SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પાન ૨૭ પાન ૨૮ પાન ૨૯ પાન ૩૦ પાન ૩૧ વર્ષ ૨૩ મું બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વ હિર છે, એમાં સંશય નહીં. આ સર્વ આનંદરૂપે જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં. સર્વરૂપે હિર જ થયેલ છે. – હિરના અંશ છું. Jain Education International ૧. તેનું પરમદાસત્વ કરવાને યેાગ્ય છું, એવા દૃઢ નિશ્ચય કરવા; એને અમે વિવેક કહીએ છીએ. ૨. તેવા દૃઢ નિશ્ચયને તે હિરની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું. ૩. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હિરના આશ્રય અંગીકાર કરવા, અર્થાત્ હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું.~~ ૪. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવા અમારા નિશ્ચય તમને રુચા. કેવળ પદ કક્કા કેવળ પદ્મ ઉપદેશ; કહીશું પ્રણમી દેવ રમેશ. ૧. કોઈ પણ વસ્તુ કાઈ પણ ભાવમાં પરિણત હોય છે. ૨. કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. ૨૪૧ ૩. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં. ૪. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહેાતા એમ જાણીએ છીએ. ૫. ૧૬૧ હે સહજાત્મસ્વરૂપી, તમે કયાં કયાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છે ? તે કહેા. આવી વિભ્રમ અને દિગ્મૂઢ દશા શી ? હું શું કહું ? તમને શું ઉત્તર આપું? મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. કયાંય દૃષ્ટિ કરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લેાકાર્દિક સ્વરૂપમાં આવ્યા કરે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy