SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૪ શ્રીમદ્ રાજચંદ્ર ચરમશરીર-છેલ્લું શરીર, જે શરીરથી તે ભવે મોક્ષે ચૌદપૂર્વધારીચૌદપૂર્વને જાણનાર; શુતકેવળી. શ્રી જવાય. ભદ્રબાહુસ્વામી ચદપૂર્વ જાણનારા હતા. ચર્મરત્ન-ચક્રવર્તીનું એક રત્ન, જેને પાણીમાં પાથ- અવન-દેહને ત્યાગ. રવાથી જમીનની પેઠે તેના ઉપર ગમન કરાય છે, ઘરની પેઠે ત્યાં રહેવાય છે. છકાય-પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, ચાર આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત. વાયુકાય તથા ત્રસકાય, એમ છકાયના જીવો છે. ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છ ખંડ-આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ચાર વર્ગ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ખંડ તથા ૫ પ્લેચ્છખંડ છે. ચાર વેદ-હલ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. છઠુછઠ્ઠ-બે ઉપવાસ કરી પારણું કરે, ફરી વળી બે ચારિત્ર-અશુભ કાર્યોને ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો. તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં છદ્મસ્થ-આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી પ્રગર્યું નથી તે. ચારિત્ર છે. છ પર્યાપ્તિ –આહાર, શરીર, ઇંદ્રિય, ભાષા, શ્વાસેચાર્વાક-નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, ચ્છવાસ અને મન. (વિશેષ માટે જુઓ જીવકાંડ સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ ગમ્મસાર) માનનાર. છંદ-છાંદો; મરજી; અભિપ્રાય. ચિત-જ્ઞાનસ્વરૂપ આત્મા. છંદાવત્તગ–પોતાની મરજી પ્રમાણે ન ચાલતાં ચૂવા-સુગંધી પદાર્થ, એક જાતની સુખડ. ગુરુની મરજી પ્રમાણે વર્તનાર. ચૂર્ણિ-મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. (સર્વ વિદ્વાનોના મદને ચૂરે તે ચૂર્ણિ.) ચતન્ય-જ્ઞાનદર્શનમય જીવ. જઘન્યકર્મ સ્થિતિ-કર્મની ઓછામાં ઓછી સ્થિતિ. ચિતન્યઘન-જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર. જડતા-જડપણું; અજ્ઞાનતા. ચભંગી-ચાર ભેદ. જંજાળમેહિની-સંસારની ઉપાધિ. ચોવિહાર–રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ : જાતિવૃદ્ધતા-જાતિ અપેક્ષાએ મોટાપણું. ૧. ખાદ્ય-જેથી પેટ ભરાય જેમ રોટલી આદિ; જિજ્ઞાસા-તત્ત્વ જાણવાની ઇચ્છા. ૨. સ્વાદ્ય-સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી; કષાયની ઉપશાંતતા, માત્ર માસ અભિલાષ; ૩. લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. ૪. પેય-પીવા યોગ્ય જેમ પાણી, દૂધ ઇત્યાદિ. (આત્મસિદ્ધિ ગાથા ૧૦૮). ચોવીસ દંડક-૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિ- જિનરાગદ્વેષને જીતનાર તે જિન. વીકાય, ૧ જલકાય, ૧ અગ્નિકાય, ૧ વાયુકાય, જિનકલ્પ-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુન-જિન૧ વનસ્પતિકાય, ૧ તિર્યંચ, ૧ બેઇંદ્રિય, ૧ ઇંદ્રિય, કલપીને વ્યવહાર વિધિ; એકાકી વિચરનારા ૧ ચતુરિંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ સાધુઓને માટે ક૯પેલે અર્થાત્ બાંધેલ, મુકરર અને ૧ વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે. કરેલ જિનમાર્ગ વા નિયમ. ચૌદપૂર્વ-ઉત્પાદપૂર્વ, આગ્રાયણીયપૂર્વ, વીર્યાનુવાદ- જિનકલ્પી-ઉત્તમ આચાર પાળનાર સાધુ. પૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, જિનધર્મ-જિન ભગવાને કહેલ ધર્મ. આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુ- જિનમુદ્રા–બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી વાદપૂર્વ, કલ્યાણવાદ, પ્રાણવાદપૂર્વ, ક્રિયાવિશાલ- હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને કાઉપૂર્વ, ત્રિલોકબિંદુસારપૂર્વ, આ ચૌદ કહેવાય છે. સગ્ન કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. (ગમ્મસાર, જીવકાંડ) નિંદ્ર-તીર્થકર ભગવાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy