ નહીં. પાન ૧૨ તે માયા પણ હેવાને યોગ્ય જ છે. પાન ૧૩ માયા ન હોત તે હરિનું અકળત્વ કોણ કહેત? પાન ૧૪ | માયા એવી નિયતિએ યુક્ત છે કે તેને પ્રેરક અબંધન જ હોવા ગ્ય છે. પાન ૧૫ હરિ હરિ એમ જ સર્વત્ર છે, તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હે. તેની જ સત્તા અમને ભાસે. તેમાં જ અમારે અનન્ય, અખંડ અભેદ ––– હવે એગ્ય જ હતે. પાન ૧૬ જીવ પિતાની સુષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પિતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. પાન ૧૭ એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હેવા માટે હરિને અનુગ્રહ જોઈએ. પાન ૧૮ તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપે એ વગેરે સાધને તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. પાન ૧૯ તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. પાન ૨૦ એ સાધને યુક્ત એ ગ્ય પુરુષ સદ્દગુરુની આજ્ઞાને સમુસ્થિત કરવાને ગ્ય છે. પાન ૨૧-રર એ સાધન જીવની પરમ જગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy