SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ હું સમજું છું કે એમ થવું દુર્ધટ છે, તો પણ અભ્યાસ સર્વને ઉપાય છે. ૬૧ ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તે ઉત્તમ, નહીં તે તેની સાવચેતી રાખજે. ૬૨ તેમ નવું વેર વધારીશ નહીં, કારણ વેર કરી કેટલા કાળનું સુખ જોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. ૬૩ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તે અટકજે. ૬૪ બહેની લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કેઈને જીવ જતું હોય તે અટજે. ૬૫ વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળને ઉપગ કરજે. ૬૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરહિની વધારીશ નહીં. ૬૭ નવરાશને દિવસ હોય તે આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. ૬૮ કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શેધજે. ૬૯ સુજક કૃત્ય કરવામાં દોરાવું હોય તે વિલંબ કરવાને આજનો દિવસ નથી, કારણ આજ જે મંગળદાયક દિવસ બીજે નથી. ૭૦ અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણુ જેનું [ રાજાનું ] તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નેકર છે. ( ૭૧ વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વજે. ૭૨ સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ જે આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તે તારા સર્વ સુખને ભેગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે, કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે (કર+જ) કર એ રાક્ષસી રાજાને જુલમી કર ઉઘરાવનાર છે. એ હોય તે આજે ઉતારજે, અને નવું કરતાં અટક જે. ૭૬ દિવસ સંબંધી કૃત્યને ગણિતભાવ હવે જોઈ જા. - ૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અગ્ય થયું હોય તે પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. ૭૮ કંઈ પપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો છે તે આનંદ માન, નિરભિમાન રહે. ૭૯ જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તે હવે તે માટે અટકજે. ૮૦ વ્યવહારને નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. ૮૧ આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો. તેવી તારી જિંદગી જોગવવાને માટે તે આનંદિત થા તે જ આ૦– ૮૨ આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સદ્દવૃત્તિમાં દોરાજે. ૮૩ સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. ૮૪ આજને દિવસ સેનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્યરૂએ કહ્યું છે; માટે માન્ય કર. ૧ કરજ (કર+ જ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy