SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૭ રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. ૧૨૮ રેગ વગર ઔષધનું સેવન કરું નહીં. ૧૨૯ વિષયનું ઔષધ ખાઉં નહીં. ૧૩૦ પેટી ઉદારતા સેવું નહીં. ૧૩૧ કૃપણ થાઉં નહીં. ૧૩૨ આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. ૧૩૩ આજીવિકા માટે ધર્મ બધું નહીં. ૧૩૪ વખતને અનુપયેગ કરું નહીં. ૧૩૫ નિયમ વગર કૃત એવું નહીં. ૧૩૬ પ્રતિજ્ઞા વ્રત તેડું નહીં. ૧૩૭ સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. ૧૩૮ તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં. ૧૩૯ તત્વ આરાધતાં લેકનિંદાથી ડરું નહીં. ૧૪૦ તત્વ આપતાં માયા કરું નહીં. ૧૪૧ સ્વાર્થને ધર્મ ભાખું નહીં. ૧૪૨ ચારે વર્ગને મંડન કરું. ૧૪૩ ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ૧૪૪ ધર્મ વડે અર્થ પેિદા કરું ૧૪૫ જડતા જોઈને આક્રોશ પામું નહીં. ૧૪૬ ખેદની સ્મૃતિ આણું નહીં. ૧૪૭ મિથ્યાત્વને વિસર્જન કરું. ૧૪૮ અસત્યને સત્ય કહું નહીં. ૧૪૯ શૃંગારને ઉત્તેજન આપું નહીં. ૧૫૦ હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. ૧૫૧ સૃષ્ટિને ખેદ વધાર્યું નહીં. ૧૫ર ટી મેહિની પેદા કરું નહીં. ૧૫૩ વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. ૧૫૪ વિનયને આરાધી રહું ૧૫૫ માયાવિનયને ત્યાગ કરું. ૧૫૬ અદત્તાદાન લઉં નહીં. ૧૫૭ ક્લેશ કરું નહીં. ૧૫૮ દત્તા અનીતિ લઉં નહીં. ૧૫૯ દુઃખી કરીને ધન લઉં નહીં. ૧૬૦ બેટો તેલ તળું નહીં. ૧૬૧ પેટી સાક્ષી પૂરું નહીં. ૧૨ બેટા સેગન ખાઉં નહીં. ૧૬૩ હાંસી કરું નહીં. ૧૬૪ સમભાવથી મૃત્યુને જોઉં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy