SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ ૮૮૩ ક્ષાયાપશમિક સમ્યક્ત્વ-જે દર્શન-મેહનીય કર્મના ગ્રન્થ-પુસ્તક; શાસ્ત્ર; બાહ્ય અત્યંતર પરિગ્રહ. (આત્મક્ષય તથા ઉપશમથી થાય તે આત્મશ્રદ્ધા. સિદ્ધિ ગાથા ૧૦૦). ક્ષીણકષાય-બારમું ગુણસ્થાનક છે. મેહનીય ગ્રંથિ-રાગદ્વેષની નિબિડ ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ. (આત્મ કર્મનો સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું સિદ્ધિ ગાથા ૧૦૦). ગુણસ્થાન આવે છે. ગ્રંથભેદ-જડ ને ચેતનને ભેદ કરવો. ગૃહસ્થી-શ્રાવક, સંસારી. ખલતા-દુષ્ટતા. ખાએશ-ઇચછા. ઘટપરિચય-હૃદયનું ઓળખાણ. ખેળ-રજ; પીઠી, લેપ. ઘટાટોપ-ચારે બાજા ઢંકાઈ જાય તેવી ઘટા. ખેતી દંતી પ્રવજ્યા-જે દીક્ષામાં ક્ષમા તથા ઘનઘાતી કર્મચાર છે; જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાઇંદ્રિયનિગ્રહ છે. વરણીયકર્મ, મેહનીયકર્મ તથા અંતરાયકર્મ. આત્માના મૂળ ગુણોને આવરણ કરનાર હોવાથી ગછ–સમુદાય; ગણ; સંઘ; સાધુસમુદાય; એક એ ચારે કર્મ ઘનઘાતી કહેવાય છે. આચાર્યને પરિવાર. ઘનરજજુ-જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ સરખી ગજસુકુમાર-શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ. જુએ થાય એવી રીતે રજજુનું પરિમાણ કરવું તે. મોક્ષમાળા પાઠ ૪૩. મધ્યલોક પૂર્વથી પશ્ચિમ એક રજુ પ્રમાણ છે ગણધર-તીર્થકરના મુખ્ય શિષ્ય. આચાર્યની આજ્ઞા- તેટલો જ લાંબે પહોળે ઊંચે લોકન વિભાગ. નુસાર સાધુસમુદાયને લઈને મહીમંડલમાં વિચર- ઘનવાત-ઘોદધિ અથવા વિમાન આદિના આધારનાર સમર્થ સાધુ. ભૂત એક પ્રકારને કઠિન વાયુ. ગણિતાનયોગ-જે શાસ્ત્રોમાં લેકનું માપ તથા સ્વર્ગ, ઘનવાત વલય-વલયાકારે રહેલ ધનવા. નરક આદિની લંબાઈ આદિનું. કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય. (વ્યાખ્યાનમાર ૧-૧૩). ચકરત્નચક્રવર્તીનાં ચૌદ રત્નમાંનું એક રત્ન. ગતભવ-પૂર્વભવ; પૂર્વજન્મ. ચકવર્તી સમ્રાટ; ભરત આદિ ક્ષેત્રના છ ખંડના ગતશાક- શોકરહિત. અધિપતિ. ગતિ આગતિ-જવું આવવું. ચક્ષુર્દર્શન– આંખે જણાતી વસ્તુને પ્રથમ સામાન્ય ગાડરિયે પ્રવાહ-ગાડર–મેંઢાની જેમ આંધળી રીતે બંધ થાય તે. એક પછી એક દેખાદેખી ચાલનાર સમુદાય. ચક્ષર્દર્શનાવરણ- દર્શનાવરણીય કર્મની એક એવી ગુમાન-અભિમાન; અહંકાર. પ્રકૃતિ છે કે જેના ઉદયથી જીવ ચક્ષુદર્શન ગુણનિષ્પન્ન-જેને ગુણ પ્રાપ્ત થયા છે. (આંખથી સામાન્ય બોધ થાય તે) ન પામે. ગુણસ્થાનો અને યોગના નિમિત્તથી સમ્ય ચતુર્ગતિ–ચાર ગતિ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફરિત્રરૂપ (પશુ) ગતિ, નરકગતિ. આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા- ચતુષ્પાદ-પશુ; ચોપગું પ્રાણી. વિશેષને ગુણસ્થાન કહે છે (ગમ્મસાર); ગુણોની ચયવિચય-જવું આવવું. પ્રગટતા તે ગુણસ્થાન. ચયાપચય–જવું જવું, પણ પ્રસંગવશાત્ આવવું ગુરુતા-મોટાઈ. જવું, ગમનાગમન, માણસના જવા આવવાને ગોકુલચરિત્ર-શ્રી મનસુખરામ સૂર્યરામે લખેલું શ્રી લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ગોકુળજી ઝાલાનું જીવનચરિત્ર. ક્રિયાને લાગુ પડે. ગૌતમ–ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય; એમનું ચરણાનુયોગ-જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના બીજાં નામ ઇંદ્રભૂતિ હતું. આચારનું કથન હોય છે તે.(વ્યાખ્યાનસાર ૧-૧૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy