SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૦ મું પ૭૩ તેને આશ્રય કરું તે મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે એગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હે સખી! મને પરમ શીતળતા થઈ. બીજા પતિને તે કઈ કાળે વિગ પણ થાય, પણ આ મારા સ્વામીને તે કોઈ પણ કાળે વિયેગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છેડતા નથી. એ સ્વામીના વેગને સ્વભાવ સિદ્ધાંતમાં “સાદિ અનંત’ એટલે તે વેગ થવાની આદિ છે, પણ કઈ દિવસ તેનો વિયોગ થવાને નથી, માટે અનંત છે, એમ કહ્યો છે; તેથી હવે મારે કઈ પણ દિવસ તે પતિને વિયેગ થશે જ નહીં. ૧ હે સખી! આ જગતને વિષે પતિને વિગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણવવા તેમાંના છેડાએક તને કહું છું – કોઈ એક તે પતિની સાથે કાષ્ઠમાં બળવા ઈચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપને કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પિતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાને હવે ત્યાં થયે, અને સતી થઈને મળવા ઈચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઈચ્છે છે, તે પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છે, અને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એ કંઈ નિયમ નથી. એટલે તે પતિને વિયેગ થયો, વળી તેના વેગન પણ અસંભવ રહ્યો, એ પતિને મેળાપ તે મેં બેટો ગણે છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદને અર્થ એ પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કઈ કાષ્ઠ–ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિને પરિષહ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે, તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણે જાણી, તે કારણેની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામઠેકાણું નથી. ૩ હે સખી! કઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાને માર્ગ મેં ગયે નથી; પતિને રંજન કરવાને તે બન્નેની ધાતુને મેલાપ થ તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પિતાના પતિને રીઝવવા ઈચ્છે તો પણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તે તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તે પણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીને ખરે મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તે તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરે જ યંગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐય થવાને સંભવ છે; અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિને કોઈ પણ કાળે વિયેગ થવાને નથી. ૪ હે સખી! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે અને તે અલક્ષ ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનને તે સ્વરૂપે મહિમા ગાવામાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy