SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ શ્રીમદ્ રાજચંદ્ર સ્થિતિમાં રહે, તેમ ચેતનના અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવા હાય તેા તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુએ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઇ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઇશ તે કોર્ટમાં નહીં ભળી શકવા યાગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા ચેાગ્ય એવું ચેતન એટલ આત્મા તને ભાસ્યમાન થશે. ૭૦ જીવ કર્મના કર્યાં ને જીવ જ તેના કર્તા નિવૃત્ત ન થાય. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ અથવા એમ નહીં, તે આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મના બંધ કરે છે; તેમ નહીં, તેા જીવને કર્મ કરવાની પ્રેરણા ઇશ્વર કરે છે, તેથી ઇશ્વરેચ્છારૂપ હેાવાથી જીવ તે કર્મથી અખંધ' છે. ૭૨ માટે જીવ કઈ હેતુ જણાતા નથી; કાં સ્વભાવ મટવા યાગ્ય શંકા— શિષ્ય. વાય ( આત્મા કર્મના કર્તા નથી, એમ શિષ્ય કહે છે :- ) કર્યાં જીવ ન કર્મના, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. ૭૧ નથી, કર્મના કર્યાં કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, છે એમ કહેા તે પછી તે જીવના ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હેાવાથી કયારેય હેતુ જણાય; જાય. ૭૩ માટે મેાક્ષ ઉપાયના, કાર્ય ન કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ રીતે કર્મના કર્તા થઈ શકતા નથી, અને મેાક્ષના ઉપાય કરવાના કોઈ જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તે કઈ રીતે તે તેના નથી. ૭૩ સમાધાન—સદ્ગુરુ વાચ (કનું કાઁપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે :-) હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તે કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, ૧જુએ વિચારી ધર્મ. ૭૪ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હેાય, તેા કર્મને કેણુ ગ્રહણ કરે? જડના સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન એયના ધર્મ વિચારી જુએ. ૭૪ જો ચેતનની પ્રેરણા ન હોય, તે કર્મ કણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણુ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તે ઘટ, પટાઢિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઇએ અને કર્મના ગ્રહણ હાવા જોઇએ, પણ તેવા અનુભવ તે કોઇને કયારે પણ થતા નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મના કર્તા કહીએ છીએ. અર્થાત્ એમ જીવ કર્મના કર્તા છે. Jain Education International કર્મના કર્યાં કર્મ કહેવાય કે કેમ ?” તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણા– રૂપ ધર્મ નહીં હાવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪) ૧. પાઠાંતર—જી વિચારી મર્મ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy