SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ વર્ષ ર૦ મું ૫૪પ તેઓને ધર્મપાઠ શિખડાવું. ૫૪૬ પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. પ૪૭ ઉપદેશકને સન્માન આપું. ૫૪૮ અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું.. ૫૪૯ કોઈ કાળે તત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. પપ૦ દુઃખ અને ખેદ ભ્રમણ છે. ૫૫૧ માણસ ચાહે તે કરી શકે. પપર શૌર્ય, બુદ્ધિ ઈને સુખદ ઉપગ કરું. ૫૫૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૫૪ સૃષ્ટિનાં દુઃખ પ્રનાશન કરું. પપપ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. ૫૫૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. ૫૫૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. ૫૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. ૫૫૯ કુટુંબને સ્વર્ગ બનાવું. ૫૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તે કુટુંબને મેક્ષ બનાવું. પ૬૧ તત્વાર્થ સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અ. ૫૬૨ સૃષ્ટિના પ્રત્યેક (–) ગુણની વૃદ્ધિ કરું. પ૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. પ૬૪ એ સિદ્ધાંત તત્વધર્મને છે; નાસ્તિકતાને નથી એમ માનું. પ૬૫ હૃદય શકિત કરું નહીં. પ૬૬ વાત્સલ્યતાથી ઘેરીને પણ વશ કરું. પ૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. પ૬૮ શંકા ન કરું; ઉથાપે નહીં; મંડન કરું. પ૬૯ રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. ૫૭૦ પાપીને અપમાન આપું. પ૭૧ ન્યાયને ચાહું, વતું. ૫૭૨ ગુણનિધિને માન આપું. પ૭૩ તારે રસ્તે સર્વ પ્રકારે માન્ય રાખું. પ૭૪ ધર્માલય સ્થાપં. પ૭૫ વિદ્યાલય સ્થાપું. ૫૭૬ નગર સ્વચ્છ રાખું. ૫૭૭ વધારે કર નાખું નહીં. ૫૭૮ પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. ૫૭૯ કઈ વ્યસન લેવું નહીં. ૫૮૦ બે સ્ત્રી પરણું નહીં. પ૮૧ તત્વજ્ઞાનના પ્રાજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. ૫૮૨ બે ( ) પર સમભાવે જોઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy