________________
પરિશિષ્ટ ૫
૮૮૫ જીવ–આત્મા; જીવપદાર્થ.
તીર્થકર-ધર્મના ઉપદેશનાર, જેનાં ચાર ઘનઘાતી જીવરાશિ-જીવસમુદાય.
કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થંકર નામજીવાસ્તિકાય-જ્ઞાન દર્શનસ્વરૂપ આત્મા. તે આત્મા કર્મની પ્રકૃતિને ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર.
અસંખ્યાતપ્રદેશી છે, તેથી અસ્તિકાય કહેલ છે. તીવ્રજ્ઞાનદશા-જે દશામાં જ્ઞાન અતિશય આત્મજોગાનલ-બાનરૂપી અગ્નિ.
નિષ્ઠ હોય. જ્ઞાત-જાણેલ.
તીવ્રમુમુક્ષતા-ક્ષણે ક્ષણે સંસારથી છૂટવાની ભાવના, જ્ઞાતપુત્ર-ભગવાન મહાવીર; જ્ઞાત નામના ક્ષત્રિય
અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. વંશના.
(પત્રાંક ૨૫૪) જ્ઞાતા-જાણનાર; આત્મા; પ્રથમાનુયોગના સૂત્રનું નામ. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય છે. જ્ઞાન આત્માનો ધર્મ છે. તુચ્છ સંસારી-અલ્પ સંસારી. જ્ઞાનધારા-જ્ઞાનને પ્રવાહ.
તુષ્ટમાન-પ્રસન્ન; રાજી. જ્ઞાનવૃદ્ધ-જ્ઞાનમાં જે વિશેષ છે તે.
ત્રણ અનેરથ-(૧) આરંભ પરિગ્રહને ત્યાગવા, જ્ઞાનાક્ષેપકવંત-સમ્યગ્દષ્ટિ આત્માનું જ્ઞાનપ્રિય.
(૨) પાંચ મહાવ્રતને ધારણ કરવાં, (૩) મરણય-જાણવા યોગ્ય પદાર્થો.
કાળે આલોચના કરી સમાધિમરણની પ્રાપ્તિ.
ત્રણ સમકિત-(૧) ઉપશમ સમકિત, (૨) ક્ષાયિક ત -રહસ્ય; સાર; સત્પદાર્થ; વસ્તુ; પરમાર્થ
સમકિત અને (૩) ક્ષાયોપથમિક સમકિત; અથવા યથાવસ્થિત વસ્તુ.
(૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની તત્ત્વજ્ઞાન-તવંસંબંધી જ્ઞાન.
અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આમપુરુષની તત્વનિ ઠા-તત્ત્વમાં આસ્થા.
ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. તત્પર–એકધ્યાન; બરાબર પરોવાયેલું; તૈયાર.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે તદાકાર–તેના જ આકારનું; તન્મય; લીન.
સમકિતનો બીજો પ્રકાર કહ્યો છે. તપ-કોઈ પણ પદાર્થમાં લીનતા.
(૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો તન-શરીર.
ત્રીજો પ્રકાર કહ્યો છે. (પત્રાંક ૭૫૧) તનય-પુત્ર.
ત્રસ-બે ઇંદ્રિય, તે ઇંદ્રિય, ચૌ ઇંદ્રિય તથા પંચેન્દ્રિય તપ-ઈદ્રિયદમન, તપસ્યા, ઇચ્છાનો નિરોધ; ઉપ
જીવોને ત્રસ કહે છે. વાસાદિ બાર પ્રકારે છે.
ત્રિદંડ-મનદંડ, વચનદંડ, કાયદંડ. તમ-અંધારું. તમતમપ્રભા-સાતમી નરક.
ત્રિપદ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય; અથવા જ્ઞાન, તમતમા-ગાઢ અંધકારવાળી સાતમી નરક.
દર્શન, ચારિત્ર. તસ્કર-ચોર.
ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ; જીવ, તંતહારક-વાદવિવાદનો નાશ કરનાર.
અજીવ તથા બેના સંગરૂપ અવસ્થા. તાદાઓ-એકતા; લીનતા.
ત્રેસઠશલાકાપુરુષ-૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ તારતમ્ય-ઓછાવત્તાપાડ્યું.
વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બલભદ્ર એમ ૬૩ તિભાવ-ઢંકાઈ જવું.
ઉત્તમ પુરુષે છે. તિર્યપ્રચય-પદાર્થના પ્રદેશને સંચય; બહુ
પ્રદેશીપાડ્યું. તીર્થ-ધર્મ; તરવાનું સ્થાન; શાસન. સાધુ, સાધ્વી, દમ-ઇંદ્રિયોને દબાવવી તે.
શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ સમુદાય; ગંગા, દશ અપવાદ-આ દશ અપવાદોને આશ્ચર્ય પણ જમુનાદિ લૌકિક તીર્થ છે.
કહેવામાં આવે છે. (૧) તીર્થકર પર ઉપસર્ગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org