SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ શ્રીમદ્ રાજચંદ્ર ૮૮૧ પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં પરમ ભક્તિથી આવતી કાલે રાત્રિના મેલમાં અત્રેથી ભાઈ ત્રિભાવન નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનનાર્થે મેકલવાની વૃત્તિ છે. તે કરશે.. મહાત્માશ્રી, તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ તે ગ્રંથ માકલાવશે. બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. مان મુંબઈ, અષાડ વદ ૮, ચિત્ર, ૧૯૫૫ મુમુક્ષુ તથા ખીજા જીવેાના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના-વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા ખીજાં કોઈ કારણેા કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે. ૧. જુઓ આંક ૨૫૮, મુંબઈ, અષાડ વદ ૬, શુક્ર, ૧૯૫૫ સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. વીરચંદ સાથે પદ્મનંદી પંચવિંશતિ' મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કૃપાળુ મુનિ શ્રીમદ્ દેવકીર્ણસ્વામીને ૮૮૨ પ્રારબ્ધયાગથી જે અને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણુ કરુણાથી પરમપદના ઉપદેશ કર્યાં છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહુત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય યામાં પણ અપ્રમત્ત રહેવાના જેના યાગને સ્વભાવ છે, તેના આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશના આકર્ષક હાય, તેવી નિષ્કારણુ કરુણાવાળા હાય તે યથાર્થ છે. Jain Education International ૮૮૩ ૐ નમ: बिना नयन पावे नहीं बिना नयनकी बात એ વાકયના હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાકય છે. સમાગમના યેાગે સ્પષ્ટાર્થ સમજાવા યાગ્ય છે. તેમજ ખીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્તમાગમના યાગમાં સહજમાં સમાધાન થવા યાગ્ય છે. ખિના નયન આદિ વાકયના સ્વકલ્પનાથી કંઇ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યાગ્ય છે. કાર્તિકેયાનુપ્રેક્ષા' અથવા ખીજું સત્શાસ્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. મુંબઈ, અસાડ વદ ૮, રિવ, ૧૯૫૫ દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓનાં પ્રત્યક્ષ વાકચ, ચરણુ અને આજ્ઞાનો યાગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિઃ. ૮૮૪ આ દુષમકાળમાં સત્તમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાના યાગ કયાંથી છાજે ار For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy