SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્માં સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૧૫૫ કેટલીક વાત એવી છે કે, માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન, વચન, કેટલીક વાત એવી છે, કે જે વચન, કાયાથી પર છે. પણ છે. શ્રી મદ્યશાપ. ૧ શ્રી ભગવાન. શ્રી અખલાધ. અનંત મેક્ષપાત્ર દીઠા. અનંત મેક્ષઅપાત્ર દીઠા. અનંત અધાતિમાં દીઠા. ઊર્ધ્વગતિમાં દીઠા. ૧૫૬ પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધા, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું - તેમાં અનંત ચૈતન્યાત્માઓ મુક્ત દીઠા. અનંત ચૈતન્યાત્માએ માઁ દીઠા. તેને પુરુષાકારે જોયું. જડ ચૈતન્યાત્મક જોયું. ૧૫૭ રાજનીશી (૧) આત્માની દૃષ્ટિ કરે છે. એ જ નાના પ્રકારના માહ પાતળા થવાથી જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન Jain Education International મુંબઈ, ૧૯૪૬ કાયાથી પર છે. ૧. બારાક્ષરીને એકેક ઉપલા અક્ષર વાંચવાથી ભગવાન' થશે. ૨. બારાક્ષરીના એકેક ઊતરતા અક્ષર વાંચવાથી ભગવાન' થશે. મુંબઈ, ૧૯૪૬ મુંબઈ, કાર્તિક વદ ૧, શુક્ર, ૧૯૪૬ પેાતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં સૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (2) મુંબઈ, કાર્તિક વદ ૩, રવિ, ૧૯૪૬ આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલનૢશા સિવાય ખીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મેાહનીયબળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તે થશે, નહીં તેા પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તે એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુ:ખ સિવાય ખીજું કંઇ દેખી શકીશું નહીં. એ વયમાં કઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા સં. ૧૯૪૬ For Private & Personal Use Only ૩. સંવત ૧૯૪૬ની રાનીશી ( ડાયરી )માં અમુક મિતિએ પેાતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રાજ્નીશીમાંથી કેટલાંક પાનાં કાઈએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રાજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy