Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપના વગોવણી Eવ
શ્રી ભગવતી સરી - ૩
ગુરપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
તે
જ કદ
જોઇ
શકાય
છે
કે
Rી
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
- જે શાળા એ લાહે છે
ASIS રાજગઈ છે
,
सवणे नाणे य विन्ताणे पञ्चस्वाणयसंजमे अणहये तवे चव वोहाण प्रकिरिया सिद्धि ॥
भगवती-मूत्र श.२ उ4સત્સંગનુÁળ ધવ" (સાંભળ૬) લાભ ન મળ જ્ઞાનyખે. ફલન બિસાન પામે રિલાનથી પ્રત્યાખ્યાન વય (ાખનોr J) મત્યા ખાન સલમાન- સંયમ અનાવ થાય (પાપના રાÁ થય) અનાજન ત ત નીપજે ૧૫% ના નાશ થાય અને અફિય ખ૯૩મળે અśય મevજ મિદ્ધિનામા,
રેણી II Eલ માળખ કી શાયર
2 રનનન+> &દજા દિન fun & tiા કાકા કાળો રે
જશે તેમ મન ગ્રાશન કજિતન
- વનના અનુકસારलोगस्स साधो, धम्मपिथनाणसारियंबित नाणं संजम सारं संजनसारे च निवाणं ।
चारोग अ५.उ. સમસ્તલા (સંસાર)નો સાર ( સફર્મ છે સદ્ધર્મનો સાર જ્ઞાન છે રનનો સાર શ્રેયમ-સાવ છે સંયમ (ારિત્ર નો સાર રેમવીર (મોક્ષ) છે.
are te જ ના ૫ મા માતા બનો ખજાનો શા ળ ૯ સીટ બાય(૭૫) [ ર ને જે જે લિ.
જાવારા વનન+21 મલબાલા છઠ્ઠાનો ખનાર નાં9 લાફી સારંવાદ(jagબળા રૂહના સાથે _જ to 4 બી 1 7 17 વેકાનજીબજનો
ડોઝન 12) ઝાદ દિન 1 માલગાજf Ass: નળને પ્રતિ કિલો Tw mલકી રે છે !! કેવળા જે હજી 110 કિ દીપબાર જ્ઞાનને
૨ {t
આ ધી નેઝા ના ૧ર નો નહિ ) ની ગતિ જ ન શ લ ી ! છે ના 695 at 4
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીની
. સા. ની ચીર સ્મૃતિ તથા
શ્રી ગરદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.
લિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાહ,
સૌરાષ્ટ્ર કેસરી ગર
ગાબ્દી વર્ષ ઉપલક્ષા
તપસમ્રાટ ગુરુવ પૂ. શ્રી રતિલ
ગણઘર શશિત પાંચમું અંગ
શ્રીભાવતી મૂલ-3
શિવકઃ ૮ થી ૧) (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
* પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ની શુભાશિષ :
: પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક : અનુવાદિકાઃ પૂ. શ્રી મુકતાબાઈ મ. ડૉ. શ્રી આરતીબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
: સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
શું
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી
બા.બ્ર. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
- સમર્પણ જેની વિશાળતાએ ભેદભાવો
વિલીન ફર્યા હતાં, દ, જેના વાત્સલ્ય સહુને સમાવ્યા હતાં,
જેની વિચક્ષણતાએ અહોક # શાસન સેવાના કાર્યો થયા હતાં, જેની વિલક્ષણતાએ વિશિષ્ટ સંતળો
આદર્શ ખડો કર્યો હતો, સૌરાષ્ટ્રવાસીઓને અભેદ ભાવે શ્રદ્ધા, ભક્તિ અને સંત સેવાના
સંસ્કારનું સીંચન કરનાર, મમ શ્રદ્ધામૂર્તિ, યશોગામી, યશોદ્યામી, કલ્યાણકામીના, કરકમળોમાં ભગવતી સૂત્રના અનુવાદલું નજરાણું શદ્ધા ભકિત સભર હૃદયે સમર્પણ કરું છું.
- પૂ. મુકત - લીલમ ગુરણીના સુશિષ્યા
સાધ્વી આરતી
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
સિંહ સમા પરાક્રમી, હંસ સમા ઉજ્જવલ થશોમૂર્તિ, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.નાં શ્રી ચરણોમાં શતગુણ
પ્રણામાંલિ
જાગૃતતા આર્જવતા
સજ્જનતા પ્રસા ભવ્યતા
તજજ્ઞતા
માર્દવતા
અપ્રમત્તતા
તા
કરણતા સૌમ્યતા
સામ્યતા
શૂરવીરતા
ધીરતા
સ્થિરતા
સા||B
આત્મરમણતા
ક્રાંતિકારકતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા આસ્તિયતા તલ્લીનતા લોકપ્રિયતા
દયાળુતા સમયજ્ઞતા
પ્રમોદતા
ગિરાગુરુત્વતા વ્યવહાર કુશળતા
ઇન્દ્રિય દમનતા સત્યવક્તૃત્વતા જ્ઞાનદાતા
પ્રતિભાસંપન્નતા શિલાદાતા
પવિત્રતા
દાક્ષિણ્યતા
સેવાશીલતા ઓજસ્વિતા સ્નેહયુક્તતા અકુતૂહલતા તેજસ્વિતા એકાંતપ્રિયતા ધર્મકલાધરતા જ્ઞાનવૃદ્ધતા વર્ચસ્વિતા ક્ષમાશીલતા પચવન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સંગઠનકારકતા અનેકાંતદર્શિતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા સમ્યક્ષરાક્રમતા આરાધકતા ઉદાસીનતા જ્ઞાનપ્રસારકતા નૈતિકતા
સૌષ્ઠવતા લાવણ્યતા શ્રદ્ધાળુતા વરિષ્ઠતા પરમાર્થતા ઉદારતા ગંભીરતા કુશલતા પરિપક્વતા શ્રુતસંપન્નતા ખમીરતા
શ્રેષ્ઠતા
શતાદિ સદ્ગુણાલંકૃત તવ વપુઃ ભૂયાદ્ ભવાલંબનમ્
ગરિષ્ઠતા
વિશાળતા
પ્રેમાળતા
નિર્લેપતા
નિર્ભયતા
સ્વરમાધુર્ય
કર્મનિષ્ઠતા
પ્રશમતા અહતા
કૃતાર્થતા તત્ત્વલોકતા
વાત્સલ્યતા
ઉપશમતા રોચકતા દિવ્યતા
સહિષ્ણુતા
લઘુતા
સુવિનીતતા નિવેદતા પ્રવિણતા સમતા ઉપશાંતતા
વીરતા
પ્રતિરૂપના ઉત્સાહિતા
નમ્રતા
અમીરતા ચારિત્ર પરાયણતા
વિભુતા
કૃતજ્ઞતા
પ્રભુતા
પ્રૌઢતા
Page #12
--------------------------------------------------------------------------
________________ ઉદી કરી an Images abouષણા થાયથકમાવથષકથકલકલવા / ઉપર જ છે ક0 મિ0િ.00 0.0 0 0 @ જન (રિ C કહી દત - પૂ. શ્રી હંમ૨--જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-કુલ મોતી-શan ajd-ajરુણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુકૃષિકા શ્રમણીવૃંદ 01. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. 06. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. 02, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. 07. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o3, પૂ. શ્રી જનકમુનિ મ.સા. 08. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. 04, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. 09, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o5. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. 10. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. 0 2:લી જિંદિર 900000000ર3 9 + ર 0 ઉ. 0 ઉ ઉ $ $ $ ક . - VVV - જે $ = (2009 જજ રિયદિ | anadissioneinindianitatistinbiebooooooooooooooooooooooooooooooooooooooooognosissimonsoooooooooooooooooooooo કરીને 9000 2000 %D0s kisi (view @ 99090 IST $ $ = = = $ = $ 01, પૂ. ગુલાબબાઈ મ. 37. પૂ. પ્રીતિસુધાબાઈ મ. 73. પૂ. નલિનીબાઈ મ. 2, પૂ. પ્રાણકુંવરબાઈ મ. 38. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. 39. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. 04. પૂ. લીલમબાઈ મ. 40. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. 41. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. 06. પૂ. હંસાબાઈ મ. 42. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. 07. પૂ. પુષ્પાબાઈ મ. 43. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. 08. પૂ. વિજયાબાઈ મ. 44. પૂ. સુધાબાઈ મ. 80. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. 45, 5, ઉર્વીબાઈમ. 81. પૂ. મિતલબાઈ મ. 10. પૂ. જસવંતીબાઈ મ. 46. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વજુબાઈ મ. 47. પૂ. ઉર્મિલાબાઈ મ. 83. પૂ. શ્રી દત્તાબાઈ મ. 12. પૂ. પ્રભાબાઈ મ. 48. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. 49. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. 50. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. 51. પૂ. નંદાબાઈ મ. પૂ. જીગ્નેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. 53. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. 5. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. 19. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. 20. પૂ. દીક્ષિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. 21, પૂ. ધીરમતીબાઈ મ. પૂ. શીલાબાઈ મ. 57. પૂપુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. 22. પૂ. રાજેમતીબાઈ મ. 58. પૂ. સુનિતાબાઈ મ. 23. પૂ. હસુમતીબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. 60. પૂ. વિદુબાઈ મ. 25. પૂ. અનુમતિબાઈ મ. 61. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬.પૂ. વીરમતીબાઈ મ. 62. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. 27. પૂ. યશોમતીબાઈ મ. પૂ. પૂર્ણાબાઈ મ. 98. પૂ. પ્રબોધિકાબાઈ મ. 28. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. 64. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. 29. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.. પૂ. સ્વરૂપાબાઈ મ. 30. પૂ. વિનોદીનીબાઈમ. 66. પૂ. વિરલબાઈમ.. 101, પૂ. સુહાનીબાઈ મ. 31. પૂ. પ્રજ્ઞાબાઈ મ. 7. પૂ. રૂપલબાઈ મ. 102. પૂ. હૃદયાબાઈ મ.. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. 68. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. 33. પૂ. કૃપાબાઈ મ. 69. પૂ. સુજીતાબાઈ મ. 104, પૂ. ભવ્યાંશીબાઈ મ. 34. પૂ. મીરાબાઈ મ. 70. પૂ. સ્વાતિબાઈ મ. 105. પૂ. જયણાબાઈ મ. 35. પૂ. કુંદનબાઈ મ. 71, પૂ. શ્વેતાબાઈ મ. 106. પૂ. સંબોહીબાઈ મ. 36. પૂ. જયોતિબાઈ મ. 72. પૂ. રેણુકાબાઈ મ. 107, પૂ. ભવ્યાનીબાઈ મ. RA& કિ00 9000ર9 20 દિલિ $ $ $ $ VVVVUUUUUUU - જે 1 ) છે $ $ $ $ 103, o જે & મહs w00 9000 800000 જીજી હાઇહલઝGUહ ઇહાઈકઇલ0 &છU @DOSTS
Page #13
--------------------------------------------------------------------------
________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ પુરુષાર્થ, આ ચાર અંગની પ્રાપ્તિ ઉત્તરોત્તર દુર્લભ, દુર્લભતર અને દુર્લભતમ દુર્લભ છે – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. અનંત - અનંત ભદ્રકર્મના ઉદયે જૈનધર્મ પ્રાપ્ત થાય છે. અને તેનાથી અનંત પુણ્યના ઉદયે શ્રુતસેવા કે શાસનસેવા કરવાની તક પ્રાપ્ત થાય છે. જૈનધર્મની સેવા કરવાથી પુનઃ જૈનધર્મ પ્રાપ્ત થાય છે.
કેશવજી શાહ પરિવારને જૈનધર્મ પ્રાપ્ત થયો છે અને શાસનસેવાના અને શ્રુતસેવાના કાર્ય દ્વારા આગામી ભવમાં ધર્મ પ્રાપ્તિના બીજ રોપી રહ્યા છે. કુટુંબમાં વડિલ સ્થાનીય કુસુમબેન પ્રવીણચંદ્ર શાહ સાધના-અનુષ્ઠાનોમાં રત છે. તો વડિલ પુષ્પાબેન કાંતિલાલ “સુમતિ મહિલા મંડળના પ્રમુખ સ્થાને રહી બહેનોના ધાર્મિક વિકાસમાં ક્રિયાશીલ છે. બાળકોને ધાર્મિક સંસ્કાર આપતા ચંદના સ્વાધ્યાયમંડળના પણ આધારસ્તંભ બની કુટુંબની શાન વધારી રહ્યા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ.ના કલકત્તા ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના સાંનિધ્યે ભગવાનની વાણી (આગમ)નું મહત્ત્વ જાણી, સમજી, અનુભવી પૂ. ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને તેઓશ્રીના ૩૮ મા જન્મદિને શ્રી રમણભાઈ જગમોહનદાસભાઈ તથા શ્રી અનિલભાઈ જગમોહનદાસભાઈ આગમગ્રંથના શ્રુતાધાર બની શ્રુતસેવાના સહભાગી બન્યા છે. કેશવજી શાહ પરિવારની વ્યુતભક્તિને અનેકશઃ ધન્યવાદ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય
સદ્વિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ.
તીર્થંકરોની અનુપસ્થિતિમાં તીર્થંકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા.
પ્રતિદિન તીર્થંકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું.
વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી.
૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે.
પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં.
૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં.
ઘરમાં સંડાસ – બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે.
માસિક ધર્મવાળા બહેનોએ શાસ્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી.
આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
8
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
21
ઉદે. | વિષય | પૃષ્ટાંક ઉદ્દે | વિષય | પૃષ્ટાંક
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન | 19 એક દ્રવ્ય પરિણત યુગલ પૂ.શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન
એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુલ પૂ.શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન
ઔદારિક, ઔદારિક મિશ્ર કાય પ્રયોગના ભેદો | પૂર્વપ્રકાશનનાબેબોલ
વૈક્રિય-વૈક્રિય મિશ્ર કાયપ્રયોગના ભેદો પુનઃ પ્રકાશનના બે બોલ
આહારક-આહારક મિશ્ર કાયપ્રયોગના ભેદો|
કાર્પણ શરીર પ્રયોગ પરિણતના ભેદો અભિગમ
એક દ્રવ્ય મિશ્ર પરિણતના ભેદ-પ્રભેદ સંપાદકીય
એક દ્રવ્ય વિસસા પરિણતના ભેદ-પ્રભેદ સંપાદન અનુભવો
બે દ્રવ્ય પરિણત પુદ્ગલ અનુવાદિકાની કલમે
ત્રણ દ્રવ્ય પરિણત પુદ્ગલ ૩ર અસ્વાધ્યાય
ચાર દ્રવ્ય પરિણત યુગલ 'શાસ્ત્ર પ્રારંભ
ત્રણે પ્રકારના પુદ્ગલનું અલ્પબદુત્વ શતક-૮
સંક્ષિપ્ત સાર શતક પરિચય
આશીવિષના ભેદ-પ્રભેદ સંક્ષિપ્ત સાર
છાસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા ઉદ્દેશકોનાં નામ
જ્ઞાન અને અજ્ઞાનના ભેદ-પ્રભેદ પુદ્ગલના ત્રણ પ્રકાર
જીવોમાં જ્ઞાન-અજ્ઞાન પ્રયોગ પરિણત પુદ્ગલોના ભેદ (૯ હાર).
૨૪ દંડકના જીવોમાં જ્ઞાન-અજ્ઞાન (૧) જીવના ભેદ-પ્રભેદની અપેક્ષાએ
ગતિદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૨) પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ
ઇન્દ્રિયદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૩) શરીરની અપેક્ષાએ
કાયદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૪) ઇન્દ્રિયોની અપેક્ષાએ
સૂક્ષ્મદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૫) શરીર અને ઇન્દ્રિયોની અપેક્ષાએ
પર્યાપ્તદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૬) વર્ણાદિની અપેક્ષાએ
ભવસ્થદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૭) શરીરમાં વર્ણાદિની અપેક્ષાએ
ભવસિદ્ધિકદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
સંજ્ઞીદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૮) ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ
લબ્ધિદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન (૯) શરીર અને ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ
જ્ઞાનલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન મિશ્ર પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ
દર્શન લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન વિસસા પરિણત યુગલોના ભેદ-પ્રભેદ
ચારિત્રલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉદે.
૯૨
૧૫૫
૧૬૧ ૧દર
૧૯
વિષય પૃષ્ટાંક,હ.
વિષય ચારિત્રાચારિત્રલબ્ધિમાં જ્ઞાન અજ્ઞાન
ઔદારિક આદિ શરીરથી લાગતી ક્રિયા દાનાદિ લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન
સંક્ષિપ્ત સાર બીજી અપેક્ષાએ વીર્યલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન
અન્યતીર્થિકો દ્વારા આક્ષેપ યુક્ત વાર્તાલાપ ઇન્દ્રિયલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન
ગતિ પ્રપાત અને તેના પાંચ ભેદ ઉપયોગ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
સંક્ષિપ્ત સાર યોગદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
પ્રત્યેનીકના ભેદ-પ્રભેદ લેક્ષાદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
વ્યવહારના પ્રકાર કષાયદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
ઐર્યાપથિક અને સાંપરાયિક બંધ વેદદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
ઐર્યાપથિક બંધક જીવો આહારદ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
સૈકાલિક ઐર્યાપથિક કર્મબંધવિચાર જ્ઞાન-વિષય દ્વાર
ઐયંપથિક કર્મની કાલ મર્યાદા જ્ઞાન સ્થિતિ દ્વારા
સાંપરાયિક બંધક જીવો જ્ઞાન અંતર દ્વારા
સૈકાલિક સાંપરાયિક કર્મબંધવિચાર પાંચ જ્ઞાનનું અલ્પબદુત્વ
સાંપરાયિક કર્મબંધની કાલમર્યાદા જ્ઞાનના પર્યાય
૧૧૬ કર્મ પ્રકૃતિ અને પરીષહ ૮૩ સંક્ષિપ્ત સાર
૧૨૦ કર્મબંધક સાથે પરીષહોનું સાહચર્ય વૃક્ષના પ્રકાર
૧૨૧ સૂર્યદર્શન વિષયક લોકપ્રતીતિ આત્મપ્રદેશોને શસ્ત્રાદિની અસર
સૂર્યની ગતિ રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં ચમત્વ-અચરમ– ૧૨૪ ઊધ્વદિ દિશામાં સૂર્ય પ્રકાશ પ્રમાણ ક્રિયાઓ અને તેના ભેદ-પ્રભેદ
જ્યોતિષ્ઠદેવ ઊપપન્નકાદિ સંક્ષિપ્ત સાર
૧૨૮ ૮૯ સંક્ષિપ્ત સાર સામાયિકમાં સ્થિત શ્રાવકની પરિગ્રહ મર્યાદા ૧૩૦ બંધ અને તેના પ્રકાર શ્રાવક વ્રતના ૪૯ ભંગ
૧૩૩ વિસસાબંધ અને તેના પ્રકાર વ્રત ગ્રહણમાં સંવર અને પ્રત્યાખ્યાન ૧૩૭ પ્રયોગ બંધ અને તેના પ્રકાર આજીવિકોપાસક સંબંધી નિરૂપણ ૧૩૯ શરીર બંધ શ્રમણોપાસકોની વિશેષતા
૧૪)
શરીર પ્રયોગબંધ દેવલોકના ચાર પ્રકાર
૧૪૨
ઔદારિક શરીર પ્રયોગ બંધ ૮/૬ સંક્ષિપ્ત સાર
૧૪૩ વૈક્રિય શરીર પ્રયોગ બંધ શ્રમણ અશ્રમણને પ્રતિલાભિત કરવાનું ફળ ૧૪૫ આહારક શરીર પ્રયોગ બંધ અન્યને માટે પ્રાપ્ત આહાર વિષયક કર્તવ્ય
તૈજસ શરીર પ્રયોગ બંધ આરાધકતા વિરાધકતાની વિચારણા ૧૫૦ કાર્પણ શરીર પ્રયોગ બંધ દીપક આદિમાં અગ્નિ બળવાનું નિરૂપણ ૧૫૪ શરીર બંધનો પારસ્પરિક સંબંધ
૧૯૪ ૧૯૭ ૧૯૯
૧૨૩
ર૦૧
૧૨૬
o
-
2
|
# 9
# છે
# આ
૨૪૦
૧૪૭
છે
૨૪૫ ૨૫૮
10
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉદ્દે |
વિષય
પૃષ્ણક ઉદ્દે.
વિષય
પૃષ્ણક
૩૯૨ ૩૯૬ ૩૯૬ ૩૯૮
૨૭૩
2.
=
=
os
૨૮૧
૪૦૯
૪૧૮
૪૪૮ ૪૫૩
૪૫૮
૪૬૪
પાંચ શરીર-બંધકોનું અલ્પબદુત્વ
દેવ પ્રવેશનક સંક્ષિપ્ત સાર
ચારે પ્રકારના પ્રવેશનકોનું અલ્પબદુત્વ શ્રુત અને શીલના આરાધક
સાન્તરાદિ ઉત્પાદ અને ઉદ્વર્તન જ્ઞાનાદિની આરાધના અને તેનો પરસ્પર સંબંધ ૨૭૦ સનો સમાં ઉત્પાદ અને ઉદ્વર્તના આરાધકોના શેષ ભવ
કેવળજ્ઞાનનું સામર્થ્ય પુદ્ગલ વર્ણાદિ પરિણામ
જીવની સ્વયં ઉત્પત્તિના કારણો પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ
૨૭૭ સંક્ષિપ્ત સાર લોકાકાશ અને જીવના પ્રદેશ
ઋષભદત અને દેવાનંદાનો પરિચય કર્મ-વણાઓથી આબદ્ધ જીવ
જમાલી ચરિત્ર કર્મોનો પારસ્પરિક સંબંધ
જમાલીનો પૃથફવિહાર-મિથ્યાત્વનો ઉદય જીવ પુદ્ગલ છે કે પુદ્ગલી
જમાલીનો સર્વજ્ઞતાનો મિથ્યા દાવો શતક-૯
કિલ્પિષી દેવ શતક પરિચય
૨૯૨ જમાલીનું ભવિષ્ય ઉદ્દેશકોનાં નામ
ર૯૩ (૩૪ સંક્ષિપ્ત સાર જંબૂઢીપનું સ્વરૂપ
ર૯૩ પુરુષ અને નોપુરુષ ઘાતક /૨ |દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષીદેવો
ર૯૫ ઋષિઘાતક અનંત જીવોના ઘાતક ૩-૩૦ દક્ષિણ દિશાવર્તી અન્તર્લીપ
એકેન્દ્રિય જીવ અને શ્વાસોચ્છવાસ ૯૩૧ સંક્ષિપ્ત સાર
શ્વાસોચ્છવાસ સમયે લાગતી ક્રિયા ધર્મશ્રવણ વિના સ્વતઃ બોધિ
૩૦૨ વાયુકાયને વૃક્ષ સંબંધી ક્રિયા અસોચ્ચાને અવધિજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ
શતક-૧૦ અસોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિ
શતક પરિચય અસોચ્ચાને કેવળજ્ઞાન પ્રાપ્તિનો વિકાસ ક્રમ | ૩૧૬ સંક્ષિપ્ત સાર અસોચ્ચા કેવળી વિષયક પૃચ્છા
ઉદ્દેશકોનાં નામ સોચ્ચા કેવળી
દશદિશાઓ સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિ
દિશાઓ અને તેના નામ સંક્ષિપ્ત સાર
દિશાઓમાં જીવ-અજીવનું અસ્તિત્વ સાન્તર નિરન્તર ઉત્પત્તિ આદિ
વિદિશામાં જીવ-અજીવનું અસ્તિત્વ પ્રવેશનકના ચાર પ્રકાર
શરીરના ભેદ-પ્રભેદ નિરયિક પ્રવેશનક
૩૩ર ૧૦૨ સંક્ષિપ્ત સાર નૈરયિક પ્રવેશનકોનું અલ્પબદુત્વ ૩૮૨ સંવૃત અણગારને લાગતી ક્રિયા તિર્યંચ પ્રવેશનક
યોનિઓના ભેદ-પ્રભેદ મનુષ્ય પ્રવેશનક
વેદનાનું સ્વરૂપ અને તેના પ્રકાર
૨૯૭
૩૦૦
૩૧૨
૪૭૩
૧૦/૧
૪૭૫
૩૧૮
૩૨૦
૪૭૭
G!
૪૭૮ ૪૭૯
૪૮૧
૪૮૫
=
૪૮૮
૪૯0
૪૯૧
Page #18
--------------------------------------------------------------------------
________________
પ૭૦
10/૫
| વિષય પૃષ્ણકઉ.
વિષય
પૃષ્ણક ભિક્ષુ પ્રતિમા અને આરાધના ૪૯૨ ૧૧|| સંક્ષિપ્ત સાર
૫દર ૧૦૩] સંક્ષિપ્ત સાર
અધ્યયન પ્રારંભ
પ૬૪ દેવગમન શક્તિ ૪૯૬ શિવરાજર્ષિ ચરિત્ર
પ૬૪ અન્ય દેવની વચ્ચેથી નીકળવાની ક્ષમતા ૪૯૭ ચરમ શરીરી જીવનું સંઘયણ આદિ દોડતા અશ્વની ખુ-ખુ ધ્વનિનું કારણ
૫00 ૧/૧૦
| સંક્ષિપ્ત સાર ભાષાના ભેદ પ00 લોકના પ્રકાર
૫૮૩ ૧૦/૪ સંક્ષિપ્ત સાર ૫૦૩ ક્ષેત્રલોકના પ્રકાર
૫૮૩ ઉપોદ્યાત ૫૦૪ લોક-અલોકનું સંસ્થાન
૫૮૪ ચમરેન્દ્રના ત્રાયસ્વિંશક દેવ
૫૦૪ લોકમાં જીવ-અજીવાદિની પ્રરૂપણા ૫૮૬ બલીન્દ્રના ત્રાયશ્ચિંશક દેવ
૫૦૭ અધોલોકાદિના પ્રદેશમાં જીવાદિની પ્રરૂપણા | ૫૮૮ વૈમાનિક ઇન્દ્રોના ત્રાયસ્વિંશક દેવ ૫૦૯ લોકની વિશાળતા
૫૯૧ સંક્ષિપ્ત સાર
૫૧૨ અલોકની વિશાળતા
૫૯૩ ચમરેન્દ્રની અગ્રમહિષી અને તેનો પરિવાર | ૫૧૩ એક આકાશ પ્રદેશ પર અનેક જીવ પ્રદેશ પ૯૪ બલીન્દ્રની અગ્રમહિષી અને તેનો પરિવાર ૫૧૬ ૧૧/૧૧ સંક્ષિપ્ત સાર નવનિકાયના ઇન્દ્રોની અઝમહિષી-પરિવાર ૫૧૭ સુદર્શન શેઠ
પ૯૯ વ્યંતરેન્દ્રની અગ્રમહિષી અને તેનો પરિવાર | પ૧૯ કાલ વિષયક પ્રશ્ન
COO જ્યોતિષેન્દ્રોની અઝમહિષી અને તેનો પરિવાર પર
પ્રમાણકાલ વૈમાનિકેન્દ્રોની અગ્નમહિષી અને તેનો પરિવાર પર૩ યથાયુનિવૃત્તિકાલ
૬૦૪ ૧૦ | શક્રેન્દ્રની સુધર્માસભા અને ઋદ્ધિ
મરણ કાલ ૭-૩૪ ઉત્તર દિશાવર્તી ૨૮ અંતર્લીપ
પર૮
અદ્ધાકાલ શતક-૧૧
મહાબલ ચરિત્ર શતક પરિચય
પર૯ ૧૧/૧૨ સલિપ્ત સાર સંક્ષિપ્ત સાર
૫૩૦ શ્રમણોપાસક ઋષિભદ્રપુત્રની ધર્મચર્યા ઉદ્દેશકોનાં નામ
પ૩ર પુદ્ગલ પરિવ્રાજક ઉત્પલ સંબંધી ૩૩ દ્વાર
૫૩૩ શતક-૧૨ શાલૂક
૫૫૩ શતક પરિચય
૩૯ ૧૧૩) પલાશ
પપ૪ સંક્ષિપ્ત સાર ૧૧|૪| કુંભિક
પપદ ઉદ્દેશકોનાં નામ ૧૧/૫ નાલિક
પપ૭
| શંખ અને પુષ્કલી આદિ શ્રમણોપાસક ૪૩ ૧૧|| પદ્મ
૧૨/૨ સંક્ષિપ્ત સાર ૧૧/૭| કર્ણિકા
જયંતી શ્રમણોપાસિકા અને તેના પંદર પ્રશ્નો ૫૬ ૧૧|૮| નલિન પo |૧૨|૩| સાત નરક પૃથ્વીઓ
၄၄9
00
પs
૨
૪ર
પપ૮
૫૫
પપ૯
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ટાંક/ઉ.
વિષય
પૃષ્ણક
૭૩૮ ૭૩૯
૭૪૦ ૭૪૩ ૭૪૫
૬૮૮
959
૯૪
૭૦૪
૧૨/૫
૭૦૮
૧૨/૪] સંક્ષિપ્ત સાર
૬૯ ૧૨/૮| સંક્ષિપ્ત સાર પુદ્ગલ સંયોગ અને વિભાગ
દેવોની નાગ આદિમાં ઉત્પત્તિ અને મોક્ષ બે થી દસ પરમાણુ પુદ્ગલોનો
૬૭૧ શીલ રહિત તિર્યંચોની નરકગતિ સંખ્યાત પરમાણુ પુદ્ગલોનો
૮૫ ૧ર/૯/ સંક્ષિપ્ત સાર અસંખ્યાત પરમાણુ પુલોનો
પાંચ પ્રકારના દેવોનું વિવિધવિવરણ અનંત પરમાણુ પુદ્ગલનો
૯૧ ૧૨/૧૦[ સંક્ષિપ્ત સાર સપ્તવિધ પુદ્ગલ પરાવર્તન
આત્માના પ્રકાર ચોવીસ દંડકના જીવોમાં પુદ્ગલ પરાવર્તન | ૬૯૫ આઠ આત્માનો પરસ્પર સંબંધ એકત્વ દૃષ્ટિથી અતીતાદિ પુદ્ગલ પરાવર્તન ૬૯૭ આઠ આત્માઓનું અલ્પબદુત્વ બહુત્વ દૃષ્ટિથી અતીતાદિ પુદ્ગલ-પરાવર્તન ૭૦૧ આત્માનું જ્ઞાન-અજ્ઞાન અને દર્શન પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ
૭૦ર રત્નપ્રભાદિ પૃથ્વીનું આત્મત્વાદિ નિરૂપણ પુગલ પરાવર્તનનો નિર્વર્તનકાલ ૭૦૩ પરમાણુ પુદ્ગલ આદિની સરૂપતા પુદ્ગલ પરાવર્તનકાલનું અલ્પબહુત્વ
પરિશિષ્ટ પુદ્ગલ પરાવર્તનોનું અલ્પબદુત્વ ૭૦૫ ૧. ગાંગેય અણગારના ભંગ વિષયક સંક્ષિપ્ત સાર
૭૦૭
પદ અને વિકલ્પ સંખ્યા પાપસ્થાનમાં વર્ણાદિ પર્યાય
૨. વિવેચિત વિષયોની અકારાદિઅનુક્રમણિકા પાપસ્થાનવિરતિમાં વર્ણાદિ પર્યાય આકાશાન્તરાદિમાં વર્ણાદિ પર્યાય ચોવીસ દંડકોમાં વર્ણાદિ લેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાનાદિમાં વર્ણાદિ સર્વદ્રવ્યોમાં વર્ણાદિ
કર્મ પરિણામથી જીવની વિભિન્ન અવસ્થા ૧૨/૬ સંક્ષિપ્ત સાર
રાહુ દ્વારા ચંદ્રમાનું આવરણ રાહુના પ્રકાર ચંદ્ર અને સૂર્યના ગુણનિષ્પન્ન નામ
ચંદ્ર-સૂર્યના ભોગ ૧૨૭ સંક્ષિપ્ત સાર
લોકની વિશાળતા જીવનું સંસાર પરિભ્રમણ જીવોના અનંત જન્મ-મરણ જીવોના અનંત સંબંધો
Page #20
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
૨૩૯
ચાર્ટ અને કોષ્ટકોની સૂચિ ' વિષય | શ. ઉ. પૃષ્ટ વિષય પ્રયોગ પરિણત પુદ્ગલ
| વૈક્રિય શરીર બંધ પરકાયનું અંતર ૧. જીવના ભેદ-પ્રભેદની અપેક્ષાએ ૮ | ૧ | ૧૨ કાર્મણ શરીર પ્રયોગ બંધ ૨. પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ
આઠ કર્મબંધનાં કારણો ૩. શરીરની અપેક્ષાએ
પાંચ શરીર બંધની સ્થિતિ, સ્વકાય અંતર ૪. ઇન્દ્રિયોની અપેક્ષાએ
ઔદારિક, વૈક્રિય બંધનું પરકાય અંતર ૫. શરીર અને ઇન્દ્રિયની અપેક્ષાએ
પાંચ શરીર સર્વબંધ-દેશબંધનુંઅલ્પબદુત્વનું ૬.વર્ણાદિની અપેક્ષાએ
પાંચ શરીરબંધ સંબંધી વિવરણ વિસસા પરિણત પુલ
પાંચ શરીર બંધનો પરસ્પર સંબંધ ઔદારિક કાયયોગના ૪૯ ભેદ
પાંચ શરીર સર્વ-દેશબંધકોનું અલ્પબદુત્વ ઔદારિકમિશ્ર કાયયોગના ૩ર ભેદ
આરાધનાઓનો પરસ્પર સંબંધ વૈક્રિય કાયયોગના ૧૧૯ભેદ
પરમાણુઆદિમાંદ્રવ્યદેશાદિ આઠવિકલ્પો વૈકિયમિશ્રકાયયોગના ભેદ કાર્પણ કાયયોગના ૧૧ ભેદ
આઠ કર્મોમાં અન્ય કર્મની ભજના-નિયમા ૮ એકદ્રવ્ય પરિણત પુદ્ગલના ૧,૪૭૮ ભેદ
જબૂદ્વીપની ૧૪, ૫૬,૦૦૦નદીઓ ગતિ આદિ પંદર દ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
અસોચ્ચા-સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિ લબ્ધિ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાન
નરયિક પ્રવેશનકોની ભંગ સંખ્યા જ્ઞાન-અજ્ઞાનનો વિષય
| તિર્યંચ પ્રવેશનકોની ભંગ સંખ્યા જ્ઞાન-અજ્ઞાનની સ્થિતિ
મનુષ્ય પ્રવેશનકોની ભંગ સંખ્યા જ્ઞાન-અજ્ઞાનનું અંતર
દેવ પ્રવેશનકની ભંગ સંખ્યા સાંપરાયિક અને ઐર્યાપથિક કર્મબંધ
૧૯૦ દશદિશાઓના નામ, સ્વરૂપ આદિ પરીષહ અને કર્મનો સંબંધ
| દેવોની અગ્રમહિષીનો પરિવાર | કર્મબંધક અને પરીષહ
વેશ્યાના ૮૦ ભંગ બંધન પ્રત્યયિક બંધ
ઉત્પલના ૩૩દ્વાર વિશ્રસાબંધ
ઉત્પલાદિ આઠ ઉદ્દેશકમાં પરસ્પર અંતર પ્રયોગ બંધના ભેદપ્રભેદ
ક્રિપ્રદેશી આદિ સ્કંધોનાવિભાગોના ભંગ ઔદારિક પ્રયોગ બંધ દેશબંધની સ્થિતિ
રૂપી-અરૂપીબોલ ઔદારિક પ્રયોગ બંધ સ્વકાયનું અંતર
પાંચ દેવનું સંક્ષિપ્તવિવરણ ઔદારિક પ્રયોગ બંધ પરકાયનું અંતર
આઠ આત્માનો પારસ્પરિક સંબંધ વૈક્રિયશરીર પ્રયોગ બંધ
પરમાણુઆદિ ધોની સરૂપતાના ભંગ| ૧૨ વૈક્રિય શરીર સર્વબંધ-દેશબંધની સ્થિતિ વૈક્રિય શરીર બંધ સ્વકાયનું અંતર
ક ક ક ક
૧૩
પરપ
૧૯૭
પ૩૯ પપ૧
૨૦૯ |
૨૧૦
પ૧
14
Page #21
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
15
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
આ
16
TO
Page #23
--------------------------------------------------------------------------
________________
શુભ નામ
જન્મભૂમિ
પિતા
W
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રુષા
*
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
8320
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર. ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
17
Page #24
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
18
Page #25
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
- 19
Page #26
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
-
20
Page #27
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #29
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #30
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #31
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ચાલો આપણે પ્રથમ મૃતદેવતાને નમસ્કાર કરીએ. શ્રી ભગવતી જેવા અથવા કોઇપણ ગહન શાસ્ત્રોમાં જ્યારે ડૂબકી લગાવીએ ત્યારે દોર શ્રુતદેવતાના હાથમાં હોય છે. મૃતદેવતાને દોર સોંપ્યા વિના અથવા મૃતદેવતા આપણો દોર ન પકડે તો જેમ દોરી કપાયા પછી પતંગ નિરાધાર બની ગમે ત્યાં જઇ પડે છે પરંતુ જો મૃતદેવતા આપણી દોર સંભાળતા હોય, તો આપણે સુરક્ષિત રહી જ્ઞાનસાગરમાં કહો કે નીલગગનમાં કહો ગમે ત્યાં વિચરણ કરી શકીએ છીએ.
આજે આપણે આઠમાં શતકથી લઈને બાર શતક સમુદાય ઉપર વિવેચન કરી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના વિદ્વાન રત્નોએ આ શાસ્ત્રનો જે ખંડ તૈયાર કર્યો છે તેના ઉપર આમુખ લખવાની પ્રેરણા મળી છે. આ બધાં શતક ઘણાં ઘણાં રહસ્યમય ભાવોથી ભર્યા છે, તેમાં સામાન્ય બુધ્ધિથી કોઇપણ નિર્ણય લેવો, તે બહુ અનુકૂળ થઇ શકે તેમ નથી.
પરંતુ શાસ્ત્રકારે સ્વયં ભગવાન મહાવીરસ્વામીના શ્રીમુખથી પ્રશ્નના ઉત્તર રૂપ જે જે નિર્ણયો આપ્યા છે તે ઘણો નવો પ્રકાશ પાથરે છે. આ પ્રશ્નોની ખૂબી એ છે કે પ્રશ્નોના જવાબમાં શીધ્ર કોઇપણ તત્ત્વની વ્યાખ્યા કર્યા વિના તેમના ભેદ પ્રભેદનું વિવરણ કરવામાં આવે છે અને ઉત્તર રૂપે આવા ભેદ- વિભેદોથી સમજી શકાય છે કે પદાર્થનું વ્યાપક સ્વરૂપ હોવાથી એક પંકિત કે એક વાક્યમાં તેમનું નિર્વચન થઇ શકે તેવી સ્થિતિ નથી પરંતુ પદાર્થની અંદર રહેલા ઘણાં ઘણાં ભેદ અને વિભેદના કથનથી તે પદાર્થની ઊંડાઇ અને તેમનું વ્યાપક સ્વરૂપ નજર અંદાજ થાય છે. આ આખી શૈલી નિરાલી છે.
આ ખંડ પાંચ શતક ઉપર તૈયાર કરવામાં આવ્યો છે. આઠ, નવ, દસ, અગિયાર અને બાર. આઠમા શતકના પ્રારંભમાં એક વિશ્વ વ્યાપી ત્રિયોગ ઉપર અદ્ભુત પ્રકાશ પાથરીને સમગ્ર વિશ્વનું કર્તુત્વ, મિશ્ર કર્તુત્વ અને અકર્તુત્વનો ખ્યાલ આપી તે ભાવોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
- તે જૈનદર્શનનું એક પાયાનું દર્શન છે. વિશ્વમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેની ત્રિવેણી વિશ્વ પ્રસિધ્ધ છે. આ શતકમાં ભગવાન મહાવીરસ્વામીએ ઉપન્નઈ, વિગમેઇ, ઘુવઇવા, તેનો જે ઉલ્લેખ કર્યો છે, તેના અનુસંધાનમાં આપણે આ સ્થળે પ્રરૂપેલા ત્રિયોગનું વિવેચન કરી ત્રિવેણી અને ત્રિયોગનો પરસ્પર શું સંબંધ છે અને આ સિદ્ધાંતની સ્થાપના પાછળ શું રહસ્ય છે ? તે ઉપર દષ્ટિપાત કરીશું.
ત્રિવેણી બાબત કોઇપણ શાસ્ત્ર કે કોઇપણ મતોમાં લગભગ બે મત નથી, કારણકે તે વિશ્વમાં પ્રત્યક્ષ ઘટિત થતી ક્રિયા છે.
ઉત્પતિ, સ્થિતિ અને લય, તે જોઈ અને જાણી શકાય તેવી પદાર્થની સાક્ષાત ત્રિવેણી છે. સનાતન ધર્મમાં આ ત્રિવેણીને બુદ્ધિગમ્ય કરવા માટે ત્રણ દેવોની સ્થાપના કરવામાં આવી છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા એટલે ઉત્પતિ ક્રિયાના ધારક દેવ, સ્થિતિના પાલક વિષ્ણુ અને લયના પાલક મહેશ છે. તે દેવો પુરાણ ઇત્યાદિ ગ્રંથોમાં વિવિધ પ્રકારે ઉટપટાંગ સ્થિતિ-લય કરતાં હોય છે, તે બાબત અહીં વિચાર કર્યો નથી પરંતુ ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલી આ ત્રણે ક્રિયાઓ વિશ્વના મહાન દેવો જેવી છે. ત્યારબાદ દર્શનશાસ્ત્રીઓ કે તે શ્રધ્ધાળુ જીવોએ ઉત્પતિ કોના હાથમાં છે? ઉત્પત્તિના કર્તા કોણ છે? આ પ્રશ્નોના જવાબ રૂપે ઇશ્વરની સ્થાપના કરવામાં આવી છે. ઇશ્વર જેવી મહાન શક્તિના હાથમાં સમગ્ર કર્તુત્વ છે. તેમ શ્રધ્ધાથી સ્વીકારી ઇશ્વરભક્તિ દ્વારા ધર્મની સ્થાપના કરી છે.
જ્યારે જૈન દર્શનમાં કર્તુત્વને વિભાજિત કરી જીવાત્મા ઇચ્છાપૂર્વક જે કાંઇ ક્રિયા કરે છે, તે ઈચ્છા પૂર્વકનો એક પ્રયોગ છે અને તેનું કર્તુત્વ ક્રિયા કરનારના હાથમાં છે. કેટલીક ક્રિયાઓ વ્યક્તિ અને પદાર્થના સંયોગથી થાય છે, ત્યારે તે મિશ્ર કર્તુત્વવાળી ક્રિયા છે અથવા મિશ્ર પ્રયોગ છે. કેટલાંક પદાર્થો સ્વતંત્ર સ્વતઃ ક્રિયાશીલ થાય છે ત્યારે તેને અકર્તુત્ત્વની કોટિમાં મૂકીને અપ્રયોગાત્મક શ્રેણીમાં મૂક્યા છે. આમ કર્તુત્વ માટે પ્રયોગ બતાવીને પદાર્થોનું સ્વતંત્ર ઐશ્વર્ય સ્થાપિત કર્યુ છે. હકીક્તમાં ઇશ્વરનો પરિહાર નથી, પરંતુ બધાં દ્રવ્યો સ્વયં ઐશ્વર્યવાન હોવાથી ઇશ્વરનું રૂપ છે તેવો ભાવ પરોક્ષ રીતે પ્રગટ થાય છે.
શરીરધારી વ્યક્તિ ઇચ્છાપૂર્વક જે કાંઇ ક્રિયા કરે તેને કર્તા કહે છે. જ્ઞાનેચ્છા વૃતિમત્ત અર્જુર્વ આવો જ્યાં યોગ તે કર્તાની શ્રેણીમાં આવે છે પરંતુ પદાર્થનો સંયોગ મળે છે તો જ
(
26
)
Page #33
--------------------------------------------------------------------------
________________
**
પ્રયોગ કરનાર સફળ બને અને તો મિશ્ર કર્તૃત્વ છે. જેમ કોઇ ઢોલ વગાડે તો વગાડનાર વ્યક્તિ અને ઢોલ બંનેના યોગથી જ અવાજ ઉત્પન્ન થાય છે.
જે કે સૂક્ષ્મ દ્રવ્યો સ્વતંત્ર રીતે વર્ણાદિ પર્યાયો પામે છે ત્યાં અકર્તૃત્ત્વનો યોગ છે. આમ આપણે પ્રયોગ, મિશ્રયોગ, અયોગ અને અકર્તામાં અજીવનો સ્વતંત્ર પ્રયોગ છે તેને ત્રિયોગનું નામ આપ્યું છે અર્થાત્ કર્તા, મિશ્રકર્તા અને અકર્તા. કર્તા જીવદ્રવ્ય છે. મિશ્રકર્તામાં જીવ – અજીવ બંનેનો મિશ્ર પ્રયોગ છે. આ ત્રિયોગ પૂરી ત્રિવેણીનો નિયામક છે અર્થાત્ ઉત્પતિ, સ્થિતિ અને લય, તેનું સુકાન કર્તા, મિશ્રકર્તા અને અકર્તાના હાથમાં છે.
એક સમજવા યોગ્ય ભાવ અહીં આપણે જેને અકર્તા કહીએ છીએ તે જીવાશ્રિત છે. હકીકતમાં જે પદાર્થોને અકર્તૃત્ત્વ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, તે પદાર્થો સ્વયં પોતાની ક્રિયાના કર્તા છે અર્થાત્ તેનું ઉપાદાન કારણ તે પર્યાયોને જન્મ આપે છે. અહીં કારણ સ્વયં કર્તા રૂપે છે પરંતુ આ ક્રિયા કરનાર જીવ ન હોવાથી તથા તેનામાં જ્ઞાન અને ઇચ્છાનો અભાવ હોવાથી તેને અકર્તા કહ્યા છે. ત્યાં ફક્ત ઉપાદાન આદિ કારણ હોવાથી તે કારણ માત્ર છે, કર્તા નથી.
આ પ્રકરણમાં આગળ કોણ વધારે ઝેરી છે ? અથવા કયા જીવો વધારે વિષમય એટલે ઝેરથી ભરેલાં છે ? તેવો પ્રશ્ન ગૌતમ સ્વામી પૂછે છે. ઉત્તરમાં ભગવાને સમગ્ર જીવરાશિને કેટલાં અંશો હાનિકર્તા છે, તેનું વિભાજન એક વૈજ્ઞાનિક અને સામાજિક બંને રીતે એક સાથે કર્યું છે અને વિષાક્ત ભાવોને અલગ અલગ દ્દષ્ટિકોણથી જોયા છે, આપણે તેની ચૌભંગી જોઇએ તો ખ્યાલ આવશે કે આ દ્દષ્ટિકોણ પરિણામજનક ભાવોને આધારે પ્રગટ કર્યો છે.
૧)
૨)
૩)
AB
-
એક ઝેર એવું છે કે પ્રત્યક્ષ અનુભવમાં આવતું નથી પરંતુ સૂક્ષ્મભાવે વ્યાપક હોવાથી એક પ્રદૂષણનું કામ કરે છે. આ પ્રથમ ભંગમાં પ્રત્યક્ષ ઝેરનો અનુભવ નથી પણ તેનું પરિણામ ઘાતક છે, પરિણામે જીવનનો નાશ કરતો નથી.
પ્રત્યક્ષ બહુ પીડાજનક છે પરંતુ પ્રાણઘાતક નથી અર્થાત્ પરિણામે જીવનનો નાશ કરતું નથી. વીંછી, ભમરી, ઇત્યાદિનું વિષ.
પ્રત્યક્ષ આનંદ રૂપ અથવા મધુર લાગે છે પણ પરિણામે પ્રાણઘાતક છે. જેમકે
27
Page #34
--------------------------------------------------------------------------
________________
**
સર્પાદિનું વિષ તથા મીઠું ઝેર, કિંપાકફળ આદિ.
પ્રત્યક્ષ પીડાજનક છે એટલું જ નહીં પણ ઘણાં જનસમૂહને પીડા આપે છે અને પરિણામે પણ ઘણાં માણસોને મૃત્યુ આપે, તેવું ગોઝારું અને હત્યાનું વિષ છે. જેમ કે હઠાગ્રહી, હિંસક, અહંકારી, વૈરબુધ્ધિવાળા મનુષ્યનું ઝેર. આ ભાવાત્મક ઝેર છે.
પ્રગટ રીતે સૂક્ષ્મ જાતિના જીવોના વિષનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી પરંતુ આખા પ્રકરણમાં અધ્યાહાર રૂપે સૂક્ષ્મ જાતિના જીવો પણ ઝેરથી ભરેલાં છે, તેવું અનુમાન થઇ શકે છે. શાસ્ત્રના કેટલાક ભાવો અનુચ્ચારિત હોય છે. અભ્યાસીઓએ અનુમાનથી આ ભાવોની અભિવ્યક્તિ કરવામાં ધ્યાન દેવું જોઇએ. સૂક્ષ્મ જીવો (એક પ્રકારના બેક્ટેરીયા) પણ વિષાકત હોય તેમ સમજી શકાય છે. બાકીના ત્રણ ભેદ શાસ્ત્રકારે જાતિજનિત વિષમાં પ્રદર્શિત કર્યા છે અને તે જ રીતે લબ્ધિજન્ય ઉત્પન્ન થતાં વિષનું કથન પણ શાસ્ત્રકારે કર્યુ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પરિણામજનક વિષથી સાવધાન રહેવાનું છે અને મનુષ્ય આવા ચોથા પ્રકારના વિષનું પાત્ર ન બને તે માટે બોધપાઠ આપ્યો છે. કર્મોદયથી વિષાક્ત બનેલા જીવોનો જન્મજાત સ્વભાવ છે તેમ સમજવાનું છે. તે માનવજાતિના દુશ્મન છે અને મારી નાંખવા યોગ્ય છે, એવું સામાન્ય મનુષ્ય માને છે અને સાપ તથા વીંછીને દુશ્મન માનીને મારી નાંખે છે પણ તેવું હિંસાકારી પગલું ન લેતા તે જીવોને સતાવવા નહીં અને તેનાથી દૂર રહેવું, તેવો અહીં નૈતિક અને સામાજિક ઉપદેશ આપ્યો છે. આખી ચૌભંગી વિષમય ભાવોનું સ્પષ્ટીકરણ કરે છે.
શ્રી ભગવતીસૂત્રમાં ઘણા ઘણા પ્રકરણો ઘણી રીતે મીંમાસા કરવા યોગ્ય છે. તે સંપાદન કર્તાઓ કરી રહ્યા છે. અહીં અમે તેનો સંકેત માત્ર કર્યો છે.
શાસ્ત્રમાં જૈન શ્રમણોને આહારદાન આપવા બાબત એક અટપટુ વિધાન જોવા મળે છે. પ્રશ્ન ઘણો ગૂઢ ભાવે પૂછવામાં આવ્યો છે. જે કોઇ નિર્દોષ, શુદ્ધ આહાર અર્પણ કરે તો તે ક્રિયા કેવી છે ? અને સાધારણતઃ ભક્તિમાં આવીને જેમાં થોડો આરંભસમારંભ થતો હોય તેવો આહાર જૈન શ્રમણને આપે તો તે ક્રિયા કેવી છે ? આ આખો પ્રશ્ન ગૂઢ ભાવે રજૂ કર્યો છે. આહાર ગ્રહણ કરનાર બે પ્રકારના શ્રમણો છે.
(૧) આચારનિષ્ઠ સાધુ, ૨) સાધુના વેશમાં હોવા છતાં સાધુક્રિયાથી રહિત સાધુ.
AB
28
Page #35
--------------------------------------------------------------------------
________________
તેમાં દાતાનો ઉલ્લેખ નથી, પરંતુ બે જાતની ક્રિયા બતાવીને એકને પાપ લાગતું નથી અને બીજાને થોડું પાપ લાગે છે તેમ જણાવ્યું છે.
જૈનોની સૂક્ષ્મ ગણનામાં અને આરાધનામાં ક્રિયાની બે ધાર સ્પષ્ટ થાય છે. એક ધારથી પાપ ધોવાય છે તેને જૈન શાસ્ત્રો નિર્જરા કહે છે અને બીજી ધારથી પુણ્ય બંધાય છે અને ભાવ કનિષ્ઠ હોય તો પાપ બંધાય છે, તેવો વિધેયાત્મક ઉલ્લેખ કર્યો છે. નિર્જરા તે ક્રિયાનું વિધેયાત્મક પાસું છે અને આ માપદંડથી જૈનશાસ્ત્રમાં પાપ ધોવાની કે પુણ્ય - પાપ બાંધવાની ગણતરી થાય છે. ૧) સુપાત્રદાન આપે અને નિર્દોષ વિધિથી આપે તો પાપ ધોવાય છે, આ લાભ
આહાર દેનારને થાય છે. ૨) સુપાત્રને દાન આપે પણ થોડી સદોષ વિધિથી આપે, તો પાપ ધોવાય અને અલ્પ
પાપ બંધાય છે, તેવું વિધાન છે. કપાત્રને સદોષ કે નિર્દોષ વિધિથી આહાર આપે તો તે પાપનું કારણ છે.
જૈન શ્રમણો માટે ઉપરના બે પ્રકાર માનીએ તો વાંધો નથી પરંતુ આ ત્રીજું વિધાન સોળ આના સ્વીકારવામાં આવે અને મીંમાસા કર્યા વિના કેવળ શબ્દનો જ અર્થ કરવામાં આવે તો માનવજાતિનો આખો પુણયમય માર્ગ ખંડિત થઈ જાય છે. સુપાત્ર અને કુપાત્રની વચ્ચે એક સામાન્ય પાત્રતા હોય છે તે ભૂલવાનું નથી. શાસ્ત્રોના આ વાક્યોએ તે બાબતમાં મૌન રહીને ફક્ત તેવા પ્રકારના કુપાત્રો, તેમ લખીને, કુપાત્રને દાન આપવાથી પાપ લાગે છે, તેવા સામાન્ય જનપ્રવાહને માન આપ્યું છે. અહીં અભ્યાસીઓએ સમજવાનું છે કે વચગાળાના દયાપાત્ર જીવોને આહારદાન આદિ સહાયતા રૂપે આપવાથી દોષ લાગતો નથી. લાગે તો પણ બહુધા પુણ્ય અને અલ્પ પાપ લાગે તેવું વિધાન તરી આવે છે. વાક્યના પ્રારંભમાં જ લખ્યું છે કે તેવા પ્રકારના અર્થાત્ પાપાચારથી ભરેલા કુટિલ કે તાંત્રિક જીવોનું ગ્રહણ થાય છે કે નહીં દયાપાત્ર જીવો.
જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટપણે જેનો નિષેધન કર્યો હોય અને મૌનભાવે વિધાન કર્યુ હોય તો તેવા, પુણ્ય માર્ગને રૂંધવા માટે ઉપદેશ આપ્યો નથી તેમ સમજવાનું છે.
પુણ્ય માર્ગ તે પવિત્ર ભાવનાનું ફળ છે. દાતાની ભાવના પવિત્ર હોય, તો તે
Page #36
--------------------------------------------------------------------------
________________
કોઇપણ પરમાર્થ માર્ગનો સ્વીકાર કરે અથવા નિઃસ્વાર્થભાવે પરોપકારના કાર્યો કરે, તો તેનો જૈનદર્શન અથવા દેવાધિદેવો ક્યારેય નિષેધ કરી શકે નહીં. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કે અપક્રાંતિનો એક માપદંડ છે કે કષાયનો હ્રાસ અને કષાયની વૃદ્ધિ. કષાય ઘટે તો ઉત્ક્રાંતિ અર્થાત્ નિર્જરા થાય અને કપાય વધે તો અપક્રાંતિ અર્થાત્ પાપ બંધાય. પુષ્ય તો ફક્ત વચગાળાનું તત્ત્વ છે. જ્યારે કષાયનો હ્રાસ થાય અને ગુણોનો ઉદ્ભવ થાય ત્યારે પુણ્યનો બંધ થાય છે અને આ વખતે દાતાનો વિવેક પણ જાગૃત હોય છે એટલે સાક્ષાત્ પાપકર્મ કરવા માટે, તેવા પાપાત્માને સહાય કરવા માટે દાન કરે નહીં તે સમજાય તેવું છે. તે સમયમાં ધર્મના નામે સાધુઓ કે ફકીરો કે તાંત્રિકો વિવિધ પ્રકારની અંધશ્રધ્ધા ભરેલી ક્રિયાના અનુષ્ઠાનો કરતાં-કરાવતા હતાં અને તેને ભોજનાદિ આપવાથી પાપ થાય તેવું એક માત્ર શાસ્ત્રકારનું મંતવ્ય છે માટે આ સૂત્રનો શબ્દાર્થ ન લેતાં તેનો તાત્પર્યાર્થ લઇ લક્ષ્યાર્થ સમજવો જોઇએ અને તેનો સીમિત ક્ષેત્રમાં જ ઉપયોગ કરવો જોઇએ. સર્વભોમ ક્ષેત્રમાં જો તેનો પ્રયોગ થાય તો જૈન ધર્મને ઘોર અન્યાય થાય છે.
ભગવતી સૂત્રમાં જયંતિબાઇ શ્રાવિકાના પ્રશ્નો સોળઆના રાજનૈતિક છે અને ભગવાન મહાવીરે આપેલો જવાબ પણ સમગ્ર સમાજના ઉત્થાન અને પતનનો સ્પર્શ કરે છે તેથી અહીં ચાર પંક્તિ લખીને આ ખંડનું મંતવ્ય સમાપ્ત કરશું.
બળવાન થવું કે નિર્બળ થવું, તે બે અવસ્થામાંથી કઇ અવસ્થા સારી? સ્પષ્ટ રીતે ઉત્તર આપ્યો છે કે પાપાત્માનું નિર્બળ થવું અને ધર્માત્માનું સબળ થવું સારું. આ ઉત્તર પરોક્ષ રીતે સમગ્ર રાષ્ટ્ર કે રાજ્યશક્તિ સાથે સંબંધ ધરાવે છે. રાષ્ટ્રની શક્તિ પાપાત્માના હાથમાં જાય તો ખુદ્ધ ખુલ્લા અધર્મ, અન્યાય અને પાપાચારની વૃદ્ધિ થાય પરંતુ રાષ્ટ્રશક્તિ નીતિ અને ધર્મ સાથે જોડાય તો અમંગલ તત્ત્વોનો હ્રાસ થાય, ઘટોતરી થાય અને સમાજમાં મંગલભાવો અને નૈતિક ઉત્થાન થાય. ખરું પૂછો તો આ ઉત્તર એક વ્યક્તિ માટે નથી. દીર્ધ દષ્ટિએ સ્થાપેલો સિદ્ધાંત છે. વ્યક્તિગત આત્મકલ્યાણ કરનારાઓ માટે આ એક સચોટ વિકાસનો પ્રત્યુત્તર છે. “તું તારું કલ્યાણ કરી લે, વિશ્વ કે સમાજ સાથે તારે કાંઈ લેવા દેવા નથી.' તેમ કહેનારા સમાજને ઊંડા કૂવામાં ધકેલી દે છે. જ્યારે જૈન શાસ્ત્રો જેવા સૂક્ષ્મ દષ્ટિવાળા અને સૂક્ષ્મ અહિંસાનું કથન કરનારા શાસ્ત્રોમાં આ સિદ્ધાંતની પ્રરૂપણા ઘણી જ
&
30
0
.•
Page #37
--------------------------------------------------------------------------
________________
મહત્વપૂર્ણ છે. જયંતિબાઇનો બીજો પ્રશ્ન પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. આ રીતે બે ત્રણ વિષયની અમે ટૂંકી ચર્ચા કરી છે. ભગવતીના ગંભીર ભાવસાગરમાં પૂર્ણ રીતે ડૂબકી મારવી એ આપણી બુદ્ધિને પડકાર આપે એવી સ્થિતિ છે.
ધન્ય છે અમારા ગચ્છના વિદૂષી મહાત્મા મંડળને જેઓએ સમગ્ર ભગવતીની વ્યાખ્યા સાથે અનુવાદની માળા અભ્યાસીઓને અર્પણ કરી છે અને જે જાતની છણાવટ તથા ઉત્તમ પ્રકાશન ઉપર ધ્યાન આપી ગ્રંથોનું જે સુંદર નિબંધન કર્યું અને ગુરુ પ્રાણ ફાઉન્ડેશનને અમર કીર્તિનો હાર પહેરાવ્યો છે, તે ફક્ત ધન્યતા આપી સંતોષ માની શકાય તેમ નથી. આ ભગીરથ પ્રયાસ માટે પૂરું જૈન જગત આપનું ઋણી બન્યું છે. ફક્ત જૈન જગત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્ય, જૈન સાહિત્ય અને જૈન આગમોને ગુજરાતી વાચા મળી છે. ગુજરાતમાં પ્રસરેલો મહાન જૈનધર્મ ગુજરાતી ભાષાના અવલંબનથી સમસ્ત ગુજરાતી પ્રજાને એક ઉત્તમ ભોજન પીરસે છે.
આખો આ પુરુષાર્થ શ્રી લીલમબાઇ મ. જેવા સિધ્ધ હસ્ત અને તપસ્યાથી તપેલા સાક્ષર જૈન સાધ્વી રૂપે પોતાના શિષ્યવૃંદને અદ્ભત રૂપે તૈયાર કરી, દસ વર્ષ સુધી લગાતાર પુરુષાર્થ કરી કરોડોના ખર્ચે જે આ આગમ વાટિકા તૈયાર કરી છે, તે પરિભ્રમણ કરતાં પરિવ્રાજક જૈન સંતો તથા અભ્યાસીઓ માટે વિશ્રાંતિસ્થલી બની છે. પુન : પુનઃ આ શારદાની ઉપાસનાને મસ્તકે વધાવી લેતાં મને જે સંતોષ થયો છે તે શબ્દાતીત છે.
- પૂ. જયંતમુનિ મ.સા.
પેટરબાર.
Page #38
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પાપ પ્રજાને જ્ઞાન ઉજાળે તેવા જિનવાણીના અનૂઠા અનુષ્ઠાન ભગવતીજીમાં ભય છે રત્નત્રય રચિત ખંતિધર્મ ખચિત જિનાજ્ઞાનું પાલન કરીને અનેક આત્મા તર્યા છે. સ્વાધ્યાયમાં લીન રહું, પરમ પ્રાણ પ્રગટાવું તેવા ભાવ અંતરમાં સતત વહ્યા કર્યા છે. પંચ પરમેષ્ઠી પસાથે સંપાદન કાર્ય યથાર્થ બને
તેવા ચિંતન ઝરણા ઝયાં કયાં છે. જ્ઞાનપિપાસુપરમાત્માઓ! :
આપશ્રીની સમક્ષ સ્વ-પર પ્રકાશક, સંશયનાશક, વૃતિપ્રશાસક, નિયમ નિયામક સદનુષ્ઠાન સાધક, મૃત્યુમારક, જન્મવારક, ભવજલતારક, સ્વરૂપ સંધાનકારક ભાવોથી ભરેલું આઠ-નવ-દસ-અગિયાર-બાર એવા પંચ શતકથી વિભૂષિત સો ઉદ્દેશકથી સુશોભિત વિવિધ શબ્દ સુમનગણ, ગહન તત્ત્વરૂપ ગુલ્મોનો ગુલદસ્તો, પાંચમું અંગ શ્રી ભગવતીજી સૂત્રના ત્રીજા ભાગરૂપે, શ્રી ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ૧૯મું આગમ રત્ન મુજરારૂપે સમાજ સમક્ષ સાંદ્રોલ્લસિત ભાવે પ્રગટ કરીએ છીએ. અત્થાગમે જિનવાણી છે. સુત્તાગમ ગણધરવાણી છે. ગુજરાતી અનુવાદનો અલ્પ પ્રયાસ અનુવાદિકાનો છે.
"જે પાઠકો માટે કલ્યાણનો હેતુ થાઓ. સર્વ જીવો શાસનરસિક થાઓ. શુભંભવતુ"
આપણે ભગવતીજીના બે ભાગમાં સંપાદકીય લેખમાં કર્મચેતન જ્ઞાન ધારામાંથી જન્મેલા બે પુત્રો કષાયાનંદ-વિષયાનંદકુમારોને ભાવવાહી પરિણતી દેવીના પુત્રો તરીકે ઉપસ્થિત કર્યા છે, તે સાંતતાદેવી પાસે પોષણ પામી રહ્યા છે. સાવકી માતાને છોડી નિજ માતા પાસે પ્રશસ્ત પરિણામે વૃદ્ધિ, તુષ્ટિ, પુષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
તે કમારો
તે ભગવતી મૈયાની પ્રયોગશાળાનો પ્રયોગ અપનાવી સમ્યગુદષ્ટિ સંપન્ન થઈ ગયા છે. નિશદિન અભ્યાસ કરતાં સાત ખંડના પ્રયોગો તેઓને આત્મસાત બની ગયા છે.
| આઠમું શતક પ્રયોગઃ ૧ – [ભગવતી મૈયા] કુમારો ! આજે તમને આઠમા ખંડમાં પ્રવેશ કરાવું છું. તમે હવે વિશુદ્ધ પ્રજ્ઞાશીલ બની રહ્યા છો. આ ખંડમાં દસ પ્રયોગો છે. તેમાં પ્રથમ પ્રયોગ પુદ્ગલ વિષયક છે. જીવ અને અજીવ પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ અલગ છે. તે તમે જાણીને અનુભવી રહ્યા છો અને આત્મમસ્તી માણી રહ્યા છો.
જીવ જ્યારે કષાય અને વિષય દ્વારા પુદ્ગલ તરફ આકર્ષણ પામે છે ત્યારે જીવનો પુરુષાર્થ તે બાજુ વહે છે. તે વહેવડાવવાની સહાયતા યોગ કરે છે. યોગરૂપ સાધનના માધ્યમે પૌલિક સામગ્રીને ખેંચી વસ્તુના રૂપમાં પરિણત કરી દે તેને પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. પુદ્ગલ પરમાણુઓ સંયોગ સંબંધથી સ્વયં પરિણત થઈ જાય તેને વિસસા પરિણત પુગલ કહેવાય છે. જેમાં પ્રયોગ અને વિસસા આ બંને ક્રિયા દ્વારા પરિણત પુદ્ગલ થાય તે મિસસા પરિણત પુદ્ગલ કહેવાય છે.
આ રીતે પુદ્ગલો અલગ અલગ વિભાજિત થઈને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના રૂપમાં પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિકના રૂપમાં શરીર રૂપે ગોઠવાઈ જાય છે. ત્યારપછી તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ગુણોની પર્યાયો પરિણત થાય છે. જે જીવે જેટલા પ્રદેશ બંધનું કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ બંધ ઉપસ્થિત થાય છે. તેની શક્તિનું માપ અનેક ડિગ્રીથી મપાય છે. એકથી લઈ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા પરમાણુઓ સાથે મળીને કાર્યવાહી કરે છે.
અનંતશક્તિનો પુંજ એવો આ આત્મા લૂલો બની પુલપિંડના વાહનથી ચાલીને જીવન વિતાવે છે. તે વાહનનું વિજ્ઞાન પરમાત્માએ ગણિતાનુયોગથી દર્શાવ્યું છે. આ ગણિત જાણવામાં તમોને ખૂબ મઝા પડશે. તમારું ચિત્ત એકાગ્ર થશે. જીવોની ગતિ, દંડક અને કર્મના ભાંગા તમે પોતે જ આ ઉદ્દેશકથી બનાવો. ત્યારપછી તેને હેય જાણી, તેની આસક્તિ છોડો. એક આત્મા જ ઉપાદેય છે તેનું જ સ્મરણ, ભજન કરો. પ્રયોગ : ૨ ઃ- [ભગવતી મૈયા] જુઓ કુમારો ! આપણે પૌદ્ગલિક રચનાનું શરીરરૂપી ભાજન કેમ બને છે તે જોયું. જીવ તે શરીરમાં વાસ કરે છે. જીવમાં થતાં વિષય કષાય રૂ૫ અધ્યવસાયના વિષથી વાસિત થયેલા શરીરના અવયવ રૂ૫ દાઢામાં
Page #40
--------------------------------------------------------------------------
________________
1
( 5.
ઝેર ઉત્પન્ન થાય છે. તેને આશીવિષ કહે છે. આ આશીવિષ બે પ્રકારના હોય છે– જાતિ આશીવિષ અને કર્મ આશીવિષ. (૧) જન્મથી જ આશીવિષવાળા જીવ. સર્પ, દેડકાં, વીંછી, મનુષ્ય વગેરે જાતિ આશીવિષ કહેવાય છે. (૨) તપશ્ચર્યા કરતા તપસ્વીને લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેને કર્મ આશીવિષ કહે છે. આ લબ્ધિ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પંચેન્દ્રિય અને દેવતામાં પણ હોય છે. દેવોને તે લબ્ધિ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. પરલોકમાંથી આશીવિષવાળો માનવ અથવા પશુ દેવગતિમાં જન્મ ધારણ કરે, તે પૂર્વના સંસ્કાર રૂપે લાવ્યો હોય છે. તેનો પ્રભાવ ફક્ત અપર્યાપ્તાવસ્થા સુધી જ દેવમાં રહે છે. ત્યારબાદ દેવોના પર્યાપ્તામાં આશીવિષ લબ્ધિ હોતી નથી. આ તમે બરાબર મનન કરજો. આ ઉદ્દેશકમાં તેની ચર્ચા છે.
ઘાતકર્મના આવરણવાળા જીવને છvસ્થ કહ્યા છે, તે દસ વસ્તુને જાણી કે જોઈ શકતા નથી, ધર્માસ્તિકાય આદિ. ઘાતકર્મના ક્ષય કરનાર કેવળી ભગવાન દસદસ વસ્તુ જાણી-જોઈ શકે છે. જાણવા-જોવાનો સ્વભાવ આત્માના જ્ઞાન-દર્શન ગુણમાં હોય છે. તે જ્ઞાન દર્શન કેટલા, કોને કોને હોય છે, તેના ભેદ પ્રભેદ પ્રજ્ઞા વડે તમારે જાણી લેવા. પ્રયોગઃ ૩ - [કષાયાનંદ કુમાર મૈયા! સઘળા એકેન્દ્રિય જીવોને કાયા નાની મોટી અંગુલના અસંખ્યાતમાં ભાગની કહી છે. તો પછી વૃક્ષ તો એકેન્દ્રિય છે. તે આવડું મોટું કેમ છે? મૈયા - કુમાર ! તમારો પ્રશ્ન મઝાનો છે. તે જીવોએ પ્રદેશબંધનો પ્રચય અધિક કર્યો હોય, તેથી એક હજાર યોજનની કાયા થઈ શકે છે. તેની નેશ્રામાં અનેક જીવો હોય છે. તે નાની કાયાવાળા હોય છે. વૃક્ષો ત્રણ પ્રકારના જીવોવાળા હોય છે. યથા– અનંત, અસંખ્યાત, સંખ્યાત. તેમાં ફરીથી બે પ્રકાર હોય છે– (૧) એક બીજવાળું (૨) બહુ બીજવાળું. તે સર્વ જીવો કર્માધીન દેહ ઉપાર્જન કરે છે.
કુમારો! એક આશ્ચર્યકારી બીના તમને કહું છું. પંચેન્દ્રિય જીવ– ગાય, બળદ, મનુષ્ય વગેરે શરીરધારી હોય છે. તેના અવયવોનું કોઇપણ કારણથી છેદન થાય, ટુકડે-ટુકડા થઈ અલગ પડે તો તે અવયવોની વચ્ચે જીવના પ્રદેશોને કોઈ શસ્ત્રથી કાપી-તોડી-ફોડી-બાળી-જાળી શકતા નથી. તે આત્મપ્રદેશો સળંગ-અખંડ-અરૂપી હોય છે. તે બધા એક સાથે જીવમાં જ સંકોચાઈને એકત્રિત થઈ જાય છે. સંસારી જીવો કે મોક્ષગામી જીવોમાં સ્વયં શુદ્ધ આત્મકાય જ અસંખ્યાત પ્રદેશથી યુક્ત છે. તે આત્મપ્રદેશો અરૂપી છતાં કર્મધારી જીવો માટે કાર્મણ શરીરથી યુક્ત શરીરોમાં વ્યાપક
( ).
34
Page #41
--------------------------------------------------------------------------
________________
1
( 5.
થઈને રહે છે અને ભવભ્રમણ કરે છે. નરકાદિ ભવ કરવા માટેની પૃથ્વી સાત પ્રકારની છે અને મોક્ષગામી જીવો શરીરનો સથવારો છોડી સિદ્ધાલયમાં વાસ કરે તે આઠમી પૃથ્વી છે. કુમારો ! તેનું મનન ચિંતન કરવા આ ઉદ્દેશકનો અભ્યાસ ખાસ કરવો. પ્રયોગઃ ૪ – કુમારો! ઉપરોક્ત પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલી કાયા દ્વારા જીવ પાંચ ક્રિયા કરે છે અને તે ક્રિયા દ્વારા જીવ કર્મ સંપત્તિનો વારસદાર થાય છે. આ ક્રિયાનું જગત પ્રજ્ઞાપના સૂત્રથી તમારે જાણી લેવું. પ્રયોગ : ૫ ઃ- [વિષયાનંદ કુમાર] મૈયા ! આ વાત સાંભળી અમારી જિજ્ઞાસા વધતી જાય છે, જીવ મરતો નથી તેવી શ્રદ્ધા તો પાકી થઈ ગઈ છે. કાયાની માયા છોડવા શું પ્રયત્ન કરવો તેનો માર્ગ પ્રકાશો.
મૈિયા કુમારો! આસક્તિ છોડવા પ્રયત્ન કરવો પડે છે. તેની વાત આ ઉદ્દેશકમાં પ્રભુએ પ્રરૂપી છે. દેશવિરતિ શ્રાવક બે ઘડીનું સામાયિક કે ત્રીસ મુહૂર્તનો પૌષધ કરે છે. ત્યારે તેના ચિંતનના સ્તર ઉપર કાયાથી માંડી માતા, પિતા, પત્ની, ઘર વખરી આદિ મારા નથી, તેવા જોરદાર સંસ્કાર પાડે છે અને કદાચ તેની વસ્તુ ચોરાઈ જાય તો કાયાને સ્થિર રાખે છે. છતાં મારાપણાની મમતા તેઓને સંપૂર્ણ છૂટતી નથી. તેથી સામાયિક પૂરી કરીને તેની શોધ કરવા જાય છે. મારાપણાની માલિકીનો ત્યાગ તેને તેટલા સમય પૂરતો જ હોય છે. તેના વ્રતોનું વર્ણન ૪૯ ભાંગાઓથી દર્શાવ્યું છે. તેમજ ગોશાલકના શ્રાવક અને વીતરાગના શ્રાવકમાં શું તફાવત છે? તે બધા મૃત્યુ પામીને ક્યાં સુધી જાય છે? તેની વાત આચરણની પ્રક્રિયા ઉપર નિર્ભર છે. હે કુમારો ! આસક્તિ છોડવા તમારે ભરચક પ્રયત્ન કરવો જોઈએ. પ્રયોગઃ - [મૈયા] કુમારો ! આ પ્રયોગમાં આહારદાન વિધિ, નિગ્રંથ નિગ્રંથીના અકૃત્યની આલોચના વિધિ, તેમની પ્રાયશ્ચિત્ત વિધિ; તેમજ આરાધક-વિરાધક વિષયક સમજૂતી આપી છે.
તે ઉપરાંત દીપક જલે છે, તેમાં શું જલે છે? તેની સમજણ; એક જીવ એક ઔદારિકાદિ શરીરને આશ્રયે કેટલી ક્રિયાવાળો હોય, તેની સૂક્ષ્મ ગણિત વિધિ; તેવી જ રીતે વૈક્રિય શરીરાદિના આશ્રયે કેટલા દંડકના જીવો કેટલી ક્રિયા બાંધે છે? વગેરે સર્વ વર્ણન છે તે તમારે વાંચી લેવું. પ્રયોગ : ૭ – [ભગવતી મૈયા] એ કુમારોના વદન ઉપર દષ્ટિ સ્થિર કરીને કહ્યું – કુમારો! સુંદર સંદર્ભવાળી રમુજભરેલી જ્ઞાન ચર્ચાની વાત હું કરું છું, તે તમે એકાગ્ર
Page #42
--------------------------------------------------------------------------
________________
ચિત્તે સાંભળો.
એકદા પ્રભુ મહાવીર રાજગૃહ નગરના ઉધાનમાં સમોસર્યા, પ્રભુના સંતો પાસે અન્યતીર્થિકો આવ્યા. નિગ્રંથ મુનિવરોથી અજાણ અન્યતીર્થિક સંતોએ નિગ્રંથ મુનિવરો ઉપર આક્ષેપ મૂકતા કહ્યું– તમે અજ્ઞાની-અદત્ત લેનાર છો, અસંયત છો વગેરે.
આ વાત સાંભળી સ્થવિર ધ્યાનયોગી મહાત્માઓએ શાંત ચિત્તે ઉપરોક્ત આક્ષેપનું કારણ પૂછ્યું.
અન્યતીર્થિકોએ કારણ દર્શાવ્યા, નિગ્રંથ મુનિએ તેના યુક્તિ-પ્રયુક્તિ પ્રદર્શક સવાલના જવાબ આપ્યા તેમાં, અન્યતીર્થિકોની જ અજ્ઞાનતા અને અદાગ્રહણતા પ્રગટ કરી દીધી. કુમારો! ખરેખર તે વિચારણીય છે. તમારે તેને તીક્ષ્ણ પ્રજ્ઞા વડે જાણવા માટે ઉદ્દેશક ખોલીને વાંચવો અને જે ન સમજી શકો તેની નોંધ કરજો. પ્રયોગ: ૮:- ભગવતી મૈયા] કુમારો ! આ પ્રયોગમાં કષાયમાંથી ઉત્પન્ન થયેલા આવેશના વેગો શું-શું કરે છે તેની માત્રાનું વિજ્ઞાન પ્રભુએ દર્શાવ્યું છે.
કષાયની માત્રા જ્યારે માજા મૂકે છે ત્યારે આત્મા અંધ બની જાય છે અને તે ક્રોધી આત્મા આચાર્ય-ઉપાધ્યાય, સ્થવિર ભગવંતોના પ્રત્યેનીક બની જાય છે; તેઓના છિદ્ર શોધ્યા કરે છે; શત્રુતાની પરંપરામાં વૃદ્ધિ કરે છે; અનેક પ્રકારના પ્રત્યેનીક થવાના ભાવો ઊભા કરીને જ્ઞાન, દર્શન-ચારિત્રના પ્રત્યેનીક બની સંયમી જીવન હારી જાય છે. તેથી હે કુમારો! કષાયની ઉપશાંતિ કરી વ્યવહાર ધર્મને જાણીને જિનાજ્ઞા પાળવી.
સંપરાય ક્રિયાથી બંધાયેલા બંધની પરંપરા ક્યાં સુધીની છે, તેને આ ઉદ્દેશકમાંથી વાંચી, કર્મપ્રકૃતિના બંધ જાણવા; પરીષહ જીતવા; દર્શન મોહકાંક્ષા છોડવી; સૂર્ય-ચંદ્રના ભાવો જાણવા; ત્યારપછી આ બધું હેય છે, તેમ જાણી, બંધ વિચ્છેદ કરી, ઐર્યાપથિક ક્રિયામાં આવવું, સંપૂર્ણ ઘાતિ-અઘાતિ કર્મનો ક્ષય કરવો. આત્મા એક જ ઉપાદેય છે તેમ માની આત્માનું ધ્યાન ધ્યાવવું. પ્રયોગઃ ૯ - કુમારો ! આ પ્રયોગમાં બે પ્રકારના બંધ કહ્યા છે. પ્રયોગ બંધ અને વિસસા બંધ. તેનો વિસ્તાર આ ઉદ્દેશકથી જાણી લેવો. પ્રયોગ : ૧૦:- કુમારો ! આ ખંડનો છેલ્લો પ્રયોગ આરાધના વિષયક છે. અન્યતીર્થિકોની નિરપેક્ષ માન્યતાને પ્રભુએ મિથ્યા કહી સાપેક્ષ માન્યતાથી મૈત્રીજનક આરાધનાનો અનૂઠો ઉપાય આ ઉદ્દેશકમાં દર્શાવ્યો છે.
(36
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રુતશીલ સંપન્ન વ્યક્તિની ચૌભંગી દર્શાવી, જ્ઞાન-ક્રિયાનો પૂર્ણ સુમેળ-કર્મક્ષય કરવામાં કામયાબ નીવડે છે અને તે જ મોક્ષમાં પહોંચાડે છે. તેવી વાત કરી પુલી પુલ વચ્ચેના રહસ્યનો ઘટસ્ફોટ કર્યો છે. કુમારો! તમારે આ ઉદ્દેશક વાંચી શૈર્યતાપૂર્વક એક-એક ઉપાયનું અવગાહન કરતા રહેવું.
નિવમું શતક | રાત્રિ વ્યતીત થઈ પ્રભાત પાંગર્યું, બને કુમાર સાંતતા દેવીને પ્રણામ કરી પ્રાતઃકાર્ય પતાવી ભગવતી મૈયાની પ્રયોગ શાળામાં પહોંચી ગયા. જડ-ચેતનની પૃથકકરણની પદ્ધતિ પરિણમી ગઈ હતી.
નવમાં ખંડનું પ્રવેશ પત્ર મળી ગયું હતું. જેથી પ્રાર્થના કરી અદબવાળી માતાને પ્રણામ કરી વિનય સહ બોલ્યા- મૈયા ! આજના પ્રયોગો પ્રકાશો, શીવ્રતમ આનંદાનુભૂતિ પ્રગટે તેવા ઔષધોપચાર દર્શાવો.
[ભગવતી મૈયા] આ શતકખંડમાં(૩૪) પ્રયોગ છે. પહેલો પ્રયોગ જંબૂઢીપની ભૂગોળ, ખગોળ અને જ્યોતિષી વિષયક છે. પછીના પ્રયોગો અલગ અલગ વિષયના છે. પ્રયોગઃ ૧-૩૦ - સાંભળો કુમારો ! ભગવાન મહાવીર તદાકાળે મિથિલાનગરીમાં સમોસર્યા ત્યારે જંબૂદ્વીપ વિષયક અને રાજગૃહી નગરીના ગુણશીલ ઉધાનમાં સમોસર્યા ત્યારે ખગોળ જ્યોતિષી વિષયક ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા હતા કે જંબૂઢીપ કેવો, કેવડો છે અને તેમાં શું છે? આ દરેક પ્રશ્નના ઉત્તરો ભગવાને સુમધુર માલકોશ રાગમાં આપ્યા હતા. જંબૂદ્વીપ લાખ યોજનાનો છે. તેની ધરતી પર ૧૪, ૫૬, ૦૦૦ (ચૌદ લાખ છપ્પન હજાર) નદીઓના નીર વહી રહ્યા છે. આ જંબુદ્વીપ અસંખ્યાત દ્વીપની મધ્યમાં છે. તેની મધ્યમાં મેરુ પર્વત છે. તેને ફરતા જ્યોતિષી દેવોના વિમાનો પ્રદક્ષિણા કરે છે. તેનો પ્રકાશ ઉપરથી નીચે આવે છે. બે સૂર્ય, બે ચંદ્ર, ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાનો સમૂહ પ્રકાશ પાથરી જંબૂદ્વીપની ધરતીને શોભાવી રહ્યા છે તથા લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં, કાલોદધિમાં, અર્ધ પુષ્કરવર દ્વીપમાં; આ રીતે સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર પોતાના પરિવાર સહિત શોભ્યા હતા, શોભે છે અને શોભશે; છેક સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જ્યોતિષી દેવો શોભા આપે છે. આ બે પ્રયોગ આ રીતે જાણવા. બાકીના ૨૮ પ્રયોગો અંતર દ્વીપના મનુષ્ય વિષયક છે. તેનો વિસ્તાર ઉદ્દેશકથી સમજવો.
37
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રયોગઃ ૩૧ - પ્રિયકુમારો! આનંદ નામનો ગુણ આત્માનો છે, તે આનંદ જીવની કાળલબ્ધિ પાકી જતાં સહજ રીતે પ્રગટ થાય છે માટે આ પ્રયોગમાં અસોચ્ચા કેવળીનું વર્ણન કર્યું છે. તેઓ કોઈના ઉપદેશ વિના સહજ ઉન્નતિ કરતાં-કરતાં ઉપર ઉઠે છે. એક દિવસ એવો પ્રાપ્ત થાય છે કે તેઓ કેવળજ્ઞાનને વરે છે. બીજીવાત સોચ્ચા કેવળીની છે. તેઓ તીર્થકર ગણધર કે શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકાદિ પાસેથી ઉપદેશ સાંભળી, બોધ પામી સંયમ પર્યાયમાં ઉન્નતિ કરતાં-કરતાં કેવળી બની જાય છે. આ ‘૩૧'માં ઉદ્દેશકને ખોલી-ખોલીને તમને સમજાવીશ. વિષયાનંદકુમાર ખુશ ખુશ થઈ ગયા અને ભગવતી મૈયાના ચરણોમાં ઝુકીને કહેવા લાગ્યા– મૈયા મૈયા! જલદી સમજાવો. કારણ કે અમારે કેવળી બનવું છે. મૈયાએ તેમની જિજ્ઞાસા પૂર્ણ કરી. પ્રયોગઃ ૩૨ - ભગવતી મૈયા] પ્રિયકુમારો! આ પ્રયોગ જન્મ-મરણ વિષયકની પ્રક્રિયાવાળો છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવેશ કરે તો તે નિરંતર ઉત્પન્ન થાય છે તથા સાંતર પણ ઉત્પન્ન થાય છે. તેનું ગણિત અનેક ભાંગા દ્વારા સમજવા માટે પાર્થ પ્રભુની પરંપરાના ગાંગેય અણગાર વીરપ્રભુની પાસે આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યા અને પ્રભુએ ઉત્તર આપ્યા. બંનેમાંથી કોઈ થાક્યું નહીં. અનેક ભાંગાઓને તે અણગાર સમજતા ગયા અને જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ કરતા ગયા. તમોને પણ આ ભાંગા સમજવાની મઝા પડશે. આપણે તે સમજવા નરકથી લઈને સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જશું; એકેન્દ્રિયથી લઈને પંચન્દ્રિય સુધીનું ગણિત કરશું; આવું કરવાથી કુમારો ! મોહરાજાની ફોજ રવાના થઈ જાય છે. બિચારો વિકાર મંત્રી ઠંડોગાર બની જાય છે અને પ્રમાદ કુમાર નજીક આવતા જ ડરે છે. ગાંગેય અણગાર તો પ્રભુનું શાસન સ્વીકારી, સંયમ પાળી કર્મનો ક્ષય કરી મોક્ષે પહોંચી ગયા. બંને કુમારોએ હાથ જોડી પ્રણામ કર્યા. આ ગણિતના પ્રશ્નો ગાંગેય અણગારે પૂછ્યા હતા. તેથી ગાંગેય અણગારના ભાંગા કહેવાયા. કુમારોએ આ વૃત્તાંત સાંભળી ભગવતી મૈયાનું ગણિત મનમાં જડબેસલાક બેસાડી લીધું. પ્રયોગઃ ૩૩ - ભગવતી મૈયા]કુમારો ! હવે આ ઉદ્દેશકમાં બે પ્રયોગ સિદ્ધ હસ્ત અણગારોના છે. વૈશાલીનગરના ઉપનગર એક બાજ બ્રાહ્મણકંડ અને બીજી તરફ ક્ષત્રિયકુંડ નામના બે કુંડ હતા. બંને કુંડ ચંદ્ર-સૂર્યની જેમ વૈશાલી નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. તદાકાલે પ્રભુ બ્રાહ્મણ કુંડમાં પધાર્યા. તે કુંડમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી વસતા હતાં. જેઓ પ્રભુના દર્શનાર્થ આવ્યા. પ્રભુના દર્શન કરતા
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
The .
દેવાનંદાને વાત્સલ્ય ઊભરાયું, લોહી દુધ બન્યું, દેવાનંદાના સ્તનમાં વસીને બહાર વરસ્યું. ગૌતમ સ્વામી પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે તે મારી અમ્મા છે. તેનું રોચક ચરિત્ર સંક્ષેપમાં કહ્યું છે. પ્રેમનો પ્રયોગ પયસ્ બની જાય છે. ધન્ય માતાઅને ધન્ય પ્રભુ મહાવીર. અંતમાં પ્રભુ પાસે પ્રવજ્યા ધારણ કરી માતા-પિતા બંને કર્મક્ષય કરી મોક્ષમાં જાય છે.
બીજો પ્રયોગ સિદ્ધહસ્ત જમાલી અણગારનો છે. જેઓ ક્ષત્રિયકુંડ નગરના હતાં. પ્રભુ ત્યાં પધાર્યા. જમાલીએ વૈરાગ્ય વાસિત બની દીક્ષા ધારણ કરી; પ્રભુનું જ્ઞાન અવધાર્યું પરંતુ શંકા કરી, તેમને કડમાણે કડે'નો સિદ્ધાંત સમજમાં આવ્યો નહીં, તેથી નિત્સવ બની કિલ્વિષિક દેવ બન્યા. આ બંને ચિતાર યાદ રાખી ચિંતન કરશો. તેના વિસ્તાર માટે ઉદ્દેશક વાંચીને વિચારશો. પ્રયોગઃ ૩૪ :- આ બે પ્રયોગ સાંભળી કુમારો પ્રમોદિત બન્યા અને ઉદાસીન પણ બન્યા. થોડીવાર આંખો બંધ કરી વિચારી લીધું કે આપણે તો વ્રત લેશું તે નિશંક પાળશું. પછી બોલ્યા, મૈયા ! હવે જલદી ૩૪ મો પ્રયોગ સમજાવો.
પ્રિયવત્સો ! આ પ્રયોગમાં ત્રણ વાત છે. પહેલી વાત એ છે કે એક પુરુષ કોઈની ઘાત કરે તો તેની સાથે અનેક જીવોની ઘાત થાય છે. કારણ કે એક જીવની નેશ્રાએ અનેક જીવો વસે છે, તે બિચારા મરી જાય છે. વિશેષ એ છે કે જો કોઈ ઋષિ મહાત્માની ઘાત કરે તો તે અનંત જીવોને મારે છે. કારણ કે ઋષિ તે અનંત જીવોના રક્ષણહારા છે. બીજી વાત–પૃથ્વીકાયિકના જીવો પૃથ્વીકાયિકને આનપ્રાણમાં શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે. તેમાં એકથી લઈને પાંચ ક્રિયા સુધીનું પાપ લાગે છે.
ત્રીજી વાત-વાયુકાયિકના જીવો મૂળને કંપાવતા ત્રણ-ચાર-પાંચ ક્રિયા સુધીના કર્મબંધ બાંધે છે. આ પ્રમાણે નવમાં ખંડના ૩૪ પ્રયોગ પૂર્ણ થયા.
શતક દસમું | પ્રયોગ : ૧ – [ભગવતી મૈયા] કુમારો! આજે તમે બહુ જલદી આવી ગયા? હા. મૈયા ! અમે કેટલા દિમૂઢ હતા. આપે તો અમને સંસ્કારી બનાવી, દિશાસૂચન કર્યું. મૈયા! દિશા એટલે શું?
[ભગવતી મૈયા] કુમારો ! આજે તમે જે ખંડના પ્રયોગો શીખવા આવ્યા છો તેમાં તે જ પ્રયોગ પ્રથમ આવે છે. આ ખંડમાં પણ ૩૪ પ્રયોગ છે. દિશા એક આકાશ તત્ત્વ છે. તે બધાનું ક્ષેત્ર બને છે. દરેક દ્રવ્યો તેમાં સમાય છે. માટે ભગવાને કહ્યું દિશા જીવરૂપ છે અને અજીવ રૂપ પણ છે. તેના દસ ભેદ છે– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ,
39
Page #46
--------------------------------------------------------------------------
________________
ઈશાન, અગ્નિ, નૈૠત્ય, વાયવ્ય, ઊર્ધ્વ અને અધો. તેના દશ ગુણવાચક નામ છે. તે ઉદ્દેશક ખોલીને સમજવા.
પ્રયોગ : ૨ :– કુમારો ! તમે બહુ દક્ષ બની ગયા છો જેથી જલદી સમજી શકો છો. શરીરધારી જીવોને ઇન્દ્રિય મળે છે; તે ઇન્દ્રિય દ્વારા વિષય પકડી શકાય છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂપ છે. અહીંયા સંવૃત્ત અણગારની વાત વિચારવાની છે. તેઓએ સંયમ ધારણ કર્યા પછી કેટલો વિકાસ કર્યો છે તે તેની પરીક્ષા છે. સંપૂર્ણ વાસના નાશ ન પામે ત્યાં સુધી જીવ ઉપર-નીચે, આજુ-બાજુના રૂપો જુએ છે. તેમાં તેના રાગજન્ય ભાવ ભળે છે તેથી સાંપરાયિક ક્રિયા લાગે છે. જે અણગાર વાસનાને પૂર્ણરૂપે ઉપશાંત કે નાશ કરી ચૂક્યા છે તેઓ ઉપરોક્ત રૂપો જુએ છતાં તેને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. આ તેનો મર્મ છે. રાગાદિજન્ય ભાવો જીવને રૂપ આદિ વિષયોમાં મુગ્ધ બનાવે છે. તેથી ભવબંધન થાય છે. ભવબંધન જન્મ ધારણ કરાવે છે.
જીવ જ્યાં ઉત્પન્ન થાય તે સ્થાનને યોનિ કહે છે. આ યોનિ વિવિધ જાતની છે. તેમાં ઉત્પન્ન થયા પછી પુણ્ય-પાપ બંધના ફળ વેદના રૂપે પરિણમે છે. તેમાંય મનુષ્ય રૂપે ઉત્પન્ન થનાર જીવ હળુકર્મી હોય તો અણગાર બને છે. અણગાર બન્યા પછી બાર પ્રકારના અભિગ્રહ ધારણ કરી કર્મોનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરે છે. ક્યારેક અભિગ્રહ પાળી ન શકવાથી કાયરતા કે પ્રમાદ આવવાથી પૌદ્ગલિક ભાવમાં રાચી અકૃત્યનું સેવન કરે; આલોચના કરવામાં આળસ કરે અને મૃત્યુ પામે તો વિરાધક થાય છે. જો તે આલોચના કરી લે પછી મૃત્યુ પામે તો આરાધક થાય છે. આવી છે પ્રક્રિયા આ પ્રયોગની.
પ્રયોગ : ૩ :- કુમારો ! આ પ્રયોગમાં દેવોની ઉલ્લંઘન કરવાની પોતાની શક્તિ કેટલા પ્રમાણમાં છે, તેનું માપ દર્શાવ્યું છે. બીજી વાત અશ્વ જ્યારે દોડે છે, ત્યારે ખુ-ખુ અવાજ આવે છે. તેનું કારણ શું છે ? તેનું વિજ્ઞાન દર્શાવ્યું છે. ધ્વનિ શબ્દ છે. તે ભાષા પણ બને છે. તે ભાષા અણગારને કઈ રીતે બોલવી તેનું પણ વિશ્લેષણ આ ઉદ્દેશકથી તમારે જાણવું જોઈએ.
પ્રયોગ : ૪ :– કુમારો ! તદાકાળે ભગવાન મહાવીરના સુશિષ્ય શ્યામહસ્તી અણગારે ગૌતમસ્વામીને પ્રશ્ન પૂછ્યા હતા. બંને મુનિવરોની જ્ઞાન ચર્ચા ઇન્દ્ર મહારાજના ત્રાયસ્વિંશક દેવો વિષયક હતી. તે દેવો કઈ રીતે ઉત્પન્ન થયા, તેનું કારણ ઘણું ગંભીર છે. શ્રમણોપાસકની ચર્ચાની આરાધના વિરાધના પ્રમાણે પદ પ્રાપ્ત થાય છે. તેનો સારાંશ
40
Page #47
--------------------------------------------------------------------------
________________
આ ઉદ્દેશકથી શાંત ચિત્તે તમારે વિચારી લેવો, ન સમજાય તો મને પૂછી લેજો. પ્રયોગઃ ૫ – [કુમારો] ભગવતી મૈયા! અમે વાંચીને મનન કર્યું. દેવલોકમાં જન્મ થાય તો પણ નાના મોટા નોકર ચાકર બનીને રહેવાનુંને?
[ભગવતી મૈયા] હા કુમારો! મોહરાજાનું રાજ્ય વિશાળ છે. તેના બંધનથી આપણે બંધાયેલા છીએ.
આ પાંચમા પ્રયોગમાં દેવ-દેવી વિષયક ચર્ચા સ્થવિર ભગવંતોએ કરી છે. પ્રભુએ ઉત્તર આપ્યા છે. ચાર જાતિના દેવ, દેવેન્દ્રો છે. તેની અગ્રમહિષીઓ પણ છે, તે બે દેવલોક સુધી હોય છે. એક એક અગ્રમહિષીઓની તહેનાતમાં અનેક દેવ દેવીઓ દાસ-દાસીઓ રૂપે સેવા કરે છે. તેની હકીકત આ ઉદ્દેશકથી તમારે જાણી લેવી. પ્રયોગઃ ૬:- [કુમારો] ભગવતી મૈયા! શું આ મોહરાજાના હુકમથી ચારેય બાજુ ઘૂમ્યા જ કરવાનું? શું કોઈ સ્થાયી સ્થાનમાં રહેવાનું જ નહીં? આ કર્મલીલા ક્યારે પૂરી થશે? તેનો ઉપાય પ્રકાશો.
ભગવતી મૈયા] કુમારો ! વ્રત નિયમ નિરતિચાર પાળવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય. સાતિચાર પાળવામાં આવે તો દેવલોકના સુખ પ્રાપ્ત થાય. તે દેવોને ગર્ભનું દુઃખ ઉત્પન્ન થતું નથી, સીધા શય્યામાં ઉત્પન્ન થાય છે. તેને (૧) ઉપપાત સભા કહે છે,
ત્યારપછી (૨) અભિષેક (૩) અલંકાર (૪) અર્ચનિકા (૫) સુધર્મા સભા. આમાં પણ પુણ્ય લીલાના પ્રયોગના ખેલ છે. તે સભાનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રમાંથી વાંચી લેવું. પ્રયોગ : ૭ થી ૩૪ :- [ભગવતી મૈયા] કુમારો ! આપણે દેવલોકનો ઈતિહાસ જાણ્યો. હવે પાછા મનુષ્ય લોકનો ઈતિહાસ જાણીએ. મેરુ પર્વતની ઉત્તરે લવણ સમુદ્રમાં ૨૮ અંતરદ્વીપ છે. નવમાં શતકમાં દક્ષિણ દિશા તરફના ૨૮ અંતરદ્વીપના ઉદ્દેશક કહ્યા હતા અને આ ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપ છે, બંને મળીને પ૬ અંતર દ્વીપના ક્ષેત્રો છે, તે બધા દ્વીપના યુગલિક મનુષ્યો મરીને દેવ ગતિમાં જાય છે. વિશેષ હકીકત જીવાભિગમ સૂત્રમાંથી જાણવી. દસમા શતકના પ્રયોગો પૂર્ણ થયા, સંધ્યા ઢળી ગઈ, આવતી કાલે મળશું.
| શતક અગિયારમું. સાંતતા દેવીના બંને કુમારો જ્ઞાન-ધ્યાનથી સભર બની સ્વ-સ્વરૂપનું ચિંતન કરતા પરમ પરિણામિક ભાવ પ્રગટ કરવાના સોણલા સેવતા સૂઈ ગયા.
Page #48
--------------------------------------------------------------------------
________________
Th( 5.
સવાર થયું, આત્મ જાગૃતિ સહિત પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરી, તૈયાર થઈ પ્રયોગ શાળામાં ભગવતી મૈયા રાહ જોતાં બેઠા હતાં ત્યાં પહોંચી ગયા. પ્રણામ કરી મૈયાના આશીર્વાદ લીધા. વિષય કષાય મંદ પડતાં જતાં હોવાથી બંને કુમારોનું વદન કમળ આનંદથી પ્રફુલ્લિત બની ઉઠ્યું હતું. તે જોઈ ભગવતી મૈયાએ કહ્યું– કુમારો ! અગિયારમાં ખંડમાં તમને હું પ્રવેશ કરાવું છું. તેમાં બાર પ્રયોગ શીખવાના છે. પ્રયોગ : ૧ થી ૮:- કુમારો ! ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી, નાડીક, પા, કર્ણિકા, નલિન. આ બધા જુદી-જુદી જાતના કમળો છે. તે એકેન્દ્રિય વનસ્પતિકાય છે. તેને આચારાંગ સૂત્રમાં ભગવાને દીર્ઘલોક કહ્યો છે. તેના જીવનને માનવ સાથે સરખાવ્યું છે. અહીં તેની વિચારણા બત્રીસ દ્વારથી કરી છે.
તેની પૂર્ણ ચર્ચા રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર પાસે કરી હતી. તેમાં ઘણા જ ભાંગાની વાત છે. તેમાં તમને ખૂબ મઝા પડશે. ચાર એકેન્દ્રિય જીવની અવગાહના નાની છે પરંતુ વનસ્પતિની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને એક હજાર યોજનની છે. અનેક વિશેષ વાતો આ ઉદ્દેશકમાં જાણવા મળશે. પ્રયોગઃ ૯ – [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ જ્ઞાનવિષયક છે. જેમાં શિવ રાજર્ષિનું માધ્યમ છે. તે અન્યતીર્થિક તાપસ છે. તેને અવધિજ્ઞાન થયું. તેમણે સાત સમુદ્ર અને સાત દ્વીપ જોયા, જાણ્યા, પ્રરૂપણા કરી. તેવા સમયે ભગવાન પધારી ગયા. તેમનું હૃદય સરલ હતું. પોતાના જ્ઞાનમાં પોતાને શંકા થઈ. તેથી તેનું જ્ઞાન નાશ પામ્યું. પ્રભુ પાસે સમાધાન માટે ગયા, પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. તેમનું અજ્ઞાન જાત્યાંતર થઈ જ્ઞાન રૂપે પરિણત થયું અને તે સમ્યગ્દષ્ટિ બની ગયા, દીક્ષા ધારણ કરી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા કર્મક્ષય કરી તે મોક્ષે પહોંચી ગયા. તેનું ધ્યાન આ ઉદ્દેશકમાં છે. તમારે વાંચી આત્મસાત્ કરી લેવું. પ્રયોગઃ ૧૦ - ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ લોક સંબંધી છે. તેના ચાર પ્રકાર છે. દ્રવ્યલોક- ક્ષેત્રલોક-કાલલોક-ભાવલોક. તે ચારેયની ચર્ચા આ ઉદ્દેશકમાં ચમત્કારિક રીતે કરી છે. વિસ્તારપૂર્વક સમજવા મૂળપાઠ અને અર્થપાઠ વાંચીને વિચારવા. પ્રયોગઃ ૧૧ - કુમારો આ પ્રયોગ કાળ વિષયક છે. સુદર્શન શ્રમણોપાસક વાણિજ્ય ગ્રામના છે, નવ તત્ત્વના જ્ઞાતા છે. પ્રભુ મહાવીર સમવસર્યા. સુદર્શન શ્રાવક દર્શન કરવા ગયા, દેશના સાંભળી પ્રશ્ન કર્યો. કાળ કેટલા પ્રકારનો ? પ્રભુએ જવાબ આપ્યો,
42
Page #49
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારનો છે. પ્રમાણકાળ, યથાયુર્નિવૃત્તિકાળ-મરણકાળ અને અદ્ધાકાળ. આ રીતે પ્રભુએ એક-એકના ભેદાનભેદ સમજાવ્યા. શ્રેષ્ઠીએ સાંભળ્યા; હૃદય દ્રવી ઊયું. પ્રભુ આટલો મોટો કાળ પૂર્ણ ક્યારે થાય? ભગવાને તેમના પૂર્વભવની વાત કહી. મહાબળ કુમારપણે તમે હતા. તેરમા તીર્થંકર વિમળનાથ ભગવાનના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર પધાર્યા. દેશના સાંભળી તમે તેમની પાસે દીક્ષિત થયા. પાંચમા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને સુદર્શનપણે તમે આવ્યા છો. આ વાત સાંભળી શ્રમણોપાસક સુદર્શન કૃતકૃતાર્થ થયા, ગદગદિત થયા. તેમણે પ્રભુ પાસે દીક્ષા ધારણ કરી, બાર વરસમાં કર્મક્ષય કરી તેઓ મોક્ષ પધારી ગયા. આ જીવંત-પ્રયોગ કાળને જીતવાનો છે. તેનું વર્ણન વાંચી લેવું. પ્રયોગઃ ૧૨ઃ- [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ ઋષિભદ્રપુત્રશ્રમણોપાસકના અર્થાવગ્રહ ધારણાદિથી થયેલ નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનની ગૂંજાયશમાંથી ઉત્પન્ન થયેલો છે. વાત એમ છે કે કેટલાક શ્રમણોપાસકો આલબિકાનગરીના એક સ્થાનમાં એકત્ર થઈને જ્ઞાનચર્ચામાં જીવાદિ તત્ત્વની વિચારણા કરી રહ્યા હતા. પ્રશ્ન ઉદ્ભવ્યો, દેવલોક વ્યચ્છિન્ન ક્યાં થાય છે? અને દેવોની સ્થિતિ કેટલી મોટી હોય છે? વગેરે વગેરે.
તેમના જવાબો નિર્મળ જ્ઞાની ઋષિભદ્રપુત્રશ્રાવકે આપ્યા- હે દેવાનુપ્રિયો ! દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની હોય છે, મધ્યમ સમયાધિક વધતાં વધતાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હોય છે. ત્યારપછી દેવલોક તથા દેવો બુચ્છિન્ન થઈ જાય છે.
આ પ્રમાણેનો જવાબ સાંભળી, શ્રમણોપાસકોને તેના જવાબના અર્થની શ્રદ્ધાપ્રતીતિ રૂચિ થઈ નહીં. તેથી પ્રભુ પાસે જઈને સમાધાન મેળવ્યું કે ઋષિભદ્રપુત્રની વાત યથાર્થ છે. એમ પ્રભુની વાત સાંભળી, શ્રાવકોએ ઋષિભદ્રપુત્ર પાસે આવી વારંવાર ક્ષમાપના માંગી.
કુમારો ! આવા નિર્મળ દેશવિરતિ પર્યાય પાળનાર શ્રાવક ઋષિભદ્રપુત્ર વ્રત નિયમ પૌષધ વગેરેથી કર્મનો ક્ષયોપશમ કરતાં અંતે એક માસનો સંથારો કરી, પ્રથમ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મધારણ કરી મોક્ષે જશે. કુમારો, આ વૃત્તાંત પણ તમારા માટે વિચારણીય છે. તેથી અધ્યાત્મ પ્રયોગ સિદ્ધ થાય અને કષાય મંદ પડી જાય છે. એવી જ રીતે પુદ્ગલ નામના બ્રાહ્મણ પરિવ્રાજકનું દષ્ટાંત છે. તે છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા, નિર્મળ અધ્યવસાયે તેમને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે પાંચમા દેવલોક સુધી જોવા જાણવા લાગ્યા; પ્રરૂપણા કરવા લાગ્યા કે આવડો જ લોક છે. તે અજ્ઞાની
Page #50
--------------------------------------------------------------------------
________________
મહાત્માને સત્ય રાહ દેખાડવા ચખુદયાણે ભગવાન મહાવીર પધાર્યા. તે પુદ્ગલ પરિવ્રાજકને પોતાના જ જ્ઞાનમાં શંકા થઈ, જ્ઞાન નષ્ટ થયું અને પ્રભુ પાસે પહોંચી ગયા. દેશના સાંભળી બોધ પામ્યા; દીક્ષા લીધી; કર્મક્ષય કરી અવ્યાબાધ સુખને વરી ગયા. આ રીત છે કર્મ સંગ્રામ ખેલવાની અને કર્મક્ષય કરવાની. આ રીતે જે કર્મજંગ ખેલે તેનો જય થાય, શાશ્વત સુખ પામે છે. બંને કુમારો ગદગદિત થઈ, વીરના શાસનને નમી પડ્યા, જૈનમ્ જયતિ શાસનમ્ બોલી ઊઠ્યા. બંને કુમારો આગાર-અણગાર ધર્મની પ્રક્રિયાનો પ્રયોગ સાંભળી પ્રભાવિત થયા. આ પ્રયોગ અમે પણ કરીએ તેવી તમન્ના સેવવા લાગ્યા.
| શતક બારમું પ્રયોગઃ ૧ઃ- [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ અગિયારમાં પૌષધવ્રત વિષયક છે. તેની સાધના ચાર પ્રકારે કરાય છે. તે સાધના આ ઉદ્દેશકમાં બતાવી છે. આ શતકમાં દસ પ્રયોગ છે. તે પૈકીનો આ પ્રથમ છે.
પ્રભુ શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાં પધાર્યા. શંખ-પોખલી વગેરે શ્રાવકો દર્શનાર્થ આવ્યા; દેશના સાંભળી. શ્રમણોપાસકોના દિલ દ્રવિત થયા. દયાળુતાની ઉત્કૃષ્ટ ભાવના જાગતા સાથે મળી; એક વખત ભોજન કરી પાક્ષિક પૌષધ કરીએ, તેમ નિર્ણય થયો. સૌ પોતપોતાના ઘેર જવા છુટા પડ્યા; નિર્ધારિત સમયે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવી પૌષધ વ્રતની આરાધના કરવા લાગ્યા. ભોજનનો સમય થતાં તેઓ શંખ શ્રાવકની રાહ જોવા લાગ્યા. પરંતુ બન્યું એવું કે શંખ શ્રાવકને ઉપવાસયુક્ત પૌષધ કરવાના ભાવ જાગ્યા. ઘરે પહોંચી સંપૂર્ણ આરંભ સમારંભનો ત્યાગ કરી તેઓ પોષધશાળામાં બિરાજિત થયા. અહીં રાહ જોતા શ્રાવકોમાંથી પોખલીજી શ્રાવક તેમને બોલાવવા આવ્યા. શાણા ઉત્પલા શ્રાવિકાએ સન્માન સહિત પોખલીજીને આવકાર્યા. પોખલીજીએ પૂછ્યું- શંખ શ્રાવક ક્યાં છે? શિષ્ટાચાર સાચવીને મધુર ભાષામાં ઉત્પલા શ્રાવિકાએ પોષધશાલા બાજુ ઈશારો કરી જવાબ આપ્યો કે તેમણે પૌષધશાલામાં પૌષધ કર્યો છે. પોખલીજી શંખ શ્રાવકજી પાસે આવી ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરી, સાથે આવવા માટે આમંત્રિત કર્યા. ઉત્તર સાંભળી તેઓ પાછા ફર્યા અને બધાને વાત કરી. સહના અંતરમાં થોડી ખેદજનક કલુષિત ભાવના થઈ. શંખજીએ પૌષધની રાત્રિ સુદન્તુ જાગરિકામાં વ્યતીત કરી. સવારમાં સર્વે ય મળી પ્રભુના દર્શનાર્થે ગયા. શંખજી પારણુ કર્યા વિના જ આવ્યા. પ્રભુની દેશના સાંભળ્યા પછી તે શ્રાવકોએ શંખને ઠપકો દીધો. તે
44
Page #51
--------------------------------------------------------------------------
________________
જ સમયે પ્રભુએ કહ્યું– દેવાનુપ્રિયો ! કર્મ બાંધશો નહીં. શંખે ઘણું જ સુકાર્ય કર્યું છે. તેમણે સફળ આરાધના કરી છે. પ્રભુની વાત સાંભળી સર્વેએ શંખશ્રાવક પાસે ખમત ખામણા કર્યા. ગૌતમ સ્વામીના પૂછવાથી ત્રણ જાગરિકાનું સ્વરૂપ પ્રભુએ આ પ્રમાણે દર્શાવ્યું. સર્વજ્ઞ-સર્વદર્શી બુદ્ધજાગરિકાથી જાગતા હોય છે. અણગાર અબુદ્ધજાગરિકાથી જાગતા હોય છે અને શ્રાવકો સુદ— જાગરિકાથી જાગે છે. ત્યાર બાદ શંખ શ્રાવકે પ્રભુને કષાયવિષયક પ્રશ્ન કર્યો. જવાબ મળ્યો કે કષાય કરવાથી જ્ઞાનાવરણ, મોહનીયાદિ સાતકર્મ તગડા બને છે, માટે કષાય કરવા નહીં. ભવભીરું શ્રાવકોએ આલોચના કરી, પ્રેમની ગંગા વહેડાવી. આવી છે પ્રભુની દેશના. તાત્પર્ય એ જ લેવાનું છે કે કોઈની વાત સાંભળી કોઈને માટે મિથ્યા અભિનિવેશ ન બંધાઈ જાય તેની કાળજી રાખવી. પ્રયોગઃ ૨ઃ- [ભગવતી મૈયા] કુમારો ! આ પ્રયોગ કર્મ જગતનો છે. ૧૮ પ્રકારના મોહરાજાના સંબંધ છે. જેમ કે માતા પુત્ર, દોહિત્ર, પ્રપૌત્ર વગેરે.
પ્રભુ મહાવીરના સંતોની શય્યાતરી જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીના હતા. તે નગરીમાં સહસાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રી મૃગાવતી દેવીનો પુત્ર અને જયંતીબાઈ શ્રાવિકાનો ભત્રીજો ઉદાયન રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં પ્રભુ પધાર્યા. નણંદ ભોજાઈ (જયંતી-મૃગાવતી) દર્શનાર્થ ગયા. જયંતી શ્રાવિકાએ જીવ ભારે કર્મી કેમ થાય છે? ત્યાંથી લઈને અનેક અદ્ભુત લચકતા પ્રશ્નો કર્યા છે. પ્રભુએ પણ શંકાનાશક ઉત્તરોની મંદાકિની વહાવી છે. હે કુમારો!તે મંદાકિનીમાં સ્નાન કરવા આપણે ત્યાં જવું પડશે, પ્રકરણ ખોલી આત્માનો આનંદ માણશું. આખરમાં જયંતી શ્રાવિકા ઉત્તર સાંભળી સંસારથી ઉદાસીન બની ગયા, દીક્ષા ધારણ કરી, કર્મક્ષય કરી મોક્ષ પામી ગયા. પ્રયોગઃ ૩ઃ- [ભગવતી મૈયા] કુમારો ! કર્મજગત જેને ગમે છે, તેને નરક પૃથ્વીમાં જવું પડે છે. આ પ્રયોગ તે પૃથ્વીના નામ–ગોત્ર અર્થગુણ દર્શાવે છે. તે વાંચીને જાણી લેવા. પ્રયોગઃ ૪ઃ- [કુમારો] અહોમૈયા! આખુ પદ્ગલિક જગત કેવી રીતે રચાયું હશે?
[ભગવતી મૈયા) ચાલો કુમારો ! આજે તમને તેનું જ્ઞાન કરાવું.
પરમાણુ પોતે સ્વાભાવિક પુદ્ગલ દ્રવ્ય છે. તેવા અનંત અનંત પરમાણુ દ્રવ્ય છે. તેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણો છે. જ્યારે પરમાણુ-પરમાણુ સ્પર્શથી આકર્ષાય ત્યારે બંને મળીને સંબંધ જોડે છે. ત્યારે તેનો સ્વભાવ છૂટી વિભાવ ભાવવાળા બને છે.
45
Page #52
--------------------------------------------------------------------------
________________
1
( 5.
પછી બેમાંથી ત્રણ-ચાર-પાંચ યાવત્ અનંતાનંત જોડાઈ સ્કંધ રૂપ બની જાય છે. આ જગત સર્જન-વિસર્જન વિષમવાદમાં વર્ગણાઓ ઊભી કરે છે અને જીવ તેને ખેંચી શરીર બનાવે છે. તેનું નિરીક્ષણ આ ઉદ્દેશકને ખોલી દર્શાવું છું. તમે શાંતિથી સાંભળો, અવધારણ કરો. જીવ સહિત પૂર્ણ જગત પુદ્ગલ પરાવર્તનમાં વીંટળાઈને પરિભ્રમણ કરે છે. તે તેનો મર્મ છે. પ્રયોગઃ ૫:- આ પ્રયોગમાં કુમારો! રૂપી-અરૂપી જીવ અને કર્મની વચ્ચે ધમાચકડી છે.ચોથા પ્રયોગમાં વર્ગણાની (પુદ્ગલ પરાવર્તનની) વાત વિચારી. જીવનું શરીર બંધાયા પછી પણ આનંદઘન ચૈતન્યમાં કોઈ ફેરફાર કરી શકતા નથી.
પરંતુ તેના સ્વરૂપને ઢાંકી પોત પોતાના જાતિભાઈની સાથે લડાઈ જામે છે. પુદ્ગલનો બૂરખો ઓઢી જીવ ફરે છે અને બીજા બૂરખા ઓઢેલા લોકોની સાથે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકથી સામગ્રી એકઠી કરી આઠ કર્મ રૂપે બાંધે છે. તે સર્વમાં અર્થ ગુણ પર્યાયમાં ફસાઈ જાય છે, વિવિધ જગ્યા પર ફરવા જાય છે. તેમાં કેટલાં વર્ણ-ગંધાદિ લાગે; તેના ભાંગા જ્ઞાનોપયોગે ઉદ્દેશકમાં જોઈ લેશો. તે ગણિત જીવની એકાગ્રતા લાવશે અને તેમાંથી અમૃત એવો આત્મા લાધશે. તેની પ્રાપ્તિ માટે આ ગણિતાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ. જીવ અરૂપી છે. તે રૂપીની સાથે રહે છે. પરંત તે પદગલિક જગત રૂપે બની જતો નથી. જેટલાં પ્રમાણમાં આત્મા તરફ લક્ષ રહે અને વિરતિના ભાવ ભજે, જેટલા પ્રમાણમાં આત્મના ભાવ વિકસે તેટલા પ્રમાણમાં કર્મ ક્ષય થાય. આ પૂર્ણ લોક જોઈ લેવાનો અને તેનાથી વિરતિભાવ કેળવવાનો છે. બાકી ચાર ગતિ, ચોવીસડક, ૮૪ લાખ જીવાયોનિમાં રખડવું પડે છે. પ્રયોગ :- [વિષય કુમાર] મૈયા! આ આપણી ઉપરના આકાશમાં રહેલા પેલા આભલાઓ અને તેના સાથીદાર ચંદ્ર છે; તેને કોણ રાહુ ગ્રસે છે? આ બધું શું છે?
[ભગવતી મૈયા] કુમારો ! આ જ્યોતિષી દેવોનું વિજ્ઞાન છે. રાહુ ગ્રસે છે એમ લોકો કહે છે. તે મિથ્યા કહે છે. રાહુ તો ખરેખર એક મહર્તિક-મહાસુખી દેવ છે. ઉત્તમ વસ્ત્રાદિમાળા ધારણ કરનાર છે. તેના નવ નામ છે. તે રાહુ દેવના પાંચ વર્ણવાળા પાંચ વિમાન છે. તેમાં રહીને તે દેવ ફર્યા જ કરે છે. તેનો ઈતિહાસ આ ઉદ્દેશક ખોલીને જોવો, તેની પણ એક દુનિયા અજાયબી ભરેલી છે. કુમારોએ મૈયાની વાત એકાગ્ર ચિત્તથી સાંભળી તેથી તેનું સમાધાન થઈ ગયું. પ્રયોગઃ ૭ઃ- [કષાયકુમાર) મૈયા! આ બધા જુદાં જુદાં લોકમાં ફરી ફરીને આપણે
46
Page #53
--------------------------------------------------------------------------
________________
કેટલાં જન્મ મરણ કર્યા હશે? હવે તો મને કંટાળો આવે છે. આ લોક કેટલો મોટો છે?
[ભગવતીમૈયા] શાબાશ કુમારો શાબાશ ! આ લોક બહુ મોટો, અસંખ્ય કોટાકોટિ યોજન લંબાઈ-પહોળાઈવાળો છે. તેમાં એક પણ પ્રદેશ એવો નથી કે જેમાં આપણો આત્મા ઉત્પન્ન થયો ન હોય. તેના માટે બકરીઓના વાડાનું દાંત આપ્યું છે. તેનો વિચાર વિમર્શ ધર્મધ્યાનપૂર્વક ઉદ્દેશક ખોલીને કરશું. પ્રયોગઃ ૮ઃ- [કુમારો] મૈયા! આ દુનિયા ગજબની છે. ગોળ ગોળ છે. તેમાંથી ક્યારે નીકળાય? તેના ઉપાય શું?
[ભગવતીમૈયા કુમારો ! ગભરાય ન જાઓ. રાગદ્વેષના પરિણામ ભયંકર છે. તેને છોડી દેવામાં આવે કે તુર્તજ મોક્ષ. જુઓ, દેવ તો કેટલી મોટી સ્થિતિવાળા છે. ત્યાં પણ તેઓ જો દ્વેષ કરે તો સર્પની યોનિમાં ઉત્પન્ન થાય. ત્યાં તેની અર્ચના પૂજા વગેરે થાય. કોઈક દેવ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો તે વૃક્ષ પણ પૂજાય. કોઈ દેવ પોતાના મણિરત્નમાં રાગથી મૂછિત થાય અને તે મણિમાં ઉત્પન્ન થઈ જાય. તે જીવો કમેના ક્ષયોપશમે મનુષ્યભવ પામી રાગદ્વેષ છોડી મોક્ષે ચાલ્યા જાય છે. ફક્ત સમજણ આવી જવી જોઈએ. આ છે રાગદ્વેષને છોડવાનું પરિણામ.
આ જ રીતે તિર્યંચ ગતિના જીવો સિંહ, વાઘ, વાનર વગેરે નરકમાં જાય. પરિણામ સુધારી લે તો મોક્ષ પામી જાય. એક માનવ ભવમાં જ તાકાત છે, કર્મક્ષય કરી મોક્ષમાં જવાની. કુમારો ! આપણે જ કર્મ બાંધ્યા છે અને આપણે જ છોડવાના છે. કુમારોએ સ્વીકાર કરીને કહ્યું– ધન્ય જિનવરવાણી, મૈયા ! તમોએ અમને સમજાવી. પ્રયોગઃ ૯ઃ- [કુમારો] મૈયા! માનવભવ મહાન છે. તો તે મનુષ્યને કોઈ દેવ કેમ કહેતા નથી? ફક્ત દેવલોકના દેવને જ દેવ કહે છે?
મૈયા પ્રમોદિત બનીને કહે છે– વાહ કુમારો વાહ! તમારી શંકા સહિતની જિજ્ઞાસાને ધન્યવાદ છે. તમને જે જાણવાની ભાવના છે, તે જ વાત આ ઉદ્દેશકમાં છે.
આ ઉદ્દેશકમાં પાંચ પ્રકારના દેવ કહ્યા છે. તેમાંથી તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. ચક્રવર્તી નરદેવ કહેવાય છે. સાધુ ભગવંત ધર્મદેવ કહેવાય છે.
મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવો જે વ્રત, જપ, તપ કરે તે ભાવિમાં દેવ થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે અને દેવલોકમાં ઉત્પન્ન થઈને દેવગતિનું નામ ગોત્ર વેદે છે, તે ભાવદેવ કહેવાય છે.
47
Page #54
--------------------------------------------------------------------------
________________
આ બધા પ્રકાર દેવના છે. તે કેવી રીતે દેવની પદવી પામે છે? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? તેનું વર્ણન તમારે એકાગ્ર ચિત્તે વાંચી લેવું. પ્રયોગઃ ૧૦:- [કુમારો] મૈયા ! આવો મહામૂલો મનુષ્યભવ પામીને આત્માને ઉજ્જવળ કરવા માટે શું કરવું જોઈએ તે અમને સમજાવો.
[મૈયા] કુમારો ! અનાદિકાળથી આત્માકષાય-વિષયથી કલુષિત થયો છે. તે કષાય-વિષયની ડિગ્રીની ઝાંય પડે ત્યારે મૂળ દ્રવ્ય આત્માના આઠ પ્રકાર થઈ જાય છે. દ્રવ્ય આત્મા મુખ્ય છે. તે જાણવાનું કામ કરે ત્યારે તે જ્ઞાનાત્મા કહેવાય. તે જોવામાં અને શ્રદ્ધામાં દર્શન ઉપયોગ જોડે ત્યારે દર્શનાત્મા કહેવાય. ચારિત્રપાળવા, જયણામાં લીન હોય ત્યારે ચારિત્રાત્મા તેમજ સ્વાધ્યાય ધ્યાનમાં પુરુષાર્થ ફોરવે, ત્યારે વીર્યાત્મા, જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં ઝૂલતો હોય ત્યારે ઉપયોગાત્મા કહેવાય છે. તે સંસારવર્ધક ક્રિયાની ગડમથલમાં પડ્યો હોય ત્યારે કષાયાત્મા અને યોગમાં આંદોલિત થતો હોય ત્યારે યોગાત્મા કહેવાય છે. આ આઠ આત્મા ક્યાં લાભે, કેવી રીતે લાભે, તેનું વર્ણન આ ઉદેશકથી જાણી લેજો. આ રીતે આત્માના અનેક વિષય-કષાય જનક તબક્કાઓ સર્જાય છે, તેથી તેને સૃષ્ટિ કહેવાય છે.
કુમારો! આપણે બાર શતક ખંડના કોર્ષનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આઠમા શતકનો પ્રારંભ પુદ્ગલથી કર્યો છે. જાણે કે આઠ કર્મ ક્ષય કરવા ખેલાડી કેમ નીકળી પડ્યો હોય તેવું લાગે છે અને બારમા શતકનો એન્ડ આત્માથી પૂર્ણ થયો. ખેલાડી જેમ ખેલ દેખાડે તેમ કુમારો! તમે કર્મરાજ ખેલાડીના બધા ખેલો જોયા. નિર્ણય કરી લેજો કે ફક્ત આત્મા એક જ ઉપાદેય છે, બાકી સઘળું હેય છે. તે માટે પેલું જ્ઞાન વિસરાય ન જાય. વેકેશનમાં રોજ અભ્યાસ અધ્યયન કરી સ્વરૂપાનુસંધાન કરતા રહેશો. તમે યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છો, તમારી બળ શક્તિ ઘણા પ્રમાણમાં પાંગરી ગઈ છે. હવે પુરુષાર્થ ઉપાડો તો જય તમારો થશે. બંને કુમારો માતાની શીખામણને સ્વીકારી ભગવતી મૈયાના ઉપકારના આભારના ભારથી લચી પડ્યા અને વિદાય થયા. ઘરે સાંતતા દેવી પાસે આવ્યા ચરણમાં મસ્તક મૂકી રડી પડ્યાં. ભગવતી મૈયાના ઋણમાંથી મુક્ત થવા શું કરવું; તેમ પૂછીને ઊઠ્યા, માતાએ આશ્વાસન આપ્યું. હળવા એવા અણુવ્રતો ધારણ કરો, તેમ કર્યું. અપ્રત્યાખ્યાન કષાયનો ત્યાગ કરી સાચા શ્રમણોપાસક બની ગયા. તે બંને કુમારો અગિયાર પડિમાઓનું વહન કરવા લાગ્યા. ત્રણ મનોરથ ચિંતવીને જીવન વ્યતીત કરવા લાગ્યા.
48.
Page #55
--------------------------------------------------------------------------
________________
ધન્ય હો મા ભગવતી, ધન્ય હો મા ભગવતી, અનન્ય જ્ઞાન શરણ દાતા મા ભગવતી, મમ રક્ષા કુરુ કુરુ મા ભગવતી ! આ રીતે પૌષધોપવાસ કરી કર્મની મલિનતા ધોવા લાગ્યા.
આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ ત્રીજા ભાગના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ. છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિર્બાધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો. એ જ મંગલ ભાવના કરું છું.
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ શ્રી જયંતિલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું.
શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે ત્રિલોક મુનિનો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
આગમ શાસ્ત્રની દરેક કાર્યવાહિકામાં સકુશલા ઉત્સાહધરા સાઘ્વીરત્ના ઉષાબાઈ મ. એવું આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સાધ્વી રત્ના મમશિષ્યા– પ્રશિષ્યા સહ સંપાદિકા ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
49
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં ધીરૂભાઈને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ, આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દ્રઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા ભાગ્યવંતાબાઈ સાધના સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા નિર્મિત રોયલ પાર્ક સ્થા. મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું.
પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિખ – રવામિ सव्वजीवाणं ।
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા - આર્યાલીલમ.
50
Page #57
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
દ્વાદશાંગીમાં મૂર્ધન્યસ્થાને બિરાજિત, ૩૬,૦૦૦ અદ્ભુત પ્રશ્નોત્તરથી સંપન્ન, શ્રી ભગવતીસૂત્ર, ગૌતમસ્વામી જેવા અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાનું સમાધાન કરે છે. તેના એક-એક પ્રશ્નમાં અપૂર્વ ભાવો ભર્યા છે.
ક્યાંક ચાર ગતિરૂપ સંસારની અનંતતાનું સ્વરૂપ દર્શન છે, તો કયાંક વૈરાગ્ય પોષક રસવંતા ચરિત્રો છે, તો ક્યાંક આચાર શુદ્ધિની વાતો છે, તો ક્યાંક આત્માના અનંત સામર્થ્યનું દર્શન છે. આ રીતે વિષયોની વિવિધતા સાથે વિશાળતા તે જ શ્રી ભગવતી સૂત્રની વિશેષતા છે. ગ્રંથની વિશાળતાને લક્ષમાં રાખીને તેને પાંચ ભાગમાં વિભાજિત કર્યો છે.
આજે શ્રી ભગવતીસૂત્ર ભાગ–૩(શતક ૮ થી ૧૨)નું કાર્ય પૂર્ણ થતાં અમો આનંદ અનુભવીએ છીએ. અમારા પરમ સદ્ભાગ્યે પરમ શ્રદ્ધેય, તપોપૂત પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના પાવન સાનિધ્યે અમે આ આગમનું વાંચન કર્યું અને આજે તેના સંપાદનનો પણ સુયોગ સાંપડ્યો.
આગમોનું પ્રકાશન સરળ છે પરંતુ સંપાદન કાર્ય કઠિનતમ છે. હજારો વર્ષો પૂર્વે આગમો લિપિબદ્ધ થયા. ત્યાર પછી મુદ્રણયુગમાં યુગે યુગે આગમોનું પ્રકાશન થયું. તીર્થંકરોની સાધનાના સારભૂત આગમો આજે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ક્યાંક લિપિદોષ, ક્યાંક મુદ્રણદોષ વગેરેના કારણે સૂત્ર અને તેના અર્થનો સંબંધ ગહન ચિંતનનો વિષય બની જાય છે. આવા પ્રસંગે સંપાદકોએ આગમની મહત્તાને અંતરમાં અવધારીને તે વિષયોનો પૂર્વાપરના સંબંધપૂર્વક, વિશાળતાપૂર્વક વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે.
યથા– શતક–૧૨/૪ મા પુદ્ગલ, સ્કંધના વિભાગોનું કથન સૂત્રકારે અનેક વિકલ્પોથી કર્યું છે. ગાંગેય અણગારના ભંગની જેમ જ અહીં પણ પદ્ઘતિપૂર્વક ક્રમશઃ ભંગ થયા છે પરંતુ તેમાં નવ પ્રદેશી સ્કંધમાં ર+ર+પ અને દશ પ્રદેશી કંધમાં ર+ર+ તથા ૧+ર+ર+પ આ રીતે કુલ ત્રણ ભંગનો પાઠ ઉપલબ્ધ થતો નથી. તેથી આ ભંગોને શૂન્ય મનાય છે. ટીકામાં આ ભંગ ન થવાનું કોઈ જ કારણ જણાવ્યું નથી.
51
Page #58
--------------------------------------------------------------------------
________________
સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ સ્કંધના વિભાગ થતાં હોય ત્યારે ગમે તે રીતે વિભાગ થવાની શક્યતા છે. પરંતુ ઉપલબ્ધ પાઠ પ્રમાણે પૂર્વ-પશ્ચાત્મા સર્વે ય શક્ય ભંગ થાય અને તે જ ત્રણ ભંગ કેમ ન થાય ? જીજ્ઞાસુના મનમાં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કારણ કે આ પ્રકારના ભંગ થવામાં સૈદ્ધાંતિક કોઈવિરોધ જણાતો નથી. વિચારતાં જણાય છે કે સેંકડો ભંગોના પાઠની સમાનતાના કારણે કયારેક લિપિદોષ આદિથી તે ભંગ મૂલ પાઠમાંથી નીકળી ગયા હોય. આ પ્રકારની વિચારણા કરીને અમે તે ત્રણે ય ભંગના પાઠને યથાસ્થાને કૌંસમાં મૂક્યા છે.
શતક–૯/૩ થી ૩૦ તથા શતક–૧૦/૭ થી ૩૪ માં શ્રી જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક પ૬ અંતરદ્વીપનું વર્ણન છે. તેના સંબંધમાં ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની દાઢાઓ લવણ સમુદ્રમાં ગઈ છે અને તેના પર અંતરદ્વીપ છે તેવી પરંપરા બહુ પ્રચલિત છે.
પરંતુ તત્સંબંધિત જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વક્ષસ્કાર–૪ અને ભગવતી સૂત્ર શતક–૯/૩થી૩૦ તથા જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ-૪ના સૂત્રપાઠોનું અવલોકન કરીને દાઢાઓને ન સ્વીકારતા દાઢાઓના આકારે અંતર્દીપ સમુદ્રમાં ગોઠવાયેલા છે તેમ સ્પષ્ટતા કરી છે. જેને પાઠક આ સૂત્રના વિવેચનમાં યથાસ્થાને મનન કરી શકશે.
શ્રી ભગવતીસૂત્રમાં કેટલાક વિષયો અતિ ગહન છે. તેને સરળ બનાવવા અને વાચકો તેને સરળતાપૂર્વકથી સમજી શકે તે માટે વિવેચનમાં વર્તમાનયુગના માનસ અનુસાર કોષ્ટકો અને ચાર્ટ દ્વારા વિષયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાંગેય અણગારના ભંગોને સમજાવવા યથાયોગ્ય બધા જ ભંગો બનાવીને સ્પષ્ટ કર્યા છે.
આગમ સંપાદન દરમ્યાન કોઈ પણ ચર્ચાસ્પદ વિષયોની વિચારણા હોય ત્યારે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા., મુખ્ય સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. તથા અમે બંને સાધ્વીઓ(સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકા) આગમોના ભાવો યથાવત્ જળવાઈ રહે તે પ્રમાણે વિચાર કરીને નિર્ણય કરીએ છીએ.
આગમ સંપાદનમાં મૂળ આગમ, અભયદેવ સૂરિકૃત સંસ્કૃત ટીકા, અન્ય આગમોના સંદર્ભ તેમજ આવશ્યકતા અનુસાર અન્ય ગ્રંથોનો ક્રમશઃ આધાર લેવાય છે.
અમારા સંપાદન કાર્યની ક્રમશઃ થતી સફળતાની પાવનપળે અમારા સ્મૃતિપટ
52
Page #59
--------------------------------------------------------------------------
________________
પર આવે છે તે ઉપકારમૂર્તિઓ. અમારા જીવનના ધ્રુવતારક સમ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા, ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. તથા શ્રમણી વિદ્યાપીઠના પંડિત શ્રી શોભાચંદજી ભારિલ્લ અને પંડિત શ્રી રોશનલાલજી જૈન. જેઓની પાસેથી અમે આગમજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આગમ સંપાદન માટે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ની તીક્ષ્ણ પ્રજ્ઞા અને આગમ સંપાદનનો વિશાળ અનુભવ અમોને દિશાસૂચનરૂપ છે.
આ કાર્યનો શ્રમ કોઈ શારીરિક શ્રમ નથી પરંતુ સ્વાધ્યાય તપનો આધ્યાત્મિક પુરુષાર્થ છે. મનની પ્રસન્નતા અને ચિત્તની સ્વસ્થતા વિના લેખનકાર્ય અત્યંત કઠિન બની જાય છે. જેના સાંનિધ્યમાં અહર્નિશ રહીને જ સંપાદનનું અમારું આ મહત્તમ કાર્ય થઈ રહ્યું છે તેવા ગુરુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ. અમોને સર્વ પ્રકારની અનુકૂળતા પૂરી પાડે છે. તેઓશ્રી આ પુણ્યકાર્યના સહાયક જ નહીં પરંતુ પ્રબળ પ્રેરક છે.
આગમ અનુવાદ કે સંપાદન તો અમે સંત-સતીજીઓ કરીએ પણ પ્રકાશન કાર્ય તો શ્રાવંત, ભક્તિવંત સુશ્રાવકોના હસ્તે જ શક્ય છે. આગમ કાર્યમાં પ્રારંભથી જ અમોને સહયોગ આપનારા ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠની આગમ શ્રદ્ધા અનુમોદનીય છે.
તે ઉપરાંત જન્મથી જ જેમનો સંસ્કાર વારસો પામીને આ સ્થાન સુધી પહોંચ્યા છીએ તેવા અનંત ઉપકારી જન્મદાત્રી માતા તથા પિતાએ કરેલા ઉપકારો સમક્ષ અમારું અંતર ઝૂકી જાય છે.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વી૨ ગુરુણીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
બસ ! અંતે શ્રી ભગવતી સૂત્રના ગહન ભાવોને સમજવામાં કે લેખનમાં છદ્મસ્થતાના કારણે કોઈ સ્ખલના થઈ હોય, જિનવાણીથી વિપરીત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે-ત્રિવિધે ક્ષમાયાચના...
53
Page #60
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. શ્રી ભગવતી સૂત્ર ભાગ-૩ માં શતક-૮ થી ૧રનો સમાવેશ કર્યો છે. આ પાંચ શતકમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ અને ગણિતાનુયોગ સમાવિષ્ટ થવા છતાં ગણિતાનુયોગનું પ્રાધાન્ય છે.
સ્વાધ્યાય દ્વારા સાધક અંતર્મુખ બને અને અંતર્મુખ બનેલો સાધક આત્મા સાથે યોગ અનુસંધાન કરે તે જ ચારે અનુયોગનું પ્રયોજન છે. કોઈપણ વિષય જ્યારે અનેક ભેદ-પ્રભેદ સહિત, અનેક વિકલ્પોથી સમજવાનો પુરુષાર્થ થાય ત્યારે સાધકની પ્રજ્ઞા તીક્ષ્ણ બને છે, ચંચળ ચિત્તવૃત્તિ સ્થિર બને છે, પ્રજ્ઞાની તીણતા અને ચિત્તવૃત્તિની સ્થિરતા સાધકને અધ્યાત્મ સાધનામાં અત્યંત સહાયક બને છે. આવા જ વિશાળ અને ઉમદા દૃષ્ટિકોણથી શાસ્ત્રકારોએ ગણિતાનુયોગને પ્રાધાન્ય આપ્યું છે.
પ્રત્યેક વિષયનું અનેક ભેદ-પ્રભેદ સહિત કથન કરવું તે જ પ્રસ્તુત શતકોની વિશેષતા છે.
પ્રયોગ પરિણત, વિસસા પરિણત, મિશ્ર પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ, પ્રયોગબંધ, વિસસા બંધના વિવિધ ભેદ-પ્રભેદ, દ્ધિપ્રદેશી ઢંધથી અનંતપ્રદેશી સ્કંધ વિભાગના સેંકડો વિકલ્પો, પુદ્ગલની અનંતતાનું દર્શન કરાવે છે.
શ્રાવક વ્રતના ૪૯ ભંગ જિનશાસનની વિશાળતાનું સચોટ દષ્ટાંત છે. જીવની વિવિધ અવસ્થા રૂપ ૧રર બોલમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ કર્મયુક્ત અનંત જીવોની વિવિધતાનો બોધ કરાવે છે.
ગાંગેય અણગારના ચાર પ્રવેશક સંબંધિત હજારો ભંગ સંસારી અનંત જીવોની વિવિધ સ્થિતિને પ્રદર્શિત કરે છે. તેમજ સૂત્રકારે ઐર્યાપથિક અને સાંપરાયિક બંધનું ત્રિકાલની અપેક્ષાએ આઠ ભંગથી કથન કર્યું છે. તેના બંધક જીવોમાં ત્રણે વેદની
54
Page #61
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાએ ૨૬ ભંગનું નિરૂપણ છે, તે ઉપરાંત અનેક વિષયોમાં અસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી આદિ ભંગોનું પ્રતિપાદન છે.
આ રીતે શાસ્ત્રકારે વિશિષ્ટ પ્રકારના ગણિતાનુયોગના માધ્યમથી સાધકોને સ્વાધ્યાયમાં સ્થિર કર્યા છે.
તે ઉપરાંત કેટલાક કથાનકો છે જે તત્ત્વજ્ઞાનને જ સમજાવે છે. યથા— ઋષભદત્ત અને દેવાનંદાનું કથાનક કર્મ સિદ્ધાંતનો બોધ કરાવે છે. જમાલીનુંવિસ્તૃત જીવન મુખ્યતયા ભગવતી સૂત્રના આધારભૂત 'કડમાણે કડે' ના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. સુદર્શન શ્રેષ્ઠીનું જીવનચરિત્ર ચાર પ્રકારના કાલના સ્વરૂપનો બોધ કરાવે છે. શિવરાજર્ષિના વિભંગજ્ઞાનનો પ્રસંગ અસંખ્ય દ્વીપ-સમુદ્રાત્મક તિરછાલોકના આકાર અને પ્રકારને સમજાવે છે; પુદ્ગલ પરિવ્રાજક તથા ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક વગેરેના જીવન પ્રસંગો દેવ અને દેવલોકની સ્થિતિને સ્પષ્ટ કરે છે. શંખ-પુષ્કલી આદિ શ્રાવકોનો વાર્તાલાપ પૌષધવ્રતની આરાધનાને તેમજ જયંતિ શ્રાવિકાના પ્રશ્નો જીવન સફળ બનાવવાની ઉત્તમ પદ્ધતિ પ્રદર્શિત કરે છે. આ રીતે ઉપરોક્ત કથાનક વાચકોને અત્યંત હળવાશપૂર્વક સમ્યજ્ઞાન સહ આચારશુદ્ધિ માટે સહાયક બને છે.
જૈન સિદ્ધાંતના હાર્દ સમ અનેકાંતવાદના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત ભાગ–૩ ની મૌલિકતા છે. પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે, અનેક દૃષ્ટિકોણથી તેનું અવલોકન કરીએ ત્યારે જ તેનું યથાર્થ દર્શન થાય છે. શાસ્ત્રકારે તેના વિવિધ વિકલ્પો દર્શાવ્યા છે. આ જગતના જડ કે ચૈતન્ય કોઈ પણ પદાર્થ સ્વરૂપની અપેક્ષાએ સત્, પરની અપેક્ષાએ અસત્, સ્વ-પર ઉભય અપેક્ષાએ અવક્તવ્ય છે. આ રીતે પદાર્થમાં અપેક્ષા ભેદથી વિવિધ ગુણધર્મો રહી શકે છે.
જીવના જન્મ-મરણની અનંતતા, સંબંધોની અનંતતા જેવા કેટલાક વિષયો સાધકના સંવેગ અને નિર્વેદ ભાવને દઢ બનાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના, તેનો પરસ્પર સંબંધ અને તેનું પરિણામ વગેરે વિષયોનો બોધ સાધકોના પુરુષાર્થને માટે
55
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રેરક બને છે.
આ રીતે ભગવતી સૂત્ર ભાગ-૩ એકંદરે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિમાં સહાયક બને છે.
પ્રસ્તુત સંસ્કરણ :ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીઘ્ર પ્રાપ્ત કરી શકે છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ–ર માં શતક ૫ થી ૭, ભાગ–૩માં શતક–૮ થી ૧૨, ભાગ–૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–૫માં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે. શ્રુત પરંપરાને અક્ષુણ્ણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રત્યનોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે.
પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો :
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુત્તાણિ ખંડ–ર તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ
56
Page #63
--------------------------------------------------------------------------
________________
કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સેલાના–ભગવતી સૂત્ર, યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. તિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે. આભાર દર્શન – આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુસ્વર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત-લીલમ ગુક્ષ્મી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું ૧૯મું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધ કર્તા પૂર્વધર શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વકનતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જય-માણેક–પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાન પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
|
57
Page #64
--------------------------------------------------------------------------
________________
આ પવિત્ર પળે ગચ્છશિરોમણી પૂજ્યપાદ શ્રી જયંતિમુનિ મ. સા. તથા વાણીભૂષણ ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
મારા અનંત ઉપકારી ગુરુણીદેવા પૂજ્યા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુરુવર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલુ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દૃષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુરુગ્ણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યું છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
પૂ. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવતું બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે. ભાઈશ્રી નેહલે આગમને મુદ્રિત કરીને, સ્વાધ્યાયપ્રેમી શ્રી મુકુંદભાઈ તથા મણીભાઈએ પ્રુફ સંશોધન કરીને તથા ધીરૂભાઈએ સહકાર આપીને જિનવાણીને વધાવી છે.
58
Page #65
--------------------------------------------------------------------------
________________
આગમજ્ઞાન પ્રદાતા પૂજ્યવરોનો છે અનંત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર.
વિશ્વમાં ગુરુ 'પ્રાણ'નો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ૠણ સ્વીકાર.....
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવદ્વાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.....
અંતે......
ગણિપિટકનું ગૌરવ છે તું મા ભગવતી, સુધર્માનું સંકલન સૂત્ર છે તું મા ભગવતી, ગૌતમનો જિજ્ઞાસા સ્રોત છે તુ મા ભગવતી, ભવ્યજનોનો અંતસ્તોષ છે તું મા ભગવતી, અહર્નિશ વંદન હો તુજને મા ભગવતી, મુજ અંતઃસ્રોત પ્રવાહિત કરજે મા ભગવતી, મુજ સંયમ ધનનું રક્ષણ કરજે મા ભગવતી, મુજ ભગવદ્ ભાવોને પ્રગટાવજે તું મા ભગવતી.......
59
પૂ. મુક્ત–લીલમગુરુણીના સુશિષ્યા
સાધ્વી આરતી.
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
- ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.].
Page #67
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र श्री श्री भगवती सूत्रn
सूत्र श्री भगवती श्रीमती भूत्र श्री भगवती सूत्र श्री लगवती सूत्र श्री भगवान श्री सूत्र
श्री गवती
| श्री भगवती सूत्र श्री भगवान श्री भगवती सूत्र श्री भावभूत्र श्री भगवती ल सूत्र श्री भगवती सूत्र श्री।
ભ|વત
jત્રા
श्री भगवती
श्री भगवती सू
ગદની
પાંચમું છે
શ્રી ભગવતી સત્ર શ્રી ભગવતી સન.શ્રી લઈ
Hua
भगवती सत्र
દરર રર,
श्री भगवती सूत्र श्री भगवती सूत्र श्री.
ભાગ - ૩ શતક ૮ થી ૧૨
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
અનુવાદિકામ
જીભાઇ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
શતક-૮
_
શતક - ૮ |
જે પરિચય છે આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છેપ્રથમ ઉદેશકમાં પુદ્ગલોના ત્રણ પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે. તેમજ એક, બે, ત્રણ, ચાર આદિ દ્રવ્યોના પરિણમનનું અને અંતે પરિણામોની દષ્ટિએ પુદ્ગલોના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
બીજા ઉદ્દેશકમાં આશીવિષના મુખ્ય બે પ્રકાર દર્શાવીને આશીવિષવાળા જીવોનું અને તેના વિષના સામર્થ્યનું વર્ણન છે તથા છદ્મસ્થજ્ઞાનના અવિષયભૂત અને કેવળજ્ઞાનના વિષયભૂત ૧૦ સ્થાન, જ્ઞાન-અજ્ઞાનનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, ૨૪ દંડકના જીવોમાં તેનું અસ્તિત્વ, તેમજ જ્ઞાની અને અજ્ઞાનીનું અનેક અપેક્ષાએ કથન ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે.
ત્રીજા ઉદ્દેશકમાં સંખ્યાતજીવિક, અસંખ્યાતજીવિક અને અનંતજીવિક વૃક્ષોનું, રત્નપ્રભા પૃથ્વી આદિના ચમત્વ અને અચરમ– આદિનું પ્રતિપાદન છે. ચોથા ઉદ્દેશકમાં ક્રિયાઓ તથા તેના ભેદ-પ્રભેદનું અતિદેશપૂર્વક કથન છે. પાંચમા ઉદ્દેશકમાં સામાયિકમાં સ્થિત શ્રાવકની સામગ્રી પર કોનો અધિકાર છે? તે વિષયના સ્પષ્ટીકરણ સાથે શ્રાવકવ્રતના ૪૯ ભાંગા તથા આજીવિકોપાસકોના નામ,સિદ્ધાંત, આચાર-વિચાર અને તેઓથી શ્રમણોપાસકતાની વિશેષતા તથા ચાર પ્રકારના દેવલોક ઇત્યાદિ વિષયોનું કથન
છઠ્ઠા ઉદ્દેશકમાં તથારૂપના શ્રમણ-માહણને પ્રાસુક-અપ્રાસુક, એષણીય-અષણીય આહારદાનથી શ્રમણોપાસકોને થતો લાભ, ગૃહસ્થ દ્વારા સ્વયં સ્થવિરના નિમિત્તે આપેલા આહાર પિંડ કે પાત્રાદિની ઉપભોગ-મર્યાદા, અકૃત્યસેવી છતાં આરાધના તત્પર સાધુ-સાધ્વીની આરાધકતા અને એક અથવા અનેક જીવોને અન્યના એક અથવા અનેક શરીરોની અપેક્ષાએ થનારી ક્રિયા વગેરે વિષયોનું નિરૂપણ છે. સાતમા ઉદેશકમાં અદત્તાદાન વિષયક અન્યતીર્થિકો દ્વારા સ્થવિરો પરના આક્ષેપો, સ્થવિરો દ્વારા તેના પ્રત્યુત્તર અને ગતિપ્રપાતના પાંચ ભેદ વગેરેનું કથન છે. આઠમા ઉદ્દેશકમાં પ્રત્યેનીકોના ભેદ-પ્રભેદો, પાંચ પ્રકારના વ્યવહાર, ઐર્યાપથિક અને સાંપરાયિક કર્મબંધ, રર પ્રકારના પરીષહ, ઉદય, અસ્ત અને મધ્યાહ્ન સમયે સૂર્યની દૂરી અને નિકટતા, માનુષોત્તર પર્વતની અંદર અને બહારના જ્યોતિષી દેવો તથા ઇન્દ્રોમાં ઉપપાત સંબંધી
Page #70
--------------------------------------------------------------------------
________________
|
૨
|
શ્રી ભગવતી સૂત્ર-૩
વિરહકાલ ઇત્યાદિ વિષયોનું વર્ણન છે. નવમા ઉદ્દેશકમાં વિસસાબંધ, પ્રયોગબંધ, શરીરબંધ, શરીરપ્રયોગ બંધ અને તેના ભેદ-પ્રભેદ, બંધક-અબંધક તથા તેનું અલ્પબદુત્વ વગેરે વિષયોનું પ્રતિપાદન છે. દશમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના મતનું નિરાકરણ તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાઓનો પરસ્પર સંબંધ અને તેનું ફળ, પુદ્ગલ પરિણામના ભેદ-પ્રભેદ, પુલાસ્તિકાયના એક પ્રદેશથી અનંતપ્રદેશ સુધીના આઠ ભંગ અને આઠ કર્મ પ્રકૃતિઓ, તેના અવિભાગ પરિચ્છેદ, તેનાથી આવેષ્ટિત-પરિવેષ્ટિત સમસ્ત સંસારી જીવો અને કર્મોના પરસ્પર સહભાવ વગેરે વિભિન્ન વિષયોની વક્તવ્યતા છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧
3
શતક-૮ : ઉદ્દેશક-૧
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પુદ્ગલના ભેદ-પ્રભેદ, તેનું પરિણમન અને તેના અલ્પબહુત્વનું વિસ્તૃત વર્ણન છે. પુદ્ગલનું પરિણમન ત્રણ પ્રકારે થાય છે—
(૧) પ્રયોગપરિણત પુદ્ગલ ઃ– જીવના પ્રયત્નથી પરિણત થયેલા પુદ્ગલોને પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. યથા– શરીરાદિ.
અનાદિકાલીન સંસાર પરિભ્રમણમાં જીવભિન્ન ભિન્ન ગતિમાં, ભિન્ન ભિન્ન જાતિમાં, વિવિધ શરીર, ઇન્દ્રિયાદિ ધારણ કરે છે, તે વિવિધ પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમાવે છે. સૂત્રકારે આ વિષયને નવદંડકના માધ્યમથી સમજાવ્યો છે. (૧) જીવોના ભેદ-પ્રભેદ (૨) તે સર્વના પર્યાપ્ત-અપર્યાપ્ત (૩) જીવોના શરીર (૪) ઇન્દ્રિય (૫) શરીર અને ઇન્દ્રિય (૬) જીવોના ભેદમાં વર્ણાદિ ૨૫ બોલ (૭) શરીરમાં વર્ણાદિ ૨૫ બોલ (૮) ઇન્દ્રિયોમાં વર્ણાદિ ૨૫ બોલ (૯) શરીર અને ઇન્દ્રિયમાં વર્ણાદિ ૨૫ બોલ. આ સર્વ અપેક્ષાએ જીવના પ્રયત્નથી(પ્રયોગથી) પુદ્ગલ પરિણત થાય છે.
(૨) મિશ્ર પરિણત પુદ્ગલ : । :– જીવ દ્વારા છોડેલા પુદ્ગલો જ્યાં સુધી વિસસા પરિણામને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે મિશ્ર પરિણત કહેવાય છે. મિશ્ર પરિણત પુદ્ગલમાં પ્રયોગ અને વિસસાનું મિશ્રણ હોય છે. યથા– મૃત કલેવરાદિ. તેમાં પૂર્વનો જીવ-પ્રયોગ છે છતાં સમયે-સમયે શીર્ણ થતાં પુદ્ગલો વિસસા પરિણત થતાં રહે છે અર્થાત્ જીવ દ્વારા છોડેલા શરીરમાં સ્વાભાવિક રીતે પુદ્ગલોનો ચય અને ઉપચય થાય છે, તેને મિશ્ર પરિણત પુદ્ગલ કહે છે.
પ્રયોગ પરિણત પુદ્ગલના જેટલા ભેદ છે તેટલા જ મિશ્ર પરિણત પુદ્ગલના પણ ભેદ થાય છે. (૩) વિસસા પરિણત પુદ્ગલ ઃ– જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે પરિણત થતાં પુદ્ગલોને વિસસા પરિણત પુદ્ગલ કહે છે. યથા– મેઘધનુષ આદિ.
તેના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનની અપેક્ષાએ ૨૫ ભેદ થાય છે. વિસ્તારથી ભેદ કરતાં તેના ૫૩૦ ભેદ થાય છે.
એક દ્રવ્ય પરિણત પુદ્ગલ ઃ– પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણત પુદ્ગલમાં મન, વચન, કાયાના ત્રણ યોગ અથવા વિસ્તારથી પંદર યોગ તેમજ તેના સરંભ, સમારંભ, આરંભ, અસરંભ, અસમારંભ અને અનારંભની અપેક્ષાએ પણ અનેક ભેદ પ્રભેદ થાય છે.
બે દ્રવ્ય પ્રયોગ પરિણત ઃ– જીવના પ્રયત્નથી બે પરમાણુના અથવા બે સ્કંધના વિવિધ પ્રકારના પરિણમનને
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૩
બે દ્રવ્ય પ્રયોગ પરિણત કહે છે. તેના પણ ભિન્ન ભિન્ન યોગની અપેક્ષાએ અસંયોગી, દ્વિક સંયોગી આદિ અનેક ભંગ થાય છે. આ રીતે ત્રણ, ચાર, પાંચથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્ય પ્રયોગ પરિણત યુગલના પણ યથા શક્ય સંયોગ અને ભંગ થઈ શકે છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડા પ્રયોગ પરિણત પુદ્ગલ છે કારણ કે જીવ અને પુદ્ગલનો સંબંધ અલ્પકાલિક છે. તેનાથી મિશ્ર પરિણત પુગલ અનંતગુણા છે. તેનાથી વિસસા પરિણત પુદ્ગલ અનંતગુણા છે. કારણ કે જીવે ગ્રહણ કરેલા પુદ્ગલ કરતાં, નહીં ગ્રહણ કરેલા સહજ રૂપે પરિણત થતાં પુદ્ગલો અનંતગુણા છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
'શતક-૮ : ઉદ્દેશક-૧
પુદ્ગલા
ઉદ્દેશકોનાં નામઃ
पोग्गल आसीविस रुक्ख, किरिय आजीव फासुयमदत्ते ।
पडिणीय बंध आहारणा य, दस अट्ठमम्मि सए ॥ ભાવાર્થ:- આઠમા શતકમાં આ દશ ઉદ્દેશક છે– (૧) પુદ્ગલ (૨) આશીવિષ (૩) વૃક્ષ (૪) ક્રિયા (૫) આજીવ (6) પ્રાસુક (૭) અદત્ત (૮) પ્રત્યેનીક (૯) બંધ (૧૦) આરાધના. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના નામ તેના મુખ્ય વિષય અથવા આધ વિષયના આધારે છે. (૨) પોપાત :- પુગલના પ્રકાર અને તેના પરિણમનનું જ વિસ્તૃત વર્ણન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ પુદ્ગલ છે. (૨) નારીવસ – આશીવિષ સંબંધી વર્ણન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘આશીવિષ’ છે. (૩) :- સંખ્યાત, અસંખ્યાત અને અનંતજીવિક વૃક્ષોનું વર્ણન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “વૃક્ષ છે. (૪) વરિય – ક્રિયાના ભેદ-પ્રભેદનું નિરૂપણ હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “ક્રિયા છે. (6) માનવ –આજીવિકોપાસકોના સિદ્ધાંત, આચારવિચારનું પ્રતિપાદન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “આજીવ’ છે. (૬) alણુય :- શ્રમણોને અપાતા પ્રાસુક-અપ્રાસુક આહારદાનનું ફળ, તે આ વિષય હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ “પ્રાસુક છે. (૭) અરે -અદત્તાદાન વિષયક અન્યતીર્થિકોનો આક્ષેપ યુક્ત વાર્તાલાપ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ “અદત્ત’ છે. (૮) પળાય –પ્રત્યેનીક ભેદ-પ્રભેદનું નિરૂપણ પ્રારંભમાં હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “પ્રત્યેનીક છે. () વંધ:- પુદ્ગલ સંબંધી વિવિધ પ્રકારના બંધનું નિરૂપણ હોવાથી નવમા ઉદ્દેશકનું નામ બંધ છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૩
(૨૦) શારદા - જ્ઞાનાદિ ત્રણે ય આરાધના અને તેની પારસ્પરિક નિયમા-ભજનાનું નિરૂપણ હોવાથી દસમા ઉદ્દેશકનું નામ “આરાધના” છે. પુગલના ત્રણ પ્રકાર :२ रायगिहे जाव एवं वयासी- कइविहा णं भंते ! पोग्गला पण्णत्ता ?
गोयमा ! तिविहा पोग्गला पण्णत्ता, तं जहा- पओगपरिणया, मीससापरिणया, वीससापरिणया य । ભાવાર્થ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પુલના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રયોગ પરિણત (૨) મિશ્ર પરિણત (૩) વિસસા પરિણત. વિવેચન :(૧) પ્રયોગ પરિણત:- જીવના વ્યાપારથી પરિણત યુગલો પ્રયોગ પરિણત કહેવાય. યથા- શરીરાદિ. (૨) મિશ્ર પરિણત - પ્રયોગ અને વિસસા (સ્વભાવ), આ બંને દ્વારા પરિણત યુગલો મિશ્ર પરિણત કહેવાય. યથા- મૃત કલેવરાદિ. (૩) વિસસા પરિણત :- જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત યુગલો વિસસા પરિણત કહેવાય. યથા– તડકો, છાંયો, વાદળા વગેરે. ત્રણ પ્રકારના પુદ્ગલોના સંક્ષિપ્ત પરિચય માટે પ્રચલિત પદ્ય આ પ્રમાણે છે
જીવ ગ્રહ્યા તે પ્રયોગસા, મિસ્સા જીવ રહિત,
વિસસા હાથ આવે નહીં, જિણવર વાણી તહત્ત. રિખ:- પરિણત. તે તે રૂપમાં પરિણમિત થયેલા પુદ્ગલ.
પ્રયોગ પરિણત પુગલોના ભેદ-પ્રભેદ[નવ દ્વાર] (૧) જીવના ભેદ-પ્રભેદની અપેક્ષાએ:| ३ | पओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- एगिंदिय-पओगपरिणया जाव पंचिंदिय-पओगपरिणया ।
Page #75
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રયોગ પરિણત યુગલોના પાંચ પ્રકાર છે. યથા– (૧) એકેન્દ્રિય પ્રયોગ પરિણત (૨) બેઇન્દ્રિય પ્રયોગ પરિણત (૩) તે ઇન્દ્રિય પ્રયોગ પરિણત (૪) ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત (૫) પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. | ४ एगिदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता?
गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- पुढविक्काइयएगिदियपओगपरिणया जाव वणस्सइकाइयएगिदिय-पओगपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુલ. ५ पुढविक्काइय एगिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- सुहुमपुढविक्काइय-एगिंदियपओगपरिणया, बादरपुढविक्काइयएगिदियपओगपरिणया य । आउक्काइय एगिदियपओगपरिणया एवं चेव, एवं दुयओ भेओ जाव वणस्सइकाइया य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે અપ્લાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ કહેવા જોઈએ. તે જ રીતે વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ પર્યત પ્રત્યેકના બે-બે ભેદ છે. |६ बेइंदियपओगपरिणयाणं, पुच्छा?
गोयमा ! अणेगविहा पण्णत्ता । एवं तेइंदियपओगपरिणया, चउरिदिय पओगपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના અનેક પ્રકાર છે. તે જ રીતે તેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલો અને ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના વિષયમાં જાણવું જોઈએ.
Page #76
--------------------------------------------------------------------------
________________
श्रीभगवतीसत्र-3
|७ पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा?
गोयमा! चउव्विहा पण्णत्ता, तं जहा- णेरइयपंचिंदिय-पओगपरिणया, तिरिक्ख- जोणिय-पंचिंदिय-पओगपरिणया, मणुस्सपंचिंदिय-पओगपरिणया, देवपंचिंदिय-पओगपरिणया य । भावार्थ :- प्रश्र- मावन् ! पंथन्द्रिय प्रयोग परित पुगतान। 2८॥ ५४॥२ छ ?
6त्तर- गौतम! पंथेन्द्रिय प्रयोग परित ५६पासना यार ५२छे, ते मा प्रभाछ- (१) નારક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ (૨) તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૩) મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૪) દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. ८ रइयपचिंदिय-पओगपरिणयाणं पुच्छा?
गोयमा ! सत्तविहा पण्णत्ता, तं जहा- रयणप्पभापुढविणेरइय-पंचिंदियपओगपरिणया वि जाव अहेसत्तमपुढवि णेरइय पंचिंदिय-पओगपरिणया वि । भावार्थ :- प्रश्र- भगवन् ! नै२यि पंथेन्द्रिय प्रयोग परित पुगताना 324॥ ५२ छ ?
ઉત્તર-હે ગૌતમ!ર્નરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલોના સાત પ્રકાર છે. યથા- રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ યાવત્ અધઃસપ્તમ-તમસ્તમાં પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. | ९ तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! तिविहा पण्णत्ता,तं जहा- जलयरतिरिक्खजोणिय-पंचिंदियपओगपरिणया, थलयरतिरिक्खजोणिय-पंचिंदियपओगपरिणया खहयरतिरिक्ख- जोणिय-पंचिंदियपओगपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના કેટલા પ્રકાર છે?
612- गौतम ! तिर्यय पंथेन्द्रिय प्रयोग परित पुगताना त्र प्रा२ छ. यथा- (१) જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ (૨) સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (3) य२ तिर्यय पंथेन्द्रिय प्रयोग परित पुस. १० जलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं पुच्छा ?
गोयमा !दुविहा पण्णत्ता,तंजहा-समुच्छिमजलयतिरिक्खजोणियपंचिंदिय पओगपरिणया, गब्भवक्कंतियजलयर-तिरिक्खजोणिय पंचिंदिय पओग परिणया ।
Page #77
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– (૧) સંમૂર્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૨) ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
2
११ थलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं पुच्छा ?
गोमा ! दुविहा पण्णत्ता, तं जहा- चउप्पयथलयर-तिरिक्खजोणिय पंचिंदियपओगपरिणया, परिसप्प-थलयर-तिरिक्खजोणिय पंचिंदिय- पओगपरिणया । ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– (૧) ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૨) પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
| १२ चउप्पयथलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-पओगपरिणयाणं पुच्छा ?
નોયમા ! તુવિજ્ઞા પળત્તા, તું બહા- સમુચ્છિમડયથાયર, तिरिक्खजोणिय- पंचिंदिय- पओगपरिणया, गब्भवक्कंतिय-चउप्पयथलयरतिरिक्खजोणिय- पंचिंदिय- पओगपरिणया ।
एवं एएणं अभिलावेणं परिसप्पा दुविहा पण्णत्ता, तं जहा- उरपरिसप्पा य भुयपरिसप्पा य । उरपरिसप्पा दुविहा पण्णत्ता, तं जहा- संमुच्छिमा य गब्भवक्कंतिया य । एवं भुयपरिसप्पा वि, एवं खहयरा वि ।
-
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે. યથા– સંમૂર્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ રીતે પરિસર્પના પણ બે પ્રકાર છે, યથા— ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ઉરપરિસર્પના બે પ્રકાર છે. યથા- સંમૂર્છિમ અને ગર્ભજ. આ રીતે ભુજપરિસર્પ અને ખેચરના પણ બે બે ભેદ જાણવા.
१३ मणुस्सपंचिंदियपओग परिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा - संमुच्छिम मणुस्सपंचिंदिय-पओगपरिणया,
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गब्भवक्कंतियमणुस्स पंचिंदिय-पओगपरिणया । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય પુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના બે પ્રકાર છે. યથા- સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. १४ देवपंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा- भवणवासि- देवपंचिंदियपओगपरिणया, एवं जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે. યથા- ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવતુ વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ. १५ भवणवासिदेव-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा- असुरकुमारदेव-पंचिंदियपओगपरिणया जाव थणियकुमारदेव-पचिदिय-पओगपरिणया । एवं एएण अभिलावेणं अट्ठविहा वाणमंतरा तं जहा- पिसाया जाव गंधव्वा । पंचविहा जोइसिया, तं जहा- चंदविमाण-जोइसियदेव-पंचिंदिय-पओगपरिणया जाव ताराविमाण-जोइसियदेव- पंचिदिय-पओगपरिणया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલોના દસ પ્રકાર છે, યથા– અસુરકુમાર દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
આ જ રીતે વાણવ્યંતર દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના આઠ પ્રકાર છે, યથા- પિશાચ યાવત્ ગંધર્વ વાણવ્યંતર દેવપ્રયોગ પરિણત યુગલ.
આ જ રીતે જ્યોતિષી દેવ પ્રયોગ પરિણત યુગલોના પણ પાંચ પ્રકાર છે, યથા– ચંદ્રવિમાન જ્યોતિષી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ તારાવિમાન જ્યોતિષીદેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. १६ वेमाणिया पओगपरिणया दुविहा पण्णत्ता, तं जहा- कप्पोवग-वेमाणिय पओगपरिणया, कप्पाईयवेमाणिय-पओगपरिणया । कप्पोवगवेमाणिय
Page #79
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક—૧
૧૧
पओगपरिणया दुवालसविहा पण्णत्ता, तं जहा- सोहम्मकप्पोवगवेमाणिया जा अच्चुयकप्पोवग- वेमाणिया पओगपरिणया । कप्पाईयवेमाणिया पओगपरिणया दुविहा पण्णत्ता, तं जहा- गेवेज्जगकप्पाईय वेमाणिया पओगपरिणया, अणुत्तरोववाईयकप्पाईय वेमाणिय-पओगपरिणया । गेवेज्ज- कप्पाईय-वेमाणिय- पओगपरिणया णवविहा पण्णत्ता, तं जहा - हेट्ठिम-हेट्ठिम- गेवेज्जग-कप्पाईय- वेमाणियपओगपरिणया जाव उवरिम उवरिम- गेवेज्ज- कप्पाईय- वेमाणिय- पओगपरिणया । ભાવાર્થ :- વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે. યથા– કલ્પોપપત્રક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ.
કલ્પોપપત્રક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બાર પ્રકાર છે. યથા– સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ અચ્યુતકલ્પોપન્નક વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના બે પ્રકાર છે, યથા– ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના નવ પ્રકાર છે. યથા– અધસ્તન-અધસ્તન(નીચેની ત્રિકમાં નીચે) ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ યાવત્ ઉપરિતન-ઉપરિતન(ઉપરની ત્રિકમાં ઉપર) ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ.
१७ अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेव-पंचिदिय-पओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
નોયમા ! પંચવિજ્ઞા પળત્તા, , तं जहा - विजयअणुत्तरोववाइय-कप्पाईय वेमाणिय-पओगपरिणया जाव सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय- कप्पाईयवेमाणियदेव - पंचिंदिय-पओगपरिणया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના પાંચ પ્રકાર છે. યથા– વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ યાવત્ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ.
વિવેચન :
પ્રયોગ પરિણત પુદ્ગલના સ્પષ્ટીકરણ માટે શાસ્ત્રકારે નવ દંડકની અપેક્ષાએ કથન કર્યું છે– (૧) નામ દ્વાર– પ્રથમ દંડકમાં સૂક્ષ્મ એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સુધીના જીવ ભેદની
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદોનું કથન છે. (૨) ભેદ દ્વાર– પર્યાપ્તા અને અપર્યાપ્તાની અપેક્ષાએ (૩) શરીરહાર– પાંચ શરીરની અપેક્ષાએ (૪) ઇન્દ્રિયહાર– શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ (૫) શરીર ઇન્દ્રિયદ્વાર– શરીર અને ઇન્દ્રિય બંનેની અપેક્ષાએ (૬) વર્ષાદિદ્વાર– વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ (૭) શરીર વર્ણાદિ દ્વાર– ઔદારિકાદિ પાંચ શરીરના વર્ણાદિની અપેક્ષાએ (૮) ઇન્દ્રિયવર્ણાદિદ્વાર– પાંચ ઇન્દ્રિયના વર્ણાદિની અપેક્ષાએ (૯) શરીરઇન્દ્રિયાદિદ્વારશરીર, ઇન્દ્રિય અને વર્ણાદિની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના ભેદ-પ્રભેદનું કથન છે.
૧ર
પ્રસ્તુત સૂત્રોમાં નામ હારની અપેક્ષાએ કથન છે. સંસારી સર્વ જીવો પોત-પોતાના શરીરાદિ બનાવવા માટે પુદ્ગલને ગ્રહણ કરે છે, તેથી જેટલા સંસારી જીવોના ભેદ છે તેટલા જ “જીવ ગ્રહ્મા” પ્રયોગ પરિણત પુદ્ગલના પણ ભેદ થાય છે. આ રીતે પાંચ સ્થાવરના દશ, વિકલેન્દ્રિયના ત્રણ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ, મનુષ્યોના બે, સાત નરકના સાત, ભવનપતિના દશ, અંતરના આઠ, જ્યોતિષી દેવોના પાંચ અને વૈમાનિક દેવોના(૧૨ દેવલોક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાન) છવ્વીસ પ્રકાર છે. આ રીતે કુલ ૧૦+૩+૫+૫+૨+૭+૧૦+૮+૫+૨૬ - ૮૧ ભેદ પ્રથમ નામ હારમાં થાય છે.
(૧) દંડક–૧ : જીવના ભેદ–પ્રભેદની અપેક્ષા પ્રયોગ પરિણત પુદ્ગલના ૮૧ ભેદ
સૂક્ષ્મ
એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ (૧૦)
પૃથ્વી અપ. તેલ. (2)
બેઇન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
વાઉં. વન. (2) (૨) (૨) (2)
બાદર
તેઇન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
નારક
સાત નરકના સાત ભેદ (૭)
જલચર સ્થલચર ખેચર
સંમુર્ચ્છિમ ગર્ભજ સંમૂર્છિમ ગર્ભજ
ચતુષ્પદસ્થલચર પરિસર્પ
સંમૂર્છિમાં ગર્ભજ ઉરિસર્પ
ચૌરેન્દ્રિય
(અનેક પ્રકાર) (૧)
તિર્યંચ
(૧૦)
ભવનપતિ ૧૦ ભેદ
મનુષ્ય
(૨)
સંમૂર્છિમાં ગર્ભજ
ભુજપરિસર્પ
સંમૂર્છિમ ગર્ભજ સંમૂર્ણિમ ગર્ભજ
પંચેન્દ્રિય
(૮)
અંતર
ભેદ
દેવ
(૪૯)
જ્યોતિષી પ ભેદ
કલ્પોપપત્રક (૧૨ દેવલોક)
વૈમાનિક ૨૬ ભેદ
કલ્પાતીન
પ્રવેયક
નવ
અનુત્તર
વિમાન પાંચ
ભેદ
Page #81
--------------------------------------------------------------------------
________________
शत-८ : 6देश-१
| १३ |
(२) पर्याप्त-अपर्याप्तनी अपेक्षा ले-लेट:१८ सुहुम-पुढविक्काइय-एगिदिय-पओगपरिणया णं भंते पोग्गला कइविहा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तग-सुहुमपुढविक्काइय-एगिदिय पओग परिणया य अपज्जत्तगसुहुम पुढविक्काइय एगिदिय पओग परिणया य । बादर पुढविक्काइयएगिदिय पओगपरिणया एवं चेव । एवं जाव वणस्सइकाइया । एक्केक्का दुविहा सुहुमा य बायरा य पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, યથા-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુગલ અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ. તે જ રીતે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના પણ બે ભેદ કહેવા જોઈએ. તે જ રીતે વનસ્પતિકાયિક પર્યત પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર તે બે ભેદ અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ. १९ बेइंदियपओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगबेइंदियपओगपरिणया य अपज्जत्तग बेइंदियपओग परिणया य । एवं तेइंदिया, चउरिंदिया वि । भावार्थ :- प्रश- भगवन् ! पेन्द्रिय प्रयोग परित पुगतान। 24॥ १२ छ ?
ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પ્રદુગલ અને અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત પુલ. તે જ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ. २० रयणप्पभापुढविणेरइय पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तग-रयणप्पभापुढवी-णेरइयपओग-परिणया य अपज्जत्तग-रयणप्पभापुढवी-णेरइय-पओगपरिणया य । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વી નરયિક પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત રત્નપ્રભાપુથ્વી નૈરયિક પ્રયોગ પરિણત
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ અને અપર્યાપ્ત રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે સાતમી અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ સુધી જાણવું. २१ समुच्छिम-जलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । एवं गब्भवक्कंतिया वि । समुच्छिम-चउप्पय-थलयरा एवं चेव; एवं गब्भवक्कंतिया वि। एवं जावसमुच्छिमखहयरा य गब्भवक्कतियखहयरा य, एक्केक्के पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના વિષયમાં જાણી લેવું જોઈએ.
તે જ રીતે સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર પ્રયોગ પરિણત પુદ્ગલ તથા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે યાવતુ સંમૂર્છાિમ ખેચર અને ગર્ભજ ખેચર પ્રયોગ પરિણત પુદ્ગલ પર્યત પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બે-બે ભેદ કહેવા જોઈએ. २२ समुच्छिम-मणुस्स-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ? गोयमा ! ए गविहा पण्णत्ता- अपज्जत्तगा चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે? ઉત્તર- તેનો એક પ્રકાર છે. અપર્યાપ્ત સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. २३ गब्भवक्कंतिय-मणुस्स-पंचिंदिय-पओगपरिणयाणं, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगगब्भवक्कंतिया य अपज्जत्तग- गब्भवक्कतिया य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. २४ असुरकुमार भवणवासिदेवाणं, पुच्छा ?
Page #83
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
| ૧૫ |
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्तग-असुरकुमारा य, अपज्जत्तगअसुरकुमारा य, एवं जाव थणियकुमारा पज्जत्तगा य अपज्जत्तगा य भाणियव्वा ।
एवं एएणं अभिलावेणं दुयएणं भेएणं पिसाया जाव गंधव्वा । चंदा जाव ताराविमाणा । सोहम्मकप्पोवगा जाव अच्चुओ; हेट्ठिम हेट्ठिम गेविज्ज-कप्पाईयं जाव उवरिम उवरिम-गेविज्ज-कप्पाईयं । एवं विजय-अणुत्तरोववाइय-कप्पाईयं जाव अपराजिय-अणुत्तरोववाइय-कप्पाईयं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર–હે ગૌતમ! તેના બે પ્રકાર છે. યથા-પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ અને અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ. તે જ રીતે સ્વનિતકુમાર ભવનવાસી દેવ પ્રયોગ પરિણત પુદ્ગલ પર્યત પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બે-બે ભેદ કહેવા જોઈએ.
આ જ રીતે બે-બે ભેદ કરતાં પિશાચથી ગંધર્વો પર્યત વાણવ્યંતર દેવોના, ચંદ્રથી તારા પર્યત જ્યોતિષી દેવોના, સૌધર્મ કલ્પોપપન્નકથી અશ્રુત કલ્પપપન્નક પર્યત કલ્પોપપન્નક વૈમાનિક દેવોના અને અધતન અધતન રૈવેયક કલ્પાતીતથી ઉપરિતન શૈવેયક કલ્પાતીત દેવો અને વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીતથી અપરાજિત અનુત્તરોપપાતિક કલ્પાતીત પર્યત કલ્પાતીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત યુગલોના અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે-બે ભેદ કહેવા જોઈએ. २५ सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय, पुच्छा ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय कप्पाईय परिणया य अपज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईय परिणया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. યથા- પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુગલ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત પુગલ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ કાર કથિત જીવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત તે પ્રમાણે પ્રભેદ કરી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન કર્યું છે.
પ્રથમ દ્વારમાં ૮૧ ભેદથી કથન કર્યું છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત બે-બે ભેદ કરતાં
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
૮૧૪૨ = ૧૬૨ ભેદ થાય પરંતુ સંમૂર્છાિમ મનુષ્યોના પર્યાપ્તા નથી. સંમૂર્છાિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. તેથી એક ભેદ ઓછો કરતા દ્વિતીય દ્વારમાં ૧૬૧ ભેદથી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન છે.
દંડક–૨: પર્યાપ્ત-અપર્યાપ્ત અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલના -૧૬૧ ભેદ
બેઇન્દ્રિયના ૨–ભેદ
તેઇન્દ્રિયના ૨ ભેદ
ચૌરેન્દ્રિયના ૨ ભેદ
પંચેન્દ્રિયના ૧૩૫ ભેદ
એકેન્દ્રિયના
ર0 ભેદ (પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત)
પયોપ્ત અપયાપ્ત
તિર્યંચ પંચે.-૨૦
મનુષ્ય-૩
દેવ-૯૮
નારક-૧૪ સાત નરકના પર્યા. અપર્યા.
સંમૂર્છાિમ ગર્ભજ
અપર્યા.
સંસી અસંસી, પાંચ સંજ્ઞીના પાંચ અણીના પર્યા. અપર્યા. પર્યા. અપર્યા.
પર્યા. અપર્યા.
ભવનપતિ-૨૦
દુશ ભવન પય. અપર્યા.
વાણવ્યંતરે–૧૬
હેં વાણ.ના પર્યા. અપર્યા.
જ્યોતિષી-૧૦ પાંચ જયો.ના પર્યા. અપર્યા.
વૈિમાનિક–પર રવૈમાનિકના પર્યા. અપયાં.
(૩) શરીરની અપેક્ષાએ ભેદ-પ્રભેદ :
२६ जे अपज्जत्ता-सुहुम पुढविक्काइय-एगिदियपओगपरिणया ते ओरालियतेयाकम्मग-सरीरप्पओगपरिणया । जे पज्जत्त-सुहुम पुढविक्काइय-एगिदिय-पओग परिणया ते ओरालियतेयाकम्मग-सरीर-प्पओगपरिणया । एवं जाव चउरिंदिया पज्जत्ता । णवरं जे पज्जत्ता-बायर-वाउकाइय-एगिदिय-प्पओगपरिणया ते ओरालिया-वेउव्विय-तेयाकम्मगसरीरप्पओगपरिणया; सेसं तं चेव । ભાવાર્થ - જે પુગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તેજસ અને કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે અને જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે. આ રીતે ચૌરેન્દ્રિય સુધીના પ્રયોગ પરિણત પુલોના વિષયમાં જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે જે પુગલ પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે (કારણ કે વાયુકાયિકમાં વૈક્રિય શરીર પણ હોય છે.) શેષ કથન પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું જોઈએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
| [ ૧૭ ]
| २७ जे अपज्जत्तरयणप्पभापुढविणेरइय-पंचिंदियपओगपरिणया ते वेउव्वियतेयाकम्मगसरी-प्पओगपरिणया । एवं पज्जत्तगा वि । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ :- જે પુદગલ અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે જ રીતે પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના સંબંધમાં જાણવું જોઈએ.
આ રીતે અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત યુગલો પર્વત કહેવું જોઈએ. | २८ जे अपज्जत्तग-समुच्छिमजलयस्पंचिंदियतिरिक्खजोणियपओगपरिणया ते
ओरालियतेयाकम्मगसरीस्परिणया। एवं पज्जत्तगा वि । गब्भवक्कंतिय अपज्जत्तगा एवं चेव । पज्जत्तगाणं एवं चेव, णवरं सरीरगाणि चत्तारि जहा बायरवाउक्कायाणं पज्जत्तगाणं । एवं जहा जलयरेसु चत्तारि आलावगा भणिया एवं चउप्पय उरपरिसप्प भुयपरिसप्पखहयरेसु वि चत्तारि आलावगा भाणियव्वा । ભાવાર્થ :- જે પુદ્ગલ અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર પ્રયોગ પરિણત છે, તે ઔદારિક તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે, તે જ રીતે પર્યાપ્ત સંમૂર્છાિમ જલચર પ્રયોગ પરિણત યુગલોના સંબંધમાં પણ જાણવું જોઈએ. તે જ રીતે અપર્યાપ્ત ગર્ભજ જલચર પ્રયોગપરિણત પુદ્ગલ અને પર્યાપ્ત ગર્ભજ જલચર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે પર્યાપ્ત બાદર વાયુકાયની જેમ પર્યાપ્ત ગર્ભજ જલચરમાં પણ ચાર શરીર (પ્રયોગ પરિણત) કહેવા જોઈએ. જે રીતે જલચરોના ચાર આલાપક (સૂત્ર સમૂહ)કહ્યા છે, તે જ રીતે ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરોના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ. |२९ जे समुच्छिममणुस्स-पंचिंदिय-पओगपरिणया ते ओरालिय-तेयाकम्मसरीरप्पओगपरिणया । एवं गब्भवक्कंतिया वि; अपज्जत्तग-पज्जत्तगा वि एवं चेव, णवर सरीरगाणि पच भाणियव्वाणि । ભાવાર્થઃ- જે પુગલ અપર્યાપ્ત સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ છે, તે ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે. તે જ રીતે અપર્યાપ્ત, પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના વિષયમાં પણ કહેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ઔદારિકથી કાર્મણ સુધી પાંચ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ. ३० जे अपज्जत्ता असुरकुमारभवणवासी ते जहा णेरइया । एवं पज्जत्तगा वि । एवं दुयएणं भेएणं जाव थणियकुमारा । एवं पिसाया जाव गंधव्वा । चंदा जाव
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ताराविमाणा। सोहम्मकप्पो जाव अच्चुओ; हेट्ठिमहेट्ठिमगेवेज्जगा जाव उवरि उवरिमगेवेज्जगा। विजयअणुत्तरोववाइए जाव सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइए । एक्केक्के ओ ओ भाव्वो जाव जे य पज्जत्त-सव्वाट्ठसिद्ध- अणुत्तरोववाइय- कप्पाईय जाव परिणया ते वेडव्विय-तेयाकम्मगसरीर-पओगपरिणया ।
૧૮
ભાવાર્થ
જે રીતે નૈયિકોનું કથન કર્યું તે જ રીતે અસુરકુમારથી સ્તનિતકુમાર પર્યંત ભવનવાસી દેવોના સંબંધમાં પર્યાપ્ત-અપર્યાપ્ત, આ બે ભેદથી કથન કરવું જોઈએ.
-
તે જ રીતે પિશાચથી ગંધર્વ સુધી વાણવ્યંતર દેવ, ચંદ્રથી તારા સુધી જ્યોતિષી દેવ અને સૌધર્મકલ્પથી અચ્યુતકલ્પ, તથા અધસ્તન-અધસ્તન ત્રૈવેયકથી ઉપરિતન-ઉપરિતન ત્રૈવેયક અને વિજય અનુત્તરોપ- પાતિકથી સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક સુધી પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને ભેદોમાં વૈક્રિય, તૈજસ અને કાર્યણ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બીજા પર્યાપ્ત અપર્યાપ્તના દ્વારમાં કહેલા જીવોના ૧૬૧ પ્રકારમાં ઔદારિક આદિ પાંચ શરીરમાંથી સંબંધિત શરીરની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન કર્યું છે.
તેમાં નારકી અને દેવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય, તૈજસ અને કાર્પણ ત્રણ શરીર હોય છે.
વાયુકાય છોડીને ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્યોને પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ શરીર હોય છે– ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર.
વાયુકાય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વોક્ત ત્રણ શરીર અને પર્યાપ્ત અવસ્થામાં ચાર શરીર હોય છે– ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્યણ.
ગર્ભજ મનુષ્યોને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ શરીર અને પર્યાપ્ત અવસ્થામાં પાંચ શરીર હોય છે. મનુષ્યોમાં પાંચ શરીરનું કથન અનેક જીવોની અપેક્ષાએ છે. એક જીવમાં એક સાથે વૈક્રિય અને આહારક બંને શરીર હોતા નથી.
આ રીતે ૧૬૧ પ્રકારના જીવોમાં ૪૯૧ શરીર થાય છે. યથા– ૧૬૧ ભેદમાંથી બાદર વાયુકાયના પર્યાપ્તા, પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા અને ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને છોડીને શેષ ૧૫૪ પ્રકારના જીવોમાં ત્રણ શરીર છે. ૧૫૪×૩ = ૪૬૨. બાદર વાયુકાયને અને પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને ચાર-ચાર શરીર ૬×૪ = ૨૪, અને ગર્ભજ મનુષ્યોને પાંચ શરીર હોય છે તેથી ૪૬૨+૨૪૫ = ૪૯૧ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલો થાય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
[ ૧૮ ]
૧૯
દંડક–૩: શરીરની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના-૪૧ ભેદ
એકેન્દ્રિય-૧
બેઇન્દ્રિય
ઇન્દ્રિય
ચૌરેન્દ્રિય-૬
પંચેન્દ્રિય-૪૧ર
પ. શરીર અપા,
પયા. ૩ શરીર
અપર્યા. હું શરીર
નારકી–૪ર
તિર્યંચ પંચે.-૫
મનુષ્ય-૧૧
દેવ-૨૯૪
T TT TT સાત નરક પૃથ્વી પર પાણી ૧૨ અગ્નિ પર વાયું વનસ્પતિ ૧૨
! પાંચ સંસી-૩૫ પાંચ અસલી-૩૦ ગર્ભજ-૮ સંયૂઝિમ-૩
અપયાં. ૩
પર્યા. ૩ શરીર
અપર્યા. ૩ શરીર
ભૂમિ
આદેર
બાદર
સન્મ
TH
A
1,
1 વિ.3. ૩ ૨
પર્યા. અપર્યા. ૩ શરીર ૩ પ૪૩ - ૧૫ ૫૩ - ૧૫
- ૩૩ - રા અપર્યા.
પર્યા.
અપર્યા.
પર્યા.
અપર્યા. પર્યા.
અપર્યા.
પર્યા. અપર્યા.
પર્યા.
શરીર શરીર ઔ.સૈ.કા].
શરીર
શરીર
[,વૈતૈ,કા]
પર્યા. ચાર શરીર [.વૈ. તૈ.કા] પ૪૪ - ૨0
અપયાં. ત્રણ શરીર
ઓ. નૈ. ક.] પ૪૩ - ૧૫
શરીર .િવ.આ. તે. કા.]
૧૦ ભવન(0)
૮ અંતર(૪૮)
પ જયોતિષી( ૩0)
રઃ વૈમાનિક (૧૫૬)
પર્યા.
અપર્યા.
પર્યા.
અપર્યા.
પર્યા.
અપર્યા.
પર્યા. અપર્યા. ૩ શરીર ૩ ૧૦૪૩ - 30 ૧૦૪૩ - ૩૦
૮૪૩ - ૨૪ ૮૪૩ - ૨૪ પ૪૩ - ૧૫ ૫૩ - ૧૫ ૨૪૩ - ૭૮ ૨૬ ૪૩ - ૭૮
(૪) ઈન્દ્રિયોની અપેક્ષાએ ભેદ-પ્રભેદ - |३१ जे अपज्जत्ता-सुहुमपुढविक्काइय-एगिदियपओगपरिणया ते फासिंदियपओगपरिणया । पज्जत्ता-सुहुमपुढविक्काइया वि एवं चेव । एवं अपज्जत्ता, पज्जत्ता बायरपुढविक्काइया य । एवं चउक्कएणं भेएणं जाववणस्सइकाइया ।
ભાવાર્થ :- જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે વનસ્પતિકાયિક પર્યત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત આ ચાર ભેદ કહેવા જોઈએ. તે સર્વ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે.
३२ जे अपज्जत्ता-बेइंदिय-पओगपरिणया ते जिभिदिय-फासिंदियपओगपरिणया, पज्जत्ता बेइंदिया वि एवं चेव । एवं जाव चउरिदिया; णवरं एक्केक्कं इंदियं वड्डेयव्वं ।
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
जे अपज्जत्त-रयणप्पभापुढविणेरइय-पंचिंदिय-पओगपरिणया ते सोइंदिय- चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासिंदिय-पओगपरिणया । एवं पज्जत्तगा वि, एवं सव्वे भाणियव्वा ।
ભાવાર્થ- જે પુદગલ અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ પણ જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે જ રીતે ચૌરેન્દ્રિય પર્યત જાણવું પરંતુ તેમાં એક-એક ઇન્દ્રિય વધારવી જોઈએ. તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય; ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ છે.
જે પુદગલ અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે સાતે ય નરક સંબંધી કથન કરવું જોઈએ. ३३ तिरिक्खजोणियमणुस्सदेवा जावजे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणया ते सोइदियचक्खिदिय जाव फासिंदिय-पओगपरिणया ।
ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને દેવ, આ સર્વના વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ થાવજે પુગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત છે, તે સર્વશ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલોનું કથન કર્યું છે. ઇન્દ્રિયો પાંચ છે– સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. દરેક જીવમાં યથાયોગ્ય ઇન્દ્રિયો જાણવી જોઈએ. તેમાં દ્વિતીયદ્વાર કથિત જીવના ૧૬૧ ભેદને અનુલક્ષીને ૭૧૩ ભેદ થાય છે. યથાએકેન્દ્રિયના ૨૦ ભેદ અને ત્રણ વિકસેન્દ્રિયના છ ભેદને છોડીને શેષ ૧૩૫ ભેદોમાં પ્રત્યેક જીવને પાંચ ઇન્દ્રિય છે. ૧૩૫૪૫ = ૬૭૫. એકેન્દ્રિયમાં એક જ ઇન્દ્રિય હોય તેથી એકેન્દ્રિયના ૨૦ ભેદની ૨૦ ઇન્દ્રિય, બેઇન્દ્રિયના બે ભેદમાં બે-બે ઈન્દ્રિય હોય, તેથી તેની ચાર ઇન્દ્રિય, તે રીતે તેઇન્દ્રિયની છે અને ચૌરેન્દ્રિયની આઠ ઇન્દ્રિય થાય. આ રીતે ૬૭૫+૨૦+૪+૬+૮ = ૭૧૩ ભેદ ઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના થાય
Page #89
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
[ ૨૧]
(૪) દંડક–૪: ઇન્દ્રિયોની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના-૭૧૩ ભેદ
તે ઇન્દ્રિય-૬
ચૌરેન્દ્રિય-૮
પંચેન્દ્રિય-૬૭૫
એકેન્દ્રિય-૨૦ પાંચ સ્થાવર સૂમ-બાદર પર્યા. અપર્યા. પ૪૪ = ૨૦ ભેદ એક સ્પર્શેન્દ્રિય - ૨૦ ઇન્દ્રિય
બેઇન્દ્રિય-૪
= [ 1 પર્યા.
અપર્યા. ૨ ઇન્દ્રિય ૨ ઇન્દ્રિય
1 અપર્યા. ૩ ઇન્દ્રિય
1 અપર્યો.
પર્યા. ૩ ઇન્દ્રિય
પર્યા. ૪
સાત નારક(૭૦)
તિર્યંચ પંચે. (100)
મનુષ્ય(૧૫)
દેવ-૪૯૦
પર્યા. ૫ ઇન્દ્રિય ૭૪૫ = ૩પ
અપર્યા. પ ઇન્દ્રિય ૭૫ = ૩પ
ગર્ભજ (૧૦) સંમૂર્છાિમ (પ)
અપર્યા.
પાંચ ઇન્દ્રિય પયો.
અપર્યા. પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય
પાંચ સંસી–૫૦
પાંચ અસંસી (૫૦)
પર્યા. પ ઇન્દ્રિય પ૪૫ = ૨પ
અપર્યા. પર્યા. પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ૪૫ = ૨૫ પ૪૫ = ૨૫
અપર્યા. પ ઇન્દ્રિય ૫૪૫ = ૨૫
દેશ ભવનપતિ
(100)
આઠ વ્યંતર (૮૦)
પાંચ જ્યોતિષી
(૫૦)
૨૬ વૈમાનિકના
(૨૦)
પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય પ ઇન્દ્રિય ૧૦૪૫ = ૫૦ ૧૦૪૫ = ૫૦ ૮૪૫ = ૪૦ ૮૪૫ = ૪૦ પ૪૫ = ૨પ પ૪૫ = ૨૫ ૨૬૫ = ૧૩૦ ૨૬૪૫ = ૧૩૦
(૫) શરીર અને ઈન્દ્રિયોની અપેક્ષાએ ભેદ-પ્રભેદ - |३४ जे अप्पज्जत्ता-सुहुमपुढविक्काइय-एगिदिय-ओरालिय-तेया-कम्मगसरीरपओग-परिणया ते फासिंदियप्पओगपरिणया। पज्जत्ता-सुहुम पुढविक्काइयएगिंदया एवं चेव । बायर-अपज्जत्ता वि एवं चेव । एवं बायर पज्जत्तगा वि ।
एवं एएणं अभिलावेणं जस्स जइ इंदियाणि सरीराणि य तस्स ताणि भाणियव्वाणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय जाव देवपचिंदिय वेउव्वियतेयाकम्मगसरीरप्पओगपरिणया ते सोइदियचक्खिदिय जाव फासिदिय पओगपरिणया । ભાવાર્થ - જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ, કાર્મણ શરીર પ્રયોગ
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પરિણત છે તે સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. જે પુદ્ગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક ઔદારિકાદિ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ જાણવું જોઈએ.
આ રીતે કથન કરતાં જે જીવને જેટલા શરીર અને તેની જેટલી ઇન્દ્રિયો હોય, તે અપેક્ષાએ કથન કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પંચેન્દ્રિય વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે તે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક આદિ પાંચ શરીર અને સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયોની સમ્મિલિત વિવક્ષાથી કથન છે. એકેન્દ્રિય શરીર ઈન્દ્રિય પ્રયોગ પરિણત યુગલના ૧ ભેદ– પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર, તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ રીતે ૫ x ૪ = ૨૦ ભેદ થાય, તે દરેક જીવોને ઔદારિક, તૈજસ અને કાશ્મણ ત્રણ ત્રણ શરીર હોય છે. ૨૦ x ૩ = ૬૦ અને બાદર વાયુકાયના પર્યાપ્તામાં વૈક્રિય શરીર હોય છે. તેથી 0+ ૧ = ૬૧ શરીર થાય છે. તેમાં એક-એક સ્પર્શેન્દ્રિય જ હોવાથી ૧ ઇન્દ્રિય થાય. ત્રણ વિકસેન્દ્રિય શરીર ઇન્દ્રિય પ્રયોગ-પરિણત યુગલના ૫૪ ભેદ- બેઇન્દ્રિયના પર્યાપ્તા, અપર્યાપ્તામાં પૂર્વવત્ ત્રણ શરીર હોય ૨ ૪ ૩ = ૬ શરીર અને એક-એક શરીરમાં બે ઇન્દ્રિય હોય તેથી ૬ ૪૨ = ૧૨ ઇન્દ્રિય. તે રીતે તેઇન્દ્રિયના છ શરીરમાં ત્રણ-ત્રણ ઇન્દ્રિય હોય ૬૪ ૩ = ૧૮ ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયના છ શરીરમાં ચાર-ચાર ઇન્દ્રિય હોય ૬૪૪ = ૨૪ ઇન્દ્રિય થાય. આ રીતે ૧૨ + ૧૮+ ૨૪ = ૫૪ ભેદ થાય છે. પંચેન્દ્રિય શરીર ઈન્દ્રિય પ્રયોગ પરિણત યુગલના ૨૦૦ ભેદ :- ત્રીજા દ્વારમાં શરીરના ૪૯૧ ભેદ કહ્યા છે તેમાંથી ૬૧ ભેદ એકેન્દ્રિયના અને ૧૮ ભેદ વિકસેન્દ્રિયના છે. તે સિવાયના શરીરો પંચેન્દ્રિયના છે. માટે ૪૯૧-(૧+૧૮) ૭૯ = ૪૧૨ ભેદમાં પાંચ ઇન્દ્રિય હોય. તેથી ૪૧૨ x ૫ = ૨૦૬૦ ઇન્દ્રિય થાય.
આ રીતે ૧ + ૫૪+ ૨૦૬૦ = ૨૧૭૫ શરીરમાં ઇન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ થાય છે. દંડકપઃ શરીર અને ઇન્દ્રિયની સમ્મિલિત અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલના–૨૧૭૫ ભેદ (દંડક–૩ પ્રમાણે શરીરની અપેક્ષાએ પ્રત્યેક જીવોના ભેદને ગ્રહણ કરી તે જીવોમાં ઇન્દ્રિયોની
ગણના કરવાથી નીચે પ્રમાણે ભેદ થાય છે.)
એકેન્દ્રિય-૬૧ ભેદમાં એક-એક ઇન્દ્રિય ૬૧૮૧ = ૧
બેઇન્દ્રિયભેદમાં બે-બે ઇન્દ્રિય દxર = ૧૨
ભેદ
તેઇન્દ્રિય-૬ ભેદમાં ત્રણ-ત્રણ ઇન્દ્રિય ૬૪૩ = ૧૮
ચૌરેન્દ્રિય-૬ ભેદમાં ચાર–ચાર ઇન્દ્રિય ૬૪૪ = ૨૪
પંચેન્દ્રિય-૪૧૨ ભેદમાં પાંચ-પાંચ ઇન્દ્રિય ૪૧૨૪૫ = ૨૦૦
ભેદ
ભેદ
ભેદ
ભેદ
Page #91
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૨૩]
(૧) વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદ - ३५ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिंदिय-पओग-परिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णील-लोहिय-हालिङ्-सुक्किल वण्ण परिणया वि, गंधओ सुब्भिगंधपरिणया वि; दुब्भिगंधपरिणया वि; रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिणया वि कसायरसपरिणया वि, अंबिलरसपरिणया वि, महुररसपरिणया वि; फासओ कक्खडफासपरिणया वि जाव लुक्खफासपरिणया वि; संठाणओ परिमंडलसंठाणपरिणया वि, वट्टतंसचउरंस-आययसंठाणपरिणया वि । पज्जत्ता सुहुमपुढवि काइया वि एवं चेव ।
एवं जहाणुपुव्वीए णेयव्वं जाव जे पज्जत्ता सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणया ते वण्णओ काल-वण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि ।
ભાવાર્થઃ- જે પગલો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળાવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીળાવર્ણ અને શ્વેતવર્ણરૂપે પરિણત છે; ગંધથી સુરભિગંધ અને દુરભિગંધરૂપે પરિણત છે; રસથી તીખા, કડવા, કસાયેલા, ખાટા, મીઠા આ પાંચ રસ રૂપે પરિણત છે; સ્પર્શથી કર્કશસ્પર્શ થાવત રૂક્ષસ્પર્શ આ આઠ સ્પર્શરૂપે પરિણત છે અને સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચોરસ અને આયત આ પાંચ સંસ્થાનરૂપે પરિણત છે. જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે પણ પૂર્વવત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાનરૂપે પરિણત હોય છે.
આ રીતે ક્રમશઃ પૂર્વોક્ત રીતે સર્વ કથન કરવું યાવતુ જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કૃષ્ણવર્ણરૂપે યાવતું સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પૂર્વોક્ત સમસ્ત વિશેષણ યુક્ત સર્વ જીવોના પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન છે.
આત્મા અમૂર્ત છે, તે વર્ણાદિથી રહિત છે. તેમ છતાં સંસારી જીવો શરીરધારી હોવાથી તે શરીરની અપેક્ષાએ મૂર્તિ છે, માટે શરીરધારી તે જીવ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનરૂપે (આ ૨૫ ભેદ) પરિણત થઈ શકે છે. દ્વિતીય ધારોક્ત જીવના ૧૬૧ ભેદ સાથે વર્ણાદિ પચ્ચીશનો ગુણાકાર કરતા ૧૬૧૪૨૫ = ૪,૦૨૫ ભેદ વર્ણાદિ પ્રયોગ પરિણત પુદ્ગલ થાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
દંડક–૬: વર્ણાદિની અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલના-૪૦ર૫ ભેદ
એકેન્દ્રિય-૫૦૦ પાંચ સ્થાવરના
૨૦ભેદ X ૨૫ વર્ણાદિ ૫૦૦ ભેદ
૪૨૫ વર્ણાદિ
બેઇન્દ્રિય-૫૦ તેઇન્દ્રિય-૫૦ ચૌરેન્દ્રિય-૫૦ પંચેન્દ્રિય-૩, ૩૭૫
૨ ભેદ રે ભેદ ભેદ ૪ ૨૫ વર્ણાદિ ૪૫
પ0
પ0
- ૨૫
-
પ૦ ભેદ
સાત નરકના-૩૫૦ તિર્યંચ પંચે. પ00 મનુષ્ય-૭૫
દેવના-૨,૪૫૦ ૧૪ ભેદ ૨૦ ભેદ * ૨૫ વર્ણાદિ X ૨૫ વર્ણાદિ ૩પ૦ ભેદ પ00 ભેદ ગર્ભજ સંમૂર્છાિમ ૧૦ ભવનપતિ- આઠ વ્યંતર-
(૫૦) (૨૫) (100) (૪૦૦)
પાંચ જયોતિષી-
(૨૫)
ર૬ વૈમાનિક(૧૩00)
અપર્યા.
T 1 અપર્યા.
TT TT TT TO પર્યા. અપર્યા.
પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પર્યા. અપર્યા. પય. કુલ ૩ ભેદ
કુલ ૨૦ ભેદ કુલ ૧૬ ભેદ કુલ ૧૦ ભેદ ૪ ૨૫ વર્ણાદિ
* ૨૫ વણાદિ * ૨૫ વર્ણાદિ X ૨૫ વર્ણાદિ * ૨૫ વર્ણાદિ
પ૦૦ ભેદ ૭૫ ભેદ
૪૦૦ ભેદ રપ૦ ભેદ ૧૩00 ભેદ
કુલ પર ભેદ
(૭) શરીરમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદ:|३६ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिदिय-ओरालिय-तेया-कम्मासरीरप्पओग- परिणया ते वण्णओ काल-वण्णपरिणया वि जाव आयय-संठाणपरिणया वि । पज्जत्ता-सुहुम-पुढविक्काइया वि एवं चेव ।
एवं जहाणुपुवीए णेयव्वं, जस्स जइ सरीराणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्धअणुत्तरोववाइयकप्पाईय वेमाणियदेव पंचिंदिय वेउव्विय तेया- कम्मासरीर- पओग परिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । ભાવાર્થ :- જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક, તેજસ, કાર્મણ શરીર પ્રયોગ-પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે પણ પરિણત છે. યાવત આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણ વર્ણાદિ પરિણત છે.
આ રીતે યથાનુક્રમથી સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. જેને જેટલા શરીર હોય, તેટલા કહેવા જોઈએ, યાવતુ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ, કાર્પણ શરીરરૂપે પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે પણ પરિણત છે, યાવત્ આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વર્ણાદિ સહિત ઔદારિકાદિ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન કર્યું છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૨૫
જીવના ૧૬૧ ભેદના ૪૯૧ શરીર, પાંચ વર્ણ, બે ગંધ વગેરે ૨૫ ભેદે પરિણત થાય તો ૪૯૧૪૨૫ = ૧૨,૨૭૫ ભેદ થાય. પરંતુ કાર્પણ શરીરમાં ચાર સ્પર્શ જ હોય છે, તેથી ૧૬૧ જીવ ભેદના ૧૬૧ કાર્પણ શરીરમાં ચાર સ્પર્શના ૧૬૧૪૪ = ૬૪૪ ભેદ ન્યૂ ન કરતાં ૧૨,૨૭૫-૬૪૪ = ૧૧,૩૧ શરીરમાં વર્ણાદિ પરિણત પુદ્ગલો થાય છે. (૮) ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદઃ३७ जे अपज्जत्ता-सुहुम-पुढविक्काइय-एगिंदिय-फासिंदिय-पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । पज्जत्तासुहुमपुढ विकाइया वि एवं चेव ।
एवं जहाणुपुव्वीए जस्स जइ इंदियाणि तस्स तइ भाणियव्वाणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईयदेवपंचिंदिय-सोइंदिय जावफासिंदियपओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आयसंठाणपरिणया वि । ભાવાર્થ:- જે પદુગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક સ્પર્શેન્દ્રિય પણ વર્ણાદિ પ્રયોગ પરિણત છે.
આ રીતે અનુક્રમથી સૂત્રો કહેવા જોઈએ, વિશેષતા એ છે કે જેને જેટલી ઇન્દ્રિય હોય તેટલી કહેવી જોઈએ યાવત જે પદગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિય શ્રોતેન્દ્રિય યાવત સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વર્ણાદિ સહિત ઇન્દ્રિય પરિણત પુદ્ગલોનું કથન છે.
ચોથા ઇન્દ્રિયદ્વારમાં ૭૧૩ ઇન્દ્રિયોનું કથન છે, તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન; આ ૨૫ ભેદે પરિણત થાય છે. તેથી ૭૧૩૪૨૫ = ૧૭,૮રપ ઇન્દ્રિય વર્ણાદિ પરિણત પુદ્ગલ થાય છે.
(૯) શરીર અને ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ ભેદ-પ્રભેદઃ|३८ जे अपज्जत्ता-सुहुम पुढविक्काइयएगिदिय ओरालियतेया-कम्मा-फासिंदिय पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । पज्जत्तासुहुमपुढविक्काइया वि एवं चेव ।
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एवं जहाणुपुव्वीए जस्स जइ सरीराणि इंदियाणि य तस्स तइ भाणियव्वाणि जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणियदेव पंचिंदियवेउव्विय-तेया-कम्मा-सोइंदिय जाव फासिंदिय-पओगपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि । एवं एए णव दंडगा। ભાવાર્થ:- જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિયદારિક, તૈજસ, કાર્મણ શરીર સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવત સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ પૂર્વવત્ જાણવા જોઈએ.
આ અનુક્રમથી સર્વ સૂત્રો કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જેને જેટલા શરીર અને જેટલી ઇન્દ્રિયો હોય, તેને તેટલા શરીર અને તેટલી ઇન્દ્રિયોનું કથન કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર તથા શ્રોતેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધી પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણરૂપે પણ પરિણત છે યાવતું સંસ્થાનથી આયત સંસ્થાન રૂપે પણ પરિણત છે આ રીતે નવ દંડક પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શરીરની ઇન્દ્રિયોમાં વર્ણાદિની અપેક્ષાએ જીવના પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન છે.
પાંચમાં દ્વારમાં કથિત શરીર ઇન્દ્રિય પરિણત પુદ્ગલોના ૨,૧૭૫ ભેદ છે. તે પ્રત્યેક યુગલ વર્ણાદિ પચ્ચીસ ભેદે પરિણત થઈ શકે છે. તેથી ૨૧૭૫૪૨૫ = ૫૪,૩૭૫ ભેદ થાય, પરંતુ તેમાં બીજા દ્વારમાં કથિત જીવના ૧૧ ભેદના ૧૬૧ કાશ્મણ શરીરની ૭૧૩ ઇન્દ્રિય (એકેન્દ્રિય કાર્મણ શરીરની ૨૦+ બેઇન્દ્રિયની ૪ + તે ઇન્દ્રિયની ૬ + ચોરેન્દ્રિયની ૮+ પંચેન્દ્રિયના ૧૩૫ ભેદ ૪ ૫ = ૭૫ ઇન્દ્રિય, આ રીતે કુલ ૨૦+૪+૬+૮+ ૭૫ = ૭૧૩ ઇન્દ્રિય) ચઉસ્પર્શી જ છે. તેથી તેના ચાર સ્પર્શના ૭૧૩૪૪ = ૨,૮૫ર ન્યૂન કરતાં ૫૪,૩૭૫-૨,૮૫૨ = ૫૧,પર૩ શરીરની ઇન્દ્રિયના વર્ણાદિ પ્રયોગ પરિણત પગલ થાય છે.
આ રીતે નવ દંડક દ્વારોના પ્રયોગ પરિણત પુદ્ગલ કુલ ૮૮,૬રપ થાય છે. યથા- નવ દંડકના ક્રમશઃ ૮૧+૧૬૧+૪૯૧+૭૧૩+૨,૧૭૫+૪,૦૨૫+૧૧,૩૧+૧૭,૮૨૫૫૫૧,પર૩ = ૮૮,૬૨૫ ભેદ થાય છે. નિષ્કર્ષ– સૂત્રકારે વિવિધ પ્રકારે પ્રયોગ પરિણત યુગલોના ભેદ પ્રભેદનું કથન કરીને પુલ જગતની અનંતતા સિદ્ધ કરી છે. સંસાર પરિભ્રમણ કરતા જીવો પોતાની વૈભાવિક શક્તિથી વિવિધ પ્રકારે પુદ્ગલો ગ્રહણ કરીને પરિણત કરે છે. કર્માનુસાર તેનો સંયોગ થતો રહે છે અને તેમાં પરિવર્તન પણ થયા કરે છે. મિશ્ર પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ - ३९ मीसापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता?
Page #95
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
[ ૨૭]
गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- एगिदिय-मीसापरिणया जाव पंचिंदिय- मीसापरिणया ।
एगिदिय-मीसापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
गोयमा ! जहा पओगपरिणएहिं णव दंडगा भणिया, एवं मीसापरिणए हिं वि णव दंडगा भाणियव्वा, तहेव सव्वं णिरवसेसं, णवरं अभिलावो 'मीसापरिणया' भाणियव्वं । जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव आययसंठाणपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! મિશ્ર પરિણત પુલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ થાવતુ પંચેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ.
પ્રશ્ન- હે ભગવનું એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રયોગ પરિણત યુગલોના વિષયમાં નવદ્વારથી કથન કર્યું છે, તે જ રીતે મિશ્ર પરિણત યુગલોના વિષયમાં પણ નવ દંડક કહેવા જોઈએ. તેનું સંપૂર્ણ વર્ણન પ્રયોગ પરિણતની સમાન જાણવું જોઈએ. તફાવત એ છે કે “પ્રયોગ પરિણત”ના સ્થાને “મિશ્ર પરિણત” પુદ્ગલ કહેવા યાવતુ જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક પ્રયોગ પરિણત પુદ્ગલ છે તે આયત સંસ્થાનરૂપે પરિણત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રયોગ પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદની જેમ મિશ્ર પરિણત પુદ્ગલોના પણ ભેદ-પ્રભેદનું અતિદેશપૂર્વક નિરૂપણ કર્યું છે.
જીવ દ્વારા છોડેલા પુદ્ગલ જ્યાં સુધી પૂર્ણતઃ વિસસા પરિણામને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે મિશ્ર પરિણત કહેવાય છે. તેથી જેટલા પ્રકાર પ્રયોગ પરિણત યુગલોના છે, તેટલા જ પ્રકાર મિશ્ર પરિણત પુદ્ગલોના થાય છે.
વિસસા પરિણત પુદ્ગલોના ભેદ-પ્રભેદ:४० वीससापरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- वण्णपरिणया, गंधपरिणया, रसपरिणया, फासपरिणया, संठाणपरिणया । जे वण्णपरिणया ते पंचविहा, तं
Page #96
--------------------------------------------------------------------------
________________
૨૮
|
શ્રી ભગવતી સૂત્ર-૩
जहा- कालवण्ण-परिणया जाव सुक्किल्लवण्णपरिणया ।
जे गंधपरिणया ते दुविहा पण्णत्ता तं जहा- सुब्भिगंधपरिणया वि, दुब्भिगंधपरिणया वि । जे रस परिणया ते पंचविहा पण्णत्ता, तं जहातित्तरसपरिणया जाव महुररस परिणया । जे फास परिणया ते अट्ठविहा पण्णत्ता, तं जहा- कक्खडफास परिणया जाव लुहफास परिणया । जे संठाणपरिणया ते पंचविहा पण्णत्ता,तंजहा- परिमंडलसंठाणपरिणया जाव आयत संठाण परिणया । जे वण्णओ काल वण्ण परिणयाते गंधओ सुब्भिगंधपरिणया वि, दुब्भिगंधपरिणया वि एवं जहा पण्णवणाए तहेव णिरवसेसं जावजे संठाणओ आययसंठाणपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव लुक्खफासपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિસસા પરિણત પુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- વર્ણ પરિણત, ગંધ પરિણત, રસ પરિણત, સ્પર્શ પરિણત, સંસ્થાન પરિણત. જે પુગલ વર્ણ પરિણત છે, તેના પાંચ પ્રકાર છે, યથા-કૃષ્ણ વર્ણ પરિણત યાવત શુક્લ વર્ણ પરિણત. જે પુદ્ગલ ગંધ પરિણત છે, તેના બે પ્રકાર છે– યથા સુરભિગંધ પરિણત અને દુરભિગંધ પરિણત. જે પુદ્ગલ રસ પરિણત છે, તેના પાંચ પ્રકાર છે, યથા–તિક્તરસ પરિણત યાવત્ મધુરરસ પરિણત. જે પુદ્ગલ સ્પર્શ પરિણત છે, તેના આઠ પ્રકાર છે, યથા- કર્કશ સ્પર્શ પરિણત યાવત્ રૂક્ષ સ્પર્શ પરિણત. જે પુગલ સંસ્થાન પરિણત છે, તેના પાંચ પ્રકાર છે. યથા– પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત. જે પુલવર્ણથી કૃષ્ણવર્ણ રૂપે પરિણત છે તે ગંધથી સુરભિગંધરૂપે પણ પરિણત હોય અને દુરભિગંધરૂપે પણ પરિણત હોય છે. આ રીતે સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર(પ્રથમ પદ) અનુસાર કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે યાવત્ સ્પર્શથી રૂક્ષ સ્પર્શરૂપે પણ પરિણત હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિસસા પરિણત સ્વિભાવથી પરિણમનને પ્રાપ્ત પુલોનું કથન છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનની અપેક્ષાએ તેના ૨૫ ભેદ અને વર્ણાદિના પરસ્પર સંબંધના વિસ્તારથી તેના પ૩૦ ભેદ થાય છે. વિરસા પરિણત પુદ્ગલના ભેદ-પ૩૦:પાંચવર્ણના ભેદ-૧૦૦:- કોઈપણ એક વર્ણમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન તેમ ૨૦ ભેદ હોય છે. જેમ કે કાળા વર્ણવાળા પુદ્ગલ સુગંધી પણ હોય અને દુર્ગધી પણ હોય, તેમાં પાંચ રસમાંથી કોઈ પણ રસ, આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ અને પાંચ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાન હોઈ શકે છે. આ રીતે એક વર્ણમાં, ગંધ આદિ અન્ય ૨૦ બોલ પ્રાપ્ત થાય છે. તેથી પાંચ વર્ણના ૫૪૨૦ = ૧00 ભેદ થાય છે. બે ગંધના ભેદ-૪૬:- કોઈ પણ એક ગંધમાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન, તેમ ૨૩
Page #97
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૨૯ ]
ભેદ હોય છે, તેથી ૨ ગંધ x ૨૩ = ૪૬ ભેદ થાય છે. પાંચ રસના ભેદ-૧૦૦:- કોઈપણ એક રસમાં પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન, તેમ ૨૦ ભેદ હોય છે. તેથી પ રસ X ૨૦ = ૧00 ભેદ થાય છે. આઠ સ્પર્શના ભેદ-૧૮૪ઃ- કોઈ પણ એક સ્પર્શમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, છ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તેમ ૨૩ ભેદ પ્રાપ્ત થાય છે. તેથી ૮ સ્પર્શ x ૨૩ = ૧૮૪ ભેદ થાય છે.
યથા– જે સ્પર્શની પૃચ્છા હોય તે સ્પર્શ અને તેનો પ્રતિપક્ષી સ્પર્શ આ બંને છોડી દેવા. જેમ કે સ્નિગ્ધની પૃચ્છા હોય તો સ્નિગ્ધ અને રૂક્ષ બે સ્પર્શ છોડવા. કારણ કે જે પુદ્ગલ સ્નિગ્ધ હોય તે રૂક્ષ હોતા નથી પરંતુ શેષ છ સ્પર્શ ઠંડો, ગરમ, હળવો, ભારે, સુંવાળો અને ખરખરો, આ છે સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ સંભવિત છે. તેથી તે છ સ્પર્શની ગણના કરી છે. આ રીતે પ્રત્યેક સ્પર્શમાં સમજી લેવું જોઈએ. પાંચ સંસ્થાનના ભેદ-૧૦૦:- એક સંસ્થાનમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, તેમ ૨૦ ભેદ પ્રાપ્ત થાય છે તેથી પ સંસ્થાન x ૨૦ = ૧૦૦ ભેદ થાય છે.
આ રીતે વર્ણના ૧00+ ગંધના ૪૬+ રસના ૧૦૦+ સ્પર્શના ૧૮૪+ સંસ્થાનના ૧00 ભેદ = ૫૩૦ ભેદ વિસસા પરિણત પુદ્ગલના થાય છે.
વિસસા પરિણત પુદ્ગલ-પ૩૦ ભેદ
વર્ણ–૧૦૦ ૧ કાળો ૨ નીલો ૩ લાલ ૪ પીળો ૫ સફેદ એક વર્ષમાં ગંધાદિ શેષ ૨૦ બોલ ૨૦૪૫ = ૧00
ગંધ-૪૬ ૧ સુગંધ ૨ દુર્ગધ એક ગંધમાં વર્ણાદિ શેષ ૨૩ બોલ ૨૩ X ૨ = ૪૬
રસ-100 ૧ કડવો ૨ કષાયેલો ૩ ખાટો ૪ મીઠો ૫ તીખો એક રસમાં વર્ણાદિ ૨૦ બોલ ૨0 x ૫ = ૧00
સ્પર્શ-૧૮૪ ૧ શીત ૨ ઉષ્ણ ૩ સ્નિગ્ધ ૪ રૂક્ષ ૫ લઘુ ૬ ગુરુ ૭ કર્કશ ૮ સુંવાળો એક સ્પર્શમાં ૫ વર્ણ, બે ગંધ ૫ રસ, છ સ્પર્શ ૫ સંસ્થાન તે ૨૩ બોલ ર૩૪૮ = ૧૮૪
સંસ્થાન–૧00 ૧ પરિમંડલ ૨વૃત્ત ૩ વ્યસ ૪ ચતુષ્કોણ ૫ આયત એક સંસ્થાનમાં વર્ણાદિ ૨૦ બોલ ૨૦ x ૫ = ૧00
Page #98
--------------------------------------------------------------------------
________________
| ૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
એક દ્રવ્ય પરિણત પુદ્ગલ - ४१ एगे भंते ! दव्वे किं पओगपरिणए, मीसापरिणए, वीससापरिणए ? गोयमा ! पओगपरिणए वा, मीसापरिणए वा, वीससापरिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય શું પ્રયોગ પરિણત હોય છે, મિશ્ર પરિણત હોય છે અથવા વિસસા પરિણત હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય અથવા મિશ્ર પરિણત હોય અથવા વિસસા પરિણત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક દ્રવ્ય પરિણામના ભેદનું કથન છે. એક દ્રવ્યના પરિણમનને એક દ્રવ્ય પરિણામ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને એક જીવ એક દ્રવ્યરૂપ છે. તેમાં માત્ર વિસસા (સ્વાભાવિક) પરિણમન જ થાય છે.
પુદ્ગલ દ્રવ્ય અનંત દ્રવ્યરૂપ છે. એક પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધી પ્રત્યેક સ્કંધ એક દ્રવ્ય કહેવાય છે. તેવા અનંતાનંત સ્કંધો હોવાથી પુદ્ગલ દ્રવ્ય અનંત દ્રવ્યરૂપ છે; તે એક દ્રવ્યરૂપે હોય, બે દ્રવ્યરૂપે હોય કે અનંત દ્રવ્યરૂપે હોય તેમાં ત્રણ પ્રકારનું પરિણમન થાય છે. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં એક દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યનું ગ્રહણ થાય છે. એક સમયે એક પુદ્ગલ સ્કંધમાં ત્રણ પરિણામમાંથી કોઈ પણ એક પરિણામ હોય છે.
પૂર્વના સૂત્રોમાં જીવોના ભેદમાં પ્રયોગ પરિણત આદિનું કથન કર્યું છે. તે શરીર અને કર્મ સહિતના સંસારી જીવોમાં શરીરાદિરૂપે રહેલા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ છે. એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદ્ગલ :४२ एगे दव्वेणं भंते ! जइ पओगपरिणए किं मणप्पओगपरिणए, वयप्पओगपरिणएकायप्पओगपरिणए ?
गोयमा ! मणप्पओगपरिणए वा, वयप्पओगपरिणए वा, कायप्पओगपरिणए વા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો એક “દ્રવ્ય પ્રયોગ પરિણત” હોય છે, તો તે શું મનપ્રયોગ પરિણત છે, વચન પ્રયોગ પરિણત છે કે કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય અથવા કાય પ્રયોગ પરિણત હોય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
शत-८:6देश-१
|
३१
४३ जइ भंते! मण-प्पओगपरिणए किं सच्चमण-प्पओगपरिणए मोसमण-प्पओग परिणए, सच्चामोसमण-प्पओगपरिणए असच्चामोसमण-प्पओगपरिणए ?
गोयमा ! सच्चमण-प्पओगपरिणए वा, मोसमण-प्पओगपरिणए वा, सच्चामोसमण-प्पओगपरिणए वा, असच्चामोसमण-प्पओगपरिणए वा । भावार्थ:- श्र- भगवन् ! (ते मे द्रव्य) मनप्रयोग परिएत डोय, तोते शंसत्य भनप्रयोग પરિણત હોય કે અસત્ય મનપ્રયોગ પરિણત હોય કે સત્યમૃષા(મિશ્ર) મનપ્રયોગ પરિણત હોય કે અસત્યામૃષા(વ્યવહાર) મનપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સત્યમૃષા મનપ્રયોગ પરિણત હોય છે અથવા અસત્યામૃષા મનપ્રયોગ પરિણત હોય છે. ४४ जइ भते!सच्चमण-प्पओगपरिणएकिं आरंभ-सच्चमण-प्पओगपरिणए, अणारंभसच्चमण-प्पओगपरिणए, सारंभ-सच्चमण-प्पओगपरिणए, असारंभ-सच्चमण-प्पओगपरिणए समारंभ-सच्चमण-प्पओगपरिणए, असमारंभ- सच्चमण- प्पओगपरिणए?
गोयमा! आरंभ-सच्चमण-प्पओगपरिणए वा जाव असमारंभ-सच्चमणप्पओग- परिणए वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે એક દ્રવ્ય, સત્ય મનપ્રયોગ પરિણત હોય છે, તો તે શું આરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અનારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સંરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અસંરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા સમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે કે અસમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! તે આરંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે અથવા યાવતુ અસમારંભ સત્ય મનપ્રયોગ પરિણત હોય છે. ४५ जइ भंते ! मोसमण-प्पओगपरिणए किं आरंभ-मोसमण-प्पओगपरिणए वा, पुच्छा ?
गोयमा ! जहा सच्चेणं तहा मोसेण वि, एवं सच्चामोसमणप्पओगेण वि, एवं असच्चामोस-मणप्पओगेण वि आलावगो भाणियव्यो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય જો મૃષા મનપ્રયોગ પરિણત હોય, તો તે શું આરંભ મૃષા મનપ્રયોગ પરિણત હોય યાવત અસમારંભ અષામનપ્રયોગ પરિણત હોય છે?
Page #100
--------------------------------------------------------------------------
________________
૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ ! જેમ સત્ય મનપ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે મનપ્રયોગ પરિણતના વિષયમાં અને તે જ રીતે સત્યમૃષા મનપ્રયોગ પરિણત તથા અસત્યામૃષા મનપ્રયોગ પરિણતના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું.
४६ जइ भंते ! वइ-प्पओगपरिणए कि सच्चवइ-प्पओगपरिणए, मोसवइ-प्पओग-परिणए, पुच्छा ?
गोयमा ! जहा मण-प्पओगपरिणए तहा वइ-प्पओगपरिणए वि जाव असमारंभ- वइ-प्पओगपरिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય છે, તો તે શું સત્ય વચન પ્રયોગ પરિણત હોય કે અસત્ય વચન પ્રયોગ પરિણત હોય કે સત્ય મૃષા(મિશ્ર) વચન પ્રયોગ પરિણત હોય કે અસત્યામૃષા (વ્યવહાર) વચન પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે મનપ્રયોગ પરિણત યુગલના વિષયમાં કહ્યું, તે જ રીતે વચન પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું યાવતું તે અસમારંભ વચન પ્રયોગ પરિણત પણ હોય છે. |४७ जइ भंते ! कायप्पओगपरिणए किं ओरालियसरीरकायप्पओगपरिणए;
ओरालिय-मीसासरीस्कायप्पओगपरिणए वेउव्वियसरीस्कायप्पओगपरिणए वेउव्विय-मीसासरी-काय-प्पओगपरिणए; आहारग-सरीस्काय-प्पओगपरिणए, आहारगमीसासरीस्कायप्पओगपरिणए, कम्मासरीस्कायप्पओगपरिणए ?
गोयमा ! ओरालियसरीस्कायप्पओगपरिणए वा जाव कम्मगसरीस्काय प्पओगपरिणए? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય જો કાયપ્રયોગ પરિણત હોય તો તે શું ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય અથવા કાર્મણશરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે એક દ્રવ્ય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા યાવત કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં મન, વચન અને કાયાના પંદર ભેદોના માધ્યમથી એક દ્રવ્યના પ્રયોગ પરિણામનું સ્વરૂપ સમજાવ્યું છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧
૩૩
પ્રયોગ :– મન-વચન-કાયાના વ્યાપારને યોગ કહે છે તેમજ વીયાંતરાય કર્મના ક્ષય કે શોપશમથી મનોવર્ગણા, વચનવર્ગણા અને કાયવર્ગણાના પુદ્ગલોનું આલંબન લઈને આત્મપ્રદેશોમાં થતા પરિસ્પંદન (કંપન)ને યોગ કહે છે. તે યોગને જ અહીં પ્રયોગ કર્યો છે. તેના કુલ પંદર ભેદ આ પ્રમાણે છે– મનપ્રયોગના ૪ ભેદ- સત્ય મનપ્રયોગ, અસત્ય મનપ્રયોગ, સત્યમુધા મિશ્ર મનપ્રયોગ, અસત્યામૃષા (વ્યવહાર) મનપ્રયોગ.
વચનપ્રયોગના ૪ ભેદ– સત્ય વચનપ્રયોગ, અસત્ય વચનપ્રયોગ, મિશ્ર વચનપ્રયોગ, વ્યવહાર વચનપ્રયોગ. કાયપ્રયોગના ૭ ભેદ– ઔદારિક કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ, વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ, આહારક મિશ્ર કાયપ્રયોગ, કાર્મણ કાયપ્રયોગ. આ રીતે કુલ ૪+૪+૭ = ૧૫ ભેદ થાય છે. પંદર યોગોનું સ્વરૂપ ક્રમશઃ આ પ્રમાણે છે—
(૧) સત્ય મનોયોગ :– પ્રાણીમાત્રને માટે હિતકારી વિચારણા, મોક્ષ તરફ લઈ જનારી વિચારણા અને સત્પદાર્થોની અનેકાંતરૂપ યથાર્થ વિચારણા, તે સત્ય મનોયોગ છે.
(૨) અસત્ય મનોયોગ :- સત્યથી વિપરીત અર્થાત્ સંસાર તરફ લઈ જનારી; પ્રાણીઓને માટે અહિતકારી વિચારણા અને જીવાદિ તત્ત્વો સંબંધી એકાંત મિથ્યા વિચારણા, તે અસત્ય મનોયોગ છે.
(૩) મિશ્ર મનોયોગ :– વ્યવહારથી સત્ય હોવા છતાં પણ જે વિચાર નિશ્ચયથી પૂર્ણ સત્ય ન હોય; અર્થાત્ સત્ય અને અસત્યથી મિશ્રિત વિચારણા, તે મિશ્ર મનોયોગ છે.
(૪) વ્યવહાર મનોયોગ :- જે વિચાર સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, જેનો માત્ર વ્યવહારમાં ઉપયોગ થતો હોય, તેવી વિચારણા વ્યવહાર મનોયોગ છે.
(૫) સત્ય વચનયોગ (૬) અસત્ય વચનયોગ (૭) મિશ્ર વચનયોગ (૮) વ્યવહાર વચનયોગ :– તેનું સ્વરૂપ મનોયોગની સમાન સમજવું જોઈએ. મનોયોગમાં કેવલ વિચાર માત્રનું ગ્રહણ છે અને વચનયોગમાં વાણીનું ગ્રહણ છે. વાણી દ્વારા ભાવોને પ્રગટ કરવા તે વચનયોગ છે.
(૯) ઔદારિક કાયયોગ ઃ– કાયનો અર્થ છે સમૂહ, ઔદારિક શરીર, ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધોના સમૂહરૂપ હોવાથી ‘ઔદારિકકાય’ કહેવાય છે, તેનાથી થતો વ્યાપાર તે ઔદારિક કાયયોગ છે. આ યોગ મનુષ્ય અને તિર્યંચોમાં હોય છે.
(૧૦) ઔદારિક મિશ્ર કાયયોગ :- ઔદારિક અને કાર્યણ, ઔદારિક અને વૈક્રિય, ઔદારિક અને આહારક, આ બે-બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને ઔદારિક મિશ્ર કાયયોગ કર્યો છે. તે યોગ જન્મના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્વ ઔદારિકશરીરધારી જીવોને હોય છે. લબ્ધિધારી મનુષ્યો અને તિર્યંચો જ્યારે વૈક્રિયશરીરનો ત્યાગ કરે અને લબ્ધિધારી મુનિ જ્યારે આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ઘાત કરે ત્યારે બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ હોય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
| ૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૧૧) વૈકિય કાયયોગ :- વૈક્રિય શરીર દ્વારા થતો વીર્યશક્તિનો પ્રયોગ તે વૈક્રિય કાયયોગ કહેવાય છે. તે દેવ અને નારકોને હોય છે. મનુષ્યો અને તિર્યંચો વૈક્રિયલબ્ધિથી વૈક્રિયશરીર બનાવી લે તત્પશ્ચાત્ વૈક્રિય કાયયોગ થાય છે. (૧૨) વૈકિયમિશ્ર કાયયોગ :- વૈક્રિય અને કાર્મણ, વૈક્રિય અને ઔદારિક, આ બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને વૈક્રિયમિશ્ર કાયયોગ કહે છે. વૈક્રિય અને કાર્પણ સંબંધી વૈક્રિયમિશ્ર કાયયોગ દેવો તથા નારકોને જન્મના સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે અને વૈક્રિય અને ઔદારિક આ શરીર દ્વારા થતો વૈક્રિયમિશ્ર કાયયોગ, મનુષ્યો અને તિર્યંચો જ્યારે લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે ત્યારે હોય છે. (૧૩) આહારક કાયયોગ :- આહારક શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને આહારક કાયયોગ કહે છે. તે ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે. આહારક લબ્ધિપ્રયોગનો પ્રારંભ પ્રમત્તાવસ્થામાં જ થાય છે પરંતુ આહારક શરીર બની જાય પછી કદાચિત્ થોડીક ક્ષણો અપ્રમત્ત અવસ્થા પણ આવી શકે છે. (૧૪) આહારક મિશ્ર કાયયોગ :- આહારક અને ઔદારિક આ શરીરો દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને આહારક મિશ્ર કાયયોગ કહે છે. ચૌદપૂર્વધર મુનિ આહારક શરીર બનાવવાનો પ્રારંભ કરે ત્યારે તેને આહારક મિશ્ર કાયયોગ હોય છે અને આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે તેને ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. (૧૫) કામણ કાયયોગ :- કેવળ કાર્પણ શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને કાર્પણ કાયયોગ કહે છે. તે યોગ વિગ્રહ ગતિમાં અનાહારક અવસ્થામાં સર્વ જીવને હોય છે. કેવલી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અનાહારક અવસ્થામાં કેવલી ભગવાનને હોય છે.
કાર્પણ કાયયોગની જેમ તૈજસ કાયયોગને પૃથક સ્વીકાર્યો નથી કારણકે તૈજસ અને કાર્પણ બંને શરીર હંમેશાં સાથે જ હોય છે. બંનેનો વીર્ય શક્તિનો વ્યાપાર પણ સાથે જ થાય છે, તેથી કાર્પણ કાયયોગમાં તૈજસ કાયયોગનો સમાવેશ થઈ જાય છે.
પૂર્વોક્ત મન, વચન અને કાયાના યોગથી પરિણત પુદ્ગલ દ્રવ્યને ક્રમશઃ મનપ્રયોગ પરિણત પુદ્ગલ, વચન પ્રયોગ પરિણત પુદ્ગલ અને કાય પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. આરંભ-સરંભ અને સમારંભનું સ્વરૂપ:- (૧) જીવને પ્રાણ રહિત કરવા તે આરંભ છે. (૨) કોઈ પણ જીવને મારવા માટે માનસિક સંકલ્પ કરવો તે સરંભ છે. (૩) જીવોને પરિતાપ પહોંચાડવો તે સમારંભ કહેવાય છે. તે ત્રણેના વિરોધી અનારંભાદિ સમજી લેવા જોઈએ. આરંભ સત્યમનપ્રયોગ આદિનો અર્થ - આરંભ વિષયક મનનો વ્યાપાર તે આરંભ મનોપ્રયોગ છે અને આ પ્રકારના મનોયોગથી પરિણત થયેલું પુગલ દ્રવ્ય આરંભ મનોપ્રયોગ પરિણત કહેવાય છે. તે રીતે સરંભ, સમારંભ આદિ શબ્દ જોડીને તદુનુસાર અર્થ કરવા જોઈએ. ઔદારિક, ઔદારિક મિશ્ર કાચ પ્રયોગના ભેદો:४८ जइ भंते ! ओरालियसरीरकायपओगपरिणए किं एगिदिय ओरालियसरीर
Page #103
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૩૫ |
कायपओगपरिणए जाव पंचिंदिय-ओरालियसरीस्कायपओगपरिणए ?
गोयमा ! एगिदिय-ओरालियसरी-कायप्पओगपरिणए वा जाव पंचिंदियओरालियसरीरकाम्पओगपरिणए वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જે એક દ્રવ્ય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું એકેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! એક દ્રવ્ય એકેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા થાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
४९ जइ भंते ! एगिदिय-ओरालियसरीस्कायप्पओगपरिणए किं पुढविक्काइयएगिदिय-ओरालिय-सरीरकाय-पओगपरिणए जाव वणस्सइकाइय-एगिदियओरालियसरीस्कायप्पओगपरिणए ?
गोयमा ! पुढविक्काइय-एगिंदिय-ओरालिय-सरीरकाय-पओगपरिणए वा जाव वणस्सइकाइय-एगिदिय-ओरालियसरीरकाय-पओगपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તે શું પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે યાવત વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે થાવત્ અથવા વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે. ५० जइ भंते ! पुढविक्काइय-एगिदिय-ओरालियसरीस्कायप्पओग-परिणए, किं सुहुम पुढविक्काइय जाव परिणए, बाय-पुढविक्काइय जाव परिणए ?
गोयमा ! सुहुम-पुढविक्काइय-एगिदिय जाव परिणए वा, बायरपुढविक्काइय-एगिदिय जाव परिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જે એક દ્રવ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે તે શું સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે અથવા બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
५१ जइ भंते ! सुहुम-पुढविक्काइय जाव परिणए किं पज्जत्त-सुहुमपुढविक्काइय जाव परिणए ? अपज्जत्त-सुहुम-पुढविक्काइय जाव परिणए?
गोयमा! पज्जत्त-सुहमपुढविक्काइय जाव परिणए वा, अपज्जत्तसुहुम पुढ विक्काइय जावपरिणए वा । एवं बायरा वि । एवं जाववणस्सइकाइयाणंचउक्कओ भेओ । बेइंदियतेइंदियचउरिंदियाणं दुयओ भेओ-पज्जत्तगा य अपज्जत्तगा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જો તે એક દ્રવ્ય સુક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે, તે શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત સુક્ષ્મ પુથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે. આ રીતે વનસ્પતિકાયિક પર્યત સર્વના ચાર-ચાર ભેદના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના બે-બે ભેદ-પર્યાપ્ત અને અપર્યાપ્તના વિષયમાં કથન કરવું. ५२ जइ भंते ! पंचिंदियओरालियसरीस्कायप्पओग-परिणए किं तिरिक्खजोणिय पचिंदियओरालियसरीस्कायप्पओगपरिणए, मणुस्सपचिंदिय जाव परिणए?
गोयमा ! तिरिक्खजोणिय जाव परिणए वा, मणुस्सपंचिंदिय जाव परिणए વા |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५३ जइ भंते ! तिरिक्खजोणिय जाव परिणए किं जलयरतिरिक्खजोणिय जाव परिणए, थलयस्खहयर जाव परिणए ? एवं चउक्कओ भेओ जावखहयराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તો તે શું જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક
Page #105
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧
૩૭
શરીર કાયપ્રયોગ પરિણત હોય અથવા ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે જલચર, સ્થલચર અને ખેચર, ત્રણે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ખેચર સુધી પ્રત્યેકના ચાર-ચાર ભેદો(સંમૂર્ચ્છિમ, ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત) કહેવા જોઈએ.
५४ जइ भंते ! मणुस्सपंचिंदिय जाव परिणए किं संमुच्छिम मणुस्सपंचिंदिय जाव परिणए, गब्भवक्कंतिय-मणुस्स जाव परिणए ?
નોયમા ! રોતુ વિ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! જે એક દ્રવ્ય મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું સંમૂર્ચ્છમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંને પ્રકારના(સંમૂર્ચ્છિમ અને ગર્ભજ) મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
५५ जइ गब्भवक्कंतिय-मणुस्स जाव परिणए किं पज्जत्त-गब्भवक्कंतिय जाव परिणए, अपज्जत्त-गब्भवक्कंतिय जाव परिणए ?
गोयमा ! पज्जत्तग गब्भवक्कंतिय जाव परिणए वा, अपज्जत्तग गब्भवक्कंतिय जाव परिणए वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५६ जइ भंते ! ओरालिय-मीसा- सरीर-कायप्पओग-परिणए किं एगिंदिय ओरालिय-मीसा-सरीर-कायप्पओग-परिणए जाव पंचिंदिय- ओरालिय-मीसासरीरकायप्पओग- परिणए ?
गोयमा ! एगिंदिय-ओरालियमीसासरीर-कायप्पओग-परिणए वा, एवं जहा ओरालियसरीर-कायप्पओगपरिणएणं आलावगो भणिओ, तहा ओरालियमीसासरीर
Page #106
--------------------------------------------------------------------------
________________
| ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
कायप्पओग-परिणएणं वि आलावगो भाणियव्वो; णवरं बायरवाउक्काइयाणं, गब्भवक्कंतिय-पंचिंदिय-तिरिक्ख-जोणियाणं, गब्भवक्कंतिय मणुस्साणं, एएसि णं पज्जत्तापज्जत्तगाणं आलावगो; सेसाणं अपज्जत्तगाणं ।। ભાવાર્થ – પ્રશ્ન- જે એક દ્રવ્ય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! તે એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે માવત પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. જે રીતે ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણતના સૂત્રો કહ્યા છે, તે જ રીતે ઔદારિક મિશ્ર કાય પ્રયોગ પરિણતના સૂત્રો કહેવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેના વિષયમાં અને શેષ સર્વ જીવોના એક અપર્યાપ્તના વિષયમાં કહેવું જોઈએ.
વિવેચન :
મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જ ઔદરિક શરીર હોય છે, તેથી ઔદારિક અને ઔદારિક મિશ્ર કાયયોગ પણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે.
ઔદારિક કાયયોગનો ભેદ દર્શક ચાર્ટ આ પ્રમાણે છે –
ઔદારિક કાયયોગના ૪૯ ભેદ
એ કેન્દ્રિય-૨૦
બેઇન્દ્રિય-૨
તે ઇન્દ્રિય-ર
ચૌરેન્દ્રિય–૨
પંચેન્દ્રિય-૨૩
પૃથ્વી જ પાણી ૪ અગ્નિ = વાયુ ક વન',
'
'
'H
|
પૃથ્વી ૪ પાણી ૪
અગ્નિ જે વાયુ ૪ વન, છે
પર્યા,
અપર્યા.
પર્યા.
અપર્યા.
પયો.
એપયો.
Citi
તિર્યંચ પંચે. ર૦
મનુષ્ય ૩
સૂકમ (૨)
બાદર (૨)
પર્યા.
મૂર્છાિમ
પયો. અપયાં.
અપર્યા.
T જલચર
૪
ગર્ભજ T T TT I સ્થલચર ઉરપરિસર્પ ભુજ. ખેચર ૪ ૪ ૪ ૪ પર્યા. અપર્યા.
અપર્યા.
ગજ
સંભૂમિ
પર્યા.
અપર્યા.
પર્યા.
અપર્યા.
Page #107
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૩૦ |
ઔદારિક મિશ્રદાય યોગના ૩ર ભેદ - ઔદારિક મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે ઉપરાંત લબ્ધિધારી જીવો વૈક્રિય કે આહારક શરીર બનાવ્યા પછી જ્યારે તેનું સંહરણ કરીને મૂળ ઔદારિક શરીરમાં આવે ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. તેથી વાયુકાય, પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તામાં પણ ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે.
ઔદારિક મિશ્ર કાયયોગના ૩ર ભેદ
એકેન્દ્રિય-૧૧
| |
| |
| બેઇન્દ્રિય-૧ તેઇન્દ્રિય-૧ ચૌરેન્દ્રિય-૧ પંચેન્દ્રિય-૧૮
અપર્યા. અપર્યા. અપર્યા.
પૃથ્વી
પાણી
અગ્નિ
વન.
વાયુ
તમવિ-૫
તિર્યંચ પંચ.-૧૫
મનુષ્ય-૩
મનુ
સૂક્રમ
સંમૂર્છાિમ
બાદર અપયો.
અપર્યા.
પાંચ ગર્ભજ તિર્યંચ પાંચ સંમૂર્છાિમ ગર્ભજ
(૧૦) | | અપર્યા. [ 1 પયો. અપર્યા.
- પર્યા. અપર્યા.
અપર્યા.
બાદર
સૂક્ષ્મ અપર્યા.
પર્યા.
અપર્યા.
વૈક્રિય-વૈક્રિય મિશ્ર કાયપ્રયોગના ભેદો:५७ जइ भंते ! वेउव्वियसरीस्कायप्पओगपरिणए किं एगिदिय वेउव्वियसरीरकायप्पओग-परिणए जाव पचिंदियवेउव्वियसरीस्कायप्पओग-परिणए ?
गोयमा ! एगिदिय जाव परिणए वा, पंचिंदिय जाव परिणए वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વૈક્રિયશરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય વિક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે યાવતુ પંચેન્દ્રિય વિક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५८ जइ भंते ! एगिदिय जाव परिणए, किं वाउक्काइय-एगिदिय जाव परिणए, अवाऊ क्काइयएगिदिय जाव परिणए ?
गोयमा ! वाउक्काइय-एगिदिय जाव परिणए, णो अवाउक्काइय
Page #108
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एगिदिय जाव परिणए । एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे' वेउव्वियसरीरं भणियं तहा इह वि भाणियव्वं जाव पज्जत्तग-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईय-वेमाणिय- देव-पंचिंदिय- वेउव्वियसरीर-कायप्पओग- परिणए वा, अपज्जत्तग-सव्वट्ठसिद्ध-अणुत्त-रोववाइय जाव परिणए वा ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે એક દ્રવ્ય એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! તે એક દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે પરંતુ અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોતા નથી. (કારણ કે વાયુકાય સિવાય અન્ય કોઈ પણ એકેન્દ્રિયમાં વૈક્રિય શરીર નથી). આ રીતે આ સૂત્રો દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના “અવગાહનાસંસ્થાન” નામક ૨૧મા પદમાં વૈક્રિય શરીરના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે તે જ રીતે અહીં પણ સર્વ કથન કરવું જોઈએ યાવત તે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
५९ जइ भंते ! वेउव्विय-मीसासरीर-कायप्पओग-परिणए किं एगिदियमीसासरीर- कायप्पओगपरिणए जाव पचिंदियमीसासरीस्कायप्पओगपरिणए?
गोयमा ! जहा वेउव्वियं तहा वेउव्वियमीसगं वि, णवरं देव-णेरइयाणं अपज्जत्तगाणं, सेसाणं पज्जत्तगाणं । जाव णो पज्जत्तगसव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणए, अपज्जत्तग-सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइयदेव- पंचिंदियवेउव्वियमीसासरीर-कायप्पओगपरिणए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જે એક દ્રવ્ય વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય વૈક્રિયમિશ્રશરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં કથન કર્યું છે, તે પ્રમાણે વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગ પરિણતના વિષયમાં કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ દેવો અને નારકીઓના અપર્યાપ્તામાં અને શેષ સર્વ જીવોના પર્યાપ્તામાં હોય છે. થાવત પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર,
Page #109
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
[
૪૧ ]
કાયપ્રયોગ પરિણત હોતા નથી પરંતુ અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વેમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
વૈક્રિય કાયયોગ નારકી, દેવ, વાયુકાય, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને હોય છે. તેના ભેદ-પ્રભેદ દર્શક ચાર્ટ આ પ્રમાણે છે.
વૈક્રિય કાયયોગ–૧૧૯ ભેદ
નારક-૧૪
દેવ-૯૮
મનુષ્ય-૧
તિર્યંચ-૬
સાત નરકના પર્યા. અપર્યા. ૭૪૨ = ૧૪
સંજ્ઞી મનુષ્યના ૫ સંજ્ઞી તિર્યંચ અને પર્યા.
૧ વાયુ. ના પર્યા.
ભવનપતિ ૧૦૪૨ = ૨૦ ૧૦ અસુરકુમારાદિ
પર્યા. અપર્યા.
વ્યંતર જ્યોતિષી વૈમાનિક ૮૪૨ = ૧૬ ૫૪૨ = ૧૦ ર૬૪૨ = પર
(૧૨ દેવલોક
૯ રૈવેયક ૫ અનુત્તર વિમાન)
આ રીતે નારકોના ૧૪ + દેવોના ૯૮ = ૧૧૨ ભેદ ભવ પ્રત્યય વૈક્રિયકાયયોગના અને મનુષ્યનો એક ભેદ + તિર્યંચના છ ભેદ = ૭ ભેદ લબ્ધિ પ્રત્યય વૈક્રિયકાયયોગના છે.
વૈકિય મિશ્ર કાયયોગ-૩ ભેદ:- સાત નારકના, ૧૦ ભવનપતિના, ૮ વ્યંતરના, ૫ જ્યોતિષીના, ૧૨ દેવલોકના, ૯ ગ્રેવેયકના અને ૫ અનુત્તર વિમાનના કુલ ૫૬ ભેદના અપર્યાપ્તા અને એક સંજ્ઞી મનુષ્ય, ૫ સંજ્ઞી તિર્યંચ અને એક વાયુકાય તે સાત ભેદના પર્યાપ્તા, આ રીતે કુલ ૬૩ ભેદ થાય છે.
નારકી અને દેવ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય સાથે જ વૈક્રિયનો યોગ થાય છે તેથી તેની ગણના મિશ્રમાં કરી નથી. કારણ કે અહીં ઔદારિક કે કાર્મણ સાથે વૈક્રિયનો મિશ્ર થાય તેને જ વૈક્રિયમિશ્ર કાયયોગ કહ્યો છે. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ૧૬મા પ્રયોગ પદમાં તેને પણ વૈક્રિયમિશ્ર કાયયોગ કહ્યો છે. આ બંને કથન સાપેક્ષ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વૈક્રિય મિશ્નકાયયોગના ૩ ભેદ
નારકના-૭ દેવના-૪૯
મનુષ્ય-૧
તિર્યચ-૬ સાત નરકના અપર્યા. ૧૦ ભવન. ગર્ભજ મનુષ્યના પર્યા. પાંચ સંજ્ઞી તિર્યંચ ૮ વ્યંતર
+ ૧ વાયુ.નો પર્યા. ૫ જ્યોતિષી રવૈમાનિક
તે ૪૯ના અપર્યા. આહારક-આહારક મિશ્ર કાયપ્રયોગના ભેદો:|६० जइ भंते ! आहारगसरीर-कायप्पओगपरिणए किं मणुस्साहारग-सरीरकायप्प- ओगपरिणए, अमणुस्साहारग जाव परिणए ?
गोयमा ! जहा ओगाहणसंठाणे जाव इड्डिपत्त-पमत्त-संजय-सम्मदिट्टिपज्जत्तग- संखेज्ज-वासाउय जाव परिणए, णो अणिड्डिपत्त- पमत्त-संजयसम्मदिट्ठि-पज्जत्त- संखेज्ज- वासाउय जाव परिणए, णो अणिड्ढिपत्तपमत्तसंजय-सम्मदिट्टि-पज्जत्त-संखेज्ज-वासाउय जाव परिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે, તે શું મનુષ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે અમનુષ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય?
ઉત્તર-હે ગૌતમ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧મા પદમાં કહ્યું છે, તે રીતે અહીં પણ ઋદ્ધિ પ્રાપ્ત, પ્રમત્તસંયત, સમ્યગ્દષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, પરંતુ અમૃદ્ધિ પ્રાપ્ત (આહારક લબ્ધિને અપ્રાપ્ત) પ્રમત્તસંયત, સમ્યગૃષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોતા નથી. |६१ जइ भंते ! आहारग-मीसासरी-कायप्पओग-परिणए किं मणुस्साहारगमीसासरीर-कायप्पओग परिणए, पुच्छा ?
गोयमा ! जहा आहारगं तहेव मीसगं पि णिरवसेसं भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય આહારકમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું મનુષ્ય આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અમનુષ્ય આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે આહારક શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે જ રીતે
Page #111
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
[ ૪૩ ]
૪૩
આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો જ આહારક શરીર બનાવી શકે છે. તેથી આહારક અને આહારક મિશ્ર કાર્યપ્રયોગમાં જીવનો એક જ ભેદ(ગર્ભજ મનુષ્યના પર્યાપ્તા) હોય છે. કાર્પણ શરીર પ્રયોગ પરિણતના ભેદોઃ|६२ जइ भंते ! कम्मासरीर-कायप्पओग-परिणए किं एगिदिय-कम्मासरीरकायप्पओग-परिणए जाव पंचिंदिय-कम्मासरीर-कायप्पओग-परिणए ?
गोयमा ! एगिंदिय-कम्मासरीर-कायप्पओग-परिणए, एवं जहा ओगाहणसंठाणे कम्मगस्स भेओ तहेव इहावि जाव पज्जत्त-सव्वट्ठसिद्धअणुत्तरोववाइय-कप्पाईय वेमाणिय-देवपंचिंदिय-कम्मासरीर- कायप्पओगपरिणए, अपज्जत्त-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणए वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અથવા પંચેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! તે એકેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, વગેરે જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં અવગાહના સંસ્થાન પદમાં કાર્પણ શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ સર્વ ભેદ કહેવા યાવતું પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, ત્યાં સુધીના ભેદ કહેવા જોઈએ. વિવેચન :
કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. તેથી જીવના સંપૂર્ણ ભેદ-પ્રભેદ અનુસાર કાર્પણ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલના ભેદ જાણવા.
કાર્પણ કાયયોગ–૧૬૧ ભેદ
બેઇન્દ્રિય
ઇન્દ્રિય
ચૌરેન્દ્રિય
એકેન્દ્રિય ૨૦ ભેદ
પંચેન્દ્રિય ૧૩૫
નારક ૧૪
તિર્યંચ ૨૦
મનુષ્ય
૩
દેવ ૯૮
Page #112
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી ભગવતી સૂત્ર–૩
એક દ્રવ્ય મિશ્ર પરિણતના ભેદ-પ્રભેદઃ
६३ जइ भंते! मीसापरिणए किं मणमीसापरिणए वयमीसापरिणए कायमीसाપરિણ્ ?
गोयमा ! मणमीसापरिणए वा, वयमीसापरिणए वा, कायमीसापरिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે તે શું મનોમિશ્ર પરિણત હોય કે વચન મિશ્ર પરિણત હોય કે કાય મિશ્ર પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે એક દ્રવ્ય મનો મિશ્ર પરિણત પણ હોય છે, વચન મિશ્ર પરિણત પણ હોય છે અને કાય મિશ્ર પરિણત પણ હોય છે.
६४ जइ भंते ! मणमीसापरिणए किं सच्चमणमीसापरिणए मोसमणमीसा પરિષ, પુચ્છા ?
गोयमा ! जहा पओगपरिणए तहा मीसापरिणए वि भाणियव्वं णिरवसेसं जाव पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जावदेवपंचिंदिय-कम्मासरीर-मीसापरिणए वा, अपज्जत्तत्सव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव कम्मासरीर-मीसापरिणए वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય મનોમિશ્ર પરિણત હોય છે, તે શું સત્ય મનોમિશ્ર પરિણત હોય કે મૃષા । મનોમિશ્ર પરિણત હોય કે સત્યમૃષા મનોમિશ્ર પરિણત હોય અથવા અસત્યામૃષા મનોમિશ્ર
પરિણત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પ્રયોગ પરિણતના સંબંધમાં કહ્યું છે, તે જ રીતે મિશ્ર પરિણતના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાય મિશ્રપરિણત હોય છે અથવા અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાયમિશ્ર પરિણત હોય છે.
એક દ્રવ્ય વિસસા પરિણતના ભેદ-પ્રભેદ :
६५ जइ भंते ! वीससापरिणए किं वण्णपरिणए, गंधपरिणए, रसपरिणए, फासपरिणए, संठाणपरिणए ?
गोयमा ! वण्णपरिणए वा गंधपरिणए वा रसपरिणए वा फासपरिणए वा संठाणपरिणए वा ।
Page #113
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વિસસા(સ્વભાવથી) પરિણત હોય છે, તે શું વર્ણ પરિણત હોય કે ગંધ, રસ, સ્પર્શ અથવા સંસ્થાન પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! તે વર્ણ પરિણત હોય છે અથવા ગંધ પરિણત હોય છે અથવા રસ, સ્પર્શ કે સંસ્થાન પરિણત હોય છે. |६६ जइ भंते ! वण्णपरिणए किं कालवण्णपरिणए जावसुक्किल्लवण्णपरिणए? गोयमा ! कालवण्णपरिणए वा जाव सुक्किल्लवण्णपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વર્ણ પરિણત હોય છે, તે શું કૃષ્ણ વર્ણ પરિણત હોય કે થાવતુ શુક્લવર્ણ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે કૃષ્ણ વર્ણ પરિણત હોય છે યાવત શુક્લ વર્ણ પરિણત હોય છે. |६७ जइ भंते ! गंधपरिणए किं सुब्भिगंधपरिणए, दुब्भिगंधपरिणए ? गोयमा ! सुब्भिगंधपरिणए वा, दुब्भिगंधपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય ગંધ પરિણત હોય છે, તે શું સુરભિ ગંધ પરિણત હોય કે દુરભિ ગંઘ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે સુરભિગંધરૂપે પરિણત હોય છે અથવા દુરભિગંધરૂપે પણ પરિણત હોય છે. ६८ जइ भंते ! रसपरिणए किं तित्तरसपरिणए, पुच्छा ? गोयमा ! तित्तरसपरिणए वा जाव महुररसपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય રસરૂપે પરિણત હોય છે, તે શું તીખા રસરૂપે પરિણત હોય કે કડવા, તૂરા, ખાટા કે મધુર રસરૂપે પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે તીખા રસરૂપે પરિણત હોય છે યાવત્ મધુર રસરૂપે પરિણત હોય છે. |६९ जइ भंते ! फासपरिणए किं कक्खडफासपरिणए जाव लुक्खफासपरिणए ? गोयमा ! कक्खडफासपरिणए वा जाव लुक्खफासपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય સ્પર્શ પરિણત હોય છે, તે શું કર્કશ સ્પર્શ પરિણત હોય છે કે યાવતુ રૂક્ષ સ્પર્શ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કર્કશ સ્પર્શ પરિણત હોય છે યાવતુ રૂક્ષ સ્પર્શ પરિણત હોય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
७० जइ भंते ! संठाणपरिणए, पुच्छा ? गोयमा ! परिमंडलसंठाणपरिणए वा जाव आययसंठाणपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય સંસ્થાન પરિણત હોય, તે શું પરિમંડલ સંસ્થાન પરિણત હોય કે યાવતું આયત સંસ્થાન પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે પરિમંડલ સંસ્થાન પરિણત હોય છે યાવત આયત સંસ્થાન પરિણત પણ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિસસા પરિણત યુગલોના ભેદ-પ્રભેદનું કથન છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનના પરસ્પરના સંબંધથી પ૩૦ ભેદ થાય છે. તે ભેદો સૂત્ર ૪૦ અનુસાર જાણવા.
એક દ્રવ્ય પરિણત પુલના ૧,૪૭૮ ભેદ
૪૭૪ પ્રયોગ પરિણત
૪૭૪ મિશ્ર પરિણત
પ૩0 વિસસા પરિણત
૨૪ મન પ્રયોગ
૨૪ વચન પ્રયોગ
કાય પ્રયોગ ૪૨૬
સત્યમન
અસત્યમન મિશ્રમન વ્યવહારમન
૧ઔદારિક કાયયોગ – ૨ દારિક મિશ્ર કાયયોગ - ૩ વૈક્રિય કાયયોગ – ૪ વૈક્રિય મિશ્ર કાયયોગ - ૫ આહારક કાયયોગ - ૬ આહારક મિશ્રકાયયોગ - ૭ કાર્પણ કાયયોગ
૪૯ ભેદ
૩ર ભેદ ૧૧૯ ભેદ
૩ ભેદ ૧ ભેદ
૧ ભેદ ૧૬૧ ભેદ
આરંભ અનારંભ સારંભ અસારંભ સમારંભ અસમારંભ
૪૨૬ ભેદ
બે દ્રવ્ય પરિણત પુદ્ગલ :७१ दो भंते ! दव्वा किं पओगपरिणया मीसापरिणया वीससापरिणया?
Page #115
--------------------------------------------------------------------------
________________
शत-८ : ०६६-१
४७
गोयमा ! पओगपरिणया वा मीसापरिणया वा वीससापरिणया वा; अहवा एगे पओगपरिणए एगे मीसापरिणए; अहवा एगे पओगपरिणए, एगे वीससा-परिणए; अहवा एगे मीसापरिणए, एगे वीससापरिणए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બે દ્રવ્ય(અનંત પ્રદેશી બે સ્કંધો) શું પ્રયોગપરિણત હોય અથવા મિશ્ર પરિણત હોય કે વિસસા પરિણત હોય ?
उत्तर - हे गौतम! ते जंने (1) प्रयोग परिशत होय छे. (२) मिश्र परिशत होय छे. (3) વિસસા પરિણત હોય છે. (૪) બે દ્રવ્યોમાંથી એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બીજું દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે. (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બીજું દ્રવ્ય વિસસા પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય મિશ્ર પરિણત અને બીજું દ્રવ્ય વિસસા પરિણત હોય છે. આ પ્રમાણે છ ભંગ થાય છે.
७२ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया, वइपओगपरिणया, कायप्पओगपरिणया ?
गोयमा ! मणप्पओगपरिणया वा वइप्पओगपरिणया वा कायप्पओगपरिणया वा; अहवा एगे मणप्पओगपरिणए, एगे वयप्पओगपरिणए; अहवा एगे मणप्पओग- परिणए, एगे कायप्पओगपरिणए; अहवा एगे वयप्पओगपरिणए, एगे कायप्पओग- परिणए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય તો તે શું મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય છે ?
उत्तर - हे गौतम! ते जने द्रव्य (१) मनप्रयोग परिएशत होय छे. (२) वयन प्रयोग परिशत હોય છે. (૩) કાય પ્રયોગ પરિણત પણ હોય છે અથવા તે બેમાંથી (૪) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય. (૫) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે, આ રીતે છ ભંગ થાય છે.
७३ जइ भंते ! मणप्पओगपरिणया किं सच्चमणप्पओगपरिणया, असच्चमणप्पओग-परिणया सच्चमोस- मणप्पओगपरिणया, असच्चामोस मणप्पओग-परिणया?
गोयमा ! सच्चमण-प्पओगपरिणया वा जाव असच्चामोस - मणप्पओगपरिणया; अहवा एगे सच्चमण-प्पओगपरिणए, एगे मोसमण - प्पओगपरिणए; अहवा एगे सच्चमण-प्पओगपरिणए, एगे सच्चमोसमण-प्पओगपरिणए; अहवा
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
एगे सच्चमण-प्पओगपरिणए, एगे असच्चामोसमण-प्पओगपरिणए; अहवा एगे मोसमण- प्पओगपरिणए एगे सच्चमोसमण-प्पओगपरिणए; अहवा एगे मोसमण-प्पओग- परिणए, एगे असच्चामोस मणप्पओग-परिणए; अहवा एगे सच्चामोस-मणप्पओग- परिणए, एगे असच्चामोस-मण-प्पओगपरिणए ।
૪૮
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય છે, તે શું સત્ય મનપ્રયોગ પરિણત હોય કે અસત્ય મનપ્રયોગ પરિણત હોય કે મિશ્ર મનપ્રયોગ પરિણત હોય અથવા વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંને દ્રવ્ય (૧) સત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૨) અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૩) મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૪) વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૫) બે દ્રવ્યોમાંથી એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૭) એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૮) એક દ્રવ્ય મૃષા મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૯) એક દ્રવ્ય મૃષા । મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૧૦) એક દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. આ રીતે દશ ભંગ થાય છે. ७४ जइ भंते ! सच्चमण-प्पओगपरिणया किं आरंभ-सच्चमण-पओगपरिणया, अणारंभ-सच्चमण-पओगपरिणया, संरंभ-सच्चमण-पओगपरिणया, असंरंभ- सच्चमणपओगपरिणया, समारंभ-सच्चमण-पओगपरिणया, असमारंभ-सच्चमणपओगपरिणया ?
गोयमा ! आरंभ-सच्चमण-पओगपरिणया वा जाव असमारंभ-सच्चमणपओगपरिणया वा; अहवा एगे आरंभ-सच्चमण-पओगपरिणए, एगे अणारंभसच्चमण-पओगपरिणए । एवं एएणं गमेणं दुयासंजोगेणं णेयव्वं, सव्वे संजोगा जत्थ जत्तिया उट्ठेति ते भाणियव्वा जाव सव्वट्ठसिद्धग त्ति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય સત્યમન પ્રયોગ પરિણત હોય છે તે શું (૧) આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય કે (૨) અનારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય અથવા (૩) સંરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૪) અસંરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૫) સમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૬) અસમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– ગૌતમ ! તે બંને દ્રવ્ય(૧-૬) આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે યાવત્ અસમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે. અથવા તે બેમાંથી એક દ્રવ્ય આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે
Page #117
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૪૯ |
અને બીજે દ્રવ્ય અનારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે. આ રીતે આ ભંગ વિધિથી દ્વિસંયોગીના ભંગ કરવા જોઈએ અને જ્યાં જેટલા દ્વિસંયોગ શક્ય હોય તેટલા કહેવા યાવત્ સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવ પર્યત કહેવા જોઈએ.
७५ जइ भंते ! मीसापरिणया किं मणमीसापरिणया, पुच्छा ? गोयमा ! एवं मीसापरिणया वि जहा पओगपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે, તો તે શું મનોમિશ્ર પરિણત હોય છે ઇત્યાદિ પ્રશ્ન પ્રયોગ પરિણતની જેમ કરવા જોઈએ.
ઉત્તર– હે ગૌતમ! જે રીતે પ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે જ રીતે મિશ્ર પરિણતના વિષયમાં પણ સર્વ કથન કરવું જોઈએ.
७६ जइ भंते ! वीससापरिणया किं वण्णपरिणया, गंधपरिणया, रसपरिणया, फासपरिणया, संठाणपरिणया ?
गोयमा ! एवं वीससापरिणया वि जाव अहवा एगे चउरंससंठाणपरिणए, एगे आययसंठाणपरिणए वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! જે બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, તે શું વર્ણ પરિણત હોય કે ગંધ પરિણત હોય યાવતું સંસ્થાન પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પહેલા કથન કર્યું છે, તે જ રીતે વિસસા પરિણતના વિષયમાં પણ અસંયોગી અને દ્વિસંયોગી આદિ ભંગયુક્ત કથન કરવું. યાવતું એક દ્રવ્ય ચતુરસસંસ્થાનરૂપે પરિણત હોય છે અને બીજું દ્રવ્ય આયત સંસ્થાનરૂપે પરિણત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક દ્રવ્યના સંપૂર્ણ વર્ણનની જેમ ભેદ-પ્રભેદ અને ભંગયુક્ત બે દ્રવ્યોના પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણતનું નિરૂપણ છે.
બે દ્રવ્યોના પ્રયોગ પરિણત ૧,૨૦૪ ભંગ:- બે દ્રવ્યોના સંબંધમાં પ્રયોગાદિ ત્રણ પદોના અસંયોગીના ૩ ભંગ અને દ્વિક સંયોગી ૩ ભંગ, કુલ છ ભંગ થાય છે. યથા– અસંયોગીના ત્રણ ભંગ- (૧) બે દ્રવ્ય મનપ્રયોગ પરિણત (૨) બે દ્રવ્ય વચન પ્રયોગ પરિણત (૩) બે દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે. દિક સંયોગીના ત્રણ ભંગ- (૧) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત, બીજું દ્રવ્ય વચન પ્રયોગ પરિણત, (૨) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત, બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત, (૩) એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
બે દ્રવ્યના મનપ્રયોગ પરિણત ૫૦૪ ભંગ - સર્વપ્રથમ સત્યમન પ્રયોગ પરિણત, અસત્યમન પ્રયોગ પરિણત આદિ ચાર પદોના અસંયોગીના ૪ ભંગ અને દ્વિસંયોગીના ૬ ભંગ, તેમ કુલ ૧૦ ભંગ થાય. પછી આરંભ સત્યમન પ્રયોગ આદિ છ પદોના અસંયોગીના છ ભંગ અને દ્વિસંયોગીના ૧૫ ભંગ થાય. આ રીતે કુલ ૨૧ ભંગ થાય.
આ રીતે અનારંભ સત્યમન પ્રયોગ આદિ શેષ પાંચ પદોના પણ પ્રત્યેકના ૨૧-૨૧ ભંગ થાય છે, આ રીતે કુલ ૨૧ x ૬ = ૧૨૬ ભંગ થાય છે.
સત્યમન પ્રયોગ પરિણતની જેમ અસત્યમન પ્રયોગ પરિણત, મિશ્રમન પ્રયોગ પરિણત, વ્યવહાર મન પ્રયોગ પરિણતના પૂર્વવતુ ૧૨૬-૧૨૬ ભંગ થાય છે, તેથી મન પ્રયોગ પરિણતના કુલ ૧૨૬ ૪ ૪ = ૫૦૪ ભંગ થાય છે. બે દ્રવ્યના વચન પ્રયોગ પરિણત ૫૦૪ ભંગઃ- જે રીતે મનપ્રયોગ પરિણતના ઉપર્યુક્ત ૫૦૪ ભંગ થાય છે, તે રીતે વચન પ્રયોગ પરિણતના પણ ૫૦૪ ભંગ થાય છે.
બે દ્રવ્યના ઔદારિકાદિ કાયપ્રયોગ પરિણત ૧૯દ ભંગ - દારિક શરીર કાય પ્રયોગ પરિણત આદિ કાયાના સાત ભેદ છે. તેના પ્રત્યેક ભેદમાં અસંયોગીના ૭ ભંગ, દ્વિક સંયોગીના ૨૧ ભંગ, કુલ ૨૮ ભંગ થાય છે. ૭ ભેદોના ૨૮-૨૮ ભંગની ગણના કરતાં કુલ ૨૮ X ૭ = ૧૯૬ભંગ કાયપ્રયોગ પરિણતના થાય છે.
આ રીતે મનપ્રયોગ પરિણત દ્રવ્યના ૫૦૪ ભંગ, વચન પ્રયોગ પરિણત દ્રવ્યના ૫૦૪ ભંગ, કાય પ્રયોગ પરિણતના ૧૯૬ ભંગ મળીને કુલ ૧,૨૦૪ ભંગ બે દ્રવ્ય પ્રયોગ પરિણતના થાય છે.
મિશ્ર પરિણત બે દ્રવ્યોના ભંગ :- પ્રયોગ પરિણત બે દ્રવ્યના ભંગની જેમ બે દ્રવ્ય મિશ્ર પરિણતના પણ ૧,૨૦૪ ભંગ થાય છે. વિસસા પરિણત દ્રવ્યોના ભંગ – જે રીતે પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણત બે દ્રવ્યોના ભંગ કહ્યા છે તે રીતે વિસસા પરિણત બે દ્રવ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આ પાંચ પદોના વિભિન્ન વિશેષણયુક્ત પદોને લઈને અસંયોગી, દ્ધિક સંયોગી ભંગ પણ યથાયોગ્ય સમજી લેવા જોઈએ.
ત્રણ દ્રવ્ય પરિણત પુગલઃ|७७ तिण्णि भंते ! दव्वा किं पओगपरिणया, मीसापरिणया, वीससापरिणया?
गोयमा ! पओगपरिणया वा मीसापरिणया वा, वीससापरिणया वा; अहवा एगे पओगपरिणए दो मीसापरिणया, अहवा एगे पओगपरिणए दो वीससापरिणया, अहवा दो पओगपरिणया एगे मीसापरिणए, अहवा दो पओगपरिणया एगे वीससापरिणए, अहवा एगे मीसापरिणए दो वीससापरिणया, अहवा दो
Page #119
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
मीसापरिणया एगे वीससापरिणए; अहवा एगे पओगपरिणए एगे मीसापरिणए एगे वीससा परिणए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ત્રણ દ્રવ્ય(અનંત પ્રદેશી ત્રણ સ્કંધો) શું પ્રયોગ પરિણત હોય કે મિશ્ર પરિણત હોય કે વિસસા પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) ત્રણે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અથવા (૨) ત્રણે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અથવા (૩) ત્રણે દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૬) બે દ્રવ્ય પ્રયોગ પરિણત અને એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૭) બે દ્રવ્ય પ્રયોગ પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૮) એક દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૯) બે દ્રવ્ય મિશ્ર પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. અથવા (૧૦) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. આ રીતે કુલ ૧૦ ભંગ થાય છે.
७८ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया, वयप्पओगपरिणया, कायप्पओगपरिणया?
गोयमा ! मणप्पओगपरिणया वा, एवं एक्कगसंजोगो, दुयासंजोगो, तियासंजोगो भाणियव्वो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, તે શું મનપ્રયોગ પરિણત હોય કે વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે ત્રણ દ્રવ્ય મનપ્રયોગ પરિણત, વચન પ્રયોગ પરિણત અથવા કાય પ્રયોગ પરિણત હોય છે વગેરે અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગીના ભંગ કહેવા જોઈએ. ७९ जइ भंते ! मणप्पओगपरिणया किं सच्चमण-पओगपरिणया, असच्चमणपओगपरिणया सच्चामोसमण-प्पओगपरिणया, असच्चामोसमणप्पओगपरिणया?
गोयमा ! सच्चमण-पओगपरिणया वा जाव असच्चामोसमण-पओगपरिणया वा: अहवा एगे सच्चमण-प्पओगपरिणए, दो मोसमण-पओगपरिणया वा । एवं दुयासंजोगो, तियासंजोगो भाणियव्वो; एत्थ वि तहेव जावअहवा एगे तंससंठाणपरिणए, एगे चउरंससंठाणपरिणए एगे आययसंठाणपरिणए वा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે ત્રણ દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય છે, તે શું સત્ય મનપ્રયોગ પરિણત હોય,
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અસત્ય મનપ્રયોગ પરિણત હોય, મિશ્ર મનપ્રયોગ પરિણત હોય કે વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે ત્રણેય દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય છે યાવત્ વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે અથવા તેમાંથી એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત અને બે દ્રવ્ય મૃષા મનપ્રયોગ પરિણત હોય છે ઇત્યાદિ દ્વિસંયોગ અને ત્રિસંયોગના ભંગ કરવા જોઈએ. તેમજ મિશ્ર પરિણત અને વિસસા પરિણતના ભંગ પણ કરવા જોઈએ. યાવત્ અંતિમવિકલ્પ– એક ત્ર્યંત સંસ્થાન પરિણત હોય, એક સમચતુરસ સંસ્થાન પરિણત હોય અને એક આયત સંસ્થાન પરિણત હોય, ત્યાં સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પર
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ દ્રવ્યોના મન, વચન અને કાયાની અપેક્ષાએ પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણત, આ ત્રણ પદોના વિવિધ ભંગોનું અતિદેશપૂર્વક કથન કર્યું છે.
ત્રણ દ્રવ્ય સંબંધી ભંગ ઃ- પ્રયોગ પરિણત આદિ ત્રણે પદોના અસંયોગીના ૩ ભંગ, દ્વિક સંયોગીના ૬ ભંગ, ત્રિસંયોગીનો ૧ ભંગ, કુલ ૧૦ ભંગ થાય છે.
સત્યમન પ્રયોગ પરિણત આદિના ભંગ :- - સત્યમનપ્રયોગ, અસત્યમનપ્રયોગ, મિશ્રમનપ્રયોગ, વ્યવહારમન પ્રયોગપરિણત આદિ ચાર પદ છે. તેના અસંયોગીના ચાર ભંગ, દ્વિસંયોગીના ૧૨ ભંગ, ત્રિસંયોગીના ૪ ભંગ, કુલ ૨૦ ભંગ થાય છે. આ રીતે વચન પ્રયોગ પરિણતના અને કાય પ્રયોગ પરિણતના ભંગ સમજી લેવા જોઈએ.
મિશ્ર અને વિસ્રસા પરિણતના ભંગ ઃ– પ્રયોગ પરિણતની જેમ જ મિશ્ર પરિણતના ભંગ જાણવા અને વિસસા પરિણતના ભંગમાં વર્ણાદિના ભેદોનું કથન કરવું.
ચાર દ્રવ્ય પરિણત પુદ્ગલ :
८० चत्तारि भंते ! दव्वा किं पओगपरिणया मीसापरिणया वीससापरिणया ?
ગોયમા ! પોરિળયા વા, મીસાપરિયા વા, વીસસાપરિયા વા । अहवा एगे पओगपरिणए तिण्णि मीसापरिणया; अहवा एगे पओगपरिणए तिणि वीससापरिणया; अहवा दो पओगपरिणया दो मीसापरिणया, अहवा दो पओगपरिणया दो वीससापरिणया; अहवा तिण्णि पओगपरिणया; एगे मीसा परिणए, अहवा तिण्णि पओगपरिणया, एगे वीससापरिणए; अहवा एगे मीसापरिणए, तिण्णि वीससापरिणया; अहवा दो मीसापरिणया दो वीससापरिणया; अहवा तिण्णि मीसापरिणया एगे वीससापरिणए;
अहवा एगे पओगपरिणए, एगे मीसापरिणए, दो वीससापरिणया;
Page #121
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
૫૩ |
अहवा एगे पओगपरिणए दो मीसापरिणया एगे वीससापरिणए; अहवा दो पओगपरिणया एगे मीसापरिणए एगे वीससापरिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચાર દ્રવ્ય(અનંત પ્રદેશી ચાર સ્કંધો)શું પ્રયોગ પરિણત હોય કે મિશ્ર પરિણત હોય અથવા વિસસા પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ! તે (૧) ચારે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે (૨) ચારે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અથવા (૩) ચારે દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, ત્રણ દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૬) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૭) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૮) ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૯) ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૧૦) એક દ્રવ્ય મિશ્ર પરિણત, ત્રણ દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૧૧) બે દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૨) ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૧૩) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૫) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ८१ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया वयप्पओगपरिणया कायप्पओगपरिणया?
गोयमा! एवं एएणं कमेणं पंच छ सत्त जाव दस संखेज्जा असंखेज्जा अणंता य दव्वा भाणियव्वा दुयासंजोएणं, तियासंजोएणं जाव दससंजोएणं, [एगारससंजोएणं] बारससंजोएणं उवजुंजिऊणं जत्थ जत्तिया संजोगा उडेति ते सव्वे भाणियव्वा; एए पुण जहा णवमसए पवेसणए भणिहामो तहा उवजुंजिऊण भाणियव्वा जाव असंखेज्जा । अणंता एवं चेव, णवरं एक्कं पदं अब्भहियं जाव अहवा अणंता परिमंडलसंठाण परिणया जाव अणंता आययसंठाणपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો ચાર દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, તો તે શું મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ! આ સર્વ ભંગ પૂર્વવત્ કહેવા જોઈએ તથા આ જ ક્રમથી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ યાવતુ સંખ્યાત, અસંખ્યાત અને અનંત દ્રવ્યોના વિષયમાં કહેવું જોઈએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
દ્વિસંયોગના, ત્રિસંયોગના યાવત્ દસ સંયોગના,[અગિયારસંયોગના], બાર સંયોગના, જ્યાં જેટલા સંયોગી ભંગ થઈ શકે તેટલા ઉપયોગપૂર્વક કહેવા જોઈએ.
૫૪
આ સર્વ સંયોગી ભંગ નવમા શતકના ઉરમાં પ્રવેશનક નામક ઉદ્દેશકમાં જે રીતે કહેવાશે, તે જ રીતે અહીં પણ અસંખ્યાત સુધી કહેવા જોઈએ. અનંત દ્રવ્યના પણ તે જ રીતે ભંગ કહેવા પરંતુ તેમાં અસંખ્યથી એક વિકલ્પ અધિક કહેવો યાવત્ અંતિમ પંચસંયોગી વિકલ્પ– અનંત દ્રવ્ય પરિમંડલ સંસ્થાનરૂપે પરિણત થાય છે, યાવત્ અનંત દ્રવ્ય આયત સંસ્થાનરૂપે પરિણત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારથી અનંત સુધીના દ્રવ્યોના પ્રયોગાદિ પરિણામોના નિમિત્તથી થતા ભંગોનું કથન કર્યું છે.
ચાર દ્રવ્યો સંબંધી પ્રયોગ પરિણત આદિ ભંગ ઃ– ચાર દ્રવ્યોના પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણત આદિ ત્રણ પદોના—અસંયોગી-૩ ભંગ, દ્વિસંયોગી-૯ ભંગ, ત્રણ સંયોગી-૩ ભંગ કુલ ૧૫ ભંગ થાય છે.
પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર તેના પણ શેષ ભંગોને માટે પૂર્વોક્ત ક્રમથી સંસ્થાન પર્યંત યથાયોગ્ય ભંગોની યોજના કરવી જોઈએ.
આ રીતે પાંચ, છ, સાત યાવત્ અનંત દ્રવ્યોના પણ યથાયોગ્ય ભંગ કરવા જોઈએ. તેમાં છ સંયોગી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન આરંભ સત્યમન પ્રયોગ આદિ છ પ્રકારની અપેક્ષાથી, સપ્ત સંયોગ ઔદારિકાદિ સાત પ્રકારના કાય પ્રયોગની અપેક્ષાથી, અષ્ટ સંયોગ પિશાચાદિ આઠ પ્રકારના વ્યંતર દેવોની અપેક્ષાથી, નવ સંયોગ ત્રૈવેયક વિમાનવાસી દેવોની અપેક્ષાથી, દશ સંયોગ દશ પ્રકારના ભવનપતિદેવોની અપેક્ષાથી, અગિયાર સંયોગ નારકી અને દેવોના યોગની અપેક્ષાથી, બાર સંયોગ બાર દેવલોકના દેવોની અપેક્ષાથી સમજાવા જોઈએ. આ રીતે અનંત દ્રવ્યો સુધીના સંયોગ યથાયોગ્ય અપેક્ષાથી સમજવા જોઈએ. એકાદશ સંયોગનો મૂળ પાઠ પ્રતોમાં ઉપલબ્ધ નથી, તેનું કારણ અજ્ઞાત છે.
સૂત્રમાં અનંત દ્રવ્યોમાં વિસસા પરિણત સંબંધી અંતિમ ભંગ દર્શાવ્યો છે તે સંસ્થાનની અપેક્ષાએ પંચ સંયોગી ભંગ છે.
ત્રણે પ્રકારના પુદ્ગલનું અલ્પબહુત્વ :
८२ एएसि णं भंते ! पोग्गलाणं पओगपरिणयाणं, मीसापरिणयाणं, वीससा - परिणयाणं य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पोग्गला पओगपरिणया, मीसापरिणया અનંતમુખા, વીલસાળિયા અનંતનુજ । । સેવ મતે ! સેવ મંતે ॥
Page #123
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત, વિસસા પરિણત આ ત્રણે પ્રકારના પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રયોગ પરિણત યુગલો છે, તેનાથી મિશ્ર પરિણત યુગલો અનંતણા, તેનાથી વિસસા પરિણત યુગલો અનંતગુણા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણે પરિણામોની દૃષ્ટિએ પુદ્ગલોના અલ્પબદુત્વની વિચારણા કરી છે.
સર્વથી થોડા મન, વચન અને કાયરૂપ પ્રયોગથી પરિણત યુગલો છે કારણ કે જીવ અને પુદ્ગલનો સંબંધ અલ્પકાલિક છે, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગુણા છે, કારણ કે પ્રયોગ પરિણામ દ્વારા પ્રાપ્ત થયેલા આકારને છોડ્યા વિના, વિસસા પરિણામ દ્વારા સ્વાભાવિક રૂપે પરિણામાંતરને પ્રાપ્ત થયેલા મૃતકલેવરાદિના અવયવરૂપ પુગલો અનંતાનંત છે અને તેથી વિસસા પરિણત યુગલો પણ અનંતગુણા છે, કારણ કે જીવ દ્વારા ગ્રહણ ન કરાયેલા પુદ્ગલ પરમાણુઓ આદિ અનંતગુણા છે.
(
૫ શતક - ૮/૧ સંપૂર્ણ
)
Page #124
--------------------------------------------------------------------------
________________
[ પ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-ર)
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં આશીવિષના ભેદ, તેનું વિષ સામર્થ્ય, છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત દશ સ્થાન, પાંચ જ્ઞાન, ૨૪ દંડકમાં તેનું અસ્તિત્વ, તેમજ વીસ દ્વારના માધ્યમથી જ્ઞાન, અજ્ઞાન વિષયક વિસ્તૃત વિચારણા છે. આશી = દાઢ.જેની દાઢમાં ઝેર હોય તેને આશીવિષ કહે છે. તેના બે ભેદ છે. જાતિ(જન્મ) આશીવિષ અને કર્મ આશીવિષ.
વીંછી, દેડકો, સર્પ અને મનુષ્ય એ ચાર જાતિ આશીવિષ છે. તેમાં વીંછીનું વિષ સામર્થ્ય ઉત્કૃષ્ટ અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ, દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જેબૂદ્વીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વીપ ક્ષેત્ર પ્રમાણ છે. આટલા વિશાળ પુદ્ગલ સ્કંધને પોતાના વિષથી પ્રભાવિત કરી શકે છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. ક્રિયાત્મક રૂપે કયારે ય તેનો પ્રયોગ કરતા નથી. કોઈ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત જીવ તથા પ્રકારની લબ્ધિના પ્રભાવે શાપ આદિ દ્વારા અન્ય પ્રાણીનો ઘાત કરે, તેને કર્મ આશીવિષ કહે છે. તે લબ્ધિવાળા કોઈ જીવ આઠમા દેવલોક સુધી જાય છે. તેથી આઠમા દેવલોક સુધીના દેવોને અપર્યાપ્તાવસ્થામાં આશીવિષ લબ્ધિનું અસ્તિત્વ હોય છે. તે સિવાય નારકીમાં કે અન્ય જીવોમાં ઉપરોક્ત લબ્ધિ હોતી નથી. છાસ્થ(વિશિષ્ટ અવધિજ્ઞાન કે કેવળજ્ઞાન રહિત જીવ) દશ સ્થાનને સાક્ષાત્ જાણી શકતા નથી, યથા– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ કેવળી થશે કે નહીં? (૧૦) આ જીવ મુક્ત થશે કે નહીં ?કેવળી ભગવાન ઉપરોક્ત દશ સ્થાનને સાક્ષાત જાણી શકે છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે. કોઈપણ પદાર્થને જાણવું, તેને જ્ઞાન કહે છે. સમ્યગ્દષ્ટિના જ્ઞાનને જ્ઞાન અને મિથ્યાત્વીના જ્ઞાનને અજ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ ભેદ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે.
*
પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી અવગ્રહ, ઈહા. અવાય અને ધારણા રૂપ જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહે છે. તેના મુખ્ય ચાર ભેદ છે અને વિસ્તારથી તેના ૨૮ અથવા ૩૪૦ ભેદ થાય છે. અક્ષર, અક્ષર આદિ ચૌદ પ્રકારે જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. તેના ચૌદ ભેદ છે. ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન છે. તેના બે ભેદ છે– ભવ પ્રત્યય અને ગુણપ્રત્યય. નારકી અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય
Page #125
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
છે, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ગુણપ્રત્યય અવધિજ્ઞાન થઈ શકે છે. અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના સ્પષ્ટ મનરૂપે પરિણત થયેલા મનોદ્રવ્યનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે. તેના બે ભેદ છે– ઋજુમતિ અને વિપુલમતિ. લબ્ધિધારી અપ્રમત્ત સંયતિને જ મન:પર્યવજ્ઞાન થાય છે. ત્રણે લોકના, ત્રણે કાલના, રૂપી-અરૂપી સર્વદ્રવ્યો અને તેની સર્વપર્યાયોને એક સાથે જાણે તે કેવળ જ્ઞાન છે.
મિથ્યાત્વીના મતિ, શ્રત, અને અવધિને ક્રમશઃ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહે છે.
નારકી, ભવનપતિ, વ્યંતરમાં ત્રણ જ્ઞાનની નિયમા અને ત્રણ અજ્ઞાનની ભજના છે અર્થાતુ અપર્યાપ્તને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જ્યોતિષી, વૈમાનિકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનનિયમાં હોય છે.
પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં, ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તામાં બે અજ્ઞાન જ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના, મનુષ્યોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. સિદ્ધોમાં એક કેવળજ્ઞાન હોય છે.
કોઈ પણ જીવમાં એક જ્ઞાન હોય તો કેવળજ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો મતિ અને શ્રુત જ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ જ્ઞાન અથવા મતિ, શ્રુત, મન:પર્યવ જ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રત, અવધિ, મન:પર્યવજ્ઞાન હોય છે. એક સાથે એક જીવમાં પાંચ જ્ઞાન હોતા નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી અન્ય ચાર જ્ઞાન તેમાં સમાઇ જાય છે. તેથી તેની પૃથક ગણના થતી નથી. બે અજ્ઞાન હોય તો મતિ, શ્રુત અજ્ઞાન હોય છે અને ત્રણ અજ્ઞાન હોય તો મતિ, શ્રુત અને વિર્ભાગજ્ઞાન હોય છે.
સૂત્રકારે આ ઉદ્દેશકમાં જ્ઞાનલબ્ધિનું કથન વીસ દ્વારના માધ્યમથી કર્યુ છે. યથા- (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) સૂક્ષ્મ (૫) પર્યાપ્ત (૬) ભવસ્થ (૭) ભવસિદ્ધિક (૮) સંજ્ઞી (૯) લબ્ધિ (૧૦) ઉપયોગ (૧૧) યોગ (૧૨) વેશ્યા (૧૩) કષાય (૧૪) વેદ (૧૫) આહાર (૧૬) જ્ઞાનગોચર–વિષય (૧૭) કાલ (૧૮) અંતર (૧૯) અલ્પબદુત્વ અને (૨૦) પર્યાય.
આ રીતે આ ઉદ્દેશકમાં વિશેષતયા આત્માના જ્ઞાન ગુણનું વિવિધ પ્રકારે પ્રતિપાદન છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-ર
આશીવિષ
આશીવિષના ભેદ-પ્રભેદ – | १ | कइविहा णं भंते ! आसीविसा पण्णत्ता ? गोयमा ! दुविहा आसीविसा पण्णत्ता, त जहा- जाईआसीविसा य कम्मआसीविसा य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આશીવિષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! આશીવિષના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જન્મથી આશીવિષ અને કર્મ આશીવિષ. | २ जाईआसीविसा णं भंते ! कइविहा पण्णत्ता?
गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा- विच्छुयजाईआसीविसे, मंडुक्कजाई- आसीविसे, उरगजाईआसीविसे, मणुस्सजाईआसीविसे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જાતિ આશીવિષના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! જન્મ આશીવિષના ચાર પ્રકાર છે. યથા– (૧) વૃશ્ચિક-વીંછી જાતિ આશીવિષ (૨) મંડુક-દેડકો જાતિ આશીવિષ (૩) ઉરગ-સર્પ જાતિ આશીવિષ (૪) મનુષ્ય જાતિ આશીવિષ. | ३ विच्छुयजाईआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! पभू णं विच्छुयजाईआसीविसे अद्धभरहप्पमाणमेत्तं बोदिं विसेणं विसपरिगयं विसट्टमाणं पकरेत्तए । विसए से विसट्ठयाए, णो चेव णं संपत्तीए करेंसु वा, करेंति, वा, करिस्संति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વૃશ્ચિક જાતિ આશીવિષનો વિષય કેટલો છે? અર્થાત્ વૃશ્ચિક જાતિ આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષયુક્ત કરવામાં, વિષથી વ્યાપ્ત કરવામાં સમર્થ છે, તે વિષય વિષના સામર્થ્ય રૂપ છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા તેણે તથા પ્રકારનો ક્રિયાત્મક પ્રયોગ કર્યો નથી, કરતા નથી અને કરશે નહી.
Page #127
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-२
| ५८
| ४ मंडुक्कजाईआसीविस, पुच्छा ?
गोयमा ! पभू णं मंडुक्कजाईआसीविसे भरहप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा ।
एवं उरगजाईआसीविसस्स वि, णवरं जंबुद्दीवप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा ।
___ मणुस्सजाइआसीविसस्स वि एवं चेव, णवरं समयखेत्तप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा । भावार्थ:- प्रश्न- भगवन् ! भंड ति माशाविषनो दो विषय छ ?
ઉત્તર- હે ગૌતમ ! મંડુક–દેડકો જાતિ આશીવિષ પોતાના વિષથી ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષયુક્ત કરવામાં અને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. શેષ સર્વ પૂવર્વત્ જાણવું અર્થાત્ તે તેનું સામર્થ્ય માત્ર છે. સંપ્રાપ્તિથી (વંશ ક્રિયાથી) તેણે ક્યારે ય તેવું કર્યું નથી, કરતા નથી અને કરશે નહીં.
તે જ રીતે ઉરગ જાતિ આશીવિષના સંબંધમાં જાણવું જોઈએ, વિશેષતા એ છે કે તે જંબુદ્વીપ પ્રમાણ શરીરને વિષયુક્ત અને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. તે તેનું સામર્થ્ય માત્ર છે પરંતુ સંપ્રાપ્તિથી તેણે ક્યારેય તેવું કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
મનુષ્યજાતિ આશીવિષના સંબંધમાં પણ તે જ રીતે જાણવું જોઈએ, વિશેષતા એ છે કે તે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર, અઢીદ્વીપ) પ્રમાણ શરીરને વિષથી વ્યાપ્ત કરી શકે છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. (તે તેનું સામર્થ્યમાત્ર છે, સંપ્રાપ્તિ દ્વારા ક્યારે ય કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં.)
५ जइ भंते ! कम्मआसीविसे किंणेरइयकम्मआसीविसे,तिरिक्खजोणियकम्म आसीविसे, मणुस्सकम्मआसीविसे देवकम्मासीविसे ?
गोयमा ! णो णेरइयकम्मासीविसे, तिरिक्खजोणियकम्मासीविसे वि, मणुस्स कम्मासीविसे वि, देवकम्मासीविसे वि । भावार्थ :- प्रश्र- हे भगवन् ! ४ भाशाविष छ, ते शुनयि उभ आशीविष छ, तिर्यय भ આશીવિષ છે, મનુષ્ય કર્મ આશીવિષ છે, કે દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિક કર્મ આશીવિષ નથી પરંતુ તિર્યંચ કર્મ આશીવિષ છે, મનુષ્ય કર્મ આશીવિષ છે, દેવ કર્મ આશીવિષ છે.
६ जइ भंते ! तिरिक्खजोणिय-कम्मासीविसे किं एगिदिय-तिरिक्खजोणियकम्मासीविसे जाव पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे?
Page #128
--------------------------------------------------------------------------
________________
|
0
|
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! णो एगिदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे जाव णो चउरिदियतिरिक्खजोणिय-कम्मासीविसे, पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे । भावार्थ :- - भगवन् ! तिर्यय भाशीविष छ, तो ते शुभेन्द्रिय तिर्यय उभ माशाविष છે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ નથી, પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે.
७ जइ भंते! पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे किं संमुच्छिमपंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे, गब्भवक्कंतिय-पंचिंदियतिरिक्खजोणिय-कम्मासीविसे ?
एवं जहा वेउव्वियसरीरस्स भेओ जाव पज्जत्ता-संखेज्जवासाउयगब्भवक्कंतिय-पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे, णो अपज्जत्तासंखेज्जवासाउय जाव कम्मासीवीसे । भावार्थ:-प्र-भगवन्! पंथेन्द्रिय तिर्ययभमाशीविषछ,तो तेशुसंभूमिपंथेन्द्रिय તિર્યંચ કર્મ આશીવિષ છે કે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીર પદમાં] વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ કથન કરવું યાવતુ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ હોય છે પરંતુ અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ હોતા નથી, ત્યાં સુધીનું કથન કરવું.
८ जइ भंते! मणुस्स-कम्मासीविसे किं संमुच्छिममणुस्स-कम्मासीविसे गब्भवक्कंतिय मणुस्स-कम्मासीविसे ?
गोयमा! णो समुच्छिम-मणुस्स-कम्मासीविसे, गब्भवक्कंतिय- मणुस्सकम्मासीविसे, एवं जहा वेउव्वियसरीरं जावपज्जत्त-संखेज्जवासाउय-कम्मभूमगगब्भवक्कंतिय मणुस्सकम्मासीविसे, णो अपज्जत्ता जाव कम्मासीविसे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો મનુષ્ય કર્મ આશીવિષ છે, તો તે શું સંમૂર્છાિમ મનુષ્ય કર્મ આશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ છે?
ઉત્તર– હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય કર્મ આશીવિષ નથી, પરંતુ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ છે. જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા શરીર પદમાં મનુષ્યમાં વૈક્રિયશરીરના જીવના ભેદ કહ્યા છે, તે રીતે
Page #129
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
|
૬૧
]
અહીં પણ કથન કરવું યાવત્ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોય છે પરંતુ અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોતા નથી, ત્યાં સુધી કથન કરવું જોઈએ.
९ जइ भंते ! देवकम्मासीविसे किं भवणवासिदेवकम्मासीविसे जाव वेमाणियदेव- कम्मासीविसे ?
गोयमा ! भवणवासिदेवकम्मासीविसे वि एवं वाणमंतर-जोइसियवेमाणियदेव- कम्मासीविसे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો દેવ કર્મ આશીવિષ છે, તો તે શું ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે થાવત્ વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક તે ચાર પ્રકારના દેવ કર્મ આશીવિષ હોય છે. १० जइ भवणवासिदेवकम्मासीविसे, किं असुरकुमास्भवणवासिदेवकम्मासीविसे जाव थणियकुमास्भवणवासिदेवकम्मासीविसे?
गोयमा ! असुरकुमार भवणवासिदेवकम्मासीविसे वि जाव थणियकुमारभवणवासिदेवकम्मासीविसे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે, તો તે શું અસુરકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે કે યાવત્ સ્વનિતકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે વાવ સ્વનિતકુમાર ભવનવાસી- દેવ કર્મ આશીવિષ હોય છે. ११ जइ भंते ! असुरकुमार भवणवासिदेवकम्मासीविसे किं पज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे, अपज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे ?
गोयमा ! णो पज्जत्त-असुरकुमास्भवणवासिदेवकम्मासीविसे, अपज्जत्तअसुरकुमास्भवणवासिदेक्कम्मासीविसे । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે, તો તે શું પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ નથી. અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે. તે જ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ.
Page #130
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
|१२ जइ भंते ! वाणमंतरदेवकम्मासीविसे किं पिसायवाणमंतरदेवकम्मासीविसे, पुच्छा? गोयमा ! एवं चेव सव्वेसि पि अपज्जत्तगाणं । एवामेव जोइसियाणं वि सव्वेसि अपज्जत्तगाणं । भावार्थ:-प्रश्र-भगवन!वाव्यंतर हेव आशीविषछ,तोशंपिशाय वायव्यंतर हेवाभ આશીવિષ છે વગેરે પ્રશ્ન કરવા જોઈએ?
ઉત્તર- હે ગૌતમ ! તે પિશાચાદિ સર્વ વાણવ્યંતર દેવ અપર્યાપ્તાવસ્થામાં કર્માશીવિષ છે. તે જ રીતે સર્વ જ્યોતિષી દેવ પણ અપર્યાપ્તાવસ્થામાં કર્યાશીવિષ છે. १३ जइ भंते ! वेमाणियदेव-कम्मासीविसे किं कप्पोवग-वेमाणियदेवकम्मासीविसे, कप्पाईय-वेमाणियदेव-कम्मासीविसे ?
गोयमा ! कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे, णो कप्पाईयवेमाणियदेव- कम्मासीविसे । भावार्थ :- प्रश- भगवन् ! की वैमानि हेव शिविष छ, तो शुल्यो५५न वैमानि हेव કર્માશીવિષ છે કે કલ્પાતીત વૈમાનિક દેવ કર્માશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્યાશીવિષ હોય છે પરંતુ કલ્પાતીત વૈમાનિક દેવ કર્માશીવિષ હોતા નથી. १४ जइ भंते ! कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे किं सोहम्मकप्पोवगवेमाणियदेव-कम्मासीविसे जाव अच्चुयकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ?
गोयमा ! सोहम्मकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे वि जाव सहस्सारकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे वि, णो आणयकप्पोवग-वेमाणियदेवकम्मासीविसे जाव णो अच्चुय कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ।। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જો કલ્પોપપન્નકવૈમાનિકદેવ કર્માશીવિષ છે, તો તે શું સૌધર્મકલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્યાશીવિષ છે કે યાવત્ અય્યત કલ્પપપન્નક વૈમાનિક દેવ કર્યાશીવિષ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ કલ્પપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોય છે યાવતુ સહસાર કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે પરંતુ આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોપપત્રક વિમાનિક દેવ કર્મ આશીવિષ નથી. १५ जइ भंते ! सोहम्मकप्पोवगवेमाणियदेवकम्मासीविसे किं पज्जत्तसोहम्म
Page #131
--------------------------------------------------------------------------
________________
શતક–૮ઃ ઉદ્દેશક ૨
कप्पोवग-वेमाणिय-देवकम्मासीविसे, अपज्जत्त-सोहम्मकप्पोवग-वेमाणियदेव - कम्म आसीविसे ?
गोयमा ! णो पज्जत्तसोहम्मकप्पोवगवेमाणियदेवकम्मासीविसे, अपज्जत्तसोहम्मकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ।
$3
एवं जाव णो पज्जत्त-सहस्सार-कप्पोवग-वेमाणियदेव कम्मासीविसे, अपज्जत्तसहस्सास्कप्पोवग-वेमाणियदेव कम्मासीविसे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો સૌધર્મ કલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે, તો તે શું પર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે કે અપર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્ત સૌધર્મ કલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોતા નથી પરંતુ અપર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોય છે.
એ રીતે પર્યાપ્ત સહસ્રાર કલ્પોપપન્નક વૈમાનિક દેવ પર્યંતના દેવો કર્મ આશીવિષ હોતા નથી પરંતુ અપર્યાપ્ત સહસાર કલ્પોપપત્રક વૈમાનિક દેવ પર્યંતના કર્મ આશીવિષ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આશીવિષના બે ભેદ કરીને તેનું વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું છે.
આશીવિષ :– આશીનો અર્થ છે– દાઢ, જે જીવોની દાઢમાં વિષ હોય છે, તે આશીવિષ કહેવાય છે, આશીવિષ પ્રાણીના બે પ્રકાર છે. જાતિ આશીવિષ અને કર્મ આશીવિષ.
જાતિ આશીવિષ :– જે પ્રાણીની દાઢમાં જન્મથી જ ઝેર હોય તે જાતિ આશીવિષ કહેવાય છે. સાપ, વીંછી, દેડકા અને મનુષ્ય, તેમ તેના ચાર પ્રકાર છે. તે ચારેયનું વિષ સામર્થ્ય આ પ્રમાણે છે– (૧) વીંછીનું વિષ સામર્થ્ય અર્ધભરતક્ષેત્ર પ્રમાણ, (૨) દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, (૩) સર્પનું જંબૂઢીપ પ્રમાણ અને (૪) મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ છે. તેનો આશય એ છે કે કોઈ જીવ અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીર બનાવે અને વીંછી તેના પગમાં ડંખે, તો તેનું વિષ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. આ રીતે પ્રત્યેકનું વિષ સામર્થ્ય સમજવું જોઈએ. આ તેની શક્તિ માત્ર છે તેનો પ્રયોગ ત્રિકાલમાં થતો નથી.
કર્મ આશીવિષ :– લબ્ધિથી જે વિષરૂપ પરિણમન થાય તે કર્મ આશીવિષ કહેવાય છે. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને તપશ્ચર્યા આદિથી અથવા અન્ય કોઈ ગુણવૃદ્ધિથી આશીવિષ લબ્ધિ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિ દ્વારા શાપ આપીને બીજાનો નાશ કરી શકે છે. આશીવિષ લબ્ધિવાળા જીવ આઠમા દેવલોક સુધી જઈ શકે છે, તેનાથી ઉપરના દેવલોકમાં તેની ઉત્પત્તિ થતી નથી. જેણે પૂર્વભવમાં આશીવિષ લબ્ધિનો
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અનુભવ કર્યો હતો, તેવા આઠ દેવલોક પર્યંતના દેવો અપર્યાપ્તાવસ્થામાં પૂર્વાનુભૂત ભાવના કારણે કર્મ આશીવિષયુક્ત કહેવાય છે. છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :१६ दस ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहाधम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सई, गंध, वायं, अयं जिणे भविस्सइ वा ण वा भविस्सइ, अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा ण वा करेस्सइ ।
एयाणि चेव उप्पण्णणाण-दसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, त जहा- धम्मत्थिकाय जाव करेस्सइ वा ण वा करेस्सइ ।
ભાવાર્થ:- છબી મનુષ્ય આ દશ સ્થાનો વાતોને સર્વભાવથી જાણતા નથી અને દેખતા નથી, (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ યુગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ જિન થશે કે નહીં? (૧૦) આ જીવ સર્વદુઃખોનો અંત કરશે કે નહીં?
આ દસ સ્થાનોને ઉત્પન્ન અનંત જ્ઞાન-દર્શનના ધારક, અરિહંત, જિન, કેવળી સર્વભાવથી જાણે છે અને દેખે છે, યથા- ધર્માસ્તિકાય યાવતુ આ જીવ સમસ્ત દુઃખોનો અંત કરશે કે નહીં ?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્રમશઃ છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત દશ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે. છધસ્થ - છઘસ્થ શબ્દના વિવિધ અર્થ થાય છે– (૧) કેવલજ્ઞાન રહિત, (૨) છદ્મ એટલે આવરણ, ઘાતી કર્મનું આવરણ જેને હોય તે છત્વસ્થ છે. (૩) અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાન રહિત સામાન્ય જ્ઞાનીને છદ્મસ્થ કહે છે.
સૂત્રમાં જે દશ સ્થાનનું કથન છે, તેમાંથી વિશિષ્ટ અવધિજ્ઞાની ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યોને અમૂર્ત હોવાથી જાણી-દેખી શકતા નથી પરંતુ પરમાણુ આદિ મૂર્તિ છે, તેને તે જાણી-દેખી શકે છે કારણ કે વિશિષ્ટ અવધિજ્ઞાનનો વિષય સર્વ મૂર્ત દ્રવ્ય છે. તેથી પ્રસ્તુતમાં છઘસ્થ એટલે અવધિજ્ઞાનાદિ કોઈપણ અતીન્દ્રિય જ્ઞાન રહિત સામાન્ય જ્ઞાની પુરુષ સમજવા.
સધ્વિભાવેજ ગાબડુ – પદાર્થને પૂર્ણતઃ અર્થાતુ તેની સર્વ પર્યાયોને જાણવી. ટીકાકારે તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– સર્વમાન ૪ તાલાવારે વપ્રત્યક્ષેતિ દ્વયં | સર્વ ભાવથી અર્થાતુ સાક્ષાત્ ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ જાણવું.
Page #133
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[
પ ]
સૂત્રકારે છઘસ્થના અવિષયભૂત દશ પદાર્થનું જ કથન કર્યું છે પરંતુ છઘસ્થ કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને, સર્વ ભાવોને જાણી શકતા નથી. કેવળજ્ઞાની જ પદાર્થની સર્વ પર્યાયને જાણી શકે છે.
છદ્મસ્થ મનુષ્યો સૂત્રોક્ત દશ પદાર્થોને શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષરૂપે જાણી શકે છે પરંતુ તેને સાક્ષાત્ જાણી શકતા નથી. જ્ઞાન અને અજ્ઞાનના ભેદ-પ્રભેદઃ|१७ कइविहे णं भंते ! णाणे पण्णत्ते ?
गोयमा ! पंचविहे जाणे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનના પાંચ પ્રકાર છે, યથા- (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવ જ્ઞાન (૫) કેવળજ્ઞાન. १८ से किं तं भंते ! आभिणिबोहियणाणे ?
गोयमा ! आभिणिबोहियणाणे चउव्विहे पण्णत्ते, तं जहा- ओग्गहो, ईहा, अवाओ धारणा । एवं जहा 'रायप्पसेणइज्जे' णाणाणं भेओ तहेव इह भाणियव्वो जाव से तं केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનના ચાર પ્રકાર છે. યથા- (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં જ્ઞાનના ભેદ કહ્યા છે, તે રીતે કેવળજ્ઞાન સુધી કથન કરવું જોઈએ. १९ अण्णाणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- मइअण्णाणे, सुयअण्णाणे, विभंगणाणे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અજ્ઞાનના ત્રણ પ્રકાર છે યથા- (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન. २० से किं तं भंते ! मइअण्णाणे ? गोयमा ! मइअण्णाणे चउव्विहे पण्णत्ते, तं जहा-ओग्गहो जाव धारणा ।
Page #134
--------------------------------------------------------------------------
________________
|
|
श्री भगवती सूत्र-3
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મતિ અજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મતિ અજ્ઞાનના या२ ५२ छ, यथा- (१) अवय (२) 581 (3) मवाय (४) धा२५॥. २१ से किं तं भंते ! ओग्गहे ?
गोयमा! ओग्गहे दुविहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे य वंजणोग्गहे य । एवं जहेव आभिणिबोहियणाणं तहेव, णवरं एगट्ठियवज्जं जावणोइंदियधारणा। से त्तं धारणा, से त्तं मइअण्णाणे । भावार्थ :- प्रश्न- भगवन् ! सवाना 2८॥ ॥२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! અવગ્રહના બે પ્રકાર છે, યથા- અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. જે રીતે (નંદીસૂત્રમાં) આભિનિબોધિક જ્ઞાનના વિષયમાં કહ્યું છે, તે રીતે અહીં પણ જાણી લેવું જોઈએ, વિશેષતા એ છે કે ત્યાં આભિનિબોધિક જ્ઞાનના પ્રકરણમાં અવગ્રહ આદિના એકાર્થક(સમાનાર્થક) શબ્દ કહ્યા છે, તેને છોડીને “આ નોઇન્દ્રિય ધારણા છે, આ ધારણાનું સ્વરૂપ છે, ત્યાં સુધી કહેવું જોઈએ. આ મતિ અજ્ઞાનનું સ્વરૂપ થયું. २२ से किं तं भंते ! सुयअण्णाणे ?
गोयमा ! जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठिएहिं सच्छंदबुद्धि-मा-विगप्पियं जहा णंदीए जाव से तं सुयअण्णाणे । भावार्थ :- प्रश्न- हे भगवन् ! श्रुत -1324॥ ५॥२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નંદીસૂત્રમાં કહ્યું છે કે જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છેદ બુદ્ધિથી, મતિ કલ્પિત રચેલા ગ્રંથ છે તે શ્રુત અજ્ઞાન છે યાવત્ આ રીતે શ્રુત અજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. |२३ से किं तं भंते ! विभंगणाणे?
गोयमा ! विभंगणाणे अणेगविहे पण्णत्ते, तं जहा- गामसंठिए, णयरसंठिए जाव सण्णिवेससंठिए, दीवसंठिए समुद्दसंठिए, वाससंठिए, वासहरसंठिए, पव्वय संठिए, रुक्खसंठिए, थूभसंठिए, हयसंठिए, गयसंठिए णरसंठिए, किण्णरसंठिए, किंपुरिससंठिए महोरगसंठिए, गंधव्वसंठिए, उसभसंठिए, पसुसंठिए-पसयसंठिएविहगसंठिए-वाणरसंठिए-णाणासंठाणसंठिए पण्णत्ते । भावार्थ :- प्रश- भगवन् ! विमानना 24॥ ५२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! વિભંગજ્ઞાનના અનેક પ્રકાર છે. ગ્રામ સંસ્થિત- ગામના આકારનું, નગર
Page #135
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૬૭ ]
સંસ્થિત-નગરના આકારનું કાવત્ સન્નિવેશના આકારનું, દ્વીપના આકારનું, સમુદ્ર આકારનું, ભરતાદિ ક્ષેત્રના આકારનું ક્ષેત્રની સીમા કરનાર વર્ષધર પર્વતના આકારનું સામાન્ય પર્વતના આકારનું વૃક્ષના આકારનું સૂપ સંસ્થિત, અશ્વ સંસ્થિત, ગજ સંસ્થિત, નર સંસ્થિત, કિન્નર સંસ્થિત, કિંપુરુષ સંસ્થિત, મહોરગ સંસ્થિત, ગંધર્વ સંસ્થિત, વૃષભ સંસ્થિત, પશુ સંસ્થિત, પશય સંસ્થિત (બે ખુરવાળા જંગલી ચોપગા જાનવરના આકારનું) વિહગ સંસ્થિત, વાનર સંસ્થિત છે. આ રીતે વિર્ભાગજ્ઞાન વિવિધ આકારોથી યુક્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્ઞાન અને અજ્ઞાનનું સ્વરૂપ તથા તેના ભેદ-પ્રભેદનું કથન રાજપ્રશ્રીય સૂત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. પાંચ જ્ઞાનનું સ્વરૂપ :(૧) આભિનિબોધિક જ્ઞાન - ઇન્દ્રિય અને મનની સહાયતાથી અવગ્રહ, ઈહા, અવાય, ધારણારૂપે, યોગ્ય દેશમાં રહેલા પદાર્થનો બોધ થવો, તે આભિનિબોધિક જ્ઞાન છે. તેનું બીજું નામ મતિજ્ઞાન છે. તેના ચાર પ્રકાર છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. મતિજ્ઞાનના પ્રકાર :અવગ્રહ:- પદાર્થના અવ્યક્તજ્ઞાનને અવગ્રહ કહે છે. તેના બે ભેદ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ:- પદાર્થ અને ઉપકરણેન્દ્રિયના સંયોગ માત્રથી શબ્દાદિ વિષયોનું જે અત્યંત અસ્પષ્ટ જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ છે. તે ચક્ષુ અને મનને છોડીને શેષ ચાર ઇન્દ્રિયોથી થાય છે. તેથી તેના ચાર ભેદ થાય છે. તેની સ્થિતિ જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક શ્વાસોચ્છવાસની છે. અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે' તેવું જે અસ્પષ્ટ જ્ઞાન થાય, તેને અર્થાવગ્રહ કહે છે, તે પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે. તેથી તેના છ ભેદ છે. તેની સ્થિતિ એક સમયની છે. ઈહા - અવગ્રહ દ્વારા જાણેલા પદાર્થના વિષયમાં સંશય દૂર કરવા જે વિશેષ વિચારણા કરવી, તેને ઈહા કહે છે, જેમ કે દૂરની વસ્તુ જોઈને સંશય થાય કે દૂર રહેલી આ વસ્તુ કોઈ મનુષ્ય છે કે હૂંઠું? વ્યક્તિ તેના વિશેષ ધર્મની વિચારણા કરે કે દૂરથી કાંઈક હલનચલન જણાય છે, તેથી મનુષ્ય હોવો જોઈએ. આ રીતે
વ્યક્તિ ઈહા જ્ઞાન દ્વારા સંશયને દૂર કરીને, નિર્ણય તરફ ઝૂકે છે પરંતુ પદાર્થ વિષયક ચોક્કસ બોધ થતો નથી. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અવાય? - ઈહાથી જાણેલા પદાર્થનો ચોક્કસ બોધ થઈ જવો કે “આ, આ જ છે, અન્ય નહીં.” “આ મનુષ્ય જ છે, પૂંઠું નહીં,' આ પ્રકારનો નિશ્ચયાત્મક બોધ તે અવાય છે. તેની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે. ધારણા - અવાય દ્વારા નિશ્ચિત કરેલા બોધને સંખ્યાત કે અસંખ્યાત કાલ સુધી સ્મૃતિ રૂપે ધારણ કરવો તેને ધારણા કહે છે. ઈહા, અવાય અને ધારણા પણ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૬૮
]
શ્રી ભગવતી સૂત્ર-૩
આ રીતે વ્યંજનાવગ્રહના- ૪ ભેદ, અર્થાવગ્રહના-ભેદ, ઈહાના- ૬ભેદ, અવાયના-૬ભેદ ધારણાના - ૬ભેદ = કુલ ૨૮ ભેદ થાય છે. તે પ્રત્યેકના બાર બાર ભેદ થાય. બહુ, બહુવિધ, અલ્પ, અલ્પવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ, ધ્રુવ, અધ્રુવ. તે ૧૨ ભેદથી ગુણતા ૨૮૪ ૧૨ = ૩૩૬+ અશ્રતનિશ્રિત ચાર પ્રકારની બુદ્ધિ( ત્પાતિકી, વનયિકી, કાર્મિકી, પારિણામિકી)= ૩૪૦ થાય છે.
(૨) શ્રુતજ્ઞાન :- (૧) મતિજ્ઞાન પછી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન છે અથવા (૨) વાચ્ય-વાચક સંબંધ દ્વારા શબ્દથી સંબંધિત અર્થને ગ્રહણ કરનારું ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. જેમ કે અમુક ચોક્કસ આકારવાળી વસ્તુ જલધારણાદિ ક્રિયા કરવામાં સમર્થ છે અને તે ઘટ શબ્દથી વાચ્ય છે. આ રીતે શબ્દની પર્યાલોચના(વિચારણા) કર્યા પછી તેના અર્થનું જ્ઞાન થાય, તે શ્રતજ્ઞાન છે (૩) ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતો શ્રત(ગ્રંથાનુસારી બોધ) તે શ્રુતજ્ઞાન છે. તેના ચૌદ ભેદ છે.
૩) અવધિજ્ઞાન :- ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણનારું પ્રત્યક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેના બે પ્રકાર છે ભવપ્રત્યય અને ગુણ પ્રત્યય.
(૧) ભવપ્રત્યય અવધિજ્ઞાન જે અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં ભવ જ નિમિત્ત હોય તેને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહે છે, જેમ કે નારકી અને દેવોને જન્મથી અવધિજ્ઞાન હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. (૨) ગુણપ્રત્યય અવધિજ્ઞાન જે અવધિ જ્ઞાનમાં વિશેષ પ્રકારની તપ સાધના કારણ હોય તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જે અવધિજ્ઞાન થાય તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. (૪) મન:પર્યવજ્ઞાન :- ઇન્દ્રિય અને મનની સહાયતા વિના અઢીદ્વીપ ક્ષેત્રના સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન મન:પર્યવજ્ઞાન છે. તેના પણ બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. (૫) કેવળજ્ઞાન - મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ ત્રિલોકવર્તી અને ત્રિકોલવર્તી સમસ્ત પદાર્થોને યુગપદ્ હસ્તામલકવત્ જાણનારું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. અજ્ઞાન :- મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તેથી ક્રમશઃ મિથ્યાત્વીની મતિ, મતિ અજ્ઞાન; શ્રત, શ્રુતઅજ્ઞાન અને અવધિ, વિર્ભાગજ્ઞાન કહેવાય છે. વિર્ભાગજ્ઞાન :- જેમાં વિરુદ્ધ ભંગ–વિકલ્પ ઉઠે તે વિભંગજ્ઞાન કહેવાય છે. તેના અનેક ભેદ છેગ્રામસંસ્થિત, નગરસંસ્થિત આદિ. ગ્રામનું આલંબન હોવાથી ગ્રામાદિનું વિભંગ જ્ઞાન થાય તો તે ગ્રામાદિના આકારવાળું હોય છે અને તેથી તેને ગ્રામસંસ્થિત કહે છે. આ રીતે દરેક શબ્દના અર્થ સમજી લેવા જોઈએ. મતિ અજ્ઞાન આદિના ભેદ-પ્રભેદ મતિજ્ઞાનની સમાન સમજી લેવા જોઈએ.
મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન, મિથ્યાત્વીને થતું ન હોવાથી તેના અજ્ઞાન નથી.
જીવોમાં જ્ઞાન-અજ્ઞાન - २४ जीवाणं भंते ! किं णाणी अण्णाणी ?
Page #137
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
|
૯
|
गोयमा ! जीवा णाणी वि अण्णाणी वि । जे णाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी, अत्थेगइया एगणाणी । जे दुण्णाणी ते आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी; अहवा आभिणिबोहियणाणी, सुयणाणी, मणपज्जवणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी, जे एगणाणी ते णियमा केवलणाणी।।
जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी । जे दुअण्णाणी ते मइअण्णाणी य सुय अण्णाणी य । जे तिअण्णाणी ते मइअण्णाणी, सुयअण्णाणी विभंगणाणी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે?
ઉત્તર-હે ગૌતમ! જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાક જીવને બે જ્ઞાન, કેટલાક જીવને ત્રણ જ્ઞાન, કેટલાક જીવને ચાર જ્ઞાન, કેટલાક જીવને એક જ્ઞાન હોય છે. જેને બે જ્ઞાન છે, તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે, જેને ત્રણ જ્ઞાન છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે. જેને ચાર જ્ઞાન છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે, જેને એક જ્ઞાન છે, તે નિયમતઃ કેવળજ્ઞાની છે.
જે જીવ અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન છે. જે જીવને બે અજ્ઞાન છે, તે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે, જે જીવને ત્રણ અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય રીતે જીવોમાં જ્ઞાન અને અજ્ઞાનનું કથન કર્યું છે.
જ્ઞાન આત્માનો ગુણ છે. તેથી જીવની કોઈ પણ અવસ્થામાં ન્યૂનાધિક રૂપે જ્ઞાન-ગુણ અવશ્ય હોય છે. સમકિતીને જ્ઞાન અને મિથ્યાત્વીને અજ્ઞાન હોય છે.
પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુતજ્ઞાન બંને સાથે જ હોય છે અને તે દરેક જીવને અવશ્ય હોય છે.
ત્યાર પછી જો તેને અવધિજ્ઞાન અથવા મન:પર્યવજ્ઞાન થાય તો ત્રણ જ્ઞાન થાય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિમાં કોઈ પૂર્વ પશ્ચાતુ ક્રમ નથી. કોઈ જીવને મતિ, શ્રત પછી અવધિજ્ઞાન થાય અને કોઈ જીવને મતિ, શ્રત પછી મન:પર્યવજ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેથી ત્રણ જ્ઞાન હોય તો આ બંને વિકલ્પો સંભવિત છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
જો ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત અવધિ અને મનઃપર્યવજ્ઞાન હોય છે. કારણ કે કોઈ જીવને અવધિજ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન એકી સાથે થઈ શકે છે. તે બંને જ્ઞાન પરસ્પર વિરોધી નથી.
७०
પાંચ જ્ઞાન એક સાથે હોતા નથી. કારણ કે કેવળજ્ઞાન થાય પછી પૂર્વના ચાર ક્ષાયોપમિક જ્ઞાનનો તેમાં જ સમાવેશ થઈ જાય છે. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે એક જ જ્ઞાન હોય છે.
આ રીતે કોઈ પણ જીવને એક સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન લબ્ધિની અપેક્ષાએ હોય છે. ૨૪ દંડકના જીવોમાં જ્ઞાન-અજ્ઞાન :
२५ णेरइया णं भंते ! किं णाणी अण्णाणी ?
I
ગોયમા ! બાળી વિ, અળાળી વિ।ને ગાળી તે શિયના તિખાળી, तं जहा- आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी; एवं तिण्णी अण्णाणा भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિક જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, તેમાંથી જે જ્ઞાની છે તેને નિયમતઃ ત્રણ જ્ઞાન યથા આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેમાં
કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
२६ असुरकुमारा णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! जहेव णेरइया तहेव, तिण्णि णाणाणि णियमा, तिण्णि अण्णाणाणि भयणाए । एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે નૈરયિકોનું કથન કર્યું છે, તે રીતે અસુરકુમારોનું કથન કરવું જોઈએ, અર્થાત્ જે જ્ઞાની છે, તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ.
२७ पुढविक्काइया णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णो णाणी, अण्णाणी । जे अण्णाणी ते णियमा दुअण्णाणीमइअण्णाणी य सुयअण्णाणी य । एवं जाव वणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ?
Page #139
--------------------------------------------------------------------------
________________
શતક–૮ઃ ઉદ્દેશક–૨
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. આ જ રીતે વનસ્પતિકાયિક પર્યંત જાણવું જોઈએ.
૭૧
२८ बेइंदियाणं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते णियमा दुण्णाणी, तं जहा- आभिणिबोहियणाणी य सुयणाणी य । जे अण्णाणी ते णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुय अण्णाणी य । एवं तेइंदिय चउरिंदिया वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિય જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ બે જ્ઞાન હોય છે, યથા– મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન છે, યથા— મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. આ રીતે તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં કહેવું જોઈએ.
२९ पंचिंदियतिरिक्खजोणियाणं णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणि । एवं तिण्णि णाणाणि, तिण्णि अण्णाणाणि य भयणाए ।
मस्सा जहा जीवा, तहेव पंच णाणाणि, तिण्णि अण्णाणाणि य भयणा ।
ભાવાર્થ:
• પ્રશ્ન– હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે?
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે જ્ઞાન છે અને કેટલાકને ત્રણ જ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
જે રીતે સર્વ પ્રથમ સૂત્રમાં સમુચ્ચય જીવોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે મનુષ્યોમાં કહેવું અર્થાત્ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
३० वाणमंतरा जहा णेरइया । जोइसिय-वेमाणियाणं तिण्णि णाणाणि तिण्णि अण्णाणाणि णियमा ।
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોનું કથન નૈયિકોની સમાન જાણવું જોઈએ. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[
૭૩ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
३१ सिद्धाणं भंते ! किं णाणी अण्णाणी ? गोयमा ! णाणी, णो अण्णाणी, णियमा एगणाणी; केवलणाणी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સિદ્ધ ભગવાન જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધ ભગવાન જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવો અને સિદ્ધોમાં જ્ઞાન અને અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. ત્રણ અજ્ઞાનની ભજના:- સમ્યગુદષ્ટિ નૈરયિકમાં ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે, તેથી તેને નિયમાં ત્રણ જ્ઞાન હોય છે પરંતુ જે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન હોય છે. જ્યારે કોઈ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી; તે અપેક્ષાએ નારકોમાં બે અજ્ઞાન કહ્યા છે. તે સિવાય સર્વ મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે.
દસ ભવનપતિ અને વાણવ્યંતર દેવોમાં પણ અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય ત્યારે તેને પણ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. તે સિવાય સર્વમિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થતા નથી, તેથી તેમાં અજ્ઞાનની ભજના નથી. સમ્યગુદષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે. ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન :- જે પથમિક સમકિતી મનુષ્ય કે તિર્યંચ પહેલાં આયુષ્યનો બંધ કરી લીધો હોય અને તે ઉપશમ સમકિતનું વમન કરતાં-કરતાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે ચૌરેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે તે જીવને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગ્ગદર્શન હોય છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા પર્યત રહે છે; ત્યાં સુધી તે જ્ઞાની કહેવાય છે. તેથી વિકલેન્દ્રિયોમાં બે જ્ઞાન હોય છે અને ત્યાર પછી તે મિથ્યાત્વને પ્રાપ્ત થવાથી અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની જીવોને બે અજ્ઞાન હોય છે. (૧) ગતિદ્વાર:३२ णिरयगइया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि; तिण्णि णाणाई णियमा, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નિરયગતિક (નરક ગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ३३ तिरियगइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! दो णाणा, दो अण्णाणा णियमा ।
Page #141
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૭૩ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચગતિક(તિર્યંચગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેમાં નિયમથી બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. ३४ मणुस्सगइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! तिण्णि णाणाई भयणाए, दो अण्णाणाई णियमा । देवगइया जहा णिरयगइया । सिद्धगइया जहा सिद्धा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યગતિક(મનુષ્યગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમથી હોય છે. દેવગતિક (દેવગતિમાં જતા વાટે વહેતા)જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથનનિરયગતિક જીવોની સમાન સમજવું જોઈએ. સિદ્ધગતિક જીવોનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ અર્થાતુ તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે જ્ઞાનલબ્ધિનું કથન વીસ દ્વારના માધ્યમથી કર્યું છે. તેની દ્વાર ગાથા આ પ્રમાણે છે—
गइ इंदिए य काए, सुहुमे पज्जत्तए भवत्थे य । भवसिद्धिए य सण्णी, लद्धि उवओग जोगे य ॥१॥ लेस्सा कसाय वेए आहारे, णाण उवओग काले ।
अंतर अप्पाबहुयं च, पज्जवा चेव दाराई ॥२॥ ગાથાર્થ:- (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) સૂક્ષ્મ, (૫) પર્યાપ્ત, (૬) ભવસ્થ, (૭) ભવસિદ્ધિક, (૮) સંજ્ઞી, (૯) લબ્ધિ, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ, (૧૨) વેશ્યા, (૧૩) કષાય, (૧૪) વેદ, (૧૫) આહાર, (૧૬) જ્ઞાનોપયોગ-જ્ઞાનનો વિષય, (૧૭) કાલ, (૧૮) અંતર, (૧૯) અલ્પબદુત્વ અને (૨૦) પર્યાય; આ વીસ દ્વાર છે.
પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ ગતિ દ્વારના માધ્યમથી તે તે જીવોમાં સંભવિત જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. જે સૂત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે. નરકગતિક :- જે જીવ મરીને નરકમાં જવા માટે વિગ્રહગતિમાં-અંતરાલગતિમાં વર્તી રહ્યો છે, તેને નરકગતિક જીવ કહેવાય છે અર્થાત્ વાટે વહેતા નારક જીવો નરકગતિક કહેવાય.
સમ્યગુદષ્ટિ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય નરકમાં જાય, તો તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે. તે જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોવાથી વાટે વહેતી અવસ્થામાં પણ તેને અવધિજ્ઞાન હોય છે અને જો તે
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવ મિથ્યાત્વી હોય તો ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. તે જીવોને બે અજ્ઞાન હોય છે, તેથી ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તિર્યંચગતિક:- વાટે વહેતા તિર્યંચ ગતિના જીવો. તે જીવોને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે, કારણ કે કોઈ પણ જીવ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનને સાથે લઈને તિર્યંચગતિમાં જતા નથી. તેથી સમ્યગુદષ્ટિને બે જ્ઞાન અને મિથ્યાત્વીને બે અજ્ઞાન હોય છે. મનુષ્યગતિક- વાટે વહેતા મનુષ્ય ગતિના જીવો. તે જીવોને બે કે ત્રણ જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તીર્થકરાદિ કોઈક જીવ અવધિજ્ઞાન સહિત મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે છે. તેની અપેક્ષાએ ત્રણ જ્ઞાન અને શેષ સમકિતી જીવોની અપેક્ષાએ બે જ્ઞાન હોય છે, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી. મિથ્યાત્વી જીવ વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્યગતિમાં જતા નથી, તેથી તે જીવોને બે અજ્ઞાન હોય છે. દેવગતિક :- વાટે વહેતા દેવગતિના જીવો. તેમાં નરક ગતિકની સમાન સમકિતીને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. સિદ્ધગતિક - સિદ્ધ ગતિમાં જનારા જીવો. તેમાં એક કેવળજ્ઞાન હોય છે. (ર) ઇન્દ્રિયદ્વાર :|३५ सइंदिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય(ઇન્દ્રિયના માધ્યમે જાણનારા છદ્મસ્થ સહિત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ३६ एगिदिया णं भंते । जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! जहा पुढविक्काइया। बेइंदियतेइंदियचउरिदियाणं दो णाणा, दो अण्णाणा णियमा । पचिंदिया जहा सइदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ! તેનું કથન પૃથ્વીકાયિક જીવોની જેમ કરવું જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે. પંચેન્દ્રિય જીવોનું કથન સઇન્દ્રિય જીવોની જેમ કરવું જોઈએ. |३७ अप्रिंदिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! जहा सिद्धा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનિદ્રિય(ઇન્દ્રિયાતીત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ.
Page #143
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૭૫ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિય દ્વારની અપેક્ષાએ જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. સઇન્દ્રિયનો અર્થ છે, ઇન્દ્રિયનો ઉપયોગ કરનારા જીવો. તેમાં એકથી બાર ગુણસ્થાન હોય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોને ઇન્દ્રિય હોય છે પરંતુ તે જીવોને કેવળજ્ઞાન હોવાથી ઇન્દ્રિયનો ઉપયોગ કરતા નથી, તેથી તે જીવો અનિષ્ક્રિય કહેવાય છે. સઇન્દ્રિય જીવોમાં બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. આ કથન લબ્ધિની અપેક્ષાએ છે, કારણ કે ઉપયોગની અપેક્ષાએ તો સર્વ જીવોને એક સમયે એક જ્ઞાનમાં જ ઉપયોગ હોય છે. કેવળજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે તે સઇન્દ્રિય જીવોને હોતું નથી. અજ્ઞાની ઇન્દ્રિય જીવોમાં બે અથવા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
એકેન્દ્રિય જીવ મિથ્યાત્વી હોવાથી અજ્ઞાની હોય છે, તેમાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે.
ત્રણ વિકસેન્દ્રિયોમાં બે અજ્ઞાન નિયમતઃ હોય છે, પરંતુ સાસ્વાદન ગુણસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તામાં બે જ્ઞાનનો પણ સંભવ હોય છે.
પચેકિય જીવોમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
અનિક્રિય (ઇન્દ્રિયના ઉપયોગ રહિત) જીવ કેવળજ્ઞાની છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૩) કાયદ્વાર :३८ सकाइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! पंच णाणाणि तिण्णि अण्णाणाणि भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સકાયિક-કાયાસહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર– હે ગૌતમ! સકાયિક જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. |३९ पुढविक्काइया जाववणस्सइकाइया णो णाणी, अण्णाणी,णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुयअण्णाणी य । तसकाइया जहा सकाइया । ભાવાર્થ – પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્વતના જીવો જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. ત્રસકાયિક જીવોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. |४० अकाइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! जहा सिद्धा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અકાયિક-કાયા રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર– હે ગૌતમ! તેનું કથન સિદ્ધોની જેમ જાણવું જોઈએ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાય આદિ છકાયમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. ઔદારિકાદિ શરીરયુક્ત જીવને અથવા પૃથ્વીકાયિકાદિ કાયસહિતના જીવોને સકાયિક કહે છે, તે કેવળી પણ હોય છે, તેથી સકાયિક સમ્યગુદષ્ટિમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે અને સકાયિક મિથ્યાદષ્ટિમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જે ષટુકાયોમાંથી કોઈ પણ કાયમાં નથી અર્થાત્ ઔદારિકાદિ શરીરથી રહિત છે, તેવા અકાયિક જીવ સિદ્ધ છે, તેમાં કેવળજ્ઞાન હોય છે.
(૪) સૂક્ષ્મદ્વાર:
४१ सुहुमा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा पुढविक्काइया। ભાવાર્થ:- પ્રશ- હે ભગવન્! સૂક્ષ્મ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પૃથ્વીકાયિક જીવોની જેમ કરવું જોઈએ. |४२ बायरा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું. |४३ णोसुहुमा णोबायरा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सिद्धा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નોસૂક્ષ્મ-નોબાઇર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ અને બાદર જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે.
સૂક્ષ્મ જીવ મિથ્યાદષ્ટિ હોવાથી તેમાં બે અજ્ઞાન હોય છે. બાદર જીવ કેવળજ્ઞાની પણ હોય છે, તેથી સકાયિકની જેમ તે જીવોમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જે જીવોને સૂક્ષ્મ કે બાદર નામકર્મનો ઉદય નથી તેવા સિદ્ધોને નોસુક્ષ્મ નો બાદર કહે છે. તે જીવોને એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૫) પર્યાપ્તદ્વાર:|४४ पज्जत्ता णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया ।
Page #145
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-२
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું. ४५ पज्जत्ता णं भंते ! णेरइया किं णाणी अण्णाणी? __गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा । जहा णेरइया एवं जाव थणियकुमारा । पुढविकाइया जहा एगिदिया । एवं जाव चउरिदिया । भावार्थ :- प्रश- भगवन् ! पर्याप्त नैयि ®शानी छ । सशानी ?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં નિયમતઃ ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. પર્યાપ્ત નૈરયિકની જેમ પર્યાપ્ત સ્વનિતકુમારો સુધી જ્ઞાન અને અજ્ઞાનનું કથન કરવું જોઈએ. પર્યાપ્ત પૃથ્વીકાયિકનું કથન એકેન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ, તે જ રીતે પર્યાપ્ત ચૌરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ४६ पज्जत्ता णं भंते ! पंचिंदिय-तिरिक्खजोणिया किं णाणी अण्णाणी ?
गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । मणुस्सा जहा सकाइया । वाणमतर-जोइसिय-वेमाणिया जहा णेरइया ।
भावार्थ:- प्रश्र-भगवन ! पर्याप्त पंथेन्द्रिय तिर्थय वो शानीछानी?
ઉત્તર- હે ગૌતમ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. પર્યાપ્ત મનુષ્યોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. પર્યાપ્ત વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિક જીવોની સમાન સમજવું જોઈએ. ४७ अपज्जत्ता णं भंते ! जीवा किं णाणी? अण्णाणी ? गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । भावार्थ:-प्रश्र-भगवन! अपर्याप्त शानीछानी? 6त्तर- गौतम! मात्र જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ४८ अपज्जत्ता णं भंते ! णेरइया किं णाणी, अण्णाणी ?
तिण्णि णाणा णियमा, तिण्णि अण्णाणा भयणाए । एवं जाव थणियकुमारा । पुढविक्काइया जाव वणस्सइकाइया जहा एगिदिया ।
बेइंदियाणं पुच्छा? गोयमा ! दो णाणा, दो अण्णाणा णियमा । एवं जाव पंचिंदिय-तिरिक्खजोणियाणं ।
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૮
]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત નરયિક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. નૈરયિકોની જેમ અપર્યાપ્ત સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ. અપર્યાપ્ત પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીના જીવોનું કથન એકેન્દ્રિય જીવોની જેમ જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન નિયમતઃ હોય છે. તે જ રીતે અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય જીવો પર્યત જાણવું. ४९ अपज्जत्तगा णं भंते ! मणुस्सा किं णाणी, अण्णाणी ?
गोयमा! तिण्णि णाणाई भयणाए, दो अण्णाणाई णियमा । वाणमंतरा जहा णेरइया। अपज्जत्तगाणंजोइसियवेमाणियाणं तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત મનુષ્યો જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં પણ ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે. અપર્યાપ્ત વાણવ્યંતર જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. અપર્યાપ્ત જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે. ५० णोपज्जत्तगा णोअपज्जत्तगा भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! નહી સિક્કા . ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નો પર્યાપ્ત-નોઅપર્યાપ્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ છે.
પર્યાપ્ત જીવો કેવળી પણ હોય છે. તેથી તેમાં સકાયિક જીવોની સમાન પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પર્યાપ્ત નારકો, પર્યાપ્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં પણ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે.
પર્યાપ્ત પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક તેમજ વિકસેન્દ્રિયોમાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. કારણ કે કેટલાક તિર્યંચોને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે અને કેટલાકને હોતું નથી. પર્યાપ્ત મનુષ્યોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
અપર્યાપ્ત જીવોમાં બે કે ત્રણ જ્ઞાન અથવા બે કે ત્રણ અજ્ઞાન હોય છે. અપર્યાપ્ત નારકો,
Page #147
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
ભવનપતિ અને વ્યંતરોમાં સમકિતીને ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે અને મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરક, ભવનપતિ કે વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે અને સંજ્ઞી મનુષ્ય અથવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નારકાદિમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પાંચ સ્થાવરને અપર્યાપ્તાવસ્થામાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે. ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગદર્શનનો સંભવ હોવાથી તેમાં બે જ્ઞાન અને શેષ જીવોમાં બે અજ્ઞાન હોય છે. અપર્યાપ્ત સમ્યગ્દષ્ટિ મનુષ્યોમાં તીર્થકર વગેરે કેટલાક વિશિષ્ટ જીવો પણ હોય છે, તે જીવોમાં અવધિજ્ઞાનનો સંભવ છે, તેથી તે જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના છે. મિથ્યાદષ્ટિ મનુષ્યોને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તેથી તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે.
જ્યોતિષી અને વૈમાનિકોમાં સંજ્ઞી જીવો જ આવીને ઉત્પન્ન થાય છે, તેથી તે જીવોમાં અપર્યાપ્તાવસ્થામાં પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તે જીવોમાં નિયમતઃ ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
નો પર્યાપ્ત નો અપર્યાપ્ત જીવ સિદ્ધ હોય છે, તે પર્યાપ્ત કે અપર્યાપ્ત નામકર્મથી રહિત હોય છે, તેમાં એક કેવળજ્ઞાન હોય છે.
(૬) ભવસ્થ દ્વારઃ५१ णिरयभवत्था णं भंते ! जीवा किंणाणी अण्णाणी? गोयमा ! जहा णिरयगइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! નારક ભવમાં રહેલા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેના વિષયમાં નરકગતિક(વાટે વહેતા) જીવોની સમાન જાણવું જોઈએ. |५२ तिरयभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. |५३ मणुस्सभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સકાયિક જીવોની જેમ જાણવું જોઈએ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
५४ देवभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा णिरयभवत्था। अभवत्था जहा सिद्धा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવ ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન નરક ભવસ્થ જીવોની સમાન જાણવું જોઈએ. અભવસ્થ જીવોનું કથન સિદ્ધોની જેમ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવસ્થ અને અભવસ્થ જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. ભવસ્થ જીવ - ભવે સ્થિત અવસ્થ: I તે તે ભવમાં સ્થિત થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા જીવને ભવસ્થ કહે છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને નરક ભવસ્થ કહે છે. તે જ રીતે અન્ય ત્રણે ય ગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને ક્રમશઃ તિર્યચભવસ્થ, મનુષ્યભવસ્થ અને દેવભવસ્થ જીવ કહે છે અને જે જીવ ચાર ગતિના ભવભ્રમણથી મુક્ત થઈ ગયા છે તેને અભવસ્થ કહે છે. નરકભવસ્થ જીવોમાં નરકગતિક જીવની જેમ ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાન નિયમો હોય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની વાટે વહેતી અવસ્થામાં બે અજ્ઞાન હોય છે તે જ રીતે તે જીવને નરકમાં ઉત્પન્ન થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોતું નથી, તે જીવને બે અજ્ઞાન હોય છે અને શેષ મિથ્યાત્વી જીવોને ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ત્રણ અજ્ઞાનની ભજના હોય છે અને સમકિતી જીવોને ત્રણ જ્ઞાન હોય છે.
બીજીથી સાતમી નરકમાં ઉત્પન્ન થયેલા નરકભવસ્થ જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. તિર્યંચભવસ્થ જીવોમાં સમ્યગ્દષ્ટિને બે અથવા ત્રણ જ્ઞાન, મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. તિર્યંચગતિક(વાટે વહેતા) જીવમાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી પરંતુ તે જીવ જન્મ ધારણ કરી લે પછી તેને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન થઈ શકે છે. તેથી તિર્યંચભવસ્થ જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન બંને ભજનાથી હોય છે. મનુષ્યભવસ્થ જીવોમાં પાંચ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તેમાં પણ મનુષ્યગતિક (વાટે વહેતા) જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના અને બે અજ્ઞાનની નિયમા હોય છે. પરંતુ જન્મ ધારણ કર્યા પછી તે જીવને પોતાના આયુષ્ય દરમ્યાન ચાર કે પાંચ જ્ઞાન થઈ શકે છે. દેવભવસ્થ જીવોમાં ભવનપતિ, વ્યંતર દેવભવસ્થ જીવોમાં પ્રથમ નરકભવસ્થ જીવની સમાન મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન અને સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવભવસ્થ જીવોમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. (૯) ભવસિદ્ધિક દ્વાર :५५ भवसिद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा! जहा सकाइया।
Page #149
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૧ |
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક–ભવી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. ५६ अभवसिद्धियाणं भंते ! किं णाणी, अण्णाणी? गोयमा ! णो णाणी, अण्णाणी; तिणि अण्णाणाइ भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! અભયસિદ્ધિક-અભિવી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ५७ णोभवसिद्धिया णोअभवसिद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? પોયમાં ! કર સિદ્ધા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવી-અભવી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે.
જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા હોય તેને ભવસિદ્ધિક-ભવી અને જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા ન હોય તેને અભવસિદ્ધિક-અભવી કહે છે. જે જીવે મોક્ષ પ્રાપ્ત કરી લીધો છે, તે ભવી પણ નથી અભવી પણ નથી. તેથી તેને નોભવી-નોઅભવી કહે છે.
ભવી જીવોમાં જે સમ્યગુદષ્ટિ છે તેમાં સકાયિકની જેમ ચૌદે ય ગુણસ્થાનવર્સી જીવો હોય છે, તેથી સમકિતીમાં પાંચજ્ઞાનની ભજના છે અને મિથ્યાષ્ટિમાં ત્રણ અજ્ઞાનની ભજના છે. અભવી જીવો હંમેશાં મિથ્યાદષ્ટિ જ હોય છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, તેમાં જ્ઞાન નથી.
નોભવી નોઅભવી જીવો સિદ્ધ છે. તેથી તેમાં એક કેવળજ્ઞાન હોય છે.
(૮) સંજ્ઞી દ્વાર:५८ सण्णीणं भंते ! जीवा णाणी, अण्णाणी ? गोयमा ! जहा सइंदिया । असण्णी जहा बेइंदिया । णोसण्णी णोअसण्णी जहा सिद्धा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સંજ્ઞી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન અને અસંજ્ઞી જીવોનું કથન બેઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવોનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.
Page #150
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી-અસંજ્ઞી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે.
મન સહિતના જીવો સંજ્ઞી, મન રહિતના જીવો અસંજ્ઞી અને મનના ઉપયોગ રહિત જીવો નોસંજ્ઞીનોઅસંશી કહેવાય છે. સલી જીવોમાં સઇન્દ્રિય જીવોની જેમ એકથી બાર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. અસંજ્ઞી જીવોમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોની જેમ પહેલું અને બીજું ગુણસ્થાન હોય છે. તેથી તેની અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગુદર્શનની સંભાવના હોવાથી બે જ્ઞાન હોય શકે છે. શેષ જીવોને બે અજ્ઞાન હોય છે. નોસંસી-નોઅસલી જીવોમાં તેરમું, ચૌદમું ગુણસ્થાન જ હોવાથી તેને કેવળજ્ઞાન હોય છે. (૯) લબ્ધિ દ્વાર - ५९ कइविहा णं भंते ! लद्धी पण्णत्ता ?
गोयमा ! दसविहा लद्धी पण्णत्ता, तं जहा- णाण लद्धी, दंसणलद्धी, વરિત્તી , વરિત્તાવારતાઠી, ગદ્દી, તામહની, મોતી, ૩૧મો નહી, વરિયતદ્ધી, રેંદ્રિયનક્કી ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લબ્ધિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! લબ્ધિના દસ પ્રકાર છે. તે, યથા- (૧) જ્ઞાનલબ્ધિ (૨) દર્શનલબ્ધિ (૩) ચારિત્રલબ્ધિ (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભોગ લબ્ધિ (૯) વીર્યલબ્ધિ (૧૦) ઇન્દ્રિયલબ્ધિ. |६० णाणलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- आभिणिबोहिय-णाणलद्धी जाव केवलणाणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, યથા- આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ વાવ કેવલજ્ઞાનલબ્ધિ. ६१ अण्णाणलद्धी णं भते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- मइअण्णाणलद्धी, सुयअण्णाणलद्धी, विभंगणाणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ ! અજ્ઞાનલબ્ધિના
Page #151
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
ત્રણ પ્રકાર છે, યથામતિઅજ્ઞાનલબ્ધિ, શ્રુતજ્ઞાનલબ્ધિ અને વિર્ભાગજ્ઞાનલબ્ધિ. ६२ दंसणलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- सम्मदंसणलद्धी, मिच्छादसणलद्धी, सम्मामिच्छादसणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ પ્રકાર છે. યથા– સમ્યગદર્શનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ અને સમ્યગૂ મિથ્યા દર્શન લબ્ધિ. ६३ चरित्तलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा-सामाइयचरित्तलद्धी छेओवट्ठावणियचरित्तलद्धी, परिहारविसुद्धचरित्तलद्धी, सुहुमसंपरायचरित्तलद्धी, अहक्खाय-चरित्तलद्धी। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચારિત્રલબ્ધિના પાંચ પ્રકાર છે, યથા- સામાયિક ચારિત્રલબ્ધિ, છેદોપસ્થાપનીય ચારિત્રલબ્ધિ, પરિહારવિશુદ્ધ ચારિત્રલબ્ધિ, સૂક્ષ્મ સંપરાય ચારિત્રલબ્ધિ અને યથાખ્યાતચારિત્રલબ્ધિ. ६४ चरित्ताचरित्तलद्धी णं भंते ! कइविहा पण्णत्ता । गोयमा ! एगागारा पण्णत्ता। एवं जाव उवभोगलद्धी एगागारा पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રાચારિત્ર લબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તે એક પ્રકારની છે. તે જ રીતે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, તે સર્વ એક-એક પ્રકારની છે.
६५ वीरियलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- बालवीरियलद्धी, पंडियवीरियलद्धी, बालपंडियवीरियलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- વીર્યલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- વીર્યલબ્ધિના ત્રણ પ્રકાર છે. યથાબાલવીર્યલબ્ધિ, પંડિતવીર્યલબ્ધિ અને બાલપંડિત વીર્યલબ્ધિ. ६६ इंदियलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- सोइदियलद्धी जाव फासिंदियलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયલબ્ધિ યાવત સ્પર્શેન્દ્રિયલબ્ધિ. વિવેચનઃ
પ્રસ્તુત નવમા દ્વારના પ્રારંભમાં લબ્ધિના દસ પ્રકાર તથા તેના ભેદ પ્રભેદનું સ્વરૂપ સમજાવ્યું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લબ્ધિ :- જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય અથવા ક્ષયોપશમથી આત્મામાં જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ (લાભ અથવા પ્રગટ) થાય તેને લબ્ધિ કહે છે. તે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. (૧) જ્ઞાનલબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં મતિજ્ઞાનાદિ ગુણોનો લાભ થાય તે જ્ઞાનલબ્ધિ છે. તેના પાંચ ભેદ છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન. તેમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપથમિક છે. એક કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. તેથી વિપરીત અજ્ઞાન લબ્ધિના ત્રણ ભેદ છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. (૨) દર્શનલબ્ધિ - સમ્યક, મિથ્યા અથવા મિશ્ર શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામને દર્શનલબ્ધિ કહે છે. તેના ત્રણ ભેદ છે. સમ્યગદર્શનલબ્ધિ - સુદેવ, સગુરુ અથવા સદ્ધર્મમાં શ્રદ્ધારૂપ આત્મપરિણામ અથવા મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી થતાં આત્મપરિણામને સમ્યગુદર્શન લબ્ધિ કહે છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી મતિ અજ્ઞાનાદિ સમ્યગુજ્ઞાન રૂપે પરિણત થાય છે. મિથ્યાદર્શનલબ્ધિ - કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિરૂપ વિપરીત શ્રદ્ધારૂપ આત્મ પરિણામ અથવા મિથ્યાત્વના અશુદ્ધ પુદ્ગલોના વેદનથી ઉત્પન્ન થતાં વિપરીત આત્મપરિણામને મિથ્યા- દર્શનલબ્ધિ કહે છે. સમમિથ્યાદર્શનલબ્ધિ - મિથ્યાત્વના અર્ધવિશુદ્ધ પુલના વેદનથી–મિશ્ર મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતાંમિશ્રરૂપ (કિંચિત્ સુશ્રદ્ધા અને કિંચિત કુશ્રદ્ધારૂપ આત્મ પરિણામને સમ્યગુમિથ્યાદર્શનલબ્ધિ
(૩) ચારિત્રલબ્ધિ:- ચારિત્ર મોહનીય કર્મના ક્ષયાદિથી થતાં સર્વસાવધવ્યાપારના ત્યાગ રૂ૫ આત્મપરિણામને ચારિત્રલબ્ધિ કહે છે. તેના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદ છે.
(૪) ચારિત્રાચારિત્રલબ્ધિ :- અપ્રત્યાખ્યાન કષાય ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી થતાં દેશવિરતિરૂપ આત્મપરિણામને ચારિત્રાચરિત્રલબ્ધિ કહે છે. અહીં મૂલગુણ, ઉત્તરગુણ તથા તેના ભેદોની વિવક્ષા કરી નથી, તેથી આ લબ્ધિ એક જ પ્રકારની છે. (૫) દાનલબ્ધિ :- દાનાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
(૬) લાભલબ્ધિ :- લાભાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
(૭) ભોગલબ્ધિ :- ભોગાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ. (૮) ઉપભોગલબ્ધિ:- ઉપભોગવંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
આ લબ્ધિઓમાં પણ ભેદની વિવક્ષા ન કરતાં તેને એક-એક પ્રકારની કહી છે. (૯) વીર્યલબ્ધિ :- વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ, વીર્યલબ્ધિ છે. તેના ત્રણ
Page #153
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૫ ]
પ્રકાર છે. (૧) બાલવીર્યલબ્ધિ- બાલ અર્થાતુ સંયમ રહિત જીવની અસંયમરૂપ પ્રવૃત્તિ તે બાલવીર્યલબ્ધિ છે. (૨) પંડિતવીર્યલબ્ધિ- સંયમી જીવની સંયમરૂપ પ્રવૃત્તિ તે પંડિતવીર્ય લબ્ધિ છે. (૩) બાલપંડિતવીર્યલબ્ધિ- દેશવિરતિપણામાં પ્રવૃત્તિ થવી તે બાલપંડિતવીર્ય લબ્ધિ છે.
(૧૦) ઇન્દ્રિયલબ્ધિ:- મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી તથા જાતિનામ કર્મ અને પર્યાપ્ત નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી લબ્ધિ તે ઇન્દ્રિયલબ્ધિ છે. તેના શ્રોતેન્દ્રિયાદિ પાંચ ભેદ છે.
જ્ઞાનલધિમાં જ્ઞાન-અજ્ઞાન :६७ णाणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी एवं पंच णाणाई भयणाए । ___ तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णो णाणी, अण्णाणी। अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी, तिण्णि अण्णाईभयणाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનલબ્ધિવાળા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને બે જ્ઞાન હોય છે, તે રીતે પાંચ જ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવન ! જ્ઞાનલબ્ધિરહિત(અજ્ઞાનલબ્ધિયુક્ત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તરહે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેમાંથી કેટલાક જીવોને બે અજ્ઞાન અને કેટલાક જીવોને ત્રણ અજ્ઞાન હોય છે, આ રીતે તે જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ६८ आभिणिबोहियणाणलद्धिया णं भंते! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी-तिण्णाणी-चउणाणी, चत्तारि णाणाई भयणाए।
तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि अण्णाणी वि । जे णाणी ते णियमा एगणाणी, केवलणाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी, तिण्णि अण्णाणाई भयणाए ।
एवं सुयणाणलद्धिया वि । तस्स अलद्धिया वि जहा आभिणिबोहियणाणस्स अलद्धिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તરહે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી, તેમાંથી કેટલાક જીવોને બે જ્ઞાન, કેટલાક જીવોને ત્રણ જ્ઞાન અને કેટલાક જીવોને ચાર જ્ઞાન હોય છે. આ રીતે તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવન! આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે
Page #154
--------------------------------------------------------------------------
________________
|
८
|
श्री. भगवती सूत्र-3
ગૌતમ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેમાં કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
શ્રુતજ્ઞાનલબ્ધિયુક્ત જીવોનું સંપૂર્ણ કથન આભિનિબોધિક જ્ઞાનલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ. શ્રુતજ્ઞાનલબ્ધિ રહિત જીવોનું સંપૂર્ણ કથન પણ આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ રહિત જીવોની જેમ જાણવું જોઈએ. ६९ ओहिणाणलद्धियाणं भंते ! किं णाणी, अण्णाणी? ___ गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि अण्णाणी वि । एवं ओहिणाणवज्जाइं चत्तारि णाणाई तिण्णि अण्णाणाई भयणाए । भावार्थ:-श्र- भगवन ! अवधिशानसब्धियुत वो शानी छमशानी?
ઉત્તર- હે ગૌતમ! અવધિજ્ઞાનલબ્ધિ યુક્ત જીવો જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને ત્રણ જ્ઞાન અને કેટલાકને ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે.
प्रश्र- भगवन् ! अवधिशानसब्धिथी २डित वो शानी छमशानी ? उत्त२- गौतम ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં અવધિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
७० मणपज्जवणाणलद्धियाणं पुच्छा?
गोयमा! णाणी, णो अण्णाणी । अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी। जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, मणपज्जवणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी ।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि, अण्णाणी वि; मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી, તેમાંથી કેટલાક જીવોને ત્રણ જ્ઞાન અને કેટલાકને
Page #155
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૭ ]
ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન હોય તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે, જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે.
પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિથી રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. |७१ केवलणाणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी । गोयमा ! णाणी, णो अण्णाणी । णियमा एगणाणी, केवलणाणी ।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि, अण्णाणी वि । केवलणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેને નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનલબ્ધિ રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
७२ अण्णाणलद्धियाणं पुच्छा ? गोयमा ! णो णाणी, अण्णाणी । तिण्णि अण्णाणाइ भयणाए।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी, णो अण्णाणी । पंच णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાનની ભજના છે.
પ્રશ્ન- હે ભગવન! અજ્ઞાનલબ્ધિથી રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાનની ભજના છે.
७३ जहा अण्णाणस्स लद्धिया अलद्धिया य भणिया एवं मइअण्णाणस्स सुय- अण्णाणस्स य लद्धिया अलद्धिया य भाणियव्वा । ભાવાર્થ – જે રીતે અજ્ઞાનલબ્ધિ યુક્ત અને અજ્ઞાનલબ્ધિરહિત જીવોનું કથન કર્યું છે, તે જ રીતે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન લબ્ધિયુક્ત અને તે લબ્ધિ રહિત જીવોનું કથન કરવું જોઈએ. ७४ विभंगणाणलद्धियाणं तिण्णि अण्णाणाई णियमा । तस्स अलद्धियाणं
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
पंच णाणाई भयणाए, दो अण्णाणाई णियमा ।
ભાવાર્થ:- વિર્ભાગજ્ઞાન લબ્ધિયુક્ત જીવોમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન હોય છે અને વિર્ભાગજ્ઞાન લબ્ધિરહિત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે.
વિવેચન :
દિય, અનાદિયા – જ્ઞાન દર્શન આદિથી યુક્ત જીવોને તળિયા કહે છે અને જ્ઞાનાદિ તે તે લબ્ધિથી રહિતને અતિ કહે છે. જ્ઞાનાદિલબ્ધિ :- જ્ઞાનલબ્ધિયુક્ત જીવ સદા જ્ઞાની અને અજ્ઞાનલબ્ધિયુક્ત (જ્ઞાનલબ્ધિ રહિત) જીવ સદા અજ્ઞાની હોય છે.
સર્વ સંસારી જીવોને મતિ અને શ્રત અવશ્ય હોય છે. સમકિતીને મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને મિથ્યાત્વીને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન હોય છે, ત્યાર પછી તેને અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. જે જીવોને અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન હોય છે તેને મતિ અને શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે અને કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્વના ચારેય જ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારપછી એક માત્ર કેવળજ્ઞાન રહે છે. મતિ શ્રતજ્ઞાન લબ્ધિઃ - તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે. મતિ-શ્રુતજ્ઞાની જીવોમાં અવધિ કે મન:પર્યવજ્ઞાન હોય તો ત્રણ જ્ઞાન અને તે બંને જ્ઞાન હોય તો ચાર જ્ઞાન થાય છે પરંતુ તેને કેવળજ્ઞાન હોતું નથી. કારણ કે કેવળજ્ઞાન ક્ષાયિકજ્ઞાન છે. તેની ઉપસ્થિતિમાં મતિ આદિ ચારે ક્ષાયોપથમિકજ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. મતિ-ઋતશાન અલબ્ધિ - મતિ, શ્રુતજ્ઞાન લબ્ધિ રહિત જીવો અજ્ઞાની હોય અથવા કેવળજ્ઞાની હોય છે. જો તે અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાન અને જ્ઞાની હોય તો કેવળજ્ઞાન હોય છે. અવધિજ્ઞાન લબ્ધિ:- તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. અવધિજ્ઞાની જીવોને મતિ-શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન(મતિ, શ્રુત, અવધિ) હોય છે અને તે જીવને જો મન:પર્યવજ્ઞાન હોય તો ચાર જ્ઞાન થાય છે. અવધિજ્ઞાન અને મનઃ૫ર્યવજ્ઞાનની પ્રાપ્તિમાં પૂર્વ-પશ્ચિાત્ કોઈ ક્રમ નથી. અવધિજ્ઞાની જીવને કેવળજ્ઞાન હોતું નથી. અવધિાન અલબ્ધિઃ - તેમાં અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અવધિજ્ઞાન રહિત જીવ કેવળી પણ હોય શકે છે. જો તે કેવળી હોય તો કેવળજ્ઞાન હોય છે. જો તે કેવળી ન હોય તો મતિ, શ્રુત તે બે જ્ઞાન, અથવા મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે જીવ અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન લબ્ધિ :- તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાની જીવને મતિ-શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન(મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન) હોય છે અને તે જીવને અવધિજ્ઞાન હોય તો ચાર જ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાનીને કેવળજ્ઞાન હોતું નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
મન:પર્યવશાન અલબ્ધિ – તેમાં મન:પર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન રહિત જીવ કેવળી પણ હોય શકે છે. જો તે કેવળી હોય તો કેવળજ્ઞાન હોય છે. જો તે કેવળી ન હોય તો મતિ, કૃત બે જ્ઞાન, અથવા મતિ, શ્રત અને અવધિ તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે જીવ અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
કેવળજ્ઞાન લબ્ધિ અલબ્ધિ :- કેવળજ્ઞાન સાથે કોઈ અન્ય જ્ઞાન રહેતું નથી, કેવળજ્ઞાન ક્ષાયિકજ્ઞાન હોવાથી મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી તે જીવોમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન રહિત જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. તે જીવોમાં જે જ્ઞાની છે તેમાં બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે અને અજ્ઞાની છે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. અશાન લબ્ધિ :- જે જીવોમાં જ્ઞાન નથી તે અજ્ઞાન લબ્ધિવાળા છે. તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અશાન અલબ્ધિ:- તે જીવો જ્ઞાની હોય છે. તેમાં પાંચ જ્ઞાનની ભજના છે.
મતિ શત અશાન લબ્ધિ :- જીવો અજ્ઞાની હોય છે તેથી તેમાં પૂર્વવતુ મતિ-શ્રત બે અજ્ઞાન અથવા મતિ-શ્રુત અને વિર્ભાગજ્ઞાન તે ત્રણ અજ્ઞાનની ભજના છે. મતિ-શ્રત અજ્ઞાન અલબ્ધિ :- જીવો જ્ઞાની હોય છે. તે જીવો કેવળી પણ હોય શકે છે, તેથી તેમાં પૂર્વવત્ પાંચ જ્ઞાનની ભજના છે. વિર્ભાગજ્ઞાન લબ્ધિ :- તેમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન છે, વિર્ભાગજ્ઞાનીને મતિ-શ્રુત અજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેમાં ત્રણ અજ્ઞાન થાય છે. તે જીવ મિથ્યાત્વી હોવાથી તેમાં જ્ઞાન નથી.
વિભગન્નાન અલબ્ધિઃ - તે જીવ સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે, તેથી તેમાં જે જ્ઞાની છે તેમાં પાંચ જ્ઞાનની ભજના અને અજ્ઞાની છે, તેમાં બે અજ્ઞાનની નિયમા હોય છે.
દર્શન લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન:
७५ दसणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि । पंच णाणाई तिण्णि अण्णाणाई भयणाए ।
तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! तस्स अलद्धिया पत्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! દર્શનલબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે, તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવનુ ! દર્શનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! દર્શનલબ્ધિથી રહિત કોઈ પણ જીવ નથી.
Page #158
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
७६ एवं सम्मादसणलद्धियाणं पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं तिण्णि अण्णाणाई भयणाए । मिच्छादसणलद्धिया तिण्णि अण्णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए । सम्मामिच्छादसणलद्धिया, अलद्धिया य जहा मिच्छादसणलद्धिया अलद्धिया तहेव भाणियव्वा । ભાવાર્થ - સમ્યગદર્શન લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના છે.
સમ્યગુદર્શન લબ્ધિરહિત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના છે.
મિથ્યાદર્શનલબ્ધિયુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના છે. મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. સમ્યમિથ્યાદર્શન (મિશ્રદષ્ટિ) લબ્ધિયુક્ત જીવોનું કથન મિથ્યાદર્શનલબ્ધિયુક્ત જીવોની સમાન અને સમગૂમિથ્યાદર્શન લબ્ધિરહિત જીવોનું કથન મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોની સમાન સમજવું જોઈએ.
વિવેચન :
દર્શન લબ્ધિ :- કોઈ પણ જીવ દર્શનલબ્ધિથી રહિત નથી. દર્શનના ત્રણ પ્રકાર છે. સમ્યગદર્શન લબ્ધિમાં પાંચ જ્ઞાનની ભજના છે. કારણ કે સમ્યગુદર્શની જીવને કેવળજ્ઞાન પણ હોય શકે છે. તે સમકિતી હોવાથી તેમાં અજ્ઞાન નથી. સમ્યગુદર્શન અલબ્ધિઃ - તે જીવો મિથ્યાત્વી અથવા મિશ્રદષ્ટિવાળા હોય છે તેથી તે જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તેમાં જ્ઞાન નથી. મિથ્યાદર્શન અને સમ્યગમિથ્યાદર્શન લબ્ધિ - તે જીવો અજ્ઞાની જ હોય છે તેથી તેમાં બે અથવા ત્રણ
અજ્ઞાન હોય છે. મિથ્યાદર્શન અને સામિથ્યાદર્શન અલબ્ધિ :- મિથ્યાદર્શનના અભાવમાં જીવ સમ્યગુદષ્ટિ કે મિશ્રદષ્ટિ હોય છે અને સમ્યગૂ મિથ્યાદર્શનના અભાવમાં જીવ સમ્યગુદૃષ્ટિ કે મિથ્યાદષ્ટિ હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ચારિત્ર લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન :|७७ चरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ !
Page #159
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક ૨
તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. ચારિત્રલબ્ધિ રહિત જીવોમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
૯૧
७८ सामाइय-चरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी, केवलवज्जाइं चत्तारि णाणाइं भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाइं, तिण्णि य अण्णाणाई भयणाए ।
एवं जहा सामाइयचरित्तलद्धिया अलद्धिया य भणिया, तहेव छेदोवट्ठावणीय-चरित्त जाव अहक्खाय-चरित्तलद्धिया अलद्धिया य भाणियव्वा, णवरं अहक्खायचरित्तलद्धियाणं पंच णाणाइं भयणाए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક ચારિત્ર લબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાનની ભજના હોય છે. સામાયિક ચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
જે રીતે સામાયિક ચારિત્ર લબ્ધિ સહિત અને લબ્ધિરહિત જીવોનું કથન કર્યું, તે જ રીતે છેદોપસ્થાપનીય ચારિત્ર યાવત્ યથાખ્યાત ચારિત્રલબ્ધિયુક્ત અને લબ્ધિરહિત જીવોનું કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે યથાખ્યાત ચારિત્રલબ્ધિ યુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના છે.
વિવેચનઃ
ચારિત્રલબ્ધિ :– સામાયિક આદિ પાંચ ચારિત્રયુક્ત જીવ ચારિત્ર લબ્ધિવાન કહેવાય છે. તેમાં છથી ચૌદ ગુણસ્થાન હોય છે. તે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની જ હોય છે, તેમાં પાંચજ્ઞાનની ભજના હોય છે.
સામાયિકાદિ ચાર ચારિત્રલબ્ધિયુક્ત જીવ જ્ઞાની અને છદ્મસ્થ હોય છે, તેથી તેમાં ચાર જ્ઞાન (કેવળજ્ઞાન સિવાય)ની ભજના હોય છે. પાંચમું યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાન પર્યંત હોય છે. તેમાં ૧૧મા અને ૧૨મા ગુણસ્થાનની અપેક્ષાએ ચાર જ્ઞાન અને ૧૩મા ૧૪મા ગુણસ્થાનની અપેક્ષાએ કેવળજ્ઞાન હોય છે, તેથી યથાખ્યાતચારિત્ર લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
ચારિત્ર અલબ્ધિ :- સામાયિકાદિ પાંચ ચારિત્રના અભાવને ચારિત્રઅલબ્ધિ કહે છે. તેમાં એકથી પાંચ ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો સમકિતી અને મિથ્યાત્વી, જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. જો તે જીવ સમકિતી અને જ્ઞાની હોય તો તેમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન હોય છે. મનઃપર્યવજ્ઞાન સંયમીને જ થતું હોવાથી ચારિત્ર અલબ્ધિમાં હોતું નથી. મતિ, શ્રુત અને અવધિ તે ત્રણ જ્ઞાન તો નારકો, દેવો, મનુષ્યો આદિ કોઈ પણ સમકિતી જીવોને હોય શકે છે. સિદ્ધોને પાંચ ચારિત્રમાંથી કોઈ પણ ચારિત્ર નથી. તે જીવોની અપેક્ષાએ તેમાં કેવળજ્ઞાન હોય છે. આ રીતે ચારિત્ર અલબ્ધિમાં ચાર જ્ઞાન હોય છે.
જો તે જીવ મિથ્યાત્વી અને અજ્ઞાની હોય તો તેમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્રી ભગવતી સૂત્ર–૩
ચારિત્રાચારિત્ર લબ્ધિમાં જ્ઞાન અજ્ઞાન :
७९ चरित्ताचरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी। जे दुण्णाणी ते आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिण्णाणी ते आभिणिबोहिय- णाणी, सुयणाणी, ओहिणाणी । तस्स अलद्धियाणं पंच णाणाइं तिणिण अण्णाणाई भयणाए ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ચારિત્રાચારિત્ર(દેશવિરતિ ચારિત્ર) લબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન હોય છે, જેને બે જ્ઞાન હોય છે, તેને આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન હોય છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. ચારિત્રાચારિત્રલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
ચારિત્રાચારિત્ર લબ્ધિ – આ લબ્ધિવાળા જીવ સમ્યગ્દષ્ટિ શ્રાવક હોય છે અને તે જ્ઞાની જ હોય છે. તેમાં ત્રણ જ્ઞાન મતિ, શ્રુત અને અવધિની ભજના હોય છે. શ્રાવકને મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ બે જ્ઞાન હોતા નથી.
ચારિત્રાચારિત્ર અલબ્ધિ ઃ– શ્રાવક રહિત અવસ્થામાં પાંચમું ગુણસ્થાન વર્જીને શેષ ૧૩ ગુણસ્થાન અને સિદ્ધ અવસ્થા હોય છે. તે જીવો સંયમી, અસંયમી, સમકિતી અને મિથ્યાત્વી હોય શકે છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
દાનાદિ લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન -
८० दाणलद्धियाणं पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए ।
तस्स अलद्धियाणं णियमा एगणाणी- केवलणाणी । सेसा णत्थि । एवं जाव वीरियस्स लद्धी अलद्धी य भाणियव्वा ।
ભાવાર્થ :- દાનલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. દાનલબ્ધિ રહિત જીવોમાં નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે. શેષ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોતા નથી.
તે જ રીતે લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિ સહિત અને લબ્ધિ રહિત જીવોનું કથન કરવું જોઈએ.
Page #161
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૯૩ ]
વિવેચન :
દાનાદિ લબ્ધિઃ - અંતરાયકર્મની પાંચ પ્રકૃતિના ક્ષય કે ક્ષયોપક્ષમાંથી પ્રાપ્ત થતી લબ્ધિને ક્રમશઃ દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિ કહે છે. તે પાંચેય લબ્ધિવાન જીવો જ્ઞાની કે અજ્ઞાની હોય શકે છે. તેથી પાંચ લબ્ધિમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
દાનાદિલબ્ધિ રહિત જીવ તો માત્ર સિદ્ધ જ હોય છે. ત્યાં દાતા, દેય કે દાતવ્ય પદાર્થો જેવો કોઈ વ્યવહાર નથી અને તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે. તેથી તેઓને દાનાદિલબ્ધિ રહિત કહ્યા છે. તે સિદ્ધના જીવોની અપેક્ષાએ દાનાદિલબ્ધિ રહિત જીવોમાં એક કેવળજ્ઞાન હોય છે. બીજી અપેક્ષાએ વીર્યલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન - ८१ बालवीरियलद्धियाणं तिण्णि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई भयणाए ।
पडियवीरिय-लद्धियाणं पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई तिण्णि भयणाए ।
बालपंडियवीरियलद्धियाणं तिण्णि णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ:- બાલવીર્યલબ્ધિયુક્ત જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. બાલવીર્યલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
પંડિતવીર્યલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. પંડિતવીર્યલબ્ધિ રહિત જીવોમાં મન:પર્યવજ્ઞાનને છોડીને શેષ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
બાલપંડિતવીર્ય લબ્ધિયુક્ત જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના હોય છે. બાલ પંડિતવીર્યલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વીર્યલબ્ધિના બાલપંડિત આદિ ત્રણ ભેદ કરીને તેમાં જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. બાલવીર્યલબ્ધિ :- અવિરત (એકથી ચાર ગુણસ્થાનવાળા) જીવ બાલવીર્યલબ્ધિયુક્ત હોય છે. તેથી તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અસંયત જીવોને મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન થતું નથી.
બાલવીર્યલબ્ધિ રહિત જીવ સર્વવિરત, દેશવિરત, અથવા સિદ્ધ હોય છે તેથી તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પંડિતવીર્યલબ્ધિ - સર્વ સંયત(૬ થી ૧૪ ગુણસ્થાનવાળા) જીવ પંડિતવીર્ય લબ્ધિયુક્ત કહેવાય છે. તેથી તેમાં પાંચજ્ઞાનની ભજના હોય છે.
પંડિતવીર્યલબ્ધિ રહિત જીવ અસંયત, દેશસંયત અથવા સિદ્ધ હોય છે તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. તેમાં અસંયત અને દેશ સંયત જીવોની અપેક્ષાએ પ્રથમના ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના છે.
સિદ્ધ જીવોની અપેક્ષાએ એક કેવળજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાન માત્ર સંયતમાં જ હોય છે. તેથી તેનો પંડિતવીર્ય લબ્ધિ રહિતમાં નિષેધ કર્યો છે.
બાલપંડિતવીર્યલબ્ધિ :- દેશસંયત શ્રાવક બાલપંડિતવીર્ય લબ્ધિવાન કહેવાય છે. તેમાં એક પાંચમું ગુણસ્થાન છે. તેથી તેમાં પ્રથમ ત્રણ જ્ઞાનની ભજના છે.
બાલપંડિતવીર્ય લબ્ધિરહિત જીવો અસંયત, સર્વવિરત અને સિદ્ધ હોય છે. તેથી તેમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ઇન્દ્રિયલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન :८२ इंदियलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए ।
तस्स अलद्धियाणं पुच्छा । गोयमा ! णाणी, णो अण्णाणी । णियमा VT નાળી- જેવીણા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવાન ! ઇન્દ્રિયલબ્ધિ રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી, તેને નિયમથી એકમાત્ર કેવલજ્ઞાન હોય છે. ८३ सोइंदियलद्धिया णं जहा इंदियलद्धिया ।
तस्स अलद्धिया- णाणी वि अण्णाणी वि । जे णाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया एगणाणी । जे दुण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी । जे एगणाणी ते केवलणाणी ।
जे अण्णाणी ते णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुय अण्णाणी य । एवं चक्खिंदिय-घाणिदियाणं लद्धिया अलद्धिया वि ।
Page #163
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
ભાવાર્થ - શ્રોતેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
શ્રોતેન્દ્રિયલબ્ધિ રહિત જીવ- જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાંથી જે જ્ઞાની છે, તેમાં કેટલાકને બે જ્ઞાન અને કેટલાકને એક જ્ઞાન હોય છે. જેને બે જ્ઞાન છે, તે આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. જેને એક જ્ઞાન છે, તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. યથામતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન.
ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન શ્રોતેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન અને ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિ રહિત જીવોનું કથન શ્રોતેન્દ્રિય લબ્ધિરહિત જીવોની સમાન જાણવું જોઈએ. ८४ जिभिदियलद्धियाणं चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाणि भयणाए ।
तस्स अलद्धिया- णाणी वि अण्णाणी वि । जे णाणी ते णियमा एगणाणी- केवलणाणी । जे अण्णाणी ते णियमा दुअण्णाणी,तं जहा- मइअण्णाणी य सुयअण्णाणी य । ભાવાર્થ:- જીન્દ્રિયલબ્ધિયુક્ત જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
જીલૅન્દ્રિયલબ્ધિ રહિત જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. યથા- મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ८५ फासिंदियलद्धिया अलद्धिया जहा इंदियलद्धिया य अलद्धिया य । ભાવાર્થ – સ્પર્શેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન કરવું જોઈએ, તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
સ્પર્શેન્દ્રિય લબ્ધિ રહિત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિ રહિત જીવોની સમાન કરવું જોઈએ, તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
વિવેચન :
હનિય લબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી. ઇન્દ્રિયના માધ્યમથી થતી જાણવાની શક્તિને ઇન્દ્રિય લબ્ધિ કહે છે. સમસ્ત સંસારી જીવોમાં એકથી બાર ગુણસ્થાન પર્યત ઇન્દ્રિયલબ્ધિ હોય છે. તે જીવો જ્ઞાની અને અજ્ઞાની હોય છે. તેથી તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ઇન્દ્રિય અલબ્ધિ :- વસ્તુના બોધમાં ઇન્દ્રિયના માધ્યમની આવશ્યકતા ન હોવી તેને ઇન્દ્રિય અલબ્ધિ કહે છે. તેમાં અને ચૌદમા ગુણસ્થાને તેમજ સિદ્ધ જીવોમાં કેવળજ્ઞાન હોવાથી ઇન્દ્રિયના માધ્યમની આવશ્યક્તા નથી, તે જીવો ઇન્દ્રિયલબ્ધિરહિત છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લા,
શ્રોતેજિયલબ્ધિ:- પંચેન્દ્રિય જીવો શ્રોતેન્દ્રિય લબ્ધિવાળા હોય છે. તેમાં એકથી બાર ગુણસ્થાન હોવાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શ્રોતેંદ્રિય અલબ્ધિ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, કેવળી અથવા સિદ્ધ શ્રોતેન્દ્રિય લબ્ધિ રહિત હોય છે. તેથી તેમાં એકેન્દ્રિયની અપેક્ષાએ બે અજ્ઞાન, વિકલેન્દ્રિયની અપેક્ષાએ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અને કેવળી કે સિદ્ધની અપેક્ષાએ કેવળજ્ઞાન હોય છે. ચરિદ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિ - વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય લબ્ધિવાળા હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, કેવળ જ્ઞાન હોતું નથી. ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય અલબ્ધિ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, કેવળી અને સિદ્ધ ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિયથી રહિત હોય છે. તેથી તેમાં પૂર્વવતુ બે જ્ઞાન, બે અજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જીહેન્દ્રિય લબ્ધિ :- બેઇન્દ્રિયથી પંચેન્દ્રિયને જીહેન્દ્રિય હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, કેવળ જ્ઞાન હોતું નથી. છદ્રિય અલબ્ધિ :- એકેન્દ્રિય, કેવળી અને સિદ્ધ જીહેન્દ્રિય રહિત હોય છે. તેથી તેમાં બે અજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. સ્પર્શેન્દ્રિય લબ્ધિ :- એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના સર્વ જીવોને સ્પર્શેન્દ્રિય હોય છે. તેથી તેમાં કેવળ જ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. સ્પર્શેન્દ્રિય અલબ્ધિ - કેવળી અને સિદ્ધ જીવો સ્પર્શેન્દ્રિય રહિત હોય છે. તેથી તેમાં એક માત્ર કેવળ જ્ઞાન જ હોય છે. ઉપયોગ દ્વાર:८६ सागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी ? अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि । पंच णाणाई तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે અને જે અજ્ઞાની છે તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
८७ आभिणिबोहियणाण-सागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! णाणी, णोअण्णाणी, चत्तारि णाणाई भयणाए ।
एवं सुयणाण-सागारोवउत्ता वि । ओहिणाण सागारोवउत्ता जहा ओहिणाणलद्धिया । मणपज्जणाण-सागारोवउत्ता जहा मणपज्जवणाणलद्धिया । केवलणाण
Page #165
--------------------------------------------------------------------------
________________
शत-८ : उद्देश-२
५७
सागारोवउत्ता जहा केवलणाणलद्धिया ।
मइअण्णाण-सागारोवउत्ताणं तिण्णि अण्णाणाइं भयणाए । एवं सुयअण्णाणसागारोवउत्ता वि । विभंगणाण- सागारोवउत्ताणं तिण्णि अण्णाणाइं णियमा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આભિનિબોધિકજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર– હે ગૌતમ ! તે માત્ર જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેથી તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે. શ્રુતજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન પણ તે જ પ્રમાણે જાણવું. અવધિજ્ઞાન સાકારોપયોગયુક્ત જીવોનું કથન અવધિજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું. મનઃપર્યવજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન મનઃપર્યવજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ. કેવળજ્ઞાન સાકરોપયોગ યુક્ત જીવોનું કથન કેવળજ્ઞાન લબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
મતિઅજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તે રીતે શ્રુતઅજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોનું કથન કરવું જોઈએ. વિભંગજ્ઞાન સાકારોપયોગ યુક્ત જીવોમાં નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે.
८८ अणागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि । पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए ।
एवं चक्खुदंसण-अचक्खुदंसण- अणागारोवउत्ता वि; णवरं चत्तारि णाणाइं तिणिण अण्णाणाई भयणाए ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! अनाडारोपयोगयुक्त वो ज्ञानी छे } अज्ञानी ?
ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ચક્ષુદર્શન-અચક્ષુદર્શન અનાકારોપયોગયુક્ત જીવોના વિષયમાં તે જ રીતે સમજી લેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ८९ ओहिदंसण अणागारोवउत्ताणं पुच्छा ।
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी जाव मणपज्जवणाणी । जे अण्णाणी ते णियमा तिअण्णाणी, तं जहा- मइअण्णाणी, सुयअण्णाणी, विभंगणाणी । केवलदंसण- अणागारोवउत्ता जहा केवलणाणलद्धिया ।
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિદર્શન અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તેમાં કેટલાકને ત્રણ જ્ઞાન અને કેટલાકને ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન છે તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે. જે અજ્ઞાની છે તેમાં નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
કેવલદર્શન સાકારોપયોગયુક્ત જીવોનું કથન કેવળજ્ઞાનલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં દશમાં ઉપયોગ દ્વારની અપેક્ષાએ જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. ઉપયોગ:- ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. તેના બે ભેદ છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગ :- પાંચ જ્ઞાન અને ત્રણે અજ્ઞાનનો ઉપયોગ તે સાકારોપયોગ છે. તેમાં એકથી ચૌદ ગુણસ્થાન હોવાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. અનાકારોપયોગ:- ચાર દર્શનનો ઉપયોગ તે અનાકારોપયોગ છે. તેમાં પણ એકથી ચૌદ ગુણસ્થાન હોવાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
મતિ-ઋતજ્ઞાન સાકારોપયોગ :- તે જીવો માત્ર જ્ઞાની જ હોય અને તેમાં ચાર જ્ઞાન ભજનાથી હોય છે અર્થાત બે જ્ઞાન, ત્રણ જ્ઞાન કે ચાર જ્ઞાન હોય છે. મતિ,શ્રુત જ્ઞાન હોય ત્યારે કેવળજ્ઞાન હોતું નથી.
અવધિ-મન:પર્યવજ્ઞાન સાકારોપયોગ – તે બંનેમાં ચાર જ્ઞાન ભજનાથી હોય છે અર્થાત્ તેમાં ન્યૂનતમ ત્રણ જ્ઞાન–મતિ શ્રુત સહિત અવધિ જ્ઞાન અથવા મતિ શ્રુત સહિત મન:પર્યવજ્ઞાન હોય છે. કોઈ જીવોને ઉત્કૃષ્ટ ચાર જ્ઞાન- મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યવજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન સાકારોપયોગ :- તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. મતિ-ગ્નત અશાન સાકારોપયોગ :- તે જીવો અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે અર્થાત્ કેટલાક જીવોને મતિ-શ્રત બે અજ્ઞાન હોય છે અને કેટલાક જીવોને વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. વિભગન્નાને સાકારોપયોગ :- તે જીવ પણ અજ્ઞાની જ હોય છે તેમાં ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે.
ચક-અચક્ષદર્શન અનાકારોપયોગ :- આ બંને ઉપયોગમાં જ્ઞાન અજ્ઞાન બંને હોય છે. તેમાં કેવળજ્ઞાન છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે કારણ કે કેવળી ભગવાનને ચક્ષુ, અચક્ષુ કે અવધિદર્શન નથી.
અવધિદર્શન અનાકારોપયોગ :- તે જીવ જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાનની ભજના હોય છે અને ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. અવધિદર્શન હોય તે જીવને અવશ્ય અવધિજ્ઞાન
Page #167
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૯૯ ]
અથવા વિર્ભાગજ્ઞાન હોય છે અને મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન તો સર્વ જીવોને હોય જ છે. તેથી તે જીવોને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે અને જો તે જીવને મન:પર્યવજ્ઞાન પણ હોય તો ચાર જ્ઞાન હોય છે. તે જીવોને બે જ્ઞાન કે બે અજ્ઞાન હોતા નથી.
કેવળદર્શન અનાકારોપયુક્ત :- તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. (૧૧) યોગ દ્વાર:|९० सजोगी णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । एवं मणजोगी, वइजोगी, कायजोगी वि । अजोगी जहा सिद्धा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સયોગી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સયોગી જીવોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોનું કથન પણ જાણવું જોઈએ. અયોગી(યોગ રહિત) જીવોનું કથન સિદ્ધોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યોગ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. સયોગી જીવોમાં એક થી તેર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં સકાયિક જીવોની જેમ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તે જ રીતે મન, વચન અને કાયયોગી જીવમાં પણ પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અયોગી જીવો ચૌદમાં ગુણસ્થાનવ કેવળી અથવા સિદ્ધ હોય છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. (૧ર) લેશ્યા દ્વાર :|९१ सलेस्सा णं भंते ! जीवा किंणाणी, अण्णाणी गोयमा ! जहा सकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! સલેશી જીવોનું કથન “સકાયિક” જીવોની સમાન જાણવું જોઈએ. ९२ कण्हलेस्सा णं भंते ! जीवा किं णाणी, अण्णाणी?
गोयमा ! जहा सइंदिया । एवं जाव पम्हलेस्सा । सुक्कलेस्सा जहा सलेस्सा । अलेस्सा जहा सिद्धा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
Page #168
--------------------------------------------------------------------------
________________
| ૧૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર– હે ગૌતમ! કૃષ્ણલેશી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે નીલ, કાપોત, તેજો અને પાલેશી જીવો પર્યત કથન કરવું જોઈએ. શુક્લલશી જીવોનું કથન સલેશી જીવોની સમાન જાણવું જોઈએ. અલેશી (લેશ્યા રહિત)જીવોનું કથન સિદ્ધોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યા દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે. સલેશી- ચૌદમા ગુણસ્થાન સિવાય સંસારના સમસ્ત જીવ સલેશી હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
કણ, નીલ, કાપોત, તેજો અને ૫ તે પાંચ વેશ્યાવાળા જીવો એકથી છ ગુણસ્થાન પર્યત હોય છે. તે જીવોમાં સઇન્દ્રિયની સમાન કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે કારણ કે કેવળીને એક માત્ર શુકલ લેશ્યા જ હોય છે. શકલલેશી– એકથી તેર સર્વ ગુણસ્થાનોમાં શુકલ લેશ્યા હોય છે. તેથી તેમાં સલેશી જીવોની જેમ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી- ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધો અલેશી હોય છે. તેથી તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૧૩) કષાય દ્વાર :|९३ सकसाई णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! जहा सइंदिया । एवं जाव लोभकसाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકષાયી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સકષાયી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તેજ રીતે ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી અને લોભ કષાયી જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ. |९४ अकसाई णं भंते ! किं णाणी अण्णाणी? गोयमा ! पंच णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અકષાયી(કષાય મુક્ત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની જ હોય છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કષાય દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ છે. સકષાયી અને ચારકષાયી :- સકષાયી જીવોમાં એકથી દસ ગુણસ્થાન હોય છે. તેમાં સઇન્દ્રિય જીવોની
Page #169
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૧]
જેમ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અકષાયી:- દસથી ઉપરના ચારે ય ગણસ્થાનમાં જીવો અકષાયી હોય છે. તે ચાર ગણસ્થાનની અપેક્ષાએ તે જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. અકષાયી જીવો જ્ઞાની જ હોવાથી તેમાં અજ્ઞાન હોતું નથી. (૧૪) વેદ દ્વાર :|९५ सवेयगा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सइदिया । एवं इत्थि-पुरिस-णपुंसग वेयगा वि । अवेयगा जहा अकसाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સવેદક(વેદ સહિત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! સવેદક જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે સ્ત્રી વેદી, પુરુષ વેદી અને નપુંસકવેદી જીવોના સંબંધમાં પણ કહેવું જોઈએ.
અવેદક(વેદ રહિત) જીવોનું કથન અકષાયી જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેદ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે. (૧૪) સવેદી અને ત્રણવેદી - નવમાં ગુણસ્થાન સુધીના જીવો સવેદી હોય છે તેથી તેમાં સઇન્દ્રિયની સમાન ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. સવેદી જીવોને કેવળજ્ઞાન થતું નથી.
અવેદી:- ૯ થી ૧૪ ગુણસ્થાનવર્તી જીવો અવેદી હોય છે. તે જીવો જ્ઞાની જ હોય છે. તેમાં અજ્ઞાન હોતું નથી. તેથી અવેદીમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
(૧૫) આહારક દ્વાર :|९६ आहारगा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकसाई, णवरं केवलणाणं वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આહારક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! આહારક જીવોનું કથન સકષાયી જીવોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં કેવળજ્ઞાન પણ હોય છે. |९७ अणाहारगाणं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि, मणपज्जवणाणवज्जाई णाणाई, अण्णाणाणि य तिण्णि भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! અનાહારક
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. આહારક - વાટે વહેતા જીવો, કેવળી સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા જીવો, અયોગીકેવળી તથા સિદ્ધ ભગવાન સિવાય સર્વ સંસારી જીવો આહારક હોય છે. તેમાં એકથી તેર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. અનાહારક :- વાટે વહેતા જીવો, કેવળી સમુદ્યાતને પ્રાપ્ત થયેલા કેવળી, અયોગી કેવળી અને સિદ્ધ ભગવાન અનાહારક હોય છે. તે જીવોને તે સર્વ અવસ્થામાં મન:પર્યવજ્ઞાન હોતું નથી. માટે અનાહારકમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન આહારક જીવને જ હોય છે.
ગતિ આદિ પંદર દ્વારમાં જ્ઞાન-અજ્ઞાન :
શાન
અજ્ઞાન
૩ નિયમો ૨ નિયમાં ૩ ભજના ૩ નિયમો કેવળજ્ઞાન
૩ ભજના ૨ નિયમો ૨ નિયમા ૩ ભજના
૪ ભજના
ગતિ હાર: નરકગતિક તિર્યંચગતિક મનુષ્યગતિક દેવગતિક સિદ્ધગતિક ઇન્દ્રિય ધારઃ સઇન્દ્રિય એકેન્દ્રિય વિકસેન્દ્રિય પંચેન્દ્રિય અનિન્દ્રિય કાય દ્વારઃ સકાયિક પૃથ્વીકાયિક આદિ-૫ ત્રસકાયિક અકાયિક
૩ ભજનો ૨ નિયમો ૨ નિયમો ૩ ભજના
૨ નિયમો ૪ ભજના કેવળજ્ઞાની
૫ ભજના
૩ ભજના ૨ નિયમો
૩ ભજના
૫ ભજના કેવળજ્ઞાન
Page #171
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૩ |
જ્ઞાન
|
અજ્ઞાન
૨ નિયમો ૩ ભજના
૫ ભજના કેવળજ્ઞાન
૫ ભજના ૩ નિયમો ૩ નિયમો
૩ ભજના ૩ નિયમો ૩ નિયમો ૨ નિયમો ૩ ભજના
૩ ભજના
૩ ભજના ૫ ભજના ૩ ભજના ૩ નિયમો ૩ નિયમો
૩ ભજના
સૂક્ષ્મ દ્વારઃ સૂક્ષ્મ જીવો બાદર જીવો નોસૂક્ષ્મ નો બાદર જીવ પર્યાપ્ત દ્વાર: પર્યાપ્ત જીવો પર્યાપ્ત નૈરયિક પર્યાપ્ત દેવ પર્યાપ્ત પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્તા જીવો અપર્યાપ્તા નારકી, ભવનપતિ, વ્યંતર અપર્યાપ્તા જ્યોતિષી, વૈમાનિક અપર્યાપ્તા પાંચ સ્થાવર અપર્યાપ્તા ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્ય નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત(સિદ્ધ) ભવસ્થ દ્વારઃ નિરય ભવસ્થ, દેવ ભવસ્થ તિર્યંચ ભવસ્થ મનુષ્ય ભવસ્થ અભિવસ્થ ભવસિદ્ધિક: ભવસિદ્ધિક-ભવી અભવસિદ્ધિક-અભવી નોભવી નોઅભવી સંજી દ્વારઃ સંજ્ઞી અસંજ્ઞી
૩ ભજના ૩ નિયમો ૨ નિયમો ૨ નિયમો ૨ નિયમો
૨ નિયમો ૩ ભજના કેવળજ્ઞાન
૩ ભજના
૩ ભજના
૩ નિયમો ૩ ભજના ૫ ભજના કેવળજ્ઞાન
૩ ભજના
૫ ભજના
૩ ભજના ૩ ભજના
કેવળજ્ઞાન
૪ ભજના ૨ નિયમો
૩ ભજના ૨ નિયમો
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર-૩
શાન
|
અજ્ઞાન
કેવળજ્ઞાન
૫ ભજના
૩ ભજના
૪ ભજના કેવળજ્ઞાન
૩ ભજના ૩ નિયમો
૫ ભજનો
૩ ભજના
૪ ભજના ૪ ભજના કેવળજ્ઞાન
૩ ભજના ૩ નિયમો
૩ ભજના
નોસંજ્ઞી નોઅસંજ્ઞી લબ્ધિદ્વારનો સ્વતંત્ર ચાર્ટ પાછળ છે. ઉપયોગ દ્વારઃ સાકારોપયોગ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન મતિ, શ્રુત અજ્ઞાન વિર્ભાગજ્ઞાન અનાકારોપયોગ ચક્ષુ–અચક્ષુ દર્શન, અવધિદર્શન કેવળ દર્શન યોગ હારઃ સયોગી મન, વચન, કાયયોગી અયોગી લેશ્યા દ્વારઃ સલેશી કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પાલેશી શુક્લલેશી અલેશી કષાય દ્વાર: સકષાયી, ક્રોધ, માન, માયા, લોભ અકષાયી વેદ દ્વારઃ સવેદી, સ્ત્રી, પુરુષ, નંપુસક વેદ અવેદક આહાર તાર :
૫ ભજના ૫ ભજના કેવળજ્ઞાન
૩ ભજના
૫ ભજના
૩ ભજના
૪ ભજના
૩ ભજના
૫ ભજનો
૩ ભજના
કેવળજ્ઞાન
૧૩
૩ ભજના
૪ ભજના ૫ ભજના
૧૪
૩ ભજના
૪ ભજનો પ ભજના
આહારક અનાહારને
૫ ભજના ૪ ભજના
૩ ભજના ૩ ભજના
Page #173
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૫ |
લબ્ધિદ્વારમાં જ્ઞાન–અજ્ઞાન :
લબ્ધિ
લબ્ધિ સહિત
લબ્ધિ રહિત
જ્ઞાન
અજ્ઞાન
શાન
અશાન
૫ ભજના ૪ ભજના ૪ ભજના ૪ ભજના ૧ નિયમો
કેવળ જ્ઞાન ૪ ભજના ૪ ભજના ૪ ભજના ૫ ભજના ૫ ભજના ૫ ભજના
૩ ભજના ૩ ભજના ૩ ભજના ૩ ભજના ૩ ભજના
૩ ભજના ૩ ભજના ૩ નિયમો
૨ નિયમો
૩ ભજના
જ્ઞાન લબ્ધિ મતિ, શ્રુતજ્ઞાન અવધિ જ્ઞાન મન:પર્યવ જ્ઞાન કેવળજ્ઞાન અજ્ઞાન લબ્ધિ મતિ, શ્રુત અજ્ઞાન વિભંગ જ્ઞાન દર્શન લબ્ધિ સમ્યગદર્શન મિથ્યાદર્શન સમ્યગુમિથ્યાદર્શન ચારિત્ર લબ્ધિ પ્રથમ ચાર ચારિત્રમાં
યથાખ્યાત ચારિત્ર (૪) ચારિત્રાચારિત્ર (૫–૯) દાનાદિ પાંચ વીર્યલબ્ધિ(બીજી રીતે)
૫ ભજના પ ભજના
૩ ભજના ૩ ભજના
૫ ભજના ૫ ભજના
૩ ભજના ૩ ભજના ૩ ભજના
૫ ભજના
૪ ભજના
૩ ભજના
૪ ભજના ૫ ભજના
૫ ભજના ૪ ભજના
૩ ભજના ૩ ભજના
૩ ભજના
૩ ભજના
૫ ભજના ૧ નિયમો
૫ ભજના
૩ ભજના
૩ ભજના
૩ ભજના
૫ ભજના
૩ ભજના
(૧) બાલવીર્ય લબ્ધિ (૨) પંડિત વીર્યલબ્ધિ (૩) બાલ પંડિત વીર્ય (૧૦) ઇન્દ્રિય લબ્ધિ
શ્રોત. ચક્ષુ. અને ઘાણ. ઇન્દ્રિય
૫ ભજના ૩ ભજના ૪ ભજના
૩ ભજના
૩ ભજના
૪ ભજના ૫ ભજના ૧ નિયમો ૧ કેવળજ્ઞાન
અથવા ૨– મતિ, શ્રત
૪ ભજના
૩ ભજના
૨ નિયમો
૪ ભજના
૩ ભજના
૨ નિયમો
જીહે. લબ્ધિ સ્પર્શેન્દ્રિય લબ્ધિ
૧ નિયમો ૧ નિયમો
૪ ભજના
૩ ભજના
Page #174
--------------------------------------------------------------------------
________________
| १०
|
श्री.मावती सूत्र-3
(१७) ज्ञान विषयद्धार :|९८ आभिणिबोहियणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वदव्वाई जाणइ पासइ, खेत्तओ णं आभिणिबोहियणाणी, आएसेणं सव्वं खेत्तं जाणइ पासइ, एवं कालओ वि, एवं भावओ वि । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भामिनियोlus शाननो विषय को छ ?
6२- गौतम ! आमिनिमोधित शाननो विषय संक्षेपथी यार ५२नो छ, यथा- द्रव्यथी, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણે-દેખે છે, ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વ ક્ષેત્રને જાણે-દેખે છે, તે જ રીતે કાલ અને ભાવથી પણ જાણવું જોઈએ. ९९ सुयणाणस्स णं भंते ! केवइए विसर पण्णत्ते ?
गोयमा ! ते समासओ चउविहे पण्णत्ते,तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं सुयणाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ, पासइ; एवं खेत्तओ वि, कालओ वि । एवं भावओ वि सुयणाणी उवउत्ते सव्वभावे जाणइ, पासइ । भावार्थ :- प्रश्न- भगवन् ! श्रुताननो विषय 2सो छ ?
612- गौतम! श्रुतशाननो विषय संक्षेपथी यार प्रहारनोछे यथा-द्रव्यथी, क्षेत्रथी, साथी અને ભાવથી. દ્રવ્યથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે-દેખે છે. ક્ષેત્રથી ઉપયોગયુક્ત શ્રુત જ્ઞાની સર્વ ક્ષેત્રને જાણે-દેખે છે. કાલથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વ કાલને જાણે-દેખે છે. ભાવથી ઉપયોગયુક્ત श्रुतानी सर्व भावने -हेने छ. १०० ओहिणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं ओहिणाणी रूविदव्वाइं जाणइ पासइ, एवं जहा णंदीए जाव भावओ । भावार्थ :- प्रश- भगवन् ! अधिशाननो विषय 2दो छ ?
उत्तर- गौतम ! अवधिशाननो विषय संक्षेपथी या२ प्रा२नो छ; यथा- द्रव्यथी, क्षेत्रथी,
Page #175
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૭ |
કાલથી અને ભાવથી. દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જાણે દેખે છે. આ રીતે નંદીસૂત્ર અનુસાર ક્ષેત્ર, કાલ અને ભાવ પર્યતનું વર્ણન જાણવું જોઈએ. १०१ मणपज्जवणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउविहे पण्णत्ते, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं उज्जुमइ अणंते अणंतपएसिए, एवं जहा णंदीए जाव भावओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર– હે ગૌતમ! મન:પર્યવજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે યથા- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી જુમતિ મન:પર્યવજ્ઞાની મનરૂપે પરિણત અનંતપ્રદેશી અનંત સ્કંધોને જાણે-દેખે છે, ઇત્યાદિ જે રીતે નંદીસૂત્રમાં છે, તે જ રીતે અહીં પણ સર્વ વર્ણન “ભાવ” સુધી કહેવું જોઈએ. १०२ केवलणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ पासइ, एवं जाव भावओ णं केवलणाणी सव्वे भावे जाणइपासइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે; યથા– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે દેખે છે, તે જ રીતે ક્ષેત્રથી, કાલથી જાણવું અને ભાવથી પણ કેવળજ્ઞાની સર્વ ભાવોને જાણે દેખે છે. १०३ मइअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउविहे पण्णत्ते, तं जहा-दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं मइअण्णाणी मइअण्णाणपरिगयाइं दव्वाइं जाणइ पासइ, एवं जाव भावओ ण मइअण्णाणी मइअण्णाणपरिगए भावे जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મતિ અજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર-હે ગૌતમ!મતિ અજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે-દેખે છે, આ રીતે યાવતુ ભાવથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનના વિષયભૂત ભાવોને જાણે-દેખે છે, ત્યાં સુધી કથન કરવું.
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
શ્રી ભગવતી સત્ર-૩
१०४ सुयअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगयाइं दव्वाई आघवेइ, पण्णवेइ, परूवेइ । एवं खेत्तओ, कालओ, भावओ णं सुयअण्णाणी सुयअण्णाण-परिगए भावे आघवेइ पण्णवेइ परूवेइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શ્રુત અજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રત-અજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોનું કથન કરે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે. આ રીતે ક્ષેત્ર અને કાલથી જાણી લેવું જોઈએ. ભાવની અપેક્ષાએ શ્રુત અજ્ઞાની શ્રત અજ્ઞાનના વિષયભૂત ભાવોને કહે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે. १०५ विभंगणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं विभंगणाणी विभंगणाणपरिगयाइं दव्वाइं जाणइ पासइ एवं जावभावओ णं विभंगणाणी विभंगणाणपरिगए भावे जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિર્ભાગજ્ઞાનનો વિષય કેટલો છે ?
ઉત્તર- હે ગૌતમ! તે વિભંગજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે-દેખે છે, તે રીતે ક્ષેત્રથી, કાલથી પણ જાણવું. તેમજ ભાવથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત ભાવોને જાણે-દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સોળમા “વિષયદ્વાર”ના અંતર્ગત પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના વિષયનું પ્રતિપાદન છે.
જ્ઞાનના વિષયનું કથન ચાર પ્રકારે થાય છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી-ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, ક્ષેત્રથી- દ્રવ્યના આધારભૂત ક્ષેત્ર, કાલથી- તે દ્રવ્યોની પર્યાયોની કાલમર્યાદા, ભાવથી- દ્રવ્યોની પર્યાય અથવા ઔદયિકાદિ ભાવોનું કથન કરવામાં આવે છે.
(૧) આભિનિબોધિક જ્ઞાનનો વિષય :- આભિનિબોધિકજ્ઞાની દ્રવ્યથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને અપેક્ષાથી સામાન્ય રીતે જાણે છે.
માપન - મરીન એટલે અપેક્ષાએ. અનેકાંતવાદના ફલક ઉપર અપેક્ષા શબ્દ અતિ વિસ્તૃત અર્થ
Page #177
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
| ૧૦૯ |
ધરાવે છે. જ્યાં જે દૃષ્ટિકોણથી કથન હોય તે દૃષ્ટિકોણને ‘અપેક્ષા’ શબ્દથી સૂચિત કરવામાં આવે છે. જીવાભિગમ સૂત્રમાં આપણે કુવિહા સંસારનવા નવા પત્તા I અપેક્ષાથી જીવના બે પ્રકાર છે. આ તિવિદ સંસારસંવિધા નવા પUT I અપેક્ષાથી જીવના ત્રણ પ્રકાર છે. અહીં બે પ્રકારના જીવમાં ત્રસ અને સ્થાવર જીવોની અપેક્ષા છે. ત્રણ વેદની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકારનું કથન છે. આ રીતે શ્રી જીવાભિગમ સૂત્રમાં અપેક્ષાથી જીવના બે થી લઈને દશ સુધી ભેદ કર્યા છે. તેથી આપ શબ્દનો અર્થ અપેક્ષા છે. મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે-દેખે છે. વાસ્તવિક રૂપે તો સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પર્યાય સાથે તો કેવલજ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. મતિજ્ઞાની અસર્વ પર્યાયની અપેક્ષાએ સર્વ દ્રવ્યાદિને જાણે છે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અનંત પર્યાયોમાંથી પોતાના વિષયભૂત કેટલીક પર્યાયોને જ જાણે છે. મતિજ્ઞાનથી સર્વ પર્યાયો જાણી શકાતી નથી, તે અપેક્ષા શબ્દથી સૂચિત થાય છે.
ટીકાકાર આપણ શબ્દને સમજાવતાં કહે છે કે આજેશક પ્રજા૨: સામાન્ય વિશેષહપતંત્ર રાકેશન-યત દ્રવ્યત્રત ન તુ તાતપર્વવિરોષનેકસિ ભાવઃ | સામાન્ય અને વિશેષરૂપ બે પ્રકારની અપેક્ષામાંથી મતિજ્ઞાની દ્રવ્ય માત્રને સામાન્ય અપેક્ષાથી જાણે છે અર્થાત્ સામાન્યરૂપે સર્વ દ્રવ્યને જાણે છે, તેમાં રહેલી વિશેષતાઓને (વિશેષરૂપે) જાણતા નથી. (૨) આદેશ એટલે આજ્ઞા, કથન. મતિજ્ઞાની આગમ કથન અનુસાર જાણે છે. આરોન તપરિવર્તિતથા સર્વ પ્રાનિ
મસ્તિયાનિ નાના િ મતિજ્ઞાની શ્રુતપરિકર્મિત શ્રુતજ્ઞાનજનિત) સંસ્કાર દ્વારા સર્વદ્રવ્યોને જાણે છે. નાણWારફ:- જાણે છેદેખે છે. સામાન્ય રીતે જ્ઞાનોપયોગ દ્વારા જાણે છે અને દર્શનોપયોગ દ્વારા દેખે છે.
જ્યારે જ્ઞાન અને દર્શન બંને ઉપયોગની વિવક્ષા હોય ત્યારે છદ્મસ્થ જીવોને પહેલા દર્શનોપયોગ અને ત્યારપછી જ્ઞાનોપયોગ હોય છે. પરંતુ પ્રસ્તુતમાં માત્ર જ્ઞાનના વિષયની પૃચ્છા છે. તેમાં સુત્રકારે ગાળા બંને શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેથી તે બંનેનો સંબંધ ક્રમશઃ જ્ઞાનોપયોગ સાથે જ થાય છે.
મતિજ્ઞાની મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને ગાણ સામાન્ય રૂપે જાણે છે અને ત્યારપછી પારદ્દ વિશેષ, વિશેષતર, સ્પષ્ટતર દેખે છે અર્થાત્ તેનો સાક્ષાત્કાર કરે છે. યથા-લોકનું સંસ્થાન પુરુષાકારે છે વગેરે સામાન્ય રૂપે જાણવું તે નાગ છે. તેથી વિશેષવિચારણા કરી લોકના સંસ્થાનનો મન દ્રારા સાક્ષાત્કાર કરવો તે પાસ છે. આ રીતે દરેક વિષયમાં નાણા અને પાસ શબ્દનો અર્થ સમજી શકાય છે.
ટીકાનુસાર મતિજ્ઞાની અવાય અને ધારણાની અપેક્ષાએ જાણે છે કારણ કે તે બંને જ્ઞાન સ્વરૂપ છે, તે અપેક્ષાએ મૂળપાઠમાં નાગ શબ્દ પ્રયોગ છે. અવગ્રહ અને ઈહાની અપેક્ષાએ દેખે છે, તે અપેક્ષાએ પાસ શબ્દપ્રયોગ છે. ક્ષેત્રથી શ્રુતજ્ઞાનજન્ય સંસ્કારથી લોકાલોકરૂપ સર્વક્ષેત્રને દેખે છે. કાલથી સર્વ કાલને અને ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવને જાણે છે.
સામાન્ય રીતે પાસ શબ્દથી મતિ શ્રુતજ્ઞાની અચક્ષુ કે ચક્ષુથી તે જાણેલા પદાર્થને દેખે છે, તેમ સમજાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૨) શ્રુતજ્ઞાનનો વિષય:- દ્રવ્યથી સંપૂર્ણ દસ પૂર્વધર આદિ શ્રુતકેવળી, શ્રુતજ્ઞાન દ્વારા ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને ઉપયોગપૂર્વક જાણે છે, અને દેખે છે. ક્ષેત્રથી ઉપયોગ યુક્ત શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના ક્ષેત્રભૂત સર્વ ક્ષેત્રને જાણે-દેખે છે. કાલથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વકાલને જાણે-દેખે છે. ભાવથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની ઔદયિકાદિ સમસ્ત ભાવોને અથવા પર્યાયોને જાણે છે. યદ્યપિ અભિલાપ્ય ભાવોનો અનંતમો ભાગ જ શ્રત દ્વારા પ્રતિપાદિત થાય છે તથાપિ પ્રસંગાનુપ્રસંગથી સર્વ અભિલાપ્ય ભાવો શ્રુતજ્ઞાનનો વિષય છે. તેથી તેની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની સર્વભાવોને ઉપયોગયુક્ત હોય ત્યારે જાણે છે અને દેખે છે', તેમ કહ્યું છે. (૩) અવધિજ્ઞાનનો વિષય દ્રવ્યથી - અવધિજ્ઞાની જઘન્ય તૈજસ અને ભાષા વર્ગણાના દ્રવ્યોને જાણે છે, ઉત્કૃષ્ટ બાદર અને સૂક્ષ્મ સર્વ પુદ્ગલ દ્રવ્યોને જાણે છે અને અવધિદર્શનથી દેખે છે. ક્ષેત્રથીઃ- અવધિજ્ઞાની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે અને ઉત્કૃષ્ટ લોક સંદેશ અસંખ્યાત ખંડ હોય તો તેને પણ જાણી-દેખી શકે છે. અર્થાત્ તે તે પ્રમાણના ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણે-દેખે છે. કારણ કે ક્ષેત્ર તો અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય નથી. કાલથી :- અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગને તથા ઉત્કૃષ્ટ અતીત-અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલને જાણે-દેખે છે અર્થાત્ તેટલા કાલ સુધીમાં રહેલા પદાર્થોની અવસ્થાઓને જાણે દેખે છે. કારણ કે કાલ પણ અરૂપી છે, તે અવધિજ્ઞાનનો વિષય નથી. ભાવથી - અવધિજ્ઞાની જઘન્ય અનંત ભાવોને અને ઉત્કૃષ્ટ અનંત ભાવોને જાણે-દેખે છે. તે અનંત દ્રવ્યોના કેટલાક ભાવોને જાણે છે પરંતુ પ્રત્યેક દ્રવ્યના અનંતભાવો(પર્યાયો)ને જાણતા દેખતા નથી. પ્રત્યેક દ્રવ્યના અનંત ભાવોને કેવળી જ જાણી શકે છે, છઘ0ો જાણી શકતા નથી. તેથી જ અવધિજ્ઞાની પ્રત્યેક દ્રવ્યના સંખ્યાત કે અસંખ્યાત ભાવોને(પર્યાયને જાણી શકે છે. તે ભાવો પણ સમસ્ત પર્યાયોના અનંતમાં ભાગરૂપ હોય છે, તેમ જાણવું. (૪) મન:પર્યવસાનનો વિષય :- મન:પર્યવજ્ઞાન સંજ્ઞી જીવોના મનના પર્યાયને જાણે છે. સંજ્ઞી જીવો કોઈ પણ વસ્તુનું ચિંતન કરે ત્યારે તે ચિંતનીય વસ્તુના આધારે તેની મનોવર્ગણા ભિન્ન ભિન્ન આકારે પરિણત થાય છે. મનરૂપે પરિણત થયેલા ભિન્ન ભિન્ન આકારોને મન:પર્યવજ્ઞાની સાક્ષાત્ જાણે છે અને આકારના આધારે ચિત્તનીય વસ્તુનો નિર્ણય તે મતિજ્ઞાન દ્વારા અનુમાન પ્રમાણથી કરે છે. જે રીતે કોઈ માનસશાસ્ત્રી વ્યક્તિનો ચહેરો જોઈને તેના મનોગત ભાવોને અનુમાનથી જાણે છે. તે જ રીતે મન:પર્યવજ્ઞાની પણ મનોગત આકૃતિઓને પ્રત્યક્ષ જોઈને, અનુમાનથી તેનો નિર્ણય કરે છે. આ રીતે મન:પર્યવજ્ઞાનીના નિર્ણયમાં મતિનો ઉપયોગ થાય છે. તે બુદ્ધિની સામાન્ય અને વિશિષ્ટતાના આધારે મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. જુમતિ મન:પર્યવજ્ઞાન અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન.
જુમતિ મનઃ૫ર્થવજ્ઞાન - ઋજુ એટલે સરલ, સીધુ કે સામાન્ય. મતિ એટલે બુદ્ધિ. જે મન:પર્યવજ્ઞાન સાથે પર્યાલોચના કરનાર બુદ્ધિ સામાન્ય છે, તેને ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહે છે. તે કોઈ પણ વિષયને સામાન્યરૂપે જાણે છે. યથા- આ વ્યક્તિ ઘટનું ચિંતન કરે છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન - વિપુલ એટલે વિશેષ અથવા વિશાળ. જે મન:પર્યવજ્ઞાન સાથે પર્યાલોચના
Page #179
--------------------------------------------------------------------------
________________
શતક–૮ઃ ઉદ્દેશક–૨
કરનાર બુદ્ધિ વિશિષ્ટ અથવા વિશાળ હોય તેને વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન કહે છે. તે જ્ઞાન કોઈ પણ વિષયને ઋજુમતિની અપેક્ષાએ વિશેષ પ્રકારે અને વિશુદ્ધરૂપે જાણે છે. યથા– આ વ્યક્તિ ઘટનું ચિંતન કરે છે તે સુવર્ણનો છે, અમુક ક્ષેત્રનો કે કાલનો છે વગેરે તેનો વિષય ચાર પ્રકારનો છે.
દ્રવ્યથી :– ઋજુમતિ અનંત અત્યંત મનોવર્ગણાના સ્કંધોને જાણે છે. વિપુલમતિ તે જ સ્કંધોને કંઈક અધિક વિશુદ્ધતર રૂપે જાણે છે.
ક્ષેત્રથી :– ઋજુમતિ મન:પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અધોદિશામાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન તલની નીચેના ક્ષુલ્લક પ્રતરોને, ઊર્ધ્વદિશામાં જ્યોતિષી દેવલોકના ઉપરિતન તલને તથા તિર્થંગદિશામાં અઢી અંગુલ ન્યૂન મનુષ્યક્ષેત્રને અર્થાત્ તે તે ક્ષેત્રમાં રહેલા પર્યાપ્ત સંક્ષી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે છે. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તે જ રીતે જાણે છે પરંતુ અઢી અંગુલ અધિક મનુષ્યક્ષેત્રમાં રહેલાં પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને વિશેષ પ્રકારે, વિશુદ્ધતરરૂપે અને સ્પષ્ટરૂપે જાણે દેખે છે.
કાલથી :— ૠજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અતીત-અનાગત કાલને જાણે દેખે છે. વિપુલમતિ તેટલા જ કાલને સ્પષ્ટરૂપે, નિર્મલતર જાણે દેખે છે. ભાવથી :– ૠજુમતિ સમસ્ત ભાવોના અનંતમા ભાગને જાણે-દેખે છે. વિપુલમતિ તેને જ વિશુદ્ધતર અને સ્પષ્ટતર જાણે દેખે છે.
(૫) કેવળજ્ઞાનનો વિષય :- કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવોને યુગપત્ જાણે દેખે છે. પાંચ જ્ઞાનનો વિષય ઃ—
દ્રવ્યથી
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
અપેક્ષાએ સર્વદ્રવ્યોને જાણે દી અનમાં ઉપયોગ
હોય તો સર્વ દ્રવ્યોને જાણે-દેખે
જૂથ અનંતરૂપી દ્રવ્યોને જાણે
ઉ. સર્વરૂપી દ્રવ્યોને જાણે
ક્ષેત્રથી
અપેક્ષાએ સર્વ ક્ષેત્રને જાણે-દેખે
ચુતમાં ઉપયોગ
હોય તો સર્વ ક્ષેત્રને જાણે-દેખે
જઘ અંગુલનો અસં
ભાગ
૧૧૧
ઉં. સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યો અને
અશોકમાં પણ શોક
જેટલા અસંખ્ય ખંડ હોય તો તેને જાણે
કાલથી
અપેક્ષાએ સર્વ કાલને જાણે-દેખે
અનમાં ઉપયોગ હોય તો સર્વે કાળને
જાણે-દેખે
જય. આવિનો અસંખ્યાતમો ભાગ ભૂત અને ભવિષ્યકાળ ઉ. અનંત ઉત્સ૰ અવ ભૂત અને ભવિષ્યકાળ
ભાવથી
અપેક્ષાએ સર્વ ભાવને જાણે દેખે
જૈનમાં ઉપયોગ હોય તો સર્વ ભાવને જાણે છે.
જ અને ઉ અનંતભાવોને જાણે
સર્વ ભાવોના અનંતમા ભાગને
જાણે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મન:પર્યવ જ્ઞાન
ઋજુમતિ
વિપુલમતિ
કેવળજ્ઞાન
અનંતા અનંત પ્રદેશી સ્કંધ
અનંતા અનંત પ્રદેશી સ્કંધને વિશુદ્ધતર જાણે
સર્વદ્રવ્યની સર્વ પર્યાયોને યુગપદ્ જાણે
જઘ અંગુલનો અસંખ્યા. ભાગ ઉ. મનુષ્ય ક્ષેત્રમાં
રહેલા પર્યા. સંજ્ઞી
પંચે. ના મનોગત
ભાવોને જાણે
ઋજુમતિથી અઢી અંગૂલ અધિક ક્ષેત્ર વિશુદ્ધતર જાણે
સર્વ ક્ષેત્રને યુગપત્ જાણે
પલ્યોપમના અસંખ્યા
ભાગ જેટલો ભૂત અને ભવિષ્ય કાલને જાણે
ઋજુમતિથી વિશુદ્ધતર જાણે
સર્વ કાલને યુગપત્ જાણે
શ્રી ભગવતી સૂત્ર–૩
અનંત ભાવોને,
સર્વ ભાવોના અનંતમાં ભાગને
જાણે
ૠજુમતિથી વિશુદ્ધતર જાણે
સર્વ ભાવને યુગપત્
જાણે
ત્રણ અજ્ઞાનનો વિષય ઃ– મતિ અજ્ઞાની મિથ્યાદર્શન યુક્ત અવગ્રહાદિ દ્વારા તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ દ્વારા ગૃહીત દ્રવ્યોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જાણે-દેખે છે, આ રીતે શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાન દ્વારા ગૃહીત દ્રવ્યોને જાણે-દેખે છે અને વિભગજ્ઞાની વિભંગજ્ઞાન દ્વારા ગૃહીત દ્રવ્યોને જાણે અને અવધિદર્શન દ્વારા દેખે છે.
(૧૭) સ્થિતિ દ્વાર :
१०६ णाणी णं भंते ! णाणी त्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! णाणी दुविहे पण्णत्ते, तं जहा- साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं साइरेगाइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાની ‘જ્ઞાની’ રૂપે કેટલો કાલ રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે— સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત.
તેમાં જે સાદિ સપર્યવસિત(સાન્ત) છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમથી કંઈક અધિક કાલ પર્યંત જ્ઞાનીરૂપે રહે છે.
१०७ आभिणिबोहियणाणी णं भंते ! आभिणिबोहिय णाणी त्ति कालओ केवच्चिरं હોફ ?
गोयमा ! णाणी, आभिणिबोहियणाणी जाव केवलणाणी; अण्णाणी, मझ
Page #181
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૧૩ |
अण्णाणी, सुयअण्णाणी, विभंगणाणी;एएसिं दसण्ह वि संचिट्ठणा जहा कायट्ठिईए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની આભિનિબોધિકજ્ઞાની રૂપે કેટલો કાલ રહે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાની, આભિનિબોધિકશાની વાવ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની, આ દશેયની કાયસ્થિતિ (સંસ્થિતિ) પ્રજ્ઞાપના સૂત્રના અઢારમાં કાયસ્થિતિપદ અનુસાર જાણવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સત્તરમાં કાલ' દ્વાર અંતર્ગત જ્ઞાની-અજ્ઞાનીઓના સ્થિતિકાલનું અતિદેશપૂર્વક નિરૂપણ છે. જ્ઞાનીનો અવસ્થિતિ કાલ :- જ્ઞાનીના બે પ્રકાર કહ્યા છે સાદિ અપર્યવસિત (અનંત) અને સાદિ સપર્યવસિત[સાંત]. (૧) સાદિ-અપર્યવસિત – જેમાં આદિ છે પરંતુ અંત નથી. કેવળજ્ઞાન સાદિ અનંત છે કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સમયે તેની આદિ થાય છે પરંતુ તે ક્ષાયિક જ્ઞાન હોવાથી તેનો અંત થતો નથી. (૨) સાદિ સપર્યવસિત જેમાં આદિ અને અંત બંને હોય છે. પ્રથમના ચાર ક્ષાયોપથમિક જ્ઞાન સાદિ સપર્યવસિત-સાત હોય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ સમયે તેની આદિ થાય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે તે જ્ઞાનનો સમાવેશ કેવળજ્ઞાનમાં થઈ જતો હોવાથી તેનો અંત થાય છે. જ્ઞાન-અજ્ઞાનની સ્થિતિ :
ક્રમ
જ્ઞાન-અજ્ઞાન
જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ
મતિ-શ્રુતજ્ઞાન
અવધિ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
કેવળજ્ઞાન મતિ-શ્રુત અજ્ઞાન
અંતર્મુહૂર્ત એક સમય એક સમય સાદિ અનંત અંતર્મુહૂર્ત
સાગરોપમ ઝાઝેરી ૬ સાગરોપમ ઝાઝેરી દેશોન પૂર્વકોટિ વર્ષ
(૧) અનાદિ અનંત (અભવ્યની અપેક્ષાએ) (૨) અનાદિ સાંત(ભવ્યની અપેક્ષાએ) (૩) સાદિ સાંત(પડિવાઈ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ) ૩૩ સાગરોપમ ઝાઝેરી
વિર્ભાગજ્ઞાન
એક સમય
|
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ - યથા– કોઈ વિર્ભાગજ્ઞાનીને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે, તત્પશ્ચાતુ બીજા સમયે જો તે અવધિજ્ઞાનથી શ્ચત થઈ જાય, મૃત્યુ પામીને મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થાય તો અવધિજ્ઞાનની સ્થિતિ એક સમયની ઘટી શકે છે.
મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દ૬ સાગરોપમ ઝાઝેરી છે, યથા- કોઈ જીવ બે વાર વિજયાદિ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય અથવા ત્રણ વાર અમ્રુત દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો ૬૦ સાગરોપમ થાય અને જે અધિકતા કહી છે તે વચ્ચેના મનુષ્ય ભવની સ્થિતિની અપેક્ષાએ જાણવી.
મન:પર્યવજ્ઞાનની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ– મન:પર્યવજ્ઞાનની સ્થિતિ પણ જઘન્ય એક સમયની છે, તેનું કારણ એ છે કે અપ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિત કોઈ સંયમી મુનિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને બીજા જ સમયે નષ્ટ થઈ જાય કે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તેની એક સમયની જઘન્ય સ્થિતિ ઘટી શકે છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે, કારણ કે કોઈ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આઠ વર્ષે ચારિત્ર અંગીકાર કરે, ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને માવજીવન રહે, તો તેનો ઉત્કૃષ્ટ કાલ કિંચિત ન્યૂન પૂર્વકોટિ વર્ષ થાય છે.
અજ્ઞાનીની સ્થિતિકાલ :- મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની તે બંનેના સ્થિતિકાલની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે- (૧) અનાદિ અપર્યવસિત-અનંત અભવ્યોને હોય છે. (૨) અનાદિ સપર્યવસિત-સાંત ભવ્ય જીવોને હોય છે. (૩) સાદિ સપર્યવસિત સમ્યગુદષ્ટિથી પતિત જીવોને હોય છે. તેમાંથી જે સાદિ સાંત છે તેનો જઘન્ય સ્થિતિકાલ અંતમુહૂર્તનો છે, કારણ કે કોઈ જીવ સમ્યગુદર્શનથી પતિત થઈને અંતઃમુહૂર્ત પશ્ચાત્ પુનઃ સમ્યગ્ દર્શન પ્રાપ્ત કરી લે, તો તેના મતિ-શ્રુત અજ્ઞાનની સ્થિતિ અંતમુહૂર્તની ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિકાલ-અનંતકાલનો છે કારણ કે કોઈ જીવ સમ્યગદર્શનથી પતિત થઈને વનસ્પતિમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત કરીને, પુનઃ સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે. તેથી તેનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ અનંતકાલનો છે.
વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની છે, કારણ કે તે જ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા જ સમયે વિનષ્ટ થાય અથવા તે જીવ મૃત્યુ પામે તો વિર્ભાગજ્ઞાનની સ્થિતિ એક સમયની થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત્ જૂન પૂર્વકોટિ અધિક ૩૩ સાગરોપમની છે. કારણ કે કોઈ મનુષ્ય કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી વિર્ભાગજ્ઞાની રહીને, સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો તે અપેક્ષાએ આ કથન છે. સાતમી નરકનો નારકી વિર્ભાગજ્ઞાન લઈને નીકળતો નથી. તેથી વિર્ભાગજ્ઞાનની સ્થિતિ અધિક થતી નથી.
(૧૮) અંતર દ્વાર:१०८ अंतरं सव्वं जहा जीवाभिगमे ।
આ સર્વ(દસ)નું અંતર જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ.
Page #183
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૧૫]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢારમાં અંતરદ્વાર અંતર્ગત જ્ઞાન-અજ્ઞાનના અંતરકાલનું સંક્ષિપ્ત નિરૂપણ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનો પરસ્પર અંતરકાલ :- એક વાર જ્ઞાન અથવા અજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય અને ફરી તે જ્ઞાન ઉત્પન્ન થાય, તે બંનેની વચ્ચેના કાલને અંતરકાલ કહે છે. અહીં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના અંતરને માટે જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે.
આભિનિબોધિજ્ઞાનનું અંતર જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ કિંચિત જૂન અર્ધ પુગલ પરાવર્તનકાલનું છે, કોઈ જીવ સમકિતનું વમન કરીને નિગોદમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરે, ઉત્કૃષ્ટ અર્ધપુગલ પરાવર્તન કાલ પછી તે સમકિત પામે, તો તે અંતર ઘટી શકે છે. શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના વિષયમાં પણ તેમજ સમજી લેવું જોઈએ. કેવળજ્ઞાનનું અંતર નથી.
મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૬૬ સાગરોપમનું છે. કોઈ જીવને મતિ-શ્રુત અજ્ઞાન નાશ પામી મતિ-શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય અને તેની સ્થિતિ અનુસાર છ સાગરોપમ રહે, ત્યાર પછી તે જીવ મતિ-શ્રુત અજ્ઞાનને પ્રાપ્ત થાય છે. તેથી મતિ-શ્રુત અજ્ઞાનનું ઉત્કૃષ્ટ અંતર ૬ સાગરોપમનું થાય છે. વિર્ભાગજ્ઞાનનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ (વનસ્પતિકાલ પ્રમાણ) છે. જ્ઞાન-અજ્ઞાનનું અંતર :શાન-અજ્ઞાન | જઘન્ય |
ઉત્કૃષ્ટ
|
અર્ધ પુગલ પરાવર્તન
ચાર જ્ઞાન કેવળજ્ઞાન મતિ-શ્રુત અજ્ઞાન વિર્ભાગજ્ઞાન
અંતર્મુહૂર્ત અંતર નથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
દ સાગરોપમ ઝાઝેરું અનંતકાલ(અર્ધ પુલ પરાવર્તન)
(૧૯) અલ્પબદુત્વ:१०९ अप्पाबहुगाणि तिण्णि जहा बहुवत्तव्वयाए ।
આ સર્વનું અલ્પબદુત્વ(પ્રજ્ઞાપના સૂત્રના તૃતીય) “બહુવક્તવ્યતા” પદ અનુસાર જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અતિદેશપૂર્વક જ્ઞાની-અજ્ઞાનીના અલ્પબદુત્વનું કથન છે. પાંચ જ્ઞાનીનું અલ્પબદુત્વ – પ્રસ્તુતમાં અલ્પબદુત્વ માટે પ્રજ્ઞાપના સૂત્રનો અતિદેશ કર્યો છે. તેમાં
Page #184
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, કારણ કે મન:પર્યવજ્ઞાન ઋદ્ધિ પ્રાપ્ત સંયતોને જ થઈ શકે છે, તે સર્વથી થોડા હોય છે. તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, કારણ કે તે ચારે ગતિઓમાં હોય છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, કારણ કે અવધિજ્ઞાન રહિત કેટલાક પંચેન્દ્રિય અને કેટલાક વિકલેન્દ્રિય જીવો આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, તે બંને જ્ઞાનનું સાહચર્ય છે તેથી પરસ્પર તુલ્ય છે. તેનાથી કેવળજ્ઞાની જીવો અનંતગુણા છે કારણ કે સિદ્ધો અનંત છે.
અજ્ઞાની અલ્પબહત્વ - ત્રણ અજ્ઞાન યુક્ત જીવોમાં સર્વથી થોડા વિભંગજ્ઞાની છે, કારણ કે વિભંગ જ્ઞાન પંચેન્દ્રિય જીવોમાં જ હોય છે. તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની બંને પરસ્પર તુલ્ય અને અનંતગુણા છે કારણ કે એકેન્દ્રિયમાં પણ મતિ-શ્રુત અજ્ઞાન હોય છે અને તે જીવો અનંત છે. તે પરસ્પર તુલ્ય છે કારણ કે તે બંને અજ્ઞાનનું સાહચર્ય છે.
જ્ઞાની અને અશાની જીવોનું પરસ્પર સમ્મિલિત અલ્પબદ્ધત્વ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણા, તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક તથા પરસ્પર તુલ્ય, તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણા, કારણ કે સમ્યગ્દષ્ટિ દેવ-નારકો કરતાં મિથ્યાષ્ટિ દેવ-નારકો અસંખ્યાતગુણા છે, તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા છે કારણ કે એકેન્દ્રિય જીવોને છોડીને શેષ સર્વ જીવોથી સિદ્ધો અનંતગુણા છે, તેનાથી મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની અનંતગુણા છે અને તે પરસ્પર તુલ્ય છે કારણ કે સાધારણ વનસ્પતિકાયિક જીવો પણ મતિ-શ્રુત અજ્ઞાની છે અને તે સિદ્ધથી અનંતગુણા છે.
(૨૦) પર્યાય દ્વાર - ११० केवइया णं भंते ! आभिणिबोहियणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता आभिणिबोहियणाणपज्जवा पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આભિનિબોધિક જ્ઞાનના કેટલા પર્યાય છે? ઉત્તર- હે ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યાય છે. १११ केवइया णं भंते ! सुयणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! एवं चेव, एवं जाव केवलणाणस्स । एवं मइअण्णाणस्स सुयअण्णाणस्स य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શ્રુતજ્ઞાનના કેટલા પર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ ! શ્રુતજ્ઞાનના પણ અનંત પર્યાય છે, તે જ રીતે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનના અનંત પર્યાય છે. તે જ રીતે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના પણ અનંત પર્યાય છે. ११२ केवइया णं भंते ! विभंगणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता विभगणाण- पज्जवा पण्णत्ता ।
Page #185
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-२
| ११७ ।
भावार्थ :- प्रश्र- भगवन् ! विमानना 24॥ पर्याय छ ? उत्तर- गौतम ! विमानना અનંત પર્યાય છે. ११३ एएसि णं भंते ! आभिणिबोहिय-णाणपज्जवाणं, सुयणाण-पज्जवाणं, ओहिणाण-पज्जवाणं, मणपज्जवणाण-पज्जवाणं, केवलणाण-पज्जवाणं य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा मणपज्जवणाणपज्जवा, ओहिणाणपज्जवा अणंतगुणा, सुयणाणपज्जवा अणंतगुणा, आभिणिबोहियणाणपज्जवा अणंतगुणा, केवल-णाणपज्जवा अणतगुणा । भावार्थ:- प्रश- भगवन् ! आमिनिमोधिशान, श्रुतान, अधिशान, मन:पर्यवसान अने કેવળજ્ઞાન, આ પાંચેય જ્ઞાનના પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાનના પર્યાય અનંતગુણા છે અને તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે. ११४ एएसि णं भंते ! मइअण्णाण-पज्जवाणं सुयअण्णाण-पज्जवाणं विभंगणाण-पज्जवाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा
गोयमा ! सव्वत्थोवा विभंगणाण-पज्जवा, सुयअण्णाण-पज्जवा अणंतगुणा, मइअण्णाण-पज्जवा अणंतगुणा । भावार्थ:-श्र- भगवन् ! भति सशान, श्रुत मशान सने विभंगशान, मात्रय मशानना પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા વિભંગજ્ઞાનના પર્યાય છે, તેનાથી શ્રુત અજ્ઞાનના પર્યાય ધાણા છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે.
एएसिणं भंते ! आभिणिबोहियणाण-पज्जवाणं, जाव केवलणाण-पज्जवाणं, मइअण्णाण-पज्जवाणंसुयअण्णाण-पज्जवाणं,विभंगणाण-पज्जवाणंयकयरेकयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा मणपज्जवणाण-पज्जवा, विभंगणाण-पज्जवा अणंतगुणा,
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ओहिणाण-पज्जवा अणंतगुणा, सुयअण्णाण-पज्जवा अणंतगुणा, सुयणाण-पज्जवा विसेसाहिया, मइअण्णाण-पज्जवा अणंतगुणा, आभिणिबोहियणाण-पज्जवा विसेसाहिया, केवलणाण-पज्जवा अणंतगुणा ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનના પર્યાય યાવતુ કેવળજ્ઞાનના પર્યાય તથા મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાય આ આઠેયમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી શ્રુત અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી શ્રુત જ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે તેનાથી આભિનિબોધિકજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે અને તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વીસમા દ્વારની અંતર્ગત જ્ઞાન-અજ્ઞાનના પર્યાય તથા તેના અલ્પબદુત્વની પ્રરૂપણા કરી છે.
પwવા(પર્યાય) :- વ: વિષય | આભિનિબોધિક આદિ જ્ઞાનની ભિન્ન-ભિન્ન અવસ્થાઓના વિશેષ ભેદને 'પર્યાય' કહે છે. અળતા પwવા :- અનંત પર્યાય. (૧) ક્ષયોપશમની વિચિત્રતાથી મતિજ્ઞાન આદિ ચારે ય છાઘસ્થિક જ્ઞાનની અનંત અવસ્થાઓ થાય છે. (૨) મતિજ્ઞાન આદિના વિષયભૂત પદાર્થ અનંત છે. (૩) કેવળજ્ઞાન દ્વારા મતિજ્ઞાન આદિના અનંત અંશ થાય છે. મતિજ્ઞાન આદિના આ અનંત અંશ જ તેના અનંત પર્યાયો છે.
કેવળજ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પણ અનંત હોવાથી તેના પણ અનંત-અનંત પર્યાયો છે.
પર્યાયોનું અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, કારણ કે તેનો વિષય કેવળ મનના પર્યાયો જ છે. તેનાથી અવધિ જ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્ય છે અને તે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણો છે. તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય રૂપી-અરૂપી બંને પ્રકારના દ્રવ્ય છે, તે અનંતગુણા છે. તેનાથી આભિનિબોધિક જ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય અભિલાખ-અનભિલાપ્ય બંને પદાર્થો છે. તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતણા છે, કારણ કે તેનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે.
આ જ રીતે ત્રણે અજ્ઞાનના પર્યાયોની સમીક્ષા કરી લેવી જોઈએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૧૧૯ ]
જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોન સમ્મિલિત અલ્પબહત્વ - સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંતગુણા છે કારણ કે વિર્ભાગજ્ઞાનનો વિષય નવમી ગ્રેવેયકથી લઈને નીચે સાતમી નરક સુધી છે અને અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં રહેલા કેટલાક રૂપી દ્રવ્યો અને તેની કેટલીક પર્યાયો છે અને તે મન:પર્યવજ્ઞાનના વિષયથી અનંતગુણો છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય સમસ્ત રૂપી દ્રવ્ય અને તેની અસંખ્ય પર્યાય છે, તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય સર્વ રૂપી-અરૂપી દ્રવ્ય અને પર્યાય છે, તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે કારણ કે શ્રુતઅજ્ઞાનને અગોચર કેટલાક પદાર્થોને શ્રુતજ્ઞાન જાણે છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતણા છે કારણ કે તેનો વિષય અનભિલાપ્ય વસ્તુ પણ છે, તેનાથી મતિજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, કારણ કે મતિ અજ્ઞાનને અગોચર કેટલાક પદાર્થોને મતિજ્ઞાન જાણે છે, તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે કારણ કે તે સર્વક્ષેત્રના અને સર્વકાલના સમસ્ત દ્રવ્યો અને તેની સમસ્ત પર્યાયોને જાણે છે.
છે શતક-૮/ર સંપૂર્ણ .
Page #188
--------------------------------------------------------------------------
________________
*
★
★
*
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૮ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં વૃક્ષના ત્રણ પ્રકાર, આત્માની અછેદ્યતાદિ તેમજ રત્નપ્રભા પૃથ્વીમાં ચરમત્વઅચરમત્વ આદિ વિષયોનું પ્રતિપાદન છે.
વૃક્ષના ત્રણ પ્રકાર છે. સંખ્યાત જીવિક, અસંખ્યાત જીવિક અને અનંત જીવિક. (૧) જેમાં સંખ્યાતા જીવ છે તે તાડવૃક્ષ, નાળિયેર આદિ સંખ્યાત જીવિક છે. (૨) જેમાં અસંખ્યાત જીવ છે તેના બે ભેદ છે. એકાસ્થિક અને બહુબીજક. એકાસ્થિક– જેમાં એક બીજવાળા ફળ હોય તે જેમકે– લીંબડો, આંબો, જાંબુ વગેરે. બહુ બીજક– જેમાં બહુ બીજવાળા ફળ હોય તે વડ, પીપળો, ઉંબરો (૩) અનંતજીવિક— જેમાં અનંત જીવ હોય તે બટેટા, મૂળા, આદુ આદિ.
અહીં સંખ્યાત, અસંખ્યાત અને અનંતજીવિક વૃક્ષોનું કથન છે, તે તેની કોઈ અવસ્થા અથવા તેના ફળની અપેક્ષાએ સમજવું. અન્યથા પ્રત્યેક વૃક્ષમાં તેની કૂંપળ આદિમાં અસંખ્યાત કે અનંત જીવ પણ હોઈ શકે છે.
કોઈ પણ જીવના અંગોપાંગનું છેદન થાય, તે અવયવ શરીરથી છૂટા પડી જાય, ત્યારે કેટલાક સમય સુધી બંને વિભાગની વચ્ચે પણ આત્મપ્રદેશો સંલગ્ન રહે છે પરંતુ તે આત્મપ્રદેશોને શસ્ત્ર, અગ્નિ, જલ આદિ અંશ માત્ર પણ બાધા પીડા પહોંચાડી શકતા નથી.
રત્નપ્રભા આદિ આઠ પૃથ્વી કોઈક અપેક્ષાએ ચરમ કે અચરમ આદિ નથી પરંતુ કોઈક અપેક્ષાએ તેમાં ચરમ કે અચરમપણું આદિ સંભવિત છે.
܀܀܀܀܀
Page #189
--------------------------------------------------------------------------
________________
शत-८ : उद्देश5-3
88
R
शत-८ : Gद्देशS-3
વૃક્ષ
भावार्थ :
૧૨૧
वृक्षना प्रकार :
१ कइविहा णं भंते ! रुक्खा पण्णत्ता ? गोयमा ! तिविहा रुक्खा पण्णत्ता, तं जहा- संखेज्ज-जीविया, असंखेज्ज- जीविया, अनंत-जीविया । भावार्थ :- प्रश्न - हे भगवन् ! वृक्षना डेटा प्रकार छे ? उत्तर - हे गौतम! वृक्ष त्र प्रहार छे, ते खा प्रमाणे छे - ( १ ) संख्यात कवि (२) असंख्यात कवि (3) अनंत कवि.
RR
२ से किं तं संखेज्जजीविया ?
संखेज्जजीविया अणेगविहा पण्णत्ता, तं जहा - ताले, तमाले, तक्कलि, तलि, एवं जहा पण्णवणाए जाव णालिएरी । जे यावण्णे तहप्पगारा । से तं संखेज्ज-जीविया ।
• प्रश्न - हे भगवन् ! संख्यात कवि वृक्ष झ्या झ्या छे ?
उत्तर- हे गौतम! संख्यात कवि वृक्षना अनेड प्रहार छे. यथा - ताड (तास), तभास, तडुडुसि, तेतसि ઇત્યાદિ. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યા અનુસાર નાળિયેર પર્યંતના સંખ્યાત જીવિકવૃક્ષ જાણવા. તે સિવાય અન્ય તેવા પ્રકારના વૃક્ષ વિશેષને સંખ્યાત જીવવાળા જાણવા. આ સંખ્યાત જીવવાળા વૃક્ષોનું વર્ણન છે. ३ से किं तं असंखेज्जजीविया ? असंखेज्जजीविया दुविहा पण्णत्ता, तं जहा - एगट्ठिया य बहुबीयगा य ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! असंख्यात कवि वृक्ष झ्या झ्या छे ? उत्तर - हे गौतम ! असंख्यात જીવિક વૃક્ષના . जे प्रकार छे. यथा - (1) भेडास्थि (खेड गोहली-खेड जीरवाणा) (२) जडु जीवाना. ४ से किं तं एगट्ठिया ?
गट्टिया अगविहा पण्णत्ता, तं जहा- बिंब-जंबु एवं जहा पण्णवणाए जाव फला बहुबीयगा । से त्तं बहुबीयगा । से तं असंखेज्जजीविया ।
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
શ્રી ભગવતી સત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકાસ્થિક વૃક્ષો કયા-કયા છે?
- ઉત્તર- હે ગૌતમ! એકાસ્થિક(એક ગોઠલી-બીજવાળા) વૃક્ષોના અનેક પ્રકાર છે, જેમ કે લીંબડો, આંબો, જાંબુ વગેરે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યા અનુસાર બહુબીજવાળા ફળો સુધી કહેવું જોઈએ. આ રીતે આ બહુબીજકોનું વર્ણન થયું અને અસંખ્યાત જીવિક વૃક્ષોનું વર્ણન પણ પૂર્ણ થયું. [५ से किं तं अणंतजीविया ?
अणंतजीविया अणेगविहा पण्णत्ता, तं जहा- आलुए, मूलए, सिंगबेरेएवं जहा सत्तमसए जावसिउंढी मुसुंढी जे यावण्णे तहप्पगारा । सेत्तं अणंत-जीविया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંત જીવિક વૃક્ષો કયા-કયા છે?
ઉત્તર– હે ગૌતમ ! અનંત જીવિક વૃક્ષોના અનેક પ્રકાર છે, જેમ કે– બટેટા, મૂળા, આદુ આદિ. આ રીતે શતક-૭/૩માં કહ્યા અનુસાર ‘સિઉંઢી, મુસુંઢી' સુધી જાણવું જોઈએ. તેમજ અન્ય પણ તે પ્રકારના વૃક્ષોને અનંત જીવિક જાણવા. આ અનંત જીવિક વૃક્ષોનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારના વૃક્ષોનો પરિચય આપ્યો છે. સંખ્યાત જીવિક વૃક્ષ - જેમાં સંખ્યાત જીવ હોય તેને સખ્યાત જીવિક વૃક્ષ કહે છે. યથા
ताले तमाले तेतलि, साले य सारकल्लाणे । सरले जायइ केयइ, कदली तइ चम्मरुक्खे य ॥१॥ भुयरुक्खे हिंगुरुक्खे य, लवंगरुक्खे य होइ बोधव्वे ।
પૂથની ઉજૂરી, વોશબ્બા પારિત ય રા પ્રશા.પદ-૧ અર્થ- તાડ, તમાલ, તેતલિ(આમલી), સાલ, સારકલ્યાણ, સરલ, જાઈ, કેતકી, કદલી (કેળ) તથા ચર્મ વૃક્ષ, બુર્જ વૃક્ષ, હિંગુવૃક્ષ અને લવિંગવૃક્ષ, સોપારી, ખજૂર અને નાળિયેરીના વૃક્ષ સંખ્યાત જીવિક છે. અસંખ્યાત છવિક વૃક્ષ:- જેમાં અસંખ્યાત જીવ હોય તેને અસંખ્યાતજીવિક કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એકાસ્થિક અને અનેકાસ્થિક વૃક્ષોના કેટલાક નામો આપ્યા છે, તે આ પ્રમાણે છે–
णिबंब जंबु कोसंब, साल अंकोल्ल पीलु सलू य । सल्लइ मोयइ मालुय, बउल पलासे करंजे य ॥१॥ अत्थिय तेंदु कविटे, अंबाडग माउलुंग बिल्ले य । આમલન પણ લાહિર, આલ્વે ૩૨ વડે ય | પ્રજ્ઞા, પદ-૧
Page #191
--------------------------------------------------------------------------
________________
शत-८ : उद्देश5-3
૧૨૩
अर्थ – सीजडो, खांजो, भंजु, असभ्य, सास, अंडोल, पीलु, सब्लूड, सब्सडी, मोहडी, भालुड, जडुस, પલાશ અને કરંજ ઇત્યાદિ ફળ એકાસ્થિક જાણવા જોઈએ.
षडुजी इंजोना नाम :- अस्थि, तिहुड, विष्ट, आम्रात, भातुलुंग - जिभेरा, जिल्ला, खांसी, ईएस, छाडभ, अश्वत्थ, उहुम्जर खने वड, खा जहुजीड इज छे.
प्रज्ञापना सूत्रमां ऽधुं छे } एएसिं मूला वि असंखेज्जजीविया, कंदावि, खंधावि, तयावि, सालावि, पवालावि, पत्ता पत्तेय-जीविया, पुप्फा अणेगजीविया फला बहुबीयगा । पूर्वोत वृक्षोना भूण पए। असंख्य कविङ छे. ६, स्छ, त्वया (छाल), शाजा, प्रवास (नवा प्रेमण पत्र) पए। असंख्य कवी छे. पान प्रत्ये कवि छे. डूस अने लविङ छे, इन पडुजीरवाणा छे. અનંતજીવિક :– જેમાં અનંત જીવ હોય તેને અનંતજીવિક વૃક્ષ કહે છે. શતક-૭/૩માં તેના નામોનું કથન छे. जटेटा, भूजा, खहु आहि अनंत लविङ छे.
આત્મપ્રદેશોને શસ્ત્રાદિની અસર ઃ
६ अह भंते ! कुम्मे, कुम्मावलिया, गोहा, गोहावलिया, गोणा, गोणावलिया, मणुस्से, मणुस्सावलिया, महिसे, महिसावलिया एएसि णं दुहा वा तिहा संखेज्जहा वा छिण्णाणं जे अंतरा ते वि णं तेहिं जीवपएसेहिं फुडा ?
गोयमा ! हंता फुडा ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! डायजा, डायजामोनी श्रेशी, गोधो (वाछरडो), गोधाखनी पंडित, गाय, गायोनी पंडित, मनुष्य, मनुष्योनी पंडित, भैंस, भेंसोनी पंडित, आा सर्वनामे, त्रा अथवा સંખ્યાત ખંડ(ટુકડા) થાય તો તેની વચ્ચેનો ભાગ શું જીવ પ્રદેશોથી સૃષ્ટ(વ્યાપ્ત) હોય છે ?
उत्तर- डा, गौतम ! ते (वय्येनो भाग कवप्रदेशोथी) स्पृष्ट होय छे.
७ पुरिसे णं भंते ! अंतरे हत्थेण वा पाएण वा अंगुलियाए वा सलागाए वा कट्ठेण वा किलिंचेण वा, आमुसमाणे वा संमुसमाणे वा आलिहमाणे वा विलिहमाणे वा अण्णयरेण वा तिक्खेणं सत्थजाएणं आछिंदमाणे वा विछिंदमाणे वा अगणिकाएणं वा समोडहमाणे तेसिं जीवपएसाणं किंचि आबाहं वा विबाहं वा उप्पाएइ, छविच्छेयं वा करेइ ?
गोयमा ! णो इणट्टे समट्ठे, णो खलु तत्थ सत्थं कमइ ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! डोई पुरुष ते डायमा आहिना भंडोना मध्यना भागने हाथथी,
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પગથી, આંગળીથી, સળીથી, કાષ્ઠથી અથવા લાકડીના નાના ટુકડાથી થોડો સ્પર્શ કરે, વિશેષ સ્પર્શ કરે, થોડું ઘસે અથવા વિશેષ ઘસે અથવા કોઈ તીક્ષ્ણ શસ્ત્ર સમૂહથી થોડું છેદે અથવા વિશેષ છેદે અથવા અગ્નિકાયથી તેને બાળે, તો તે શું જીવપ્રદેશોને અલ્પ કે અધિક બાધા-પીડા ઉત્પન્ન કરી શકે છે? અથવા તેના કોઈ પણ અવયવને છેદી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. તે અલ્પ પણ પીડા પહોંચાડી શકતા નથી કે અંગભંગ કરી શકતા નથી કારણ કે તે જીવપ્રદેશો પર શસ્ત્ર આદિની અસર થતી નથી. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક શરીર રહિત આત્મપ્રદેશોને શસ્ત્રની અસર થાય છે કે નહીં ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
કોઈ પણ જીવના શરીરના કોઈ અવયવો કપાય જાય કે તેના ટુકડે ટુકડા થઈ જાય તો પણ બે ટુકડાની વચ્ચેનો ભાગ કેટલાક સમય સુધી આત્મપ્રદેશોથી સ્પષ્ટ હોય છે. તે આત્મપ્રદેશો તૈજસ, કાર્પણ શરીરયુક્ત હોય છે. તેને કોઈ પણ શસ્ત્ર છેદન, ભેદન કેદહન કરી શકતું નથી. કારણ કે તૈજસ-કાર્પણ શરીર પૌગલિક હોવા છતાં સુક્ષ્મ છે. તેથી તેના પર શસ્ત્રની ગતિ થતી નથી અને કોઈપણ શસ્ત્ર તેને પીડા પહોંચાડી શકતા નથી. રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં ચરમત્વ-અચરમc:|८ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ पुढवीओ पण्णत्ताओ, तं जहा- रयणप्पभा जाव अहेसत्तमा, इसीपब्भारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ આઠ છે, તે આ પ્રમાણે છે– રત્નપ્રભા પૃથ્વીથી અધઃસપ્તમા(તમસ્તમા) પૃથ્વી અને ઈષપ્રાગભારા (સિદ્ધશિલા) | ९ इमाणं भंते ! रयणप्पभापुढवी किं चरिमा अचरिमा? गोयमा ! चरिमपदं णिरवसेसं भाणियव्वं । जाव वेमाणिया णं भंते ! फासचरिमेणं किं चरिमा, अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि ॥ सेवं भंते ! सेवं भंते॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વી ચરમ- અંતિમ છે અથવા અચરમ– મધ્યવર્તી છે? ઉત્તર- હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રના દસમા ચરમ પદ પ્રમાણે સંપૂર્ણ કથન કરવું યાવત્ હે ભગવન્! વૈમાનિદેવ સ્પર્શચરમથી શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ ! તે ચરમ પણ છે અને અચરમ પણ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠ પૃથ્વીઓનું અને રત્નપ્રભાદિ પૃથ્વીઓના ચરમત-અચરત્વનું નિરૂપણ કર્યું છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક ૩
ચરમ-અચરમ :– ચરમનો અર્થ અહીં અંતિમ, પ્રાન્ત અથવા પર્યંતવર્તી છે. આ અન્તવર્તિત્વ અન્ય દ્રવ્યોની અપેક્ષાએ સમજવું જોઈએ, જેમ કે પૂર્વશરીરની અપેક્ષાએ ચરમ શરીર કહેવાય છે.
૧૨૫
અચરમનો અર્થ છે અપ્રાન્ત અર્થાત્ મધ્યવર્તી. આ શબ્દપ્રયોગ પણ સાપેક્ષ છે. યથા– અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ અચરમ છે અથવા અંતિમ શરીરની અપેક્ષાએ આ મધ્ય શરીર છે.
સંપૂર્ણ ॥
|| શતક-૮/૩
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૨૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૮ : ઉદ્દેશક-૪ |
ક્રિયા
ક્રિયાઓ અને તેના ભેદ પ્રભેદ:| १ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ?
गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया, अहिगरणिया पाओसिया, पारियावणिया, पाणाइवायकिरिया । एवं किरियापदं णिरवसेसं भाणियव्वं जाव सव्व थोवाओ मिच्छादंसणवत्तियाओ किरियाओ, अप्पच्चक्खाणकिरियाओ विसेसाहियाओ, परिग्गहियाओ किरियाओ विसेसाहियाओ, आरंभियाओ किरियाओ विसेसाहियाओ, मायावत्तियाओ किरियाओ विसेसाहियाओ ॥ सेवं भते ! सेवं भते॥ ભાવાર્થ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું
પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી (૨) અધિકરણિકી (૩) પ્રાàષિકી (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી.
અહીં પ્રજ્ઞાપના સુત્રનું બાવીસમું ક્રિયાપદ સંપૂર્ણ કહેવું જોઈએ યાવત સર્વથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક, તેનાથી પારિગ્રહિક ક્રિયા વિશેષાધિક, તેનાથી આરંભિયા વિશેષાધિક, તેનાથી માયા પ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે, ત્યાં સુધી કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ક્રિયા સંબંધી સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન માટે પ્રજ્ઞાપના સૂત્રના નિર્દેશ છે.
કિયા-કર્મબંધના કારણભૂત ચેષ્ટા-પ્રવૃત્તિને ક્રિયા કહે છે. કાયિકી આદિ ક્રિયાઓનાં સ્વરૂપ માટે જુઓ– ગુરુપ્રાણ આગમ બત્રીસીના શ્રી ઠાણાંગ સૂત્ર સ્થા. ૨, ઉર્દૂ. ૧, પૃષ્ટ ૪૧.
Page #195
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૪
અલ્પબહુત્વનો આશય :- સર્વથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે કારણ કે તે મિથ્યાત્વી જીવને જ હોય છે, તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી અને અવિરતી સમ્યગ્દષ્ટિને લાગે છે, તેથી પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ અને દેશવિરતિને લાગે છે. તેનાથી આરંભિયા ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત સંપતિને લાગે છે. તેનાથી માયાપ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ, દેશ વિરતિ, પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત આદિ સકષાયી સર્વ જીવોને લાગે છે.
|| શતક-૮/૪ સંપૂર્ણ ॥
૧૨૭
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-પ
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદેશકમાં સામાયિકમાં સ્થિત શ્રાવકોની પરિગ્રહવૃત્તિ, શ્રાવક વ્રતના ૪૯ ભંગ, આજીવિકોપાસક (ગોશાલક મતાવલંબી)ના આચાર વિચાર અને તેનાથી શ્રમણોપાસકના આચારની વિશિષ્ટતા વગેરે વિષયોનું નિરૂપણ છે. શ્રાવક સામાયિકમાં સ્થિત થાય ત્યારે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ સર્વનો ત્યાગ કરીને આત્મભાવમાં સ્થિત થઈ જાય છે પરંતુ તેનો ત્યાગ સામાયિકના સમય પૂરતો સીમિત છે. તેણે ધન, પુત્ર પરિવારાદિનો સર્વથા કે જીવનપર્યત ત્યાગ કર્યો નથી, તેનું મમત્વ સર્વથા છૂટયું નથી. તેથી સામાયિક પૂર્ણ થયા પછી તેણે ત્યાગેલા ધન, પુત્ર, પરિવારાદિ તેના જ રહે છે. ખોવાયેલી વસ્તુની તે શોધ કરે તો પોતાની વસ્તુની શોધ કરે છે તેમજ કહેવાય છે.
શ્રાવક ગૃહસ્થ જીવનમાં પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકે છે. સૂત્રકારે તેના નવ વિકલ્પ અને ૪૯ ભંગ કહ્યા છે.
પાપકારી પ્રવૃત્તિ ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. કરણ ત્રણ છે– કરવું, કરાવવું, અનુમોદના આપવી. યોગ ત્રણ છે– મન, વચન, કાયા. તેનો પરસ્પર સંયોગ કરતાં નવ કોટિ બને છે. યથા(૧) કરું નહીં મનથી, (૪) કરાવું નહીં મનથી, (૭) અનુમોદન કરું નહીં મનથી (૨) કરું નહીં વચનથી (૫) કરાવું નહીં વચનથી, (૮) અનુમોદન કરું નહીં વચનથી (૩) કરું નહીં કાયાથી, (૬) કરાવું નહીં કાયાથી, (૯) અનુમોદન કરું નહીં કાયાથી. આ નવ વિકલ્પના માધ્યમે ૪૯ ભંગ થાય છે.
(૧) ત્રણ કરણ (૪) બે કરણ
(૭) એક કરણ ત્રણ યોગથી ભંગ-૧ ત્રણ યોગથી ભંગ- ૩ ત્રણ યોગથી ભંગ- ૩ (૨) ત્રણ કરણ (૫) બે કરણ
એક કરણ બે યોગથી ભંગ- ૩ બે યોગથી ભંગ- ૯ બે યોગથી ભંગ- ૯ (૩) ત્રણ કરણ () બે કરણ
(૯) એક કરણ એક યોગથી ભંગ- ૩ એક યોગથી ભંગ- ૯ એક યોગથી ભંગ- ૯ ભંગ- ૭ ભંગ૨૧ નંગ
૨૧ આ રીતે કુલ ૭+૧+૨૧ = ૪૯ ભંગ થાય. શ્રાવક આ નવ વિકલ્પના ૪૯ ભંગમાંથી
Page #197
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
૧૨૯]
કોઈપણ ભંગથી પ્રતિક્રમણ, સંવર કે પ્રત્યાખ્યાન કરી શકે છે.
શ્રાવકો હિંસાદિના પ્રત્યાખ્યાન કરે છે ત્યારે અતીતકાલીન પાપનું પ્રતિક્રમણ, વર્તમાનકાલીન પાપનો સંવર અને ભવિષ્યકાલીન પાપના પ્રત્યાખ્યાન કરે છે. ગોશાલકના અનુયાયીઓને આજીવિકોપાસક કહે છે. તેના મુખ્ય શ્રાવકો ૧૨ હતા. તે ગોશાલકને જ અરિહંત (દેવ સ્વરૂપ) માનતા હતા, માતા-પિતાદિનો આદર કરતા. અહિંસા ધર્મના પાલન માટે પાંચ બહુબીજક ફળ- ઉમ્બરફળ, વડના ફળ, બોર, શેતુર અને પીપળાના ફળનો તથા કંદમૂળનો ત્યાગ કરતા હતા. બળદાદિ પશુઓને નિલંછન કરતા નહીં કે નાક વિંધતા નહીં. ત્રણ પ્રાણીની હિંસા રહિત આજીવિકા ચલાવતા હતા. આ પ્રકારનો આચાર હોવા છતાં તેઓ એકાંત નિયતિવાદી હતા. પાંચે સમવાયને સ્વીકારતા ન હતા. માટે તેઓની દેવ, ગુરુ, ધર્મ વિષયક માન્યતા મિથ્યા હતી. જિનેશ્વરના અનુયાયી શ્રમણોપાસકોને સુદેવ, સદ્ગુરુ અને સધર્મની દઢતમ શ્રદ્ધા હોય છે અને તેમની આજ્ઞાનુસાર જીવનવ્યવહાર કરે છે. અહિંસાધર્મનું પાલન કરવા મહારંભના કારણભૂત પંદર કર્માદાનનો સર્વથા ત્યાગ કરે છે. તેઓ ગૃહસ્થ જીવનમાં મહત્તમ ધર્મારાધનાનું લક્ષ્ય રાખી, યથાશક્ય ધર્મનું આરાધન કરીને, પવિત્ર જીવન જીવીને, દેવગતિને પ્રાપ્ત કરે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સંપૂર્ણતયા શ્રાવકાચારનું પ્રતિપાદન છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૮ : ઉદ્દેશક-પ
આજીવ
સામાયિકમાં સ્થિત શ્રાવકની પરિગ્રહ મર્યાદા - | १ रायगिहे जाव एवं वयासी- आजीविया णं भंते ! थेरे भगवंते एवं वयासी- समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ भंडं अवहरेज्जा, से णं भंते ! तं भंडं अणुगवेसमाणे किं सयं भंडं अणुगवेसइ, परायगं भंडं अणुगवेसइ ? ___ गोयमा ! सयं भंडं अणुगवेसइ, णो परायगं भंडं अणुगवेसइ । ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાનને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! ગોશાલકના શિષ્યોએ સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું કે– સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલા કોઈ શ્રાવકના વસ્ત્ર આદિ સામાનનું કોઈ અપહરણ કરી જાય, (સામાયિક પૂર્ણ થયા પછી સામાયિક પારીને) તે શ્રાવક તે વસ્ત્રાદિ સામાનનું અન્વેષણ કરે, તો તે શ્રાવક શું પોતાના સામાનનું અન્વેષણ કરે છે કે અન્યના સામાનનું અન્વેષણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે (શ્રાવક) પોતાના સામાનનું અન્વેષણ કરે છે. અન્યના સામાનનું અન્વેષણ કરતા નથી. | २ तस्स णं भंते ! तेहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं से भंडे अभंडे भवइ ? गोयमा ! हंता भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શીલવ્રત-પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત તથા પાપકારી પ્રવૃત્તિથી વિરત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં સ્થિત શ્રાવકનો તે અપહરણ કરાયેલો સામાન-ભાંડ શું તેના માટે અભાંડ થઈ જાય છે, શું તે સામાન પોતાનો રહેતો નથી ?
ઉત્તર- હા, ગૌતમ! શીલવત યાવતુ પૌષધયુક્ત સાધનામાં તે ભાંડ તેના માટે અભાંડ બની જાય છે અર્થાત્ સાધના કાલમાં તે સામાન પોતાનો રહેતો નથી. | ३ सेकेणं खाइ णं अटेणं भंते ! एवं वुच्चइ- सयं भंडं अणुगवेसइ णो परायगं
Page #199
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૧ ]
भंडं अणुगवेसइ ? गोयमा ! तस्स णं एवं भवइ- णो मे हिरण्णे, णो मे सुवण्णे, णो मे कंसे, णो मे दूसे, णो मे विपुलधण-कणग-रयण-मणि-मोत्तिय संख-सिल-प्पवालरत्तरयणमाईए संतसारसावएज्जे, ममत्तभावे पुण से अपरिण्णाए भवइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ सयं भंडं अणुगवेसइ, णो परायगं भंडं अणुगवेसइ । શબ્દાર્થ - સંતસારસાવજે - સારભૂત દ્રવ્ય. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે ભાંડ તેના માટે અભાંડ બની જાય છે તો આપ તેમ શા માટે કહો છો કે તે શ્રાવક પોતાના ભાંડનું અન્વેષણ કરે છે, અન્યના ભાંડ(સામાન)નું અન્વેષણ કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! સામાયિક આદિ કરનાર તે શ્રાવકના આ પ્રકારના પરિણામ હોય છે કે ચાંદી મારી નથી, સુવર્ણ મારું નથી, કાંસાના વાસણ આદિ સામાન મારો નથી, વસ્ત્ર મારા નથી, તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા પ્રવાલ(મૂંગા) અને રક્ત રત્ન(પારાગાદિ મણિ) ઇત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય મારા નથી. તેમ છતાં તેના પરના મમત્વ ભાવોના તેણે પ્રત્યાખ્યાન કર્યા નથી, તેથી હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે તે શ્રાવક પોતાના સામાનનું અન્વેષણ કરે છે, અન્યના સામાનનું અન્વેષણ કરતા નથી. | ४ समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ जायं चरेज्जा, से णं भंते ! किं जायं चरइ, अजायं चरइ ?
गोयमा ! जायं चरइ, णो अजायं चरइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં સ્થિત શ્રાવકની પત્નીની સાથે કોઈ વ્યક્તિ દુરાચરણ કરે તો શું તે વ્યક્તિ શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે કે શ્રાવકની પત્ની સિવાયની અન્ય સ્ત્રીની સાથે દુરાચરણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે વ્યક્તિ શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે પરંતુ અન્ય સ્ત્રી સાથે દુરાચરણ કરતો નથી. | ५ तस्स णं भंते ! तेहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहि सा जाया अजाया भवइ ? गोयमा ! हता भवइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરવાથી શું તે શ્રાવકની તે પત્ની “અપત્ની’ થઈ જાય છે? ઉત્તર- હા, ગૌતમ ! શીલવ્રત યાવતુ પૌષધની સાધના સમયે શ્રાવકની તે પત્ની, અપત્ની થઈ જાય છે. | ६ से केणं खाइणं अटेणं भंते ! एवं वुच्चइ- जायं चरइ णो अजायं चरइ ?
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! तस्स णं एवं भवइ- णो मे माया, णो मे पिया, णो मे भाया, णो मे भगिणी, णो मे भज्जा, णो मे पुत्ता, णो मे धूया णो मे सुण्हा; पेज्ज बंधणे पुण से अवोच्छिण्णे भवइ, से तेणटेणं गोयमा ! जाव णो अजायं चरइ । ભાવાર્થ:- પ્રશ્ન- (જો શીલવ્રત આદિ સાધનાકાલમાં શ્રાવકની પત્ની “અપત્ની થઈ જાય છે, તો) હે ભગવન્! આપ તેમ શા માટે કહો છો કે તે પુરુષ તેની પત્નીને ભોગવે છે, અપત્નીને નહીં?
ઉત્તર- હે ગૌતમ ! શીલવ્રત યાવતુ પૌષધની સાધના સમયે તે શ્રાવકના મનમાં એવા પરિણામ હોય છે કે માતા મારા નથી, પિતા મારા નથી, ભાઈ મારા નથી, બેન મારી નથી, પત્ની મારી નથી, પુત્ર મારા નથી, પુત્રી મારી નથી, પુત્રવધૂ મારી નથી, તેમ છતાં આ સર્વ પ્રતિ તેનું પ્રેમનું બંધન તૂટયું નથી, તેથી હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે તે પુરુષ તે શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે. શ્રાવકની પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથે દુરાચરણ કરતો નથી. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં સામાયિક–પૌષધની સાધનામાં રહેલા શ્રાવકની ત્યાગ મર્યાદા અને મનોદશાનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સીતવય :- શીલવ્રત-અહિંસાદિ પાંચ અણુવ્રત શીલવતરૂપ છે. ગુણવય :- દિશાપરિમાણ આદિ ત્રણ ગુણવ્રત છે. વેરળ - સાવધયોગ-પાપકારી પ્રવૃત્તિની વિરતિ. શીલવ્રત કે ગુણવ્રતના ગ્રહણમાં પાપકારી પ્રવૃત્તિનો સર્વથા વિરામ થતો નથી. તેથી સૂત્રકારે વેરમણ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરીખ ઃ- નવકારશી આદિ ઉત્તરગુણના પ્રત્યાખ્યાન. પોરદાવવા :- પૌષધોપવાસ-ઉપવાસ સહિત પૌષધવ્રતની આરાધના.
શીલવ્રત, ગુણવ્રત આદિનો સ્વીકાર કર્યો હોય તેવા શ્રાવક પોતાની મર્યાદા અનુસાર અનુકૂળ સમયે સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને સામાયિક કે પૌષધવ્રતની આરાધના કરતા હોય છે. ત્યારે તે સાંસારિક પ્રત્યેક વસ્તુને છોડીને આત્મભાવમાં સ્થિત થાય છે. તે સામાયિકમાં સ્થિત હોય ત્યાં સુધી તેની પ્રત્યેક વસ્તુ કે સ્વજનો આદિ તેના માટે અવસ્તુ બની જાય છે. પરંતુ તેનો આ ત્યાગ સામાયિકના કાલ પર્યત અલ્પકાલિક છે. તેમજ તેના પ્રત્યાખ્યાન નવ કોટિએ નથી. તેથી તેણે સંપત્તિ પર અનુમતિરૂપઅનુમોદનારૂપ મમત્વના ભાવને સર્વથા છોડ્યો નથી. મમત્વભાવથ વાનુમતિ હવાવિતિય તેમજ સામાયિકમાં હોવા છતાં તેનો પારિવારિક સંબંધ સર્વથા તૂટ્યો નથી, તેનો સ્ત્રી, ધન વગેરે પરનો માલિકીભાવ મુક્ત થયો નથી. માટે સામાયિક પૂર્ણ થયા પછી તે શ્રાવક સ્ત્રી કે ધન વગેરે વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરે છે, તેમ કહેવાય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-५
| 133
श्राव व्रतना ४० मंग:
७ समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलए पाणाइवाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पच्चाइक्खमाणे किं करेइ ?
गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पण्णं संवरेइ, अणागयं पच्चक्खाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રમણોપાસકે પહેલા સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા નથી, તે પાછળથી તેના પ્રત્યાખ્યાન કરતા શું કરે છે?
6त्तर- गौतम ! भूतकालीन प्रातिपातन प्रतिभए। छे,65 पानी निंह, गड, આલોચનાદિ કરીને તેનાથી નિવૃત્ત થાય છે તથા વર્તમાનકાલીન પ્રાણાતિપાતનો સંવર-નિરોધ કરે છે અને ભવિષ્યકાલીન પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે છે.
८ तीयं पडिक्कममाणे किं-तिविहं तिविहेणं पडिक्कमइ, तिविहं दुविहेणं पडिक्कमइ, तिविहं एगविहेणं पडिक्कमइ; दुविहं तिविहेणं पडिक्कमइ, दुविहं दुविहेणं पडिक्कमइ, दुविहं एगविहेणं पडिक्कमइ; एगविहं तिविहेणं पडिक्कमइ, एगविहं दुविहेणं पडिक्कमइ, एगविहं एगविहेणं पडिक्कमइ ?
गोयमा !तिविहं तिविहेणं पडिक्कमइ, तिविहं वा दुविहेणं पडिक्कमइ, एवं चेव जाव एगविहं वा एगविहेणं पडिक्कमइ ।
तिविहं तिविहेणं पडिक्कममाणे- ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा वयसा कायसा ।
तिविहं दुविहेणं पडिक्कममाणे- ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा वयसा; अहवा ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा कायसा; अहवा ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ वयसा कायसा ।
तिविहं एगविहेणं पडिक्कममाणे- ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा; अहवा ण करेइ, ण कारवेइ, करेंत णाणुजाणइ वयसा; अहवा ण करेइ, ण कारवेइ, करेंतं णाणुजाणइ कायसा ।
दुविहं तिविहेणं पडिक्कममाणे- ण करेइ, ण कारवेइ मणसा वयसा कायसा; अहवा ण करेइ, करेंत णाणुजाणइ मणसा वयसा कायसा; अहवा ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा वयसा कायसा ।
Page #202
--------------------------------------------------------------------------
________________
| १३४
श्री.मावती सूत्र-3
दुविहं दुविहेणं पडिक्कममाणे- ण करेइ, ण कारवेइ मणसा वयसा, अहवा ण करेइ, ण कारवेइ मणसा कायसा; अहवा ण करेइ, ण कारवेइ वयसा कायसा; अहवा ण करेइ, करेत णाणुजाणइ मणसा वयसा; अहवा ण करेइ, करत णाणुजाणइ मणसा कायसा; अहवा ण करेइ, करेंतं णाणुजाणइ वयसा कायसा; अहवा ण कारवेइ, करेत णाणुजाणइ मणसा वयसा; अहवा ण कारवेइ, करेत णाणुजाणइ मणसा कायसा; अहवा ण कारवेइ, करेत णाणुजाणइ वयसा कायसा ।
दुविहं एगविहेणं पडिक्कममाणे- ण करेइ ण कारवेइ मणसा; अहवा ण करेइ ण कारवेइ वयसा; अहवा ण करेइ, ण कारवेइ कायसा; अहवा ण करेइ, करेंतं णाणुजाणइ मणसा; अहवा ण करेइ, करेंतं णाणुजाणइ वयसा; अहवा ण करेइ, करेंतं णाणुजाणइ कायसा; अहवा ण कारवेइ, करेंतं णाणुजाणइ मणसा; अहवा ण कारवेइ करेंत णाणुजाणइ वयसा; अहवा ण कारवेइ, करेंतं णाणुजाणइ कायसा ।
एगविहं तिविहेणं पडिक्कममाणे- ण करेइ मणसा वयसा कायसा; अहवा ण कारवेइ मणसा वयसा कायसा; अहवा करेंत णाणुजाणइ मणसा वयसा कायसा ।
एगविहं दुविहेणं पडिक्कममाणे- ण करेइ मणसा वयसा; अहवा ण करेइ मणसा कायसा; अहवा ण करेइ वयसा कायसा; अहवा ण कारवेइ मणसा वयसा; अहवा ण कारवेइ मणसा कायसा; अहवा ण कारवेइ वयसा कायसा; अहवा करत णाणुजाणइ मणसा वयसा; अहवा करेंत णाणुजाणइ मणसा कायसा; अहवा करेंतं णाणुजाणइ वयसा कायसा ।
एगविहं एगविहेणं पडिक्कममाणे- ण करेइ मणसा, अहवा ण करेइ वयसा अहवा ण करेइ कायसा; अहवा ण कारवेइ मणसा; अहवा ण कारवेइ वयसा; अहवा ण कारवेइ कायसा; अहवा करेंतं णाणुजाणइ मणसा; अहवा करेंत णाणुजाणइ वयसा; अहवा करत णाणुजाणइ कायसा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અતીતકાલીન પ્રાણાતિપાત આદિનું પ્રતિક્રમણ કરતા શ્રમણોપાસક શું (१) विविध-त्रिविध (३९ ४२५, ३ योगथी) (२) त्रिविध-विविध (३९ ४२५, जे योगथी) (3) त्रिविध-विध (३९४२९-ॐ योगथी) (४)द्विविध-त्रिविध (४२५, त्रयोगथी) (५) विविध-विविध (४२५-योगथी) (G) विविध- विध (४२५, योगथी) (७) विध-त्रिविध ( ४२९, ३९ योगथी) (८) विध-विविध (मे २९, योगथी) अथवा (4) विविध (ोई
Page #203
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૫ ]
કરણ, એક યોગથી) પ્રતિક્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ત્રિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે અથવા ત્રિવિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, આ રીતે યાવતુ અથવા એક વિધ-એક વિધ પ્રતિક્રમણ કરે છે. (૧) જ્યારે તે ત્રિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી, વચનથી અને કાયાથી. (૨) જ્યારે તે ત્રિવિધ–દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે (૧) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી અને વચનથી. (૨) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી અને કાયાથી. (૩) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી અને કાયાથી. (૩) જ્યારે તે ત્રિવિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૪) જ્યારે તે ફિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે ત્યારે (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન, વચન અને કાયાથી. (૨) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી. (૩) પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી. (૫) જ્યારે તે કિવિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન અને વચનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન અને કાયાથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, વચન અને કાયાથી. (૪) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન અને વચનથી. (૫) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન અને કાયાથી. (૬) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, વચન અને કાયાથી. (૭) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન અને વચનથી. (૮) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન અને કાયાથી. (૯) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચન અને કાયાથી. (૬) જ્યારે તે દ્વિવિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, કાયાથી. (૪) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મનથી. (૫) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી. (૬) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૭) પાપ કરાવતા નથી, અનુમોદના કરતા નથી, મનથી. (૮) પાપ કરાવતા નથી, અનુમોદના કરતા નથી, વચનથી. (૯) પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૭) જ્યારે તે એકવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મન, વચન અને કાયાથી. (૨) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, મન, વચન અને કાયાથી. (૩) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૮) જ્યારે તે એક વિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મન, વચનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, મન, કાયાથી. (૩) સ્વયં પાપ કરતા નથી, વચન, કાયાથી. (૪) બીજા પાસે પાપ કરાવતા નથી, મન, વચનથી (૫) બીજા પાસે પાપ કરાવતા નથી, મન, કાયાથી (૬) બીજા પાસે પાપ કરાવતા નથી, વચન, કાયાથી. (૭) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, વચનથી. (૮) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, કાયાથી. ૯) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, વચન, કાયાથી. (૯) જ્યારે તે એક વિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કાયાથી. (૪) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, મનથી. (૫) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, વચનથી. (૬) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, કાયાથી. (૭) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મનથી. (૮) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, વચનથી (૯) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, કાયાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકને માટે અતીતકાલના પ્રતિક્રમણ માટે વિવિધ વિકલ્પો સમજાવ્યા છે. શ્રાવકના વ્રતને સોનાની લગડી સમાન કહ્યા છે. જેમ વ્યક્તિ શક્તિ પ્રમાણે સોનું ખરીદી શકે છે તેમ શ્રાવક પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર વ્રત સ્વીકાર કરી શકે છે. તેથી તેના વિધ-વિધ વિકલ્પો થાય છે. પાપ કરવાના વિવિધ વિકલ્પો છે, તે રીતે તેના પ્રતિક્રમણ(ત્યાગ) કરવાના પણ વિવિધ વિકલ્પો સંભવે છે. કરણ:-પાપ કાર્ય કરવાની પદ્ધતિને કરણ કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) પાપનું કાર્ય સ્વયં કરવું, (૨) અન્ય પાસે કરાવવું (૩) કોઈ કરતા હોય તો તેમાં ખુશ થવું, તેની અનુમોદના કરવી કે તે પદાર્થનો ઉપયોગ કરવો. યોગ :- જીવના પાપ કરવાના સાધનભૂત એવા મન, વચન અને કાયાને યોગ કહે છે.
શ્રાવક ત્રણ કરણ અને ત્રણ યોગમાંથી કોઈ પણ કરણ કે યોગથી પાપ કરતા હોય છે. તેથી તેના પ્રત્યાખ્યાન કે પ્રતિક્રમણ પણ કોઈ કરણ અને યોગથી થઈ શકે છે.
કરણ અને યોગના સંયોગથી નવ કોટિ બને છે. (૧) કરું નહીં મનથી, (૨) કરું નહીં વચનથી, (૩) કરું નહીં કાયાથી, (૪) કરાવું નહીં મનથી, (૫) કરાવું નહીં વચનથી, (૬) કરાવું નહીં કાયાથી, (૭) અનુમોદન કરું નહીં મનથી, (૮) અનુમોદન કરું નહીં વચનથી, (૯) અનુમોદન કરું નહીં કાયાથી. તે નવ કોટિના વિવિધ પ્રકારના જોડાણથી નવ વિકલ્પ અને શ્રાવક વ્રતના ૪૯ ભંગ થાય છે. જેમ કેએક કરણ એક યોગથી(આંક ૧૧નો) ભાગ-૯ :- આંક ૧૧ માં પ્રથમ અંક-૧ કરણનો અને પછીનો અંક-૧ યોગનો બોધક છે. આ રીતે પ્રત્યેક સ્થાને સમજવું જોઈએ.] (૧) કરું નહીં, મનથી (૨) કરું નહીં, વચનથી (૩) કરું નહીં, કાયાથી (૪) કરાવું નહીં, મનથી (૫) કરાવું નહીં, વચનથી (૬) કરાવું નહીં, કાયાથી (૭) અનુમોદન કરું નહીં, મનથી (૮) અનુમોદન કરું નહીં, વચનથી (૯) અનુમોદન કરું નહીં, કાયાથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૭ ]
એક કરણ-બે યોગથી (આંક-૧રનો) ભંગ ૯ - (૧૦) કરું નહીં, મન-વચનથી (૧૧) કરું નહીં, મન-કાયાથી (૧૨) કરું નહીં, વચન-કાયાથી (૧૩) કરાવું નહીં, મન-વચનથી (૧૪) કરાવું નહીં, મન-કાયાથી (૧૫) કરાવું નહીં, વચન-કાયાથી (૧૬) અનુમોદન કરું નહીં, મન-વચનથી (૧૭) અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૧૮) અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. એક કરણ-ત્રણ યોગથી(આંક-૧૩નો) ભંગ ૩ – (૧૯) કરું નહીં, મન-વચન-કાયાથી. (૨૦) કરાવું નહીં, મન-વચન-કાયાથી. (૨૧) અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. બે કરણ એક યોગથી (આંક-૨૧નો ભંગ ૯:- (રર) કરું નહીં-કરાવું નહીં, મનથી (૨૩) કરું નહીં-કરાવું નહીં, વચનથી (૨૪) કરું નહીં-કરાવું નહીં, કાયાથી (૨૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મનથી (૨૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૨૭) કરું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી (૨૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મનથી (૨૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૩૦) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી. બે કરણ-બે યોગથી (આંક-રરનો) ભંગ ૯:- (૩૧) કરું નહીં-કરાવું નહીં, મન-વચનથી (૩૨) કરું નહીં-કરાવું નહીં, મન-કાયાથી (૩૩) કરું નહીં-કરાવું નહીં, વચન-કાયાથી (૩૪) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી (૩૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૩૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી (૩૭) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી (૩૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૩૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. બે કરણ-ત્રણ યોગથી (આંક-ર૩નો) ભંગ ૩ – (૪૦) કરું નહીં-કરાવું નહીં, મનવચન-કાયાથી (૪૧) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી (૪૨) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી ત્રણ કરણ-એક યોગથી (આંક-૩૧નો) ભંગ ૩:- (૪૩) કરું નહીં-કરાવું નહીં અનુમોદન કરું નહીં, મનથી (૪૪) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૪૫) કરું નહીં-કરાવું નહીં–અનુમોદન કરું નહીં, કાયાથી. ત્રણ કરણ-બે યોગથી (આંક-૩રનો) ભંગ ૩:- (૪૬) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૪૭) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૪૮) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. ત્રણ કરણ-ત્રણ યોગથી (આંક-૩૩નો) ભંગ ૧ - (૪૯) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. આ રીતે ૪૯ વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પથી શ્રાવક પ્રતિક્રમણ કરી શકે છે. વ્રત ગ્રહણમાં સંવર અને પ્રત્યાખ્યાન :| ९ पडुप्पण्णं संवरेमाणे किं तिविहं तिविहेणं संवरेइ पुच्छा? गोयमा ! जहा पडिक्कममाणेणं एगूणपण्णं भंगा भणिया एवं संवरमाणेण वि
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एगूणपण्णं भंगा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વર્તમાનકાલીન સંવર કરતા શ્રાવક શું ત્રિવિધ-ત્રિવિધ સંવર કરે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રતિક્રમણ સંબંધી ૪૯ ભંગ કહ્યા છે. તે જ રીતે સંવરના વિષયમાં પણ ૪૯ ભંગ કહેવા જોઈએ. १० अणागयं पच्चक्खमाणे किं तिविहं तिविहेणं पच्चक्खाइ, पुच्छा ? गोयमा ! एवं ते चेव भंगा एगूणपण्णं भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્ય કાલના(પ્રાણાતિપાતના) પ્રત્યાખ્યાન કરતા શ્રાવક શું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે છે? ઇત્યાદિ સમગ્ર પ્રશ્ન પૂર્વવત્ કરવા. ઉત્તર- હે ગૌતમ ! પ્રતિક્રમણ સંબંધી જે ૪૯ ભંગ કહ્યા છે, તે ૪૯ ભંગ પ્રત્યાખ્યાનના પણ કહેવા જોઈએ. |११ समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलए मुसावाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पच्चाइक्खमाणे किं करेइ ?
एवं जहा पाणाइवायस्स सीयालं भंगसयं भणियं, तहा मुसावायस्स वि भाणियव्वं । एवं अदिण्णादाणस्स वि, एवं थूलगस्स मेहुणस्स वि, थूलगस्स परिग्गहस्स वि जाव अहवा करेंतं णाणुजाणइ कायसा । एवं खलु एरिसगा समणोवासगा भवंति, णो खलु एरिसगा आजीविओवासगा भवति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે શ્રમણોપાસકે પૂર્વે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા નથી, પરંતુ પાછળથી તે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરતા શું કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રાણાતિપાતના વિષયમાં કુલ ૧૪૭ ભંગ (અતીતકાલનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર અને ભવિષ્યકાલના પ્રત્યાખ્યાન તેમ ત્રિકાલના ૪૯ ભંગ કુલ ૪૯૪૩ = ૧૪૭ ભંગ) કહ્યા છે, તે જ રીતે મૃષાવાદના સંબંધમાં પણ ૧૪૭ ભંગ કહેવા જોઈએ.
આ રીતે સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહના વિષયમાં પણ પાપ કરનારને અનુમોદન આપીશ નહીં–કાયાથી, ત્યાં સુધીના ૧૪૭-૧૪૭ ભંગ કહેવા જોઈએ. આ પ્રકારના શ્રમણોપાસક હોય છે પરંતુ આજીવિકોપાસક-ગોપાલકના ઉપાસક આ પ્રકારના હોતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં શ્રાવક વ્રત ગ્રહણના વિવિધ વિકલ્પો સાથે તેની વિશાળતાનું દર્શન છે.
કોઈ પણ પાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ પ્રત્યાખ્યાન ગ્રહણ સમયે ભૂતકાલીન પાપોની આલોચના અને નિંદા રૂપે પ્રતિક્રમણ કરે છે અર્થાત તે પાપપ્રવૃત્તિથી પાછો ફરે છે, તે ઉપરાંત
Page #207
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૯]
વર્તમાનમાં તત્સંબંધી આવતા કર્મ પ્રવાહને રોકે છે તેથી વર્તમાનકાલીન સંવર થાય છે અને ભવિષ્યમાં તે પાપકારી પ્રવૃત્તિના પચ્ચકખાણ (ત્યાગ) કરે છે. આ રીતે કોઈપણ વ્રત ગ્રહણ કરનાર સૈકાલિક શુદ્ધિ કરે છે.
ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનકાલનો સંવર અને ભવિષ્યકાલના પ્રત્યાખ્યાન. આ ત્રણે કાળની અપેક્ષાએ ૪૯-૪૯ ભંગ થતાં ૪૯૪૩ = ૧૪૭ ભંગ થાય છે. સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાંચ અણુવ્રતના ૧૪૭૪૫ = ૭૩૫ ભંગ થાય છે.
શ્રાવકે ગૃહસ્થ જીવનના કર્તવ્યોને પૂર્ણ કરવાની સાથે જ વ્રત આરાધના કરવાની હોય છે, તેથી તે પરિસ્થિતિ, સંયોગ, શક્તિ અને સામથ્ર્યદિનો વિચાર કરીને વ્રત સ્વીકાર કરે, તો જ સ્વીકૃત વ્રત પ્રત્યે પૂર્ણ વફાદાર રહી શકે છે. શ્રાવક વિરતિ ભાવોનો વિકાસ કરતાં, ક્રમશઃ સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં, શ્રાવક પડિમાઓનું પાલન કરી અંતે ત્રણ કરણ અને ત્રણ યોગથી સંવર-પ્રત્યાખ્યાનાદિ કરે છે.
આજીવિકોપાસક સંબંધી નિરૂપણ:१२ आजीवियसमयस्स णं अयमढे- अक्खीणपडिभोइणो सव्वे सत्ता; से હતા, છત્તા, મેતા, સંપિત્તા, વિલુપિત્તા, ૩૬વરૂ આહારં મહારતા
तत्थ खलु इमे दुवालस आजीवियोवासगा भवंति, तं जहा- ताले, तालपलंबे, उव्विहे, संविहे, अवविहे, उदए, णामुदए, णम्मुदए, अणुवालए संखवालए, अयंपुले कायरए ।।
इच्चेए दुवालस आजीवियोवासगा अरिहंतदेवतागा, अम्मा पिउसुस्सूसगा, पंचफलपडिक्कंता, तं जहा- उंबरेहि, वडेहिं, बोरेहि, सतरेहि, पिलक्खूहि;, पलंडू- ल्हसुण-कंदमूल-विवज्जगा, अणिल्लंछिएहिं अणक्कभिण्णेहिं गोणेहिं तसपाणविवज्जिएहिं वित्तेहिं वित्तिं कप्पेमाणा विहरति ।। શબ્દાર્થ – સયમ = આ અર્થ છે, આ સિદ્ધાંત છે અહી કિમો = અક્ષીણ પરિભોગી, સચિત્તાધારી દંતા = હનન કરીને છેત્તા = છેદીને બેત્તા = ભેદીને શળાદિ ભોંકીને પિતા = પાંખ આદિ તોડીને વિવિઘા = ચામડી ઉખેડીને ૩૬વફા = વિનાશ કરીને સન્માપિ સુલૂસ = માતા પિતાની સેવા કરનારા પવનપડિતા = પાંચ પ્રકારના ફળના ત્યાગી ૩fહં= ઉંબરનું ફળ વહિં વડનું વોહં બોરના સતહિંગ શેતૂરનું પિત્તવુદું- પીપળાનું પસંદૂ પ્યાજ, કાદા ળિcifછÉ= અનિલછિત, ખસી નહીં કરેલા
અ હિં નાક ન વીંધેલા, નહીંનાઘેલાનોmહિં - બળદથી વિર્દિ-વૃત્તિ-વ્યાપારથી વિત્તિ ખેમને આજીવિકા ચલાવતાં. ભાવાર્થ:- આજીવિક(ગોશાલક)નો આ સિદ્ધાંત છે કે સમસ્ત જીવ સચિત્તાહારી હોય છે. તે જીવોનું
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લાકડી આદિથી હનન કરીને, તલવાર આદિથી કાપીને, શૂળા આદિથી ભેદન કરીને, પાંખ આદિને કાપીને, ચામડી આદિ ઉતારીને અને જીવોને વિનષ્ટ કરીને ખાય છે, આહાર કરે છે.
ઉક્ત હિંસામાં પ્રવૃત્ત આજીવિકા મતની સાધના કરનાર આ બાર આજીવિકોપાસક છે– (૧) તાલ (૨) તાલપ્રલમ્બ (૩) ઉવિધ (૪) સંવિધ (૫) અવવિધ (૬) ઉદય (૭) નામોદય (૮) નર્મોદય (૯) અનુપાલક (૧૦) શંખપાલક (૧૧) અયંપુલ અને (૧૨) કાતરક.
આ બાર આજીવિકોપાસકોના દેવ અરિહંત(સ્વત કલ્પનાથી ગોશાલક અહંત) છે, તેઓ માતાપિતાની સેવા-શઋષા કરે છે અને તેઓ પાંચ પ્રકારના ફળ ખાતા નથી, તે આ પ્રમાણે છે– ઉદુમ્બરના ફળ, વડના ફળ, બોર, શેતૂરના ફળ અને પીપળાના ફળ. તે ઉપરાંત કાંદા, લસણ કંદમૂળના ત્યાગી હોય છે. અનિલંછિત-ખસી નહીં કરેલા અને નાક નહીં વધેલા બળદોથી ખેતી કરનારા અને ત્રસ પ્રાણીઓની હિંસાથી રહિત વ્યાપાર દ્વારા આજીવિકા કરતા જીવનયાપન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આજીવિકા મતાવલંબી મુખ્ય બાર ઉપાસકોના નામ, તેના મુખ્ય સિદ્ધાંતો તથા આચાર-વિચાર આદિ તથ્થોનું નિરૂપણ છે.
મંખલીપુત્ર ગોશાલકના શિષ્યો આજીવિકોપાસક કહેવાય છે. ગોશાલકના સમયે તેના સેંકડો ઉપાસકો હતા. પરંતુ અહીં આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોના પ્રચલિત નામોના કથનની જેમ તાલ, તાલપ્રલંબ આદિ બાર મુખ્ય ઉપાસકોના નામનું કથન છે.
તેઓ પોતાના મતના પ્રણેતા ગોશાલકને જ અરિહંત સ્વરૂપ દેવ માનતા હતા. માતા-પિતા આદિ ઉપકારીજનો પ્રતિ આદરભાવ રાખતા હતા. તેઓની માન્યતા પ્રમાણે સંસારના સમસ્ત જીવો સચિત્તાહારી છે, તે જીવો કોઈ પણ અન્ય જીવોનું છેદન-ભેદન કરીને આહાર કરી શકે છે. તેઓ ઉંબરા આદિ પાંચ પ્રકારના ફળનો તેમજ કંદમૂળનો ત્યાગ કરે છે. ત્રસ પ્રાણીની હિંસા રહિત અર્થાત્ અલ્પારંભી વ્યાપારથી આજીવિકા ચલાવે છે.
આ રીતે જોતાં જણાય છે કે તેઓની આચાર પ્રણાલી આદર્શભૂત છે પરંતુ તેઓની વિચારધારા, તત્વની સમજણ કે સિદ્ધાંતો એકાંતિક હોવાથી તેઓનો મત યથાર્થ નથી.
શ્રમણોપાસકોની વિશેષતા :१३ एए वि ताव एवं इच्छंति किमंग ! पुण जे इमे समणोवासगा भवंति, जेसिं णो कप्पंति इमाइं पण्णरस कम्मादाणाई सयं करेत्तए वा, कारवेत्तए वा, करतं वा अण्णं समणुजाणेत्तए, तं जहा- इंगालकम्मे, वणकम्मे, साडीकम्मे,
Page #209
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૪૧]
भाडीकम्मे, फोडीकम्मे, दंतवाणिज्जे, लक्खवाणिज्जे, केसवाणिज्जे, रसवाणिज्जे, विसवाणिज्जे,जंतपीलणकम्मे, पिल्लंछणकम्मे, दवग्गिदावणया, सर-दह-तलायपरि-सोसणया, असईजणपोसणया।
इच्चेए समणोवासगा सुक्का, सुक्काभिजाइया भवित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति । શબ્દાર્થ:- પુખ શું કહેવું?સુ-શુક્લ, પવિત્ર સુfમના શુક્લાભિજાત, પવિત્રતા પ્રધાન. ભાવાર્થ:- જો આજીવિકોપાસકોને આ પ્રકારના ત્યાગ વ્રત ઇષ્ટ છે, તો પછી જે શ્રમણોપાસક છે, તેનું તો કહેવું જ શું? જે શ્રમણોપાસક છે, તેને આ પંદર કર્માદાન સ્વયં કરવા, અન્ય પાસે કરાવવા અને કરતા હોય તેને અનુમોદન આપવું કલ્પનીય નથી. તે કર્માદાન આ પ્રમાણે છે
(૧) અંગારકર્મ- અગ્નિના આરંભયુક્ત વ્યાપાર, (૨) વનકર્મ- વનસ્પતિના સમારંભજન્ય વ્યાપાર, (૩) શકટકર્મ- વાહનો બનાવવાના વ્યવસાય (૪) ભાડીકર્મ- વાહનો ભાડે ફેરવવાના વ્યાપાર, (૫) સ્ફોટકકર્મ–ભૂમિ ખોદવાના વ્યાપાર, (૬) દંત વાણિજ્ય- હાથી દાંત વગેરે ત્રસ જીવોના અવયવોના વ્યાપાર, (૭) લાક્ષાવાણિજ્ય- લાખ, કેમિકલ્સ, સોડા, મીઠું આદિનો વ્યાપાર, (૮) કેશ વાણિજ્યપશુઓ અથવા પશુઓના વાળનો વ્યાપાર, (૯) રસ વાણિજ્ય- ઘી, તેલ, ગોળ આદિનો વ્યાપાર (૧૦) વિષ વાણિજ્ય-વિષ આદિ મારક પદાર્થો, તેવા સાધનો અથવા શસ્ત્રોના વ્યાપાર (૧૧) યંત્ર પીડનકર્મતેલની ઘાણી, ચરખા, મિલ, પ્રેસ આદિ વ્યવસાય (૧૨) નિલંછનકર્મ– ખસી કરવાનો વ્યાપાર, (૧૩) દાવાનળ સળગાવવા (૧૪) સરોવર, કૂવા, તળાવ આદિને સૂકવવા (૧૫) અસતીજન પોષણતા- વેશ્યા આદિનું પોષણ કરવું, કૂતરા આદિ હિંસક પશુઓ પાળવા.
આ રીતે ઉક્ત વિશેષ પાપકારી વ્યવસાયના ત્યાગી તે શ્રમણોપાસક પવિત્ર, પરમ પવિત્ર થઈને, મૃત્યુના સમયે મૃત્યુ પ્રાપ્ત કરીને, કોઈ પણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસકના આચારની વિશેષતા પ્રગટ કરી છે. ભગવાન મહાવીરના શ્રાવકો શ્રમણોપાસક કહેવાય છે. શ્રમણોની-તીર્થકરની, સાધુઓની ઉપાસના કરે તે શ્રમણોપાસક. તીર્થકર પણ શ્રમણ કહેવાય છે. યથા-સમને ભાવે મહાવીરે = શ્રમણ ભગવાન મહાવીર. શ્રમણોપાસકોના આચાર-વિચાર :- શ્રાવકો સુદેવ, સુગુરુ અને સદ્ધર્મમાં શ્રદ્ધા કરે છે અને તેમની આજ્ઞા અનુસાર ધર્મનું આચરણ કરે છે. શ્રાવકવ્રતના પૂર્વોક્ત ૪૯ વિકલ્પોમાંથી કોઈ પણ ભંગ દ્વારા વ્રત, નિયમ, સંવર, ત્યાગ, પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. તેમનું જીવન, જીવન-વ્યવહાર તથા આજીવિકાના
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
વ્યવસાય પણ અનાભી કે અલ્પારંભી હોય છે, તેનું અંતિમ લક્ષ્ય સંપૂર્ણ અહિંસક બનવાનું જ હોય છે.
જ્યાં સુધી સંપૂર્ણ અહિંસક ન બની શકે ત્યાં સુધી જીવન વ્યવહારમાં અનર્થકારી હિંસાનો તેમજ મહારંભજન્ય પંદર પ્રકારના વ્યાપારો-વ્યવસાયોનો તે ત્યાગ કરે છે. આગમ દષ્ટિએ તે શ્રમણોપાસકોનું પાંચમું ગુણ સ્થાન હોય છે. તેથી તેઓની ગતિ માત્ર વૈમાનિક દેવોની જ થાય છે. તેઓ બાર દેવલોક અને નવ લોકાંતિક દેવોમાંથી કોઈ પણ પ્રકારના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અન્ય કોઈ પણ યોનિમાં નારકી, તિર્યંચ કે મનુષ્યમાં તે ઉત્પન્ન થતા નથી.
કર્માદાનના વિસ્તૃત સ્વરૂપ વિવેચન માટે જુઓ શ્રી ઉપાસક દશાંગસૂત્ર– પૃષ્ટ ૪૩. દેવલોકના ચાર પ્રકાર:१४ कइविहा णं भंते ! देवलोगा पण्णत्ता ?
गोयमा ! चउव्विहा देवलोगा पण्णत्ता, तं जहा- भवणवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया । सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવલોકના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દેવલોકના ચાર પ્રકાર છે, યથા– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક.
તે શતક-૮/પ સંપૂર્ણ છે તે
Page #211
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક–5
*
★
★
⭑
★
★
૧૪૩
શતક-૮ : ઉદ્દેશક-૬ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં તથારૂપના શ્રમણોને દાન આપવાનું ફળ, સાધુને પ્રાપ્ત આહાર પિંડની ભોગ મર્યાદા, આરાધકતા, વિરાધકતા અને એક જીવને અન્ય જીવથી લાગતી ક્રિયાઓ ઇત્યાદિ વિષયોનું પ્રતિપાદન છે.
તથારૂપના શ્રમણ(સાધુના વેષ અને ગુણ સંપન્ન સાધુ)ને નિર્દોષ આહાર પાણી વહોરાવવાથી એકાંત નિર્જરા થાય છે. કારણ કે તે સંયમ-તપરૂપ નિર્જરાનું નિમિત્ત બને છે.
તથારૂપના શ્રમણને પરિસ્થિતિવશ સદોષ આહાર વહોરાવનાર શ્રાવકને બહુતર નિર્જરા અને અલ્પ પાપકર્મનો બંધ થાય છે.
તથારૂપના અસંયત, અવિરત સાધુને સદ્ગુરુ સમજીને(ગુરુબુદ્ધિએ) સદોષ કે નિર્દોષ આહાર વહોરાવવાથી એકાંત પાપકર્મનો બંધ થાય છે. કારણ કે તેમાં મિથ્યાત્વભાવની પુષ્ટિ થાય છે.
શ્રમણ નિગ્રંથને ગોચરીમાં જે જે પદાર્થ જેના જેના ઉદ્દેશ્યથી પ્રાપ્ત થયાં હોય તે તેણે જ ભોગવવા જોઈએ. અન્ય કોઈ શ્રમણ કે સ્થવિરમુનિને માટે પ્રાપ્ત થયેલો આહાર તે સ્થવિર મુનિને શોધીને આપવો જોઈએ, જો સ્થવિર મુનિ ન મળે તો તેને નિર્દોષ સ્થાનમાં પરઠી દે પરંતુ સ્વયં ન ભોગવે. આ રીતે વસ્ત્ર, પાત્ર, કંબલ, ગુચ્છક આદિ પ્રત્યેક ઉપકરણના વિષયમાં સમજવું જોઈએ. જો આ રીતે ન કરે તો સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે, ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે.
સાધુ કે સાધ્વી કોઈ પણ સ્થાને ગયા હોય, ત્યાં કોઈ દોષનું સેવન થઈ જાય, પછી ભાવથી તે ત્યાં જ આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત કરવાનો દૃઢ સંકલ્પ કરીને, ગુરુ પાસે પહોંચવાનો સંકલ્પ કરે, પરંતુ અંતરાયના ઉદયે ગુરુ પાસે પહોંચતા પહેલાં જ તે ગુરુ કે તે સ્વયં મૂક બની જાય કે કાલ ધર્મ પામી જાય તો પણ તે સાધુ કે સાધ્વી આરાધક બને છે. ‘ચલમાણે ચલિએ'ના સિદ્ઘાંતાનુસાર તેનો આલોચનાનો સંકલ્પ હોવાથી તે આરાધક કહેવાય છે.
એક જીવને અન્ય જીવના શરીરથી ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. સકષાયી જીવને કોઈપણ પ્રવૃત્તિથી ઓછામાં ઓછી ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. કારણ કે તેની સકષાયાવસ્થામાં તેની કાયા અધિકરણ ગણાય છે, તેમ જ તેનામાં કષાયનો ભાવવિધમાન છે, તેથી કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકી ત્રણ ક્રિયા લાગે છે, જો તે પ્રવૃત્તિથી અન્ય જીવને પરિતાપ પહોંચે તો પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે. અને અન્ય જીવનો ઘાત થાય તો પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ભગવતી સૂત્ર-૩
ઔદારિક શરીરી જીવોથી સર્વ જીવોને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. ઔદારિક સિવાય વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરી જીવોથી ત્રણ અથવા ચાર ક્રિયા જ લાગે છે અર્થાત્ તે ચારેય શરીરથી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. સમુચ્ચય જીવ અને મનુષ્ય વીતરાગ અવસ્થામાં અક્રિય પણ હોઈ શકે છે, અર્થાત્ તેને પાંચ ક્રિયામાંથી કોઈપણ ક્રિયા લાગતી નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश
| १४५
शds-८ :
श-9
પ્રાસુક
શ્રમણ અશ્રમણને પ્રતિલાભિત કરવાનું ફળ - | १ समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासु-एसणिज्जेणं असण-पाण-खाइमसाइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ?
गोयमा ! एगंतसो से णिज्जरा कज्जइ, णत्थि य से पावे कम्मे कज्जइ । AGEार्थ :- पडिलाभेमाणस्स = प्रतिवामित ४२वाथी, गुरुबुद्धिथी हान आपाथी, भावार्थ :- प्रश्र- भगवन् ! तथा३५ना-साधुन। वेष मने तहनुस प्रवृत्ति तथा गुथी युक्त શ્રમણ અથવા માહણને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહાર વહોરાવતા શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! એકાંતરૂપે નિર્જરા થાય છે, તે પાપકર્મ કરતા નથી. | २ |समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असण-पाण-खाइम साइमेणं पडिलाभेमाणस्स किं कज्जइ ?
गोयमा ! बहुतरिया से णिज्जरा कज्जइ, अप्पतराए से पावे कम्मे कज्जइ । लावार्थ :- प्रश्न- हे भगवन् ! तथा३५न। श्रम, माउने सासु मने अनेषीय अशन વહોરાવતા શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને બહતર નિર્જરા અને અલ્પ પાપ થાય છે. | ३ समणोवासगस्स णं भंते ! तहारूवं असंजयविरयपडिहयपच्चक्खायपावकम्मं फासुएण वा, अफासुएण वा, एसणिज्जेण वा, अणेसणिज्जेण वा असण-पाण-खाइम-साइमेण पडिलाभेमाणस्स किं कज्जइ ?
गोयमा ! एगंतसो से पावेकम्मे कज्जइ, णत्थि से काइ णिज्जरा कज्जइ । भावार्थ:- प्रश्र- भगवन ! तथा३पना असंयत, अविरत, पापभनिरोध्या नथी आने
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પાપકર્મના પ્રત્યાખ્યાન કર્યા નથી, તેને પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અનેષણીય આહારાદિ વહોરાવતા શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને એકાત્ત પાપકર્મ થાય છે. કિંચિત્ માત્ર પણ નિર્જરા થતી નથી. (કારણ કે કુગુરુમાં ગુરુબુદ્ધિથી મિથ્યાત્વનું સેવન થાય છે અને મિથ્યાત્વ પરિણામોની પ્રમુખતાએ પાપકર્મનો બંધ થાય છે).
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ત્રણ પ્રકારે દાનના ફળને પ્રદર્શિત કર્યું છે.
(૧) સંયમગુણોથી યુક્ત શ્રમણને ગુરુબુદ્ધિથી નિર્દોષ આહારદાન કરનાર શ્રાવકને એકાંતનિર્જરાનો લાભ થાય છે. તેમાં અંશ માત્ર પણ આશ્રવ કે પાપબંધ થતો નથી. કારણ કે આ પ્રકારના દાનમાં દાતાની સમજણ, દેયપદાર્થ, દાન લેનાર સુપાત્ર અને દાનવિધિ પૂર્ણપણે શુદ્ધ છે. આ પ્રકારનું દાન તપ સંયમ રૂપ નિર્જરાની સાધનામાં નિમિત્ત બને છે. તેથી દાતાને માત્ર નિર્જરાનો લાભ મળે છે.
(૨) સંયમ ગુણથી યુક્ત શ્રમણોને અપ્રાસુક અને અનેષણીય(દોષિત) આહારદાનથી શ્રાવકને બહતર નિર્જરા અને અલ્પ પાપકર્મબંધ થાય છે, આ પ્રકારના દાનમાં દાતા અને દાન લેનાર પાત્ર વિશુદ્ધ છે. પરંતુ પરિસ્થિતિવશ દેય પદાર્થદોષિત છે. તેનું તાત્પર્ય એ છે કે ક્યારેક અત્યંત સંકટગ્રસ્ત પરિસ્થિતિમાં, અને કયારેક અવિવેકથી કે અતિભક્તિવશ થઈને દાતા શુદ્ધ ભાવથી સદોષ આહાર વહોરાવે અને સાધુ પણ સંયમ સાધનાના લક્ષે જ તે આહાર ગ્રહણ કરે ત્યારે દાતા તે સાધકની સંયમ સાધનામાં જ નિમિત્ત બને છે અને સાધક પણ તે આહારના અવલંબને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ કરે છે. તેથી તે દાનથી દાતા બહુતર નિર્જરા અને દોષિત આહાર હોવાથી અલ્પકર્મબંધ કરે છે. સૂત્રોક્ત આ કથનમાં સૂત્રકારનો વિશાળ અને ગંભીર આશય છે. સુશ્રાવકે મુનિને કોઈ પણ કારણવશ સદોષ આહાર વહોરાવવો તે પ્રવૃત્તિ પ્રશસ્તમાર્ગ કે રાજમાર્ગ નથી. તે આપવાદિક માર્ગ છે. નિર્દોષ આહાર વહોરાવવો અને નિર્દોષ આહાર ગ્રહણ કરવો તે જ રાજમાર્ગ કે પ્રશસ્ત માર્ગ છે. આપવાદિક માર્ગે દોષનું સેવન કર્યા પછી દાતા અને શ્રમણ બંનેએ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરી શુદ્ધ થઈ જવું જોઈએ.
(૩) સંયમ ગુણ રહિત અસંયત, અવિરત સાધુને સદોષ કે નિર્દોષ આહારદાનથી પાપકર્મનો બંધ થાય છે. તે સાધુ લિંગ અને આચાર-વિચારથી જિનમતાનુયાયી નથી. પરંતુ બાહ્યવૃત્તિથી માત્ર ભિક્ષા ગ્રહણ કરે છે. અથવા સ્વલિંગી હોવા છતાં જૈન શ્રમણાચારના મુખ્ય પ્રસિદ્ધ આચારોનું ઉલ્લંઘન કરી તેનું પ્રાયશ્ચિત્ત કરતા નથી અને મહાવ્રતોનું પાલન કરતા નથી, તેમજ શ્રમણોના ગુણોથી સંપન્ન નથી, તેવા સાધુને શ્રમણ સમજીને, ગુરુબુદ્ધિથી આહાર વહોરાવનાર દાતા ખોટી સમજણથી મિથ્યાત્વનું સેવન કરે છે. તે ઉપરાંત તેવા સાધુ પણ તે આહાર ગ્રહણ કરીને અસંયમ ભાવોની પુષ્ટિ કરે છે. તેથી આ પ્રકારના દાનથી દાતાને નિર્જરાનો લાભ મળતો નથી. પરંતુ એકાંત પાપકર્મનો બંધ થાય છે.
આ રીતે સુત્રોક્ત ત્રણે વિકલ્પોને જોતાં સ્પષ્ટ થાય છે કે દાનના લાભનો આધાર દાતાની ભાવવિશુદ્ધિ
Page #215
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૬
૧૪૭
સાથે દેય પદાર્થની નિર્દોષતા, દાન ગ્રહણ કરનાર વ્યક્તિ અને તે વ્યક્તિનાદાન ગ્રહણના ઉદ્દેશ્ય પર આધારિત છે. તદઉં સમM વા :- જેનાગમોમાં વર્ણિત શ્રમણના વેશ અને ગુણોથી સંપન્ન શ્રમણને તથારૂપના શ્રમણ કહેવાય છે. તેઓ માધુકરી વૃત્તિથી નિર્દોષ આહાર ગ્રહણ કરીને, રત્નત્રયની આરાધના કરે છે. તણાવ અસંગથઃ-ત્રીજા સૂત્રમાં પ્રયુક્ત તથારૂપના અસંયત, અવિરત, આદિ વિશેષણ સંપન્ન જે સાધુનું કથન છે તે મિથ્યાત્વ ભાવિત અન્યતીર્થિક સંન્યાસી વગેરે છે. ખરેખર તે સંયમભાવથી કે વિરતિભાવથી દૂર છે. માટે તેઓને અસંયત, અવિરત કહ્યા છે.
pl-ક્ષળિજો:- પ્રાસુક-નિર્જીવ, અચિત્ત પદાર્થ. અપ્રાસુક-સજીવ, સચિત્ત પદાર્થ. એષણીય = ઉદ્ગમાદિ દોષ રહિત પદાર્થ. અનેષણીય = ઉદ્દમાદિ દોષ યુક્ત પદાર્થ.
લાખેમાણસ -ત્રણે સૂત્રોમાં આ શબ્દ છે. જે ગુરુબુદ્ધિથી, નિર્જરાના લક્ષે કે મોક્ષલાભની દષ્ટિએ દાન દેવાનો સૂચક છે. અભાવગ્રસ્ત, દીન-દુઃખી કે દયનીય વ્યક્તિને દયાભાવથી અપાતા દાન માટે 'હિના' શબ્દ પ્રયોગના સ્થાને નય કે શબ્દ પ્રયોગ થાય છે. પ્રાચીન આચાર્યોનું આ વિષયમાં કથન છે
मोक्खत्थं जं पुण दाणं, तं पइ एसो विहि समक्खाओ ।
अणुकंपादाणं पुण जिणेहिं ण कयाइ पडिसिद्धं ॥ અર્થ– સૂત્રોક્ત પ્રશ્નોત્તરમય વિધિ મોક્ષાર્થ દાન માટે જ કહી છે. પરંતુ અનુકંપાદાનનો જિનેશ્વરોએ ક્યાંય નિષેધ કર્યો નથી.
તાત્પર્ય એ છે કે અનુકંપાદાનના સંબંધમાં આ નિર્જરા વિષયક ચિંતન થતું નથી પરંતુ ત્યાં તો પુણ્યલાભનો વિશેષરૂપે વિચાર થાય છે. કારણ કે તે દાન નવ પ્રકારના પુણ્યનો વિષય બને છે. અન્યને માટે પ્રાપ્ત આહાર વિષયક કર્તવ્ય:| ४ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविटुं केइ दोहिं पिंडेहिं उवणिमंतेज्जा-एगं आउसो ! अप्पणा भुंजाहि, एग थेराणं दलयाहि; से य तं पडिग्गाहेज्जा, थेरा य से अणुगवेसियव्वा सिया, जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेव अणुप्पदायव्वे सिया, णो चेव णं अणुगवेसमाणे थेरे पासिज्जा, तंणो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए; एगंते अणावाए अचित्ते बहुफासुए थंडिल्ले, पडिलेहित्ता पमज्जित्ता परिछवियव्वे सिया । ભાવાર્થ - કોઈ સાધુ ગૃહસ્થના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં તે ગૃહસ્થ બે આહારપિંડ (બે રોટલી કે બે લાડવા આદિ પદાર્થ) વહોરાવે અને એ પ્રમાણે કહે કે- “હે આયુષ્યમાનું શ્રમણ ! આ બે પિંડમાંથી
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
એક પિંડ આપ ભોગવજો અને બીજો પિંડ સ્થવિરોને આપજો.” તે મુનિ બંને પિંડ ગ્રહણ કરીને, પોતાના સ્થાને આવે, ત્યાં આવીને સ્થવિર મુનિઓની ગવેષણા કરે. ગવેષણા કરતાં તે સ્થવિર મુનિ મળી જાય, તો તે પિંડ તેને આપી દે અને ગવેષણા કરવા છતાં, જો તે સ્થવિર મુનિ ન મળે, તો તે પિંડ સ્વયં ન ભોગવે અને અન્યને પણ ન આપે. પરંતુ એકાન્ત અને આવાગમન રહિત, અચિત્ત, બહુ પ્રાસુક Úડિલ ભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને ત્યાં પરઠી દે, | ५ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविलु केइ तिहिं पिंडेहिं उवणिमंतेज्जा- एगं आउसो ! अप्पणा भुंजाहि, दो थेराणं दलयाहि; से य पडिग्गाहेज्जा थेरा य से अणुगवेसियव्वा, सेसं तं चेव जाव परिट्ठवियव्वा सिया, एवं जाव दसहिं पिंडेहिं उवणिमंतेज्जा; णवरं एगं आउसो ! अप्पणा भुंजाहि, णव थेराणं दलयाहि; सेसं तं चेव जाव परिट्ठवियव्वे सिया । ભાવાર્થ:- કોઈ સાધુ, ગૃહસ્થના ઘેર ગૌચરી જાય, ત્યાં ગૃહસ્થ તેને ત્રણ આહાર પિંડ(ત્રણ રોટલી કે ત્રણ લાડવા આદિ પદાર્થ) વહોરાવે અને કહે કે “હે આયુષ્યમાન્ શ્રમણ ! આ ત્રણ પિંડમાંથી એક પિંડ આપ ભોગવજો અને અન્ય બે પિંડ સ્થવિર મુનિઓને આપજો.” મુનિ તે પિંડ લઈને પોતાના સ્થાને જાય. ત્યાં આવીને સ્થવિર મુનિઓની ગવેષણા કરે. જો તે મળે, તો બે પિંડ તેને આપી દે, જો તે ન મળે, તો તે બે પિંડને સ્વયં ભોગવે નહીં, અન્યને આપે નહીં, પરંતુ પૂર્વોક્ત વિશેષણ યુક્ત સ્થંડિલભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને પરઠી દે.
આ રીતે ચાર, પાંચ, છ યાવતુ દસ પિંડ સુધીના વિષયમાં કથન કરવું જોઈએ. તેમાંથી એક પિંડ સ્વયં ગ્રહણ કરવો અને શેષ નવ પિંડ સ્થવિર મુનિઓને આપવા ઇત્યાદિ કથન કરવું જોઈએ. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. સ્થવિર મુનિ ન મળે તો પરઠી દેવું જોઈએ.
६ णिग्गंथं चणंगाहावइ कुलं पिंडवाय पडियाए अणुपविलु केइ दोहिं पडिग्गहेहिं उवणिमंतेज्जा- एग आउसो ! अप्पणा परिभुजाहि, एग थेराणं दलयाहि । से य तं पडिग्गाहेज्जा, तहेव जावतं णो अप्पणा परिभुजेज्जा, णो अण्णेसिंदावए; सेसं तं चेव जाव परिढवियव्वे सिया । एवं जावदसहि पडिग्गहेहिं । ___एवं जहा पडिग्गहवत्तव्वया भणिया तहा गोच्छग-रयहरण-चोलपट्टगकंबल-लट्ठि-संथारगवत्तव्वया य भाणियव्वा जावदसहिं संथारएहिं उवणिमंतेज्जा जाव परिछवियव्वे सिया। ભાવાર્થ - કોઈ સાધુ ગૃહસ્થના ઘેર ગૌચરીને માટે જાય, ત્યાં તે ગૃહસ્થ, તેને બે પાત્ર વહોરાવે અને એ પ્રમાણે કહે- “હે આયુષ્યમ– શ્રમણ ! આ બે પાત્રમાંથી એક પાત્રનો ઉપયોગ આપ સ્વયં કરજો અને
Page #217
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક
૧૪૯ ]
બીજું પાત્ર સ્થવિર મુનિઓને આપજો.” તો તે બંને પાત્ર ગ્રહણ કરીને, પોતાના સ્થાન પર આવે. ત્યાર પછીનું સંપૂર્ણ વર્ણન પૂર્વવતુ જાણવું. તે બીજા પાત્રનો ઉપયોગ સ્વયં ન કરે, અન્યને પણ તે પાત્ર ન આપે, પરંતુ તેને પરઠી દે. આ રીતે ત્રણ, ચાર યાવત્ દસ પાત્ર સુધીનું કથન પૂર્વોક્ત પિંડની સમાન કહેવું જોઈએ.
જે રીતે પાત્રની વક્તવ્યતા કહી છે, તે જ રીતે ગોચ્છગ, રજોહરણ, ચોલપટ્ટક, કંબલ, દંડ અને સસ્તારક-પથારીની વક્તવ્યતા કહેવી જોઈએ યાવત દસ સંસ્મારક વહોરાવે અને સ્થવિરમુનિ ન મળે તો પરઠી દે, ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં ગૃહસ્થ દ્વારા સાધુને અપાયેલા આહાર પિંડ, પાત્ર આદિના ઉપભોગની વિધિ પ્રદર્શિત કરી છે.
ગૃહસ્થ આહાર તેમજ કોઈ પણ ઉપધિ જેના ઉદ્દેશ્યથી જેટલી સંખ્યામાં વહોરાવી હોય તે પ્રમાણે જ મનિ તેનો ઉપભોગ કરે. ગૃહસ્થ જેના ઉદ્દેશ્યથી વહોરાવી હોય, તે વસ્તુ તે મુનિઓને તે આપી દે. જો તે સ્થવિર મુનિ આદિ મળે નહીં, તો પણ તેનો ઉપભોગ સ્વયં કરે નહીં, પરંતુ પરઠી દે, આ વિધિમાં સાધુના ત્રીજા મહાવ્રતની સુરક્ષા છે. ગૃહસ્થની આજ્ઞા વિના જો સ્વયં કોઈ પણ પદાર્થ ભોગવે તો તે એક પ્રકારની ચોરી છે. તેનું ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે અને ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે. પરિષ્ઠાપન વિધિઃ- કોઈ પણ વસ્તુને સ્પંડિલ ભૂમિમાં પરઠવા માટે મૂળ પાઠમાં સ્થડિલ ભૂમિના ચાર વિશેષણ પ્રયુક્ત છે. એકાંત-વસ્તીથી દૂર, અનાપાત-આવાગમનરહિત, અચિત્ત અને બહુ પ્રાસુ-વિસ્તૃત. આ પ્રકારની ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠવું જોઈએ. સૂત્રોક્ત વિધિના પાલનમાં સાધુ જીવનની મર્યાદા અને સંયમની સુરક્ષા છે. ઉત્તરાધ્યન સૂત્ર અ. ૨૬માં વડીનીત (મળમૂત્ર) પરઠવાની મુખ્યતાએ દશ વિશેષણ યુક્ત સ્થંડિલભૂમિનું વર્ણન છે. યથા
अणावायमसंलोए, परस्सणुवघाइए । समे अझुसिरे यावि, अचिरकालकयम्मि य ॥२॥ वित्थिण्णे दूरमोगाढे, णासण्णे बिलवज्जिए ।
तसपाण बीयरहिए, उच्चाराईणि वोसिरे ॥३॥ (૧) અનાપાત-અસંલોક- જ્યાં સ્વપક્ષ, પરપક્ષના લોકોનું આવાગમન ન હોય, તેમજ દષ્ટિપાત પણ ન હોય. (૨) અનુપઘાતક- જ્યાં પરઠવાથી કોઈને અણગમો થતો ન હોય, (૩) સમભૂમિ ઉબડ ખાબડ ન હોય પરંતુ સમતલ હોય. (૪) અશુષિર- પોલાણ યુક્ત ભૂમિ ન હોય. (૫) અચિરકાલકૃત– જે ભૂમિ અલ્પ સમય પહેલા જ દાહ આદિથી અચિત્ત થઈ ગઈ હોય. અચિત્ત થયાને ઘણો લાંબો સમય થઈ જાય તો તે ભૂમિ પુનઃ સચિત્ત થઈ જાય છે. () વિસ્તીર્ણજે ભૂમિ ઓછામાં ઓછી એક હાથ લાંબી પહોળી હોય. અર્થાત્ સાંકડી જગ્યાએ પરઠવાથી દોષની સંભાવના છે. (૭)
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
દૂરાવગાઢ- જે ભૂમિ ઓછામાં ઓછી ચાર અંગુલ નીચે સુધી અચિત્ત હોય. (૮) અનાસક્સ- જ્યાં ગામ બાગ-બગીચા, રહેઠાણ આદિ નિકટ ન હોય. (૯) બિલવર્જિત- જ્યાં ઉંદર આદિના બિલ ન હોય. (૧૦) ત્રસ પ્રાણી અને બીજ રહિત- જ્યાં બેઇન્દ્રિયાદિ ત્રસ પ્રાણી, ઘઉં આદિ બીજ ન હોય. આ દશ વિશેષણોથી યુક્ત ભૂમિમાં સાધુ ઉચ્ચાર-પ્રસવણ આદિ કોઈ પણ પદાર્થ પરઠે.
આરાધકતા વિરાધકતાની વિચારણા :| ७ णिग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए पविटेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ- इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि, पडिक्कमामि, जिंदामि, गरिहामि, विउट्टामि, विसोहेमि, अकरणयाए अब्भुटेमि, आहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जामि; तओ पच्छा थेराणं अंतिअं आलोए स्सामि जाव तवोकम्मं पडिवज्जिस्सामि । से य संपट्ठिए, असंपत्ते थेरा य पुव्वामेव अमुहा सिया, से णं भंते ! किं आराहए, विराहए ?
गोयमा ! आराहेए, णो विराहए । શબ્દાર્થ – વિવટ્ટાને અત્યસ્થાન-મૂળગુણાદિમાં દોષ સેવનરૂપ અકૃત્યવિઠ્ઠમ તોડી નાખુ અર્થાત્ તેના અનુબંધનું છેદન કરું વિલોમ = વિશુદ્ધ કરું ભુમિ = તત્પર બનું હારિ૪ = યથોચિત સંપટ્ટિ= રવાના થઈ જાય અમુહ = મૂક થઈ જાય અર્થાત્ જેની વાચા બંધ થઈ ગઈ હોય તે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કોઈ સાધુગૃહસ્થના ઘેર ગૌચરી ગયા હોય, ત્યાં તે સાધુ દ્વારા અકૃત્યનું (મૂળ ગુણાદિ દોષનું) સેવન થઈ જાય અને તત્ક્ષણ તેના મનમાં વિચાર ઉત્પન્ન થાય કે “પ્રથમ હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદા અને ગહ કરું, તેના અનુબંધનું છેદન કરું, તેનાથી વિશુદ્ધ બનું, ભવિષ્યમાં તેવા કૃત્યો ન કરવાની પ્રતિજ્ઞા કરું, તથા યથોચિત વપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું, ત્યાર પછી હું અહીંથી જઈને સ્થવિર મુનિઓની સમીપે આલોચના આદિ કરીશ, યથોચિત તપકર્મનો સ્વીકાર કરીશ”, આ પ્રમાણે વિચાર કરીને, તે મુનિ, સ્થવિર મુનિઓ પાસે જવા માટે નીકળે, તે સ્થવિર મુનિઓની પાસે પહોંચતા પહેલા જ તે સ્થવિર મુનિ વાત આદિ દોષના પ્રકોપથી મૂક થઈ જાય (અવાચક થઈ જાય) અને તે કારણે તે પ્રાયશ્ચિત આપી શકે નહીં, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ ! તે આરાધક થાય છે, વિરાધક થતા નથી. ८ से य संपट्ठिए असंपत्ते अप्पणा य पुव्वामेव अमुहे सिया, से णं भंते ! किं आराहए, विराहए?
गोयमा ! आराहए, णो विराहए ।
Page #219
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક
૧૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિએ સ્વયં આલોચનાદિ કરી લીધી, પછી સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તે સ્વયં વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. |९ से य संपट्ठिए असंपत्ते थेरा य कालं करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए?
गोयमा ! आराहए, णो विराहए । ભાવાર્થ:- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ, સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તે સ્થવિર મુનિ કાલધર્મને પ્રાપ્ત કરે, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર– ગૌતમ ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. १० से य संपढिए असंपत्ते, अप्पप्णा य पुव्वामेव कालं करेज्जा; से णं भंते ! किं आराहए, विराहए ?
गोयमा ! आराहए, णो विराहए । ભાવાર્થ - પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ, સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તે સ્વયં કાલધર્મને પ્રાપ્ત કરે, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. ११ से य संपट्ठिए संपत्ते, थेरा य अमुहा सिया; से णं भंते! किं आराहए विराहए?
गोयमा ! आराहए, णो विराहए । से य संपट्ठिए संपत्ते, अप्पणा य अमुहा सिया, एवं संपत्तेण वि चत्तारि आलावगा भाणियव्वा जहेव असंपत्तेण । ભાવાર્થ:- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા અને તે ત્યાં પહોંચી ગયા, તત્પશ્ચાત્ તે સ્થવિર મુનિ વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે આરાધક થાય છે, વિરાધક થતા નથી. જે રીતે સ્થવિરોની પાસે પહોંચતાં
Page #220
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -उ
પહેલાંના ચાર આલાપક કહ્યા, તે જ રીતે સ્થવિરોની પાસે પહોંચેલા મુનિના ચાર આલાપક કહેવા જોઈએ. १२ णिग्गंथेण य बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि; एवं एत्थ वि ते चेव अट्ठ आलावगा भाणियव्वा जाव णो विराहए ।
णिग्गंथेण य गामाणुगामं दुइज्जमाणेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि; एत्थ वि ते चेव अट्ठ आलावगा भाणियव्वा जाव णो विराहए ।
૧૫૨
ભાવાર્થ :- કોઈ મુનિ સ્થંડિલ ભૂમિ કે સ્વાધ્યાયભૂમિ તરફ જતા, તેના દ્વારા અકાર્યનું સેવન થઈ જાય, પછી તેના મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થાય કે, “પ્રથમ હું સ્વયં અહીં જ આ અકાર્યની આલોચના આદિ કરું” ઇત્યાદિ પૂર્વવત્ સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. પૂર્વોક્ત પ્રકારે સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત બંનેના આઠ આલાપક કહેવા જોઈએ. તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. ત્યાં સુધી કહેવું જોઈએ.
ગ્રામાનુગ્રામ વિચરતા કોઈ મુનિ દ્વારા અકાર્યનું સેવન થઈ જાય, તો તેના પણ આ પ્રકારે આઠ આલાપક જાણવા જોઈએ. તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી; ત્યાં સુધી કહેવું જોઈએ.
| १३ णिग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठाए अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए; तीसे णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि जाव तवोकम्मं पडिवज्जामि, तओ पच्छा पवत्तिणीए अंतियं आलोएस्सामि जाव तवोकम्मं पडिवज्जिस्सामि ।
सा य संपट्ठिया असंपत्ता पवत्तिणी य अमुहा सिया, सा णं भंते! किं आराहिया, विराहिया ?
गोयमा ! आराहिया, जो विराहिया । एवं जहा णिग्गंथस्स तिण्णि गमा भणिया एवं णिग्गंथीए वि तिण्णि आलावगा भाणियव्वा जाव आराहिया, णो विराहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- કોઈ સાધ્વી ગૌચરીને માટે ગૃહસ્થને ઘેર ગઈ. ત્યાં તેના દ્વારા કોઈ અકૃત્યનું સેવન થઈ ગયું, તત્ત્પશ્ચાત્ તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે, “પહેલા હું આ અકૃત્ય સ્થાનની આલોચના આદિ કરીને, તપકર્મનો સ્વીકાર કરું, ત્યાર પછી પ્રવર્તિની પાસે આલોચના કરીશ યાવત્ તપકર્મનો સ્વીકાર કરીશ” આ પ્રકારે વિચાર કરીને તે સાધ્વી પ્રવર્તિનીની પાસે જવા માટે નીકળી. પ્રવર્તિનીની
Page #221
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક
૧૫૩]
પાસે પહોંચતાં પહેલાં જ તે પ્રવર્તિની વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! શું તે સાધ્વી આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર-હે ગૌતમ!તે સાધ્વી આરાધક થાય છે, વિરાધક થતી નથી. જે રીતે સાધુના ત્રણ સૂત્રાલાપક (સૂત્રો) કહ્યા છે, તે જ રીતે સાધ્વીના પણ ત્રણ સૂત્રાલાપક કહેવા જોઈએ. યાવતું આરાધક થાય છે, વિરાધક થતી નથી. (વિશેષતા એ છે કે “સ્થવિર’ શબ્દના સ્થાને પ્રવર્તિની શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.) १४ से केणटेणं भंते ! एवं वुच्चइ- आराहए, णो विराहए ?
गोयमा ! से जहाणामए- केइ पुरिसे एगं महं उण्णालोमं वा, गयलोमं वा, सणलोमं वा, कप्पासलोमं वा, तणसूयं वा दुहा वा तिहा वा संखेज्जहा वा छिदित्ता अगणिकायंसि पक्खिवेज्जा, से णूणं गोयमा ! छिज्जमाणे छिण्णे, पक्खिप्पमाणे पक्खित्ते, दज्झमाणे दड्ढे त्ति वत्तव्वं सिया ?
हंता भगवं ! छिज्जमाणे छिण्णे जाव दड्डे त्ति वत्तव्वं सिया ।
से जहा वा केइ पुरिसे वत्थं अहयं वा धोयं वा, तंतुग्गयं वा मंजिट्ठादोणीए पक्खिवेज्जा, से णूणं गोयमा ! उक्खिप्पमाणे उक्खित्ते, पक्खिप्पमाणे पक्खित्ते, रज्जमाणे रत्तेत्ति वत्तव्वं सिया ?
हंता भगवं ! उक्खिप्पमाणे उक्खित्ते जाव रत्तेति वत्तव्वं सिया । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- आराहए णो विराहए । શબ્દાર્થ - ૩૪Mોનું ઊનના રોમ યજ્ઞોમ = હાથીના રોમ બદલ્યું = અક્ષત, અખંડ, નવા ૩જિલ્લખન = નાંખતાં. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે આરાધક થાય છે, વિરાધક થતા નથી?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ ઘેટાના વાળ, હાથીના વાળ કે સણના તંતુ, કપાસના તંતુ તથા તૃણ, આ સર્વના બે, ત્રણ યાવતુ સંખ્યાત ટૂકડા કરીને અગ્નિમાં નાખે, તો હે ગૌતમ! તે છેદતાં છેદાઈ ગયા અને અગ્નિમાં નાંખતા નંખાઈ ગયા, બાળતાં બળી ગયા–એમ કહેવાય છે?
(ગૌતમ) હા, ભગવનું ! તે છેદતાં છેદાઈ ગયા, નાંખતા નંખાઈ ગયા, બાળતા બળી ગયા, તે પ્રમાણે કહેવાય છે.
(ભગવાન) અથવા કોઈ પુરુષ, નવીન અથવા ધોયેલા અથવા યંત્રમાંથી તરત જ કાઢેલા વસ્ત્રને મજીઠીયા રંગના પાત્રમાં નાખે, તો હે ગૌતમ ! શું ઉપાડાતું તે કપડું ઉપાડ્યું, નાખતા નંખાયું અને રંગતા રંગાયું–આ પ્રમાણે કહી શકાય છે?
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(ગૌતમ) હા ભગવન્! ઉપાડાતું ઉપાડ્યું, નાંખતા નંખાયું અને રંગતા રંગાયું એ પ્રમાણે કહી શકાય છે.
(ભગવાન) હે ગૌતમ ! આ રીતે જે સાધુ અથવા સાધ્વી આલોચના કરવા માટે તૈયાર થયા છે, તે આરાધક થાય છે, વિરાધક નહીં” – તે પ્રમાણે કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અકૃત્યસેવી પરંતુ સાવધાન તથા ક્રમશઃ સ્થવિરો અને પ્રવર્તિની સમીપે આલોચનાદિને માટે તૈયાર થયેલા સાધુ-સાધ્વીની આરાધકતાનું દષ્ટાંત સહિત નિરૂપણ કર્યું છે.
કોઈ પણ સાધુ-સાધ્વી ગૌચરીને માટે જતાં, ચંડિલભૂમિ કે સ્વાધ્યાયભૂમિમાં જતાં ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં, મૂળગુણ દોષરૂપ અકૃત્યનું સેવન કરે, પરંતુ તત્કાલ સાવધાન બની, વિચારપૂર્વક સ્વયં તેની આલોચનાદિ કરી શુદ્ધ બની જાય. તત્પશ્ચાત્ પોતાના ગુરુની સમીપે આલોચનાદિને માટે પ્રસ્થાન કરે છે, પરંતુ યોગાનુયોગ ત્યાં પહોંચતાં પહેલાં જ (૧) ગુરુજન મૂક થઈ જાય, (૨) કાળધર્મ પામી જાય (૩) સ્વયં મૂક થઈ જાય કે (૪) સ્વયં કાલધર્મ પ્રાપ્ત કરે અથવા પહોંચ્યા પછી પણ આ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થાને પ્રાપ્ત કરે. (આ રીતે સૂત્રોક્ત આઠ પરિસ્થિતિમાંથી કોઈપણ એક પરિસ્થિતિ સર્જાય)તો તે સાધુ કે સાધ્વી આરાધક છે વિરાધક નથી કારણ કે તે સાધુ-સાધ્વીના આલોચનાદિના પરિણામ વિશુદ્ધ છે અને તેના માટે તે ઉધત પણ થઈ ગયા છે. તેથી 'વનમાળે નિE ઇત્યાદિ ભગવાનના સિદ્ધાંતાનુસાર તે આરાધક થાય છે.
તે વિષયને સ્પષ્ટ કરવા માટે પ્રભુએ ઊન, સણ, કપાસ આદિ તંતુઓને છેદતાં છેટાયું, અગ્નિમાં નાંખતાં નંખાયું, બાળતાં બળ્યું તથા ધોયેલા વસ્ત્રને રંગમાં નાખતા રંગાયું વગેરે દષ્ટાંત આપ્યા છે. આરાધક-વિરાધક:- પોતાના દુષ્કૃત્યોની આલોચના, નિંદા, પ્રાયશ્ચિત્ત આદિ કરીને, શુદ્ધ આત્મભાવમાં સ્થિર થવું તે જ મોક્ષમાર્ગની આરાધના છે. મોક્ષમાર્ગની આરાધના કરનાર આરાધક છે અને મોક્ષમાર્ગની વિરાધના કરનાર વિરાધક છે. પ્રસ્તુત સૂત્રોમાં સાધક આલોચના માટે ઉદ્યમવંત થઈ ગયા છે. તે ભાવવિશુદ્ધિના કારણે આરાધક છે. દીપક આદિમાં અગ્નિ બળવાનું નિરૂપણ - | १५ पईवस्स णं भंते ! झियायमाणस्स किं पईवे झियाइ, लट्ठी झियाइ, वत्ती झियाइ, तेल्ले झियाइ, दीवचंपए झियाइ, जोई झियाइ?
गोयमा ! णो पईवे झियाइ जाव णो दीवचंपए झियाइ, जोई झियाइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બળતા દીપકમાં શું બળે છે, શું દીપક બળે છે, દીપયષ્ટિ-દીવેટ બળે છે, તેલ બળે છે, દીપચંપક-દીપકનું ઢાંકણ બળે છે કે અગ્નિ બળે છે?
Page #223
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક–5
૧૫૫
ઉત્તર– હે ગૌતમ ! દીપ બળતો નથી યાવત્ દીપકનું ઢાંકણ પણ બળતું નથી, પરંતુ અગ્નિ બળે છે. १६ अगारस्स णं भंते ! झियायमाणस्स किं अगारे झियाइ, कुड्डा झियाइ, कडणा झियाइ, धारणा झियाइ, बलहरणे झियाइ, वंसा झियाइ, मल्ला શિયાર, વળા શિયાફ, છિત્તા ક્રિયાર, છાને શિયા, નોર્ફ ફ્રિયાદ્ ?
ગોયમા ! જો અનારે શિયાર, ખો વુડ્ડા શિયા, નાવખો છાને શિયાર, जोई झियाइ ।
શબ્દાર્થ -- ટા = ભીંત વડળT = વાટિયા ધારા = નીચેના સ્તંભ વલહરખે = મોભમુખ્યસ્તંભની ઉપર રહેનાર મોટુ લાકડું વસા = વાંસ મલ્લ્લા = મલ્લ-દિવાલના આધારભૂત સ્તંભ વા = વાંસાદિના બંધનરૂપ રસ્સી છિત્તરે= છાપરું છાળે - દર્ભાદિનું આચ્છાદન નોડ્ = જ્યોતિ, અગ્નિ.
=
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બળતા ઘરમાં શું બળે છે, શું ઘર બળે છે, ભીંત બળે છે, વાટિયા બળે છે, થાંભલા બળે છે, મોભ બળે છે, વાંસ બળે છે કે દિવાલના આધારભૂત સ્તંભ બળે છે, વાંસાદિને બાંધવા માટેની રસ્સી બળે છે, છાપરું બળે છે, દર્ભાદિનું આચ્છાદન પટલ બળે છે, કે જ્યોતિ-અગ્નિ બળે છે ?
ઉત્તર– ગૌતમ ! ઘર બળતું નથી, દિવાલો બળતી નથી, છાપરાપર્યંતની ચીજો બળતી નથી પરંતુ અગ્નિ બળે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં દીપક અને ઘરનું ઉદાહરણ આપીને તેમાં વાસ્તવિકતાએ અગ્નિ બળી રહી છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ઔદારિક આદિ શરીરથી લાગતી ક્રિયા ઃ
१७ जीवे णं भंते! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए, सिय अकिरिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક જીવને એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે ? ઉત્તર– હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા, કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય(ક્રિયા રહિત) પણ હોય છે.
१८ णेरइए णं भंते ! ओरालियस राओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ।
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક જીવને, એક દારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. १९ असुरकुमारे णं भंते ! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! एवं चेव, एवं जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । ભાવાર્થ - પ્રશ્ર–હે ભગવન્! એક અસુરકુમારને એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારને પણ નૈરયિકની જેમ કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. તે જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ, પરંતુ મનુષ્યનું કથન ઔધિક જીવની સમાન જાણવું જોઈએ. અર્થાત્ તેને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે અને તે અક્રિય પણ હોય છે. २० जीवेणं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए जाव सिय अकिरिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! એક જીવને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા, કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય-ક્રિયા રહિત પણ હોય છે. |२१ णेरइए णं भंते ! ओरालियसरीरेहितो कइकिरिए ? एवं एसो जहा पढमो दंडओ तहा इमो वि अपरिसेसो भाणियव्वो जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક જીવને, અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પ્રથમ દંડકમાં કહ્યું છે, તે રીતે વૈમાનિક પર્યત સર્વ દંડકો કહેવા જોઈએ, પરંતુ મનુષ્યોનું કથન ઔધિક જીવોની જેમ કરવું જોઈએ. २२ जीवा णं भंते ! ओरालियसरीराओ कइकिरिया ? गोयमा ! सिय तिकिरिया जाव सिय अकिरिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવને, એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર– હે ગૌતમ! કદાચિતુ ત્રણ ક્રિયા, કદાચિત ચાર ક્રિયા અને કદાચિતુ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય હોય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
शत-८: देश
| १५७
२३ णेरइया णं भंते ! ओरालियसरीराओ कइकिरिया ? एवं एसो वि जहा पढमो दंडओ तहा भाणियव्वो जाव वेमाणिया, णवरं मणुस्सा जहा जीवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવને, અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રથમ દંડક(સૂત્રાલાપક સૂત્રસમૂહ) કહ્યો છે, તે રીતે વૈમાનિક પર્યત કહેવું જોઈએ પરંતુ મનુષ્યોનું કથન ઔધિક જીવોની સમાન કરવું જોઈએ. २४ जीवाणं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिया ? गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि, अकिरिया वि । भावार्थ:- प्रध-भगवन! अने वने, अनेौहार शरीरनी अपेक्षाओसीच्या मागेछ?
ઉત્તર-હે ગૌતમ! ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અથવા પાંચ ક્રિયા લાગે છે તથા તે અક્રિય પણ હોય છે. २५ णेरइया णं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिया ? गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि । एवं जाव वेमाणिया, णवरं मणुस्सा जहा जीवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવને, અન્ય અનેક જીવોના ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર– હે ગૌતમ!ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અને પાંચ ક્રિયા પણ લાગે છે, આ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. પરંતુ મનુષ્યનું કથન આ સૂત્રાલાપકના ઔધિક જીવોની સમાન કરવું જોઈએ.
२६ जीवे णं भंते ! वेउव्वियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय अकिरिए । भावार्थ:- प्रश्र-भगवन ! वने, अन्य वनावैठिय शरीरनी अपेक्षा मीडिया सागेछ?
ઉત્તર– હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ અક્રિય હોય છે. २७ णेरइए णं भंते ! वेउव्वियसरीराओ कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए; एवं जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । एवं जहा ओरालियसरीरेणं चत्तारि दंडगा भणिया तहा
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
वेउव्वियसरीरेण वि चत्तारि दंडगा भाणियव्वा, णवरं पंचमकिरिया ण भण्णइ, सेसं तं चेव । एवं जहा वेउव्वियं तहा आहारगं पि, तेयगं पि, कम्मगं पि भाणियव्वं; एक्कक्के चत्तारि दंडगा भाणियव्वा जाव वेमाणिया णं भंते ! कम्मगसरीरेहिंतो कइकिरिया ? गोयमा! तिकिरिया वि, चउकिरिया वि ॥ તેવું મંતે ! તેવું અંતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! એક નૈરયિક જીવને, અન્ય એક જીવના વૈક્રિય શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત ચાર ક્રિયા લાગે છે. આ રીતે વૈમાનિક પર્યત કહેવું જોઈએ, પરંતુ મનુષ્યનું કથન ઔવિક જીવની સમાન કરવું જોઈએ. જે રીતે ઔદારિક શરીરના ચાર દંડક (સૂત્રાલાપક) કહ્યા, તે રીતે વૈક્રિય શરીરના પણ ચાર સૂત્રાલાપક કહેવા જોઈએ પરંતુ તેમાં પાંચમી ક્રિયાનું કથન ન કરવું જોઈએ. શેષ સર્વ કથન ઔદારિક શરીરની જેમ કરવું જોઈએ.
જે રીતે વૈક્રિય શરીરનું કથન કર્યું છે, તે રીતે આહારક, તૈજસ અને કાર્મણ શરીરનું પણ કથન કરવું જોઈએ. પ્રત્યેકના ચાર ચાર દંડક(સૂત્રાલાપક) કહેવા યાવત્ હે ભગવન્! વૈમાનિક દેવને કાર્પણ શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
હે ગૌતમ!ત્રણ ક્રિયા અથવા ચાર ક્રિયા લાગે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. I હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોને અન્ય જીવોના શરીરના નિમિત્તથી લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. કિયાના પાંચ પ્રકાર :- (૧) કાયિકી ક્રિયા- શરીરના સુક્ષ્મ સંચારથી લાગતી ક્રિયા. (૨) અધિકરણિકી ક્રિયા- શરીરના બાહ્ય સૂક્ષ્મ સંચારથી લાગતી ક્રિયા. (૩) પ્રાàષિકી ક્રિયા- સૂક્ષ્મ કષાયોના અસ્તિત્વથી લાગતી ક્રિયા, (૪) પારિતાપનિકી ક્રિયા- અન્યના શરીરને કષ્ટ પહોંચાડવાથી લાગતી ક્રિયા. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા- જીવહિંસાથી લાગતી ક્રિયા
જ્યારે એક જીવ, અન્ય પૃથ્વીકાયાદિ જીવના શરીર પ્રત્યે કાયાનો વ્યાપાર કરે છે, ત્યારે તેને કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી આ ત્રણ ક્રિયા લાગે છે કારણ કે સરાગી જીવની કાયા અધિકરણરૂપ અને પ્રદ્વેષયુક્ત હોય છે. તેથી સરાગી જીવોને કાયિકી ક્રિયાના સદ્ભાવમાં અધિકરણિકી અને પ્રાષિકી બંને ક્રિયા અવશ્ય લાગે છે. અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાના સદુભાવમાં કાયિકી ક્રિયા અવશ્ય લાગે છે. આ રીતે આ ત્રણે ક્રિયાઓને પરસ્પર અવિનાભાવ સંબંધ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે– નર્સ जीवस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया णियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ तस्स वि काइया किरिया णियमा कज्जइ ।
Page #227
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક—5
૧૫૯
આ રીતે પ્રત્યેક સરાગી જીવોને ત્રણ ક્રિયા અવશ્ય હોય છે. તેમને એક કે બે ક્રિયાનો સંભવ નથી. પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, આ બે ક્રિયાની ભજના છે. જ્યારે તે જીવ કોઈ જીવને પરિતાપ ઉત્પન્ન કરે, ત્યારે તેને પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા અને જ્યારે કોઈ જીવના પ્રાણોનો ઘાત કરે, ત્યારે તેને પ્રાણાતિપાનિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે ત્યારે પૂર્વની ચાર ક્રિયા અવશ્ય હોય જ છે, તેથી સૂત્રમાં ત્રણ, ચાર કે પાંચ ક્રિયાની ભજના કહી છે. જ્યારે જીવ વીતરાગી બને છે, ત્યારે પૂર્વોક્ત પાંચમાંથી એક પણ ક્રિયા તેને લાગતી નથી, ત્યારે તે અક્રિય હોય છે. ૨૪ દંડકના જીવોને અન્ય શરીરની અપેક્ષાએ લાગતી ક્રિયા ઃ
નૈરયિક જીવ જ્યારે ઔદારિક શરીરધારી પૃથ્વીકાયાદિ જીવોનો સ્પર્શ કરે છે, ત્યારે તેને ત્રણ ક્રિયા, જ્યારે તેને પરિતાપ ઉત્પન્ન કરે છે, ત્યારે ચાર ક્રિયા અને જ્યારે તેના પ્રાણોનો ઘાત કરે છે, ત્યારે પાંચ ક્રિયા લાગે છે. નૈરયિક જીવો અક્રિય હોતા નથી; કારણ કે તે વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય સિવાય શેષ ૨૩ દંડકોના જીવો અક્રિય થતા નથી.
ઔદારિક શરીરની અપેક્ષાએ નૈયિકના ચાર સૂત્રાલાપક થાય છે– (૧) એક વૈયિક જીવને, અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ (૨) એક નૈરયિક જીવને અન્યના અનેક જીવોના ઔદારિક શરીરની અપેક્ષાએ (૩) અનેક નૈયિક જીવોને અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ (૪) અનેક નૈરયિક જીવોને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ. આ ચાર સૂત્રાલાપકમાંથી પ્રથમ ત્રણ સૂત્રાલાપકમાં ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ સંભવિત છે પરંતુ ચોથા સૂત્રાલાપકમાં ત્રણ ક્રિયા પણ લાગે છે, ચાર ક્રિયા પણ લાગે છે અને પાંચ ક્રિયા પણ લાગે છે. કારણ કે તે સૂત્રમાં અનેક નૈરયિકોને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કથન છે. આ રીતે તેમાં બહુવચનનો પ્રયોગ હોવાથી ત્રણે વિકલ્પનો સંભવ છે.
વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ શરીર અપ્રતિધાનિ છે. તે શરીરનો કોઇના દ્વારા વિનાશ થઈ શકતો નથી. તેથી વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ શરીરની અપેક્ષાએ જીવને કદાચિત્ ત્રણ ક્રિયા અને કદાચિત્ ચાર ક્રિયા લાગે છે અને વીતરાગની અપેક્ષાએ ક્યારેક અક્રિય પણ હોય છે. પરંતુ પાંચ ક્રિયા લાગતી નથી, કારણ કે વૈક્રિય આદિ ચાર શરીરોની અપેક્ષાએ પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી.
શંકા :– નૈયિક જીવ અધોલોકમાં છે અને આહારક શરીર મનુષ્યલોકમાં હોય છે, તો નૈયિક જીવને આહારક શરીરની અપેક્ષાએ ક્રિયા કઈ રીતે લાગે ?
સમાધાન ઃ– નૈરયક જીવે પોતાના પૂર્વભવના ઔદારિક શરીરને વોસિરાવ્યું નથી અર્થાત્ વિવેકપૂર્વક ત્યાગ કર્યો નથી. તેનું ભૂતપૂર્વ શરીર જ્યાં સુધી શરીર પરિણામનો સર્વથા ત્યાગ ન કરે, ત્યાં સુધી તે શરીર અને તેના અવયવોથી પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ‘ઘુતઘટ’ ન્યાયથી(પૂર્વે જેમાં ઘી ભર્યું હોય તે ઘટ વર્તમાને ખાલી હોવા છતાં તેને ઘીનો ઘડો કહેવાય તેમ) તે શરીર તેનું જ કહેવાય છે. તેથી મનુષ્ય
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લોકવર્તી તેના ભૂતપૂર્વ શરીરના અંશરૂપ અસ્થિ આદિથી આહારક શરીરનો સ્પર્શ થાય, તેને પરિતાપ ઉત્પન્ન થાય, તો નૈરયિક જીવને આહારક શરીરની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે. આ રીતે દેવ આદિ તથા બેઇન્દ્રિય આદિ જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ. વર્તમાનમાં પણ નૈરયિકોના વિવિધ પ્રકારના મુશ્કેલક(છોડેલા પુદ્ગલ) લોકમાં વ્યાપ્ત થાય છે. તે પુદ્ગલોથી આહારક આદિ શરીરોની વિરાધના થાય તેથી તેને ત્રણ કે ચાર ક્રિયા લાગે છે.
તૈજસ, કાર્પણ શરીરની અપેક્ષાએ જીવોને ત્રણ કે ચાર ક્રિયાવાળા કહ્યા છે. તે ઔદારિકાદિ શરીરાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરની અપેક્ષાએ સમજવું જોઈએ. કારણ કે કેવળ તૈજસ કે કાર્મણ શરીરને પરિતાપ પહોંચાડી શકાતો નથી.
શતક-૮/૬ સંપૂર્ણ છે તે
Page #229
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૭
[ ૧૧]
શતક-૮ : ઉદ્દેશક-૭
જે સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના આક્ષેપ અને તેનું નિરાકરણ તથા પાંચ પ્રકારની ગતિનું અતિદેશપૂર્વક વર્ણન છે. અન્યતીર્થિકોનો સ્થવિરો પ્રતિ આક્ષેપ છે કે સ્થવિરો એકાંત અસંયત, અવિરત અને એકાંત બાલ છે. કારણ કે ગૃહસ્થ દ્વારા અપાતા પદાર્થનું વચ્ચે જ કોઈ અપહરણ કરી જાય તો તે પદાર્થ ગૃહસ્થનો છે તેમ તેઓ માને છે અને જ્યાં સુધી પદાર્થ પોતાના પાત્રમાં પડે નહીં, ત્યાં સુધી તે આહારને પોતાનો માનતા નથી. તેથી તેઓ અદત્તનું ગ્રહણ કરે છે. સાધુ જીવનમાં અદત્તનું ગ્રહણ તે યોગ્ય નથી. તેથી તેઓ બાલ છે. તે ઉપરાંત તેઓ કોઈપણ પ્રવૃત્તિ કરતાં જીવહિંસા કરે છે, તેથી વિરાધક પણ છે.
અન્યતીર્થિકોની માન્યતા સર્વથા વિપરીત છે. સ્થવિરોના વનમાં સિસિદ્ધાંતાનુસાર અપાતો પદાર્થ અપાયો જ છે. ગૃહસ્થ દ્વારા અપાતા પદાર્થનું વચ્ચેથી કોઈ અપહરણ કરી જાય તો તે પદાર્થ ગૃહસ્થનો નહીં પરંતુ સાધુનો જ કહેવાય છે. તેથી તેઓ દત્તનું(અન્ય દ્વારા અપાયેલા પદાર્થનું) ગ્રહણ કરે છે અને તેઓ પંડિત છે.
તેમજ તેઓ ગમનાદિ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક, જીવરક્ષાપૂર્વક કરે છે, સતત અહિંસાધર્મનું પાલન કરવામાં તત્પર રહે છે. તેથી તેઓ આરાધક છે પરંતુ અન્યતીર્થિકોની સમજણ યથાર્થ ન હોવાથી તેઓ એકાંત બાલ છે.
ગતિના પાંચ પ્રકાર છે– (૧) પ્રયોગગતિ- પંદર પ્રકારના યોગના માધ્યમથી જીવની ક્ષેત્રમંતર કે પર્યાયાન્તર રૂ૫ ગતિને પ્રયોગ ગતિ કહે છે. (૨) તત ગતિ વિસ્તૃત ગતિ. એક-એક કદમ ગતિ કરતાં વ્યક્તિ ગંતવ્ય સ્થાને પહોંચે છે. તે ગતિને વિસ્તૃત ગતિ કહે છે. (૩) બંધન છેદ ગતિ- કર્મ બંધનથી મુક્ત થયેલા જીવની ગતિ. (૪) ઉપપાત ગતિ- ઉત્પન્ન થવા રૂ૫ ગતિ. (૫) વિહાયોગતિ- વાટે વહેતા જીવની આકાશ પ્રદેશના આધારે થતી ગતિ.
Page #230
--------------------------------------------------------------------------
________________
| १२ ।
श्री.मावती सूत्र-3
शत-८ :
श5-७
અદત્ત
અન્યતીર્થિકો દ્વારા આક્ષેપ યુક્ત વાર્તાલાપ:
१ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, वण्णओ । गुणसीलए चेइए, वण्णओ। पुढवि-सिलापट्टओ । तस्संणं गुणसीलस्स चेइयस्स अदूरसामंते बहवे अण्णउत्थिया परिवसति ।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे जाव समोसढे; जाव परिसा पडिगया ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपण्णा, कुलसंपण्णा एवं जहा बिइयसए जाव जीवियास मरणभय-विप्पमुक्का, समणस्स भगवओ महावीरस्स अदूरसामते उड्डजाणू अहोसिरा, झाण- कोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरति । ભાવાર્થ :- કાલે, તે સમયે રાજગુહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં પૃથ્વીશિલા પટ્ટક હતો. તે સર્વનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું જોઈએ. તે ગુણશીલક ચૈત્યની સમીપે, ન અતિ દૂર, ન અતિ નજીક અનેક અન્યતીર્થિક રહેતા હતા.
તે કાલે, તે સમયે ધર્મતીર્થના આદિકર આદિ વિશેષણ સંપન્ન શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા યાવત્ પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ.
તે કાલે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનેક શિષ્યો-સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુલસંપન્ન ઇત્યાદિ દ્વિતીય શતકમાં વર્ણિત અનેક ગુણ સંપન્ન, જીવનની આશા અને મરણના ભયથી મુક્ત હતા. તેઓ શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ન અતિ દૂર, ન અતિ નજીક, ઘૂંટણ ઊભા રાખી, મસ્તકને કંઈક ઝૂકાવી, ધ્યાનરૂપી કોષ્ઠાગારમાં લીન, સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
२ तएणं ते अण्णउत्थिया जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति, उवागच्छित्ता ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं
Page #231
--------------------------------------------------------------------------
________________
शत-८ : उद्देश-७
૧૩
असंजय- अविरय- अप्पडिहय पच्चक्खाय पावकम्मे एवं जहा सत्तमसए बिइए उद्देसए जाव एगंतबाला या वि भवह ।
ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંત હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે ત્રણ કરણ અને ત્રણ યોગથી અસંયત, અવિરત, પાપકર્મનો નાશ નહીં કરનાર, પાપકર્મના પ્રત્યાખ્યાન નહીં કરનારા છો, ઇત્યાદિ શતક-૭/૨ અનુસાર અહીં જાણવું યાવત્ તમે એકાંત બાલ છો.
३ तणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं अस्संजय- अविरय जाव एगंतबाला यावि भवामो ?
ભાવાર્થ :- આ સાંભળી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે પૂછ્યું– હે આર્યો ! અમે ક્યા કારણે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત અને એકાંત બાલ છીએ ?
४ तणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी - तुब्भे णं अज्जो ! अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह, अदिण्णं साइज्जह; तएणं तुब्भे अदिण्णं गेण्हमाणा, अदिण्णं भुंजमाणा, अदिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं असंजय-अविरय जाव एगंतबाला यावि भवह ।
ભાવાર્થ :– ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે અદત્ત પદાર્થ ગ્રહણ કરો છો, અદત્ત ભોગવો છો અને અદત્તની અનુમોદના કરો છો; આ રીતે અદત્ત ગ્રહણ કરતા, અદત્ત ભોગવતા અને અદત્તની અનુમતિ આપતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છો.
५ तणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे अदिण्णं गेण्हामो, अदिण्णं भुंजामो, अदिण्णं साइज्जामो ? जए णं अम्हे अदिण्णं गेण्हमाणा, अदिण्णं भुंजमाणा, अदिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं असंजय- अविरय जाव एगंतबाला यावि भवामो ?
भावार्थ :ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે પૂછ્યું– હે આર્યો ! અમે કઈ રીતે અદત્તનું ગ્રહણ કરીએ છીએ, અદત્તનું ભોજન કરીએ છીએ, અદત્તની અનુમતિ આપીએ છીએ, કે જેથી અદત્તનું ગ્રહણ કરતા, અદત્તને ભોગવતા અને અદત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાન્ત બાલ છીએ ?
६ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुम्हाणं अज्जो !
Page #232
--------------------------------------------------------------------------
________________
| १६४
श्री भगवती सूत्र-3
दिज्जमाणे अदिण्णे, पडिग्गाहेज्जमाणे अपडिग्गहिए, णिस्सरिज्जमाणे अणिसिद्धे, तुब्भं णं अज्जो ! दिज्जमाणं, पडिग्गहगं असंपत्तं, एत्थ णं अंतरा केइ अवहरिज्जा, गाहावइस्स णं तं, णो खलु तं तुब्भं, तएणं तुब्भे अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह अदिण्णं साइज्जह, तएणं तुब्भे अदिण्णं गेण्हमाणा जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ - તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! આપના મતમાં અપાતો પદાર્થ અપાયો નથી, ગ્રહણ કરાતો પદાર્થ ગ્રહણ કરાયો નથી અને પાત્રમાં નંખાતી વસ્તુ નંખાઈ નથી, આ પ્રકારનું આપનું કથન છે, તેથી તે આર્યો ! આપને અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં પડ્યો નથી, ત્યાં સુધીમાં વચ્ચે જ કોઈ તેનું અપહરણ કરી લે, તો તે ગૃહસ્થના પદાર્થનું અપહરણ થયું, પરંતુ તે પદાર્થ આપનો નથી. તેથી આપ અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તને ભોગવો છે, અદત્તની અનુમતિ આપો છો, તેથી અદત્તનું ગ્રહણ કરતા, અદત્તને ભોગવતા, અદત્તની અનુમતિ આપતા આપ એકાંત બાલ છો.
७ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो! अम्हे अदिण्णं गेण्हामो, अदिण्णं भुंजामो, अदिण्णं साइज्जामो; अम्हे णं अज्जो ! दिण्णं गेण्हामो, दिण्णं भुंजामो, दिण्णं साइज्जामो । तएणं अम्हे दिण्णं गेण्हमाणा, दिण्णं भुंजमाणा, दिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं संजय-विरय-पडिहय एवं जहा सत्तमसए जाव एगंतपडिया या वि भवामो । ભાવાર્થ:- આ સાંભળીને તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! અમે અદત્ત ગ્રહણ કરતા નથી, અદત્તનો આહાર કરતા નથી અને અદત્તની અનુમતિ આપતા નથી. હે આર્યો ! અમે દત્ત(સ્વામી દ્વારા અપાયેલા) પદાર્થને ગ્રહણ કરીએ છીએ, દત્ત પદાર્થ ભોગવીએ છીએ, દત્તની અનુમતિ આપીએ છીએ; તેથી અમે દત્ત ગ્રહણ કરતાં, દત્ત ભોગવતાં અને દત્તની અનુમતિ આપતાંત્રિવિધ-ત્રિવિધ संयत, विरत, पापभनो नाश ४२नारा, पापना प्रत्याभ्यान २नारा छीमे. मा शत शत-७, ઉદ્દેશક-રમાં કહ્યા અનુસાર જાણવું યાવત્ અમે એકાંત પંડિત છીએ. |८ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! तुम्हे दिण्णं गेण्हह, दिण्णं भुंजह, दिण्णं साइज्जह, जए णं तुब्भे दिण्णं गेण्हमाणा, जाव एगंतपंडिया या वि भवह ? ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે કઈ રીતે દત્તનું ગ્રહણ કરો છો, દત્તને ભોગવો છો, દત્તની અનુમતિ આપો છો, જેથી દત્તને ગ્રહણ કરતા યાવતુ તમે એકાંત પંડિત છો ? | ९ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी-अम्हे णं अज्जो !
Page #233
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-७
| १५ |
दिज्जमाणे दिण्णे, पडिग्गाहिज्जमाणे पडिग्गहिए णिस्सरिज्जमाणे णिसिडे; अम्हंणं अज्जो ! दिज्जमाणं, पडिग्गहगं असंपत्तं, एत्थ णं अंतरा केइ अवहरेज्जा, अम्हं णं तं, णो खलु तं गाहावइस्स । तएणं अम्हे दिण्णं गेण्हामो, दिण्णं भुंजामो, दिण्ण साइज्जामो, तए णं अम्हे दिण्णं गेण्हमाणा, दिण्णं भुजमाणा, दिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं संजय-विरय जाव एगंतपंडिया यावि भवामो । तुब्भे णं अज्जो ! अप्पणा चेव तिविहं तिविहेणं अस्संजय-अविरयअपडिहय-पच्चक्खाय-पावकम्मा जाव एगतबाला यावि भवह । ભાવાર્થઃ- ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્ય તીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! અમારાસિદ્ધાંતમાં– “અપાતો પદાર્થ અપાયો, ગ્રહણ કરાતો પદાર્થ ગ્રહણ કરાયો અને પાત્રમાં નંખાતો પદાર્થ નંખાયો કહેવાય છે, હે આર્યો ! અમને અપાતો પદાર્થ જ્યાં સુધી અમારા પાત્રમાં પડ્યો નથી, ત્યાં સુધીમાં વચ્ચે જ કોઈ વ્યક્તિ તેનું અપહરણ કરી જાય, તો તે પદાર્થ અમારો જ અપહૃત થયો કહેવાય છે, પરંતુ ગૃહસ્થોનો પદાર્થ અપહૃત થયો છે. તેમ કહેવાતું નથી. તેથી અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ. દત્તનો આહાર કરીએ છીએ, દત્તની અનુમતિ આપીએ છીએ; આ રીતે દત્તનું ગ્રહણ કરતા, દત્તને ભોગવતા, દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત,વિરત યાવતુ એકાંત પંડિત છીએ. હે આર્યો! તમે સ્વયંત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત, પાપકર્મોનો નાશ ન કરનારા, પાપકર્મના પ્રત્યાખ્યાન ન કરનારા યાવતુ એકાંત બાલ છો. १० तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं असंजय अविरय जाव एगंतबाला यावि भवामो? ભાવાર્થઃ- ત્યાર પછી તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! અમે ક્યા કારણે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છીએ? |११ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भे णं अज्जो ! अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह, अदिण्णं साइज्जह; तएणं तुब्भे अदिण्ण गेण्हामाणा, जाव एगतबाला यावि भवह । ભાવાર્થ:- તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તનો આહાર કરો છો અને અદત્તની અનુમતિ આપો છો. આ રીતે અદત્તનું ગ્રહણ કરતા થાવત્ તમે એકાંત બાલ છો. १२ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे अदिण्णं गेण्हामो, जाव एगंतबाला यावि भवामो?
Page #234
--------------------------------------------------------------------------
________________
૧% |
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું- હે આર્યો ! અમે કયા કારણે અદત્તનું ગ્રહણ કરીએ છીએ યાવત્ અમે એકાંત બાલ છીએ?” |१३ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भेणं अज्जो ! दिज्जमाणे अदिण्णे, तं चेव जावगाहावइस्स णं तं, णो खलु तं तुब्भं, तएणं तुज्झे अदिण्णं गेण्हह जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ :- સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! આપના મતમાં અપાતો પદાર્થ અપાયો નથી ઇત્યાદિ પૂર્વોક્ત સંપૂર્ણ કથન કરવું યાવત્ તે પદાર્થ ગૃહસ્થનો છે. તમારો નથી. તેથી તમે અદત્ત ગ્રહણ કરો છો યાવતું તેથી તમે એકાંત બાલ છો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અન્યતીર્થિકો અને સ્થવિરોનો સંવાદ છે. જેમાં અન્યતીર્થિકોએ સ્થવિરો પર અદત્તાદાનના ગ્રહણને લઈને એકાંત બાલનો આક્ષેપ મૂક્યો છે, ત્યાંથી સંવાદનો પ્રારંભ થાય છે. સ્થવિરોએ વત્તના ચણિ'નાં સિદ્ધાંતનું અવલંબન લઈ અન્યતીર્થિકોના આક્ષેપનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું. તેનું તાત્પર્ય એ છે કે
સાધુને આપવામાં આવી રહેલી વસ્તુ ગૃહસ્થના હાથમાંથી છૂટી જાય ત્યારથી તે દત્ત વસ્તુ સાધુની થઈ જાય છે. માટે તેઓને અદત્તનો દોષ લાગતો નથી. અન્યતીર્થિકો દ્વારા બીજો આક્ષેપ - १४ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं असंजय-अविरय जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છો. | १५ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं असंजय जाव एगंतबाला यावि भवामो ? ભાવાર્થ :- ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- “હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધત્રિવિધ અસંયત યાવત્ એકાંત બાલ છીએ”? १६ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! रीय रीयमाणा पुढविं पेच्चेह, अभिहणह, वत्तेह, लेसेह, संघाएह, संघट्टेह,
Page #235
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૭
| | ૧૬૭ ]
परितावेह, किलामेह, उवद्दवेह; तएणं तुब्भे पुढविं पेच्चेमाणा, अभिहणमाणा जाव उवद्दवेमाणा तिविह तिविहेणं असंजय जाव एगतबाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે અન્ય તીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! ચાલતી વખતે તમે પૃથ્વીકાયના જીવોને દબાવો છો, મારો છો, પગથી કચરો છો, ભૂમિ સાથે તેને ઘસડો છો, ચારેબાજુથી એકત્રિત કરો છો, સંઘટિત (સ્પર્શિત) કરો છો, પરિતાપિત કરો છો, કિલામના પહોંચાડો છો, મારણાન્તિક કષ્ટ આપો છો(મારો છો) આ રીતે પૃથ્વીકાયિક જીવોને દબાવાની મારવાની આદિ ક્રિયા કરતા તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવત્ એકાંત બાલ છો. १७ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो ! अम्हे रीयं रीयमाणा पुढविं पेच्चेमो, अभिहणामो जाव उवद्दवेमो; अम्हे णं अज्जो ! रीयं रीयमाणा कायं वा, जोगं वा, रियं वा पडुच्च देसं देसेणं वयामो, पएसं पएसेणं वयामो; तेणं अम्हे देस देसेणं वयमाणा, पएसं पएसेणं वयमाणा णो पुढविं पेच्चेमो, अभिहणामो जाव उवद्दवेमो; तएणं अम्हे पुढविं अपेच्चमाणा, अणभिहणेमाणा जाव अणुवद्दवेमाणा तिविहं तिविहेणं संजय विरयपडिहयपच्चक्खायपावकम्मा जाव एगंतपंडिया या वि भवामो । तुब्भेणं अज्जो ! अप्पणा चेव तिविहं तिविहेणं असंजय अविरय जाव एगत बाला यावि भवह । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! ચાલતી વખતે અમે પૃથ્વીકાયિક જીવોને દબાવતા નથી, હણતા નથી, તેને મારવા પર્વતની કોઈ પણ ક્રિયા કરતા નથી. હે આર્યો! અમે શારીરિક ક્રિયા માટે– લધુનીત, વડીનીત આદિ કાર્યને માટે, યોગને માટે– ગ્લાનાદિની સેવાને માટે, જીવરક્ષારૂપ સંયમને માટે એક સ્થળેથી બીજે જઈએ છીએ, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈએ છીએ, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળમાં જતાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતાં, અમે પૃથ્વીકાયિક જીવોને દબાવતા નથી, તેનું હનન કરતા નથી, તેને મારવા પર્યતની કોઈ પણ ક્રિયા કરતા નથી. આ રીતે પૃથ્વીકાયિક જીવોને નહીં દબાવનારા, ઈજા નહીં પહોંચાડનારા, તેને મારવા પર્વતની કોઈ પણ ક્રિયા ન કરનારા અને ત્રિવિધ-ત્રિવિધ સંયત, વિરત યાવત એકાંત પંડિત છીએ. પરંતુ તે આર્યો ! તમે સ્વયં ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત એકાંત બાલ છો. १८ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविह तिविहेणं असंजय जाव एगतबाला यावि भवामो ? ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કયા કારણથી અમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત યાવત એકાંત બાલ છીએ ?”
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
|१९ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भे णं अज्जो ! रीयं रीयमाणा पुढवि पेच्चेह जाव उवद्दवेह; तएणं तुब्भे पुढविं पेच्चेमाणा जाव उवद्दवेमाणा तिविहं तिविहेणं असंजय जाव एगंतबाला यावि भवइ । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! ગમન કરતા તમે પૃથ્વીકાયિક જીવોને દબાવો છો યાવત્ મારવા પર્યંતની પ્રત્યેક ક્રિયા કરો છો. તેથી પૃથ્વીકાયિક જીવોને દબાવતા યાવત્ મારતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, યાવત એકાંત બાલ છો.
२० तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते, रायगिह णयरं संपाविउकामे असंपत्ते । ભાવાર્થ - ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- “હે આર્યો! આપના મતમાં ગમ્યમાન સ્થળ અગત, વ્યતિક્રમ્સમાણ – ઉલ્લંઘન કરવામાં આવતું સ્થળ અવ્યતિક્રાન્ત છે અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા પુરુષ અસંપ્રાપ્ત(પ્રાપ્ત નહીં કરેલા) કહેવાય છે”.
२१ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो ! अम्हं गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते, रायगिहंणयरंसंपाविउकामे असंपत्ते; अम्हंणं अज्जो गम्ममाणे गए, वीइक्कमिज्जमाणे वीइक्कते,रायगिहंणयरंसंपाविउकामे संपत्ते; तुब्भंणं अप्पणा चेव गम्ममाणे अगए, वीइक्कमिज्जमाणे अवीइक्कते,रायगिह णयरं संपाविउकामे असंपत्ते । तएणं ते थेरा भगवंतो अण्णउत्थिए एवं पडिहणंति, पडिहणित्ता गइप्पवायं णाम अज्झयणं पण्णवइंसु । ભાવાર્થ - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! અમારા મતમાં ગમ્યમાન સ્થળ અગત કહેવાતું નથી, વ્યતિક્રમ્સમાણ અવ્યતિક્રાન્ત (ઉલ્લંઘન નહીં કરાયું) તે પ્રમાણે કહેવાતું નથી અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા વ્યક્તિ અસંપ્રાપ્ત કહેવાતા નથી, પરંતુ હે આર્યો ! અમારા મતમાં ગમ્યમાન ગત, વ્યતિક્રમ્સમાણ વ્યતિક્રાન્ત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છા- વાળા સંપ્રાપ્ત કહેવાય છે.
હે આર્યો! આપના મતમાં ગમ્યમાન અગત, વ્યતિક્રમ્સમાણ અવ્યતિક્રાન્ત, અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા અસંપ્રાપ્ત કહેવાય છે.
આ રીતે તે સ્થવિર ભગવંતોએ અન્યતીર્થિકોને નિરુત્તર કર્યા, નિરુત્તર કરીને ‘ગતિપ્રપાત’ નામનું અધ્યયન પ્રરૂપિત કર્યું. વિવેચન :
પૂર્વની ચર્ચામાં નિરુત્તર અન્યતીર્થિકોએ પુનઃ ભ્રાંતિવશ સ્થવિરો પર અન્ય આક્ષેપ મૂક્યો કે
Page #237
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૭
[ ૧૬૯ ]
આપ અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત અને એકાંત બાલ છો, કારણ કે આપ ગમનાગમનના સમયે પૃથ્વીકાયિકાદિ જીવોની વિવિધ પ્રકારે હિંસા કરો છો. પરંતુ સમ્યગુદષ્ટિ સંપન્ન સ્થવિરોએ વૈર્યપૂર્વક તેમની ભ્રાંતિનું નિરાકરણ કર્યું કે કોઈ પણ પ્રયોજનવશ અમે અત્યંત યતનાપુર્વક ગમનાગમન કરીએ છીએ, તેથી કોઈ પણ જીવની આંશિક પણ હિંસા અમે કરતા નથી.
તેમજ વનિમણે વનિનાં સિદ્ધાંતાનુસાર ગમ્યમાન ગત આદિ અમે સ્વીકારીએ છીએ. આ રીતે અમારી માન્યતામાં કે આચરણમાં કોઈ પણ વિપરીતતા પ્રતીત થતી નથી. યુક્તિપૂર્વકના પ્રતિવાદથી અન્યતીર્થિકો નિરુત્તર બની ગયા. ગતિ પ્રપાત અને તેના પાંચ ભેદ:२२ कइविहे णं भंते ! गइप्पवाए पण्णत्ते ?
गोयमा ! पंचविहे गइप्पवाए पण्णत्ते, तं जहा- पओगगई, ततगई, बंधण-छेयणगई, उववायगई, विहायगई; एत्तो आरब्भ पयोगपयं णिरवसेसं भाणियव्वं जाव से तं विहायगई ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગતિપ્રપાતના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ગતિ પ્રપાતના પાંચ પ્રકાર છે. યથા– (૧) પ્રયોગગતિ (૨) તતગતિ (૩) બંધન છેદન ગતિ (૪) ઉપપાત ગતિ અને (૫) વિહાયોગતિ. અહીંથી પ્રારંભ કરીને પ્રજ્ઞાપના સૂત્રનું સોળમું પ્રયોગ પદ સંપૂર્ણ કહેવું જોઈએ યાવત્ આ વિહાય ગતિનું વર્ણન થયું, ત્યાં સુધી કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક ગતિપ્રપાતના પાંચ પ્રકારનું નિરૂપણ કર્યું છે ગતિપ્રપાતના પાંચ ભેદનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે(૧) પ્રયોગ ગતિઃ- સત્યમન આદિ પંદર પ્રકારના યોગોથી મન વગેરેના પુદ્ગલોની જે ગતિ થાય છે તે પ્રયોગ ગતિ' છે. (૨) તત ગતિ - એક એક કદમ રાખતા જે ક્ષેત્રમંતર પ્રાપ્તિ રૂપ ગમન ક્રિયા થાય છે, તે 'તત ગતિ' કહેવાય છે. આ ગતિનો વિષય-ક્ષેત્ર વિસ્તૃત હોવાથી તેનું ‘તત ગતિ’ તરીકે પૃથક કથન કર્યું છે. અન્યથા 'ચાલવું તે કાયાનો વ્યાપાર હોવાથી તેનો સમાવેશ પ્રયોગગતિમાં થઈ જાય છે. (૩) બંધન છેદન ગતિ :- બંધન છેદનથી થતી ગતિને બંધન છેદન ગતિ કહેવાય છે. જીવથી મુક્ત
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શરીરની અથવા શરીરથી મુક્ત જીવની ગતિ બંધન છેદન ગતિ છે. (૪) ઉપપાત ગતિ:- ઉત્પન્ન થવા રૂપ ગતિને “ઉપપાત ગતિ' કહે છે. તેના ત્રણ ભેદ છે ક્ષેત્ર ઉપપાત, ભવ ઉપપાત અને નોભવોપપાત.
(૧) ક્ષેત્રઉપપાતગતિ- જે ક્ષેત્રમાં નારકી, તિર્યંચાદિ તથા સિદ્ધનાજીવ રહે છે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થવા માટેની જે ગતિ થાય તેને ક્ષેત્ર ઉપપાત ગતિ કહે છે. (૨) ભવ ઉપપાત ગતિ- કર્મ સંયોગે નરકાદિ ભવને પ્રાપ્ત કરવા જીવની જે ગતિ થાય તેને ભવઉપપાત ગતિ કહે છે. (૩) નોભવ ઉપપાતગતિ- સિદ્ધ થતા જીવોની ગતિ અને પુદ્ગલોની જે ગતિ હોય છે તેને નોભવઉપપાતગતિ કહે છે.
(૫) વિહાયોગતિ - આકાશ પ્રદેશને સ્પર્શ કરીને કે સ્પર્શ કર્યા વિના આકાશશ્રેણી અનુસાર થતી ગતિને વિહાયોગતિ કહે છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજો ભવ પ્રાપ્ત કરવા માટે થતી જીવની ગતિને પણ વિહાયોગતિ કહે છે.
> . શતક-૮/છ સંપૂર્ણ છે (
Page #239
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૭૧]
શતક-૮ : ઉદ્દેશક-૮
જે સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં પ્રત્યેનીકના ભેદ પ્રભેદ, પાંચ પ્રકારના વ્યવહાર, સાંપરાયિક અને ઐર્યાપથિક કર્મબંધના વિવિધ વિકલ્પો, બાવીસ પરીષહ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની ઊંચાઈ અને તેનું તાપક્ષેત્ર વગેરે વિષયોનું નિરૂપણ છે. પ્રત્યેનીક - વિરુદ્ધ આચરણ કરનાર. સૂત્રમાં તેના છ પ્રકાર કહ્યા છે ? ગુરુ પ્રત્યેનીક- આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિરોની વિરુદ્ધ આચરણ કરનાર. (૨) ગતિ પ્રત્યેનીક- ઈહલોક, પરલોક અને ઉભયલોકમાં વિરુદ્ધ આચરણ કરનાર. (૩) સમૂહ પ્રત્યનીક- કુલ, ગણ અને સંઘની વિરુદ્ધ આચરણ કરનાર (૪) અનુકંપા પ્રત્યેનીક– અનુકંપાને યોગ્ય તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત સાધુની વિરુદ્ધ આચરણ કરનાર. (૫) શ્રુત પ્રત્યેનીક- સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ શ્રુતની વિરુદ્ધ આચરણ કરનાર. (૬) ભાવ પ્રત્યની ક– જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂ૫ આત્મભાવોની વિરુદ્ધ આચરણ કરનાર.
પાંચ પ્રકારના વ્યવહાર – સંયમ જીવનના આવશ્યક નિર્ણયો કે પ્રાયશ્ચિત્તોને વ્યવહાર કહે છે. નિર્ણાયક પુરુષોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે– (૧) આગમ વ્યવહાર- કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વના જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનના માધ્યમથી જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર છે. (૨) શ્રત વ્યવહાર– શ્રુત જ્ઞાનના માધ્યમથી શ્રુતજ્ઞાની જે વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર છે. (૩) આશા વ્યવહાર– આગમ અને શ્રુત બે વ્યવહારના અભાવમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞાના આધારે જે વ્યવહાર થાય તે આજ્ઞા વ્યવહાર છે. ૪) ધારણા વ્યવહાર– જે વિષયમાં પૂર્વોક્ત ત્રણ પ્રકારના વ્યવહાર ન હોય ત્યારે ગુરુ-ધારણાના આધારે વ્યવહાર કરવો તે ધારણા વ્યવહાર છે. (૫) જીત વ્યવહાર– જે વિષયમાં પૂર્વોક્ત ચારે વ્યવહાર ન હોય ત્યારે પરંપરાને અનુસરવું તે જીત વ્યવહાર
આ રીતે પાંચ પ્રકારના વ્યવહારનો યથાક્રમે ઉપયોગ થાય છે અને વિવેકપૂર્વક તેની આરાધના કરનાર આરાધક બને છે, અવિવેકથી કે પક્ષાગ્રહથી વ્યવહાર કરનાર વિરાધક થાય છે.
પથિક બંધ - કેવળ યોગના નિમિત્તથી વીતરાગીને થતા બંધને ઐયંપથિક બંધ કહે છે. આ બંધ અવેદી વીતરાગી મનુષ્યોને જ હોય છે. તે કર્મબંધ પૂર્વભાવની અપેક્ષાએ ત્રણે લિંગવાળા જીવો કરી શકે
ઐર્યાપથિક કર્મબંધક જીવોમાં અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવો અશાશ્વત છે પરંતુ તેરમા ગુણસ્થાનવર્તી જીવો શાશ્વત છે. તેથી તેમાં એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આઠ ભંગ થાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૧) મનુષ્ય બાંધે છે (૨) મનુષ્યાણી બાંધે છે (૩) અનેક મનુષ્ય બાંધે છે (૪) અનેક મનુષ્યાણી બાંધે છે (૫) એક મનુષ્ય, એક મનુષ્યાણી બાંધે છે (૬) એક મનુષ્ય, અનેક મનુષ્યાણી બાંધે છે (૩) અનેક મનુષ્ય, એક મનુષ્યાણી બાંધે છે (૮) અનેક મનુષ્ય, અનેક મનુષ્યાણી બાંધે છે. પૂર્વપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ પશ્ચાતકૃત ત્રણે વેદના ૨૬ ભંગ થાય છે.
૧૭૨
ત્રણે કાલની અપેક્ષાએ પણ ઐપિયિક કર્મબંધના આઠ ભંગ થાય છે. સૂત્રકારે ભવાકર્ષ(અનેક ભવની અપેક્ષાએ) અને ગ્રહણાકર્ષ(એક ભવની અપેક્ષાએ)ની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ કર્યું
ઐપિધિક કર્મની કાલ મર્યાદા ઃ– ઐર્યાપથિક બંધ સાદિ સાન્ત હોય છે, કારણ કે વીતરાગ અવસ્થામાં તેનો પ્રારંભ થાય અને અયોગી અવસ્થામાં તેનો અંત આવે છે. તેથી તેમાં અન્ય વિકલ્પો સંભવિત નથી. ઐય્યપથિક કર્મનો બંધ સર્વેથી સર્વબંધ થાય છે.
સાંપરાધિક બંધ :- સકષાયીજીવોના કર્મબંધને સાંપરાયિક બંધ કરે છે. ચારે ગતિના જીવોને અને મનુષ્યગતિમાં એકથી દશ ગુણસ્થાન પર્યંત સાંપરાધિક બંધ હોય છે.
આ બંધ ચારે ગતિમાં અને સર્વેદી અવસ્થામાં શાશ્વત છે. તેમાં એકત્વ કે બહુત્વની વિવક્ષા શક્ય ન હોવાથી તેના ભંગ થતા નથી પરંતુ અવેદીમાં આ બંધ અશાશ્વત છે. તેથી તેમાં પૂર્વવત્ પશ્ચાત્કૃત ત્રણે વેદની અપેક્ષાએ ૨૬ ભંગ થાય છે.
સાંપરાયિક બંધમાં ત્રિકાલની અપેક્ષાએ ચાર ભંગ થઈ શકે છે– (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે— અભવ્ય જીવ. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં– ભવ્ય જીવ. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે– ઉપશમ શ્રેણી પર સ્થિત જીવ. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં– ક્ષપક શ્રેણી પર સ્થિત જીવ. સાંપરાયિક બંધની કાલ મર્યાદા :– અભવી, ભવી અને ઉપશમ શ્રેણી પર સ્થિત જીવની અપેક્ષાએ આ બંધની સ્થિતિના ક્રમશઃ અનાદિ અનંત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત, ત્રણ વિકલ્પ થાય છે. ચોથો વિકલ્પ સાદિ અનન્ત શક્ય નથી.
=
પરીષહ ઃ– સંયમ માર્ગમાં આવતા કષ્ટોને સમભાવપૂર્વક, નિર્જરાના લક્ષે સહન કરવા તેને પરીષહ કહે છે. તેના ૨૨ પ્રકાર છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બે પરીષહ છે– પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ. વેદનીય કર્મના ઉદયે અગિયાર પરીષહ છે— ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મેલ પરીષહ. દર્શન મોહનીય કર્મના ઉદયે દર્શન પરીષહ છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સાત પરીષહ છે... અરતિ, અચેલ, સ્ત્રી, નિષિદ્યા, યાચના, આક્રોશ, સત્કારપુરસ્કાર પરીષહ. અંતરાય કર્મના ઉદયે એક અલાભ પરીષહ થાય છે.
પ્રત્યેક ગુણસ્થાને કર્મના ઉદયાનુસાર પરીષહ આવે છે. એક જીવ એક સમયમાં બે વિરોધી પરીષહોનું વેદન કરતા નથી. જેમ કે શીતનો પરીષહ હોય ત્યારે ઉષ્ણ પરીષહ હોતો નથી. તે રીતે ચર્ચા
Page #241
--------------------------------------------------------------------------
________________
શતક-૮ઉદ્દેશક-૮
[ ૧૭૩ |
અને શય્યા પરીષહ અથવા ચર્યા અને નિષધા પરીષહ પણ પરસ્પર વિરોધી છે. તેથી જે જીવને જેટલા જેટલા પરીષહનો ઉદય હોય તેમાંથી બે ન્યૂન પરીષહનું વદન થાય છે.
આઠ અથવા સાત કર્મબંધક જીવને(૧ થી ૯ ગુણસ્થાન પર્યત) રર પરીષહ હોય છે. છ કર્મબંધક જીવને (૧૦માં ગુણસ્થાને) ૧૪ પરીષહ હોય છે. એક કર્મબંધક (છદ્મસ્થ વીતરાગી) જીવોને ૧૧–૧રમા ગુણસ્થાને ૧૪ પરીષહ, ૧૩માં ૧૪મા ગુણસ્થાને ૧૧ પરીષહ હોય છે.
સુર્ય ઉદય, અસ્તના સમયે અને મધ્યાહ્ન સમયે હંમેશાં ૮૦૦ યોજનની સમાન ઊંચાઈ પર હોય છે. પરંતુ ઉદય અસ્ત સમયે તિરછું અંતર વધુ હોવા છતાં તેના પ્રતિઘાતથી તે દૂર હોવા છતાં નિકટ દેખાય છે અને મધ્યાહ્ન સમયે મસ્તક ઉપર ૮00 યોજનાના અંતરે નિકટ હોવા છતાં તેજના અભિતાપથી દૂર દેખાય છે.
સૂર્ય સમપૃથ્વીથી ૮00 યોજન ઊંચે છે. તે ૧00 યોજન ઊંચેના ક્ષેત્રને અને સલીલાવતી વિજયની અપેક્ષાએ સમભૂમિથી ૧000 યોજના નીચેના ક્ષેત્રને અર્થાત્ કુલ ૧૮00 યોજન નીચેના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તે અતીત કે અનાગત ક્ષેત્રને નહીં પરંતુ વર્તમાન ક્ષેત્ર(સૂર્ય જે ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે તે ક્ષેત્રોને પ્રકાશિત, આતાપિત આદિ કરે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
१७४
श्री भगवती सूत्र-3
श-८
शत-८ :
પ્રત્યેનીક
પ્રત્યેનીકના ભેદ પ્રભેદ – | १ रायगिहे जाव एवं वयासी-गुरु णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता?
गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तंजहा- आयरियपडिणीए, उवज्झायपडिणीए, थेरपडिणीए। ભાવાર્થ -પ્રશ-રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! ગુરુની અપેક્ષાએ પ્રત્યનીકના કેટલા પ્રકાર છે?
6त्तर- गौतम! गुरुनी अपेक्षा प्रत्यनीजनात्र २ छे. यथा- (१) आयार्थ प्रत्यनी (२) उपाध्याय प्रत्यनी मने (3) स्थविर प्रत्यनी. | २ गई णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तं जहा- इहलोगपडिणीए, परलोगपडिणीए, दुहओलोगपडिणीए । भावार्थ:- - भगवन् ! तिनी अपेक्षा प्रत्यनी॥24॥ २ छ? 612- गौतम ! गतिनी अपेक्षा प्रत्यनाउनाए। प्रारछे. यथा- (१) सो प्रत्यनी(२) ५२९ो प्रत्यनीय अने (3)6मयमो प्रत्यनी. | ३ समूह णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता ? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तं जहा- कुलपडिणीए, गणपडिणीए, संघपडिणीए । भावार्थ:- प्रश्र- भगवन् ! सभडनी अपेक्षा प्रत्यनीना 241 प्रा२ छ? 6त्तर- गौतम ! समडनी अपेक्षा प्रत्यनाउनए प्रारछे. यथा- (१) प्रत्यनी (२) । प्रत्यनी अने (3) સંઘ પ્રત્યનીક.
४ अणुकंपं णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता ? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तं जहा- तवस्सिपडिणीए, गिलाणपडिणीए, सेहपडिणीए ।
Page #243
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૭૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનુકંપાની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અનુકંપાની અપેક્ષાએ પ્રત્યેનીકના ત્રણ પ્રકાર છે. યથા- (૧) તપસ્વી પ્રત્યેનીક (૨) ગ્લાન પ્રત્યેનીક અને (૩) શૈક્ષ પ્રત્યેનીક. | ५ सुयं णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता ? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तंजहा- सुत्तपडिणीए, अत्थपडिणीए, तदुभयपडिणीए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રુતની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! શ્રુતની અપેક્ષાએ પ્રત્યેનીકના ત્રણ પ્રકાર છે. યથા– (૧) સૂત્ર પ્રત્યેનીક (૨) અર્થ પ્રત્યેનીક અને (૩) તદુભય પ્રત્યેનીક.
६ भावं णं भंते ! पडुच्च कइ पडिणीया पण्णत्ता? गोयमा ! तओ पडिणीया पण्णत्ता, तं जहा- णाणपडिणीए, दंसणपडिणीए, चरित्तपडिणीए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! ભાવની અપેક્ષાએ પ્રત્યેનીકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાવની અપેક્ષાએ પ્રત્યનીકના ત્રણ પ્રકાર છે. યથા– (૧) જ્ઞાન પ્રત્યેનીક (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ અપેક્ષાએ પ્રત્યનીકનું સ્વરૂપ અને તેના પ્રકારનું કથન કર્યું છે. पडिणीयाः-प्रत्यनीकमिव प्रतिसैन्यमिव प्रतिकूलतया ये वर्तन्ते ते प्रत्यनीका उच्यते | પ્રત્યેનીક = પ્રતિ સૈન્ય, હરીફ સેના. હરીફ સેનાની જેમ પ્રતિકુળ આચરણ કરનાર, વિરોધી કે દ્વેષીને પ્રત્યેનીક કહેવાય છે.
(૧) ગુરુ પ્રત્યેનીક - ગુરુ પદ ધારણ કરનાર ત્રણ મહાનુભાવ હોય છે. આચાર્ય, ઉપાધ્યાય અને
સ્થવિર. અર્થના વ્યાખ્યાતા આચાર્ય અને સૂત્રના દાતા ઉપાધ્યાય હોય છે તથા વય, શ્રત અને દીક્ષા પર્યાયની અપેક્ષાએ વૃદ્ધ અને ગીતાર્થ સાધુને સ્થવિર કહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિર મુનિઓના જાતિ આદિથી દોષ જોનાર, તેમનું અહિત કરનાર, તેમનાં વચનોનું અપમાન કરનાર, એકંદરે ગુરુની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરનાર ગુરુ પ્રત્યેનીક કહેવાય છે.
(૨) ગતિ પ્રત્યેનીક - મનુષ્યાદિ ગતિની અપેક્ષાએ પ્રતિકુળ આચરણ કરનાર ગતિ પ્રત્યેનીક કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ઈહલોક પ્રત્યેનીક - મનુષ્ય પર્યાયના પ્રત્યનીક. જે પંચાગ્નિ તપ કરનારની જેમ અજ્ઞાનતાવશ ઇન્દ્રિયના વિષયોથી પ્રતિકૂળ આચરણ કરે છે. આ પ્રમાણે કરનાર વ્યક્તિ ઇન્દ્રિય અને શરીરને વ્યર્થ કષ્ટ પહોંચાડે છે અને વર્તમાન ભવને બગાડે છે તેથી તે ઈહલોક પ્રત્યેનીક છે. પરલોક પ્રત્યેનીક - જે આસક્તિભાવથી અશુભકર્મ ઉપાર્જિત કરી પરલોકમાં દુઃખ ભોગવે છે તે પરલોક પ્રત્યેનીક છે. ઉભયલોક
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રત્યેનીક - જે ચોરી આદિ દુષ્કૃત્ય કરીને બંને લોકને બગાડે છે. જે કેવળ ભોગવિલાસમાં જ તત્પર રહે છે. આવી વ્યક્તિઓ પોતાના દુષ્કૃત્યોથી ઈહલોકમાં પણ દંડિત થાય છે અને પરલોકમાં પણ દુર્ગતિને પામે છે.
(૩) સમુહ પ્રત્યેનીક - શ્રમણ સમૂહના ત્રણ પ્રકાર છે– કુલ, ગણ અને સંઘ. એક આચાર્યની સંતતિને કુલ, પરસ્પર ધર્મસ્નેહ રાખનાર કુળના સમૂહને ગણ અને જ્ઞાનદર્શન, ચારિત્રગુણોથી વિભૂષિત સમસ્ત શ્રમણોના સમુદાયને સંઘ કહે છે. કુલ, ગણ કે સંઘથી વિપરીત આચરણ કરનાર ક્રમશઃ કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક અને સંઘ પ્રત્યેનીક કહેવાય છે.
(૪) અનુકંપા પ્રત્યેનીક - અનુકંપા કરવા યોગ્ય સાધુના ત્રણ પ્રકાર છે. તપસ્વી, બીમાર અને શૈક્ષ. આ ત્રણ પ્રકારના અનુકંપ્ય સાધુઓની આહારાદિ દ્વારા સેવા ન કરનાર, તેમજ તેની પ્રતિકૂળ આચરણ કે વ્યવહાર કરનાર સાધુ ક્રમશઃ તપસ્વી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યેનીક અને શૈક્ષ પ્રત્યેનીક કહેવાય છે.
(૫) શ્રત પ્રત્યેનીક - શ્રતશાસ્ત્રની વિરુદ્ધ કથન કે પ્રચાર કરનાર, શાસ્ત્રનો અવર્ણવાદ કરનાર, શાસ્ત્ર જ્ઞાનને નિરર્થક અથવા દોષયુક્ત કહેનાર શ્રત પ્રત્યેનીક છે. સૂત્ર, અર્થ અને તદુભયની અપેક્ષાએ શ્રતના ત્રણ પ્રકાર છે, તેથી શ્રુત પ્રત્યેનીકના પણ ત્રણ પ્રકાર છે, યથા- સૂત્ર પ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક અને તદુભય પ્રત્યેનીક. (૬) ભાવ પ્રત્યેનીક :- ક્ષાયિકાદિ ભાવોથી પ્રતિકૂળ આચરણ કરનાર ભાવ પ્રત્યેનીક છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે ક્ષાયિકાદિ ભાવ પ્રાપ્તિના સાધન છે, તેથી તેને ભાવ કહે છે. તે સંબંધી મિથ્યા પ્રરૂપણા, અશ્રદ્ધાનો ભાવ, વિરુદ્ધ આચરણ, દોષદર્શન, અવર્ણવાદ આદિ કરવા, તે ભાવ પ્રત્યેનીક પ્રવૃત્તિ છે. તેના ત્રણ પ્રકાર છે– જ્ઞાન પ્રત્યેનીક, દર્શન પ્રત્યેનીક અને ચારિત્ર પ્રત્યેનીક.
વ્યવહારના પ્રકાર :| ७ कइविहे णं भंते ! ववहारे पण्णत्ते?
જોયાવવારે પvuત્ત, તં નહીં-મકાને, યુપ, આMT, ધારણા, जीए । जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्ठवेज्जा; णो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । णो य से तत्थ धारणा सिया; जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्टवेज्जा । इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा; तं जहा- आगमेणं, सुएणं आणाए, धारणाए, जीएणं । जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पट्ठवेज्जा ।
Page #245
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૭૭ |
से किमाहु भंते ? आगमबलिया समणा णिग्गंथा ।
इच्चेयं पंचविहं ववहारं जया जया जहिं जहिं, तया तया तहिं तहिं, अणिस्सि- ओवसियं सम्मं ववहरमाणे समणे णिग्गंथे आणाए आराहए भवइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વ્યવહારના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ ! વ્યવહારના પાંચ પ્રકાર છે. યથા– (૧) આગમ વ્યવહાર (ર) શ્રત વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર અને (૫) જીત વ્યવહાર.
આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર(કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અથવા નવપૂર્વનું જ્ઞાન) હોય, ત્યારે ત્યાં તેણે આગમ વ્યવહારથી વ્યવહાર(પ્રવૃત્તિનિવૃત્તિરૂપ કાર્યો કરવો જોઈએ. જ્યારે, જ્યાં આગમ વ્યવહાર ન હોય, ત્યાં શ્રુત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જ્યારે, જ્યાં શ્રત ન હોય, ત્યાં આજ્ઞા વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જો આજ્ઞા પણ ન હોય તો જે પ્રકારની ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો જોઈએ. જ્યારે, જ્યાં ધારણા નહોય, ત્યાં જીત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. આ રીતે ક્રમશઃ પાંચ પ્રકારના વ્યવહારથી વ્યવહાર કરવો જોઈએ, તે આ પ્રમાણે છે– આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત. આ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં જે વ્યવહાર હોય, તેનાથી કાર્ય કરવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! આ પ્રકારના ક્રમનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રમણોના વ્યવહારના નિર્ણયમાં તેમજ પ્રાયશ્ચિતમાં આગમ જ બલવાન છે. તેની બલવત્તાના કારણે જ તેને પ્રાથમિકતા આપી છે. આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જે સમયે જે વ્યવહાર હોય, ત્યાં, તેનાથી અનિશ્રિતોપાશ્રિત એટલે રાગ દ્વેષના ત્યાગપૂર્વક, નિષ્પક્ષભાવથી યથાક્રમે પ્રમુખતા આપીને સમ્યક્ પ્રકારે વ્યવહાર કરતા શ્રમણ-નિગ્રંથ તીર્થકરોની આજ્ઞાના આરાધક થાય છે. વિવેચન : -
પ્રસ્તુત બે સુત્રોમાં સાધુ-સાધ્વીને માટે જીવનમાં ઉપયોગી પંચવિધ વ્યવહારો તથા તેની મર્યાદાને નિરૂપણ કર્યું છે.
વહારે :- વ્યવહાર. પ્રસ્તુત સૂત્રગત વ્યવહાર શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રાયશ્ચિત્તરૂપ
વ્યવહાર (૨) સંયમ સંબંધી પ્રવૃત્તિ અને નિવૃત્તિના નિર્ણયરૂપ વ્યવહાર. (૩) વિવાદાસ્પદ આગમ તત્ત્વોના નિર્ણયરૂપ વ્યવહાર.
૧) આગમ વ્યવહારઃ- જેનાથી વસ્તુ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય, તેને ‘આગમ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અને નવપૂર્વના જ્ઞાનનો આગમમાં સમાવેશ
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્યો છે. તે આગમજ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારના નિર્ણયને આગમ વ્યવહાર કહે છે. (૨) શ્રત વ્યવહાર :- ઉપરોક્ત આગમ જ્ઞાન સિવાયના આચાર પ્રકલ્પ આદિ અગિયાર અંગશાસ્ત્રના જ્ઞાનને અહીં “શ્રુત'માં સમાવિષ્ટ કર્યા છે. શ્રતથી પ્રવર્તિત વ્યવહારના નિર્ણયને શ્રત વ્યવહાર કહે છે. નવ, દસ અને ચૌદ પૂર્વનું જ્ઞાન શ્રતરૂપ છે પરંતુ તે અતીન્દ્રિય અર્થ વિષયક વિશિષ્ટ જ્ઞાનનું કારણ હોવાથી તેનો સમાવેશ આગમમાં કર્યો છે. તે સિવાયનું જ્ઞાન શ્રત કહેવાય છે. (૩) આશા વ્યવહાર - આગમ અને શ્રુતના અભાવમાં દૂરસ્થિત ગીતાર્થની આજ્ઞાથી કોઈ તત્ત્વનો કે પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવો તે “આજ્ઞા વ્યવહાર” કહેવાય છે. તે માટે વ્યાખ્યા-ગ્રંથોમાં આ પ્રમાણે સમજાવ્યું છે, યથા– બે ગીતાર્થ સાધુ પૃથક દેશમાં વિચરી રહ્યા હોય, તેમાંથી એકનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી વિહાર કરવામાં અસમર્થ હોય, તે દૂરસ્થ ગીતાર્થ સાધુની પાસે અગીતાર્થ સાધુના માધ્યમથી પોતાના દોષની આલોચના આગમની સાંકેતિક ગૂઢ ભાષામાં કહીને અથવા લખીને મોકલે છે અને ગૂઢભાષામાં કહેલી અથવા લખેલી આલોચના સાંભળીને અથવા જાણીને તે ગીતાર્થ મુનિ પણ સંદેશવાહકના માધ્યમથી તેનું પ્રાયશ્ચિત્ત આગમની ગુઢભાષામાં કહીને અથવા લખીને આપે છે. આ પ્રકારે થતો પ્રાયશ્ચિત્ત વ્યવહાર આજ્ઞા વ્યવહાર છે. (૪) ધારણા વ્યવહાર - કોઈ ગીતાર્થ મુનિએ અથવા ગુરુદેવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ તથા પ્રકારના દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તેની ધારણાથી, તેવા અપરાધને માટે તે પ્રાયશ્ચિત્તનો પ્રયોગ કરવો તે ધારણા વ્યવહાર છે.
ગચ્છના ઉપકારી વડીલ સાધુ જો સંપૂર્ણ છેદ સૂત્રના અભ્યાસને યોગ્ય ન હોય, તો ગુરુદેવ તેને દીર્ઘ દૃષ્ટિથી મહત્વના પ્રાયશ્ચિત્ત પદો શીખવે છે, તે સાધુ પ્રાયશ્ચિત્ત પદોને ધારણ કરી રાખે છે અને તે ધારણા અનુસાર વ્યવહાર કરે છે, તેને ધારણા વ્યવહાર કહે છે. (૫) જીત વ્યવહાર :- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ, પ્રતિસેવના, સંહનન, ધૃતિ આદિની હાનિનો વિચાર કરીને, જે પ્રાયશ્ચિત અપાય છે, તે જીત વ્યવહાર છે.
અથવા કોઈ ગચ્છમાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં સુત્ર સિવાયની પ્રાયશ્ચિત્ત પ્રદાનની પ્રવૃત્તિ થઈ હોય અને અન્ય સંતો તેનું અનુકરણ કરે તે “જીત વ્યવહાર’ છે અથવા અનેક ગીતાર્થ મુનિઓ દ્વારા કરેલી મર્યાદાને “જીત વ્યવહાર” કહે છે. જે અનેક ગીતાર્થ દ્વારા આચરિત હોય, અસાવધ હોય અને આગમથી અબાધિત હોય છે.
પાંચ પ્રકારના વ્યવહારના ક્રમની સાર્થકતા :- મૂળ પાઠમાં જ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે પાંચ પ્રકારના વ્યવહારમાંથી મુમુક્ષ પાસે જો આગમ હોય તો તેણે આગમથી, તેમાં પણ કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન આદિ પૂર્વ-પૂર્વના અભાવમાં ઉત્તરોત્તરથી વ્યવહાર કરવો જોઈએ. આગમના અભાવમાં શ્રતથી, શ્રુતના અભાવમાં આજ્ઞાથી, આજ્ઞાના અભાવમાં ધારણાથી અને ધારણાના અભાવમાં જીત વ્યવહારથી સંયમ સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારનો નિર્ણય કરવો જોઈએ.
Page #247
--------------------------------------------------------------------------
________________
શતક–૮ઃ ઉદ્દેશક−૮
૧૭૯
અભિસ્લિમોવસિયં(અનિશ્રિતોપતિ) :– જ્યારે, જે પરિસ્થિતિમાં, જે પ્રયોજન હોય અથવા જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હોય, તે વ્યવહારનો પ્રયોગ કરવો. અનિશ્રિત એટલે સમસ્ત આશંસા, યશઃકીર્તિ, આહારાદિની લિપ્સાથી રહિત થઈને તથા અનુપાશ્રિત– એટલે વૈયાવચ્ચ કરનાર શિષ્યાદિ પ્રતિ સર્વથા પક્ષપાત રહિત થઈને કરવો જોઈએ અર્થાત્ રાગ દ્વેષ રહિત, સંપૂર્ણ રીતે તટસ્થપણે વ્યવહાર કરવો જોઈએ.
ન
તેમજ કોઈ પણ તત્ત્વના નિર્ણયમાં અથવા પ્રાયશ્ચિત્તમાં શ્રુત પ્રમાણ ઉપલબ્ધ હોય, તો ધારણા કે જીત વ્યવહારનો પ્રયોગ ન કરવો જોઈએ. પાંચે પ્રકારના વ્યવહારના ક્રમનો યથોચિત પ્રયોગ કરનાર આજ્ઞાનો આરાધક થાય છે. પક્ષપાત આદિને આધીન થઈ, યથોચિત ક્રમનું ઉલ્લંઘન કરી, નિર્ણય કરનાર પ્રભુની આજ્ઞાના વિરાધક થાય છે.
ઐપથિક અને સાંપરાયિક બંધઃ
८ कइविहे णं भंते ! बंधे पण्णत्ते ? गोयमा ! दुविहे बंधे पण्णत्ते, तं जहा- इरियावहियबंधे य संपराइयबंधे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બંધના બે પ્રકાર છે. યથા– ઐર્યાપથિક બંધ અને સાંપરાયિક બંધ.
વિવેચન :
બંધનું સ્વરૂપ અને પ્રકાર :– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી આત્મામાં એક પ્રકારનું કંપન થાય છે, ત્યારે જે આકાશ પ્રદેશ પર આત્મપ્રદેશ હોય છે, તે જ આકાશ પ્રદેશ પર સ્થિત અનંતાનંત કર્મ પુદ્ગલોનું જીવની સાથે ક્ષીર અને નીરની જેમ બદ્ધ થવું, એકમેક થઈ જવું, તેને બંધ કહે છે. પ્રસ્તુત સૂત્રમાં બંધના બે પ્રકાર વિશેષ વિવક્ષાથી કર્યા છે.
ઐર્યાપથિક બંધ :– કેવળ યોગના નિમિત્તથી થનારા શાતાવેદનીય રૂપ બંધને ઐર્યાપથિક બંધ કહે છે. વીતરાગી સાધકોને યોગજનિત ઐર્યાપથિક બંધ જ હોય છે. તે ૧૧, ૧૨, ૧૩ મા ગુણસ્થાને હોય છે.
સાંપરાયિક બંધ :– સંપરાય = કષાય. કષાયના નિમિત્તથી થનારા બંધને સાંપરાયિક બંધ કહે છે. સરાગી જીવોને કષાયજનિત સાંપરાયિક બંધ હોય છે. તે એકથી દસ ગુણસ્થાન પર્યંત હોય છે. સાંપરાયિક બંધથી જ જીવનું સંસાર પરિભ્રમણ થાય છે.
ઐમાંપથિક બંધક જીવોઃ
९ इरियावहियं णं भंते ! कम्मं किं णेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ, તિવિદ્ધનોળિળી બંધર, મનુસ્સો વધર, મનુસ્સી વધ, તેવો બંધ, તેવી વધર ?
Page #248
--------------------------------------------------------------------------
________________
| १८०
श्री भगवती सूत्र-3
गोयमा ! णो णेरइओ बंधइ, णो तिरिक्खजोणिओ बंधइ, णो तिरिक्खजोणिणी बंधइ, णो देवो बंधइ णो देवी बंधइ, । पुव्वपडिवण्णए पडुच्च मणुस्सा य मणुस्सीओ य बंधति, पडिवज्जमाणए पडुच्च- १ मणुस्सो वा बंधइ २ मणुस्सी वा बंधइ ३ मणुस्सा वा बंधति ४ मणुस्सीओ वा बंधति ५ अहवा मणुस्सो य मणुस्सी य बंधति ६ अहवा मणुस्सो य मणुस्सीओ य बंधति ७ अहवा मणुस्सा य मणुस्सी य बंधंति ८ अहवा मणुस्सा य मणुस्सीओ य बंधति । भावार्थ:- प्रश्र-भगवन ! पिथिबंध शं नैरयिमांधेछ,तिर्थयमांधेछ, तिर्थयाएमांधे છે, મનુષ્ય બાંધે છે, મનુષ્યાણી બાંધે છે, દેવ બાંધે છે કે દેવી બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક બાંધતા નથી, તિર્યંચ બાંધતા નથી, તિર્યંચાણી બાંધતી નથી, દેવ બાંધતા નથી, દેવી બાંધતી નથી પરંતુ પૂર્વ પ્રતિપન્ન(પહેલાં વીતરાગી થયેલા)ની અપેક્ષાએ મનુષ્ય પણ બાંધે છે અને મનુષ્યાણી પણ બાંધે છે. પ્રતિપદ્યમાન(વર્તમાન ક્ષણે વીતરાગી થતાં)ની અપેક્ષાએ ક્યારેક (१) में मनुष्य जांधेछ (२) में मनुष्याशी बांधे छ (3) अने मनुष्य जांधेछ (४) अने मनुष्याशी બાંધે છે (૫) એક મનુષ્ય અને એક મનુષ્યાણી બાંધે છે (૬) એક મનુષ્ય અને અનેક મનુષ્યાણી બાંધે છે (७) अने मनुष्य आने से मनुष्याणी मांछे (८) अने। मनुष्य भने सने मनुष्याशी बांधे छे. |१० तं भंते ! किं इत्थी बंधइ, पुरिसो बंधइ, णपुंसगो बंधइ, इत्थीओ बंधति, पुरिसा बंधति, णपुंसगा बंधति; णोइत्थी णोपुरिसो णोणपुंसगो बंधइ ?
गोयमा ! णो इत्थी बंधइ, णो पुरिसो बंधइ, जाव णो णपुंसगो बंधइ, पुव्वपडिवण्णए पडुच्च अवगयवेदा बंधति, पडिवज्जमाणए पडुच्च अवगयवेदो वा बंधइ, अवगयवेदा वा बंधति । भावार्थ:-प्रश्र- भगवन! अर्यापथिभशु (१) स्त्रीमांधेछ (२) पुरुषमांधेछ (3) में नपुंसांधे छ (४) अने स्त्री जांधे छ (५) मने पुरुषो जांधेछ (6) मने नपुंसओ मांछे (७) नोस्त्री-नोपुरुष-नोनपुंसांधे छ.
ઉત્તર-હે ગૌતમ! એક સ્ત્રી બાંધતી નથી, એક પુરુષ બાંધતો નથી, એક નપુંસક બાંધતો નથી, અનેક સ્ત્રીઓ બાંધતી નથી, અનેક પુરુષો બાંધતા નથી, કે અનેક નપુંસકો બાંધતા નથી પરંતુ પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ વેદ રહિત અનેક જીવો બાંધે છે અને પ્રતિપદ્યમાનની અપેક્ષાએ વેદ રહિત એક જીવ બાંધે છે અથવા વેદ રહિત અનેક જીવો બાંધે છે. ११ जइ भंते ! अवगयवेदो वा बंधइ, अवगयवेदा वा बंधति तं भंते ! किं इत्थीपच्छाकडो बंधइ, पुरिसपच्छाकडो बंधइ, णपुंसगपच्छाकडो बंधइ,
Page #249
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-८
| १८१
इत्थीपच्छाकडा बंधति पुरिसपच्छाकडा बंधति णपुंसगपच्छाकडा बंधति ?
उदाहु इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य बंधंति, जाव इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य बंधति, चउभगो । उदाहु इत्थीपच्छाकडो यणपुंसगपच्छाकडो य बंधति, चउभंगो । उदाहु पुरिसपच्छाकडो य णपुंसगपच्छाकडो य बंधति, चउभगो? ___ उदाहु इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य णपुंसगपच्छाकडो य बंधति, अट्ठभंगा । एवं एए छव्वीसं भंगा जाव उदाहु इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति ?
गोयमा ! इत्थीपच्छाकडो वि बंधइ, पुरिसपच्छाकडो वि बंधइ, णपुंसगपच्छाकडो वि बंधइ; इत्थीपच्छाकडा वि बंधति, पुरिसपच्छाकडा वि बंधंति, णपुंसगपच्छाकडा वि बंधति;।।
__ अहवा इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य बंधइ, एवं एए चेव छव्वीसं भंगा भाणियव्वा, जाव अहवा इत्थी पच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति । शार्थ:- इत्थीपच्छाकडा पूर्वमा स्त्री ती मने वर्तमानमा सहीछे पुरिसपच्छाकडा = પુરુષ વેદમાંથી અવેદી થયેલ
च्छाकडा = नपुंसवहभांथी वही थयेला. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો વેદ રહિત એક જીવ કે વેદ રહિત અનેક જીવ, ઐર્યાપથિક કર્મ બાંધે छ, तो शुं (१) मे पश्चात्त स्त्रीमधे छ (२) मे पश्चात्त पुरुषमांधेछ (3) मे पश्चात्कृत નપુંસક બાંધે છે (૪) અનેક પશ્ચાતુકત સ્ત્રી બાંધે છે (૫) અનેક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે (૬) અનેક પશ્ચાત્કૃત નપુંસક જીવો બાંધે છે અથવા
(૭) એક પશ્ચાતકત સ્ત્રી અને એક પશ્ચાતુકત પુરુષ બાંધે છે (૮) એક પશ્ચાતકત સ્ત્રી અને અનેક પશ્ચાદ્ભૂત પુરુષ બાંધે છે (૯) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે (૧૦) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે અથવા
(૧૧) એક પશ્ચાતુકૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૧૨) એક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૩) અનેક પશ્ચાદ્ભૂત સ્ત્રી અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાતુકત નપુંસક બાંધે છે અથવા
(૧૫) એક પશ્ચાસ્કૃત પુરુષ અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૬) એક પશ્ચાસ્કૃત પુરુષ અને અનેક પશ્ચાતુકૃત નપુંસક બાંધે છે (૧૭) અનેક પશ્ચાતુકૃત પુરુષ અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ |
શ્રી ભગવતી સત્ર-૩
છે (૧૮) અનેક પશ્ચાસ્કૃત પુરુષ અને અનેક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે અથવા
(૧૯) એક પશ્ચાદ્ભૂત સ્ત્રી, એક પશ્ચાદ્ભૂત પુરુષ અને એક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે (૨૦) એક પશ્ચાતુકૃત સ્ત્રી, એક પશ્ચાત્કૃત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૧) એક પશ્ચાત્કૃત
સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૨૨) એક પશ્ચાત્કૃત સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૩) અનેક પશ્ચાત્કૃત સ્ત્રી, એક પશ્ચાત્કૃત પુરુષ અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી, એક પશ્ચાદ્ભૂત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૫) અનેક પશ્ચાત્કૃત સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ, એક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે (૨૬) અનેક પશ્ચાદ્ભૂત સ્ત્રી, અનેક પશ્ચાદ્ભૂત પુરુષ અને અનેક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) એક પશ્ચાતુકૃત સ્ત્રી પણ બાંધે છે (૨) એક પશ્ચાતુકૃત પુરુષ પણ બાંધે છે (૩) એક પશ્ચાતુકૃત નપુંસક પણ બાંધે છે (૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી પણ બાંધે છે (૫) અનેક પશ્ચાદ્ભૂત પુરુષ પણ બાંધે છે (૬) અનેક પશ્ચાત્કૃત નપુંસક પણ બાંધે છે અથવા
(૭) એક પશ્ચાત્કૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત પુરુષ પણ બાંધે છે અથવા યાવત્ (ર૬) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી, અનેક પશ્ચાતુક્ત પુરુષ અને અનેક પશ્ચાતુક્ત નપુંસક પણ બાંધે છે. આ રીતે પ્રશ્નમાં જે ૨૬ ભંગ કહ્યા છે, તે જ રીતે ઉત્તરમાં પણ તે ર૬ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રમાં ઐર્યાપથિક કર્મબંધક જીવોનું કથન અનેક ભંગના માધ્યમથી કર્યું છે.
ચાર ગતિના જીવોમાંથી એક મનુષ્ય ગતિના જીવો જ ઐર્યાપથિક કર્મનો બંધ કરી શકે છે. શેષ ત્રણ ગતિ(નરક, તિર્યચ, કે દેવગતિ)ના જીવો ઐર્યાપથિક બંધ કરી શકતા નથી. મનુષ્યગતિમાં પણ વીતરાગી મનુષ્યો એટલે ૧૧, ૧૨, ૧૩મા ગુણસ્થાનવર્તી મનુષ્યો જ ઐર્યાપથિક કર્મબંધ કરે છે. લિંગની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે લિંગવાળા મનુષ્યો ઐર્યાપથિક બંધ કરે છે. તેના આઠ ભંગ થાય છે. યથાઅસંયોગીના ચાર ભંગ
વિસંયોગીના ચાર ભંગ (૧) એક મનુષ્યાણી બાંધે છે (૫) એક મનુષ્યાણી અને એક મનુષ્ય બાંધે છે. (૨) એક મનુષ્ય બાંધે છે
(૬) એક મનુષ્યાણી અને અનેક મનુષ્યો બાંધે છે. (૩) અનેક મનુષ્યાણી બાંધે છે (૭) અનેક મનુષ્યાણી એક મનુષ્ય બાંધે છે. (૪) અનેક મનુષ્યો બાંધે છે
(૮) અનેક મનુષ્યાણી અને અનેક મનુષ્યો બાંધે છે. વેદમોહનીયની અપેક્ષાએ વેદ રહિત અવેદી મનુષ્યો ઐર્યાપથિક બંધ કરે છે. સવેદી મનુષ્યો ઐર્યાપથિક બંધ કરતાં નથી. અવેદી મનુષ્યોને સૂત્રમાં અપગતવેદી કહ્યા છે. તેના બે પ્રકાર છે– પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન.
Page #251
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૮૩]
પૂર્વપ્રતિપન્ન :- જેણે પહેલા સમયે ઐર્યાપથિક કર્મનો બંધ કર્યો હોય અને દ્વિતીય, તૃતીયાદિ સમયમાં વર્તી રહ્યા હોય તેવા ઐર્યાપથિક કર્મ બંધના તે બંધક જીવોને પૂર્વપ્રતિપન્ન કહે છે. તેવા અનેક જીવો હંમેશાં હોય જ છે, કારણ કે ૧૩મુ ગુણસ્થાન(સયોગી કેવળી) શાશ્વત છે. તેથી તેના ભંગ થતા નથી પ્રતિપધમાનઃ- જે જીવ ઐર્યાપથિક કર્મબંધના પ્રથમ સમયવર્તી છે તેવા ઐર્યાપથિક કર્મબંધનો પ્રારંભ કરનારા જીવને પ્રતિપદ્યમાન કહે છે. તે જીવો ૧૧મા, ૧૨મા ગુણસ્થાને હોય છે. તે ગુણસ્થાન અશાશ્વત હોવાથી તેનો વિરહ સંભવિત છે. તેથી તેમાં એકત્વ અને બહત્વની વિવક્ષાએ ભંગ થાય છે. પછાડ - અપગતવેદી, વેદરહિત અવેદી જીવ. પૂર્વભાવની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે– ૧. સ્ત્રીવેદીથી અવેદી થયેલા– સ્ત્રી પશ્ચાત્કૃત ૨. પુરુષવેદીથી અવેદી થયેલા– પુરુષપશ્ચાત્કૃત ૩. નપુંસકવેદીથી અવેદી થયેલા-નપુંસક પશ્ચાદ્ભૂત. તેના એક વચન અને બહુવચનમાં અસંયોગીના છ ભંગ, દ્વિક સંયોગીના બાર ભંગ અને ત્રિક સંયોગીના આઠ ભંગ થાય છે. આ રીતે કુલ ૨૬ ભંગ થાય છે. જે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. સૈકાલિક ઐર્યાપથિક કર્મબંધ વિચાર:|१२ तं भंते ! किं बंधी, बंधइ, बंधिस्सइ; बंधी, बंधइ, ण बंधिस्सइ; बंधी, ण बंधइ, बंधिस्सइ; बंधी, ण बंधइ, ण बंधिस्सइ; ण बंधी, बंधइ, बंधिस्सइ; ण बंधी, बंधइ, ण बंधिस्सइ; ण बंधी, ण बंधइ, बंधिस्सइ; ण बंधी, ण बंधइ ण बंधिस्सइ ?
गोयमा ! भवागरिसं पडुच्च अत्थेगइए बंधी, बंधइ, बंधिस्सइ; अत्थेगइए बंधी, बंधइ, ण बंधिस्सइ; एवं तं चेव सव्वं जाव अत्थेगइए ण बंधी, ण बंधइ, ण बधिस्सड.गहणागरिस पडच्च अत्थेगइएबंधी,बंधइ,बंधिस्सइएवं जाव अत्थेगइए ण बंधी, बंधइ, बंधिस्सइ; णो चेव णं ण बंधी, बंधइ, ण बंधिस्सइ; अत्थेगइए ण बंधी, ण बंधइ, बंधिस्सइ । अत्थेगइए ण बंधी, ण बंधइ, ण बंधिस्सइ । શબ્દાર્થ:- વંધી બાંધ્યું હતું બંધ = બાંધશે ભવારિસં = ભવાકર્ષ–અનેક ભવોમાં હારિસ = ગ્રહણાકર્ષ-કર્મદલિકનું ગ્રહણ કરવું. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) શું જીવે ઐર્યાપથિક કર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં(૩) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે (૪) બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં. (૭) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે (૮) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે પણ નહીં?
ઉત્તર- હે ગૌતમ! ભવાકર્ષની અપેક્ષાએ કોઈ એક જીવે ઐર્યાપથિક કર્મ (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે. (૨) કોઈ એક જીવે બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં યાવતું (૮) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં. ઉપર્યુક્ત આઠ ભંગ કહેવા જોઈએ.
Page #252
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ગ્રહણાકર્ષની અપેક્ષાએ કોઈ એક જીવે ઐર્યાપથિક કર્મ (૧) બાંધ્યું, બાંધે છે, બાંધશે યાવતુ (૫) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે, ત્યાં સુધી પાંચ ભંગનું કથન કરવું. છઠ્ઠો ભંગ(બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં) ન કહેવો જોઈએ. (૭) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે. (૮) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતા નથી અને બાંધશે નહીં.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઐર્યાપથિક કર્મબંધનો સૈકાલિક વિચાર કર્યો છે. જેમાં ભવાકર્ષ અને ગ્રહણાકર્ષની વિવક્ષા કરીને સ્પષ્ટીકરણ કર્યું છે. ભવાકર્ષ:- અનેક ભવોમાં ઉપશમ શ્રેણીના સમયે ઐર્યાપથિક કર્મ પુદ્ગલોનું આકર્ષ-ગ્રહણ કરવું તે ભવાકર્ષ છે. ગ્રહણાકર્ષ:- એક ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરવું તે ગ્રહણાકર્ષ છે. ભવાકર્ષની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ - ૧. બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે :- પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેવા ઉપશમશ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી, તે સમયે ઐર્યાપથિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં ઉપશમ શ્રેણી પર સ્થિત છે, તેથી બાંધે છે અને ભવિષ્યકાલમાં (આગામીભવમાં) તે જીવ ક્ષપક શ્રેણી કરશે, ત્યારે બાંધશે.
૨. બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં :- પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેવા ક્ષેપક શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી, ત્યારે બાંધ્યું હતું, વર્તમાન ભવમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે અને તે જ ભવમાં મોક્ષે જશે, તેથી ભવિષ્ય કાલમાં બાંધશે નહીં. ૩. બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે - ઉપશમ શ્રેણીથી પતિત જીવ. યથા- તે જીવે પૂર્વ ભવમાં ઉપશમ શ્રેણી કરી હતી ત્યારે બાંધ્યું હતું. વર્તમાનમાં શ્રેણી કરતા નથી, તેથી બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે.
૪. બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં :- અયોગી કેવળી. યથા- તે જીવ ચૌદમા ગુણસ્થાને સ્થિત છે, તેણે ભૂતકાળમાં તેરમા ગુણસ્થાને બાંધ્યું હતું પરંતુ વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યકાલમાં પણ બાંધશે નહીં.
૫. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે - ઉપશમ શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વે ભૂતકાળમાં ક્યારે ય બાંધ્યું નથી, વર્તમાને ઉપશમ શ્રેણીમાં બાંધે છે. આગામી કાલમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે.
Page #253
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮.
[ ૧૮૫ ]
૬. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં :- ક્ષપક શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વે શ્રેણી કરી નથી, તેણે ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાન ક્ષેપક શ્રેણીમાં બાંધે છે અને આગામીકાલમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરવાનો છે, તેથી બાંધશે નહીં. ૭. બાંધ્યું નથી, બાંધતો નથી, બાધશે - ભવી જીવ. યથા- તે ભવી જીવે ભૂતકાળમાં કે વર્તમાનમાં શ્રેણીનો સ્પર્શ કર્યો નથી. તેણે ઐર્યાપથિક કર્મ બાંધ્યું નથી, તેમ જ બાંધતો પણ નથી, પરંતુ ભવિષ્યમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે. ૮. બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં - અભવી જીવ. યથા- તે જીવ ત્રિકાલમાં વીતરાગ દશાને પ્રાપ્ત કરવાના નથી. તેથી તેને ઐપથિક કર્મબંધની સંભાવના નથી. ગ્રહણાકર્ષની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ :(૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે - તેરમા ગુણસ્થાનના ચિરમ સમયવર્તી જીવ. તે જીવે ભૂતકાળમાં બાંધ્યું હતું. વર્તમાને બાંધે છે અને આગામી કાલમાં પણ બાંધશે. તેરમાં ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યત પ્રથમ ભંગ ઘટિત થઈ શકે છે. (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં - તેરમા ગુણસ્થાનમાં ચરમ સમયવર્તી જીવ. તેણે ભૂતકાળમાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધે છે, પરંતુ અયોગી અવસ્થામાં બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે :- ઉપશમ શ્રેણીથી પતિત થયેલા જીવ. તેણે પૂર્વે ઉપશમ શ્રેણીમાં સ્થિત હતા ત્યારે બાંધ્યું હતું, વર્તમાને બાંધતા નથી, પરંતુ તે જ ભવમાં પુનઃ ઉપશમ શ્રેણી કરશે ત્યારે બાંધશે. (એક જીવ એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરી શકે છે). (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં:- ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો. તેણે ભૂતકાળમાં બાંધ્યું હતું, પરંતુ વર્તમાને બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે :- ૧૧ કે ૧રમાં ગુણસ્થાનના પ્રથમ સમયમાં સ્થિત જીવો. તે શ્રેણી પ્રાપ્ત પ્રથમ સમયવર્તી જીવે ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે અને તે જીવો અગિયારમા ગુણસ્થાનના અંત સુધી અથવા તેરમા ગુણસ્થાનના અંત સુધી બાંધશે. () બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં :- આ ભંગ શૂન્ય છે. કોઈ પણ જીવમાં એક ભવની અપેક્ષાએ આ ભંગ ઘટી શકતો નથી. બાંધ્યું નથી, બાંધે છે, તે શ્રેણીના પ્રથમના સમયના જીવો હોય શકે. પરંતુ તે જીવો તેરમા ગુણસ્થાનના અંત સમય સુધી અવશ્ય બાંધે છે. તેથી 'બાંધશે નહીં તે ઘટી શકતું નથી. (૭) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે - દશમા ગુણસ્થાનના ચરમ સમય પર્યંતના જીવો. તે જીવોએ પૂર્વકાલમાં વીતરાગાવસ્થાનો અનુભવ કર્યો નથી, તેથી તે જીવોએ ઐર્યાપથિક કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં અગિયારમા કે બારમા સ્થાનનો સ્પર્શ કરશે, ત્યારે બાંધશે. ૮) બાધ્ય નથી, બાંધતા નથી, બાંધશે નહીં :- અભવીની અપેક્ષાએ આ ભંગ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૮૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઐયપથિક કર્મની કાલ મર્યાદા:१३ तं भंते ! किं साइयं सपज्जवसियं बंधइ, साइयं अपज्जवसियं बंधइ, अणाइयं सपज्जवसियं बंधइ अणाइयं अपज्जवसियं बंधइ?
गोयमा ! साइयं सपज्जवसियं बंधइ, णो साइयं अपज्जवसियं बंधइ, णो अणाइयं सपज्जवसियं बंधइ, णो अणाइयं अपज्जवसियं बंधइ ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ ઐર્યાપથિક કર્મ શું (૧) સાદિ સપર્યવસિત બાંધે છે, કે (૨) સાદિ અપર્યવસિત બાંધે છે, કે (૩) અનાદિ સપર્યવસિત બાંધે છે, કે (૪) અનાદિ અપર્યવસિત બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે છે પરંતુ સાદિ અપર્યવસિત બાંધતા નથી, અનાદિ સપર્યવસિત બાંધતા નથી કે અનાદિ અપર્યવસિત પણ બાંધતા નથી.
|१४ तं भंते ! किं देसेणं देसंबंधइ, देसेणं सव्वं बंधइ, सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ ? गोयमा ! णो देसेणं देसं बंधइ, णो देसेणं सव्वं बंधइ, णो सव्वेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવને ઐર્યાપથિક કર્મનો બંધ શું દેશથી દેશ થાય છે, દેશથી સર્વ બંધ થાય છે. સર્વથી દેશ બંધ થાય છે કે સર્વથી સર્વ બંધ થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઐર્યાપથિક કર્મનો બંધ દેશથી દેશ થતો નથી, દેશથી સર્વ થતો નથી, સર્વથી દેશ પણ થતો નથી, પરંતુ સર્વથી સર્વ બંધ થાય છે. વિવેચન :
ઐર્યાપથિક કર્મબંધની કાલ મર્યાદાના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે ચાર ભંગથી પ્રશ્ન પૂછ્યા છે. (૧) સાદિ સપર્યવસિત – આદિ અને અંત સહિત – સાદિ સાંત. (૨) સાદિ અપર્યવસિત – જેની આદિ હોય, પરંતુ અંત ન હોય – સાદિ અનંત. (૩) અનાદિ સપર્યવસિત – જેની આદિ ન હોય, પરંતુ અંત હોય – અનાદિ સાંત. (૪) અનાદિ અપર્યવસિત – જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય – અનાદિ અનંત.
આ ચાર વિકલ્પોમાંથી ઐર્યાપથિક કર્મબંધ માટે પ્રથમ વિકલ્પ– સાદિ સાત જ ઘટે છે. કારણ કે તે બંધનો પ્રારંભ વીતરાગ અવસ્થાથી જ થાય છે અને અયોગી અવસ્થામાં તેનો અંત થઈ જાય છે. તેથી અન્ય વિકલ્પો શક્ય નથી.
સેઇ રેd - ઐર્યાપથિક કર્મબંધ આત્મા સાથે કઈ રીતે થાય છે. તત્સંબંધી પણ સૂત્રકારે ચાર વિકલ્પોથી પ્રશ્ન પૂછ્યા છે. યથા– (૧) દેશથી દેશ બંધ – આત્માના એક દેશથી કર્મદલિકોના અનંત પ્રદેશી સ્કંધના એક દેશનો બંધ. (૨) દેશથી સર્વ બંધ - આત્માના એક દેશથી સમગ્ર કમંદલિકોનો બંધ.
Page #255
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક−૮
૧૮૭
(૩) સર્વથી દેશ બંધ – આત્માના સર્વ પ્રદેશથી કર્મદલિકોના એક દેશનો બંધ. (૪) સર્વથી સર્વ બંધ – આત્માના સર્વ પ્રદેશથી સમગ્ર કર્મદલિકોનો બંધ.
આ ચાર વિકલ્પોમાં કર્મબંધ માટે ચોથો વિકલ્પ(સર્વથી સર્વ બંધ) યોગ્ય છે કારણ કે આત્મા સર્વ આત્મ પ્રદેશોથી, એક સમયમાં ગ્રહણ કરવા યોગ્ય સમગ્ર કર્મદલિકોને ગ્રહણ કરે છે. તેથી શેષ ત્રણ વિકલ્પોથી કર્મબંધ થતો નથી.
સાંપરાયિક બંધક જીવો ઃ
-
१५ संपराइयं णं भंते ! कम्मं किं णेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ जाव देवी बंधइ ?
गोयमा ! णेरइओ वि बंधइ, तिरिक्खजोणिओ वि बंधइ, तिरिक्खजोणिणी વિ બંધફ, મળુસ્સો વિ વધર, મનુલ્લી વિ વધ, તેવો વિ બંધ, તેવી વિ ષડ્ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાંપરાયિક કર્મ નૈરયિક બાંધે છે, તિર્યંચ બાંધે છે, તિર્યંચાણી બાંધે છે, મનુષ્ય બાંધે છે, મનુષ્યાણી બાંધે છે, દેવ બાંધે છે કે દેવી બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક પણ બાંધે છે, તિર્યંચ પણ બાંધે છે, તિર્યંચાણી પણ બાંધે છે, મનુષ્ય પણ બાંધે છે, મનુષ્યાણી પણ બાંધે છે, દેવ પણ બાંધે છે અને દેવી પણ બાંધે છે.
१६ तं भंते ! किं इत्थी बंधइ, पुरिसो बंधइ जाव णोइत्थी णोपुरिसो णोणपुंसगो બંધ ?
गोयमा ! इत्थी वि बंधइ, पुरिसो वि बंधइ जाव णपुंसगा वि बंधंति, अहवा एते य अवगयवेओ य बंधइ, अहवा एते य अवगयवेया य बंधन्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાંપરાયિક કર્મ શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે યાવત્ નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક સ્ત્રી પણ બાંધે છે, એક પુરુષ પણ બાંધે છે, એક નપુંસક પણ બાંધે છે અથવા અનેક સ્ત્રીઓ પણ બાંધે અનેક પુરુષો પણ બાંધે છે, અનેક નપુંસકો બાંધે છે અથવા એક અપગતવેદી(અવેદી) બાંધે છે અથવા અનેક અપગતવેદી પણ બાંધે છે.
१७ जइ भंते ! अवगयवेओ य बंधइ, अवगयवेया य बंधंति तं भंते ! किं इत्थीपच्छाकडो बंधइ, पुरिसपच्छाकडो बंधइ, पुच्छा ?
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एवं जहेव इरियावहियाबंधगस्स तहेव णिरवसेसं जाव अहवा इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો વેદરહિત એક જીવ અને વેદ રહિત અનેક જીવ, સાંપરાયિક કર્મ બાંધે છે, તો શું સ્ત્રી પશ્ચાદ્ભૂત બાંધે છે, પુરુષ પશ્ચાકૃત બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં ર૬ ભંગ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવા જોઈએ યાવત્ (અંતિમ ભંગ) અથવા અનેક સ્ત્રી પશ્ચાત્કૃત, અનેક પુરુષ પશ્ચાત્કૃત અને અનેક નપુંસક પશ્ચાત્કૃત બાંધે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાંપરાયિક કર્મબંધક જીવો સંબંધી નિરૂપણ છે.
કષાયના નિમિત્તથી જે કર્મબંધ થાય, તે સાંપરાયિક બંધ છે. ચારે ગતિના જીવો કષાય સહિત હોય છે. તેથી તે દરેક જીવ સાંપરાયિક બંધ કરે છે. મૂળપાઠમાં ચાર ગતિના જીવોની અપેક્ષાએ સાત વિકલ્પોથી પ્રશ્નો પૂછયા છે. નૈરયિક, તિર્યંચ, તિર્યંચાણી, દેવ, દેવી, આ પાંચ તો સદેવ સકષાયી હોવાથી સાંપરાયિક કર્મબંધ કરે છે. મનુષ્ય અને મનુષ્યાણી સકષાયી અવસ્થામાં સાંપરાયિક બંધ કરે છે અને અકષાયી અવસ્થામાં સાંપરાયિક બંધ કરતા નથી. વેદની અપેક્ષાએ છ વિકલ્પ - સ્ત્રી, પુરુષ અને નપુંસકની અપેક્ષાએ પ્રશ્ન છે. તેમાં એક વચન અને બહુવચનમાં સ્ત્રી, પુરુષ, નપુંસક જીવોના છ વિકલ્પ થાય છે. તે જીવો સદા સાંપરાયિક કર્મ બંધ કરે છે કારણ કે તે જીવો સવેદી છે, સવેદી જીવો સકષાયી જ હોય છે. અવેદી-૫ક્ષાત્કત વેદની અપેક્ષાએ ૨વિકલ્પ - ત્રણે વેદ ઉપશાંત કે ક્ષય થઈ ગયા પછી પણ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જીવ સાંપરાયિક બંધ કરે છે. પરંતુ અવેદી જીવોને સાંપરાયિક બંધ અલ્પકાલીન હોય છે. તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ ૨૬ વિકલ્પ થાય છે. તે સર્વ વિકલ્પો ઐર્યાપથિક બંધકના ૨૬ વિકલ્પોની સમાન છે.(જુઓ સૂત્ર-૧૨) સૈકાલિક સાંપરાયિક કર્મબંધ વિચાર:|१८ तं भंते ! किं बंधी बंधइ बंधिस्सइ, बंधी बंधइ ण बंधिस्सइ, बंधी ण बंधइ बंधिस्सइ, बंधी ण बंधइ ण बंधिस्सइ ?
गोयमा ! अत्थेगइए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी बंधइ ण बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (૧) શું જીવે સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે? (૨) બાંધ્યું
Page #257
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૮૯]
હતું, બાંધે છે અને બાંધશે નહીં? (૩) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે (૪) બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે નહીં?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે (૨) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં (૩) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધતા નથી અને બાંધશે (૪) કેટલાક જીવોએ બાંધ્યું હતું, બાંધતા નથી અને બાંધશે નહીં.
વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં સાંપરાયિક કર્મબંધની સૈકાલિક વિચારણા કરી છે. ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં ત્રિકાલની અપેક્ષાએ આઠ ભંગ કર્યા છે પરંતુ સાંપરાયિક બંધમાં ચાર ભંગ પ્રાપ્ત થાય છે. તેનું કારણ એ છે કે સાંપરાયિક બંધ પ્રત્યેક જીવને અનાદિકાલથી હોય છે. તેથી ભૂતકાલ સંબંધી જ વથી તેના ભંગ સંભવિત નથી. શેષ ચાર ભંગ થાય છે.
(૧) બાંધ્યું હતું. બાંધે છે, બાંધશે :- યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ પૂર્વેના બે સમય સુધી સર્વ સંસારી જીવોમાં આ ભંગ પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં તે જીવે સાંપરાયિક બંધ કર્યો હતો, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ તે જીવ બાંધશે. અભવી જીવોની અપેક્ષાએ પણ પ્રથમ ભંગ ઘટિત થાય છે કારણ કે અભવી જીવો કદાપિ વીતરાગ દશાને પ્રાપ્ત કરવાના નથી; તેથી તે જીવો હંમેશાં સાંપરાયિક કર્મ બાંધે છે.
(૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં:- ભવી જીવો કે જેણે ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધે છે પરંતુ ભવિષ્યમાં મોહનીય કર્મનો નાશ કરશે ત્યારે બાંધશે નહીં. (૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે - ઉપશમ શ્રેણી પ્રાપ્ત અગિયારમા ગુણસ્થાનવર્સી જીવો. તે જીવોએ ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હતું. વર્તમાનમાં ઉપશાંત મોહ ગુણસ્થાને હોવાથી બાંધતા નથી પરંતુ ભવિષ્યમાં ઉપશમ શ્રેણીનો સમયપૂર્ણ થાય ત્યારે બાંધશે. (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં :- ક્ષપક શ્રેણી પ્રાપ્ત બારમા ગુણસ્થાનવર્તી જીવો. તે જીવોએ મોહનીય કર્મના ક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં ક્ષીણ મોહ ગુણસ્થાને હોવાથી બાંધતા નથી અને ભવિષ્યમાં તે જીવ મોક્ષે જવાનો હોવાથી બાંધશે નહીં.
સાપરાયિક કર્મબંધની કાલમર્યાદા:|१९ तं भंते ! किं साइयं सपज्जवसियं बंधइ, पुच्छा ?
गोयमा ! साइयं वा सपज्जवसियं बंधइ, अणाइयं वा सपज्जवसियं बंधइ, अणाइयं वा अपज्जवसियं बंधइ, णो चेव णं साइयं अपज्जवसियं बंधइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાંપરાયિક બંધ સાદિ સપર્યવસિત બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન?
Page #258
--------------------------------------------------------------------------
________________
| ૧૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ અપર્યવસિત બાંધે છે, પરંતુ સાદિ અપર્યવસિત બાંધતા નથી.
२० तं भंते ! किं देसेणं देसं बंधइ पुच्छा ? गोयमा ! जहेव इरियावहियाबंधगस्स जाव सव्वेण सव्वं बंधइ ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાંપરાયિક કર્મનો બંધ શું દેશથી દેશ થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તરહે ગૌતમ! જે રીતે ઐર્યાપથિક કર્મના સંબંધમાં કહ્યું છે, તે રીતે સાંપરાયિક કર્મના વિષયમાં પણ કહેવું જોઈએ, સાંપરાયિક કર્મબંધ પણ સર્વથી સર્વ બંધ થાય છે. વિવેચન :
સાંપરાયિક કર્મબંધની કાલમર્યાદાને સ્પષ્ટ કરવા સૂત્રકારે ઐર્યાપથિક કર્મબંધની સમાન ચાર વિકલ્પો કર્યા છે. (૧) સાદિ સપર્યવસિત(સાદિ સાંત) - આ ભંગ ઉપશમ શ્રેણીથી પતિત જીવને હોય છે અર્થાતુ જે જીવે પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેની અપેક્ષાએ ઘટે છે. ઉપશમ શ્રેણીમાં જીવ ઐર્યાપથિક બંધ કરે છે. ત્યાર પછી તે પુનઃ સાંપરાયિક બંધનો પ્રારંભ કરે છે. તેથી તેની આદિ થાય છે અને ભવિષ્યમાં જ્યારે ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે સાંપરાયિક બંધનો અંત થશે. (૨) સાદિ અપર્યવસિત(સાદિ અનંત) :- આ ભંગ શુન્ય છે. ઉપશમ શ્રેણીથી પતિત થયેલો જીવ સાંપરાયિક બંધની આદિ કરે છે પરંતુ તે જીવ કાલાન્તરમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે તેથી તે બંધ અનંત રહેતો નથી. જે સાંપરાયિક કર્મ બંધની આદિ હોય, તેનો અંત પણ અવશ્ય હોય છે. તેથી સાદિ અનંત ભંગ શૂન્ય છે. (૩) અનાદિ સપર્યવસિત(અનાદિ સાત) - આ ભંગ મોક્ષગામી ભવી જીવને હોય છે. જે જીવે પહેલાં ક્યારે ય શ્રેણી કરી નથી અને હવે ક્ષપક શ્રેણી કરવાનો છે તેનો સાંપરાયિક બંધ અનાદિકાલીન છે અને વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ કરશે ત્યારે તેનો અંત થશે. તેથી અનાદિ સાંતનો ભંગ ઘટે છે. (૪) અનાદિ અપર્યવસિત(અનાદિ અનંત) :- આ ભંગ અભવી જીવને હોય છે. અભવી જીવોને સાંપરાયિક બંધ અનાદિકાલીન છે અને અનંતકાલ પર્યત રહેવાનો છે. તેથી તેમાં આ ભંગ ઘટિત થાય છે.
આ રીતે સાંપરાયિક બંધમાં સાદિ અપર્યવસિતને છોડીને શેષ ત્રણ ભંગ ઘટિત થાય છે. સાપરાયિક અને ઐયપથિક કર્મ બંધ :વિગત સાંપરાયિક બંધ
એર્યાપથિક બંધ કારણ કષાય અને યોગ
યોગ બંધ સર્વથી સર્વ
સર્વથી સર્વ બંધક જીવોગતિની અપેક્ષાએ | ચારગતિના જીવો
| મનુષ્યગતિના જીવો
Page #259
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૯૧
કષાયની અપેક્ષાએ | સકષાયી
| અકષાયી-વીતરાગી જીવો વેદની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુંસકવેદી
અવેદી અવેદીની અપેક્ષાએ | અવેદી-પશ્ચાદ્ભૂત સ્ત્રી
અવેદી-પશ્ચાદ્ભૂત સ્ત્રી પશ્ચાત્કૃત પુરુષ
પશ્ચાત્કૃત પુરુષ પશ્ચાદ્ભૂત નપુંસક (૨૬ ભંગ) પશ્ચાત્કૃત નપુંસક (૨૬ ભંગ) કાલમર્યાદા સાદિ સપર્યવસિત-ઉપશમ
સાદિ સપર્યવસિત-ક્ષપક અથવા ઉપશમ શ્રેણીથી પતિત જીવ
શ્રેણીસ્થ જીવ અનાદિ સપર્યવસિત (ભવી)
અનાદિ અપર્યવસિત(અભવી) સૈકાલિક વિચાર પ્રથમ ચાર ભંગ
આઠ ભંગ- ચાર ભંગ સાંપરાયિક બંધ ભવાકર્ષ (અનેક | (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે પ્રમાણે ભવની અપેક્ષા) (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. | (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે
(૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે | (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, (૭) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે બાંધશે નહી
(૮) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે નહીં,
કર્મ પ્રકૃતિ અને પરીષહ - २१ कइ णं भंते ! कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ, तं जहा- णाणावरणिज्जं जाव अंतराइयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ પ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! કર્મ પ્રકૃતિઓ આઠ છેજ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. |२२ कइ णं भंते ! परिसहा पण्णत्ता? गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा- दिगिंछापरिसहे, पिवासापरिसहे जाव दंसणपरिसहे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનુ ! પરીષહ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! પરીષહ બાવીસ છે, તે આ પ્રમાણે છે– સુધા પરીષહ, પિપાસા(તૃષા) પરીષહ યાવત્ દર્શન પરીષહ.
२३ एए णं भंते ! बावीसं परीसहा कइसु कम्मपयडीसु समोयरंति ? गोयमा ! चउसु कम्मपयडीसु समोयरंति, तं जहा- णाणावरणिज्जे, वेयणिज्जे, मोहणिज्जे, अंतराइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ બાવીસ પરીષહોમાં કેટલી કર્મ પ્રકૃતિઓનો સમવતાર(સમાવેશ) થાય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર કર્મપ્રકૃતિઓનો સમાવેશ થાય છે. તે આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય.
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
२४ णाणावरणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति? गोयमा ! दो परीसहा समोयरंति, तं जहा- पण्णा परीसहे, अणाण परीसहे य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી કેટલા પરીષહ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મમાં બે પરીષહોનો સમવતાર થાય છે. યથા પ્રજ્ઞા પરીષહ અને અજ્ઞાન પરીષહ. २५ वेयणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एक्कारस परीसहा समोयरंति, तं जहा
पंचेव आणुपुव्वी, चरिया सेज्जा वहे य रोगे य ।
तणफास-जल्लमेव य, एक्कारस वेयणिज्जम्मि ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે?
ઉત્તર– હે ગૌતમ! વેદનીય કર્મમાં અગિયાર પરીષહોનો સમવતાર થાય છે. તે આ પ્રમાણે છે– અનુક્રમથી પહેલા પાંચ પરીષહ (ધા પરીષહ, પિપાસા પરીષહ, શીત પરીષહ, ઉષ્ણ પરીષહ અને દંશમશક પરીષહ), ચર્યા પરીષહ, શય્યા પરીષહ, વધ પરીષહ, રોગ પરીષહ, તૃણસ્પર્શ પરીષહ અને મેલ પરીષહ. આ ૧૧ પરીષહોનો સમાવેશ વેદનીય કર્મમાં થાય છે.
२६ दसणमोहणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एगे सण परीसहे समोयरइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દર્શન મોહનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? ઉત્તરહે ગૌતમ ! તેમાં એક દર્શન પરીષહનો સમવતાર થાય છે. २७ चरित्तमोहणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति? गोयमा ! सत्त परीसहा समोयरंति, तं जहा
अरई अचेल इत्थी, णिसीहिया जायणा य अक्कोसे ।
सक्कार पुरक्कारे, चरित्तमोहम्मि सत्तेए ॥१॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્ર મોહનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં સાત પરીષહોનો સમવતાર થાય છે. યથા- અરતિ પરીષહ, અચેલ પરીષહ, સ્ત્રી પરીષહ, નિષદ્યા પરીષહ, યાચના પરીષહ, આક્રોશ પરીષહ અને સત્કાર પુરસ્કાર પરીષહ. આ સાત પરીષહોનો સમવતાર ચારિત્ર મોહનીય કર્મમાં થાય છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
|२८ अंतराइए णं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? गोयमा ! एगे अलाभ परीसहे समोयरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અંતરાય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક અલાભ પરીષહનો સમવતાર થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરીષહના પ્રકાર અને પરીષહના કારણરૂપ કર્મ પ્રકૃતિનો નિર્દેશ છે. પરીષહનું સ્વરૂપ:
મfsળવનનિરાઈ પરષોઢવ્યાપરીષહ I તત્ત્વાર્થ સૂત્ર ૯૮
સંયમ માર્ગથી ચુત થયા વિના, આવેલા શારીરિક કે માનસિક કષ્ટોને નિર્જરાના લક્ષે સહન કરવા, તે પરીષહ છે. તેના બાવીસ પ્રકાર છે, તે પરીષહોનો વિસ્તાર ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયન પ્રમાણે જાણવો. પરીષહ અને કર્મનો સંબંધ –
કર્મ
પરીષહ નામ
ગુણસ્થાન
પરીષહ સંખ્યા
પ્રજ્ઞા, અજ્ઞાન
જ્ઞાનાવરણીય કર્મના ઉદયે વેદનીય કર્મોદયે
દર્શન મોહનીય કર્મોદયે ચારિત્ર મોહનીય કર્મોદયે
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મેલ દર્શન પરીષહ અરતિ, અચેલ, સ્ત્રી, નિષધા, યાચના, આક્રોશ, સત્કાર પુરુસ્કાર
જ
૫ | અંતરાય કર્મોદયે
અલાભ
સાધક જીવનમાં આવતી કોઈ પણ પ્રતિકૂળતા કર્મજન્ય હોય છે. આગમકારે આ બાવીસ પરીષહ કયા કર્મજનિત છે, તેનો ઉલ્લેખ કર્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
પૂર્વોક્ત ચાર કર્મના ઉદયથી પરીષહ ઉત્પન્ન થાય છે અને તે તે પરિસ્થિતિને સમભાવથી સહન કરવી તે પરીષહ વિજય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
| १८४ |
श्री.मावती सूत्र-3
કર્મબંધક સાથે પરીષહોનું સાહચર્ય - २९ सत्तबिहबंधगस्स णं भंते ! कइ परीसहा पण्णत्ता ?
गोयमा ! बावीस परीसहा पण्णत्ता, बीसं पुण वेएइ । जं समयं सीयपरीसह वेएइ णो तं समयं उसिणपरीसहं वेएइ । जं समयं उसिणपरीसह वेएइ, णो तं समय सीयपरीसहं वेएइ । जं समयं चरियापरीसहं वेएइ, णो तं समयं णिसीहिया परीसहं वेएइ । जं समयं णिसीहिया परीसहं वेएइ, णो तं समयं चरिया परीसहं वेएइ । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સપ્તવિધ કર્મબંધક(આયુષ્ય સિવાય સાત કર્મ બાંધનારા) જીવને કેટલા परीष डोय छ?
ઉત્તર-હે ગૌતમ! તેને બાવીસ પરીષહ હોય છે, તે જીવ એક સાથે વીસ પરીષહોનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે નિષધા પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે નિષધા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. ३० अट्ठविहबंधगस्स णं भंते ! कइ परीसहा पण्णत्ता?
गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा- छुहापरीसहे, पिवासापरीसहे, सीयपरीसहे, उसिणपरीसहे दंसमसगपरीसहे जाव अलाभपरीसहे । बीसं पुण वेएइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આઠેય કર્મને બાંધનારા જીવને કેટલા પરીષહ હોય છે?
6२- गौतमलावीस परीषडडोयछ.यथा क्षुधा परीषड,पिपासा परीषड, शीत परीसड, ઉષ્ણ પરીષહ, દંશમશક પરીષહ યાવત્ અલાભ પરીષહ, તે એક સાથે વીસ પરીષહનું વેદન કરે છે. તે પૂર્વ સૂત્રવત્ જાણવા. |३१ छव्विहबंधगस्स णं भंते ! सरागछउमत्थस्स कइ परीसहा पण्णत्ता ?
गोयमा ! चोइस परीसहा पण्णत्ता, बारस पुण वेएइ, जं समयं सीयपरीसहं वेएइ णो तं समयं उसिणपरीसहं वेएइ, जं समयं उसिणपरीसहं वेएइ णो तं समयं सीयपरीसहं वेएइ । जं समयं चरियापरीसहं वेएइ णो तं समयं सेज्जापरीसहं वेएइ, जं समयं सेज्जापरीसहं वेएइ, णो तं समयं चरियापरीसहं वेएइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પવિધ બંધક(આયુ અને મોહનીય કર્મ સિવાય છ કર્મ બાંધનારા) સરાગ છદ્મસ્થને કેટલા પરીષહ હોય છે?
Page #263
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૧૯૫ |
ઉત્તર- હે ગૌતમ ! ચૌદ પરીષહ હોય છે, તે એક સાથે બાર પરીષહનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી; જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી. જે સમયે શય્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. |३२ एक्कविहबंधगस्स णं भंते ! वीयरागछउमत्थस्स कइ परीसहा पण्णता? गोयमा ! एवं चेव जहेव छव्विहबंधगस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકવિધ બંધક(માત્ર શાતાવેદનીય બાંધનારા) વીતરાગ છદ્મસ્થ જીવને કેટલા પરીષહ હોય છે? ઉત્તર- હે ગૌતમ! ષવિધ બંધકની સમાન ચૌદ પરીષહ હોય છે, એક સમયે બારનું વેદન કરે છે. |३३ एगविहबंधगस्स णं भंते ! सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता? गोयमा ! एक्कारसपरीसहा पण्णत्ता, णव पुण वेएइ, सेसं जहा छव्विहबंधगस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! એકવિધ બંધક સયોગી ભવસ્થ કેવળીને કેટલા પરીષહ હોય છે? ઉત્તર– હે ગૌતમ! અગિયાર પરીષદ(વેદનીય કર્મજન્ય) હોય છે. તેઓ એક સાથે નવ પરીષહનું વેદન કરે છે. શેષ સંપૂર્ણ કથન પવિધ બંધકની સમાન જાણવું. ३४ अबंधगस्स णं भंते ! अजोगीभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता?
गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता, णव पुण वेएइ । जं समयं सीयपरीसहं वेएइ णो तं समयं उसिणपरीसह वेएइ, जं समयं उसिणपरीसहं वेएइ णो तं समय सीयपरीसहं वेएइ । जं समयं चरियापरिसहं वेएइ णो तं समयं सेज्जापरीसहं वेएइ, जं समयं सेज्जापरीसहं वेएइ णो तं समयं चरियापरीसहं वेएइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અબંધક(કર્મ નહીં બાંધનારા) અયોગી ભવસ્થ કેવળીને કેટલા પરીષહ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અગિયાર પરીષહ છે, તે એક સમયે નવ પરીષહનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી અને જે સમયે શય્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેટલાં કર્મ બાંધનારા જીવોને કેટલા પરીષહનો સંભવ છે, તેનું સ્પષ્ટીકરણ છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
| ૧૯૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અષ્ટવિધબંધકમાં પરીષહ - ત્રીજું ગુણસ્થાન છોડીને સાતમા ગુણસ્થાન સુધીના જીવો આયુષ્યકર્મનો બંધ કરતા હોય ત્યારે તે અષ્ટવિધ– આઠ કર્મના બંધક હોય છે. તે જીવોને રર પરીષહ હોય છે. તે બાવીસ પરીષહમાં બે વિરોધી પરીષહનું વેદન એક સાથે થતું નથી માટે સૂત્રમાં વેદન રૂપે બે-બે પરીષહ ન્યૂન કહ્યા છે– યથા છદ્મસ્થ જીવોને માટે શીત અને ઉષ્ણ તથા ચર્યા(ચાલવાનો) અને નિષદ્યા(એક સ્થાને બેસવું) નો પરીષહ પરસ્પર વિરોધી છે. તેથી તે-તે પરીષહોનું વેદન એક સાથે થતું નથી. તે બે યુગલમાંથી એક-એક પરીષહ ન્યૂન કરતાં બે પરીષહ ન્યૂન થાય છે. તેથી એક સમયમાં વીસ પરીષહનું વેદના થાય છે.
ચર્ચા-શય્યાનિષધા પરીષહની વિચારણા :- છદ્મસ્થ જીવોને ચર્યાનો અને શય્યા(સ્થાનની પ્રતિકૂળતા)નો પરીષહ સંકલ્પ વિકલ્પની અપેક્ષાએ એક સાથે હોય શકે છે. તેઓને શય્યાના પરીષહ સમયે પણ ઉત્સુકતાના કારણે વિહાર(ચાલવા)ના પરિણામ તેમજ ચિત્તની ચંચળતા હોય શકે છે. તેથી તે જીવોને ચર્યા અને શય્યાનો પરીષહ સાથે હોય છે. તે જીવોને માટે ચર્યાના પરીષહ સાથે નિષધાનો પરીષહ હોતો નથી. કારણ કે નિષધાનો પરીષહ શૂન્યાગાર વગેરે ભયયુક્ત સ્થાને બેસવા સંબંધી છે અને તે મોહનીયકર્મ જન્ય છે. જ્યારે ચર્યા અને શય્યા પરીષહ વેદનીય કર્મજન્ય છે, માટે તે બંને પરસ્પર વિરોધી થાય છે.
મોહનીયકર્મ ઉપશાંત કે ક્ષય થાય પછી તે વીતરાગીમાં ચંચળતા અને સંકલ્પ વિકલ્પનો અભાવ હોવાથી તેને ચર્યા અને શય્યાનો પરીષહ એક સાથે હોતો નથી. તેઓ તે બેમાંથી કોઈ પણ એક પરીષહનું જ વેદન કરે છે.
સંક્ષેપમાં વીતરાગી જીવોને ચર્યા અને શય્યા પરિષહમાંથી કોઈપણ એક પરીષહનું જ વેદન થાય છે અને છદ્મસ્થ જીવોને ચર્યા અને નિષદ્યા પરિષહમાંથી કોઈપણ એક પરિષહનું જ વેદના થાય છે. બંને પરીષહોનું એકી સાથે વેદન થતું નથી.
સપ્તવિધબંધકમાં પરીષહ - એકથી નવ ગુણસ્થાન સુધીના જીવોને આયુષ્યકર્મનો બંધ થતો ન હોય ત્યારે તે સાતવિધ-સાતકર્મના બંધક હોય છે. તે જીવોને બાવીસ પરીષહ હોય છે. એક સમયે પૂર્વવતુ વીસ પરીષહનું વેદન કરે છે. પવિધબંધકમાં પરીષહ :- દશમા ગુણસ્થાનવર્તી જીવો આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મનો બંધ કરે છે. તે પવિધબંધક કહેવાય છે. તે જીવોને મોહનીય કર્મજન્ય આઠ પરીષહ હોતા નથી. માટે ૧૪ પરીષહ હોય છે. તે જીવોને સૂક્ષ્મ લોભનો ઉદય છે પરંતુ તે પરીષહનું કારણ બનતો નથી. તેથી મોહનીય કર્મજન્ય આઠ પરીષહ નથી. તે જીવોને મોહનીય કર્મજન્ય નિષધા પરીષહ નથી. ચર્યા અને શય્યા પરીષહમાંથી કોઈ પણ એક અને શીત-ઉષ્ણ પરીષહમાંથી કોઈ પણ એકનું વેદન કરે છે. આ રીતે એક સમયે બાર પરીષહનું વેદન કરે છે.
એકવિધબંધકમાં પરીષહ - અગિયારમા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનવર્તી જીવો માત્ર શાતાવેદનીય કર્મનો બંધ કરે છે. તે એકવિધબંધક છે. તે જીવોને વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે. એક સમયે નવ પરીષહનું વેદન કરે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૧૯૭ |
અબધકમાં પરીષહ- કોઈ પણ કર્મનો બંધ ન કરનાર ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અબંધક છે. તે જીવોને પૂર્વવતુ વેદનીય કર્મજન્ય ૧૧ પરીષહ હોય છે. એક સમયે નવ પરીષહનું વેદન થાય છે.
કર્મબંધક અને પરીષહ
બંધક
ગુણસ્થાન અષ્ટ કર્મબંધક
૧થી ૩ (ત્રીજું છોડીને) સપ્ત કર્મબંધક (આયુ.ને છોડીને) | ૧થી ૯ સુધી (જ્યારે આયુ બંધ ન હોય ત્યારે) પ કર્મબંધક (આયુ. મોહને છોડીને) | ૧૦મું એક કર્મબંધક (શાતા વેદનીય) ૧૧, ૧૨,૧૩મું અબંધક
૧૪મું ગુણસ્થાન
પરીષહ રર પરીષહ-એક સમયે ૨૦વેદે રર પરીષહ-એક સમયે ૨૦વેદે ૧૪ (મોહનીયજન્ય આઠ છોડીને) ૧૧ (વેદનીયજન્ય) ૧૧ (વેદનીયજન્ય)
સૂર્યદર્શન વિષયક લોકપ્રતીતિ:३५ जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, मज्झतियमुहुर्तसि मूले य दूरे य दीसंति, अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति ?
हंता, गोयमा ! तं चेव जाव दीसंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં બંને સૂર્ય, ઉદયના સમયે દૂર હોવા છતાં શું નજીક દેખાય છે, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર દેખાય છે અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે?
ઉત્તર- હા, ગૌતમ! બંને સૂર્યો ઉપરોક્ત રીતે નજીક અને દૂર દેખાય છે. ३६ जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि मज्झंतियमुहुत्तंसि य अत्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं ?
हंता गोयमा ! तं चेव जाव उच्चत्तेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે શું એક સરખી ઊંચાઈ પર હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે એક સરખી ઊંચાઈ પર હોય છે. ३७ जइ णं भंते ! जंबूद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि य मज्झंतियमुहुत्तंसि य अत्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं, से केणं खाइ अटेणं भंते !
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एवं वुच्चइ- जंबूद्दीवे णं दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति ?
___गोयमा ! लेस्सापडिघाएणं उग्गमणमुहत्तंसि दूरेय मूले यदीसंति,लेस्साहितावेणं मज्झतियमुत्तसि मूले य दूरे य दीसंति, लेस्सापडिघाएणं अत्थमणमुहुत्तंसि दूरे य मूले यदीसंति; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- जंबूद्दीवेणंदीवे सूरिया उग्गमण- मुहुत्तसि दूरे य मूले दीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે, એક સરખી ઊંચાઈ પર હોય તો હે ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉદય સમયે દૂર હોવા છતાં નજીક, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેમ કહેવાનું કારણ શું છે?
ઉત્તર- હે ગૌતમ! ઉદય સમયે સૂર્ય (૪૭, ૨૩ યોજન દૂર.) હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે અર્થાત્ અતિ દૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. આ કારણે જ સૂર્ય દૂર હોવા છતાં નજીક લાગે છે.
| મધ્યાહ્ન સમયે સૂર્ય પ્રાત:કાલની અપેક્ષાએ નજીક (૮00 યોજન) હોય છે. તેથી તેની વેશ્યાનો પ્રતિઘાત થતો નથી અર્થાત્ સૂર્યનું તેજ પ્રચંડ હોય છે. તેથી તે દુર્દર્શનીય થઈ જાય છે આ કારણે જ તે નજીક હોવા છતાં દૂર લાગે છે.
અસ્ત સમયે સૂર્ય દૂર(૪૭, ર૩ યોજન દૂર) હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ અતિદૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક લાગે છે.
આ રીતે હે ગૌતમ ! સૂર્ય તેજના પ્રતિઘાત અને અતિતાપના કારણે સૂર્ય નજીક કે દૂર દેખાય છે. | દ્વાર–૧૦ ||
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દૂરથી અને નજીકથી સૂર્ય દર્શન વિષયક લોક પ્રતીતિ તથા વસ્તુસ્થિતિનું કથન છે.
સમપૃથ્વી અને સૂર્ય વચ્ચે ઊર્ધ્વ અંતર ૮00 મો.નું છે. સૂર્યોદય, સૂર્યાસ્ત કે મધ્યાહ્ન કોઈ પણ સમયે આ અંતર સમાન જ હોય છે પરંતુ ઉદય-અસ્ત સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે તિરછુ અંતર વધે છે. તે અંતર જઘન્ય ૪૭, ૨૩ યો. હોય છે અને મધ્યાહ્ન સમયે તિરછુ અંતર ન હોવાથી ઊર્ધ્વ અંતર ૮૦૦ યો. જ હોય છે. આ રીતે ઉદય-અસ્ત સમયે સૂર્ય વધુ દૂર અને મધ્યાહ્ન સમયે નજીક હોય છે પરંતુ લેશ્યાના પ્રતિઘાત અને અતિતાપના કારણે વિપરીત પ્રતીતિ થાય છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-८
| १८८ |
ઉદય અસ્ત સમયે સૂર્ય દૂર છતાં નજીક દેખાવાનું કારણ – વેશ્યાના પ્રતિઘાતના કારણે સૂર્ય ઉદય अस्त समये २ डोवा छतान प्रतीत थायछे. लेस्सापडिघाएण-लेश्यायाः सूर्यमंडलगत तेजसः, प्रतिघातेन दूरतरत्वादुद्गमनदेशस्य तद्प्रसरणेनेत्यर्थः उदगमनमुहूर्ते दूरे च मूले च दृश्यते, लेश्या प्रतिघाते हि सुखदृश्यत्वेन स्वभावेन दूरस्थोऽपि सूर्य आसन्नप्रतीतिं जनयतिલેશ્યા એટલે સૂર્યબિંબનું તેજ. ઉદય અસ્ત સમયે તે દૂર હોવાથી તેનું તેજ(પ્રકાશ) પ્રસારિત થયું ન હોવાથી, તેનો તાપ મંદ હોવાથી, સૂર્યને સુખપૂર્વક જોઈ શકાય છે તેથી સૂર્ય દૂર હોવા છતાં નજીક હોય તેવી પ્રતીતિ થાય છે. मी दूरे = द्रष्टस्थानपेक्षया विप्रकृष्टे स्थानथी सूर्य हेमातो डोय ते स्थाननी अपेक्षा र मने मूले = द्रष्टप्रतीत्यपेक्षया आसन्नेदृश्यते-दृष्टस्थान प्रतातिनी अपेक्षासेन तेममर्थ रवामां आवेदछ. મધ્યાહ્ન સમયે સૂર્ય નજીક છતાં દૂર દેખાવાનું કારણ - લેશ્યાના અભિતાપના કારણે સૂર્ય મધ્યાહ્ન समये न छतां २ प्रतीत थाय छे. लेस्साहितावेण = लेश्याया अभितापेन प्रतापेन सर्वतस्तेजः प्रतापेनेत्यर्थः, मूले च दूरे च दृश्यते, मध्याह्ने ह्यासन्नऽपि सूर्यस्तीव्रतेजसा दुर्दृश्यत्वेन दूरप्रतीतिं जनयति । वेश्या भेटले सूर्यमंडण-सूर्यलिजर्नु त४. ते४ना ममितापथी એટલે પ્રતાપથી, મધ્યાહ્ન સૂર્ય કિરણો પ્રચંડ હોવાથી, તીવ્ર તેજના કારણે મીટ માંડીને જોઈ શકાતો ન હોવાથી તે નજીક હોવા છતાં દૂર હોય તેવી પ્રતીતિ (ભાસ) થાય છે. सूर्यनी गति :३८ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छति, पडुपण्णं खेत्तं गच्छंति, अणागयं खेत्तं गच्छंति ? __गोयमा ! णो तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, णो अणागयं खेत्तं गच्छति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપમાં સૂર્યો શું અતીત ક્ષેત્ર ઉપર ગતિ કરે છે, વર્તમાન ક્ષેત્ર ઉપર ગતિ કરે છે કે અનાગત ક્ષેત્ર ઉપર ગતિ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્યો અતીત ક્ષેત્ર પર ગતિ કરતા નથી, વર્તમાન ક્ષેત્ર પર ગતિ કરે છે, અનાગત ક્ષેત્ર પર ગતિ કરતા નથી. ३९ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं ओभासंति, पडुप्पण्णं खेत्तं ओभासंति, अणागयं खेत्तं ओभासंति ?
गोयमा ! णो तीयं खेत्तं ओभासंति, पडुप्पण्णं खेत्तं ओभासंति, णो अणागयं खेत्तं ओभासति । भावार्थ:- प्रश्र- भगवन् ! सूद्वीपनाले सूर्य, शुंमतीत क्षेत्रने प्रशित ४२ छ, वर्तमान क्षेत्रने
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર–૩
પ્રકાશિત કરે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
૪૦ તા મતે ! પુિરું ઓમાતિ, અપુરું ઓમાસતિ ? ગોયમા ! પુરું ओभासंति, णो अपुष्टुं ओभासंति जाव णियमा छद्दिसिं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપના બે સૂર્ય સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અસ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, નિયમા છ દિશાઓને પ્રકાશિત કરે છે.
४१ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं उज्जोवेंति, पुच्छा ? गोयमा ! जहा ओभासंति तहा उज्जोवेंति जाव णियमा छद्दिसिं । एवं तवेंति, एवं पभासंति जाव णियमा छद्दिसिं ।
ભાવાર્થ:
:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્દીપના બે સૂર્ય અતીત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે, ઇત્યાદિ પ્રશ્ન. ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. યાવત્ તે નિયમા છ દિશાને ઉદ્યોતિત કરે છે. આ જ રીતે તપાવે છે, સુશોભિત કરે છે યાવત્ નિયમા છ દિશાઓને સુશોભિત કરે છે.
४२ जंबुद्दीवे णं भंते ! दीवे सूरियाणं किं तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेत्ते किरिया कज्जइ, अणागए खेत्ते किरिया कज्जइ ?
गोयमा ! णो तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेते किरिया णो अणागए खेत्ते किरिया कज्जइ ।
कज्जइ,
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા અતીત ક્ષેત્રમાં કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે; અનાગત ક્ષેત્રમાં કરાતી નથી.
૪૨ સા મંતે ! વિં પુઠ્ઠા વખ્તર, અપુકા જખ્ખદ્ ? શોયમા ! પુઠ્ઠા ખ્ખર, णो अपुट्ठा कज्जइ जाव णियमा छद्दिसिं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ ક્રિયા કરે છે, અસ્પૃષ્ટ ક્રિયા કરતા નથી. નિયમા છ દિશામાં સ્પષ્ટ ક્રિયા કરે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮.
૨૦૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યની ગતિ તેમજ ક્ષેત્રને પ્રકાશિત આદિ કરવાની પદ્ધતિનો નિર્દેશ કર્યો છે.
પ્રસ્તુતમાં ક્ષેત્ર શબ્દથી સૂર્યના પ્રકાશ દ્વારા વ્યાપ્ત ક્ષેત્ર અર્થાત્ પ્રકાશિત આકાશ વિભાગનું ગ્રહણ કર્યું છે. ક્ષેત્ર તો અનાદિ અનંત છે, તેથી તેમાં અતીતાદિ વ્યવહાર સંભવે નહીં પરંતુ અહીં સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત’ ક્ષેત્રનું તેવા વિશેષણ સાથે ગ્રહણ કરવાથી અતીતાદિ વ્યવહાર સંભવે છે. ફુદ ૨ યુ1િશરણં સૂર્ય સ્વતેની વ્યાખ્યોતિ તોત્રમુચ્યતે I-વૃિત્તિ.) સૂર્ય વર્તમાન તાપક્ષેત્ર, ગમન ક્ષેત્ર પર ચાલે છે.
અહીં, તે ક્ષેત્રને સ્પર્શ કરીને ચાલે, સ્પર્શ કર્યા વિના ચાલે વગેરે વર્ણન; પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદ પ્રમાણે જાણવાનું કથન છે. તે આ પ્રમાણે છે–(પુઠ્ઠા મહામહિસાવવિલાપુપુલ્લા
કિર્ષિ ના જય છ ) (૧) સ્પષ્ટ-સૂર્ય ગમન ક્ષેત્રને સ્પર્શ કરીને (૨) અવગાઢ -અવગાહિત કરીને (૩) અનંતરાવગાઢ-ક્ષેત્રને વ્યવધાન રહિત અવગાહિત કરીને (૪) અણુ, બાદર બંને પ્રકારના ક્ષેત્રને (સર્વાત્યંતર મંડળ અપેક્ષાએ અણુ, સર્વ બાહ્ય મંડળ અપેક્ષાએ બાદર) (૫) ઊધ્વદિ-સૂર્યમંડળ-બિંબની યોજન પ્રમાણ ઊંચાઈની અપેક્ષાએ ઊર્ધ્વ, તિર્યગુ, અધો દિશાને () આદિ, મધ્યાદિ-૧૮ મુહૂર્તાદિ દિવસના આદિ, મધ્ય, અંત ભાગને, (૭) સ્વવિષય-સ્વ ઉચિત ક્ષેત્રને (૮) આનુપૂર્વી અનુક્રમથી ગમનક્ષેત્રને (૯) છ દિશા–નિયમા છ દિશાને અવભાસિત પ્રકાશિત કરે છે.
પ્રસ્તુતમાં સૂર્ય સંબંધી પાંચ ક્રિયા દર્શાવી છે–(૧) છંતિ-ગમન કરે છે (૨) માર્વતિપ્રવાસયતઃ રૂપકુદ્યોતયત:, યથા શૂનતમેવ દશ્યતે I અતિ સ્થૂળ વસ્તુ દેખાય તેવો આછો પ્રકાશ (૩) ૩mોરિ-૩ોત તો-કૃશ પ્રવાસયતઃ યથા શૂનમેવ દરતે 1 ઉજાસ. સ્કૂલ વસ્તુને સારી રીતે જોઈ શકાય તેવો પ્રકાશ (૪) તતિ-તાપીત:- પનૌત શત ગુરુત, યથા મુક તિકિ દતે તથા શતઃ | પોતાના તાપથી ઠંડીને દૂર કરે તેવો તથા કીડી વગેરે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય તેવો પ્રકાશ. (૫) પ્રભાતિ-માસયતઃ તિરાપોવશેષતોપનાતીત તો, યથા સૂક્ષ્મતરંદ પ્રભાસિત, અતિતાપથી વિશેષ પ્રકારે શીતને-ઠંડીને દૂર કરે તેવો તથા અતિ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય તેવો પ્રકાશ. ઊધ્વદિ દિશામાં સૂર્ય પ્રકાશ પ્રમાણ:४४ जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया केवइयं खेत्तं उड्डे तवेंति, केवइयं खेत्तं अहे तवेंति, केवइयं खेत्तं तिरियं तवेति ?
गोयमा ! एगंजोयणसयं उड्डे तति; अट्ठारस जोयणसयाई अहे तवंति, सीयालीसं जोयणसहस्साई दोणि तेवढे जोयणसए एक्कवीसं च सट्ठिभाए जोयणस्स तिरियं तवेति ।
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શબ્દાર્થઃ- સીયારાસ = સૂડતાલીશ તેવ = ત્રેસઠ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્ય ઊંચે કેટલા ક્ષેત્રને તપાવે છે, નીચે કેટલા ક્ષેત્રને તપાવે છે અને કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે?
ઉત્તર- હે ગૌતમ! સો યોજન ઊંચેના ક્ષેત્રને તપાવે છે. ૧૮૦૦ યોજના નીચેના ક્ષેત્રને તપાવે છે અને ૪૭ર૩ ૨ યોજન તિરછા ક્ષેત્રને તપાવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “ઊધ્વદિ દિશામાં સૂર્ય પ્રકાશના પ્રમાણનું પ્રતિપાદન છે. ઊર્ધ્વ દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યનો પ્રકાશ ઊંચે ૧00 યોજન સુધી પહોંચે છે. તેઓ પોતાના વિમાનથી ઊંચે તેટલા ક્ષેત્રને તપાવે છે-પ્રકાશિત કરે છે. અધો દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યોથી ૮00 યોજન નીચે સમપૃથ્વી તલ સુધી અને ત્યાંથી ૧,000 યોજના નીચાણમાં સલિલાવતી અને વપ્રા નામની પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની ચોવીસમી અને પચ્ચીસમી વિજય સુધી સૂર્યનો પ્રકાશ પ્રસરે છે. માટે 200 + ૧,000 = ૧,૮00 યોજન અધોક્ષેત્રને તપાવે છે. તિરછી દિશામાં સૂર્ય પ્રકાશ – તિર્યગૂ દિશામાં ૪૭,ર૩-યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ કથન દષ્ટિપથની અપેક્ષાએ છે તથા સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય તે અપેક્ષાથી છે. સૂર્ય સર્વ બાહા મંડળ ઉપર હોય ત્યારે ૩૧,૮૩૧ યોજન સુધી તેનો પ્રકાશ ફેલાય છે.
જ્યોતિષ્ક દેવ ઊપપન્નકાદિ - ४५ अंतो णं भंते ! माणुसुत्तरपव्वयस्स जे चंदिम-सूरिय-गहगण-णक्खत्ततारारूवा ते णं भंते ! देवा किं उड्डोववण्णगा, पुच्छा ?
गोयमा ! जहा जीवाभिगमे तहेव णिरवसेस जाव इंदट्ठाणे णं भंते ! केवइयं कालं विरहिए उववाएणं ? गोयमा! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેવ છે, તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર– હે ગૌતમ! જે રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં કહ્યું છે, તે રીતે સંપૂર્ણ કથન કરવું જોઈએ. કાવત્ હે ભગવાન! ઇન્દ્રસ્થાનનો ઉપપાત વિરહ કાલ કેટલો છે? હે ગૌતમ! તેનો ઉપપાત વિરહ કાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે. |४६ बाहिया णं भंते ! माणुसुत्तरपव्वयस्स जे चंदिम सूरिय-गहगण-णक्खत्त तारारूवा ते णं भंते ! देवा किं उड्ढोववण्णगा, पुच्छा?
Page #271
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૮
| ૨૦૩ |
गोयमा ! जहा जीवाभिगमे जाव इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए पण्णत्ते ? गोयमा! जहण्णेणं एक्कं समयं ૩#ોલેખ છગ્ગાસ | II લેવ મતે ! સેવ મતે || ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવ છે, તે ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયા છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિ અનુસાર કથન કરવું યાવતુ હે ભગવન! ઇન્દ્રસ્થાનનો ઉપપાત-વિરહકાલ કેટલા સમયનો કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનો વિરહકાલ કહ્યો છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માનુષોત્તર પર્વતની અંદર અને બહારના ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોના ઉપપાત સંબંધી અને ઇન્દ્રોના ઉપપાત વિરહકાલના વિષયમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ કર્યું છે. તેનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે– અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવો ગતિશીલ છે. તે પોતાના પ્રકાશથી હજારો યોજનના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તેનું તાપક્ષેત્ર ઉર્ધ્વમુખી કંદબપુષ્પના આકારે છે. ગતિશીલતાના કારણે તેના તાપમાં તીવ્રતા અને મંદતા થાય છે.
અઢીદ્વિીપની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે. તે પોતાના પ્રકાશથી લાખ યોજનના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તેનું તાપક્ષેત્ર પાકી ઈટના આકારે છે. તેનો તાપ હંમેશાં એક સમાન રહે છે. અઢીદ્વીપની અંદર અને બહારના સર્વ જ્યોતિષી વિમાન એક સરીખા(અદ્ધ કબીઠના) આકારવાળા છે.
છે શતક-૮/૮ સંપૂર્ણ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-૯ જ સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં બંધના ભેદ પ્રભેદ, બંધક જીવો, બંધનું કારણ, સ્થિતિ, અંતર વગેરે વિષયોનું વિસ્તૃત વિવેચન છે.
બંધના બે પ્રકાર છે. પ્રયોગ બંધ અને વિસસાબંધ.
વિરસા બંધ- જીવના પ્રયત્ન વિના પુગલોનો સહજ રૂપે જે બંધ થાય છે. તેના બે ભેદ છે– અનાદિ વિસસા બંધ, સાદિ વિસસા બંધ. (૧) અનાદિ વિસસાબંધ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશો પરસ્પર સ્પર્શીને રહેલા છે તે અનાદિ વિસસાબંધ છે. (૨) સાદિ વિરાસાબંધજે બંધ સીમિત કાલ માટે પણ સ્વાભાવિક રૂપે થાય તે સાદિ વિસસાબંધ છે. તેના ત્રણ ભેદ છે. ૧. બંધન પ્રત્યયિક- સ્નિગ્ધતા-રૂક્ષતા આદિ ગુણોના નિમિત્તથી થતો પરમાણુઓનો અને સ્કંધનો જે બંધ થાય છે. ૨. ભાજન પ્રત્યયિક– ભાજન=આધાર. તેના નિમિત્તથી થતો બંધ. યથા-ઘડામાં રાખેલી મદિરા કાલક્રમે ઘટ્ટ થઈ જાય છે. ૩. પરિણામ પ્રત્યયિક–પુલના સહજ પરિણમનથી થતો બંધ યથા-વાદળા, મેઘધનુષ આદિ.
પ્રયોગ બંધ - જીવના પ્રયત્નથી થતો બંધ. તેના ત્રણ ભેદ છે– (૧) અનાદિ અપર્યવસિત. આત્માના આઠ રૂચક પ્રદેશોનો બંધ. (૨) સાદિ અપર્યવસિત- સિદ્ધના આત્મ પ્રદેશોનો બંધ. (૩) સાદિ સપર્યવસિત-સાંત.
સાદિ–સાંતના ચાર ભેદ છે– (૧) આલાપન બંધ–ઘાસના ભારાને રસ્સી આદિથી બાંધવો. (૨) આલીન બધ– મીણ, લાખ આદિ કોઈ પણ ચીકણા પદાર્થથી બે પદાર્થોને જોડવા. (૩) શરીરબંધસમુદ્રઘાત અવસ્થામાં આત્મપ્રદેશોને આશ્રિત તૈજસ આદિ શરીરપ્રદેશોનો જે બંધ થાય છે. તેના પુનઃ બે ભેદ છે. ૧. પૂર્વ પ્રયોગ પ્રત્યયિક–વેદનાદિ સમુઘાત સમયે આત્મપ્રદેશોને આશ્રિત તૈજસ-કાર્પણ શરીરનો જે બંધ થાય છે. ૨. પ્રત્યુત્પન્ન પ્રત્યયિક- કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે જીવને કાર્પણ કાયયોગ હોય છે. તે સમયે આત્મપ્રદેશાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરનો જે બંધ થાય તે પ્રત્યુત્પન્ન બંધ છે. (૪) શરીર પ્રયોગબધ– દારિકાદિ શરીર વ્યાપારના નિમિત્તથી થતો બંધ. પાંચ શરીરની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે.
ઔદારિક શરીર પ્રયોગબંધ– ઔદારિક શરીરના વ્યાપારથી થતા બંધને ઔદારિક શરીર પ્રયોગબંધ કહે છે. આ બંધ એકેન્દ્રિયાદિ પાંચે ય જાતિના જીવોને હોય છે. વૈલિય શરીર પ્રયોગ બંધ- વૈક્રિય શરીરના વ્યાપારથી થતા બંધને વૈક્રિય શરીર પ્રયોગ બંધ કહે છે. તે બંધ સમુચ્ચય જીવ, નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૦૫
આહારક શરીર પ્રયોગબધઃ- આહારક શરીરના વ્યાપારથી થતા બંધને આહારક શરીર પ્રયોગબંધ કહે છે. તે ઋદ્ધિ પ્રાપ્ત સંયત મનુષ્યોને જ હોય છે.
તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગબંધ :- તૈજસ અને કાર્મણ શરીરના વ્યાપારથી થતા બંધને ક્રમશઃ તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગબંધ કહે છે. તે સર્વ સંસારી જીવોને અનાદિકાલીન છે.
સર્વ બંધ-દેશબંધ– ઔદારિક, વૈક્રિય શરીરની ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ જે આહાર ગ્રહણ કરે છે, તેને સર્વબંધ કહે છે. તેમજ વૈક્રિય કે આહારક લબ્ધિથી જ્યારે વૈક્રિય કે આહારક શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધ થાય છે. તેની સ્થિતિ એક સમયની જ હોય છે. તૈજસ, કાર્મણ શરીરને સર્વ બંધ નથી. ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરમાં સર્વબંધ સિવાયના શેષ સમયે જીવન પર્યત દેશબંધ હોય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરમાં તથા આહારક શરીરમાં પ્રથમ સમય સિવાય જ્યાં સુધી તે શરીર રહે ત્યાં સુધી દેશ બંધ થાય છે. તૈજસ-કાશ્મણ શરીરમાં સદા દેશબંધ જ હોય છે. વાટે વહેતી અવસ્થામાં ઔદારિકાદિ ત્રણે સ્થૂલ શરીરનો દેશબંધ કે સર્વબંધ થતો નથી.
પાંચે શરીર પ્રયોગબંધની સ્થિતિ અને અંતર સૂત્રાર્થથી જાણવા. પાંચે શરીર પ્રયોગબંધનું અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા આહારકના સર્વબંધક (૨) તેનાથી તેના દેશબંધક સંખ્યાતગુણા (૩) તેનાથી વૈક્રિયના સર્વબંધક અસંખ્યાતગુણા (૪) તેનાથી તેના દેશ બંધક અસંખ્યાતગુણા (૫) તેનાથી તૈજસ કાર્મણના અબંધક(સિદ્ધ) અનંતગુણા (૬) તેનાથી ઔદારિકના સર્વબંધક અનંતગુણા (૭) તેનાથી તેના અબંધક વિશેષાધિક (૮) તેનાથી તેના દેશબંધક અસંખ્યાતગુણા (૯) તેનાથી તૈજસ કાર્મણના દેશબંધકવિશેષાધિક (૧૦) તેનાથી વૈક્રિયના અબંધક વિશેષાધિક (૧૧) તેનાથી આહારકના અબંધક વિશેષાધિક છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ØØ
શતક-૮ : ઉદ્દેશક-૯
બંધ
શ્રી ભગવતી સૂત્ર–૩
RO zÕવ્ઝ
બંધ અને તેના પ્રકાર :
૨ વિષે ખં ભંતે ! વંથે પળત્તે ? ગોયમા ! તુવિષે અંધે પળત્તે, तं जहा - पओगबंधे य वीससाबंधे य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બંધના બે પ્રકાર છે. યથા– પ્રયોગ બંધ અને વિસસાબંધ.
વિસસા બંધ અને તેના પ્રકાર :
૨ વીસલાબંધે ન ભંતે ! વિષે પળત્તે ? નોયમા ! તુવિષે પળત્તે, तं जहा - साईयवीससाबंधे अणाईयवीससाबंधे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વિસસા બંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! વિસસા બંધના બે પ્રકાર છે, યથા— સાદિ વિસસા બંધ અને અનાદિ વિસસા બંધ.
३ अणाईयवीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
નોયમા ! તિવિષે પળત્તે, તે નહા- ધસ્થિય-ગળમળ-બળાય वीससाबंधे, अधम्मत्थिकायअण्णमण्णअणाईयवीससाबंधे, आगासत्थिकायઅળ- મળ-અખાદ્ય-વીસસાવષે |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનાદિ વિસસા બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! અનાદિવિસસાબંધના ત્રણ પ્રકાર છે. યથા- ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ, અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ.
४ धम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ?
Page #275
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-
| २०७ ।
गोयमा ! देसबंधे, णो सव्वबंधे । एवं अधम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय वीससाबंधे वि, एवं आगासत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । भावार्थ:- प्रश्र- मावन् ! धास्तियनो अन्योन्य विससा शुदेशबंध छ । सबंध छ ?
ઉત્તર- હે ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. આ રીતે અધર્માસ્તિકાય અન્યોન્ય વિસસા બંધ અને આકાશાસ્તિકાય અન્યોન્ય વિસસાબંધના વિષયમાં જાણવું જોઈએ. તે પણ દેશ બંધ છે, સર્વ બંધ નથી. | ५ धम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वद्धं । एवं अधम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । एवं आगासत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કેટલા કાલ પર્યત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વકાલ પર્યત રહે છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ પણ સર્વકાલ પર્યત રહે છે. |६ साईय-वीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- बंधणपच्चइए, भायणपच्चइए, परिणाम पच्चइए । भावार्थ:- - भगवन् ! साहिविससाधना 240 प्रारछे?
ઉત્તર–હે ગૌતમ! ત્રણ પ્રકાર છે, યથા–બંધન પ્રત્યયિક, ભાજન પ્રત્યયિક અને પરિણામ પ્રત્યયિક. |७ से किं तं बंधणपच्चइए?
बंधणपच्चइए- जण्णं परमाणु पुग्गल-दुप्पएसिय-तिप्पएसिय जाव दसपएसियसंखेज्जपएसिय-असंखेज्जपएसिय-अणंतपएसियाणं खंधाणं वेमायणिद्धयाए, वेमाय-लुक्खयाए, वेमाय-णिद्धलुक्खयाए बंधणपच्चइए णं बंधे समुप्पज्जइ, जहण्णेणं एक्कं समय उक्कोसेणं असखेज्ज काल । से तं बंधणपच्चइए । भावार्थ:-प्र-भगवन! बंधन प्रत्यथि साहिविससाधने वायछ?
ઉત્તર- હે ગૌતમ ! પરમાણ, દ્ધિપ્રદેશિક, ત્રિપ્રદેશિક વાવત દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક,
Page #276
--------------------------------------------------------------------------
________________
| ૨૦૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પુદ્ગલ સ્કંધોનો વિમાત્ર સ્નિગ્ધતા અને વિમાત્ર રૂક્ષતા દ્વારા, વિમાત્ર સ્નિગ્ધતા-રૂક્ષતા દ્વારા બંધન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ પર્યત રહે છે. આ રીતે બંધન પ્રત્યયિક બંધ કહ્યો છે. ८ से किं तं भायणपच्चइए?
भायणपच्चइए- जण्णं जुण्णसुरा-जुण्णगुल-जुण्णतंदुलाणं भायणपच्चइए णं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्ज कालं । सेत्तं भायण- पच्चइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાજન પ્રત્યયિક વિસસા બંધ કોને કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! જૂની મદિરા, જૂનો ગોળ, જૂના ચોખા આદિનો ભાજન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે છે. આ ભાજન પ્રત્યયિક બંધ છે. | ९ से किं तं परिणामपच्चइए?
परिणामपच्चइए- जणं अब्भाणं, अब्भरुक्खाणं जहा तइयसए जाव अमोहाणं परिणामपच्चइए णं बंधे समुप्पज्जइ । जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा। से तं परिणामपच्चइए । से तं साईयवीससाबंधे । से तं वीससाबंधे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પરિણામ પ્રત્યયિક સાદિ વિસસા બંધ કોને કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! વાદળો, અભ્રવૃક્ષો વાવતું અમોઘો(સૂર્યના ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણોનો એક પ્રકારનો જે આકાર થાય છે તે અમોઘ) આદિના નામ શતક-૩/૭માં કહ્યા છે. તે સર્વનો પરિણામ પ્રત્યયિક બંધ હોય છે. તે બંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ પર્યત રહે છે. આ પરિણામ પ્રત્યયિક બંધ કહ્યો છે. આ સાદિ વિસસા બંધ છે અને આ વિસસા બંધનું વર્ણન પૂર્ણ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બંધના બે ભેદ વિસસા અને પ્રયોગ બંધનું કથન કરીને વિસસા બંધનું સ્વરૂપ અને તેના ભેદ સમજાવ્યા છે. વિસસાબંધ -વિસાવંધે ૧ ત્તિ સ્વભાવસંપન્નતા –વૃિત્તિ).જે બંધ જીવના કોઈ પણ પ્રયોગ વિના સ્વાભાવિક રૂપે થાય તેને વિસસા બંધ કહે છે. તેના બે ભેદ છે. અનાદિ વિસસા બંધ અને સાદિ વિસસાબંધ.
(૧) અનાદિ વિસસાબંધઃ- જે વિસસા બંધની કોઈ આદિ ન હોય તેને અનાદિ વિસસાબંધ કહે છે. તેના ત્રણ ભેદ છે. ધર્માસ્તિકાય અન્યોન્ય વિસસાબંધ, અધર્માસ્તિકાય અન્યોન્યવિસસાબંધ અને આકાશાસ્તિકાય
Page #277
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૦૯ |
અન્યોન્ય વિસસાબંધ. ધમાસ્તિકાયના પ્રદેશોનો તેના અન્ય પ્રદેશો સાથે જે સંબંધ થાય તે ધર્માસ્તિકાય અન્યોન્ય વિસસા બંધ છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અન્યોન્ય વિસસાબંધ થાય છે. તે બંધ અનાદિ વિસસાબંધ છે. તેનો દેશબંધ જ થાય છે. સર્વબંધ થતો નથી. ધર્માસ્તિકાય આદિના પ્રદેશો ચટાઈની સળીની જેમ પરસ્પર એકબીજાને સ્પર્શીને જ રહેલા છે. તેથી તે બંધને દેશબંધ માનવામાં આવ્યો છે. જો તે પ્રદેશોનો સર્વબંધ માનવામાં આવે તો ધર્માસ્તિકાયના સર્વ પ્રદેશ ક્ષીરનીરની જેમ એકબીજામાં અંતર્ભત થઈ જશે અને તેમાં એકરૂપતા થવાથી એક પ્રદેશતા આવી જશે. પરંતુ આગમકારોએ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અને આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ કહ્યા છે. તેથી ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યોના પ્રદેશોનો પરસ્પર દેશબંધ છે તે સિદ્ધ થાય છે. આ બંધ સ્વાભાવિક છે, અનાદિકાલીન છે અને અનંતકાલ પર્યત રહેવાનો છે. તેથી તેની સ્થિતિ સર્વદા-સર્વકાલની છે. (૨) સાદિ વિરસાબંધઃ- જે બંધ મર્યાદિત કાલ માટે પણ સ્વાભાવિક રૂપે થાય તેને સાદિ વિસસાબંધ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) બંધન પ્રત્યયિક બંધ - વિક્ષિત સ્નિગ્ધતા આદિ ગુણોના નિમિત્તથી પરમાણુઓનો, સ્કંધોનો જે બંધ થાય છે તે બંધન પ્રત્યયિક બંધ છે. કેવા અને કેટલા પરમાણુઓનો પરસ્પર બંધ થાય છે તે સમજાવવા વૃત્તિકારે બે ગાથાઓનો નિર્દેશ કર્યો છે.
समणिद्धयाए बंधो ण होइ, सम लुक्खयाए वि ण होइ । वेमाय-णिद्धलुक्खत्तणेण, बंधो उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहियेणं, लुक्खस्स लुक्खेण दुयाहियेणं ।
ણિ સુવણે ૩ વધો, બહાણ વન્નો વિસનો સમો વા રા -ભગવતી વૃત્તિ]. અર્થ- સમાન ગુણવાળા સ્નિગ્ધનો તેમજ સમાન ગુણવાળા રૂક્ષનો પરસ્પર બંધ થતો નથી. વિમાત્રાવાળા સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બંધ થાય છે. કયાધિક સ્નિગ્ધ ગુણનો સ્નિગ્ધ સાથે અને કયાધિક રૂક્ષ ગુણનો રૂક્ષ સાથે બંધ થાય છે. જઘન્ય ગુણને છોડીને સમ કે વિષમ સ્નિગ્ધનો રૂક્ષ સાથે બંધ થાય છે. બંધન પ્રત્યયિક બંધ :
પુદ્ગલ સાથે
બંધ
ન થાય
પુદ્ગલનો ૧ ગુણ સ્નિગ્ધનો ૧ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો
ન થાય
૧ ગુણ સ્નિગ્ધ સાથે ૨ ગુણ સ્નિગ્ધ સાથે ૨ ગુણ સ્નિગ્ધ સાથે ૩ ગુણ સ્નિગ્ધ સાથે ૪ ગુણ સ્નિગ્ધ સાથે
ન થાય
ન થાય
થાય
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ સાથે
બંધ
ન થાય
ન થાય
ન થાય
પુદ્ગલનો ૧ ગુણ રૂક્ષનો ૧ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૨ ગુણ રૂક્ષનો ૧ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો ૨ ગુણ સ્નિગ્ધનો
ન થાય
૧ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૩ ગુણ રૂક્ષ સાથે ૪ ગુણ રૂક્ષ સાથે ૧ ગુણ રૂક્ષ સાથે ૨ ગુણ રૂક્ષ સાથે ૩ ગુણ રૂક્ષ સાથે
થાય
ન થાય
થાય
થાય
પરસ્પર બે પરમાણુઓનો બંધ થાય ત્યારે અધિકગુણવાળા પરમાણુઓમાં હનગુણવાળા પરમાણુ પરિણત થઈ જાય છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાલની છે. (૨) ભાજન પ્રત્યયિક બંધઃ- ભાજનનો અર્થ છે આધાર. તેના નિમિત્તથી જે બંધ થાય છે, તે ભાજન પ્રત્યયિક છે, જેમ કે ઘડામાં રાખેલી મદિરા ઘટ્ટ થઈ જાય છે, જૂનો ગોળ, જૂના ચોખા વગેરેનો પિંડ થઈ જાય છે તે ભાજન પ્રત્યયિક બંધ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની છે. (૩) પરિણામ પ્રત્યયિક બંધઃ- પરિણામ અર્થાત્ રૂપાંતરના નિમિત્તે જે બંધ થાય છે તેને પરિણામ પ્રત્યયિક બંધ કહે છે. જેમ કે– વાદળા, મેઘ ધનુષ વગેરે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસની છે.
વિસસા બંધ
સાદિ વિસસાબંધ
અનાદિ વિસસાબંધ
ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના આકાશાસ્તિકાયના પ્રદેશોનો અન્યોન્ય બંધ પ્રદેશોનો અન્યોન્ય બંધ પ્રદેશોનો અન્યોન્ય બંધ (સર્વકાલ) (સર્વકાલ)
(સર્વકાલ)
બંધન પ્રત્યયિક ઢિપ્રદેશી આદિ
ધોનો બંધ જ – એક સમય ઉ– અસંખ્યકાલ
ભાજન પ્રત્યયિક જૂની મદિરા, ગોળ આદિ
જઘ-અંતર્મુહૂર્ત ઉ– સંખ્યાતકાલ
પરિણામ પ્રત્યયિક વાદળા, મેઘધનુષ આદિ જઘ – એક સમય ઉ– છ માસ
Page #279
--------------------------------------------------------------------------
________________
शत-८ : 6देश-४
| २११ ।
પ્રયોગ બંધ અને તેના પ્રકાર :१० से किं तं पओगबंधे ।
गोयमा ! पओगबंधे तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, साईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से अणाईए अपज्ज- वसिए से णं अट्ठण्हं जीवमज्झपएसाणं, तत्थ वि णं तिह-तिण्ह अणाईए अपज्ज- वसिए, सेसाणं साईए । तत्थ णं जे से साईए अपज्जवसिए से णं सिद्धाणं । तत्थ णं जे से साईए सपज्जवसिए से णं चउव्विहे पण्णत्ते, तं जहा- आलावणबंधे, अल्लियावणबंधे, सरीरबंधे, सरीरप्पओगबंधे । भावार्थ:- प्रश्न- भगवन् ! प्रयोग होने ४ छ ?
___612- गौतम ! प्रयोग बंधनात्र १२ छ. यथा- (१) अनादि अपर्यवसित (२) सहि અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. તેમાંથી જે અનાદિ અપર્યવસિત બંધ છે, તે જીવના મધ્યના આઠ પ્રદેશો(ચક પ્રદેશો)નો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશોનો જે બંધ છે, તે અનાદિઅપર્યવસિત બંધ છે, શેષ સર્વ પ્રદેશોનો સાદિ બંધ છે. સિદ્ધ જીવોના પ્રદેશોનો સાદિ અપર્યવસિત બંધ છે.
સાદિ-સપર્યવસિત બંધના ચાર પ્રકાર છે. યથા- આલાપન બંધ, આલીન બંધ, શરીર બંધ અને શરીર પ્રયોગ બંધ. |११ से किं तं आलावणबंधे ?
आलावणबंधेजण्णंतणभाराण वा, कट्ठभाराण वा, पत्तभाराण वा, पलालभाराण वा, वेत्त-लया-वाग-वरत्त-रज्जु-वल्लि-कुस-दब्भमाईएहिं आलावणबंधे समुप्पज्जइ; जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज कालं, से तं आलावणबंधे । भावार्थ :- प्रश- भगवन् ! आवायन ने छ ?
ઉત્તર- હે ગૌતમ! ઘાસનો ભારો, લાકડીનો ભારો, પત્તાનો ભારો, પલાલનો ભારો, આ ભારાને નેતરની છાલથી, લત્તાઓથી, ચામડાની મોટી રસ્સીથી, શણના રજુથી, કુશ અને ડાભ આદિથી બાંધવામાં આવે તો તે બંધને ‘આલાપન બંધ' કહે છે. આ બંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે छ. मासालापनबंधछ. १२ से किं तं अल्लियावणबंधे ? अल्लियावणबंधे चउव्विहे पण्णत्ते, तं जहा- लेसणाबंधे, उच्चयबंधे, समुच्चयबंधे, साहणणाबंधे ।
Page #280
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આલીન બંધ કોને કહે છે ? ઉત્તર- હે ગૌતમ ! આલીન બંધના ચાર प्रार छे. यथा- (१) श्लेषशा अंध (२) अय्यय जंघ (3) समुय्यय अंध खने (४) संहनन अंध. १३ से किं तं लेसणाबंधे ?
૧૨
लेसणाबंधे - जण्णं कुट्टाणं, कुट्टिमाणं, खंभाणं, पासायाणं, कट्ठाणं, चम्माणं, घडाणं, पडाणं, कडाणं छुहा-चिक्खल्लसिलेस-लक्ख-महुसित्थ-माईएहिं लेसणएहिं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जं कालं । से तं लेसणाबंधे। AGEार्थ :- कुट्ट - शि५२ कुट्टिमा भशि ४डित (भूमि खंभाणं स्तंभनो पासायाणं = प्रासाधनो कट्ठाणं = साऽडीनो चम्माणं = याभडानो पडाणं = थडानो कडाणं = यटार्धनो छुहा = यूनो चिक्खल्ल = ऽयरो, डीयड सिलेस श्लेष, थीम्साई लक्ख साप महुसित्थमाइ भीए આદિ ચીકણા દ્રવ્યોથી,
=
भावार्थ :- प्रश्न - हे भगवन् ! श्ोषणा अंध होने उहे छे ?
उत्तर - हे गौतम! शिजर, भशि भडित भूमि, स्तंभ, प्रासाह, अष्ट, यर्भ, घडो, टुडु, यटाई वगेरेनो यूना, भाटी, डीयड, श्लेष (व सेप), साज, भीएस इत्याहि स्निग्ध द्रव्यो द्वारा બંધ થાય છે તે શ્લેષણા બંધ કહેવાય છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ પર્યંત રહે છે. આ શ્લેષણા બંધ છે. १४ से किं तं उच्चयबंधे ?
उच्चयबंधे जण्णं तणरासीण वा, कट्ठरासीण वा, पत्तरासीण वा, तुसरासीण वा, भुसरासीण वा, गोमयरासीण वा, अवगररासीण वा उच्चत्तेणं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जं कालं, से तं उच्चयबंधे । भावार्थ : - प्रश्न - हे भगवन् ! अय्यय अंध होने हे छे ?
उत्तर - हे गौतम! तृश राशि ( ढगलो), अष्टनी राशि, पत्र राशि, तुष राशि, भूसानी राशि, છાણની રાશિ, કચરાની રાશિ આ સર્વને ઊંચા ઢગલાના રૂપમાં જે બાંધવામાં આવે છે, તેને ‘ઉચ્ચય બંધ’કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યંત રહે છે. આ ઉચ્ચય બંધ છે. १५ से किं तं समुच्चयबंधे ?
समुच्चयबंधे- जण्णं अगड-तडाग-ई-दह-वावी-पुक्खरिणी-दीहियाणं गुंजालियाणं, सराणं, सरपंतियाणं, सरसरपंतियाणं, बिलपंतियाणं, देवकुलसभ-प्पव- थूम-खाइयाणं, परिहाणं, पागार-ट्टालग-चरिय-दार-गोपुर-तोरणाणं, पासाय-घर-सरण- लेण-आवणाणं, सिंघाडग-तिय- चउक्क-चच्चर- चउमुह
Page #281
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧૩]
महापहमाईणं, छुहा-चिक्खल्ल- सिलेससमुच्चएणं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जं कालं। से तं समुच्चयबंधे । શબ્દાર્થ - અTS = કૂવા તડી = તળાવ વદ = દ્રહ વાવ = વાપી, વાવડી પુરિળ = પુષ્કરિણી કમળથી યુક્ત વાવડી રહયા = દીર્થિકા સરપં = સરોવરનો વિવુંd = મંદિર ખવપરબ ધૂમ સ્તૂપપરિહા = ખાઈપIR=કિલ્લો કટ્ટાન = ગઢ અથવા કિલ્લા પરનો રૂમ અથવા કાંગરા વરિય= ગઢ અને નગરીની મધ્યનો માર્ગનોપુર= નગર દ્વારા અથવા કિલ્લાનું ફાટક ખ = ઘર કવિ = દુકાન હિંયા = સિંધોડાના આકારનો માર્ગ માપદં= મહાપથ, રાજમાર્ગ સારંગ = સંહનન. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ! કૂવા, તળાવ, નદી, દ્રહ, વાવડી, પુષ્કરિણી, દીર્થિક, ગુંજાલિકા, સરોવર, સર પંક્તિ, દીર્ઘસર પંક્તિ, બિલ પંક્તિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઈ, પરિખા, દુર્ગ(કિલ્લો), કાંગરા, ચરિક, (ગઢ અથવા નગરની મધ્યનો માર્ગ) દ્વાર, ગોપુર (નગરદ્વાર અથવા કિલ્લાનું ફાટક) તોરણ, પ્રાસાદ, ઘર, શરણ સ્થાન, લેણ-ઘર વિશેષ, દુકાન, શૃંગાટકાકાર માર્ગ, ચતુષ્ક માર્ગ, ચત્ર માર્ગ, ચતુર્મુખ માર્ગ અને રાજમાર્ગ આદિનો ચૂના, માટી અને વજ લેપ આદિ દ્વારા સમુચ્ચયરૂપે જે બંધ થાય છે, તેને સમુચ્યય બંધ કહે છે, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલની છે. આ સમુચ્ચય બંધ
|१६ से किं तं साहणणाबंधे ? साहणणाबंधे दुविहे पण्णत्ते, तं जहादेससाहणणाबंधे य, सव्वसाहणणाबंधे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંહનન બંધ કોને કહે છે? ઉત્તર- હે ગૌતમ! સંહનન બંધના બે પ્રકાર છે. યથા– દેશ સંહનનબંધ અને સર્વ સંહનન બંધ. |१७ से किं तं देससाहणणाबंधे ?
देससाहणणाबंधे जणं सगड-रह-जाण-जुग्ग-गिल्ली-थिल्लि-सीय-संदमाणी लोहीलोहकडाहकडुच्छय आसणसयण-खंभभंडमत्तोवगरणमाईणं देससाहणणाबंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेनं कालं । सेतं देससाहणणाबंधे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશ સંહનન બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! ગાડી, રથ, યાન(નાની ગાડી), યુગ્ય(બે હાથ પ્રમાણ વેદિકા સહિતની પાલખી), ગિલ્લિ(હાથીની અંબાડી), થિલ્લિ(પલાણ ઊંટ પર રાખવાનું આસન), શિબિકા, ચંદમાનિકા (વાહન વિશેષ) લોઢી, લોઢાની કડાઈ, કડછી, આસન, શયન, સ્તંભ, માટીના વાસણ, પાત્ર અને વિવિઘ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રકારના ઉપકરણો ઇત્યાદિ પદાર્થોમાં જોડાણ(Joint) થાય છે, તેને દેશ સહનન બંધ કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે છે. આ દેશ સંહનન બંધ છે. |१८ से किं तं सव्वसाहणणाबंधे ? सव्वसाहणणाबंधे-से णं खीरोदगमाईणं । से तं सव्वसाहणणाबंधे, से तं साहणणाबंधे, से तं अल्लियावणबंधे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ સંહનન બંધ કોને કહે છે? ઉત્તર- હે ગૌતમ! દૂધ અને પાણીની જેમ એક એક થઈ જવું, તે સર્વ સંહનન બંધ છે. આ સર્વ સંહનન બંધ છે. આ આલીનબંધનું સ્વરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રયોગ બંધના ભેદ પ્રભેદનું વિસ્તારથી વિશ્લેષણ કર્યું છે. પ્રયોગ બંધ :- જીવના વ્યાપારથી જે બંધ થાય તેને પ્રયોગ બંધ કહે છે. કાલની અપેક્ષાએ તેના મુખ્ય ત્રણ ભેદ કહ્યા છે. અનાદિ અપર્યવસિત :- અનાદિ અનંત. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં મધ્યના આઠ રુચક પ્રદેશોનો બંધ અનાદિ અપર્યવસિત છે. કેવલી સમુઘાતના સમયે આત્મપ્રદેશો સંપૂર્ણ લોક વ્યાપી થાય છે, તે સમયે પણ મધ્યના આઠ પ્રદેશ પોતાની સ્થિતિમાં જ અવસ્થિત રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તેથી તેનો બંધ અનાદિ અપર્યવસિત કહેવાય છે, તે આઠ પ્રદેશોમાં ગોસ્તનાકારે ચાર પ્રદેશો નીચે સ્થિત છે અને તેની ઉપર બીજા ચાર પ્રદેશ સ્થિત છે. તે આઠ પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશનો પોતાની પાસે રહેલા બે પ્રદેશોની સાથે અને ઉપર કે નીચેના એક પ્રદેશ સાથે, આ રીતે ત્રણ-ત્રણ પ્રદેશોની સાથે અનાદિ અપર્યવસિત બંધ છે. સાદિ અપર્યવસિત :- સાદિ અનંત. સિદ્ધાત્માના પ્રદેશોનો બંધ સાદિ અપર્યવસિત છે. સિદ્ધ અવસ્થાની આદિ છે પણ અંત નથી, તેથી તેના આત્મ પ્રદેશોનો બંધ પણ સાદિ અનંત છે અર્થાત્ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશોનું કંપન અટકી જાય છે. આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. આત્મપ્રદેશોનું ઉપર-નીચે આદિ નિયત સ્થાને સ્થિર થઈ જવું અને તે તે આત્મપ્રદેશોનું તે જ સ્થિતિમાં રહેવું તેને તેનો બંધ કહે છે. આત્મપ્રદેશોની તે સ્થિતિ અનંતકાલ પર્યત રહે છે. સાદિ સપર્યવસિત :- સાદિ-સાંત. આઠ રુચક પ્રદેશો સિવાયના આત્મ-પ્રદેશોનો બંધ સયોગી અવસ્થા સુધી સાદિ સપર્યવસિત છે, ત્યાં સુધી તેની સ્થિતિમાં પરિવર્તન થાય છે.
આ ત્રીજા સાદિ સપર્યવસિત ભેદના આલાપનબંધ આદિ ચાર પ્રભેદ સમજવા. (૧) આલાપન બંધ :- દોરી આદિ વડે ઘાસાદિની ગાંસડી બાંધવી તે આલાપનબંધ છે. (૨) આલીનબંધ:- એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે જે શ્લેષરૂપે બંધ થાય તે આલીનબંધ છે. તેના ચાર ભેદ છે. (૧) શ્લેષણાબંધ- કોઈ લાખ, મીણ આદિ ચીકણા પદાર્થથી બે પદાર્થોનું જોડાવું તે. (૨) ઉચ્ચય
Page #283
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧૫ ]
બંધ રાશિ(ઢગલો) કરવારૂપ બંધ (૩) સમુચ્ચયબંધ- ચૂના આદિથી ભીંત મકાન વગેરે બાંધવાને સમુચ્ચયબંધ કહે છે. (૪) સંહનનબંધ- અવયવોના સમૂહરૂપે જે બંધન થાય છે તેને સંહનનબંધ કહે છે. (૩) શરીરબંધ:- સમુદ્યાત અવસ્થામાં વિસ્તારિત અને સંકુચિત આત્મપ્રદેશોના સંબંધને કારણે તૈજસ આદિ શરીરનો જે સંબંધ થાય તેને શરીરબંધ કહે છે.
(૪) શરીરપ્રયોગબંધ - વીર્યાન્તર કર્મના ક્ષયોપશમથી ઔદારિક આદિ શરીરના પ્રયોગથી, શરીર પુદ્ગલોને ગ્રહણ કરવારૂપ બંધ શરીર પ્રયોગ બંધ છે.
આલીન બંધના ચારે ભેદની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલની છે. શરીર બંધ:|१९ से किं तं सरीरबंधे ? सरीरबंधे दुविहे पण्णत्ते, तं जहा- पुव्वपओगपच्चइए य पडुप्पण्ण-पओगपच्चइए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શરીર બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શરીર બંધના બે પ્રકાર છે. યથા- (૧) પૂર્વ પ્રયોગ પ્રત્યયિક (૨) પ્રત્યુત્પન (વર્તમાન) પ્રયોગ પ્રત્યયિક. २० से किं तं पुव्वपओगपच्चइए ?
पुव्वपओगपच्चइए- जणं णेरइयाणं, संसारत्थाणं सव्व जीवाणं तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाणं जीवप्पएसाणं बंधे समुप्पज्जइ । से तं पुव्वपओग- पच्चइए । શબ્દાર્થ – પુદ્ગપાણિ = પૂર્વ પ્રયોગ પ્રત્યયિક સંસારસ્થાઈ = સંસારમાં રહેલા
મોદણમાણી = શરીરને પ્રાપ્ત થતાં. ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ! તે તે ક્ષેત્રમાં, તે-તે કારણોથી તે તે શરીરને પ્રાપ્ત થતાં નૈરયિક આદિ સમસ્ત સંસારી જીવોના જીવ પ્રદેશોનો જે બંધ થાય છે, તેને “પૂર્વ-પ્રયોગ પ્રત્યયિક બંધ” કહે છે. અર્થાતુ આ પૂર્વે થયેલો–ભૂતપૂર્વ શરીરબંધ છે. આ પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધનું સ્વરૂપ છે. २१ से किं तं पडुप्पण्ण-पओग-पच्चइए?
पडुप्पण्णपओगपच्चइए- जण्णं केवलणाणिस्स अणगारस्स
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
केवलिसमुग्घाएणं समोहयस्स ताओ समुग्घायाओ पडिणियत्तमाणस्स अंतरा मंथे वट्टमाणस्स तेयाकम्माणं बंधे समुप्पज्जइ । किं कारणं ? ताहे से पएसा एगत्तीगया भवति । से तं पडुप्पण्ण-पओग-पच्चइए । से तं सरीरबंधे ।। શબ્દાર્થ –પડુપUપોપવૂડ = વર્તમાન પ્રયોગ પ્રત્યયિક પબિયત્તમાઈક્સ = પાછા ફરતા અંતર = મધ્યમાં પંથે માણસ = મંથનમાં પ્રવર્તમાન પત્તીયા = એકત્રિત. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ કોને કહે છે?
ઉત્તર-હે ગૌતમ! જે કેવલજ્ઞાની અણગાર કેવળી સમુદ્યાત દ્વારા સમવહત થઈને તે સમુદ્યાતથી નિવૃત્ત થતાં વચ્ચે મંથાન અવસ્થામાં જે તૈજસ-કાર્પણ શરીરનો બંધ થાય છે, તેને વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ કહે છે. આ અભૂતપૂર્વ-પૂર્વે ન થયેલો શરીરબંધ છે.
પ્રશ્ન- તેનું શું કારણ છે?
ઉત્તર– તે સમયે આત્મ પ્રદેશો એકત્રીકૃત(સંઘાતરૂપ-સંપૂર્ણ લોકવ્યાપી) થાય છે, તેથી તૈજસ-કાર્પણ શરીરનો બંધ થાય છે. આ વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. આ શરીર બંધનું સ્વરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીર બંધના બે પ્રકાર સમજાવ્યા છે.
પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શરીર બંધઃ- જે બંધમાં પૂર્વકાલમાં સેવિત વેદના, કષાય આદિ સમુઘાતરૂપ જીવ વ્યાપાર કારણ હોય તેને પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીરબંધ કહે છે. વેદના, કષાય આદિ સમુદ્યાત સમયે આત્મ પ્રદેશોના વિસ્તાર અને સંકોચને અનુસરીને તૈજસ-કાર્પણ શરીરનો જે બંધ થાય છે, તેને પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીર બંધ કહે છે. અથવા જીવપ્રદેશાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરનો જે બંધ થાય છે તેને પૂર્વ પ્રયોગ પ્રત્યયિક શરીરબંધ કહે છે. “તત્ર તત્ર ક્ષે ' આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે સમુદ્યાત કરવાના ક્ષેત્રોની બહુલતા અને ‘તેવુ તેનુ વIRS' આ સૂત્રાશ દ્વારા વેદના, કષાય આદિ સમુઘાતના કારણની બહુલતા પ્રગટ કરી છે. વેદનાદિ સમુદ્યાત જીવે પૂર્વે અનેક વાર કર્યા છે. તેથી તેને પૂર્વ પ્રયોગ પ્રત્યયિકબંધ કહે છે. વર્તમાન પ્રત્યયિક શરીર બંધ :- વર્તમાનકાળમાં કેવલી સમુદ્રઘાતરૂપ જીવ વ્યાપાર દ્વારા થયેલો તૈજસ કાર્પણ શરીરનો જે બંધ છે તે વર્તમાન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. આ બંધ કેવળી સમુઘાતના ત્રીજા, ચોથા, પાંચમાં સમયે થાય છે. ચોથા સમયે આત્મપ્રદેશો લોકવ્યાપક બની જાય છે તથા ત્રીજા અને પાંચમાં સમયે મંથાન પૂરિત(લોક વ્યાપ્તસમ) હોય છે. અર્થાત્ તે સમયે જીવ મંથાન અવસ્થામાં સ્થિત હોય છે. આ ત્રણ સમયમાં જીવને માત્ર કાર્પણ કાયયોગ હોય છે. તેથી શાસ્ત્રકારે ‘ગંત મથે ૧૬મા ' વિશેષણ યુક્ત જીવને તૈજસ કાર્મણ શરીરપ્રયોગનો બંધ કહ્યો છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૧૭ ]
તેમાં જીવનો વર્તમાન સમયનો પ્રયત્ન જ કાર્યકારી છે. તેમજ કેવળી સમુદ્ધાતગત તૈજસ કાર્પણ શરીરપ્રયોગ બંધ વર્તમાને એક જ વાર થાય છે. તે અભૂતપૂર્વ હોવાથી તેને વર્તમાન પ્રત્યયિક શરીર બંધ કહે છે.
કેવળી સમુઘાતના પ્રથમાદિ અન્ય સમયે ઔદારિક કે ઔદારિક મિશ્ર યોગ હોય છે. તેથી અન્ય સમયમાં તૈજસ કાર્પણ શરીરપ્રયોગ બંધ થતો નથી.
પ્રયોગબંધના ભેદ-પ્રભેદ
સાદિ સપર્યવસિત
અનાદિ અપર્યવસિત આત્માના આઠ રૂચક પ્રદેશનો બંધ]
સાદિ અપર્યવસિત સિદ્ધોના આત્મ પ્રદેશોનો
આલીન બંધ
શરીર બંધ
આલાપન બંધ ઘાસ આદિના
ભારાને રસ્સી આદિથી બાંધવું
શરીર પ્રયોગબંધ [ઔદારિકાદિ પાંચ
ભેદ]
શ્લેષણાબંધ ઉચ્ચ બંધ [સ્નિગ્ધ પદાર્થ gિણ, કાષ્ઠ, [કુવા, નદી, ગુંદ, લાખ, મીણ પત્ર આદિનો રાજમાર્ગ આદિનો આદિથી બે પદાર્થોનો ઢગલા રૂપે ચૂના, માટી આદિથી બંધ થાય તે] જે બંધ થાય તે] સમુચ્ચય રૂપે
બંધ થાય તેવું
પૂર્વ પ્રયોગ પ્રત્યયિક
શરીર બંધ વિદનાદિ સમુઘાત સમયે તૈજસ-કાર્પણ શરીરનો બંધ
થાય તે].
પ્રત્યુત્પન્ન પ્રત્યયિક
શરીરબંધ કિવળી સમુદ્રઘાતના ત્રીજા ચોથા અને પાંચમા સમયે તૈજસ-કાર્પણ શરીરનો
બંધ થાય તે.
દેશ સહનન બંધ શિકટ, રથ, આદિ સાધનોના વિવિધ વિભાગોનો જે
બંધ થાય તે
સર્વ સંહનન બંધ દૂિધ અને પાણીની જેમ એકમેક થાય તે]
શરીર પ્રયોગબંધ:२२ से किं तं सरीरप्पओगबंधे ?
सरीरप्पओगबंधे पंचविहे पण्णत्ते, तं जहा- ओरालियसरीरप्पओगबंधे, वेउव्विय सरीरप्पओगबंधे, आहारगसरीरप्पओगबंधे, तेयासरीरप्पओगबंधे, कम्मासरीरप्प- ओगबंधे ।
Page #286
--------------------------------------------------------------------------
________________
| २१८ ।
श्री.मावती सूत्र-3
भावार्थ :- प्रश- भगवन् ! शरीर प्रयोग बंधन। 240 २ छ ?
ઉત્તર- હે ગૌતમ! શરીર પ્રયોગબંધના પાંચ પ્રકાર છે, યથા– (૧) ઔદારિક શરીર પ્રયોગ બંધ (२)वैठिय शरीर प्रयोगध (3) आहा२४ शरीर प्रयोगध (४) ४स शरीर प्रयोगध (५) अभए। શરીર પ્રયોગ બંધ.
ઔદારિક શરીર પ્રયોગ બંધઃ२३ ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे, बेइंदिय-ओरालियसरीर-प्पओगबंधे जाव पंचिंदिय-ओरालिय-सरीरप्पओगबंधे । भावार्थ:- प्रश्न- भगवन् ! मौहार शरीर प्रयोग बंधन। 2८॥ प्रा२ छ ?
ઉત્તર- હે ગૌતમ! દારિક શરીર પ્રયોગ બંધના પાંચ પ્રકાર છે. યથા- એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, બેઇન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. २४ एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- पुढविक्काइय-एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे, एवं एएणं अभिलावेणं भेओ जहा ओगाहणसंठाणे ओरालियसरीरस्स तहा भाणियव्वो जावपज्जत्त-गब्भवक्कतिय-मणुस्सपचिंदिय-ओरालियसरीरप्पओगबंधे य अप्पज्जत्त-गब्भवक्कतियमणुस्स जाव बंधे य । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! પાંચ પ્રકાર છે. યથા- પુથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ ઇત્યાદિ. આ રીતે કથન કરતાં પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા “અવગાહના સંસ્થાન પદ’ અનુસાર ઔદારિક શરીરના સર્વ ભેદો કહેવા યાવત્ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. | २५ ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
___ गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए पमायपच्चया कम्मं च जोगं च भवं च आउयं च पडुच्च ओरालियसरी-प्पओग-णामकम्मस्स उदएणं ओरालियसरीरप्पओगबंधे ।
Page #287
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૧૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા અને સદ્રવ્યતા તથા પ્રમાદના કારણે (દ્વારા) કર્મ, યોગ, ભવ અને આયુષ્ય નિમિત્તક(માધ્યમે) અને ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. २६ एगिदिय-ओरालियसरी-प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! एवं चेव । पुढविक्काइयएगिदिय ओरालियसरीरप्पओगबंधे एवं चेव । एवं जाव वणस्सइकाइया । बेइंदिया, तेइंदिया, चउरिंदिया वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ(સમુચ્ચય ઔદારિક શરીરવતુ) જાણવું. તે જ રીતે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ યાવતુ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર તથા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ સુધી જાણવું જોઈએ.
२७ तिरिक्ख-जोणिय-पंचिंदिय-ओरालिय-सरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વ કથનાનુસાર જાણવું જોઈએ. २८ मणुस्सपंचिंदियओरालियसरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा! वीरिय सजोग-सदव्वयाए पमायपच्चया कम्मं च जोगं च भवं च आउयं च पडुच्च मणुस्सपंचिंदिय-ओरालियसरीर-प्पओग-णामकम्मस्स उदए णं मणुस्सपंचिंदिय- ओरालिय-सरीर-प्पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવીર્યતા, સયોગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદના કારણે કર્મ, યોગ, ભવ અને આયુષ્ય નિમિત્તક તથા મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી, મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. २९ ओरालियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा! देसबंधे वि, सव्वबंधे वि ।
Page #288
--------------------------------------------------------------------------
________________
| २२० ।
श्री भगवती सूत्र-3
भावार्थ:-प्र-भगवन! हारशरीर प्रयोगधभांश देशपथायछ सर्वथायछ? ઉત્તર- હે ગૌતમ! દેશબંધ પણ થાય છે અને સર્વબંધ પણ થાય છે. ३० एगिदियओरालियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? ___ गोयमा ! देशबंधे वि, सव्वबंधे वि । एवं पुढविक्काइया जाव मणुस्स-पंचिंदिय- ओरालियसरीर-प्पओगबंधे । । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધમાં શું દેશબંધ થાય છે કે સર્વબંધ थायछ?
ઉત્તર- હે ગૌતમ! દેશબંધ પણ થાય છે અને સર્વબંધ પણ થાય છે. તે જ રીતે પૃથ્વીકાયથી લઈને મનુષ્ય પંચેન્દ્રિય સુધી ઔદારિક શરીર પ્રયોગ બંધમાં દેશ બંધ અને સર્વબંધ બંને થાય છે. ३१ ओरालिय-सरीर-प्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं समयऊणाई । भावार्थ:-श्र-भगवन ! सौहारशरी२ प्रयोग 24 सपर्यंत छ?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી રહે છે. ३२ एगिंदियओरालियसरीरप्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा !सव्वबंधे एक्कं समय, देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बावीसं वाससहस्साई समयऊणाई । भावार्थ :- प्रश्न- हे भगवन् ! मेन्द्रिय सौहार शरीर प्रयोग 43241 पर्यंत २७ छ ?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન २२००० वर्ष सुधी २४ छ. |३३ पुढविक्काइयएगिदिय, पुच्छा ?
गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं बावीसंवाससहस्साइं समयऊणाई; एवं सव्वेसिं सव्वबंधो एक्कं समय, देसबंधो जेसिं णत्थि वेउव्वियसरीरंतेसिं जहण्णेणं खुड्डागभवग्गहणं
Page #289
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૨૧]
तिसमयऊणं, उक्कोसेणं जा जस्स ठिई सा समयऊणा कायव्वा । जेसिं पुण अत्थि वेउव्वियसरीरं तेसिं देसबंधो जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं जा जस्स ठिई सा समयऊणा कायव्वा जाव मणुस्साणं देसबंधे जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तिण्णि पलिओवमाइं समय ऊणाई।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા કાલપર્યત રહે છે ?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યત અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૨૨000 વર્ષ પર્યત રહે છે. આ રીતે સર્વ જીવોનો સર્વબંધ એક સમયનો છે. દેશબંધ- જે જીવોને વૈક્રિય શરીર ન હોય તે જીવોમાં જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યત અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન આયુષ્ય સ્થિતિ પર્યત રહે છે તથા જે જીવોને વૈકિય શરીર છે તે જીવોમાં દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન આયુષ્ય સ્થિતિ પર્યત રહે છે. આ જ રીતે યાવત મનુષ્યોમાં દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પર્યત રહે છે. ३४ ओरालियसरीर-बंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्व-बंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडिसमयाहियाइं; देसबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तेतीसं सागरोवमाई तिसमयाहियाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક પૂર્વકોટિ અને ૩૩ સાગરોપમનું છે. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમનું છે. |३५ एगिदिय-ओरालिय पुच्छा ?
___ गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं बावीसं वाससहस्साई समयाहियाई, देसबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક ર૨000 વર્ષ છે. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
| २२२ ।
श्री भगवती सूत्र-3
३६ पुढविक्काइय-एगिदिय पुच्छा ?
सव्वबंधंतरं जहेव एगिदियस्स तहेव भाणियव्वं, देसबंधतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तिण्णि समया । जहा पुढविक्काइयाणं एवं जाव चरिंदियाणं वाउक्काइयवज्जाणं, णवरं सव्वबंधतरं उक्कोसेणं जा जस्स ठिई सा समयाहिया कायव्वा । वाउक्काइयाणं सव्वबंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं तिण्णि वाससहस्साई समयाहियाई । देस बंधंतरं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! તેના સર્વબંધનું અંતર એકેન્દ્રિયના અંતર અનુસાર જાણવું જોઈએ. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ત્રણ સમયનું છે. જે રીતે પૃથ્વીકાયિક જીવોનું કથન કર્યું છે, તે જ રીતે વાયુકાયિક જીવોને છોડીને ચોરેન્દ્રિય સુધીના સર્વ જીવોના વિષયમાં કથન કરવું જોઈએ પરંતુ સર્વ બંધનું ઉત્કૃષ્ટ અંતર જે જીવોની જેટલી આયુષ્ય સ્થિતિ હોય તેનાથી એક સમય અધિક કહેવું જોઈએ. વાયુકાયિક જીવોના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક 8000 વર્ષનું છે. તેના દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. ३७ पंचिदियतिरिक्खजोणिय ओरालिय, पुच्छा ?
सव्वबंधतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं पुव्वकोडी समयाहिया । देसबंधतरं जहा एगिदियाणं तहा पंचिंदिय तिरिक्खजोणियाणं, एवं मणुस्साण वि णिरवसेसं भाणियव्वं जाव उक्कोसेणं अंतोमुहुत्तं । भावार्थ :- प्रश्र- भगवन् ! पंथेन्द्रिय तिर्यय मोहरि शरी२ बंधन अंतर 24॥ असनु छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક પૂર્વ કોટિ પ્રમાણ છે. દેશબંધનું અંતર જે રીતે એકેન્દ્રિયનું કહ્યું તે જ રીતે પંચેન્દ્રિય તિર્યચોમાં જાણવું જોઈએ. તે જ રીતે મનુષ્યોમાં પણ જાણવું યાવત્ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. |३८ जीवस्स णं भंते ! एगिदियत्ते, णोएगिदियत्ते, पुणरवि एगिदियत्ते; एगिदिय- ओरालियसरीर-प्पओग-बंधंतरं कालओ केवच्चिरं होइ ।
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं दो खुड्डाई भवग्गहणाई तिसमयऊणाई, उक्कोसेणं दो सागरोवम-सहस्साइं संखेज्जवास-मब्भहियाइं । देसबंधंतरं
Page #291
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-४
| २२३
जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं, उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवास-मब्भहियाई । भावार्थ:-प्रश- भगवन! ओवडन्द्रिय अवस्थामा छ, तेन्द्रिय५॥ने छोडीने अन्य જાતિમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી પુનઃ એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે.
દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લક ભવ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે. |३९ जीवस्स णं भंते ! पुढविक्काइयत्ते, णोपुढविक्काइयत्ते, पुणरवि पुढविक्काइयत्ते; पुढविक्काइय-एगिंदिय-ओरालियसरीरप्पओग-बंधतरं कालओ केवच्चिरं होइ?
गोयमा !सव्वबंधतरंजहण्णेणं दोखुड्डाइं भवग्गहणाई तिसमयऊणाइंउक्कोसेणं अणतं कालं-अणंता उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगाअसंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जङ् भागो ।
देसबंधतरं जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं, उक्कोसेणं अणतं कालं जाव आवलियाए असंखेज्जइभागो । जहा पुढविक्काइयाणं एवं वणस्सइकायवज्जाणं जावमणुस्साणं । वणस्सइकाइयाणं एवं चेव, णवरं सव्व बंधतरं उक्कोसेणं असंखेज्ज कालं- असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ,खेत्तओ असंखेज्जा लोगा; एवं देसबंधतरं पि उक्कोसेणं भाणियव्व सेसं तं चेव । भावार्थ :- प्रश्न- भगवन् ! 15 ®१, पृथ्वीय अवस्थामाथी पृथ्वीयि सिवाय अन्य કાયમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી તે પુનઃ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય, તો પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાલની અપેક્ષાએ અનંત કાલ-અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલપ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. તે અસંખ્ય પુદ્ગલ પરાવર્તનરૂપ છે. તે પુગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અર્થાતુ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે, તેટલા પુલ પરાવર્તન છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
દેશબંધનું અંતર જઘન્ય એક સમયાધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અનંત કાલ થાવ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન છે.
જે રીતે પૃથ્વીકાયિક જીવોનું અંતર કહ્યું છે, તે જ રીતે વનસ્પતિકાયિક જીવોને છોડીને મનુષ્ય સુધીના સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. વનસ્પતિકાયિક જીવોનું સર્વ બધિનું ઉત્કૃષ્ટ અંતર કાલની અપેક્ષાએ અસંખ્યકાલ- અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્ય લોક પ્રમાણ છે. આ જ રીતે દેશ બંધનું ઉત્કૃષ્ટ અંતર કહેવું. શેષ કથન (જઘન્ય અંતર) પૃથ્વીકાયની જેમ જાણવું. |४० एएसि णं भंते ! जीवाणं ओरालियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे-कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा ओरालियसरीरस्स सव्वबंधगा, अबंधगा विसेसाहिया, देसबंधगा असंखेज्जगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરના દેશ બંધક, સર્વ બંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા ઔદારિક શરીરના સર્વ બંધક છે, તેથી અબંધક જીવ વિશેષાધિક છે અને તેથી દેશ બંધક જીવ અસંખ્ય ગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક શરીર પ્રયોગ બંધનું નિરૂપણ છે. જેમાં તેના ભેદ-પ્રભેદ, તેની ઉત્પત્તિના કારણો તથા તેના સર્વ બંધ અને દેશબંધ સ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું વિસ્તૃત વિવેચન છે. ઔદારિક શરીર પ્રયોગ બંધ - દારિક શરીરના વ્યાપારથી થતા બંધને ઔદારિક શરીર પ્રયોગ બંધ કહે છે.
ઔદારિક શરીર ધારી જીવોના ભેદ-પ્રભેદ અનુસાર ઔદારિક શરીર પ્રયોગ બંધના પણ ભેદ-પ્રભેદ પ્રજ્ઞાપના સૂત્ર” પદ-૨૧ અવગાહના સંસ્થાન પદ અનુસાર જાણવા જોઈએ. ઔદારિક શરીર પ્રયોગ બંધનાં કારણો - ઔદારિક શરીરના બંધમાં અર્થાત્ ઔદારિક શરીર બનાવવામાં સૂત્રોક્ત આઠ કારણોની અપેક્ષા રહે છે– (૧) વીર્યતા- વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ વિશેષ (૨) સયોગતા મનોયોગ આદિ (૩) સદ્રવ્યતા :- ગુણ-પર્યાયયુક્ત દ્રવ્ય વિશેષ (૪) પ્રમાદ- વિષય-કષાયાદિ પ્રમાદ. આ ચારે ય અવસ્થા (સ્વભાવ)ના કારણે જીવ બંધ કરે છે. (૫) કર્મ– આઠ ય કર્મ, (૬) યોગ- ત્રણે યોગ (૭) ભવ- તિર્યંચ અને મનુષ્યનો ભવ (૮) આયુષ્યતિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય. આ રીતે સવાર્યતા, સયોગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ ચાર કારણથી, કર્મ, યોગ, ભવ અને આયુષ્ય આ ચારને આશ્રિત કરીને, ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. ઔદારિક શરીર બંધના પ્રકાર :- તેના બે ભેદ છે. સર્વબંધ અને દેશબંધ.
Page #293
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૨૫ |
સર્વબંધ:- શરીરના પ્રથમ સમયવર્તી બંધને સર્વબંધ કહે છે. જે રીતે ગરમ તેલથી ભરેલી કડાઈમાં વડું નાંખીએ, ત્યારે પ્રથમ સમયે તે ચારે બાજુથી તેલને ગ્રહણ કરે છે. ત્યાર પછીના સમયમાં તેલનું ગ્રહણ અને ત્યાગ બંને ક્રિયા થાય છે. તે જ રીતે જીવ પૂર્વ શરીરને છોડીને અન્ય શરીરને ધારણ કરવા માટે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ સમયે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને 'સર્વબંધ' કહે છે.
- તેમાં પ્રથમ સમયે ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તો તેને દારિક સર્વબંધ અને પ્રથમ સમયે વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તો તેને વૈક્રિય સર્વબંધ કહે છે. વૈક્રિય કે આહારક લબ્ધિવાન અણગાર લબ્ધિ દ્વારા વૈક્રિય કે આહારક શરીર બનાવે ત્યારે પણ પ્રથમ સમયમાં વૈક્રિય કે આહારક શરીરનો સર્વ બંધ થાય છે. દેશબંધઃ- જીવની ઉત્પત્તિના દ્વિતીય આદિ સમયોમાં શરીર યોગ્ય પુલોનું ગ્રહણ થાય અને ત્યાગ પણ થાય છે તેને દેશબંધ કહે છે. તેમજ કોઈ પણ લબ્ધિજન્ય શરીરના પ્રથમ સમયને છોડીને શેષ સમયોમાં દેશ બંધ થાય છે.
વાટે વહેતા જીવની બે સમયની અનાહારક અવસ્થામાં ત્રણ સ્થૂલ શરીરની અપેક્ષાએ દેશબંધ કે સર્વ બંધ બંને હોતા નથી. સર્વબંધની સ્થિતિ :- સર્વ બંધની સ્થિતિ નિયમતઃ એક સમયની જ હોય છે. દારિક શરીર પ્રયોગ બંધ-દેશબંધની સ્થિતિ:
જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ સમુચ્ચય જીવ
એક સમય
એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ એકેન્દ્રિય અને વાયુકાય
એક સમય
એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ ૩ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય
ત્રણ સમય ન્યૂન એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ ક્ષુલ્લક ભવ
૪
મનુષ્ય અને તિર્યંચ
એક સમય
એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ
દેશબંધ એક સમયઃ- જ્યારે વાયુકાયિક જીવ અથવા મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર બનાવીને, તેનો ત્યાગ કરે છે ત્યાર પછી પુનઃ ઔદારિક શરીરમાં સ્થિત થાય છે, તેના પ્રથમ સમયે ઔદારિક શરીરનો દેશબંધ કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો દારિક શરીરના દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની થાય છે. અર્થાતુ વૈક્રિયલબ્ધિધારી જીવોની અપેક્ષાએ દેશબંધની એક સમયની સ્થિતિ સંભવે છે.
દેશબંધ-ઉત્કૃષ્ટ :- દારિક શરીરી જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તેના પ્રથમ સમયે સર્વબંધ અને ત્યાર પછી જીવન પર્યત દેશબંધ કરે છે. મનુષ્ય કે તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. તેથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પર્યત દેશબંધ હોય છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
| ૨૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
એકેન્દ્રિયનો દેશબંધ - એકેન્દ્રિયમાં દેશબંધની જઘન્ય એક સમયની સ્થિતિ પૂર્વવત્ વાયુકાયના વૈક્રિય અપેક્ષાએ થાય છે અને તે જીવોની દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની અપેક્ષાએ ૨૨૦૦૦ વર્ષની છે. પૃથ્વીકાય આદિનો જઘન્ય દેશબંધઃ- પૃથ્વીકાય આદિ ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયની દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે. યથા- કોઈ પૃથ્વીકાયિક જીવ ત્રણ સમયની વિગ્રહ ગતિએ ઉત્પન્ન થાય તો તે ત્રીજે સમયે સર્વ બંધક થાય છે. શેષ સમયમાં ક્ષુલ્લક ભવ પ્રમાણ, (પોતાના આયુષ્ય પર્યત) તે દેશબંધક રહે છે. તેથી તેની દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ થાય છે. (ક્ષુલ્લક ભવ એટલે નાનામાં નાનો ભવ. જે રીતે એક મુહૂર્તમાં સૂક્ષ્મ નિગોદના ૫૫૩૬ ક્ષુલ્લક ભવ થાય છે એટલે એક ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકાનો થાય છે.) તે જ રીતે ચાર સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયમાં પણ દેશબંધની જઘન્ય સ્થિતિ પોતપોતાના ભવ પ્રમાણે જાણવી. દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ :- એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ છે, તે આ પ્રમાણે છે- (૧) પૃથ્વીકાયના દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૨૨000 વર્ષ. (૨) અપકાયની દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૭000 વર્ષ, (૩) તેઉકાયની એક સમય ન્યૂન ત્રણ અહોરાત્રિ, (૪) વનસ્પતિકાયની એક સમય ન્યૂન દશ હજાર વર્ષ, (૫) બેઇન્દ્રિયની એક સમય ન્યૂન બાર વર્ષ, (૬) તે ઇન્દ્રિયની એક સમય ન્યૂન ૪૯ દિવસ, (૭) ચૌરેન્દ્રિયની એક સમય ન્યૂન છ માસની છે. વાયકાય, મનષ્ય અને તિયચનો દેશબંધ - તે જીવો ઉપરોક્ત કથનાનુસાર વૈક્રિય શરીર બનાવી પુનઃ ઔદારિક શરીરમાં સ્થિત થાય અને એક જ સમયમાં મૃત્યુ થાય, તે અપેક્ષાએ દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની થાય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ હોય છે અર્થાત્ વાયુકાયમાં એક સમય ન્યૂન ત્રણ હજાર વર્ષ અને મનુષ્ય, તિર્યંચમાં એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમની થાય છે. સમુચ્ચય ઔદારિક શરીરના સર્વબંધનું અંતર :- સમુચ્ચય જીવના ઔદારિક શરીર પ્રયોગ બંધમાં સર્વબંધનું જઘન્ય અંતર ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે. યથા- કોઈ જીવ, ત્રણ સમયની વિગ્રહ ગતિના બે સમય અનાહારક રહે છે અને ત્રીજા સમયે સર્વબંધક થાય છે. ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુને પ્રાપ્ત થાય અને ઔદારિક શરીરધારી જીવોમાં ઋજુ ગતિએ જ ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે. આ રીતે સર્વબંધકથી સર્વબંધકનું અંતર, વિગ્રહ ગતિના ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ થાય છે. ઉત્કૃષ્ટ અંતર એક સમયાધિક પૂર્વક્રોડ વર્ષ અધિક ૩૩ સાગરોપમ થાય છે. યથા– કોઈ જીવ, અવિગ્રહગતિએ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયો, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે, પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય ભોગવીને મૃત્યુ પ્રાપ્ત કરે, ત્યાંથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિક તરીકે અથવા અનુત્તર વિમાનવાસી દેવ તરીકે ઉત્પન્ન થાય. ત્યાંની સ્થિતિ પૂર્ણ કરી ત્રણ સમયની વિગ્રહગતિ દ્વારા ઔદારિક શરીરધારી જીવમાં ઉત્પન્ન થાય, ત્યાં વિગ્રહગતિમાં બે સમય સુધી અનાહારક રહે છે તેમાંથી એક સમયને પૂર્વક્રોડ વર્ષના સર્વબંધકના સમયમાં નાંખીએ, તો તે પૂર્વક્રોડ વર્ષ પૂર્ણ થઈ જાય છે અને તેનો એક સમય વધ્યો. તેથી સવેબંધનું ઉત્કૃષ્ટ અંતર એક સમયાધિક પૂવેકોટિ વર્ષ અને ૩૩ સાગરોપમ થાય છે. દેશબંધનું અંતર -જઘન્ય એક સમય છે કારણ કે ઔદારિક શરીરી દેશબંધક જીવ મરીને અવિગ્રહગતિથી ઔદારિક શરીરીરૂપે જ ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થાય છે અને બીજા સમયે દેશબંધક
Page #295
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૨૭ |
થાય છે. આ રીતે દેશબંધકથી દેશબંધકનું અંતર જઘન્ય એક સમય થાય છે.
ઉત્કૃષ્ટ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમનું છે. યથા- દેશબંધક મરીને ૩૩ સાગરોપમની સ્થિતિએ નૈરયિક કે દેવમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવીને ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઔદારિક શરીરધારી જીવોમાં ઉત્પન્ન થાય. આ રીતે વિગ્રહ ગતિમાં બે સમય અનાહારક રહ્યો અને ત્રીજા સમયે સર્વબંધક થાય છે અને ત્યાર પછી દેશબંધક થાય આ રીતે વિગ્રહગતિના બે સમય અને એક સમય સર્વબંધકનો તેમ ત્રણ સમય અધિક ૩૩ સાગરોપમ, આ દેશબંધનું ઉત્કૃષ્ટ અંતર થાય છે. આ સમુચ્ચય જીવનું અંતર થયું. દસ દંડકમાં અંતર :-દસ દંડકમાં જ દારિક શરીર હોય છે. તેથી સમુચ્ચય એકેન્દ્રિય, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તે ૧૧ પ્રકારના જીવોમાં સ્વદાયની અપેક્ષાએ અને પરકાયની અપેક્ષાએ તેમ બે રીતે અહીં અંતરનું નિરૂપણ છે. સ્વકાયની અપેક્ષાએ અંતર :- કોઈ પણ જીવ મરીને પુનઃ તે જ જાતિમાં ઉત્પન્ન થાય તેમાં જે દેશ બંધ કે સર્વબંધમાં અંતર પડે તે સ્વકારની અપેક્ષાએ અંતર કહેવાય છે. ઔદારિક શરીર પ્રયોગ બંધનું સ્વદાયની અપેક્ષાએ અંતર :
સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર એકેન્દ્રિય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ
એક સમય ઉત્કૃષ્ટ એક સમયાધિક રર000 વર્ષ
અંતર્મુહૂર્ત પૃથ્વી આદિ-૭ જઘન્ય એકેન્દ્રિય પ્રમાણે
એકેન્દ્રિય પ્રમાણે ઉત્કૃષ્ટ સમયાધિક આયુષ્ય પ્રમાણ વાયુકાય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ
એક સમય ઉત્કૃષ્ટ સમયાધિક 8000 વર્ષ
અંતર્મુહૂર્ત તિર્યંચ, મનુષ્ય જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ
એક સમય ઉત્કૃષ્ટ સમયાધિક પૂર્વક્રોડ વર્ષ
અંતર્મુહૂર્ત આ રીતે સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવોનું સ્વાયની અપેક્ષાએ અંતર તેના આયુષ્ય અનુસાર જાણી શકાય છે. ઔદારિક શરીર પ્રયોગ બંધનું પરકાયની અપેક્ષાએ અંતર :જીવ સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર
એકેન્દ્રિય
જઘન્ય
ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ સંખ્યાત વર્ષ અધિક ૨000 સાગરોપમ
એક સમય અધિક એક
ક્ષુલ્લકભવ પ્રમાણ સંખ્યાત વર્ષ અધિક ૨000
સાગરોપમ
ઉત્કૃષ્ટ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર-૩
સર્વબંધનું અંતર
દેશબંધનું અંતર
જીવ પૃથ્વી આદિ નવ દંડક
જઘન્ય
ઉત્કૃષ્ટ વનસ્પતિકાય જઘન્ય
ઉપર પ્રમાણે વનસ્પતિકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે પૃથ્વીકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે વનસ્પતિકાલ પ્રમાણ
ઉપર પ્રમાણે પૃથ્વીકાલ પ્રમાણ
ઉત્કૃષ્ટ
પરકાય સંબંધી સ્પષ્ટીકરણએકેન્દ્રિય – યથા– કોઈ એકેન્દ્રિય જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થયો, તે વિગ્રહગતિમાં બે સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયે સર્વબંધક થયો, ત્યાં ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરીને એકેન્દ્રિય સિવાય બેઇન્દ્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાં પણ તેના ક્ષુલ્લક ભવની સ્થિતિ પૂર્ણ કરીને ઋજુગતિ દ્વારા પુનઃ એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય; તો પ્રથમ સમયમાં સર્વબંધક થાય છે. તેથી બે ક્ષુલ્લક ભવ થાય અને વિગ્રહગતિના ત્રણ સમય ન્યૂન થાય છે, તેથી એકેન્દ્રિય જીવ અન્ય જાતિમાં ઉત્પન્ન થઈ પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો તેના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ થાય છે.
કોઈ પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિય જીવ જુગતિ દ્વારા ઉત્પન્ન થાય તો પ્રથમ સમયમાં તે સર્વબંધક થાય. ત્યાં ર૨000 વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કરીને, ત્રસકાયિક જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાં પણ સંખ્યાત વર્ષાધિક બે હજાર સાગરોપમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ(સંખ્યાતાભવ) પૂર્ણ કરીને, પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થતાં તે સર્વબંધક થાય છે. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત વર્ષાધિક બે હજાર સાગરોપમ થાય છે. દેશબંધના અંતરમાં જઘન્ય એક ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર થાય છે, કારણ કે દેશબંધ આયુષ્યના અંતિમ સમય સુધી થાય છે. તેથી જઘન્ય અંતર આગામી એક જ ક્ષુલ્લક ભવ પ્રમાણ થાય છે અને ઉત્કૃષ્ટ અંતર સર્વબંધની સમાન જાણવું. પૃથ્વીકાયાદિ નવ દંડક :- કોઈ પૃથ્વીકાયિક જીવ મરીને પૃથ્વીકાયિક જીવો સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો તેના સર્વબંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યુન બે લ્લક ભવ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે કાલની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ તે કાલનું માપ અનંત લોકના પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ સમયે સમયે લોકાકાશના એક એક પ્રદેશોનો અપહાર કરીએ, તો અનંતલોકના પ્રદેશોનો અપહાર થાય તેટલો સમય છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. આ અપેક્ષાએ પૃથ્વી આદિનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. અનંતકાલ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તે અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનની રાશિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. વનસ્પતિકાય:- કોઈ વનસ્પતિકાયિક જીવ મરીને વનસ્પતિ સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો તેના સર્વ બંધનું જઘન્ય અંતર એકેન્દ્રિય પ્રમાણે છે અને ઉત્કૃષ્ટ અંતર પૃથ્વીકાલ પ્રમાણે અર્થાત્ અસંખ્યાત કાલનું છે. વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ
Page #297
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૯
સિવાયના સ્થાનમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ વ્યતીત કરી શકે છે. કારણ કે પૃથ્વી આદિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની જ છે. તેથી વનસ્પતિનું સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર જાણવું.
૨૨૯
અલ્પબહુત્વ ઃ– સર્વથી થોડા સર્વબંધક છે, કારણ કે તે ઉત્પત્તિ સમયે જ હોય છે, તેનાથી અબંધક જીવ વિશેષાધિક છે, કારણ કે વિગ્રહગતિમાં અને સિદ્ધ ગતિમાં જીવ અબંધક છે. તે બંને મળીને પણ વિશેષાધિક જ થાય છે, સંખ્યાત ગુણ પણ થતા નથી. તેનાથી દેશબંધક અસંખ્યાત ગુણા છે કારણ કે દેશબંધનો કાલ અસંખ્યાત ગુણો છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધ :
४१ वेडव्वियसरीस्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा - एगिंदिय-वेडव्वियसरीर-पओगबंधे य पंचेदिय-वेडव्वियसरीर-पओगबंधे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વૈક્રિય શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે. યથા– (૧) એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ (૨) પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ. ४२ जइ एगिंदिय- वे उव्वियसरीर-पओगबंधे किं वाउक्काइयएगिंदियसरीर-पओगबंधे, अवाउक्काइय-एगिंदियसरीर-पओगबंधे ?
गोयमा ! जहा ओगाहणसंठाणे वेडव्वियसरीरभेओ तहा भाणियव्वो जाव पज्जत्ता- सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-वेमाणियदेव पंचिदिय- वेडव्वियसरीरपओगबंधे य, अपज्जत्ता-सव्वट्ठसिद्ध जाव पओगबंधे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે, તો તે શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા અવગાહના સંસ્થાન પદમાં વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવા જોઈએ યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર-પ્રયોગ બંધ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ છે.
| ४३ वेडव्वियसरीरप्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव आउयं वा लद्धिं वा पडुच्च वेडव्वियसरीर-पओग-णामाए कम्मस्स उदएणं वेडव्वियसरीर-पओगबंधे ।
Page #298
--------------------------------------------------------------------------
________________
| २३० ।
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સવાર્યતા, સયોગતા, સદ્ભવ્યતા યાવતુ આયુષ્ય અને લબ્ધિના કારણે તથા વૈક્રિય શરીર નામ કર્મના ઉદયથી વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. ४४ वाउक्काइय-एगिदिय वेउव्वियसरी-प्पओग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव लद्धिं पडुच्च वाउक्काइयएगिदिय- वेउव्वियसरीर-पओगबंधे ।
भावार्थ:-प्रश- भगवन! वायायिक सन्द्रिय वैठिय शरीर प्रयोगधयाना यथी थायछ?
612- गौतम! सवीर्यता, सयोगता, सद्रव्यताथी, तथा प्रमाना ॥२६, भ, योग, भव, આયુષ્ય અને લબ્ધિના આધારે તેમજ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી વૈક્રિય પ્રયોગ બંધ થાય છે. |४५ रयणप्पभापुढविणेरइय-पंचिंदिय-वेउव्वियसरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव आउयं वा पडुच्च रयणप्पभापुढवि जाव पओग बंधे । एवं जाव अहे सत्तमाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
तर- गौतम ! सवीर्यता, सयोगता भने सद्रव्यताथी, प्रमान १२४, भ, योग, भव અને આયુષ્યની અપેક્ષાએ તથા રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર નામકર્મના ઉદયથી રત્નપ્રભા પૃથ્વી નૈરયિકપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. આ જ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. ४६ तिरिक्खजोणिय-पंचिंदिय-वेउव्वियसरीर, पुच्छा ?
गोयमा ! वीरिय सजोग-सद्दव्वयाए एवं जहा वाउकाइयाणं। मणुस्स पंचिंदिय वेउव्विय सरीर-प्पओग बंधे वि एवं चेव । असुरकुमार-भवणवासिदेवपंचिंदिय वेउव्विय सरीरप्पओगबंधे जहा रयणप्पभापुढविणेरइयाणं । एवं जाव थणियकुमारा, वाणमंतरा, जोइसिया, सोहम्मकप्पोवगा वेमाणिया जाव अच्चुया;
Page #299
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૩૧ |
गेवेज्जकप्पाईया वेमाणिया, अणुत्तरोववाइय-कप्पाईया वेमाणिया वि एवं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા અને સદ્ભવ્યતા આદિ પૂર્વોક્ત કારણોથી તેમજ આયુષ્ય અને લબ્ધિના કારણે તથા તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. આ જ રીતે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધના વિષયોમાં જાણવું જોઈએ. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધનું વર્ણન રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોની સમાન છે. આ જ રીતે સ્વનિતકુમાર ભવનવાસી દેવ સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષી, સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવથી અશ્રુત કલ્પોપપત્રક વૈમાનિક દેવ તેમજ ગ્રેવેયક કલ્પાતીત વૈમાનિક દેવ તથા અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવનું કથન પણ તે જ રીતે જાણવું જોઈએ. | ४७ वेउव्वियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ?
गोयमा ! देसबंधे वि, सव्वबंधे वि । वाउक्काइय-एगिदिय वेउव्वियसरीरप्पओगबंधे एवं चेव । रयणप्पभा-पुढविणेरइया वि एवं चेव; एवं जाव अणुत्तरोવવાડ્યા ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગબંધ શું દેશબંધ છે કે સર્વબંધ છે?
ઉત્તર-હે ગૌતમ! દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. તે જ રીતે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધના બે પ્રકાર છે તથા રત્નપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધના પણ બે પ્રકાર છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો પર્યત જાણવું જોઈએ. ४८ वेउव्वियसरीरप्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ?
गोयमा ! सव्वबंधे जहण्णेणं एक्कं समय, उक्कोसेणं दो समया । देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી રહે છે. દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ સુધી રહે છે.
४९ वाउक्काइयएगिदियवेउव्विय पुच्छा? गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત રહે
Page #300
--------------------------------------------------------------------------
________________
| ૨૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે? ઉત્તર- હે ગૌતમ! વાયુકાયિકનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત રહે છે. ५० रयणप्पभापुढविणेरइय, पुच्छा ?
गोयमा ! सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं दसवाससहस्साई तिसमयऊणाई, उक्कोसेणं सागरोवमं समयऊणं । एवं जाव अहे सत्तमा, णवरं देसबंधे जस्स जा जहणिया ठिई सा तिसमयऊणा कायव्वा, जा उक्कोसिया सा समयऊणा ।
पंचिंदियतिरिक्खजोणियाणं मणुस्साण य जहा वाउक्काइयाणं । असुरकुमारणागकुमार जाव अणुत्तरोववाइयाणं जहा णेरइयाणं; णवरं जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एक्कतीसं सागरोवमाइं तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं समयऊणाई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યંત રહે છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધ એક સમય સુધી રહે છે. દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન એક સાગરોપમ સુધી રહે છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી પર્યત જાણવું જોઈએ પરંતુ જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેમાં ત્રણ સમય ન્યૂન જઘન્ય દેશબંધ જાણવો જોઈએ અને જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ દેશબંધ જાણવો જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું કથન વાયુકાયિકની સમાન જાણવું જોઈએ. અસુરકુમાર, નાગકુમારથી અનુત્તરોપપાતિક દેવો સુધીનું કથન નૈરયિકની સમાન જાણવું જોઈએ. પરંતુ જેની જેટલી સ્થિતિ હોય, તેટલી કહેવી જોઈએ યાવત્ અનુત્તરોપપાતિક દેવોનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય ત્રણ સમય ન્યૂન ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ સુધી હોય છે. ५१ वेउव्वियसरीरप्पओगबंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अणंतं कालं जाव आवलियाए असंखेज्जइभागो; एवं देसबंधंतरं वि । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગબંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાવત્ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પુદ્ગલ પરાવર્તન પર્યંત રહે છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ.
Page #301
--------------------------------------------------------------------------
________________
शत-८:6देश-८
| २33
५२ वाउक्काइयवेउव्वियसरीर बंधंतरं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग; एवं देसबंधतरं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. |५३ तिरिक्खजोणिय-पंचिंदिय-वेउव्वियसरीर-प्पओग-बंधंतरं भंते ! कालओ केवच्चिरं होइ?
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं; एवं देसबंधतरं पि, एवं मणुसस्स वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વનું હોય છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ અને આ જ રીતે મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. ५४ जीवस्स णं भंते ! वाउक्काइयत्ते, णोवाउकाइयत्ते, पुणरवि वाउकाइयत्ते; वाउक्काइयएगिदियवेउव्विय सरीरप्पओग बंधतरं कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं. वणस्सइकालो, एवं देसबंधंतरं पि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કોઈ જીવ, વાયુકાયિક અવસ્થામાં હોય, ત્યાંથી મરીને તે વાયુકાયિક સિવાય અન્ય કાર્યમાં ઉત્પન્ન થાય અને તે ત્યાંથી મરીને પુનઃ વાયુકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો તે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ ! તેના સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. આ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. ५५ जीवस्स णं भंते ! रयणप्पभापुढविणेरइयत्ते, णोरयणप्पभापुढविणेरइयत्ते पुणरवि रयणप्पभापुढवि-णेरइयत्ते; पुच्छा?
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई,
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
उक्कोसेणं वणस्सइकालो, देसबंधतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं कालं वणस्सइकालो । एवं जाव अहे सत्तमाए, णवरं जा जस्स ठिई जहणिया सा सव्वबंधंतरे जहण्णेणं अंतोमुहुत्तमब्भहिया कायव्वा, सेसं तं चेव ।
पंचिंदियतिरिक्खजोणियमणुस्साण य जहा वाउक्काइयाणं; असुरकुमार णागकुमार जाव सहस्सारदेवाणं एएसिं जहा रयणप्पभा-पुढविणेरइयाणं, णवरं सव्वबंधतरे जस्स जा ठिई जहणिया सा अंतोमुत्तमब्भहिया कायव्वा, सेसं तं વેવ !
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ જીવ, રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થઈને, ત્યાંથી મૃત્યુ પામીને રત્નપ્રભા પૃથ્વી સિવાયના અન્ય સ્થાનોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિક રૂપે ઉત્પન્ન થાય તો તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક વૈક્રિય શરીરપ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ હોય છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે સર્વબંધનું જઘન્ય અંતર જે નૈરયિકોની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેટલી સ્થિતિથી અંતર્મુહૂર્ત અધિક જાણવું જોઈએ. શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું સર્વબંધનું અંતર વાયુકાયિકની સમાન જાણવું જોઈએ. આ રીતે અસુરકુમાર, નાગકુમારથી સહસાર દેવો સુધી રત્નપ્રભાની સમાન જાણવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે તેના સર્વબંધનું અંતર, જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય, તેનાથી અંતર્મુહૂર્ત અધિક જાણવું જોઈએ, શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. ५६ जीवस्स णं भंते ! आणयदेवत्ते, णोआणय देवत्ते, पुणरवि आणयदेवत्ते;पुच्छा ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अट्ठारस सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अणतं कालं वणस्सइकालो, देसबंधतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणत कालं वणस्सइकालो; एवं जाव अच्चुए । णवरं जस्स जा ठिई सा । सव्वबंधतरं जहण्णेणं वासपुहत्तमब्भहिया कायव्वा, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલો કોઈ જીવ, ત્યાંથી ચ્યવીને આણત દેવલોક સિવાય અન્ય જીવોમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી મરીને પુનઃ આણત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય, તો તે આણત દેવ વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું હોય છે?
Page #303
--------------------------------------------------------------------------
________________
શતક-૮ઉદ્દેશક-૯
| ૨૩૫ |
ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ પર્યત હોય છે. આ રીતે યાવત્ અય્યત દેવલોક પર્યત જાણવું જોઈએ. પરંતુ સર્વબંધનું અંતર જઘન્ય જેટલી સ્થિતિ હોય, તેનાથી અનેક વર્ષ અધિક જાણવું જોઈએ. શેષ સંપૂર્ણ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. ५७ जीवस्स णं भंते ! गेवेज्जकप्पाईय, पुच्छा ।
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं बावीसं सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अणंतं कालं- वणस्सइकालो । देसबंधतरं जहण्णेणं वासपुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક રર સાગરોપમનું અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ હોય છે. ५८ जीवस्स णं भंते ! अणुत्तरोववाइय, पुच्छा ।
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कतीसं सागरोवमाई वासपुहत्त-मब्भहियाई, उक्कोसेणं संखेज्जाइं सागरोवमाई । देसबंधतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं संखेज्जाई सागरोवमाई । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવ વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમનું હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમનું હોય છે. ५९ एएसि णं भंते ! जीवाणं वेउव्वियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा वेउव्वियसरीरस्स सव्वबंधगा, देसबंधगा असंखेज्जगुणा, अबंधगा अणंतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વૈક્રિય શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! વૈક્રિય શરીરના સર્વબંધક જીવ સર્વથી થોડા છે. તેનાથી દેશબંધક જીવ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અસંખ્યાત ગુણા છે અને અબંધક જીવ અનંત ગુણા છે. વિવેચન :વૈઢિય શરીર પ્રયોગ બંધ – વૈક્રિય શરીરના વ્યાપારથી થતાં બંધને વૈક્રિય શરીર પ્રયોગ બંધ કહે છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધ
એકેન્દ્રિય વૈક્રિય શરીર
પંચેન્દ્રિય વૈક્રિય શરીર
વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર
મનુષ્ય વૈક્રિય શરીર
તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર
નૈરયિક વૈક્રિય શરીર
દેવ વૈક્રિય શરીર
રત્નપ્રભાથી અધઃસપ્તમ પૃથ્વી સુધી નૈરયિક વૈક્રિય શરીર
ભવનપતિ દેવ વાણવ્યંતર દેવ વૈક્રિય શરીર વૈક્રિય શરીર
જ્યોતિષી દેવ વૈમાનિક દેવ વૈક્રિય શરીર વૈક્રિય શરીર
વૈક્રિય શરીરધારી જીવોના ભેદ-પ્રભેદ અનુસાર વૈક્રિય શરીર પ્રયોગ બંધના ભેદ-પ્રભેદ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન પદ ૨૧ અનુસાર જાણવા જોઈએ.
વૈકિય શરીર પ્રયોગબંધન કારણ:- વૈક્રિય શરીરના બે પ્રકાર છે. ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર. તેમાં ભવપ્રત્યયિક વૈક્રિય શરીરની ઉત્પત્તિ સવર્યતા, આદિ પૂર્વોક્ત આઠ કારણે થાય છે. જે નૈરયિક અને દેવોને હોય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરની ઉત્પત્તિ સવર્યતા આદિ આઠ અને નવમું વૈક્રિય લબ્ધિ તેમ નવ કારણે થાય છે. જે વાયુકાયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે.
વૈલિય શરીર પ્રયોગ બંધના ભેદ- તેના પણ બે ભેદ છે. સર્વબંધ અને દેશબંધ. નારકી અને દેવને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધ અને જીવન પર્યત દેશબંધ હોય છે. વાયુકાયિક, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને વૈક્રિય લબ્ધિથી વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ અને ત્યાર પછી વૈક્રિય શરીર હોય ત્યાં સુધી દેશબંધ હોય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૩૭
વૈકિય શરીર સર્વબંધ દેશ બંધની સ્થિતિ :
જીવ
સર્વબંધ
જઘન્ય
(૧)
સમુચ્ચય જીવ
એક સમય
જઘન્ય– એક સમય ઉત્કૃષ્ટ– બે સમય
દેશબંધ
ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત
એક સમય
એક સમય
| (૨) વાયુકાય તિર્યંચ પંચેન્દ્રિય,
મનુષ્ય (૩) નારકી, દેવ
એક સમય
ત્રણ સમય ન્યૂન ૧૦,000 વર્ષ
એક સમય ન્યૂન ૩૩
સાગરોપમ
|
(૧) સમુચ્ચયજીવ- નારકી, દેવને ઉત્પત્તિના સમયે વૈક્રિય શરીરને સર્વબંધ હોય છે. સર્વબંધની સ્થિતિ એક સમયની છે. તેમજ ઔદારિક શરીરી જીવ, વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ થાય અને તે જ સમયે તે જીવ મૃત્યુ પામી, નારકી કે દેવપણે ઉત્પન્ન થાય તો ત્યાં પણ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધ કરે છે. તેથી સર્વબંધની સ્થિતિ બે સમયની થાય છે.
વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ જઘન્ય એક સમયની છે, જેમ કે મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરી, બીજા સમયે દેશબંધ કરે અને ત્રીજા સમયે જ તેનું મૃત્યુ થાય, તો દેશબંધની સ્થિતિ એક સમયની થાય છે. દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની થાય છે; નારકી, દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે, તેમાં સર્વબંધનો એક સમય ન્યૂન કરતા દેશબંધની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની થાય છે. (૨) વાયુકાયાદિ– વાયુકાય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને દેશબંધની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. કારણ કે તેનું લબ્ધિજન્ય વૈક્રિય શરીર અંતર્મુહૂર્ત પર્યત જ સ્થિત રહે છે. (૩) નારકીદેવો- નારકી, દેવોની વૈક્રિય શરીરના દેશ બંધની સ્થિતિ ત્રણ સમય ન્યૂન દસ હજાર વર્ષની છે. યથા- કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહ ગતિથી ૧૦,000 વર્ષની સ્થિતિએ નારક કે દેવપણે ઉત્પન્ન થાય, તો બે સમય વિગ્રહ ગતિના અનાહારક અવસ્થામાં વ્યતીત થાય અને ત્રીજો સમય સર્વબંધનો છે, તેથી દેશબંધની જઘન્ય સ્થિતિ ત્રણ સમય ન્યૂન ૧૦,000 વર્ષની થાય અને ઉત્કૃષ્ટ સ્થિતિ- સર્વ બંધનો એક સમય ન્યૂન આયુષ્ય પ્રમાણ છે. વૈકિય શરીરબંધનું સ્વકાયની અપેક્ષાએ અંતર - | સર્વબંધ
| દેશબંધ
| જીવ
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | (૧) સમુચ્ચય જીવ | એક સમય | અનંતકાલ | એક સમય | અનંતકાલ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી ભગવતી સૂત્ર-૩
દેશબંધ
જીવ
|
ઉત્કૃષ્ટ
| સર્વબંધ જઘન્ય | ઉત્કૃષ્ટ | અંતર્મુહૂર્ત | પલ્યોપમનો |
અસંખ્યાતમો
જઘન્ય અંતર્મુહૂર્ત
(૨) વાયુકાયિક
પલ્યોપમનો
અસંખ્યાતમો
ભાગ
ભાગ
(૩) તિર્યચ, મનુષ્ય | અંતર્મુહૂર્ત | અનેક ક્રોડ પૂર્વ અંતર્મુહૂર્ત અનેક કોડ પૂર્વ નોંધ:- દેવ નરકમાં સ્વદાયની અપેક્ષાએ અંતર હોતું નથી. (૧) સમુચ્ચય જીવ– ઔદારિક શરીરધારી કોઈ જીવ લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે, પ્રથમ સમયે સર્વબંધ કરે, દ્વિતીય સમયે દેશબંધ કરે અને ત્રીજા સમયે જ તે જીવ મૃત્યુ પામીને, નારકી કે દેવપણે ઉત્પન્ન થાય, તો ત્યાં પણ પ્રથમ સમયે વૈક્રિય શરીરનો સર્વબંધ કરે છે. તેથી વૈક્રિય શરીરના સર્વબંધથી સર્વબંધનું અંતર એક સમયનું થાય, તે જ રીતે દેશબંધનું પણ એક સમયનું અંતર થાય છે અને તે જીવ ભવભવાંતરમાં ભ્રમણ કરતાં અનંતકાલ પછી વૈક્રિય શરીર પ્રાપ્ત કરે, ત્યારે તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. (૨) વાયુકાયિક- દારિક શરીરધારી વાયુકાયિક આદિ કોઈ જીવ, વૈક્રિય શરીરનો પ્રારંભ કરે અને પ્રથમ સમયમાં સર્વબંધક થઈને મરણને પ્રાપ્ત કરે, ત્યાર પછી વાયુકાયમાં ઉત્પન્ન થાય, તો તેને અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય શક્તિ હોતી નથી. તેથી તે અંતર્મુહૂર્તમાં પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરીને વૈક્રિય શરીર ધારણ કરી શકે છે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય છે, તેથી વાયુકાયનું સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય છે.
ઔદારિક શરીરી વાયુકાયિક જીવ, વૈક્રિય શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય, બીજા સમયે દેશબંધક થઈને મૃત્યુને પ્રાપ્ત કરે અને ઔદારિક શરીરી વાયુકાયામાં જન્મ મરણ કરતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત કરે, પછી અવશ્ય વૈક્રિય શરીર કરે છે, ત્યારે પ્રથમ સમયે તે સર્વબંધક થાય છે. તેથી સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું. (૩) તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્ય- કોઈ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વૈક્રિયશક્તિથી વૈક્રિય શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક અને અંતર્મુહૂર્ત પર્યત દેશબંધક રહે છે. ત્યાર પછી ઔદારિક શરીર ધારણ કરે છે અને તેમાં પણ અંતઃમુહૂર્ત રહીને તે જીવો પુનઃ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય.
આ રીતે વૈક્રિય શરીરના સર્વબંધકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય છે.
ઉત્કૃષ્ટ અંતર અનેક ક્રોડપૂર્વ વર્ષનું છે, યથા- કોઈ તિર્યંચ કે મનુષ્ય વૈક્રિયલબ્ધિના પ્રયોગપછી ક્રોડપૂર્વના આયુષ્યના સાત કે આઠ ભવ કરે અને આઠમા ભવમાં તે વૈક્રિય લબ્ધિ પ્રયોગ કરે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરે છે અને તે સમયે ઉત્કૃષ્ટ અંતર અનેક કોડ પૂર્વ વર્ષનું થાય છે. આ રીતે દેશબંધનું અંતર પણ સમજી લેવું જોઈએ.
Page #307
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૩૯ |
નારકી અને દેવ મરીને સ્વાયમાં નારકી કે દેવપણે ઉત્પન્ન થતાં નથી. તેથી તેનું સ્વકાય અપેક્ષાએ અંતર હોતું નથી. પરકાયની અપેક્ષાએ વૈક્રિય શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર - જીવ સર્વબંધ
દેશબંધ જઘન્ય | ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ (૧) વાયુકાયિક
અંતર્મુહૂર્ત | વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ (૨) તિર્યચ, મનુષ્ય
અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ સાત નરકના નારકો, | અંતર્મુહૂર્ત અધિક વનસ્પતિકાલ અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ ભવનપતિ, વાણવ્યંતર, | એક ભવ પ્રમાણ
જ્યોતિષી અને આઠ
દેવલોકના દેવો (૪) નવમા દેવલોકથી | અનેક વર્ષ અધિક વનસ્પતિકાલ અનેક વર્ષ | વનસ્પતિકાલ
નવ રૈવેયક સુધીના દેવો એક ભવ પ્રમાણ (૫) ચાર અનુત્તર અનેક વર્ષ અધિક સંખ્યાત અનેક વર્ષ સંખ્યાત વિમાનના દેવો એક ભવ પ્રમાણ સાગરોપમ
સાગરોપમ
(૧) વાયુકાય:- દારિક શરીરી વાયુકાયિક જીવ લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે, ત્યાં પ્રથમ સમયે વૈક્રિય શરીરનો સર્વબંધ કરે, ત્યાર પછી મૃત્યુ પામીને અન્ય કામમાં જન્મ ધારણ કરે; ત્યાંથી અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામી પુનઃ વાયુકાયમાં જન્મ ધારણ કરે અને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિય શરીર બનાવે ત્યારે પ્રથમ સમયે સર્વબંધ કરે છે; તેથી સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું થાય અને તે જીવ અન્ય કાયમાં અનંતકાળ વ્યતીત કરીને, પુનઃ વાયુકાયમાં ઉત્પન્ન થાય અને ત્યારે વૈક્રિય શરીર બનાવે, તો તેના સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. દેશબંધનું પણ અંતર તે જ રીતે ઘટી શકે છે. (૨) મનુષ્ય અને તિર્યંચના દેશબંધ સર્વબંધ બંનેનું અંતર ચાર્ટથી સ્પષ્ટ થઈ જાય છે. (૩) સાત નરકના નારકાદિ:- રત્નપ્રભા પૃથ્વીના દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિક, ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થાય છે, ત્યાર પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અંતર્મુહૂર્ત રહીને, પુનઃ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય, ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય તેથી સર્વબંધનું અંતર જઘન્ય અંતઃમુહૂર્ત અધિક દશ હજાર વર્ષનું થાય છે. આ રીતે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને આઠ દેવલોક સુધીના દેવોની જેટલી સ્થિતિ છે, તેનાથી અંતર્મુહૂર્ત અધિક સર્વબંધનું જઘન્ય અંતર થાય છે. કારણ કે અંતર્મુહૂર્તની સ્થિતિના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને સાત નરક અને આઠદેવલોક સુધી જઈ શકે છે. તેની અપેક્ષાએ સૂત્રોક્ત અંતર ઘટિત થાય છે અને તે જીવ જો ભવ-ભવાંતરમાં અનંતકાલ વ્યતીત કરીને પછી રત્નપ્રભાથી આઠમા દેવલોક સુધીના કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ
Page #308
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
અંતર અનંતકાલનું થાય છે. તે જ રીતે દેશબંધનું અંતર થાય છે. (૪) નવમા દેવલોકથી નવ રૈવેયક - નવમા આનત દેવલોકના ૧૮ સાગરોપમની સ્થિતિવાળા કોઈ દેવ, ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક હોય અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, અનેક વર્ષની સ્થિતિના મનુષ્યમાં રહીને, પુનઃ નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે સર્વબંધક થાય છે. તેથી સર્વબંધનું જઘન્ય અંતર અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે.
નવમા દેવલોકના દેવો આયુષ્યના અંત સુધી દેશબંધક હોય; ત્યાંથી ચ્યવીને, મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં અનેક વર્ષ રહીને પુનઃ નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે સર્વબંધક થઈને પુનઃ દેશબંધક થાય ત્યારે દેશબંધકનું અંતર જઘન્ય અનેક વર્ષનું થાય છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાન પર્યત જઘન્ય અનેક વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ જઈ શકે છે. તેની અપેક્ષાએ તે સ્થાનોમાં સર્વ જઘન્ય અંતર અનેક વર્ષ થાય છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. તે પૂર્વવતુ જાણવું. (૫) ચાર અનુત્તર વિમાનનું સર્વબંધ અને દેશબંધનું જઘન્ય અંતર નવમા દેવલોક પ્રમાણે સમજી લેવું જોઈએ. ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું થાય છે. કારણ કે તે જીવ ત્યાંથી મૃત્યુ પામીને, અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતા નથી. તે જીવ ઉત્કૃષ્ટ તેર ભવ કરે છે. તેમાં સંખ્યાત સાગરોપમ કાલ વ્યતીત થાય છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વદેવો એકાવતારી છે. તે દેવો પુનઃ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ ધારણ કરતા નથી. તેથી તેનાં અંતરનું કથન કર્યું નથી.
અલ્પબહત્વ - સર્વથી થોડા વૈક્રિય શરીરના સર્વબંધક જીવો છે કારણ કે તેનો કાલ અલ્પ છે. તેથી દેશબંધક અસંખ્યાતગુણા છે. કારણ કે તેની અપેક્ષાએ તેનો કાલ અસંખ્યાતગુણો છે. તેનાથી અબંધક અનંતગુણા છે કારણ કે સિદ્ધ જીવ અને વનસ્પતિકાલના જીવો વૈક્રિય શરીરના અબંધક છે, તે જીવો તેનાથી અનંતગુણા છે.
આહારક શરીર પ્રયોગ બંધ:६० आहारगसरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેનો એક પ્રકાર છે. ६१ जइ एगागारे पण्णत्ते किं मणुस्साहारगसरी-पओगबंधे, अमणुस्साहारग सरी-पओगबंधे ?
गोयमा ! मणुस्साहारगसरी-पओगबंधे, णो अमणुस्साहारग सरीर
Page #309
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૪૧ ]
पओगबंधे। एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे जाव इड्डिपत्तपमत्त संजय सम्मदिट्टि-पज्जत्तसंखेज्जवासाउय-कम्मभूमियगब्भवक्कंतिय-मणुस्साहारगसरीरपओगबंधे, णो अणिड्डिपत्त-पमत्त जाव मणुस्स आहारगसरी-पओगबधे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો આહારક શરીર પ્રયોગ બંધનો એક પ્રકાર છે, તો તે શું મનુષ્યોને હોય છે, કે અમનુષ્યોને હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! મનુષ્યોને આહારક શરીર પ્રયોગબંધ હોય છે, અમનુષ્યોને નથી. આ રીતે આ સૂત્રો દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા(અવગાહના સંસ્થાન) પદમાં કહ્યા અનુસાર કથન કરવું જોઈએ યાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે. પરંતુ ઋદ્ધિ અપ્રાપ્ત, પ્રમત્ત સંયત, સમ્યગુદષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને હોતું નથી. |६२ आहारगसरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव लद्धिं वा पडुच्च आहारगसरीर-पओग- णामाए कम्मस्स उदएणं आहारग-सरीर-पओग-बंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સવાર્યતા, સયોગતા, સદ્ભવ્યતા આદિ લબ્ધિ પર્યતના પૂર્વોક્ત કારણોથી તથા આહારક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી આહારક શરીર પ્રયોગ બંધ થાય છે. ६३ आहारगसरीर-पओगबंधे णं भंते ! किं देसबंधे सव्वबंधे ? गोयमा ! देसबंधे वि, सव्वबंधे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આહારક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે, કે સર્વબંધ? ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીર પ્રયોગ બંધ દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. ६४ आहारगसरीर-पओग-बंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ? ___ गोयमा ! सव्वबंधे एक्कं समय, देसबंधे जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગ બંધ કેટલા કાલ પર્યત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીર પ્રયોગ બંધનો સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત પર્યત હોય છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૩ ६५ आहारग-सरीर-पओग-बंधंतरं णं भंते ! कालओ केविच्चरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालंअणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोयाअवड्ढपोग्गलपरियट्ट देसूणं। एवं देसबंधतरं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલનું છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક-દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલનું હોય છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. ६६ एएसि णं भंते ! जीवाणं आहारगसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा आहारगसरीरस्स सव्वबंधगा, देसबंधगा संखेज्ज- गुणा, अबंधगा अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે.
ઉત્તર-હે ગૌતમ! સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે, તેથી દેશબંધક સંખ્યાતગુણા છે અને તેથી અબંધક જીવો અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારાક શરીર પ્રયોગબંધનું વિસ્તૃત વિવેચન છે. આહારક શરીર પ્રયોગબંધ:- આહારક શરીરના વ્યાપારના નિમિત્તથી થતાં બંધને આહારક શરીર પ્રયોગબંધ કહે છે. તે લબ્ધિ સંપન્ન મુનિને જ હોય છે. માટે સુત્રમાં મનુષ્ય સિવાય સર્વ જીવોમાં તેનો નિષેધ કર્યો છે. સ્થિતિઃ – આહારક શરીરનો સર્વબંધ એક સમયનો છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો જ છે. કારણ કે આહારક શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. તેથી અંતર્મુહૂર્તના પ્રથમ સમયે સર્વબંધ અને શેષ સમયે દેશબંધ હોય છે.
અંતર :- આહારક શરીરને પ્રાપ્ત થયેલો કોઈ જીવ, પ્રથમ સમયે સર્વબંધક હોય છે. અંતર્મુહૂર્ત પર્યત આહારક શરીરી રહીને, ઔદારિક શરીર પ્રાપ્ત કરે છે. ત્યાં અંતર્મુહૂર્ત રહીને, પુનઃ સંશયાદિના નિવારણ
Page #311
--------------------------------------------------------------------------
________________
શતક-૮ઉદ્દેશક-૯
૨૪૩ |
માટે આહારક શરીર બનાવે, તો તેના પ્રથમ સમયે સર્વબંધક થાય. આ રીતે સર્વબંધનું અંતર બે અંતર્મુહૂર્તનું થાય પરંતુ બંને અંતર્મુહૂર્તની એક જ વિવક્ષા કરીને, તેનું અંતર એક અંતર્મુહૂર્તનું કહ્યું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે; તે અનંતકાલ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક-દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે કારણ કે કોઈ જીવને અનંતકાલ પછી પુનઃ આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. દેશબંધનું અંતર પૂર્વવત્ જાણી લેવું જોઈએ. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે. કારણ કે તેનો સમય અલ્પ છે. તેથી દેશબંધક સંખ્યાતગુણા છે. કારણ કે તે સંજ્ઞી મનુષ્યોને જ હોય છે. તેથી અબંધક અનંતગુણા છે કારણ કે સિદ્ધના જીવો અને મનુષ્ય સિવાયના જીવો તેનાથી અનંતગુણા છે. (આહારક શરીર અનેક જીવોની અપેક્ષાએ પણ શાશ્વત નથી. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. જો હોય તો સંખ્યાતા જ હોય છે.) તૈજસ શરીર પ્રયોગ બંધ - ६७ तेयासरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-तेयासरीर-प्पओगबंधे, बेइंदिय- तेयासरीर-पओगबंधे जाव पंचिंदिय-तेयासरीर-पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા– એકેન્દ્રિય તૈજસશરીર પ્રયોગબંધ, બેઇન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. ६८ एगिदिय-तेयासरीर-पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! एएणं अभिलावेणं भेओ जहा ओगाहणसंठाणे जाव पज्जत्तासव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय-कप्पाईय-वेमाणिय-देवपंचिंदिय- तेयासरीरपओगबंधे य, अपज्जत्त-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव पओगबंधे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તેજસ શરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા “અવગાહન-સંસ્થાન પદીમાં ભેદ કહ્યા છે, તે જ રીતે અહીં પણ ક્રમથી સર્વ ભેદો કહેવા જોઈએ યાવતું પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ |६९ तेयासरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ?
गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए जाव आउयं च पडुच्च तेयासरीर
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
पओग-णामए कम्मस्स उदएणं तेयासरीर-पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! તૈજસ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સવાર્યતા, સયોગતા અને સદ્ભવ્યતા આદિ પૂર્વોક્ત આયુષ્ય પર્યંતના આઠ કારણોથી અને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી તૈજસ શરીર પ્રયોગબંધ થાય છે. ७० तेयासरीर-पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा !
વધે, નો સબૂકંપે ! ભાવાર્થ – પ્રશ્ર હે ભગવન્! તૈજસ શરીર પ્રયોગ-બંધનો શું દેશબંધ થાય છે, કે સર્વબંધ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનો દેશબંધ થાય છે, સર્વબંધ થતો નથી.
७१ तेयासरीर-पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેજસ શરીર પ્રયોગ બંધ કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! તેજસ શરીર પ્રયોગ બંધના બે પ્રકાર છે. યથા– (૧) અનાદિ અપર્યવસિત અને (૨) અનાદિસપર્યવસિત.
७२ तेयासरीस्पओग-बंधतरं णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स पत्थि अंतरं, अणाइयस्स सपज्जवसियस्स वि णत्थि અંતર | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તૈજસ શરીર પ્રયોગબંધનું અંતર કેટલું છે ? ઉત્તર- હે ગૌતમ ! અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત, આ બંને પ્રકારના તૈજસશરીર પ્રયોગબંધમાં અંતર નથી. |७३ एएसि णं भंते ! जीवाणं तेयासरीरस्स देसबंधयाणं, अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा तेयासरीरस्स अबंधगा, देसबंधगा अणंतगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ!તૈજસ શરીરના અબંધક જીવો સર્વથી થોડા છે, તેના દેશબંધક જીવો અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તૈજસ શરીર પ્રયોગ બંધની વિવિધ પ્રકારે વિચારણા કરી છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૪૫
તૈજસ શરીર પ્રયોગ બંધ:- તેજસ શરીરના વ્યાપારથી થતા બંધને તૈજસ શરીર પ્રયોગબંધ કહે છે. તૈજસ શરીર ચારે ગતિના પ્રત્યેક સંસારી જીવને હોય છે. તેથી જીવના સર્વ ભેદ-પ્રભેદ અનુસાર તેના ભેદ પ્રભેદ જાણવા જોઈએ. સ્થિતિ -તૈજસ શરીર અનાદિ છે. તેથી તેનો સર્વબંધ નથી. તેનો દેશબંધ જ થાય છે. તૈજસ શરીર પ્રયોગ બંધ અભવ્ય જીવોને અનાદિ-અપર્યવસિત-અનંત હોય છે અને ભવ્ય જીવોને અનાદિ-સપર્યવસિત-સાત હોય છે. અંતર :- તૈજસ શરીર સર્વ સંસારી જીવોને સદેવ હોય છે, અયોગી અવસ્થામાં તૈજસ શરીર પ્રયોગ બંધનો અંત થાય છે. ત્યારપછી તે જીવ સિદ્ધ થાય છે. તેથી તેનું અંતર નથી.
અલ્પબહત્વઃ- તૈજસ શરીરના અબંધક સિદ્ધના જીવ અને ચૌદમાં ગુણસ્થાન વર્તી જીવ હોય છે. તેથી તે સર્વથી અલ્પ છે. તેથી દેશબંધક અનંતગુણા છે કારણ કે તૈજસ શરીર સમસ્ત સંસારી જીવોને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનંતગુણા છે. કાર્મણ શરીર પ્રયોગ બંધ:७४ कम्मासरीरप्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते?
गोयमा ! अट्ठविहे पण्णत्ते,तं जहा- णाणावरणिज्ज-कम्मासरीस्पओगबंधे, जाव अंतराइय-कम्मासरी-पओग-बंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! આઠ પ્રકાર છે. યથા- જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ કરાવતુ અંતરાય કાર્પણ શરીર પ્રયોગ બંધ. ७५ णाणावरणिज्ज-कम्मासरी-पओगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं?
गोयमा !णाण-पडिणीययाए, णाणणिण्हवणयाए, णाणंतराएणं,णाणप्पओसेणं, णाणच्चासायणयाए, णाण-विसंवायणाजोगेणं, णाणावरणिज्ज-कम्मासरीरपओगणामाए कम्मस्स उदएणं णाणावरणिज्ज-कम्मासरी-पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) જ્ઞાનના વિરોધી થવાથી (૨) જ્ઞાનનો અપલાપ કરવાથી (૩) જ્ઞાનમાં અંતરાય કરવાથી (૪) જ્ઞાનનો દ્વેષ કરવાથી (૫) જ્ઞાનની અશાતના કરવાથી (૬) જ્ઞાનના વિસંવાદ યોગ- જ્ઞાન સંબંધી વિખવાદ કરવાથી તેમજ જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬]
શ્રી ભગવતી સૂત્ર-૩ |७६ दरिसणावरणिज्ज-कम्मासरीस्प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! दसणपडिणीययाए, एवं जहा णाणावरणिज्ज, णवरं दसणणाम घेत्तव्वं जाव दंसणविसंवायणाजोगेणं दंसणावरणिज्जकम्मासरीरप्पओगणामाए कम्मस्स उदएणं सणावरणिज्ज-कम्मासरीरप्पओगबंधे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) દર્શનની પ્રત્યેનીકતા(વિરોધ)થી, વગેરે જે રીતે જ્ઞાનાવરણીય કર્મના છે કારણ કહ્યા છે, તે જ રીતે દર્શનાવરણીય કર્મના કારણ પણ જાણવા જોઈએ, પરંતુ “જ્ઞાનાવરણીય’ શબ્દના સ્થાને ‘દર્શનાવરણીય’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. યાવત (૬) દર્શન વિસંવાદન યોગથી અર્થાત્ દર્શન સંબંધી વિખવાદ કરવાથી તેમજ દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. |७७ सायावेयणिज्ज-कम्मासरी-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
गोयमा ! पाणाणुकंपयाए, भूयाणुकंपयाए, एवं जहा सत्तमसए छठुद्देसए जाव अपरियावणयाए सायावेयणिज्ज-कम्मासरी-पओगणामाए कम्मस्स उदएणं सायावेयणिज्ज-कम्मासरी-पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણીઓ પર અનુકંપા કરવાથી, (૧) વનસ્પતિ કાયિક જીવો પર અનુકંપા કરવાથી ઇત્યાદિ, જે રીતે સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ. કાવત્ (૧૦) પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને પરિતાપ ઉત્પન્ન નહીં કરવાથી તેમજ શાતા વેદનીય કાર્પણ શરીર નામકર્મના ઉદયથી શાતા વેદનીય કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.
| ૭૮ અસાયવેયન, પુચ્છા ?
गोयमा ! परदुक्खणयाए, परसोयणयाए, जहा सत्तमसए छठुद्देसए जाव परियावणयाए असायावेयणिज्जकम्मा सरीरप्पओगणामाए कम्मस उदएणं असाया- वेयणिज्ज कम्मासरीरपओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અશાતાવેદનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) અન્ય જીવોને દુઃખ દેવાથી, (૨) શોક ઉત્પન્ન કરવાથી ઇત્યાદિ જે રીતે સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ યાવત (૧૨) અન્યને પરિતાપ
Page #315
--------------------------------------------------------------------------
________________
शत-८: 6देश-४
२४७
ઉત્પન્ન કરવાથી તેમજ અશાતાવેદનીય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી અશાતાવેદનીય કાર્પણ શરીર પ્રયોગબંધ થાય છે. ७९ मोहणिज्जकम्मासरीर, पुच्छा ?
गोयमा ! तिव्वकोहयाए, तिव्वमाणयाए, तिव्वमाययाए, तिव्वलोभयाए, तिव्वदंसणमोहणिज्जयाए, तिव्वचरित्तमोहणिज्जयाए मोहणिज्ज-कम्मासरीरपओगणामाए कम्मस्स उदएणं मोहणिज्ज कम्मासरीस्पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મોહનીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
त२- गौतम ! (१) ती ओघ ४२वाथी, (२) तीव्र भान ४२वाथी, (3) तीव्र भाया ४२वाथी, (४) तीव्र सोमवाथी, (५) तीनशन भोडनीयथी, (G) ती यारित्र भोडनीयथी तभ४ भोडनीय કાર્પણ શરીર નામ કર્મના ઉદયથી મોહનીય કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે. |८० रइयाउयकम्मासरीर, पुच्छा ?
गोयमा! महारंभयाए, महापरिग्गहयाए, कुणिमाहारेणं, पंचिंदियवहेणं णेरइयाउय कम्मासरीस्पओगणामाए कम्मस्स उदएणं णेरइयाउय कम्मासरीर-पओगबंधे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક આયુષ્ય કાર્મણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
62- गौतम ! (१) महारथी, (२) महापरिग्रहथी, (3) मांसाहा२ ४२वाथी, (४) પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી તેમજ નરકાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી નરકાયુષ્ય કાર્પણ શરીર પ્રયોગબંધ થાય છે. ८१ तिरिक्खजोणियाउय-कम्मासरीर, पुच्छा ? गोयमा ! माइल्लयाए, णियडिल्लयाए, अलियवयणेणं कूडतुल-कूडमाणेणं तिरिक्खजोणियाउयकम्मा जाव पओगबंधे । भावार्थ:- प्रश्र- भगवन् ! तिर्यय सायुष्य भए। शरी२ प्रयोग ज्या जनाध्यथी थाय छ ? 6त्तर- गौतम ! (१) माया ४२वाथी (२) गूढ माया ४२वाथी (3) असत्य बोलवाथी (४) मोटा તોલા-ખોટા માપ રાખવાથી તેમજ તિર્યંચ આયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી તિર્યંચ આયુષ્ય કામેણ શરીર પ્રયોગ બંધ થાય છે. ८२ मणुस्साउयकम्मासरीर, पुच्छा ?
गोयमा ! पगइभद्दयाए, पगइविणीययाए, साणुक्कोसणयाए, अमच्छरियाए मणुस्साउयकम्मा-सरीर जाव पओगबंधे ।
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યાયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) પ્રકૃતિની ભદ્રતાથી, (૨) પ્રકૃતિની વિનીતતાથી, (૩) દયાળુતાથી, (૪) અમત્સર ભાવથી તેમજ મનુષ્યાયુષ્ય કાર્મણશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી મનુષ્યાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
૨૪૮
८३ देवाउयकम्मासरीर, पुच्छा ?
ગોયમા ! સાસનમેળ, સંગમાસંનમેળ, વાતતો મેળ, अकामणिज्जराए देवाउयकम्मासरीर जाव पओगबंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવ આયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) સરાગ સંયમથી, (૨) સંયમાસંયમ [દેશ વિરતિ]થી, (૩) અજ્ઞાન તપ કરવાથી, (૪) અકામનિર્જરાથી તેમજ દેવાયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી દેવાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८४ सुभणामकम्मासरीर, पुच्छा ?
गोमा ! काउज्याए, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवायणजोगेणं सुभणामकम्मासरीरप्पओग णामाए कम्मस्स उदएणं सुभणाम कम्मासरीर पओगबंधे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શુભનામ કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) કાયાની સરળતાથી, (૨) ભાવની સરળતાથી, (૩) ભાષાની સરળ તાથી અને (૪) અવિસંવાદન યોગથી તેમજ શુભનામ કાર્યણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી શુભનામ કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८५ असुभणामकम्मासरीर, पुच्छा ?
गोयमा ! कायअणुज्जुयाए, भावअणुज्जयाए, भासअणुज्जुयाए, विसंवायणा- जोगेणं असुभणाम-कम्मासरीर-प्पओग-णामाए-कम्मस्स उदएणं असुभणाम कम्मासरीर-पओगबंधे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અશુભ નામ કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કાયાની વક્રતાથી, (૨) ભાવની વક્રતાથી, (૩) ભાષાની વક્રતાથી, (૪) વિસંવાદન યોગથી તેમજ અશુભ નામ કાર્યણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી, અશુભ નામ કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
शत-८ : उद्देश
૨૪૯
८६ उच्चागोयकम्मासरीर, पुच्छा ?
गोयमा ! जाइअमएणं, कुलअमएणं, बलअमएणं, रूवअमएणं, तवअमएणं, सुयअमएणं, लाभअमएणं, इस्सरियअमएणं, उच्चागोयकम्मासरीर- पओगणामाए कम्मस्स उदएणं उच्चागोय-कम्मसरीर-पओगबंधे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઉચ્ચ ગોત્ર કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
उत्तर - हे गौतम ! (१) भति भछ, (२) डुस भछ, (3) जसमह, (४) ३५ म६, (4) तप मह, (5) श्रुत भ६, (७) साल मह जने (८) भैश्वर्यमह, आ आठ मह न श्वाथी तेभ४ उय्य गोत्र अर्भए। શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઉચ્ચગોત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८७ णीयागोयकम्मासरीर, पुच्छा ?
गोयमा ! जाइमएणं, कुलमएणं, बलमएणं जाव इस्सरियमएणं, णीयागोयकम्मासरीर-प्पओग णामाए कम्मस्स उदएणं णीयागोय-कम्मासरीरप्पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નીચગોત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
उत्तर- हे गौतम ! (१) भतिभह, (२) सभछ, (3) जसमह यावत् (८) जैश्वर्यम६ पर्यंतना આઠ મદ કરવાથી તેમજ નીચ ગોત્ર કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી નીચ ગોત્ર કાર્મણ શરીર પ્રયોગબંધ થાય છે.
८८ अंतराइयकम्मासरीर, पुच्छा ?
गोयमा ! दाणंतराएणं, लाभंतराएणं, भोगंतराएणं, उवभोगंतराएणं वीरियंतराएणं अंतराइयकम्मा- सरीर-प्पओगणामाए कम्मस्स उदएणं अंतराइय-कम्मा-सरीर- प्पओगबंधे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અંતરાય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! દાનાન્તરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય તેમજ અંતરાય કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાય-કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८९ णाणावरणिज्ज-कम्मा-सरीर-प्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा ! देसबंधे, णो सव्वबंधे एवं जाव अंतराइयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધનો દેશબંધ છે કે સર્વબંધ ?
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ! તેનો દેશબંધ થાય છે. સર્વ બંધ થતો નથી, આ રીતે અંતરાય કાર્પણ શરીર પ્રયોગ બંધ સુધી જાણવું જોઈએ કે તેનો દેશ બંધ થાય, સર્વ બંધ થતો નથી. |९० णाणावरणिज्ज-कम्मासरीरप्पओगबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- अणाईए अपज्जवसिए एवं जहा तेयगस्स संचिट्ठणा तहेव, एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધ કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર– હે ગૌતમ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધના બે પ્રકાર છે. યથા– (૧) અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. જે રીતે તૈજસ શરીરની સ્થિતિકાલ કહ્યો, તે રીતે અહીં પણ કહેવું જોઈએ, અંતરાય કર્મના સ્થિતિકાલ સુધી કહેવું જોઈએ. |९१ णाणावरणिज्जकम्मासरीरप्पओग बंधतरं णं भंते ! कालओ केवच्चिर होइ?
गोयमा ! अणाईयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । एवं जहा तेयगसरीरस्स अंतरं तहेव । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કાર્પણ શરીર પ્રયોગ બંધ અનાદિ અનંત હોવાથી તેનું અંતર હોતું નથી. આ રીતે જેમ તૈજસ શરીર પ્રયોગ બંધના અંતરના વિષયમાં કહ્યું, તેમ અહીં પણ સમજવું જોઈએ યાવત્ અંતરાય કાર્મણ શરીર પ્રયોગ બંધના અંતર સુધી જાણવું જોઈએ. ९२ एएसिणं भंते ! जीवाणं णाणवरणिज्जस्स कम्मस्स देसबंधगाणं, अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! अप्पाबहुगं जहा तेयगस्स । एवं आउयवज्जं जाव अंतराइयस्स। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે તૈજસ શરીરનું અલ્પબદુત્વ કહ્યું, તે રીતે આયુષ્ય કર્મ સિવાય અંતરાય કર્મ સુધી કહેવું જોઈએ. |९३ आउयस्स पुच्छा ? गोयमा ! सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स देसबंधगा, अबंधगा संखेज्जगुणा ।
Page #319
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
| ૨૫૧ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આયુષ્ય કર્મના દેશબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મના દેશબંધક જીવ સર્વથી થોડા છે, તેનાથી અબંધક જીવ સંખ્યાત ગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કાર્મણ શરીર પ્રયોગબંધનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, સ્થિતિકાલ, અંતર અને અલ્પ- બહુત્વનું નિરૂપણ કર્યું છે. કાર્પણ શરીર પ્રયોગ બંધ ભેદ-પ્રભેદ :- આઠ પ્રકારના કર્મોના પિંડને કાર્પણ શરીર કહે છે. તેના નિમિત્તથી થતા બંધને કાર્મણ શરીરપ્રયોગ બંધ કહે છે. તેના જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર છે. આઠ કર્મબંધના કારણો -
(૧) જ્ઞાનાવરણીયકર્મ બંધના કારણો– જ્ઞાનાવરણીય કર્મબંધ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો તે ત્રણેના નિમિત્તે થાય છે. જિન પ્રરૂપિત આગમજ્ઞાન, શ્રુતજ્ઞાન અથવા અતીન્દ્રિય અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાનના વિષયમાં શંકા કરવી, તેનો વિરોધ કરવો વગેરે. તે જ્ઞાનના ધારક જ્ઞાની પુરુષ પ્રતિ શ્રદ્ધા, બહુમાન કે આદર ભાવ ન રાખવો. જ્ઞાન પ્રાપ્તિના સાધનોનું યથાયોગ્ય સન્માન ન કરવું. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રતિ વિરુદ્ધ આચરણ કરવું, તેનો અપલાપ કરવો, જ્ઞાન પ્રાપ્તિમાં અંતરાય કરવી વગેરે સૂત્રોક્ત છ કારણોથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. (૨) દર્શનાવરણીયકર્મ બંધના કારણો– (૧) દર્શન પ્રત્યેનીકતા- ચક્ષુદર્શન આદિ ચાર દર્શન કે દર્શનના ધારક વ્યક્તિ પ્રતિ વિરુદ્ધ આચરણ કરવું. (૨) દર્શન અપલાપ- દર્શન અને દર્શનના ધારક વ્યક્તિના ઉપકારને ભૂલીને તેનો અપલાપ કરવો. (૩) દર્શન અંતરાય- દર્શનના ધારક વ્યક્તિને કોઈ પણ પ્રકારે દર્શન પ્રાપ્તિમાં અંતરાય કરવી. (૪) દર્શન પ્રષ- દર્શન, દર્શનના ધારક વ્યક્તિ કે દર્શન પ્રાપ્તિના સાધનો પર દ્વેષ રાખવો. (૫) દર્શન અશાતના- દર્શન, દર્શનના ધારક વ્યક્તિને કોઈપણ પ્રકારે અશાતના કરવી. (૬) દર્શન વિસંવાદન યોગ- દર્શનના ધારક વ્યક્તિ સાથે ખોટા ઝગડા કે વિખવાદ કરવા. આ જ કારણે દર્શનાવરણીય કર્મબંધ થાય છે. (૩) વેદનીયકર્મ બંધના કારણો– વેદનીય કર્મના બે ભેદ છે– શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મબંધના ૧૦ કારણો છે. યથા– (૧) પ્રાણી પર અનુકંપા કરવાથી (૨) ભૂતો પર અનુકંપા કરવાથી (૩) જીવો પર અનુકંપા કરવાથી (૪) સન્દ પર અનુકંપા કરવાથી. (૫) સવે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને દુઃખ ન દેવાથી (૬) જીવોને શોક ઉત્પન્ન ન કરવાથી (૭) ચિંતા, આંસુ, વિષાદ અથવા ખેદ ઉત્પન્ન ન કરવાથી (૮) વિલાપ અને રૂદન કરાવીને આંસુ ન પડાવવાથી (૯) મારપીટ ન કરવાથી (૧૦) પરિતાપ ન આપવાથી. સંક્ષેપમાં અન્ય જીવોને શાતા પમાડવાથી શાતા વેદનીયકર્મ બંધાય છે.
અશાતા વેદનીય કર્મબંધના ૧૨ કારણો છે. યથા– (૧) અન્ય જીવોને દુઃખ દેવાથી (૨) અન્યને
Page #320
--------------------------------------------------------------------------
________________
[ ર૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
શોક ઉત્પન્ન કરાવવાથી, (૩) અન્યને વિષાદ અથવા વિલાપ કરાવવાથી (૪) અન્યને આંસુ પડાવવાથી (૫) અન્યને પીટવાથી (૬) અન્યને પરિતાપ પહોંચાડવાથી (૭) અનેક પ્રાણીઓને દુઃખ પહોંચાડવાથી (૮) અનેક જીવોને શોક ઉત્પન્ન કરવાથી (૯) અનેક જીવોને વિષાદ અથવા વિલાપ કરાવવાથી (૧૦) અનેક જીવોને આંસુ પડાવવાથી (૧૧) અનેક જીવોને પીટવાથી (૧૨) અનેક જીવોને પરિતાપ પહોંચાડવાથી. સંક્ષેપમાં એક કે અનેક જીવોને અશાતા પમાડવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. (૪) મોહનીયકર્મ બંધના કારણો– (૧) તીવ્ર ક્રોધ (૨) તીવ્ર અભિમાન (૩) તીવ્ર માયા (૪) તીવ્ર લોભ (૫) તીવ્ર દર્શન મોહનીય(અત્યંત અશ્રદ્ધાનો ભાવ) (૬) તીવ્ર ચારિત્રમોહનીય(ચારિત્ર પ્રત્યેની અરુચિ અથવા દુરાચરણનું સેવન).
સૂત્રકારે તિબ્બોહાણ... આદિ છએ બોલમાં તીવ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ તીવ્ર ક્રોધાદિ કરવાથી દીર્ઘ સ્થિતિનું મોહનીયકર્મ બંધાય તે જ રીતે મંદ ક્રોધાદિ કરવાથી પણ અલ્પ સ્થિતિનું મોહનીય કર્મ બંધાય છે. રાગ-દ્વેષ, વેર, ઝેર આદિ મોહરૂપ ભાવોથી મોહનીય કર્મ બંધાય છે. (૫) આયુષ્યકર્મ બંધના કારણો– આયુષ્ય કર્મના ચાર પ્રકાર છે અને પ્રત્યેક આયુષ્ય બંધના ચાર-ચાર કારણ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સંક્ષેપમાં અનંત જીવોની હિંસા થાય તેવા આરંભ સમારંભ અને આસક્તિ ભાવથી નરકાયુષ્યનો બંધ થાય છે. માયા કપટ અને અસત્યાચરણથી તિર્યંચાયુષ્યનો બંધ થાય છે. અનુકંપા ભાવ અને સરળ વ્યવહારથી મનુષ્યાયુનો બંધ થાય છે. શ્રાવક કે સાધુ વ્રતના પાલનથી અથવા તપારાધનાથી દેવાયુનો બંધ થાય છે. (૬) નામકર્મ બંધના કારણો– નામકર્મના બે પ્રકાર છે. શુભનામ અને અશુભનામ. તે બંને પ્રકારના નામકર્મ બંધના ચાર-ચાર કારણો છે. યથા- મન, વચન કાયાની સરળતાથી અને ઝગડા કે વિખવાદ ન કરવાથી શુભ નામ અને મન, વચન, કાયાની વક્રતા અને ઝગડા કે વિખવાદ કરવાથી અશુભનામ કર્મનો બંધ થાય છે. (૭) ગોત્રકર્મ બંધના કારણો– ગોત્રકર્મના બે પ્રકાર છે. ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર. તે બંને પ્રકારના ગોત્રકર્મના આઠ-આઠ કારણો છે, તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્યની પ્રાપ્તિનું અભિમાન કરવાથી નીચ ગોત્ર અને તે આઠ બોલનું અભિમાન ન કરવાથી ઊંચ ગોત્ર કર્મનો બંધ થાય છે. (૮) અંતરાયકર્મ બંધના કારણો– અંતરાય કર્મબંધના પાંચ કારણ છે. યથા- દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીર્ય શક્તિના પરાક્રમમાં અંતરાય પાડવાથી તે તે પ્રકારનું અંતરાય કર્મ બંધાય છે. કાર્પણ શરીર પ્રયોગબંધનો દેશબંધ:- તેજસ શરીર પ્રયોગબંધની જેમ કાર્પણ શરીર પ્રયોગબંધમાં પણ દેશબંધ જ થાય છે કારણ કે પ્રત્યેક જીવ સાથે તેનો અનાદિકાલીન સંબંધ છે. જીવ જ્યારે તે સંબંધથી મુક્ત થાય ત્યારે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. સર્વથા અબંધ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જીવને કર્મબંધ થતો નથી. તેથી કાર્પણ શરીર પ્રયોગબંધમાં સર્વબંધ થતો નથી. તેના આઠ પ્રકાર પણ કામણ શરીર પ્રયોગબંધમાંજ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી પ્રત્યેક કર્મોમાં પણ કાર્પણની સમાન સર્વ બંધ થતો નથી, દેશબંધ જ થાય છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
_.
| ૨૫૩ |
દેશબંધની સ્થિતિ :- તેજસ શરીર પ્રયોગબંધની જેમ તેના પણ બે ભેદ છે. (૧) અનાદિ-અપર્યવસિતઅભવી જીવોની અપેક્ષાએ કર્મબંધ અનાદિ અનંત છે. (૨) અનાદિ-સપર્યવસિત-ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અલ્પબદુત્વઃ- આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મબંધક જીવોનું અલ્પબદુત્વ, તૈજસ શરીર પ્રયોગ બંધક જીવોની સમાન છે. સર્વથી થોડા કાર્મણ શરીર પ્રયોગ બંધકના અબંધક જીવો છે. તેનાથી દેશબંધક અનંતગુણા છે. આયુષ્યકર્મનું અલ્પબદુત્વઃ- આયુષ્યકર્મના દેશબંધક સર્વથી થોડા છે અને તેનાથી અબંધક સંખ્યાતગુણા છે. કારણ કે આયુષ્યબંધનો સમય અત્યંત અલ્પ છે અને અબંધનો સમય તેથી અધિક છે. આ સૂત્ર અનંતકાયિક જીવોની અપેક્ષાએ છે. તેમાં આયુષ્યના અબંધક, દેશબંધકોથી સંખ્યાતગુણા જ હોય છે. જો કે સિદ્ધજીવ, આયુષ્યના અબંધક છે. તેને પણ તેમાં સમ્મિલિત કરીએ તો પણ દેશબંધકથી સંખ્યાતગુણા જ થાય છે, કારણ કે સિદ્ધ આદિ અબંધક જીવ પણ અનંતકાયિક આયુષ્યબંધક જીવોના અનંતમા ભાગે જ હોય છે. કામણ શરીર પ્રયોગ બંધ :
પ્રકાર | બંધ ભેદ
સ્થિતિ
(૧)
જ્ઞાનાવરણીય, દેશબંધ
આદિ
અનાદિ અપર્યવસિત | (અભવી જીવોની અપેક્ષાએ)
અંતર
અલ્પબદ્ભુત્વ નથી | આયુ.ને છોડીને શેષ સાત કમમાં
(૧) સર્વથી થોડા અબંધક (૨) તેનાથી દેશબંધક અનંતગુણા
આયુષ્યકર્મમાં (૧) સર્વથી થોડા દેશબંધક (૨) તેનાથી અબંધક સંખ્યાતગુણા
આઠ
) અનાદિ સપર્યવસિત
(ભવી જીવોની અપેક્ષાએ)
કર્મ
આઠ કર્મબંધના કારણો :ક્રમાંક| કર્મ
કર્મબંધના કારણો જ્ઞાનાવરણીય | ૬ (૧) જ્ઞાન પ્રત્યેનીકતા, (૨) જ્ઞાન અપલાપ, (૩) જ્ઞાન દ્વેષ, (૪) જ્ઞાન
અંતરાય, (૫) જ્ઞાન અશાતના, (૧) જ્ઞાન વિસંવાદન યોગ. દર્શનાવરણીય | ૬ દર્શન પ્રત્યેનીકતા આદિ પૂર્વવત્ છ શાતાવેદનીય ૧૦ (૧) પ્રાણ, (૨) ભૂત, (૩) જીવ, (૪) સત્વ પર અનુકંપા, (૫) સર્વ
જીવો પર અનુકંપા, અન્ય જીવોને (૬) શોક, (૭) ચિંતા (૮) વિલાપ, (૯)
મારપીટ કે (૧૦) પરિતાપ ન કરવાથી. અશાતાવેદનીય | ૧૨ એક જીવને (૧) દુઃખ આપવાથી (૨) શોક ઉત્પન્ન કરાવવાથી (૩)
વિષાદ કરવાથી (૪) આંસુ પડાવવાથી (૫) પીટવાથી (૬) પરિતાપ કરવાથી (૭ થી ૧૨) અનેક જીવોને દુઃખી આદિ કરવાથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
મોહનીય | ૬ તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. નરકાયું ૧૬ (૪) મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, મધમાંસ સેવન. તિર્યંચાયુ (૪) માયા, ગૂઢમાયા, અસત્ય ભાષણ, ખોટા તોલ-માપ રાખવા. મનુષ્યાય
(૪) પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, દયાળુતા, નમ્રભાવ. દેવાયુ
(૪) સરાગ સંયમ, સંયમસંયમ, બાલતપ, અકામ નિર્જરા. નામ-શુભનામ ૮ (૪) કાયાની, ભાષાની, ભાવની સરળતા, અવિસંવાદ યોગ.
અશુભનામ (૪) કાયાની, ભાષાની, ભાવની વક્રતા, વિસંવાદ યોગ. ગોત્ર-ઊંચ ગોત્ર | ૧૬ (૮) જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય પ્રાપ્તિનો મદ ન કરવો. નીચ ગોત્ર
(૮) પૂર્વોક્ત આઠ બોલનો મદ કરવો. અંતરાય ૫ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય.
પાંચે શરીર પ્રયોગબંધની સ્થિતિ અને સ્વકાય અંતર -સિમુચ્ચય જીવમાં સ્વકામનો બોલ થતો નથી]
જીવ | દેશ બંધની સ્થિતિ | સર્વબંધનું અંતર | દેશબંધનું અંતર દા.શરીર| જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ એકે. વાયુ | એક સમય એક સમય ત્રણ સમય
| એક સમય | અંતર્મુહૂર્ત ન્યૂન આયુ.
સમયાધિક પ્રમાણ ક્ષુલ્લક ભવ | આયુ. પ્રમાણ ચાર ત્રણ સમય | એક સમય
ત્રણ સમય
એક સમય | ત્રણ સમય સ્થાવર ન્યૂન ક્ષુલ્લક ન્યૂન આયુ. ન્યૂન સમયાધિક ત્રણ વિક.
ભવ
પ્રમાણ ક્ષુલ્લક ભવ. આયુ. પ્રમાણ ૩| મનુષ્ય પંચે. | એક સમય
ત્રણ સમય | સમયાધિક | એક સમય | અંતર્મુહૂર્ત
તિર્યંચ પંચે.
ન્યૂન ત્રણ | ન્યૂન ક્ષુલ્લક | પૂર્વક્રોડ વર્ષ પલ્યો. ભવ
વૈદિયશરીરઃ
એક સમય
સમુચ્ચય
જીવ
એક સમય | એક સમય | અનંતકાલ | એક સમય | અનંતકાલ ન્યૂન ૩૩ સાગરો.
Page #323
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક–૯
૨
૪
જીવ
૩ | તિર્યંચ પંચે.
મનુષ્ય
નારી,
દેવ
વાયુ
૧ મનુષ્ય
આહા૨ક શરીર:
૧
તૈજસ શરીર ઃ
૧ અભવી
૨
ભવી
કાર્યણ શરીર :
૧ અભવી
૨ ભવી
દેશ બંધની સ્થિતિ
જઘન્ય
એક સમય
એક સમય
ત્રણ સમય
ન્યૂન દશ
હજાર વર્ષ
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત
અંતઃમુહૂર્ત અંતર્મુહૂર્ત
એક સમય
ન્યૂન ૩૩
સાગરો.
જીવ
ઔદારિક શરીર
એકેન્દ્રિય શરીર
અંતર્મુહૂર્ત
અનાદિ અપર્યવસિત અનાદિ પર્વસિન
અનાદિ અપર્યવસિત અનાદિ પર્વતિ
સર્વબંધનું અંતર
જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
જધન્ય
બે ક્ષુલ્લક
ભવમાં ત્રણ સમય ન્યૂન
અંતર્મુહૂર્ત
X
X
પડ્યો.નો
અસંખ્યા.મો
ભાગ
X
X
અનેક કોડ
પૂર્વ
સ્વકાય અંતર સ્વકાય અંતર સ્વકાય અંતર
નથી
નથી
નથી
અનંતકાલ અર્ધ પુદ્ગલ ધરાવતન
X
ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર
સાગરોપમ
X
*
અંતર્મુહૂર્ત
દેશબંધનું અંતર
Org
અંતર્મુહૂર્ત
X
X
X
X
૫૫
જઘન્ય
એક સમયાધિક
ક્ષુલ્લક ભવ
પલ્યો.નો
અસં.મો ભાગ
અનેક ક્રોડ
પૂર્વ
સર્વબંધની સ્થિતિ :- ઔદારિક અને આહારક શરીરમાં એક સમયની અને વૈક્રિય શરીર પ્રયોગ બંધમાં બે સમયની સ્થિતિ (સમુચ્ચય જીવ આશ્રી) છે. તૈજસ અને કાર્યણ શરીરમાં સર્વબંધ નથી. સ્વકાય અંતર ઃ– નારકી દેવોને સ્વકાય અંતર નથી. તૈજસ-કાર્યણ શરીરનું પણ અંતર નથી. ઔદારિક અને વૈક્રિય શરીર પ્રયોગબંધનું પરકાય અંતર –
સર્વબંધનું અંતર
સ્વકાય અંતર નથી
અનંતકાલ અર્થ પુશ્કળ પરાવર્તન
દેશબંધનું અંતર
X
X
X
X
ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર
સાગરો.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉપર
ઉપર
ચાર સ્થાવર, ત્રણ વિક. મનુષ્ય, તિર્યંચ પંચે.
અનંતકાલ વનસ્પતિકાલ
અનંતકાલ વનસ્પતિકાલ
પ્રમાણે
પ્રમાણે
વનસ્પતિકાય
ઉપર પ્રમાણે
અસંખ્યાતકાલ પૃથ્વીકાલ
ઉપર પ્રમાણે
અસંખ્યાતકાલ પૃથ્વીકાલ
વૈક્રિય શરીર :
દેશબંધ જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત વનસ્પતિકાલ
સર્વ બંધ જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત
વનસ્પતિકાલ અંતમુહૂર્ત વનસ્પતિકાલ અંતમુહૂર્ત વનસ્પતિકાલ અધિક આયુષ્ય પ્રમાણ
વનસ્પતિકાલ
અંતમુહૂર્ત અંતમુહૂર્ત
વનસ્પતિકાલ
| (૧) વાયુકાય (૨) તિર્યંચ પંચે. મનુષ્ય (૩) એકથી સાત નરક,
ભવનપતિ, વ્યંતર, |
જ્યોતિષી, એકથી આઠ
દેવલોકના દેવો. (૪) નવમા દેવ.થી
|
વનસ્પતિકાલ | અનેક વર્ષ |
વનસ્પતિકાલ
અનેક વર્ષ અધિક આયુષ્ય
નવરૈવેયક
|
સંખ્યાત સાગરો.
પ્રમાણ | (૫) ચાર અનુત્તર વિમાન | ” | સંખ્યાત સાગરો. | ” (૬) સવાર્થસિદ્ધ વિમાન અંતર નથી અંતર નથી અંતર નથી પાંચે ય શરીર પ્રયોગ બંધના સર્વબંધ-દેશબંધનું અલ્પબદુત્વઃ
અંતર નથી
|
|
|
|
સર્વબંધ ૧ સર્વથી થોડા
દેશબંધ ૩ અસંખ્યા.ગુણા
અબંધક ૨ વિશેષાધિક
ઔદારિક
વૈક્રિય
૧ સર્વથી થોડા
૨ અસંખ્યાં. ગુણા
આહારક
૧ સર્વથી થોડા
૨ સંખ્યાતાગુણા
૩ અનંતગુણા ૩ અનંતગુણા ૧સર્વથી થોડા
તૈજસ
૨ અનંતગુણા
કાર્પણ
૨ અનંતગુણા
૧ સર્વથી થોડા
નોંધ : ઔદારિકાદિ પ્રત્યેક શરીરના અલ્પબદુત્વમાં ૧, ૨, ૩ આદિ ક્રમ પ્રમાણે અલ્પબહત્વ સમજવું.
Page #325
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૫૭
ઉદય.
પાંચ શરીર બંધ સંબંધી વિવરણ(સાત દ્વાર):| | તાર | ઔદારિક | વૈકિય | આહારક | તૈજસ-કાર્પણ | ૧ બાંધનાર મનુષ્ય અને તિર્યંચ ચારે ગતિના જીવો. | અપ્રમત્ત સંયત | સર્વ સંસારી જીવો
ભવપ્રત્યય-નારક, દેવ લબ્ધિ પ્રત્યય
મનુષ્ય તિર્યચ. જાતિના એકેન્દ્રિય થી પંચેન્દ્રિય એકેન્દ્રિય અને " પંચેન્દ્રિય ઋદ્ધિ સર્વ જીવના ભેદપ્રકાર
પંચેન્દ્રિય
પ્રાપ્ત પ્રમત્ત સંયત |પ્રભેદ કારણ (૮) સવીર્યતા, સદ્રવ્યતા, ભવપ્રત્યય-૮ કારણ
૮+૧ લબ્ધિ = ૮ કારણ તેમાં પ્રમાદ, શુભાશુભ કર્મ, લબ્ધિ પ્રત્યય-૮+૧ ૯ કારણ તૈજસ-કાર્પણ યોગ, ભવ, આયુ. લબ્ધિ = ૯કારણ
તેમાં આહારક શરીર નામ કર્મનો ઔદારિક શરીર નામ વૈક્રિય શરીર નામ | શરીર નામ કર્મનો ઉદય
કર્મનો ઉદય. કર્મનો ઉદય ૪| પ્રકાર | સર્વબંધ-દેશબંધ
સર્વબંધ-દેશબંધ | | સર્વબંધ-દેશબંધ દિશબંધ | સ્થિતિ | સર્વબંધ- એક સમય સર્વબંધ- જઘન્ય એક | સર્વબંધ- અનાદિ અનંત
દેશબંધ- જઘન્ય એક સમય, ઉ, બે સમય. | એક સમય (અભવીની અપેક્ષા) સમય, ઉ, એક સમય દેશબંધ- જઘન્ય એક દેશબંધન્યૂન ત્રણ પલ્ય.
સમય, ઉ, એક સમય | જઘન્ય ઉ0 અનાદિ સાંત (ભવી ન્યૂન ૩૩ સાગરો. | | અંતર્મુહૂર્ત જીવોની અપેક્ષા) લબ્ધિ -જઘ, એક
સમય ઉ. અંતર્મુહૂર્ત. દ1 અંતર 'સ્વિકાયની અપેક્ષાએ * * '| ભવ પ્રત્યય વે. શરીરમાં જઘ. અંતર્મુહૂર્ત '[અંતર નથી. ''
સર્વબંધનું જઘ, ત્રણ સ્વકાય અંતર નથી. | ઉ0 દેશોન અર્ધ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, પરકાયની અપેક્ષાએ | પુલ પરાવર્તન ઉ4 એક સમયાધિક સર્વબંધ-જઘ, એક | (અનંતકાળ) પૂર્વકોટિ અને ૩૩ સાગરો. | સમય ઉ, અનંતકાળ દેશબંધનું જઘ– એક સમય દેશબંધ-સર્વબંધ પ્રમાણે ઉ, ત્રણ સમયાધિક ૩૩ | લબ્ધિ પ્રત્યય સ્વકાય સાગરો.
અંતર-વાયુકાય- જેઘ, પરકાયની અપેક્ષાએ અંતઃ, ઉં, પલ્યનો સર્વબંધનું-ત્રણ સમય | અસં.મો ભાગ ન્યૂન બે ક્ષુલ્લક ભવ, ઉ) | મનુષ્ય- જઘ.. અનંતકાલ.
| અંત, ઉ. અનેક પૂર્વકોટિ દેશબંધનું જઘન્ય | પરકાય અંતર જઘ, એક સમયાધિક એક | અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ, ઉ, અનંતકાળ |ઉ, અનંતકાલ.
૧
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૫૮
૭ અલ્પબહુત્વ
શ્રી ભગવતી સૂત્ર–૩
સર્વબંધક (૧) સર્વથી થોડા
દેશબંધક (૨) અનંતગુણા
અબંધક (૩) વિશેષાધિક
શરીર બંધનો પારસ્પરિક સંબંધ :
९४
| जस्स णं भंते! ओरालियसरीरस्स सव्वबंधे से णं भंते ! वेडव्विय सरीरस्स किं વધ, અવધમ્ ?
(૧) સર્વથી થોડા
(૨) અસંખ્યગુણા (૩) અનંતગુણા
(૧) સર્વથી થોડા
|નથી
(૨) સંખ્યાતગુણા (૨) અનંત ગુણા
(૩) અનંતગુણા
(૧) સર્વથી થોડા
ગોયમા ! ખો બંધ, અવધમ્ । આહાર નકરીરહ્મ વિ બંધક્ અવધમ્ ? નોયમા ! નો વષર્, અવધપ્ । તેયાક્ષરીરક્ષ વિષર્, અવધપ્ ? નોયના ! બંધ, નો અવષર્ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ ઔદારિક શરીરનો સર્વબંધ કરે છે, તે જીવ શું વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે.
પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક શરીરનો સર્વબંધક જીવ, આહારક શરીરનો બંધક છે કે અબંધક ? ઉત્તર– હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે.
પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક શરીરનો સર્વબંધક જીવ, તૈજસ શરીરનો બંધક છે કે અબંધક ? ઉત્તર– હે ગૌતમ ! તે બંધક છે, અબંધક નથી.
९५ जइ बंधए किं देसबंधए सव्वबंधए ? गोयमा ! देसबंधए, जो सव्वबंधए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે તૈજસ શરીરનો બંધક છે, તો શું દેશબંધક છે કે સર્વબંધક છે ? ઉત્તર– હે ગૌતમ ! દેશબંધક છે, સર્વબંધક નથી.
| ९६ कम्मासरीरस्स किं बंधए, अबंधए ? गोयमा ! जहेव तेयगस्स जाव देसबंधए णो सव्वबंधए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક શરીરનો સર્વબંધક જીવ, કાર્પણ શરીરનો બંધક છે કે અબંધક ? ઉત્તર– હે ગૌતમ ! તૈજસ શરીરની સમાન સર્વ કથન કરવું યાવત્ તે કાર્મણ શરીરનો દેશબંધક છે, સર્વબંધક નથી.
९७ जस्स णं भंते ! ओरालियसरीरस्स देसबंधे, से णं भंते ! वेडव्विय सरीरस्स किं
Page #327
--------------------------------------------------------------------------
________________
शत-८:6देश-८
| २५८
बंधए, अबंधए ? ___गोयमा ! णो बंधए, अबंधए । एवं जहेव सव्वबंधेणं भणियंतहेव देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! દારિક શરીરનો દેશબંધક જીવ, વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક છે?
ઉત્તર- હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે જેમ સર્વબંધકનું કથન કર્યું, તેમજ દેશબંધકના વિષયમાં પણ કાર્મણ શરીર પર્વત કથન કરવું જોઈએ. ९८ जस्स णं भंते ! वेउव्वियसरीरस्स सव्वबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए?
गोयमा ! णो बंधए, अबंधए । आहारगसरीरस्स एवं चेव, तेयगस्स कम्मगस्स य जहेव ओरालिएणं समं भणियं तहेव भाणियव्वं जावदेसबंधए, णो सव्वबंधए । भावार्थ:- - भगवन! वैठिय शरीरनो सर्वधर, मौहार शरीरनोधम ?
ઉત્તર– હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું. તૈજસ અને કાર્મણ શરીરના વિષયમાં જે રીતે ઔદારિક શરીરની સાથે કથન કર્યું છે, તે રીતે વૈક્રિય શરીરની સાથે પણ કથન કરવું જોઈએ યાવત્ તે દેશબંધક છે, સર્વબંધક નથી.
९९ जस्स णं भंते ! वेउव्वियसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं जहेव सव्वबंधेणं भणियं तहेव देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । भावार्थ :- प्रश्र- भगवन् ! वैठिय शरी२ना देश 294, सौहार शरीरन॥ छ । २०५४ ?
ઉત્તર-હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે. આ રીતે જેમ વૈક્રિય શરીરના સર્વબંધના વિષયમાં કહ્યું, તેમજ દેશબંધના વિષયમાં કાણ શરીર સુધી કથન કરવું જોઈએ. १०० जस्स णं भंते ! आहारगसरीरस्स सव्वबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं वेउव्वियस्स वि, तेयाकम्माणं
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
जहेव ओरालिएणं समं भणियं तहेव भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! આહારક શરીરના સર્વબંધક જીવ, દારિક શરીરના બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! તે બંધક નથી, અબંધક છે, આ રીતે વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. તેજસ અને કાર્મણ શરીરના વિષયમાં, જેમ દારિક શરીરના વિષયમાં કહ્યું તેમ જાણવું. १०१ जस्स णं भंते ! आहारगसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! णो बंधए, अबंधए । एवं जहा आहारगस्स सव्वबंधेणं भणियं तहा देसबंधेण वि भाणियव्वं जाव कम्मगस्स । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આહારક શરીરના દેશબંધક જીવ, શું ઔદારિક શરીરના બંધક છે કે અબંધક ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંધક નથી, અબંધક છે. આ રીતે જેમ આહારક શરીરના સર્વબંધના વિષયમાં કહ્યું, તેમજ દેશબંધના વિષયમાં પણ કાર્પણ શરીર સુધી કથન કરવું જોઈએ. १०२ जस्स णं भंते ! तेयासरीरस्स देसबंधे से णं भंते ! ओरालियसरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! बंधए वा, अबंधए वा । जइ बंधए किं देसबंधए, सव्वबंधए ? गोयमा ! देसबंधए वा, सव्वबंधए वा । वेउव्वियसरीरस्स किं बंधए, अबंधए ? गोयमा ! एवं चेव । एवं आहारगसरीरस्स वि । कम्मगसरीरस्स किं बंधए, अबंधए ? गोयमा ! बंधए, णो अबंधए । जइ बंधए किं देसबंधए, सव्वबंधए ? गोयमा ! देसबंधए, णो सव्वबंधए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરના દેશબંધક જીવ, દારિક શરીરના બંધક છે કે અબંધક? ઉત્તર- હે ગૌતમ ! તે બંધક પણ છે અને અબંધક પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! જો તે ઔદારિક શરીરનો બંધક છે, તો દેશબંધક છે કે સર્વબંધક? ઉત્તર- હે ગૌતમ! તે દેશબંધક પણ છે અને સર્વબંધક પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તૈજસ શરીરનો બંધક જીવ, વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક? ઉત્તરહે ગૌતમ ! ઔદારિક શરીરના કથન અનુસાર વૈક્રિય શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ. તે જ રીતે આહારક શરીરના વિષયમાં પણ જાણવું જોઈએ.
Page #329
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧]
પ્રશ્ન- હે ભગવન્!તૈજસ શરીરનો બંધક જીવ, કાશ્મણ શરીરનો બંધક છે કે અબંધક? ઉત્તર-હે ગૌતમ! તે બંધક છે, અબંધક નથી.
પ્રશ્ન- હે ભગવન! કાશ્મણ શરીરનો બંધક છે, તો દેશબંધક છે કે સર્વબંધક? ઉત્તર- હે ગૌતમ ! તે દેશબંધક છે, સર્વબંધક નથી. १०३ जस्स णं भंते ! कम्मगसरीरस्स देसबंधे से णं भंते ! ओरालिय सरीरस्स किं बंधए, अबंधए ?
गोयमा ! बंधए वा अबंधए वा । एवं जहा तेयगस्स वत्तव्वया भणिया तहा कम्मगस्स वि भाणियव्वा जावतेयासरीरस्स देसबंधए, णो सव्वबंधए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીરનો દેશબંધક જીવ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! બંધક પણ છે અને અબંધક પણ છે. આ રીતે જેમ તૈજસ શરીરનું કથન કર્યું છે, તે રીતે કાર્મણ શરીરનું પણ કથન કરવું જોઈએ. યાવતું તે તૈજસ શરીરનો દેશબંધક છે, સર્વબંધક
નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ શરીર બંધનો પરસ્પર સંબંધ પ્રરૂપિત કર્યો છે. પાંચ શરીરના બંધક અબંધક - ઔદારિક અને વૈક્રિય કે ઔદારિક અને આહારક શરીરનો એક સાથે બંધ થતો નથી અર્થાતુ ત્રણે સ્કૂલ શરીરમાંથી કોઈ પણ બે શરીરનો બંધ એક સાથે થતો નથી. તેથી ઔદારિક શરીરના બંધક જીવ વૈક્રિય અને આહારક શરીરના અબંધક હોય છે, પરંતુ ઔદારિક શરીરની સાથે તૈજસ અને કાર્પણ શરીરનો સદૈવ સંબંધ હોય છે. તે બંને શરીર અનાદિકાલીન છે. તેથી તેનો સર્વબંધ નથી. પરંતુ દેશબંધ થાય છે.
તે રીતે વૈક્રિય શરીરના બંધક જીવ પણ દારિક અને આહારક શરીરના બંધક નથી, પરંતુ તૈજસ અને કાર્પણ શરીરના દેશબંધક હોય છે.
આહારક શરીરના બંધક જીવ પણ ઔદારિક અને વૈક્રિય શરીરના બંધક નથી, પરંતુ તૈજસ અને કાર્પણ શરીરના દેશબંધક હોય છે.
તેજસ અને કાર્મણ શરીરના દેશબંધક ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરના બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. તેનું કારણ એ છે કે વિગ્રહગતિમાં તે અબંધક હોય છે, શેષ સમયમાં ત્રણે સ્કૂલ શરીરમાંથી કોઈપણ એક શરીરના બંધક હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક અને દ્વિતીયાદિ સમયોમાં તે દેશબંધક હોય છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૨
પાંચ શરીર બંધનો પરસ્પર સબંધ :
ઔદારિક
શરીર બંધ
શરીર બંધક
ઔદારિક શરીરના બંધકને
વૈક્રિય શરીરના બંધકને
આહારક શરીરના બંધકને
તૈજસ કાર્મણ શરીરના
બંધકને
ના
ના
ભજના
વૈક્રિય
શરીર બંધ
ના
ના
ભજના
આહારક
શરીર બંધ
ના
ના
ભજના
શ્રી ભગવતી સૂત્ર–૩
તૈજસ-કાર્મણ
શરીર બંધ
દેશબંધક
દેશબંધક
દેશબંધક
પાંચ શરીર-બંધકોનું અલ્પબહુત્વ ઃ
१०४ एएसि णं भंते ! सव्वजीवाणं ओरालिय-वेडव्विय- आहारगतेया- कम्मासरीरगाणं देसबंधगाणं सव्वबंधगाणं अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया
2
गोयमा ! सव्वत्थोवा जीवा आहारगसरीरस्स सव्वबंधगा, तस्स चेव देसबंधगा संखेज्जगुणा । वेडव्वियसरीरस्स सव्वबंधगा असंखेज्जगुणा, तस्स चेव देसबंधगा असंखेज्जगुणा । तेया- कम्मगाणं अबंधगा अणंतगुणा दोण्ह वि तुल्ला । ओरालिय सरीरस्स सव्वबंधगा अनंतगुणा, तस्स चेव अबंधगा विसेसाहिया, तस्स चेव देसबंधगा असंखेज्जगुणा । तेया-कम्मगाणं देसबंधगा विसेसाहिया, वेडव्वियसरीरस्स अबंधगा વિષેશાહિયા, આહાર તરીરસ્ય અબંધના વિસેલાદિયા ॥ તેવું તે ! સેવ મંતે !!! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક, આ સર્વ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? કે
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે, (૨) તેનાથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણા છે, (૩) તેનાથી વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી વૈક્રિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી તૈજસ અને કાર્મણ શરીરના અબંધક જીવ અનંતગુણા છે અને તે બંને પરસ્પર તુલ્ય છે, (૬) તેનાથી ઔદારિક શરીરના સર્વબંધક જીવ અનંતગુણા છે, (૭) તેનાથી ઔદારિક શરીરના અબંધક જીવ વિશેષાધિક છે, (૮) તેનાથી ઔદારિક શરીરના દેશબંધક જીવ અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરના દેશબંધક જીવ વિશેષાધિક છે, (૧૦) તેનાથી વૈક્રિય શરીરના અબંધક જીવ વિશેષાધિક, (૧૧) તેનાથી આહારક શરીરના અબંધક જીવ વિશેષાધિક
Page #331
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૯,
૨૩
છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
(૧) આહારક શરીર ચૌદ પૂર્વધરને જ હોય છે અને તે પણ પ્રયોજનવશ જ આહારક શરીર બનાવે છે, તેમ જ સર્વબંધનો સમય એક સમયનો જ છે, તેથી આહારક શરીરના સર્વબંધક સર્વથી અલ્પ છે.
(૨) તેનાથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણા છે, કારણ કે તેનો કાલ અંતઃમુહૂર્તનો છે અને આહારક શરીરી મનુષ્યો સંખ્યાતા જ હોય છે અથવા આહારક શરીરના પ્રતિપદ્યમાન-વર્તમાનમાં આહારક શરીર બનાવી રહ્યા હોય તેવા જીવોને જ સર્વબંધ હોય છે. પૂર્વ પ્રતિપન્ન-જેણે આહારક શરીર બનાવેલું હોય તેવા જીવોને અંતર્મુહૂર્ત પર્યત દેશબંધ જ હોય છે. આ રીતે પ્રતિપદ્યમાન જીવો કરતાં પૂર્વપ્રતિપન્ન જીવો સંખ્યાતગુણા હોય છે. તેથી સર્વબંધક કરતા દેશબંધક જીવોને સંખ્યાતગુણા કહ્યા છે. (૩) તેનાથી વૈક્રિયશરીરના સર્વબંધક અસંખ્યાતગુણા છે, કારણ કે વૈક્રિય શરીર ચારે ગતિના જીવોને હોય છે. તેથી આહારક શરીરી કરતા વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા અધિક છે. (૪) તેનાથી વૈક્રિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણા છે. કારણ કે સર્વબંધથી દેશબંધનો કાલ અસંખ્યાતગુણો છે અથવા પ્રતિપદ્યમાન જીવ સર્વબંધક હોય છે અને પૂર્વપ્રતિપન્ન જીવો દેશબંધક હોય છે અને તે પ્રતિપદ્યમાનથી અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી તૈજસ અને કાર્મણ શરીરના અબંધક અનંતણા છે. કારણ કે તે બંને શરીરના અબંધક સિદ્ધ ભગવાન છે. જે વનસ્પતિકાયને છોડીને શેષ સર્વ દંડકોથી અનંતગુણા છે. (૬) તેનાથી ઔદારિક શરીરના સર્વબંધક જીવ અનંતગુણા છે, કારણ કે સિદ્ધ ભગવંત કરતાં વનસ્પતિ-નિગોદના જીવ અનંતગુણા છે. સિદ્ધના જીવો નિગોદના સર્વબંધક જીવોના અનંતમા ભાગે જ હોય છે. તેથી તૈજસ-કાશ્મણના અબંધક જીવોથી ઔદારિકના સર્વબંધક જીવો અનંતગુણા છે.
(૭) તેનાથી ઔદારિક શરીરના અબંધક જીવો વિશેષાધિક છે. કારણ કે વિગ્રહગતિના જીવો, સિદ્ધના જીવો તેમજ વૈક્રિયાદિના બંધક જીવો ઔદારિક શરીરના અબંધક છે. તે જીવો ઔદારિકના સર્વબંધક જીવોથી વિશેષાધિક થાય છે કારણ કે નિગોદના જ ઉત્પધમાન-સર્વબંધક જીવોથી વાટે વહેતા-વિગ્રહ ગતિના જીવો વિશેષ છે. પ્રતિ સમયનિગોદ જીવોનો એક અસંખ્યાતમો ભાગવિગ્રહગતિમાં હોય છે. આ રીતે ઔદારિકના સર્વબંધકથી અબંધક જીવો વિશેષાધિક થાય છે. (૮) તેનાથી ઔદારિકના દેશબંધક જીવો અસંખ્યાત ગુણા છે. સર્વબંધથી દેશબંધનો સમય અસંખ્યાતગુણો છે. તેમજ પ્રતિસમય નિગોદનો અસંખ્યાતમો ભાગ વાટે વહેતો હોય છે અને તે ઔદારિક શરીરના અબંધક છે. તેથી ઔદારિકના અબંધકથી દેશબંધક અસંખ્યાત ગુણા છે. (૯) તેનાથી તૈજસ-કાશ્મણ શરીરના દેશબંધક વિશેષાધિક છે, કારણ કે સમસ્ત સંસારી જીવ તૈજસ-કાર્પણ
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શરીરના દેશબંધક હોય છે. તેમાં વિગ્રહગતિ સમાપક જીવ, ઔદારિક સર્વબંધક અને વૈક્રિય બંધક જીવ પણ સમ્મિલિત થાય છે. તે સર્વ મળીને ઔદારિકના દેશ બંધકથી વિશેષાધિક જ થાય છે. કારણ કે તૈજસ કાર્પણના દેશબંધકમાં સમ્મિલિત થનારા જીવ ઔદારિકના દેશબંધકની તુલનામાં અલ્પ છે, માટે સંખ્યાત ગુણા(બમણા પણ) થતા નથી. તેથી વિશેષાધિક જ ઘટિત થાય છે.
(૧૦) તેનાથી વૈક્રિય શરીરના અબંધક જીવ વિશેષાધિક છે, કારણ કે વૈક્રિય શરીરના બંધક પ્રાયઃ દેવ, નારક, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ છે. શેષ સમસ્ત સંસારી જીવ અને સિદ્ધ ભગવાન વિક્રિયના અબંધક છે. આ અપેક્ષાએ તે વિશેષાધિક છે.
-
૮
(૧૧) તેનાથી આહારક શરીરના અબંધક વિશેષાધિક છે, કારણ કે આહારક શરીરના બંધક સર્વથી થોડા છે– તેથી તેના અબંધક સર્વથી અધિક થાય છે. પાંચ શરીરના સર્વબંધક-દેશબંધકોનું અલ્પબહુત્વ :શરીર બંધક
સર્વબંધ દેશબંધ
અબંધ (૧) ઔદારિક શરીર બંધક
અનંતગુણા અસંખ્યાતગુણા વિશેષાધિક વૈક્રિય શરીર બંધક
અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા વિશેષાધિક આહારક શરીર
૧૧ બંધક
સર્વથી થોડા સંખ્યાતગુણા વિશેષાધિક (૪) તૈજસ કાર્પણ શરીર બંધક
વિશેષાધિક અનંતગુણા
૧૦
૨
નોંધ:- આ કોષ્ટકમાં ૧, ૨ આદિ અનુક્રમ પ્રમાણે અલ્પબદુત્વ જાણવું. તૈજસ-કાશ્મણ શરીર અનાદિકાલીન હોવાથી તેનો સર્વબંધ થતો નથી. તે બંને શરીર સહચારી હોવાથી તેનો બંધ કે અબંધ સાથે જ થાય છે તેથી તેનું કથન સાથે કર્યું છે.
છે શતક-૮/૯ સંપૂર્ણ છે
Page #333
--------------------------------------------------------------------------
________________
શતક−૮ : ઉદ્દેશક-૧૦
૫
શતક-૮ : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના મતના નિરાકરણપૂર્વક શ્રુત અને શીલ સંબંધી ચઉમંગી; જ્ઞાનારાધના, દર્શનારાધના, ચારિત્રારાધના, તેના ભેદ, પરસ્પર સંબંધ અને તેનું સુફળ; પુદ્દગલ પરિણામ, એક જીવના પ્રદેશ; પુદ્ગલના દ્રવ્ય-દ્રવ્યદેશાદિ અપેક્ષાએ આઠ ભંગ; આઠ કર્મપ્રકૃતિ, તેનો પરસ્પર સંબંધ, પ્રત્યેક જીવ પર કર્મોનું આવરણ અને અંતે જીવને પુદ્ગલ અને પુદ્ગલી કહેવાનું કારણ વગેરે વિષયોનું પ્રતિપાદન છે.
અન્યતીથિંકોમાં કેટલાક શ્રુતને, કેટલાક શીલને અને કેટલાક શ્રુત નિરપેક્ષ શીલને અને શીલ નિરપેક્ષ શ્રુતને શ્રેષ્ઠ માને છે પરંતુ તે યથાર્થ નથી.
ચોભંગી(૧) કેટલાક પુરુષ શીલસંપન્ન છે પણ શ્રુત સંપન્ન નથી. તે તત્ત્વોને જાણ્યા વિના જ પાપથી નિવૃત્ત થાય છે. તેથી તે દેશ આરાધક છે. (૨) કેટલાક પુરુષ શીલ સંપન્ન નથી પણ શ્રુતસંપન્ન છે. તે તત્ત્વોને યચાર્થ જાણે છે. તેની શ્રદ્ધા પણ કરે છે પરંતુ ચારિત્રની આરાધના કરતા નથી, તેથી તે દેશ વિરાધક છે.(૩) કેટલાક પુરુષ શીલ સંપન્ન અને શ્રુતસંપન્ન છે. તે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક ચારિત્રની આરાધના કરે છે તેથી તે સર્વારાધક છે.(૪) કેટલાક પુરુષ શીલ સંપન્ન કે શ્રુતસંપન્ન નથી. તે જ્ઞાન કે ચારિત્રની આરાધના કરતા નથી. તેથી તે સર્વ વિરાધક છે.
રત્નત્રયીનું નિરતિચારરૂપે પાલન કરવું તે આરાધના છે. તેના ત્રણ ભેદ છે. જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના, પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ,
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના– ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની ઉત્કૃષ્ટ ઉચ્ચતમ તલ્લીનતા. મધ્યમ જ્ઞાનારાધના– અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની મધ્યમ તલ્લીનતા. જઘન્ય જ્ઞાનારાધના– પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાનારાધનાની અલ્પતમ તલ્લીનતા.
ઉત્કૃષ્ટ દર્શનારાધના– જ્ઞાયિક સમ્યક્ત્વ, ઉચ્ચત્તમ આસ્થા. મધ્યમ દર્શનારાધના– ઉત્કૃષ્ટ માયોપામિક સમ્યક્ત્વ, ઔપામિક સમ્યક્ત્વ; મધ્યમ આસ્થા. જઘન્ય દર્શનારાધના— જઘન્ય શાોપરામિક સમ્યકત્વ, સામાન્ય આસ્થા અથવા સૌક્ષપ્ત રુચિ.
ઉત્કૃષ્ટ ચારિત્રારાધના— યચાખ્યાત, તેમજ ચારિત્રારાધનાની ઉત્કૃષ્ટ-ઉચ્ચતમ રુચિ. મધ્યમ ચારિત્રારાધના– સૂક્ષ્મસંપરાય અને પરિહારવિશુદ્ધ ચારિત્ર; ચારિત્રારાધનાની મધ્યમ રુચિ. જઘન્ય ચારિત્રારાધના- સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર, ચારિત્રારાધનાની સામાન્ય
Page #334
--------------------------------------------------------------------------
________________
રદ |
શ્રી ભગવતી સૂત્ર-૩
રુચિ.
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનામાં દર્શનારાધના અને ચારિત્રારાધના ઉત્કૃષ્ટ અથવા મધ્યમ હોય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનામાં જ્ઞાન અને ચારિત્રારાધના ત્રણ પ્રકારની હોય છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનામાં જ્ઞાનારાધના ત્રણ પ્રકારની અને દર્શનારાધના ઉત્કૃષ્ટ જ હોય છે. ઉત્કૃષ્ટ રત્નત્રયીના આરાધક જઘન્ય તે જ ભવે અને ઉત્કૃષ્ટ બીજે ભવ(વચ્ચે એક દેવનો ભવ કરીને) મોક્ષે જાય છે. મધ્યમ આરાધક જઘન્ય બીજે અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય છે. જઘન્ય આરાધક જઘન્ય ત્રીજે અને ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષે જાય છે.
આ સર્વ આરાધકો દેવલોકમાં જાય ત્યારે વૈમાનિક જાતિના દેવ થાય છે અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જો દેવલોકમાં જાય, તો કલ્પાતીત દેવ થાય છે. પુલ પરિણામના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન તે પાંચ મૂળ ભેદ અને તેના ઉત્તર ભેદ-૨૫ છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્ય અને દ્રવ્યદેશની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. (૧) દ્રવ્યરૂપ છે (૨) દ્રવ્યદેશ છે (૩) અનેક દ્રવ્ય (૪) અનેક દ્રવ્યદેશ (૫) એક દ્રવ્ય, એક દ્રવ્યદેશ (૬) એક દ્રવ્ય, અનેક દ્રવ્યદેશ (૭) અનેક દ્રવ્ય એક દ્રવ્યદેશ (૮) અનેક દ્રવ્ય અનેક દ્રવ્યદેશ છે.
આ આઠ વિકલ્પમાંથી એક પુગલ દ્રવ્ય-પરમાણમાં પ્રથમ બે ભંગ, બે પુદ્ગલ દ્રવ્યમાં પ્રથમ પાંચ ભંગ, ત્રણ પુદ્ગલ દ્રવ્યમાં પ્રથમ સાત ભંગ, ચાર પુદ્ગલ દ્રવ્યથી અનંત પુદ્ગલ દ્રવ્યમાં આઠ ભંગ સંભવિત છે. એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશોની તુલ્ય છે. કેવળી સમુદ્દઘાત સમયે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક આત્મપ્રદેશ વ્યાપ્ત થાય છે.
કર્મ આઠ છે. પ્રત્યેક કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ છે અને આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને આવૃત્ત કરે છે. ૨૪ દંડકના જીવો આઠ કર્મના અનંત અવિભાગ પરિચ્છેદથી આવેષ્ટિત, પરિવેષ્ટિત, આવરિત છે પરંતુ તેમાં મનુષ્ય કદાચિત આઠ કર્મથી યુક્ત, કદાચિત્ સાત કર્મથી યુક્ત, કદાચિત્ ચાર અઘાતી કર્મથી યુક્ત અને કદાચિત્ કર્મરહિત પણ થઈ શકે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ઉદયમાં મોહનીય કર્મનો ઉદય વિકલ્પ અને શેષ છ કર્મોનો ઉદય નિશ્ચિતરૂપે હોય છે. વેદનીયાદિ ચાર અઘાતી કર્મના ઉદયમાં ચાર ઘાતકર્મનો ઉદય વિકલ્પ છે. ચારે અઘાતી કર્મોને પરસ્પર અવિનાભાવ સંબંધ છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦.
૨૬૭ ]
મોહનીયકર્મના ઉદયમાં શેષ સાત કર્મનો ઉદય અવશ્ય હોય છે. પરંતુ સાત કર્મના ઉદયમાં મોહનીય કર્મનો ઉદય વિકલ્પ હોય છે. અગિયારમા, બારમા ગુણસ્થાને સાત કર્મનો, તેરમા, ચૌદમાં ગુણસ્થાને ચાર કર્મનો ઉદય છે પરંતુ મોહનીય કર્મનો ઉદય નથી. પૂરણ-ગલનના સ્વભાવ યુક્ત અથવા અનંતગુણ હાનિવૃદ્ધિના સ્વભાવયુક્ત દ્રવ્યને પુદ્ગલ કહે છે અને પુદ્ગલ જેમાં હોય તેને પુદ્ગલી કહે છે. ૨૪ દંડકના જીવો પાસે શ્રોતેન્દ્રિયાદિ પુદ્ગલરૂપ ઇન્દ્રિય હોવાથી તેને પુદ્ગલી કહે છે. સિદ્ધના જીવમાં પૌગલિક ઇન્દ્રિય નથી પરંતુ તેમાં અનંતગુણોમાં ષ સ્થાન હાનિવૃદ્ધિ થતી હોવાથી તેને પુગલ કહે છે અથવા “પગલ' શબ્દ જીવનો પર્યાયવાચી શબ્દ છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૬૮
श्री भगवती सूत्र-3
AdS-८ : मश-१०
આરાધવા
શ્રુત અને શીલના આરાધક:
१ रायगिहे णयरे जाव एवं वयासी- अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति, जाव एवं परूर्वेति- एवं खलु सील सेयं, सुयं सेयं, सुयं सील सेयं; से कहमेयं भंते ! एवं?
गोयमा ! जंणं ते अण्णउत्थिया एवं आइक्खति जाव सील सेय; जे ते ए वं आहंसु, मिच्छा ते एवं आहंसु, अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि- एवं खलु मए चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सीलसंपण्णे णाम एगे णो सुयसंपण्णे, सुयसंपण्णे णामं एगे णो सीलसंपण्णे, एगे सीलसंपण्णे वि सुयसंपण्णे वि, एगे णो सीलसंपण्णे णो सुयसंपण्णे ।
तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुयवं; उवरए, अविण्णायधम्मे; एस णं गोयमा ! मए पुरिसे देसाराहए पण्णत्ते ।
तत्थ णं जे से दोच्चे पुरिसजाए से णं पुरिसे असीलवं सुयवं, अणुवरए, विण्णायधम्मे, एस णं गोयमा ! मए पुरिसे देसविराहए पण्णत्ते ।।
___ तत्थ णंजे सेतच्चे पुरिसजाए सेणं पुरिसे सीलवं सुयवं; उवरए विण्णायधम्मे, एस णं गोयमा ! मए पुरिसे सव्वाराहए पण्णत्ते । ___ तत्थं णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलवं असुयवं, अणुवरए अविण्णायधम्मे; एस णं गोयमा ! मए पुरिसे सव्वविराहए पण्णत्ते । भावार्थ:- प्रश्र-२४ नगरमां गौतम स्वामी प्रभुने साप्रमाणे ५ यु-भगवन् ! अन्यतार्थी ॥ प्रभाछ यावत् प्र३५९॥ ४२छ- (१) शीस ४ श्रेष्ठ छे, (२) श्रुत ४ श्रेष्ठ छे, (3) [શીલ નિરપેક્ષ) શ્રત અથવા [શ્રુત નિરપેક્ષ) શીલ જ શ્રેષ્ઠ છે, હે ભગવન્ તેઓનું કથન શું સત્ય છે?
ઉત્તર- હે ગૌતમ! અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે, તે મિથ્યા કહે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
[ ૨૬૯]
હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું. હું ચાર પ્રકારના પુરુષ કહું છું યાવતુ તે આ પ્રમાણે છે (૧) કોઈ શીલ સંપન્ન છે, શ્રત સંપન્ન નથી, (૨) કોઈ શ્રુત સંપન્ન છે, શીલ સંપન્ન નથી, (૩) કોઈ શીલા અને શ્રુત બંનેથી સંપન્ન છે, (૪) કોઈ શીલ સંપન્ન પણ નથી અને શ્રુત સંપન્ન પણ નથી. (૧) તેમાંથી જે પ્રથમ પ્રકારના પુરુષ છે તે શીલવાન છે, શ્રુતવાન નથી. તે પાપાદિથી નિવૃત્ત છે પરંતુ ધર્મને જાણતા નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં દેશ આરાધક' કહ્યા છે. (૨) જે બીજા પ્રકારના પુરુષ છે, તે શીલવાન નથી, શ્રતવાન છે. તે પાપાદિમાં પ્રવૃત્ત છે પરંતુ ધર્મને જાણે છે, હે ગૌતમ! તે પુરુષને મેં દેશ વિરાધક કહ્યા છે. (૩) જે ત્રીજા પુરુષ છે તે શીલવાન પણ છે અને શ્રુતવાન પણ છે. તે પુરુષ પાપાદિથી નિવૃત્ત છે અને ધર્મને જાણે છે. હે ગૌતમ! તે પુરુષને મેં “સર્વારાધક કહ્યા છે. (૪) જે ચોથા પુરુષ છે તે શીલ અને શ્રુત બંનેથી રહિત છે. તે પાપાદિથી અનિવૃત્ત છે અને ધર્મના પણ જ્ઞાતા નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં "સર્વવિરાધક' કહ્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોની શ્રુત-શીલ સંબંધી એકાંત માન્યતાનું નિરાકરણ કરીને પ્રભુએ શ્રુત-શીલની આરાધના વિરાધના સંબંધી ચતુર્ભગીનું નિરૂપણ કર્યું છે. અન્યતીર્થિકોની એકાંત માન્યતા - (૧) કેટલાકની માન્યતા અનુસાર શીલ અર્થાત્ ક્રિયા માત્ર જ શ્રેષ્ઠ છે. જ્ઞાન-શ્રતનું કોઈ પ્રયોજન નથી, જેમ કે ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધિના સેવનથી વ્યક્તિ નિરોગી થાય છે. (૨) કેટલાકની માન્યતા અનુસાર શ્રુત-જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાનથી જ ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિત ક્રિયાવાનને ઇષ્ટસિદ્ધિ થતી નથી. તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. મિથ્યાત્વીની ક્રિયાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. (૩) કેટલાક અન્યતીર્થિકો પરસ્પર નિરપેક્ષ શ્રત અને શીલને જ શ્રેષ્ઠ માને છે. તેઓના મતાનુસાર ક્રિયા રહિત જ્ઞાન પણ ફલદાયક છે કારણ કે જ્ઞાનમાં પણ ગૌણરૂપે ક્રિયા રહેલી જ છે અને જ્ઞાનરહિત ક્રિયા પણ ફલદાયિની બની શકે છે કારણ કે તેમાં ગૌણ રૂપે જ્ઞાન રહેલું જ છે. શ્રુત અને શીલ તે બંનેમાંથી એક અર્થાત્ શ્રત અથવા શીલ પુરુષની પવિત્રતાનું કારણ બની શકે છે. તેથી તેઓ કહે છે કે શ્રુત નિરપેક્ષ શીલ અથવા શીલ નિરપેક્ષ શ્રત શ્રેષ્ઠ છે. આ રીતે તેઓ એકાંત દૃષ્ટિકોણથી વિધવિધ પ્રરૂપણા કરે છે.
પ્રભુ મહાવીરે અન્યતીર્થિકોના મંતવ્યના નિરાકરણ માટે અનેકાંતિક અને સત્યને સ્પષ્ટ કરતી પુરુષ ચૌભંગી દ્વારા સ્વમતનું નિરૂપણ કર્યું છે. (૧) જે પુરુષ શીલ સંપન્ન છે પણ શ્રત સંપન્ન નથી. તે પુરુષ તત્ત્વોના જ્ઞાતા નથી પરંતુ પાપથી નિવૃત્ત થયા છે. સૂત્રકારે તેના માટે “અવિણાય ને' શબ્દપ્રયોગ કર્યો છેવિશેષ જ્ઞાત: થ યેન સ વિજ્ઞાત ધર્મઃ | જેણે ધર્મને વિશેષરૂપથી જાણ્યો નથી તેવો પુરુષ. જે સ્વયં અગીતાર્થ છે પરંતુ ગીતાર્થની નેશ્રામાં રહીને તપશ્ચર્યા આદિમાં રત રહે છે તે પુરુષ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગ રૂપે ચારિત્રની
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
આરાધના કરે છે તેથી તે દેશારાધક છે. આ ભંગમાં બોલતપસ્વી આદિનો સમાવેશ થાય છે. (૨) જે શીલસંપન્ન નથી પરંતુ શ્રુત સંપન્ન છે. જે પાપાદિથી અનિવૃત્ત છે પરંતુ ધર્મના વિશેષ જ્ઞાતા છે. તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગ રૂપે ચારિત્રની આરાધના કરતા નથી. તેથી તે દેશવિરાધક છે. આ ભંગમાં પ્રાપ્ત થયેલા ચારિત્રનું સંપૂર્ણપણે પાલન ન કરનાર શ્રુત સંપન્ન સાધક અથવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોનો સમાવેશ થાય છે. (૩) જે શીલ સંપન્ન પણ છે અને શ્રુતસંપન્ન પણ છે, તે પાપાદિથી નિવૃત્ત છે અને ધર્મના વિશિષ્ટ જ્ઞાતા પણ છે. તેથી તે સર્વારાધક છે. તે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની સંપૂર્ણપણે આરાધના કરે છે. આ ભંગમાં શુદ્ધ સંયમી જીવોનો સમાવેશ થાય છે. (૪) જે શીલ સંપન્ન નથી અને શ્રુતસંપન્ન પણ નથી, જે પાપાદિથી નિવૃત્ત નથી અને ધર્મના વિજ્ઞાતા પણ નથી. તે રત્નત્રયના વિરાધક હોવાથી સર્વવિરાધક છે. આ ભંગમાં સંસારના અજ્ઞાની અને અવિરત જીવોનો સમાવેશ થાય છે.
તાત્પર્ય એ છે કે શ્રુત અર્થાત્ સમ્યગદર્શન યુક્ત જ્ઞાન અને શીલ અર્થાત્ ક્રિયા તે બંને સમુદિતરૂપે જ મોક્ષમાર્ગ બની શકે છે, સમ્યગુજ્ઞાન સહિતની ક્રિયા સાધકના ઇષ્ટ ફળને સિદ્ધ કરી શકે છે. જ્ઞાનાદિની આરાધના અને તેનો પરસ્પર સંબંધ - | २ कइविहा णं भंते ! आराहणा पण्णत्ता ? गोयमा ! तिविहा आराहणा पण्णत्ता, तं जहा- णाणाराहणा, दसणाराहणा, चरित्ताराहणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આરાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! આરાધનાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) જ્ઞાનારાધના (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. | ३ णाणाराहणा णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, તં નહીં- ૩ોલિયા, મલ્ફિના, ગરબા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનારાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકાર છે. યથા– (૧) ઉત્કૃષ્ટ, (૨) મધ્યમ (૩) જઘન્ય. | ४ दसणाराहणा णं भंते ! कहविहा पण्णत्ता ? गोयमा ! एवं चेव तिविहा वि, एवं चरित्ताराहणा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! દર્શન આરાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાન આરાધનાની સમાન દર્શન આરાધના અને ચારિત્ર આરાધનાના ત્રણ-ત્રણ પ્રકાર છે. | ५ जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया दंसणाराहणा,
Page #339
--------------------------------------------------------------------------
________________
शत-८ : 6देश-१०
| २७१
जस्स उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया णाणाराहणा?
गोयमा ! जस्स उक्कोसिया णाणाराहणा तस्स दसणाराहणा उक्कोसा वा अजहण्णुक्कोसा वा; जस्स पुण उक्कोसिया दंसणाराहणा तस्स णाणाराहणा उक्कोसा वा, जहण्णा वा, अजहण्णमणुकोसा वा ।
भावार्थ:- प्रश्र- भगवन् ! 8946ष्ट शान आराधना डोयतेने 6ष्टशन आराधना હોય અને જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય તે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ કે મધ્યમ દર્શન આરાધના હોય છે અને જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય જ્ઞાન આરાધના હોય છે. | ६ जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्स उक्कोसिया णाणाराहणा?
गोयमा ! जहा उक्कोसिया णाणाराहणा य दंसणाराहणा य भणिया तहा उक्कोसिया णाणाराहणा य चरित्ताराहणा य भाणियव्वा ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય, તેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય અને જે જીવને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય, તેને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના અને દર્શન આરાધનાના વિષયમાં કહ્યું છે, તે જ રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. | ७ जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्स उक्कोसिया दंसणाराहणा?
गोयमा ! जस्स उक्कोसिया सणाराहणा तस्स चरित्ताराहणा उक्कोसा वा, जहण्णा वा, अजहण्णमणुक्कोसा वा, जस्स पुण उक्कोसिया चरित्ताराहणा तस्स दसणाराहणा णियमा उक्कोसा । भावार्थ:- प्रश्र- भगवन् !४ बने 6ष्ट शन माराधना डोय छ,तने 6ष्ट यारित्र આરાધના હોય અને જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય ?
ઉત્તર–હેગૌતમ!જેને ઉત્કૃષ્ટદર્શનઆરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય ચારિત્ર આરાધના હોય છે અને જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે તેને અવશ્ય ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
| ૨૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરાધનાના પ્રકાર અને તેનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કર્યો છે.
આરાધનાનું સ્વરૂપ - આરાધના-નિરતિવારતાડનુપાનના | જ્ઞાનાદિની નિરતિચારરૂપે અનુપાલનાને આરાધના કહે છે. તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાન આરાધના, દર્શન આરાધના અને ચારિત્ર આરાધના. પ્રત્યેકના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય તેમ ત્રણ ત્રણ ભેદ છે. જ્ઞાન આરાધના - પાંચ પ્રકારના જ્ઞાન અથવા જ્ઞાનના આધારરૂપ શાસ્ત્રાદિની કાલ, વિનય, બહુમાન આદિ આઠ જ્ઞાનાચાર સહિત નિર્દોષ રીતે પાલના (આરાધના) કરવી તે જ્ઞાન આરાધના છે. તેના ત્રણ ભેદ છે.
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના:- જ્ઞાનકૃત્યો અને જ્ઞાનના અનુષ્ઠાનોમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો; તે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના છે. ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે પણ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના છે. (૨) મધ્યમ જ્ઞાન આરાધના – જ્ઞાન અનુષ્ઠાનોમાં મધ્યમ પ્રયત્ન કરવો; તે મધ્યમ જ્ઞાન આરાધના છે. ૧૧ અંગોનું જ્ઞાન, તે મધ્યમ જ્ઞાન આરાધના છે.
(૩) જઘન્ય જ્ઞાન આરાધના:- જ્ઞાનના અનુષ્ઠાનોમાં અલ્પતમ પ્રયત્ન કરવો; તે જઘન્ય જ્ઞાન આરાધના છે. અષ્ટ પ્રવચન માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)નું જ્ઞાન, તે જઘન્ય જ્ઞાન આરાધના છે. દર્શન આરાધના:- શંકા, કાંક્ષા આદિ અતિચારો રહિત નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ આઠ દર્શનાચારોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવું તે દર્શન આરાધના છે. તેના ત્રણ ભેદ છે. (૧) ઉત્કૃષ્ટ દર્શન આરાધના ક્ષાયિક સમ્યક્ત. (૨) મધ્યમ દર્શન આરાધના ઉત્કૃષ્ટ ક્ષાયોપશિમક સમ્યક્ત અથવા ઔપથમિક સમ્યક્ત. (૩) જઘન્ય દર્શન આરાધના જઘન્ય ક્ષાયોપશિમક સમ્યક્ત હોય છે. ચારિત્ર આરાધના :- સામાયિક આદિ ચારિત્ર અથવા સમિતિ, ગુપ્તિ, વ્રત, મહાવ્રતાદિરૂપ ચારિત્રનું નિરતિચારપણે (વિશુદ્ધરૂપે) પાલન કરવું તે ચારિત્ર આરાધના છે. તેના ત્રણ ભેદ છે. (૧) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના:- યથાખ્યાત ચારિત્ર તેમજ ચારિત્ર અનુષ્ઠાનોના શુદ્ધપાલનમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન. (૨) મધ્યમ ચારિત્ર આરાધના :- સૂક્ષ્મસંપરાય અને પરિવાર વિશુદ્ધ ચારિત્ર તેમજ શુદ્ધાચાર પાલનમાં મધ્યમ પ્રયત્ન. (૩) જઘન્ય ચારિત્ર આરાધના :- સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર તેમજ શુદ્ધાચાર પાલનમાં જઘન્ય પ્રયત્ન.
જ્ઞાનાદિ ઉત્કૃષ્ટ આરાધનામાં અન્ય આરાધના :
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનામાં ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શન આરાધના હોય છે પરંતુ જઘન્ય દર્શન આરાધના હોતી નથી કારણ કે તેનો તથા પ્રકારનો સ્વભાવ છે. (૨) ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનામાં– ઉત્કૃષ્ટ અને મધ્યમ ચારિત્ર આરાધના હોય શકે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦.
૨૭૩ |
(૩) ઉત્કૃષ્ટ દર્શન આરાધનામાં– ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય જ્ઞાન આરાધના હોય શકે છે. (૪) ઉત્કૃષ્ટ દર્શન આરાધનામાં– ત્રણ પ્રકારની ચારિત્ર આરાધના હોય શકે છે. (૫) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનામાં- ત્રણ પ્રકારની જ્ઞાન આરાધના હોય શકે છે. (૬) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનામાં– અવશ્ય ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટજ્ઞાનીને ઉત્કૃષ્ટ દર્શન-ક્ષાયિક સમકિત કે ઉત્કૃષ્ટ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર જ હોય તેવું એકાંતે નથી. મધ્યમ દર્શન કે ચારિત્રની આરાધના કરનાર પણ ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાન સાથે ઉત્કૃષ્ટ દર્શન કે ચારિત્રનો સંબંધ વિકલ્પ હોય છે.
ઉત્કૃષ્ટ દર્શનારાધકને પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્ર હોય શકે છે. સમ્યગુદર્શન આત્મગુણ છે. દઢ શ્રદ્ધા હોવા છતાં જ્ઞાન અને ચારિત્રની આરાધના ઉત્કૃષ્ટપણે થાય તેવું એકાંતે નથી. યથા– અવિરતિ સમ્યગુ દષ્ટિ(ચોથા ગુણાસ્થાનવર્સી) જીવો.
ઉત્કૃષ્ટ ચારિત્રારાધકને પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જ્ઞાન હોય શકે છે. પરંતુ ઉત્કૃષ્ટ ચારિત્રારાધકને દર્શન (સમકિત) તો ઉત્કૃષ્ટ જ હોય અર્થાત્ ક્ષાયિક સમકિતી જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. ઉત્કૃષ્ટચારિત્ર સાથે દઢતમ શ્રદ્ધા હોવી જરૂરી છે.
આ રીતે મોક્ષમાર્ગના અંગભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે પરસ્પર સાપેક્ષ હોવા છતાં તેનો સંબંધ એકાંતે સમાન જ હોતો નથી.
આરાધનાઓનો પરસ્પર સંબંધ :
આરાધના
ઉત્કૃષ્ટ મધ્યમ જઘન્ય|ઉત્કૃષ્ટ |મધ્યમ જઘન્ય ઉત્કૃષ્ટ | મધ્યમ જ્ઞાન | શાન | જ્ઞાન | દર્શન | દર્શન | દર્શન ચારિત્ર ચારિત્ર, ચારિત્ર
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના (૨) ઉત્કૃષ્ટ દર્શનારાધના (૩) ઉત્કૃષ્ટ ચારિત્રારાધના ૪ આરાધકોના શેષ ભવ :| ८ उक्कोसियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहि सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ ? ।
गोयमा ! अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ; अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર–૩
करेइ; अत्थेगइए कप्पोवएसु वा कप्पाईएसु वा उववज्जइ ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવ, તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ બે ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે; કેટલાક જીવ કલ્પોપપન્ન અથવા કલ્પાતીત દેવલોકોમાં ઉત્પન્ન થાય છે.
९ उक्कोसियं णं भंते! दंसणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोया ! जहेव णाणाराहणा तहेव दंसणाराहणा जाव कप्पाईएसु वा उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ દર્શનની ઉત્કૃષ્ટ આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાના વિષયમાં કહ્યું છે, તે રીતે ઉત્કૃષ્ટ દર્શન આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ.
१० उक्कोसियं णं भंते ! चरित्ताराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! एवं चेव, णवरं अत्थेगइए कप्पाईएसु उववज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના વિષયમાં કહ્યું, તે રીતે ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે કેટલાક જીવો કલ્પોપપન્ન દેવલોકમાં નહીં પરંતુ કલ્પાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય છે; તે પ્રમાણે કથન કરવું.
११ मज्झिमियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झ, जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ, तच्चं पुण भवग्गहणं णाइक्कमइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ જ્ઞાનની મધ્યમ આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ
Page #343
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
૨૭૫
થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો બે ભવ(મનુષ્યના) કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે, તે ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી અર્થાત્ ઉત્કૃષ્ટ ત્રીજે ભવે નિશ્ચિત રૂપે મુક્ત થાય છે. १२ मज्झिमियं णं भंते !दसणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ?
गोयमा ! जहेव मज्झिमिया णाणाराहणा तहेव मज्झिमिया दसणाराहणा वि। एवं मज्झिमियं चरित्ताराहणं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ મધ્યમ દર્શનની આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવતું દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે મધ્યમ જ્ઞાન આરાધનાના વિષયમાં કહ્યું, તે રીતે મધ્યમ દર્શન આરાધના અને મધ્યમ ચારિત્ર આરાધનાના વિષયમાં કહેવું જોઈએ. १३ जहणियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहिं सिज्जइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? ___ गोयमा ! अत्थेगइए तच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ; सत्तट्ठ भवग्गहणाई पुण णाइक्कमइ । एवं दसणाराहणं पि, एवं चरित्ताराहणं पि ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ જ્ઞાનની જઘન્ય આરાધના કરે છે, તે કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક જીવો ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખનો અંત કરે છે પરંતુ સાત-આઠ ભવનું અતિક્રમણ કરતા નથી. આ રીતે જઘન્ય દર્શન આરાધના અને જઘન્ય ચારિત્ર આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં રત્નત્રયીની આરાધનાનું ફળ પ્રદર્શિત કર્યું છે.
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કરનાર સાધક ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરીને તે જ ભવમાં સિદ્ધ થાય છે અને કેટલાક જીવો બીજા ભવમાં અર્થાત્ વચ્ચે એક દેવ ભવ કરીને બીજો મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. કેટલાક જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના સાથે મધ્યમ ચારિત્રારાધના કરે છે, કેટલાક જીવો ઉત્કૃષ્ટ ચારિત્રારાધના કરે છે પરંતુ કર્મો શેષ રહે તો કલ્પપપન્ન અથવા કલ્પાતીત દેવ થાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તે જ રીતે ઉત્કૃષ્ટ દર્શનારાધના કરનાર પણ તે જ ભવમાં સિદ્ધ થાય અથવા વચ્ચે એક દેવ ભવ કરીને ત્યાર પછીના મનુષ્ય ભવમાં સિદ્ધ થાય છે. તે ઉપરાંત કોઇ કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોમાં જાય છે અર્થાત્ તે ઉત્કૃષ્ટ આરાધક જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી વૈમાનિક દેવ અને મનુષ્યના જ ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જો દેવનો ભવ કરે તો માત્ર કલ્પાતીત દેવોનો જ ભવ કરે છે અર્થાત્ બાર દેવલોકથી ઉપરના દેવોમાં જ ઉત્પન્ન થાય છે.
૨૭૬
મધ્યમ જ્ઞાનારાધક વર્તમાન મનુષ્યભવની અપેક્ષાએ બીજા મનુષ્યભવમાં(વચ્ચે એક દેવ ભવ કરીને) સિદ્ધ થાય છે. મધ્યમ જ્ઞાનારાધક તે જ ભવમાં સિદ્ધ થતા નથી. જો તે જ ભવમાં સિદ્ધ થાય તો તે ઉત્કૃષ્ટ જ્ઞાનના આરાધક હોય છે.
મધ્યમ જ્ઞાનારાધક જો બીજા મનુષ્યભવમાં સિદ્ધ ન થાય તો ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી. ત્રીજા મનુષ્યભવમાં(વચ્ચે બે ભવ દેવના કરીને) અવશ્ય સિદ્ધ થાય છે. તે જ રીતે મધ્યમ દર્શનારાધક અને મધ્યમ ચારિત્રારાધક પણ જઘન્ય બે મનુષ્ય ભવ અને ઉત્કૃષ્ટ ત્રણ મનુષ્ય ભવ કરીને મુક્ત થાય છે.
જઘન્ય જ્ઞાનારાધક જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ સાત ભવ દેવલોકના અને આઠ ભવ મનુષ્યોના તેમ ઉત્કૃષ્ટ પંદરમા ભવે સિદ્ધ થાય છે. તે જ રીતે જઘન્ય દર્શનારાધક અને ચારિત્રારાધક પણ જઘન્ય ત્રીજે અને ઉત્કૃષ્ટ પંદરમા ભવે સિદ્ઘ થાય છે.
નિષ્કર્ષ :(૧) આ રીતે જઘન્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય ત્રીજે, ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષમાં જાય છે. (૨) મધ્યમ જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય બીજે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય છે. (૩) ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્ર આરાધક જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ બીજે ભવે મોક્ષે જાય છે. પુદ્ગલના વર્ણાદિ પરિણામ :
१४ कइविहे णं भंते ! पोग्गलपरिणामे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पोग्गलपरिणामे पण्णत्ते, तं जहा- वण्णपरिणामे ધરિણામે, રસરિણામે, પાતળીગામે, સંડાળગિામે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુદ્ગલ પરિણામના કેટલા પ્રકાર છે ?
-
ઉત્તર– હે ગૌતમ ! પાંચ પ્રકાર છે, યથા– (૧) વર્ણ પરિણામ, (૨) ગંધ પરિણામ (૩) રસ પરિણામ (૪) સ્પર્શ પરિણામ (૫) સંસ્થાન પરિણામ.
१५ वण्णपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- कालवण्णपरिणामे जाव सुक्किल्ल वण्ण परिणामे । एवं एएणं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे अट्ठविहे ।
Page #345
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! પાંચ પ્રકાર છે, યથા– (૧) કાળો વર્ણ પરિણામ યાવત્ શુકલ વર્ણ પરિણામ. આ રીતે ક્રમશઃ કથન કરતાં બે પ્રકારના ગંધ પરિણામ, પાંચ પ્રકારના રસ પરિણામ અને આઠ પ્રકારના સ્પર્શ પરિણામ જાણવા જોઈએ.
૨૭૭
| १६ संठाणपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- परिमंडलसंठाणपरिणामे जाव आययसंठाणपरिणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંસ્થાન પરિણામના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે યથા– પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણામ.
વિવેચન :
=
પુદ્ગલ પરિણામ :– પુદ્ગલની એક અવસ્થાથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું તે પુદ્ગલ પરિણામ કહેવાય છે. તેના મૂળ ભેદ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પાંચ છે. તેમાં વર્ણના પાંચ, ગંધના બે, રસના પાંચ, સ્પર્શના આઠ અને સંસ્થાનના પાંચ ભેદ, આ રીતે ૨૫ ઉત્તરભેદ થાય છે. તે પચ્ચીસ ભેદ પ્રસિદ્ધ અને . સુગમ છે.
પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ -
૧૭ ને મંતે ! પોળતત્યિાયપટ્સે કિ બ, વબવેસે, બાર, બનેસા; उदाहु दव्वं च दव्वदेसे य, उदाहु दव्वं च दव्वदेसा य, उदाहु दव्वाई च दव्वदेसे य, उदाहु दव्वाइं च दव्वदेसा य ?
નોયના ! સિય લબ્ધ, સિય વ્યવેસે; નો વબ્બારૂં, નો વધ્વરેતા, णो दव्वं च दव्वदेसे य, णो दव्वं च दव्वदेसा य, णो दव्वाइं च दव्वदेसे य, णो दव्वाइं च दव्वदेसा य ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ (૧) દ્રવ્ય છે (૨) દ્રવ્યદેશ છે (૩) બહુદ્રવ્ય છે (૪) બહુ દ્રવ્ય દેશ છે અથવા (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) તે કથંચિત્ એક દ્રવ્ય છે (૨) કથંચિત્ એક દ્રવ્ય દેશ છે પરંતુ (૩) બહુ દ્રવ્ય નથી, (૪) બહુ દ્રવ્ય દેશ પણ નથી (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ પણ નથી (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ નથી (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્યદેશ નથી. (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ નથી.
Page #346
--------------------------------------------------------------------------
________________
| २७८ ।
श्री भगवती सूत्र-3
| १८ दो भंते ! पोग्गलत्थिकायपएसा किं दव्वं, दव्वदेसे,पुच्छा ?
गोयमा ! सिय दव्वं, सिय दव्वदेसे, सिय दव्वाइं, सिय दव्वदेसा; सिय दव्वं च दव्वदेसे य, णो दव्वं च दव्वदेसा य; सेसा पडिसेहेयव्वा । भावार्थ :- प्रश्र- भगवन् ! पुरातास्तियना में प्रदेश शु मे द्रव्य छ में द्रव्य देश छ, ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન?
तर- गौतम ! (१) प्रथित् मे द्रव्य छ, (२) अथित् द्रव्य देश छ, (3) प्रथित् बहु द्रव्य छ, (४) यथित पडु द्रव्य देश छ. (५) थियित् द्रव्य मने द्रव्य शछ परंतु (6) द्रव्य अनेमाई द्रव्य हेश नथी, (७) द्रव्यसने द्रव्य हेश नथी, (८)बई द्रव्य अनेम द्रव्य हेश नथी. १९ तिण्णि भंते ! पोग्गलत्थिकायपएसा किं दव्वं, दव्वदेसे, पुच्छा ?
गोयमा ! सिय दव्वं, सिय दव्वदेसे, एवं सत्त भंगा भाणियव्वा जाव सिय दव्वाइं च दव्वदेसे य, णो दव्वाइं च दव्वदेसा य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ, શું એક દ્રવ્ય છે કે એક દ્રવ્ય દેશ છે, ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! કથંચિતુ એક દ્રવ્ય છે, કથંચિત એક દ્રવ્ય દેશ છે યાવત કથંચિત્ બહુ દ્રવ્ય અને એક દેશ છે, ત્યાં સુધી સાત ભંગ કહેવા જોઈએ.(આઠમો બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશનો ભંગ નથી.) २० चत्तारि भंते ! पोग्गलत्थिकायपएसा किं दव्वं, पुच्छा?
गोयमा ! सिय दव्वं, सिय दव्वदेसे; अट्ठ वि भंगा भाणियव्वा जाव सिय दव्वाइं च दव्वदेसा य; जहा चत्तारि पएसा भणिया तहा पंच, छ, सत्त जाव असंखेज्जा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના ચાર પ્રદેશો શું એક દ્રવ્ય છે કે એક દ્રવ્ય દેશ છે, ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન?
6त२- गौतम ! (१) अथित द्रव्य छ, (२) अथित् द्रव्य देश छे, इत्याहि आहे य ભંગ કહેવા જોઈએ. જે રીતે ચાર પ્રદેશોના વિષયમાં કહ્યું, તે રીતે પાંચ, છ, સાત યાવત્ અસંખ્યાત પ્રદેશો સુધી કહેવું જોઈએ. २१ अणंता भंते ! पोग्गलत्थिकायपएसा किं दव्वं, पुच्छा ?
गोयमा । एवं चेव अट्ठ भंगा जाव सिय दव्वाइं च दव्वदेसा य ।
Page #347
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૭૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના અનંત પ્રદેશ, શું એક દ્રવ્ય છે કે એક દ્રવ્ય દેશ છે, ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ યાવત્ કદાચિત અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્ય દેશ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પગલાસ્તિકાયના એક પ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધ સુધીમાં આઠ વિકલ્પોથી પ્રશ્નોત્તર કર્યા છે. તે આઠ વિકલ્પો આ પ્રમાણે છે. (૧) એક દ્રવ્ય છે– ગુણ પર્યાય યુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. યથા- પુદ્ગલ પરમાણુ અથવા સ્કંધ (૨) એક દ્રવ્ય દેશ છે– તે દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે જોડાયેલું હોય અથવા દ્રવ્યના અવયવરૂપ હોય, તેને દ્રવ્ય દેશ કહે છે. યથા– અન્ય દ્રવ્ય સાથે જોડાયેલા પરમાણુ, અંધાદિ (૩) બહુ દ્રવ્ય છે– જે અનેક દ્રવ્યરૂપ હોય યથા– બે પરમાણુ, બે સ્કંધ આદિ (૪) બહુ દ્રવ્ય દેશ છે– જે એક દ્રવ્યના અનેક વિભાગરૂપ હોય યથા- ક્રિપ્રદેશી ઢંધાદિ (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે– જે એક દ્રવ્યરૂપ હોય અને એક દ્રવ્યના વિભાગરૂપે હોય, યથાઢિપ્રદેશી અંધ. (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે, જે એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યના અનેક વિભાગરૂપ હોય યથાત્રિપ્રદેશ સ્કંધ. (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે, જે અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યના એક વિભાગરૂપ હોય યથાત્રિપ્રદેશ સ્કંધ (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે. જે અનેક દ્રવ્ય અને એક દ્રવ્યના અનેક વિભાગરૂપે હોય. યથાચતુષ્પદેશી સ્કંધ.
- આ રીતે દ્રવ્ય અને દ્રવ્ય દેશના એક વચન અને બહુવચન સંબંધી ચાર અસંયોગી ભંગ છે અને ચાર દ્વિ સંયોગી ભંગ છે. સૂત્રકારે આ આઠ વિકલ્પથી પ્રશ્નો પૂછયા છે.
પરમાણુ યુગલમાં - પ્રથમ બે ભંગ હોય છે. બહુ વચન સંબંધી બે ભંગ અને દ્વિક સંયોગીના ચાર ભંગ- તે છ ભંગ સંભવિત નથી. કારણ કે તે એક પ્રદેશી જ છે. યથા (૧) એક દ્રવ્ય- જ્યારે પરમાણુ સ્વતંત્ર રહે છે. અન્ય દ્રવ્ય સાથે જોડાતો નથી ત્યારે તે સ્વયં ગુણ પર્યાયથી યુક્ત હોવાથી દ્રવ્યરૂપ છે. (૨) એક દ્રવ્યદેશ- જ્યારે તે અન્ય દ્રવ્ય સાથે જોડાઈ જાય છે, ત્યારે તે દ્રવ્યના અવયવરૂપ બની જાય છે. તેથી તે દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે બે ભંગ ઘટિત થાય છે. દ્વિદેશી સ્કંધમાં પ્રથમ પાંચ ભંગ ઘટિત થાય છે. યથા– (૧) એકદ્રવ્ય-જ્યારે પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ ક્રિપ્રદેશી સ્કંધરૂપે પરિણત થાય ત્યારે તે એક દ્રવ્યરૂપ બની જાય છે. (૨) એક દ્રવ્યદેશ- તે
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર-૩
આ પાના વા.
ઢિપ્રદેશી ઔધ જ અન્ય દ્રવ્ય સાથે જોડાય જાય ત્યારે તે અન્ય દ્રવ્યના અવયવરૂપ બની જવાથી દ્રવ્યદેશરૂપ બને છે. (૩) બહુ દ્રવ્ય જ્યારે તે બે પ્રદેશ સ્વતંત્ર રૂપે રહે છે ત્યારે તે બે દ્રવ્ય–બહુદ્રવ્યરૂપ બને છે. (૪) બહુ દ્રવ્યદેશ- જ્યારે તે બે પ્રદેશ સ્વતંત્ર રૂપે અન્ય બે સ્કંધ સાથે જોડાઈને બે દ્રવ્યના દેશરૂપ બને ત્યારે બહુ દ્રવ્યદેશરૂપ બને છે. (૫) એક દ્રવ્ય-એક દ્રવ્યદેશ જ્યારે તે બે પ્રદેશોમાંથી એક પ્રદેશ સ્વતંત્ર રહે છે અને બીજો પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય ત્યારે એક પ્રદેશ દ્રવ્યરૂપ અને બીજો પ્રદેશ દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે પ્રથમ પાંચ ભંગ શક્ય છે. બે પ્રદેશ દ્રવ્ય બે પ્રદેશરૂપ હોવાથી દ્વિ સંયોગી
અંતિમ ત્રણ વિકલ્પની શક્યતા નથી. ત્રિપ્રદેશી સ્કંધમાં – સાત ભંગ ઘટિત થાય છે. પ્રથમ પાંચ ભંગ પૂર્વવત્ ઘટિત થાય છે. () એક દ્રવ્ય બહુદ્રવ્યદેશ – ત્રિપ્રદેશ સ્કંધનો એક પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપ રહે અને શેષ બે પરમાણુ ભિન્ન ભિન્ન બે સ્કંધ સાથે જોડાઈને બેદ્રવ્યના દેશ રૂપ બને ત્યારે તે એક દ્રવ્ય અને બહુ દ્રવ્યદેશ રૂપ બને છે. (૭) બહુદ્રવ્ય-એકદ્રવ્યદેશ – ત્રિપ્રદેશ સ્કંધના બે પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપે રહે અને શેષ એક પરમાણુ કોઈ સ્કંધ સાથે જોડાઈને તેના અવયવરૂપ બની જાય ત્યારે તે બહુ દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ ભંગ બને છે. ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ પરમાણુ હોવાથી આઠમા ભંગની સંભાવના નથી.
ચતwદેશી ઔધમાં આઠ ભંગ ઘટિત થાય છે. સાત ભંગ પૂર્વવતુ ઘટિત થાય છે. આઠમો ભંગ (૮) બહુદ્રવ્ય-બહુદ્રવ્યદેશ - ચતુષ્પદેશી સ્કંધના બે પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપે રહે અને શેષ બે પરમાણુ ભિન્ન ભિન્ન બે સ્કંધ સાથે જોડાઈને બે દ્રવ્યના દેશરૂપ બને ત્યારે તે બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે પંચ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશ સ્કંધમાં આઠ ભંગ ઘટિત થાય છે. પરમાણુથી અનંત પ્રદેશી પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્યદેશાદિ આઠ વિકલ્પો:વિકલ્પો
પરમાણુ
ઢિપ્રદેશી | ત્રિપ્રદેશી | ચતુઃwદેશીથી
સ્કંધ | સ્કંધ | અનંત પ્રદેશી ઔધ ૧. દ્રવ્ય ૨. દ્રવ્યદેશ ૩. બહુ દ્રવ્ય ૪. બહુ દ્રવ્યદેશ ૫. એક દ્રવ્ય એક દ્રવ્યદેશ ૬. એક દ્રવ્ય-બહુદ્રવ્યદેશ | ૭. બહુ દ્રવ્ય એક દ્રવ્યદેશ ૮. બહુ દ્રવ્ય બહુ દ્રવ્યદેશ
>
>
x
x
* * * * * * * *
x
x
x
x,
Page #349
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦ _
| ૨૮૧ |
લોકાકાશ અને જીવના પ્રદેશ - २२ केवइया णं भंते! लोगागासपएसा पण्णत्ता ? गोयमा! असंखेज्जा लोगागास- पएसा पण्णत्ता ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશના કેટલા પ્રદેશ છે? ઉત્તર-હે ગૌતમ! અસંખ્ય પ્રદેશ છે. | २३ एगमेगस्स णं भंते ! जीवस्स केवइया जीवपएसा पण्णत्ता ? गोयमा ! जावइया लोगागासपएसा, एगमेगस्स णं जीवस्स एवइया जीवपएसा पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યેક જીવના પ્રદેશ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! લોકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા જ પ્રદેશ પ્રત્યેક જીવના છે. વિવેચન :
લોકના અસંખ્ય પ્રદેશ છે. જેટલા લોકના પ્રદેશ છે, તેટલા એક જીવના પ્રદેશ છે. જ્યારે જીવ કેવલી સમુઘાત કરે છે, ત્યારે તે પોતાના આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. તે લોકાકાશના એક-એક પ્રદેશ પર એક એક જીવપ્રદેશ અવસ્થિત થાય છે, તેથી એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશની સમાન છે, તે સિદ્ધ થાય છે. કર્મ-વર્ગણાઓથી આબદ્ધ જીવ:
२४ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तं जहा- णाणवरणिज्जं जाव अंतराइयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! કર્મપ્રકૃતિઓ આઠ છે, યથા- જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. | २५ णेरइयाणं भंते ! कइ कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ ! एव सव्वजीवाण अट्ठ कम्मपगडीओ ठावेयव्वाओ जाव वेमाणियाण ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. આ રીતે વૈમાનિક પર્યત સર્વ જીવોને આઠ કર્મપ્રકૃતિ છે. |२६ णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइया अविभागपलिच्छेदा पण्णत्ता? गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता ।
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૨ |
श्री भगवती सूत्र-3
भावार्थ:- प्रश्र-भगवन ! शानावरीय भनाउदा अविभाग परिछमेटले अंश ह्या छ? ઉત્તર- હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદ કહ્યા છે. २७ रइयाणं भंते ! णाणावरणिज्जस्स कम्मस्स केवइया अविभाग पलिच्छेदा पण्णत्ता?
गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता । एवं सव्वजीवाणं जाव वेमाणियाणं अणंता अविभागपलिच्छेदा पण्णत्ता । एवं जहा णाणावरणिज्जस्स कम्मस्स अविभागपलिच्छेदा भणिया तहा अट्ठण्ह वि कम्मपगडीण भाणियव्वा जाव वेमाणियाणं अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક જીવોને જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદ કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદ કહ્યા છે, આ રીતે સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ યાવત વૈમાનિક દેવોના અનંત અવિભાગ પરિચ્છેદ કહ્યા છે. જે રીતે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિચ્છેદ કહ્યા, તે જ રીતે અંતરાય સુધી આઠે કર્મ પ્રકૃતિઓના અવિભાગ પરિચ્છેદ વૈમાનિક પર્યત સર્વ જીવોના કહેવા જોઈએ. | २८ एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए?
गोयमा ! सिय आवेढिय परिवेढिए, सिय णो आवेढिय परिवेढिए; जइ आवेढिय परिवेढिए णियमा अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક જીવનો પ્રત્યેક જીવપ્રદેશ, જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે?
ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે અને કદાચિત્ હોતા નથી. જો આવેષ્ટિત પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી હોય છે. |२९ एगमेगस्स णं भंते ! णेरइयस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए ?
गोयमा ! णियम अणंतेहिं । एवं जहा णेरइयस्स तहेव जाव वेमाणियस्स; णवरं मणुस्सस्स जहा जीवस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પ્રત્યેક નૈરયિક જીવન પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા
Page #351
--------------------------------------------------------------------------
________________
શતક–૮ : ઉદ્દેશક-૧૦
૨૮૩
અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે. જે રીતે નૈરયિક જીવના વિષયમાં કહ્યું, તે જ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ. પરંતુ મનુષ્યનું કથન સમુચ્ચય (સામાન્ય)જીવની જેમ કરવું જોઈએ.
३० एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभाग पलिच्छेदेहिं आवेढिय परिवेढिए ?
गोया ! एवं जहेव णाणावरणिज्जस्स तहेव दंडगो भाणियव्वो जाव वेमाणियस्स । एवं जाव अंतराइयस्स भाणियव्वं; णवरं वेयणिज्जस्स, आउयस्स, णामस्स, गोयस्स; एएसिं चउण्ह वि कम्माणं मणुस्सस्स जहा रइयस्स तहा भाणियव्वं, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રત્યેક જીવનો પ્રત્યેક જીવપ્રદેશ, દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ?
ઉત્તર– હે ગૌતમ ! નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી પરિવેષ્ટિત હોય છે. આ રીતે વૈમાનિક પર્યંત જાણવું. મનુષ્યનું કથન સમ્મુચય જીવની સમાન જાણવું. જે રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં સૂત્રાલાપક કહ્યો છે, તે જ રીતે સર્વ કર્મના વિષયમાં વૈમાનિક પર્યંત કહેવું જોઈએ, પરંતુ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર; આ ચાર કર્મોના વિષયમાં જે રીતે નૈરયિક જીવોનું કથન કર્યું છે, તે રીતે મનુષ્યને માટે પણ કહેવું જોઈએ. શેષ વર્ણન જ્ઞાનાવરણીય કર્મની સમાન જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આઠ કર્મ પ્રકૃતિઓ, તેનાથી બદ્ધ સમસ્ત સંસારી જીવ અને આઠે કર્મ પ્રકૃતિઓના અવિભાગ પરિચ્છેદનું કથન કર્યું છે.
અવિભાગ પરિચ્છેદ ઃ– પરિચ્છેદનો અર્થ છે– અંશ. જે વિભાગ સહિત હોય તેને પરિચ્છેદ કહે છે અને કેવળજ્ઞાનીની પ્રજ્ઞા દ્વારા પણ જેનો વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્મ(નિરંશ) અંશ તે અવિભાગ પરિચ્છેદ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મદલિકોની અપેક્ષાએ પરમાણુ રૂપ નિરંશ વિભાગ અવિભાગ પરિચ્છેદ કહેવાય છે.
જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગ પરિચ્છેદ ઃ– જ્ઞાનાવરણીય કર્મ પૌદ્ગલિક સ્કંધરૂપ છે. તે કર્મસ્કંધ અનંત પ્રદેશી છે. તે કર્મસ્કંધની અપેક્ષાએ અનંત છે. જ્ઞાનના વિષયભૂત જ્ઞેય પદાર્થ અનંત છે તેથી જ્ઞાનના અનંત ભેદ થાય છે અને તેને આવરણ કરનાર કર્મના પણ અનંત ભેદ છે. આ રીતે અનંત
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મસ્કંધ અનંત જ્ઞાનગુણને આચ્છાદિત કરે છે તેથી તેના અનંત અવિભાગ પરિચ્છેદ થાય છે. આ રીતે આઠે કર્મોના અનંત અવિભાગ પરિચ્છેદ થાય છે. સંસારી જીવ કર્મ વગણાથી આબદ્ધ :- મનુષ્ય સિવાય સમસ્ત સંસારી જીવ આઠે કર્મ પ્રવૃતિઓના અનંત અનંત કર્મ પરમાણુઓથી આબદ્ધ(યુક્ત) હોય છે તથા તેનાથી આવેષ્ટિત (સામાન્યરૂપે આવરિત) પરિવેષ્ટિત (ગાઢ આવરણથી આવરિત) હોય છે.
સમુચ્ચય જીવને કર્મનું બંધન વિકલ્પ હોય છે કારણ કે સંસારી જીવ કર્મસહિત છે પરંતુ સિદ્ધના જીવ સર્વ કર્મ બંધનથી મુક્ત હોય છે.
મનુષ્યને ઘાતકર્મનું બંધન વિકલ્પ હોય છે કારણ કે કેવળી ભગવાન ચાર ઘાતકર્મના બંધનથી મુક્ત હોય છે અને તેઓ ચાર અઘાતી કર્મના બંધનથીયુક્ત હોય છે તેથી સૂત્રમાં મનુષ્યને અઘાતી કર્મની અપેક્ષાએ નારીની સમાન કહ્યા છે. કર્મોનો પારસ્પરિક સંબંધ -
३१ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स दरिसणावरणिज्जं; जस्स दसणावरणिज्ज तस्स णाणावरणिज्ज?
गोयमा ! जस्स णं णाणावरणिज्जं तस्स दंसणावरणिज्जं णियम अत्थि, जस्स णं दरिसणावरणिज्ज तस्स वि णाणावरणिज्ज णियम अस्थि ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને દર્શનાવરણીય કર્મ હોય છે અને જેને દર્શનાવરણીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે, તેને નિયમા દર્શનાવરણીય કર્મ પણ હોય છે અને જેને દર્શનાવરણીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ પણ નિયમા હોય છે. ३२ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स वेयणिज्जं, जस्स वेयणिज्जं तस्स णाणावरणिज्ज?
गोयमा ! जस्स णाणावरणिज्जं तस्स वेयणिज्जं णियमं अत्थि, जस्स पुण वेयणिज्ज तस्स णाणावरणिज्ज सिय अत्थि सिय णत्थि । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને વેદનીય કર્મ હોય છે અને જેને વેદનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે. તેને નિયમા વેદનીય કર્મ હોય છે અને જેને
Page #353
--------------------------------------------------------------------------
________________
शत-८ : 6देश-१०
| २८५
વેદનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ કદાચિ હોય અને કદાચિત્ ન પણ હોય. ३३ जस्स णं भंते ! णाणावरणिज्ज तस्स मोहणिज्ज, जस्स मोहणिज्ज तस्स णाणावरणिज्जं?
गोयमा ! जस्स णाणावरणिज्जं तस्स मोहणिज्ज सिय अत्थि सिय णत्थि; जस्स पुण मोहणिज्ज तस्स णाणावरणिज्ज णियम अस्थि । भावार्थ:- - भगवन् ! ने शानाव२४ीय भडोय छेतेने भोडनीय भडोय छ भने ने મોહનીય કર્મ છે તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ કદાચિતું હોય અને કદાચિત્ ન હોય પરંતુ જેને મોહનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ નિયમા હોય છે. ३४ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स आउयं, पुच्छा ?
गोयमा ! जहा वेयणिज्जेण समं भणियं तहा आउएण वि समं भाणियव्वं, एवं णामेण वि गोएण वि समं । अंतराइएण समं जहा दरिसणावरणिज्जेण समं भणियं तहेव परोप्परं भाणियव्वाणि । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ હોય છે, ઈત્યાદિ પ્રશ્ન
पूर्ववत् ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે વેદનીય કર્મના વિષયમાં કહ્યું, તે રીતે આયુષ્ય કર્મને માટે કથન કરવું જોઈએ. તે જ રીતે નામ અને ગોત્ર કર્મના વિષયમાં પણ કથન કરવું જોઈએ. જે રીતે દર્શનાવરણીય કર્મના સંબંધમાં કહ્યું તે જ રીતે અંતરાય કર્મના વિષયમાં પણ પરસ્પર હોવાનું કથન કરવું જોઈએ. ३५ जस्स णं भंते ! दरिसणावरणिज्जं तस्स वेयणिज्ज, जस्स वेयणिज्जं तस्स दरिसणावरणिज्जं?
गोयमा ! जहा णाणावरणिज्जं उवरिमेहिं सत्तहिं कम्मेहिं समं भणियंतहा दरिसणावरणिज्ज पि उवरिमेहिं छहिं कम्मेहिं समं भाणियव्वं जाव अंतराइएणं । भावार्थ:- - भगवन् ! वने शनावरणीय भडोय छ, तेने वहनीय होय छ ? ने વેદનીય કર્મ હોય છે, તેને દર્શનાવરણીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે જ્ઞાનાવરણીય કર્મનું ત્યાર પછીના સાત કર્મોની સાથે કથન કર્યું, તે જ
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૮s |
શ્રી ભગવતી સૂત્ર-૩
રીતે દર્શનાવરણીય કર્મનું પણ ત્યાર પછીના છ કર્મોની સાથે કથન કરવું જોઈએ, આ રીતે અંતરાય કર્મ સુધી કહેવું જોઈએ. ३६ जस्स णं भंते ! वेयणिज्जं तस्स मोहणिज्ज; जस्स मोहणिज्जतस्स वेयणिज्जं?
गोयमा ! जस्स वेयणिज्ज तस्स मोहणिज्जं सिय अत्थि सिय पत्थि, जस्स पुण मोहणिज्जं तस्स वेयणिज्जं णियमं अत्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જે જીવને વેદનીય કર્મ હોય તેને મોહનીય કર્મ છે? જે જીવને મોહનીય કર્મ છે, તે જીવને વેદનીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવને વેદનીય કર્મ છે, તેને મોહનીય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન પણ હોય પરંતુ જેને મોહનીય કર્મ છે, તેને વેદનીય કર્મ નિયમાં હોય છે. ३७ जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं; जस्स आउयं तस्स वेयणिज्जं?
गोयमा ! दो वि परोप्परं णियमं । जहा आउएण समं एवं णामेण वि गोएण वि समं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને વેદનીય કર્મ હોય તેને આયુષ્ય કર્મ હોય છે અને જેને આયુષ્ય કર્મ હોય તેને વેદનીય કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે બંને કર્મો પરસ્પર અવશ્ય હોય છે. જે રીતે આયુષ્ય કર્મની સાથે કથન કર્યું, તે જ રીતે નામ અને ગોત્ર કર્મની સાથે પણ કથન કરવું જોઈએ. ३८ जस्स णं भंते ! वेयणिज्ज तस्स अंतराइयं, पुच्छा?
गोयमा ! जस्स वेयणिज्जं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स अंतराइयं तस्स वेयणिज्जं णियमं अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવને વેદનીય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ હોય છે, ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જેને વેદનીય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિતુ હોય અને કદાચિતુ ન હોય પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને વેદનીય કર્મ નિયમો હોય છે. ३९ जस्सं णं भंते ! मोहणिज्जं तस्स आउयं ? जस्स णं भंते ! आउयं तस्स मोहणिज्जं?
Page #355
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૮૭ |
गोयमा ! जस्स मोहणिज्जंतस्स आउयं णियमं अत्थि, जस्स पुण आउयं तस्स मोहणिज्जं सिय अत्थि, सिय णत्थि; एवं णाम, गोयं, अंतराइयं च भाणियव्वं ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેને મોહનીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ હોય અને જેને આયુષ્ય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જેને મોહનીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ અવશ્ય હોય છે અને જેને આયુષ્ય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ કદાચિત્ હોય અને કદાચિત્ ન હોય. આ રીતે નામ, ગોત્ર અને અંતરાયના વિષયમાં પણ કથન કરવું જોઈએ. ४० जस्स णं भंते ! आउयं तस्स णाम, पुच्छा ? गोयमा ! दो वि परोप्परं णियम, एवं गोत्तेण वि समं भाणियव्वं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને નામ કર્મ પણ હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ઉત્તર- હે ગૌતમ! આ બંને પરસ્પર હોય છે. આ રીતે ગોત્રકર્મની સાથે પણ કહેવું જોઈએ. |४१ जस्स णं भंते ! आउयं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स आउयं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स पुण अंतराइयं तस्स आउयं णियमं अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ હોય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન હોય પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ અવશ્ય હોય છે.
४२ जस्स णं भंते ! णामं तस्स गोयं, जस्स णं गोयं तस्स णं णामं ? गोयमा ! दो वि एए परोप्परं णियमा अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને નામ કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ હોય અને જેને ગોત્ર કર્મ હોય તેને નામ કર્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જેને નામ કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ અવશ્ય હોય છે અને જેને ગોત્ર કર્મ હોય છે, તેને નામ કર્મ પણ અવશ્ય હોય છે, આ બન્ને કર્મ પરસ્પર નિયમથી હોય છે. |४३ जस्स णं भंते ! णामं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स णामं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स पुण अंतराइयं तस्स णामं णियमं अस्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જેને નામ કર્મ હોય તેને અંતરાય કર્મ હોય અને જેને અંતરાય કર્મ હોય
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેને નામ કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને નામ કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન હોય, પરંતુ જેને અંતરાય કર્મ હોય તેને નામ કર્મ અવશ્ય હોય છે. ४४ जस्स णं भंते ! गोयं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स णं गोयं, तस्स अंतराइयं सिय अत्थि सिय णत्थि; जस्स पुण अंतराइयं, तस्स गोयं णियम अत्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જેને ગોત્ર કર્મ હોય છે. તેને અંતરાય કર્મ હોય અને જેને અંતરાય કર્મ હોય તેને ગોત્ર કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને ગોત્ર કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિ હોય અને કદાચિત્ ન હોય, પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ નિયમા હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મોના પરસ્પર સાહચર્યની પ્રરૂપણા કરી છે. નિયમા અને ભજનાનો અર્થ :- આ બંને જૈન આગમના પારિભાષિક શબ્દો છે. નિયમાનો અર્થ અવશ્ય, નિશ્ચતરૂપે હોવું અને ભજનાનો અર્થ વિકલ્પથી, કદાચિત્ હોવું અને કદાચિત્ ન હોવું. ૨૪ દંડકના જીવોને આઠ કર્મની ભજના અને નિયમો - એક મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકમાં આઠ કર્મની પરસ્પર નિયમા હોય છે. મનુષ્યમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય તે ચાર ઘાતી કર્મોની ભજના છે, કારણ કે કેવળીને ચાર ઘાતી કર્મો હોતા નથી. પરંતુ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર અઘાતી કર્મની મનુષ્યમાં નિયમા હોય છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મ નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય તે ત્રણે કર્મોનો અવિનાભાવ સંબંધ છે. તેનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય છે. મોહનીય કર્મ દશ ગુણસ્થાન સુધી હોય છે તેથી અગિયારમા અને બારમા ગુણસ્થાને શેષ ત્રણ ઘાતી કર્મોનો ઉદય હોવા છતાં મોહનીયનો ઉદય નથી. પરંતુ મોહનીયનો ઉદય હોય ત્યારે શેષ ત્રણ ઘાતકર્મનો ઉદય અવશ્ય હોય છે.
ચારે ઘાતકર્મના ઉદયમાં શેષ ચાર અઘાતી કર્મોનો ઉદય અવશ્ય હોય છે. પરંતુ અઘાતી કર્મના ઉદયમાં કેવળી ભગવાનને ઘાતી કર્મોનો ઉદય હોતો નથી. આઠ કર્મના ૨૮ ભંગ :- આઠ કર્મોની નિયમા અને ભજનાના ૨૮ ભંગ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ત્યાર પછીના સાત કર્મો સાથેના સાત ભંગ દર્શનાવરણીય કર્મના ત્યાર પછીના છ કર્મો સાથેના છ ભંગ
Page #357
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
૨૮૯ ]
વેદનીય કર્મના ત્યાર પછીના મોહનીય કર્મના ત્યાર પછીના આયુષ્ય કર્મના ત્યાર પછીના નામ કર્મના ત્યાર પછીના ગોત્ર કર્મના ત્યાર પછીના
પાંચ ચાર ત્રણ
કર્મો સાથેના પાંચ ભંગ કર્મો સાથેના ચાર ભંગ કર્મો સાથેના ત્રણ ભંગ કર્મો સાથેના બે ભંગ કર્મ સાથેનો એક ભંગ થાય.
એક
આ સર્વ મળીને ૨૮ ભંગ થાય છે.
આઠે કર્મોમાં અન્ય કર્મની ભજના અને નિયમો :
અંતરાય
કમ | શાના- | દર્શના- | વેદનીય | મોહનીય | આયુષ્ય | નામ | ગોત્ર
વરણીય વરણીય
જ્ઞાના.
નિયમો
નિયમાં
ભજના
નિયમો
| નિયમો | નિયમો | નિયમો
નિયમા
ભજના
નિયમો
નિયમા
નિયમા
નિયમો
દર્શના. વેદનીય
ભજના
ભજના
ભજનો
નિયમો
નિયમો
નિયમાં
ભજના
મોહનીય | નિયમો
નિયમો
નિયમ
નિયમો
| નિયમો
નિયમો
નિયમા
આયુષ્ય
ભજના
ભજના
નિયમો
ભજના
નિયમા
નિયમાં
ભજના
નામા
ભજના
ભજના
ભજના
નિયમો
નિયમાં
ભજના
ગોત્ર
ભજના
ભજના
ભજના
નિયમો
ભજના
ભજના
નિયમ | નિયમો | નિયામાં
નિયમાં નિયમા
નિયમો અંતરાય | નિયમો | નિયમો નિયમો જીવ પુદ્ગલ છે કે પુદ્ગલી? :
४५ जीवे णं भंते ! किं पोग्गली, पोग्गले ? गोयमा ! जीवे पोग्गली वि, પોને વિના
से केणटेणं भंते ! एवं वुच्चइ- जीवे पोग्गली वि, पोग्गले वि?
गोयमा ! से जहाणामए- छत्तेणं छत्ती, दंडेणं दंडी, घडेणं घडी, पडेणं पडी, करेणं करी; एवामेव गोयमा ! जीवे वि सोइदियचक्खिदिय- घाणिदिय जिभिदिय-फासिंदियाइं पडुच्च पोग्गली, जीवं पडुच्च पोग्गले; से तेणटेणं गोयमा! एवं वुच्चइ- जीवे पोग्गली वि, पोग्गले वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ? ઉત્તર– હે ગૌતમ! જીવ પુદ્ગલી પણ
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
શ્રી ભગવતી સત્ર-૩
છે અને પુદ્ગલ પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવ પુદ્ગલી પણ છે અને પુદ્ગલ પણ છે?
ઉત્તર– ગૌતમ! જે પુરુષ પાસે છત્ર હોય તેને છત્રી, દંડ હોય તેને દંડી, ઘટ હોય તેને ઘટી, પટ હોય તેને પટી, કર હોય તેને કરી કહેવાય છે, હે ગૌતમ! તે જ રીતે જીવ શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય (રૂપ પગલવાળો હોવા)ની અપેક્ષાએ '
પુલી' કહેવાય છે તથા સ્વયં જીવની અપેક્ષાએ પુદ્ગલ કહેવાય છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે જીવ પુદ્ગલી પણ છે અને પુદ્ગલ પણ છે. ४६ णेरइए णं भंते ! किं पोग्गली, पोग्गले ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणिए, णवर जस्स जइ इदियाइ तस्स तइ वि भाणियव्वाई।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મૈરયિક જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ? ઉત્તર- હે ગૌતમ! ઉપરોક્ત સૂત્રની જેમ અહીં પણ કથન કરવું જોઈએ. અર્થાતુ નૈરયિક જીવ પુગલી પણ છે અને પુદ્ગલ પણ છે, તે જ રીતે વૈમાનિક પર્યત કથન કરવું જોઈએ. |४७ सिद्धे णं भंते ! किं पोग्गली, पोग्गले ? गोयमा ! णो पोग्गली, पोग्गले ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- सिद्धे णो पोग्गली पोग्गले ? गोयमा ! जीवं पडुच्च । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-सिद्धे णो पोग्गली, पोग्गले ॥ સેવં ભલે ! તેવું મને ! | ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ જીવ પુગલી છે કે પુદ્ગલ? ઉત્તર- હે ગૌતમ! સિદ્ધ જીવ પુદ્ગલી નથી પરંતુ પુલ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સિદ્ધ જીવ પુદ્ગલી નથી પુદ્ગલ છે?
ઉત્તર-હે ગૌતમ! જીવની અપેક્ષાએ સિદ્ધ જીવ પુદ્ગલ છે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે સિદ્ધ જીવ પુલી નથી, પુલ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ક્રમશઃ સમુચ્ચય જીવ, ચોવીસ દંડકના જીવો અને સિદ્ધના જીવને પુગલી કે પુદ્ગલ હોવાના સંબંધમાં વિચારણા કરી છે.
પુદ્ગલ અને પુદ્ગલીની વ્યાખ્યા - જે પૂરણ–ગલનના સ્વભાવવાળું અથવા અનંતગુણ હાનિવૃદ્ધિવાળું હોય તેને પુદ્ગલ કહેવાય અને જેમાં પુદ્ગલ હોય તેને પુદ્ગલી કહેવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં શ્રોતેન્દ્રિય આદિ પુદ્ગલરૂપ ઇન્દ્રિય જેની પાસે હોય તેને પુદ્ગલી કહ્યું છે. જેમ કે– ઘટ, પટ, દંડ આદિના
Page #359
--------------------------------------------------------------------------
________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૯૧ |
સંયોગથી પુરુષને ક્રમશઃ ઘટી, પટી, દંડી કહેવાય છે. તે જ રીતે ઇન્દ્રિયરૂપ પુદ્ગલના સંયોગથી ઔધિક જીવને અને ચોવીસ દંડકના જીવને પુદ્ગલી કહેવાય છે. સિદ્ધ જીવ પાસે ઇન્દ્રિયરૂપ પુદ્ગલ નથી, તેથી તેને પુદ્ગલી હોવાનો સૂત્રમાં નિષેધ છે. પરંતુ સિદ્ધના જીવ શુદ્ધ પર્યાયયુક્ત દ્રવ્ય છે. તેના અનંત ગુણોમાં ષસ્થાન હાનિવૃદ્ધિ થાય છે; તેથી તેને પુલ કહે છે.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં ઇન્દ્રિયરૂપ પુદ્ગલ દ્રવ્યના સંયોગથી સંસારી જીવને “પુદ્ગલી' અને શુદ્ધ પર્યાય યુક્ત દ્રવ્ય હોવાથી સિદ્ધ જીવને “પુગલ' સંજ્ઞા આપી છે.
છે શતક ૮/૧૦ સંપૂર્ણ છે. | શતક - ૮ સંપૂર્ણ છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ પરિચય
| છે
જે
જે
*
નવમાં શતકમાં ૩૪ ઉદ્દેશક છે. તેના વિષયો આ પ્રમાણે છે. પ્રથમ ઉદ્દેશકમાં જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ સૂત્રનો અતિદેશ કરીને જંબૂઢીપનું સ્વરૂપ, તેનો આકાર, લંબાઈ પહોળાઈ તેમજ તેના ક્ષેત્રો, નદીઓ આદિનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં જંબૂઢીપના જ્યોતિષી દેવોનું કથન જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક છે. ૩થી ૩૦ ઉદ્દેશકમાં જંબૂદ્વીપના મેરુપર્વતથી દક્ષિણમાં સ્થિત ૨૮ અંતર્દીપનું વર્ણન જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક છે. એક-એક અંતર્લીપનો એક-એક ઉદ્દેશક છે. એકત્રીસમા ઉદ્દેશકમાં કેવળી આદિ દશવિધ સાધકો પાસેથી શ્રવણ કર્યા વિના જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર અસોચ્યા કેવળીનું વિસ્તૃત વર્ણન છે અને અંતે સોચ્ચા કેવળી વિષયક પણ કથન કર્યું છે. બત્રીસમાં ઉદ્દેશકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ગાંગેય અણગાર દ્વારા પુછાયેલા પ્રશ્નો છે, જેમાં ૨૪ દંડકવર્તી જીવોની સાન્તર-નિરંતર ઉત્પત્તિનું વર્ણન છે. તેમજ પ્રવેશનક સંબંધી અનેક સંયોગી ભંગોનું વિસ્તૃત વર્ણન છે અને અંતે ગાંગેય અણગારે પ્રભુ મહાવીરના શાસનમાં પંચમહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી, ત્યાં સુધીનું પ્રતિપાદન છે. તેત્રીસમા ઉદ્દેશકમાં બે વિભાગ છે. પૂર્વાર્ધમાં પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું કથાનક, પ્રભુ મહાવીરનું પદાર્પણ, દેવાનંદા અને ઋષભદત્તનું પ્રભુના દર્શનાર્થે ગમન, ધર્મ શ્રવણ, તેમજ પ્રભુના દર્શન માત્રથી જ દેવાનંદાને વાત્સલ્યભાવનું વહન વગેરે પ્રસંગો અંકિત છે. અંતે માતા-પિતા બંનેનું પ્રવજ્યાગ્રહણ અને મોક્ષગમન પર્યતનું નિરૂપણ છે. ઉત્તરાર્ધમાં જમાલીનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. પ્રભુ મહાવીર સમીપે સંયમ સ્વીકાર કર્યા પછી પ્રભુની આજ્ઞા વિના જ પૃથક વિહાર, શરીરમાં મહારોગની ઉત્પત્તિ અને સંસ્તારક બિછાવવાના નિમિત્તથી ઉત્સુત્ર પ્રરૂપણા વગેરે પ્રસંગો આલેખિત છે. અંતે ગૌતમના બે પ્રશ્નોના ઉત્તર આપવામાં અસમર્થ જમાલી દ્વારા વિરાધનાનું અને કિલ્વિષી દેવોમાં ઉત્પત્તિનું સવિસ્તર વર્ણન છે. ચોત્રીસમા ઉદ્દેશકમાં પુરુષ દ્વારા અશ્વઘાત સંબંધી તથા ઘાતકને વૈરસ્પર્શ સંબંધી લાગતી ક્રિયાઓનું પ્રતિપાદન છે. તેમજ એકેન્દ્રિય જીવોને શ્વાસોચ્છવાસ સંબંધી ક્રિયા, વાયુકાયને વૃક્ષ, મૂલાદિ કંપિત કરવાની ક્રિયા સંબંધી પ્રરૂપણા છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
શતક–૯ : ઉદ્દેશક-૧
OR 8038
શતક-૯ : ઉદ્દેશક-૧ જંબુદ્વીપ
ઉદ્દેશકોનાં નામ ઃ
जंबुद्दीवे जोइस, अंतरदीवा असोच्च गांगेय । कुंडग्गामे पुरिसे, णवमम्मि सयम्मि चोत्तीसा ॥
૨૦૯૩
RoR zÞ∞
ભાવાર્થ :- નવમા શતકમાં ૩૪ ઉદ્દેશક છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) જંબૂદ્વીપ (૨) જ્યોતિષ, (૩ થી ૩૦) અંતર્દીપ, (૩૧) અસોચ્ચા, (૩૨) ગાંગેય, (૩૩) કુંડગ્રામ, (૩૪) પુરુષ.
વિવેચન :
આધ અથવા મુખ્ય વિષયના આધારે પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ આ પ્રમાણે છે.
(૧) નંબુદ્દીને :– જંબુદ્રીપ સંબંધી અતિદેશાત્મક વર્ણન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘જંબુદ્રીપ’ છે. (૨) નોસ :– જ્યોતિષી દેવ સંબંધી વક્તવ્યતા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘જ્યોતિષી’ છે. (૩ થી ૩૦) અંતરવીવા:– અંતરદ્વીપ વિષયક નિરૂપણ હોવાથી ત્રીજા થી ત્રીસમા એમ ૨૮ ઉદ્દેશકનું નામ ‘અંતર્રીપ’ છે.
(૩૧) સોજ્ન્મ :– અસોચ્ચા-સોચ્યા કેવળી સંબંધી વિસ્તૃત વર્ણન હોવાથી એકત્રીસમા ઉદ્દેશકનું નામ ‘અસોચ્ચા’ છે.
(૩૨) નનેય :- ગાંગેય અણગારના પ્રશ્નોત્તર હોવાથી બત્રીસમા ઉદ્દેશકનું નામ ‘ગાંગેય’ છે.
(૩૩) હમે :– કુંડગ્રામ નિવાસી પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા ઋષભદત્ત અને દેવાનંદાનો પ્રસંગ આલેખિત હોવાથી તેત્રીસમા ઉદ્દેશકનું નામ ‘કુંડગ્રામ’ છે.
(૩૪) પુષેિ :– પુરુષઘાતક પુરુષના વૈરસ્પર્શ વગેરે વિષયક વર્ણન હોવાથી ચોત્રીસમા ઉદ્દેશકનું નામ ‘પુરુષ’ છે.
જંબુદ્વીપનું સ્વરૂપ :
२ तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था, वण्णओ । माणिभद्दे चेइए, वण्णओ । सामी समोसढे, परिसा णिग्गया जाव भगवं गोयमे पज्जुवासमाणे एवं वयासी
Page #362
--------------------------------------------------------------------------
________________
ર૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
कहिणं भंते ! जंबुद्दीवेदीवे, किं संठिए णं भंते ! जंबुद्दीवेदीवे? एवं जंबुद्दीवपण्णत्ती भाणियव्वा जावएवामेव सपुष्वावरेणंजंबुद्दीवेदीवेचोद्दस सलिला सयसहस्सा छप्पण्णंच सहस्सा भवंतीति मक्खाया ॥ सेवं भते ! सेवं भते ॥ । ભાવાર્થ :- કાલે, તે સમયે મિથિલા નામની નગરી હતી. ત્યાં માણિભદ્ર નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી અને ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી. ત્યારપછી ભગવાનની પર્યાપાસના કરતા ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂદીપ ક્યાં છે? જંબૂઢીપનો આકાર કેવો છે? આ રીતે વક્ષસ્કાર એક થી છ સુધી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર સંપૂર્ણ વર્ણન અહીં જાણવું યાવતું આ જંબૂદ્વીપમાં સર્વ મળીને ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશક અતિદેશાત્મક છે. મધ્યલોકના અસંખ્ય દ્વીપોમાં જંબૂદ્વીપ મધ્યમાં છે. તે સર્વથી નાનો દ્વીપ છે. તેનો આકાર માલપૂઆ, રથચક્ર અને પુષ્કરકર્ણિકા તથા પૂર્ણચંદ્ર સમાન ગોળ છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે, તેમાં છ વર્ષધર પર્વતના વિભાજનથી થતાં સાત ક્ષેત્રો છે. મધ્યમાં મેરુપર્વત છે. મેરુપર્વતથી દક્ષિણમાં હરિવર્ષ, હેમવય અને ભરતક્ષેત્ર છે; ઉત્તરમાં રમ્યવર્ષ, હિરણ્યવય અને ઐરાવતક્ષેત્ર છે; પૂર્વ-પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર છે. મહાવિદેહ ક્ષેત્રના વિભાગમાં મેરુ પર્વતથી ઉત્તર દક્ષિણમાં ક્રમશઃ ઉત્તરકુરુ અને દેવકુરુક્ષેત્ર છે. આ રીતે ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો અને શેષ છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. જબૂદ્વીપની ૧૪,૫૬,૦૦૦ નદીઓ :મુખ્ય નદી પરિવાર રૂપ નદી
કુલ નદી ભરતક્ષેત્ર ગંગાસિંધુ ૧૪,000+૧૪,000
૨૮,000 હેમવતક્ષેત્ર રોહિતા-રોહિતાશા
૨૮,૦૦૦+૨૮,000
૫૬,000 હરિવર્ષક્ષેત્ર હરિકતા-હરિસલીલા
પ૬,000+૫૬,000
૧,૧૨,૦૦૦ મહાવિદેહક્ષેત્ર સીતા-સીતોદા
૫,૩૨,000+૫,૩૨,000 ૧૦, ૬૪, 000 રમ્યફવર્ષક્ષેત્ર નરકતા-નારીકાંતા
૫૬,000+૫૬,000
૧,૧૨,૦૦૦ હરણ્યવતક્ષેત્ર સુવર્ણકૂલા-રૂધ્યકલા
૨૮,000+૨૮,000
પ૬,000 ઐરાવતક્ષેત્ર રકતા-રકતવતી
૧૪,000+૧૪,000
૨૮,૦૦૦ ૧૪,૫૬,૦૦૦
છે શતક-૯/૧ સંપૂર્ણ છે
તો
Page #363
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -२
| २८५
शत-G : 6श-२
જ્યોતિષ
दीप-समुद्रोमा ज्योतिषी यो:| १ रायगिहे जाव एवं वयासी- जंबुद्दीवे णं भंते ! दीवे केवइया चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा ? एवं जहा जीवाभिगमे जाव
एगं च सयसहस्सं, तेत्तीसं खलु भवे सहस्साई, णव य सया पण्णासा, तारागणकोडाकोडीण; सोभं सोभिंसु, सोभिंति, सोभिस्सति । ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કર્યો હતો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર જ્યોતિષી દેવોનું સંપૂર્ણ વર્ણન જાણવું. યાવતુ એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ(૧,૩૩,૯૫૦) ક્રોડાકોડી તારાઓનો સમૂહ શોભિત થયો, શોભિત થાય છે અને શોભિત થશે, ત્યાં સુધી જાણવું જોઈએ. | २ लवणे णं भंते ! समुद्दे केवइया चंदा पभासिंसु वा पभासिंति वा पभासिस्सति वा ? एवं जहा जीवाभिगमे जाव ताराओ । धायइसंडे, कालोदे, पुक्खरवरे, अभितरपुक्खरद्धे, मणुस्सखेत्ते; एएसु सव्वेसु जहा जीवाभिगमे जाव एगससी-परिवारो तारागण-कोडिकोडीणं । ભાવાર્થ :- હે ભગવન ! લવણ સમુદ્રમાં કેટલા ચન્દ્ર પ્રકાશ કર્યો હતો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર તારાઓના વર્ણન સુધી જાણવું જોઈએ. ધાતકીખંડ, કાલોદધિ, પુષ્કરવરદ્વીપ, આત્યંતર પુષ્કરાર્ધ અને મનુષ્ય ક્ષેત્ર, આ સર્વમાં
જ્યોતિષી દેવોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર જાણવું યાવત એક ચંદ્રનો પરિવાર ૬, ૯૭૫ ક્રોડાક્રોડી તારાગણ છે, ત્યાં સુધી કહેવું જોઈએ. | ३ पुक्खरोदे णं भंते ! समुद्दे केवइया चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा? एवं सव्वेसुदीवसमुद्देसु जोइसियाणं भाणियव्वं जावसयंभूरमणे, जाव सोभिंसु वा, सोभंति वा, सोभिस्संति वा ॥ सेवं भंते ! सेवं भंते ॥
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થઃ- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચન્દ્ર પ્રકાશ કર્યો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશકમાં સર્વ દ્વીપ અને સમુદ્રોમાં જ્યોતિષી દેવોનું જે વર્ણન કર્યું છે, તે જ રીતે અહીં જાણવું યાવત્ સ્વયંભૂરમરણ સમુદ્રમાં જ્યોતિષી દેવોનું વર્ણન જાણવું યાવત ક્રોડાકોડી તારાગણ શોભિત થયા, શોભિત થાય છે અને શોભિત થશે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. // હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક જ્યોતિષી દેવોનું કથન છે. જ્યોતિષી દેવોના પાંચ પ્રકાર છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્ર છે.
જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલોદધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધ દ્વીપમાં ૭૨ ચંદ્ર અને ૭ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિવાર સહિત છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ઇ,૯૭૫ ક્રોડાક્રોડી તારા હોય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યનો પરિવાર સ્વતંત્ર હોય છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોવાથી તે બંનેના પરિવાર રૂપ પ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ તારા હોય છે. અઢીદ્વીપના સર્વ જ્યોતિષી દેવો ચર-ગતિશીલ હોય છે.
અઢીદ્વીપની બહાર અસંખ્ય ચંદ્ર-સૂર્ય અને તેના પરિવાર રૂપ નક્ષત્રાદિ પણ અસંખ્ય હોય છે. તે જ્યોતિષી દેવો સ્થિર-ગતિ રહિત હોય છે, તેથી અઢીદ્વીપની બહાર દિવસ-રાત આદિ થતાં નથી. તે ક્ષેત્રોમાં સદા સુર્ય-ચંદ્રનો સમ્મિલિત પ્રકાશ હોય છે અર્થાતુ ત્યાં સર્વત્ર સદા દિવસ જેવો જ પ્રકાશ કાયમ રહે છે.
શતક-૯/ર સંપૂર્ણ છે
)
Page #365
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩ થી ૩૦
| २८७
FOR
|शतs-C : Bदेशs 3-30
અન્તર્લીપ
દક્ષિણ દિશાવર્તી અન્તર્લીપ - | १ रायगिहे जाव एवं वयासी- कहि णं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स पुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं उत्तरपुरस्थिमेणं तिण्णि जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं ए गोरुयदीवे णामं दीवे पण्णत्ते । तिण्णि जोयणसयाई आयाम-विक्खंभेणं, णवएगूणवण्णे जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं पण्णत्ते । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, दोण्ह वि पमाणं वण्णओ । एवं एएणं कमेणं जहा जीवाभिगमे जाव सुद्धदंतदीवे जाव देवलोगपरिग्गहा णं ते मणुया पण्णत्ता समणा- उसो। एवं अट्ठावीसं पि अंतरदीवा सएणं-सएणं आयामविक्खंभेणं भाणियव्वा, णवरं दीवे दीवे उद्देसओ, एवं सव्वे वि अट्ठावीसं उद्देसगा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્!દક્ષિણ દિશાના “એકોરુક મનુષ્યોનો ‘એકોક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જેબૂઢીપ નામના દ્વીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં ચુલ્લહિમવંત નામના વર્ષઘર પર્વતના પૂર્વી ચરમાન્ત (કિનારા) થી ઈશાન કોણમાં 300 યોજન લવણ સમુદ્રમાં જઈએ, ત્યારે त्यांक्षिा हिशमां और मनुष्योनो 'और' नामनो वापछ. गौतम!ते दीपनी संपाईપહોળાઈ ૩00 યોજન છે અને તેની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક ન્યૂન છે. તે દ્વીપની ચારે તરફ એક પદ્મવર વેદિકા અને એક વનખંડ છે. તે બંનેનું પ્રમાણ અને વર્ણન જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. આ જ ક્રમથી યાવતું શુદ્ધદત્ત દ્વીપ સુધીનું વર્ણન જાણવું. આ દ્વીપોના મનુષ્યો મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સુધીનું વર્ણન જાણવું જોઈએ. આ રીતે ૨૮
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અંતર્રીપોની પોત પોતાની લંબાઈ-પહોળાઈ પણ જાણવી જોઈએ. પરંતુ અહીં એક દ્વીપના વિષયમાં એક-એક ઉદ્દેશક કહેવો જોઈએ. આ રીતે ૨૮ અંતર્દીપોના ૨૮ ઉદ્દેશક થાય છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
અંતર્દીપ :– લવણ સમુદ્રની અંદર હોવાથી તે દ્વીપોને અંતર્દીપ કહે છે. તેમાં રહેનારા મનુષ્યોને ‘અન્તર્રીપજ’ કહેવાય છે.
૨૯૮
અંતર્દીપનું સ્થાન ઃ– - જંબુદ્રીપના ભરત ક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની મર્યાદા કરનાર ‘ચુહિમવાન’ પર્વત છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. તે પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાન્તથી ચારે વિદિશાઓ(ઈશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય)થી લવણ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ યોજન જઈએ ત્યારે પ્રત્યેક દિશામાં એક એક દ્વીપ આવે છે, ઈશાન કોણમાં એકોરુક દ્વીપ છે. તે રીતે અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યકોણમાં ક્રમશઃ બીજો, ત્રીજો, ચોથો દ્વીપ છે. તે દ્વીપ ગોળ છે, તેની લંબાઈ, પહોળાઈ ૩૦૦ યોજનની છે, તેની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક ન્યૂન છે. તે દ્વીપોથી ૪૦૦-૪૦૦ યોજન સમુદ્રમાં જઈએ ત્યારે ક્રમશઃ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દ્વીપ આવે છે. તેની લંબાઈ પહોળાઈ ૪૦૦-૪૦૦ યોજનની છે, તે પણ ગોળ છે. તે પ્રત્યેકની પરિધિ ૧,૨૬૫ યોજનથી કંઈક ન્યૂન છે, આ જ રીતે તે દ્વીપોથી ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજન જઈએ ત્યારે ક્રમશઃ ચાર ચાર દ્વીપ આવે છે. તેની લંબાઈ-પહોળાઈ ૫૦૦ થી ૯૦૦ યોજન સુધીની ક્રમશઃ જાણવી જોઈએ. તે સર્વ ગોળ છે. પ્રત્યેકની ત્રિગુણીથી કંઈક અધિક પરિધિ છે. આ રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્દીપ છે. અંતર્દીપના નામ ઃ– પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેના નામ આ પ્રમાણે છે– (૧) એકોરુક (૨) આભાસિક (૩) લાંગૂલિક (૪) વૈષાણિક (૫) હયકર્ણ (૬) ગજકર્ણ (૭) ગોકર્ણ શષ્ફલીકર્ણ (૯) આદર્શમુખ (૧૦) મેંઢમુખ (૧૧) અયોમુખ (૧૨) ગોમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તિમુખ (૧૫) સિંહમુખ (૧૬) વ્યાઘ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણ (૨૦) કર્ણપ્રાવરણ (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિધ્ન્મુખ (૨૪) વિશુદ્દન્ત (૨૫) ધનદન્ત (૨૬) લષ્ટદન્ત (૨૭) ગૂઢદન્ત અને (૨૮) શુદ્ધદન્ત. આ અન્તર્રીપોમાં રહેનાર મનુષ્યો પણ તે જ નામના કહેવાય છે.
જે રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્રીપ છે, તે જ રીતે શિખરી પર્વતની ચારે વિદિશાઓમાં પણ ૨૮ અંતર્રીપ છે. તેનું વર્ણન શતક-૧૦, ઉદ્દેશક-૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશકોમાં છે. છપ્પન અંતર્દીપ દાઢઓ પર કે દાઢાઓના આકારે ? :– વ્યાખ્યા ગ્રંથોના વર્ણન પ્રમાણે ચુલ્લહિમવંત અને શિખરી બંને પર્વતોની ચારે વિદિશાઓમાં દાઢાઓ છે અને તે દાઢાઓ પર અંતર્રીપ છે. શાસ્ત્ર શ્રી
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે ય વિદિશાઓમાં ત્રણસો-ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્દીપ આવે છે. તે કથનથી પર્વતની દાઢાનું કથન
Page #367
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩ થી ૩૦.
| ૨૯૯ |
બાધિત થાય છે. આ કારણે ગ્રંથોમાં પ્રચલિત દાઢાઓનું કથન આગમિક નથી, તેમ સમજાય છે. લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલ છે. અન્તર્લીપના મનુષ્યોના આહાર-વિહાર આદિ :- અંતર્લીપના મનુષ્યો યુગલિક હોય છે. તે દશ પ્રકારના કલ્પવૃક્ષથી જીવન વ્યતીત કરે છે. તે મનુષ્યોને એક દિવસને આંતરે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે, તે કલ્પવૃક્ષના પુષ્પ અને ફળનો આહાર કરે છે. ત્યાંની પૃથ્વીનો સ્વાદ ખાંડ જેવો હોય છે, વૃક્ષ જ તેનું ઘર હોય છે. ત્યાં ઈર્ટ, ચૂના આદિના મકાન નથી. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય છે. છ માસ આયુષ્ય શેષ રહે ત્યારે તે એક પુત્ર-પુત્રી રૂપ યુગલને જન્મ આપે છે, ૮૧ દિવસ સુધી તેનું પાલન-પોષણ કરે છે. ત્યાર પછી મૃત્યુ પામી તે દેવગતિમાં જાય છે.
(
શતક-૯૩-૩૦ સંપૂર્ણ છે )
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ : ઉદ્દેશક-૩૧ જેજેજ સંક્ષિપ્ત સાર છે જે જે
આ ઉદ્દેશકમાં અસોચ્ચ કેવળી અને સોચ્ચા કેવળીનું વિસ્તૃત વર્ણન છે.
અસોચ્યા કેવળી– જેને તીર્થકર, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા વગેરે કોઈની પણ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના જ સ્વતઃ ધર્મબોધ થાય અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેને અસોચ્ચા કેવળી કહે છે. સૂત્રકારે (૧) ધર્મબોધ (૨) ધર્મશ્રદ્ધા (૩) પ્રવ્રજ્યા (૪) બ્રહ્મચર્યવાસ (૫) સંયમ યતના (૬) સંવર (૭ થી ૧૧) મતિ આદિ પાંચ જ્ઞાન; આ અગિયાર વિષયો સંબંધી પ્રશ્નોથી અસોચ્ચા કેવળીના વિષયને સ્પષ્ટ કર્યો છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જેને તદાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો હોય તેને, તે તે ભાવો પ્રાપ્ત થાય છે અને જેને તદાવરણીયકર્મનો નાશ ન થયો હોય, તેને ત તદ્ ભાવો પ્રાપ્ત થતાં નથી. અસોચ્ચા કેવળી થવાનો કમ :- નિરંતર છઠના પારણે છઠની તપસ્યા કરીને, બંને હાથ ઊંચા રાખીને આતાપના લેતાં, પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, કષાયની ઉપશાંતતા તથા અધ્યવસાયોની વિશુદ્ધિથી તે સાધકને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના દ્વારા તે સંક્લિષ્ટ અને વિશુદ્ધ પરિણામી બંને પ્રકારના જીવોને જાણે છે. ત્યાર પછી પરિણામની વિદ્ધિથી તે જીવને સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે, તેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થાય છે, શુદ્ધ ધર્મરુચિ થાય, ચારિત્રનો સ્વીકાર કરે અને ક્રમશઃ ચાર ઘાતકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અસોચ્ચા કેવળી થનાર અવધિજ્ઞાનીની અદ્ધિ :- વેશ્યા- ત્રણ શુભ, જ્ઞાન- ત્રણ, યોગ- ત્રણ, ઉપયોગ- બે, સંઘયણ– પ્રથમ, સંસ્થાન- છમાંથી કોઈ એક, અવગાહના- જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ૫૦૦ ધનુષ, વેદ- પુરુષ વેદ અથવા પુરુષ નપુંસક વેદ, કષાય- સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ, અધ્યવસાય- પ્રશસ્ત હોય છે.
તે ઉપદેશ આપતા નથી, વ્યક્તિગત પ્રશ્નોત્તર કરે છે, અન્યને દીક્ષા આપતા નથી, પરંતુ અન્ય પાસે સંયમ સ્વીકારવાનો નિર્દેશ કરે છે. તે ત્રણ લોકમાં હોય છે, ઉર્ધ્વલોકમાં = વૃત્તવૈતાઢય પર્વત, સોમનસવન, પંડગવનમાં હોય છે. અધોલોકમાં = સલિલાવતી અને વપ્રા વિજયમાં; તિર્યગુલોકમાં–૧૫ કર્મભૂમિમાં હોય છે.
સંહરણની અપેક્ષાએ સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્રમાં કોઈપણ જલીય, સ્થલીય પ્રદેશમાં હોય છે. તે કેવળી થાય ત્યારે એક સમયમાં એક સાથે ઉત્કૃષ્ટ દશ થાય છે. આ સર્વ વર્ણન અન્ય લિંગવાળા અસોચ્ચા કેવળીની અપેક્ષાએ છે.
સોચ્ચા કેવળી :- તીર્થકર, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિ પાસેથી ઉપદેશ સાંભળીને જેને ધર્મબોધ
Page #369
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
[ ૩૦૧ ]
થાય, ત્યાર પછી ક્રમશઃ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેને સોચ્ચ કેવળી કહે છે.
સોચ્યા કેવળી થવાનો સાપેક્ષ ક્રમ:- અઠ્ઠમના પારણે અટ્ટમની તપસ્યા કરતાં પરિણામોની વિશુદ્ધિથી તે સાધકને અવધિજ્ઞાન થાય છે. તેના દ્વારા તે ઉત્કૃષ્ટ અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યારપછી ક્રમશઃ ઘાતકર્મનો નાશ થતાં તેને કેવળજ્ઞાન થાય છે.
તેનું વર્ણન પ્રાયઃ અસોચ્ચાની સમાન છે. વિશેષતા એ છે કે અહીં સ્વલિંગીની અપેક્ષાએ કથન
સોચ્યા કેવળી થનાર અવધિજ્ઞાનીની અદ્ધિ - સ્વલિંગી હોવાથી દીર્ઘકાલની અપેક્ષાએ છ લેશ્યા, ચાર જ્ઞાન, સવેદી અને ક્ષીણવેદી હોઇ શકે છે, સંજ્વલન કષાય- ચાર, ત્રણ, બે અથવા એક હોય છે અને અકષાયી પણ હોય છે.
કેવળજ્ઞાન થયા પછી તે ઉપદેશ આપી શકે અને શિષ્ય બનાવી શકે છે. તે કેવળી થાય ત્યારે તે સમયમાં તેની સાથે ઉત્કૃષ્ટ-૧૦૮ કેવળી થઈ શકે છે. શેષ કથન અસોચ્ચાની સમાન છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
३०२
श्री भगवती सूत्र-3
शत-G : B६श5-3१
અસોચ્યા કેવળી
धर्मश्रवा विना स्वतः बोधि:| १ रायगिहे जाव एवं वयासी- असोच्चा णं भंते ! केवलिस्स वा, केवलि- सावगस्स वा, केवलि-सावियाए वा, केवलि-उवासगस्स वा, केवलि-उवासियाए वा, तप्पक्खियस्स वा, तप्पक्खिय-सावगस्स वा, तप्पक्खिय-सावियाए वा, तप्पक्खिय-उवासगस्स वा, तप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए ?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए, अत्थेगइए केवलिपण्णत्तं धम्मं णो लभेज्जा सवणयाए ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव णो लभेज्जा सवणयाए?
गोयमा ! जस्स णं णाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ से णं असोच्चा केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए; जस्स णं णाणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्म णो लभेज्ज सवणयाए । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- तं चेव जाव णो लभेज्ज सवणयाए । भावार्थ:- प्रश्र-२२४गुड नगरभ गौतभस्वाभीमाप्रमाणे ५७यु- भगवन ! वणी, કેવળીના શ્રાવક, કેવળીની શ્રાવિકા, કેવળીના ઉપાસક, કેવળીની ઉપાસિકા, કેવળી પાક્ષિક(સ્વયં બુદ્ધ), કેવળી પાક્ષિકના શ્રાવક, કેવળી પાક્ષિકની શ્રાવિકા, કેવળી પાક્ષિકના ઉપાસક, કેવળી પાક્ષિકની ઉપાસિકા, તેમાંથી કોઈની પણ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના જ કોઈ જીવને કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણનો લાભ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળી યાવત કેવલી પાક્ષિકની ઉપાસિકા(આ દશ)ની પાસેથી ઉપદેશ
Page #371
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
[ ૩૦૩ ]
સાંભળ્યા વિના જ કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ થાય છે(ધર્મનો બોધ થાય છે, અને કોઈ જીવને થતો નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કોઈની પણ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના કેટલાક જીવોને કેવળી પ્રરૂપિત ધર્મનો લાભ થાય છે અને કેટલાક જીવોને થતો નથી?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો હોય, તેને કેવળી યાવતું કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણનો લાભ અર્થાતુ જ્ઞાન થાય છે અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો ન હોય, તેને કેવળી પાવતુ કેવળી પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત ધર્મ-શ્રવણનો લાભ થતો નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ કર્યા વિના જ કોઈને ધર્મ શ્રવણનો લાભ-જ્ઞાન થાય છે અને કોઈને જ્ઞાન થતું નથી. | २ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं बुज्झज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलं बोहिं बुज्झेज्जा, अत्थेगइए केवलं बोहिं णो बुज्झेजा।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चाणं जाव णो बुज्झज्जा?
गोयमा ! जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं बुज्झेज्जा; जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बोहिं णो बुज्झेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव णो बुज्झेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી યાવતુ કેવળપાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધબોધિ(સમ્યગ્દર્શન) પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ કેટલાક જીવોને શુદ્ધબોધિ(સમ્યગુ દર્શન) પ્રાપ્ત થાય છે અને કેટલાક જીવોને શુદ્ધબોધિ (સમ્યગદર્શન) પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક જીવો સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવે દર્શનાવરણીય(દર્શન મોહનીય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવને કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ સમ્યગદર્શનનો લાભ થાય છે અને જે જીવે દર્શનાવરણીય કર્મનો
Page #372
--------------------------------------------------------------------------
________________
| 3०४ |
श्री भगवती सूत्र-3
ક્ષયોપશમ કર્યો નથી, તે જીવને કેવળી આદિ પાસે સાંભળ્યા વિના સમ્યગુદર્શનનો લાભ થતો નથી. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે કેટલાક જીવો સમ્યગુ દર્શન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરતા નથી. | ३ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा ?
__ गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव उवासियाए वा अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा; अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं णो पव्वएज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव णो पव्वएज्जा?
गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा; जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं णो पव्वएज्जा । से तेणटेणं गोयमा! एवं वुच्चइ- असोच्चा णं जाव णो पव्वएज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી યાવતુ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસે સાંભળ્યા વિના શું કોઈ જીવ ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરીને, મુંડિત થઈ અણગારપણું એટલે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો સ્વીકાર કરી શકે છે અને કેટલાક જીવો સ્વીકાર કરતા નથી.
प्रश्र- भगवन् ! तेनुं शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે ધર્માન્તરાયિક કર્મનો અર્થાત્ ચારિત્ર ધર્મમાં અંતરાયભૂત ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો હોય, તે જીવ કેવળી આદિ પાસે સાંભળ્યા વિના જ મુંડિત થઈને અણગારપણાનો સ્વીકાર કરે છે, પરંતુ જે જીવે ધર્માન્તરાયિક કર્મોનો ક્ષયોપશમ ન કર્યો હોય, તે પ્રવ્રજ્યા સ્વીકાર કરતા નથી, તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન છે.
४ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं आवसेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जावतप्पक्खियउवासियाए वा अत्थेगइए
Page #373
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३१
| उ०५
केवलं बंभचेरवासं आवसेज्जा, अत्थेगइए केवलं बंभचेरवासं णो आवसेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं बंभचेरवासं णो आवसेज्जा?
गोयमा ! जस्स णं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं आवसेज्जा; जस्स णं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं णो आवसेज्जा । से तेणद्वेणं गोयमा! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं बंभचेरवासं णो आवसेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી વાવ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શું કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી.
प्रश्न- मावन् ! तेनु शु १२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે છે પરંતુ જે જીવે ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરતા નથી, તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. |५ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय उवासियाए वा केवलेणं संजमेणं संजमेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थेगइए केवलेणं संजमेणं संजमेज्जा; अत्थेगइए केवलेणं संजमेणं णो संजमेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संजमेणं णो संजमेज्जा ?
गोयमा ! जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलेणं संजमेणं संजमेज्जा; जस्स णं जयणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ से णं
Page #374
--------------------------------------------------------------------------
________________
| 30
|
श्री भगवती सूत्र-3
असोच्चा केवलिस्सवा जावतप्पक्खियउवासियाए वा केवलेणंसंजमेणंणो संजमेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव अत्थेगइए णो संजमेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના પણ શું કોઈ જીવ, શુદ્ધ સંયમ દ્વારા સંયમિત થાય છે અર્થાત્ યતના કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતના કરે છે અને કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતના કરતા નથી.
प्रश्र- भगवन् ! तेनु शुर। छ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે યતનાવરણીય(વીર્યાન્તરાય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરે છે અને જે જીવે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે શુદ્ધ સંયમ દ્વારા સંયમ-યતના કરતા નથી. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. |६ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलेणं संवरेणं संवरेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलेणं संवरेणं संवरेज्जा, अत्थेगइए केवलेणं संवरेणं णो संवरेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संवरेणं णो संवरेज्जा।
गोयमा ! जस्स णं अज्झवसाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलेण संवरेणं संवरेज्जा; जस्स णं अज्झवसाणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खियउवासियाए वा केवलेणं संवरेणं णो संवरेज्जा, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संवरेण णो संवरेज्जा । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! કેવળી આદિની પાસેથી ધર્મ શ્રવણ કર્યા વિના જ શું કોઈ જીવ શુદ્ધ संव२ द्वारा संवृत्त थाय छे (आश्रय निशेष ४२ छ)?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો શુદ્ધ સંવર દ્વારા સંવૃત્ત થાય છે અને કેટલાક જીવો સંવૃત્ત થતા નથી.
Page #375
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३१
| 3०७ |
प्रश्न- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે અધ્યવસાનાવરણીય(ભાવ ચારિત્રાવરણીય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે અને જે જીવે અધ્યવસાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે શુદ્ધ સંવર દ્વારા આશ્રવ નિરોધ કરતા નથી. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. | ७ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा ।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा?
गोयमा ! जस्स णं आभिणिबोहियणाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलं आभिणिबोहिय-णाण उप्पाडेज्जा; जस्स णं आभिणिबोहियणाणावरणिज्जाण कम्माणं खओवसमे णो कडे भवइ, सेणं असोच्चा केवलिस्स वा जावतप्पक्खियउवासियाए वा केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવોને આભિનિબોધિક જ્ઞાન થાય છે અને કેટલાક જીવોને થતું નથી. प्रश्न- भगवन् ! तेनु शु १२॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવને કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના જ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તેને આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. | ८ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा
Page #376
--------------------------------------------------------------------------
________________
३०८
श्री भगवती सूत्र- उ
केवलं सुयणाणं उप्पाडेज्जा ?
गोया ! जहा आभिणिबोहियणाणस्स वत्तव्वया भणिया, तहा सुयणाणस्स वि भाणियव्वा; णवरं सुयणाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे । एवं चेव केवलं ओहिणाणं भाणियव्वं, णवरं ओहिणाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे । एवं केवलं मणपज्जवणाणं भाणियव्वं, णवरं मणपज्जव-णाणावर णिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे ।
હૈ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
ઉત્ત૨– હે ગૌતમ ! જે રીતે આભિનિબોધિક જ્ઞાનનું કથન કર્યું છે, તે જ રીતે શુદ્ધ શ્રુતજ્ઞાન, શુદ્ધ અવધિજ્ઞાન અને શુદ્ધ મનઃપર્યવજ્ઞાનના વિષયમાં કહેવું જોઈએ. શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મનઃપર્યવજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવો જોઈએ.
९ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलणाणं उप्पाडेज्जा ?
गोमा ! एवं चेव; णवरं केवलणाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं केवलणाणं उप्पाडेज्जा | से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइअसोच्चा णं जाव केवलणाणं णो उप्पाडेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કોઈ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવોને થાય છે અને કેટલાક જીવોને થતું નથી.
प्रश्न - हे भगवन् ! तेनुं शु झरए। छे ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો હોય, તે જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે જીવે કેવલજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો નથી, તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તેથી હે गौतम ! पूर्वोऽत प्रारे धुं छे.
१० असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे
Page #377
--------------------------------------------------------------------------
________________
शत-८: देश-३१
| उ०८ |
भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, केवलं बंभचेरवासं आवसेज्जा, केवलेणं संजमेणं संजमेज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा जाव केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, केवलणाणं उप्पाडेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए, अत्थेगइए केवलिपण्णत्तं धम्म णो लभेज्जा सवणयाए; अत्थेगइए केवलं बोहिं बुज्झेज्जा, अत्थेगइए केवलं बोहिं णो बुज्झेज्जा; अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगइए जाव णो पव्वएज्जा; अत्थेगइए केवलं बंभचेरवासं आवसेज्जा, अत्थेगइए केवलं बंभचेरवासं णो आवसेज्जा; अत्थेगइए केवलेणं संजमेणं संजमेज्जा, अत्थेगइए केवलेणं संजमेणं णो संजमेज्जा; एवं संवरेणं वि; अत्थेगइए केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा, अत्थेगइए णो उप्पाडेज्जा; एवं जावमणपज्जवणाणं, अत्थेगइए केवलणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं तं चेव जाव अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा?
गोयमा ! जस्स णं णाणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, जस्स णं दरिसणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे णो कडे भवइ, एवं चरित्तावरणिज्जाणं, जयणावरणिज्जाणं, अज्झवसाणावरणिज्जाणं, आभिणिबोहियणाणावरणिज्जाणं जाव मणपज्जव-णाणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ; जस्स णं केवल- णाणावरणिज्जाणं कम्माणं खए णो कडे भवइ; से णं असोच्चा केवलिस्स वा जाव केवलिपण्णत्तं धम्म णो लभेज्जा सवणयाए, केवलं बोहिं णो बुज्झेज्जा, जाव केवलणाणं णो उप्पाडेज्जा। जस्स णं णाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जस्स णं दरिसणाव-णिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जस्स णं धम्मतराइयाणं, एवं जाव जस्स णं केवलणाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ से णं असोच्चा केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा जाव केवलणाणं उप्पाडेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસોચ્ચા કેવળી વાવ કેવળી પાક્ષિકની ઉપાસિકા પાસેથી કેવળી
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના પણ શું કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય છે, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરે છે, મુંડિત થઈને ગૃહસ્થવાસને છોડીને અણગારપણાને સ્વીકારે છે, શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે, શુદ્ધ સંયમ દ્વારા યતના કરે છે, શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે, શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે, યાવતુ શુદ્ધ મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
૩૧૦
ઉત્તર– હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ કેટલાક જીવો બોધ પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો બોધ પ્રાપ્ત કરતા નથી, કેટલાક જીવો શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરે છે અને કેટલાક જીવો કરતા નથી; કેટલાક જીવો મુંડિત થઈને આગારવાસને છોડીને અલગારપણાનો સ્વીકાર કરે છે અને કેટલાક જીવો કરતા નથી; કેટલાક જીવો શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતનાવંત થાય છે અને કેટલાક જીવો થતા નથી. કેટલાક જીવો શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. કેટલાક જીવો શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
–
ઉત્તર– હે ગૌતમ ! (૧) જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૨) દર્શનાવરણીય કર્મનો કાયોપશમ કર્યો નથી (૩) ધર્માન્તરાયિક કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૪) ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૫) યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૬) અધ્યવસાનાવરણીય કર્મનો સોપશમ કર્યો નથી (૭) આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી(૮, ૯, ૧૦) આ જ રીતે શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૧૧) કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો નથી, તે જીવ કેવળી આદિની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના ધર્મનો બોધ પ્રાપ્ત કરતા નથી, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરતા નથી, યાવત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી. જે જીવોએ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, દર્શનાવરણીય કર્મનો થયોપગમ કર્યો છે, ધર્માન્તરાયિક કર્મનો ક્ષયોપશમ કર્યો છે, યાવત કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે, તે જીવ કેવળી આદિની પાસેથી સાંભળ્યા વિના જ ધર્મનો બોધ પ્રાપ્ત કરે છે, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ ક૨ે છે યાવત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્યા કેવળી સંબંધી વિવરણ પ્રશ્નોત્તરના માધ્યમથી આપ્યું છે.
અસોચ્ચા– કેવળી, કેવળીશ્રાવક-શ્રાવિકા આદિ દશ વ્યક્તિ પાસેથી સાંભળ્યા વિના જ જૈને ધર્મ બોધ આદિ થાય તેને અસોચ્ચા કહે છે.
અસોન્ના હેવલી :– કોઈની પાસે સાંભળ્યા વિના, કોઈનો ઉપદેશ કે માર્ગદર્શન વગેરે પ્રાપ્ત થયા વિના, પોતાની પ્રકૃતિની ભદ્રતા, નમ્રતા, મંદ કષાય આદિ સદ્ગુણોના કારણે કર્મના ક્ષયોપશમથી સ્વતઃ જ્ઞાન અને બોધ થઈ જાય; વિભંગજ્ઞાન, સમ્યક્ત્વ, અવધિજ્ઞાન અને અંતે કર્મક્ષય થતાં કેવળજ્ઞાન થઈ
Page #379
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
[ ૩૧૧]
જાય તો તે અસોચ્ચા, અસોચ્ચાજ્ઞાની, અસોચ્ચાસ્વયંબુદ્ધ, અસોચ્ચા વિર્ભાગજ્ઞાની-અવધિજ્ઞાની અને અસોચ્ચા કેવલી કહેવાય છે.
કેવળી - કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારકને કેવળી કહે છે. કેવળી શ્રાવક-શ્રાવિકા - જેણે સ્વયં કેવળીને પૂછ્યું છે અથવા તેની સમીપે સાંભળ્યું છે. કેવળી ઉપાસક-ઉપાસિકા - (૧) કેવળીની ઉપાસના કરનાર (૨) કેવળી દ્વારા અન્યને કહેવાતા જેણે સાંભળ્યું હોય તે. (૩) કેવળીના શિષ્યો, પ્રશિષ્યો દ્વારા સાંભળ્યું હોય છે. કેવળી પાક્ષિક = સ્વયં સંબુદ્ધ. તેના પણ શ્રાવક, શ્રાવિકા, ઉપાસક ઉપાસિકા સમજવા.
આ દશ પાસે સાંભળ્યા વિના જ કોઈ વ્યક્તિ ધર્મબોધ આદિ પ્રાપ્ત કરી શકે છે. તાત્પર્ય એ છે કે તેને કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણનું નિમિત્ત મળતું નથી. પરંતુ પોતાના તદાવરણીય કર્મનો ક્ષયોપશમ જ ધર્મબોધ આદિની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે.
પ્રસ્તુત સૂત્રોમાં અગિયાર પ્રશ્નોત્તર છે. તેમાં (૧) ધર્મ શ્રવણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી, (૨) ધર્મ બોધ(સમ્યગદર્શન)- દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી. (૩) પ્રવજ્યા- ચારિત્ર મોહનીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપમશથી. (૪) બ્રહ્મચર્યવાસ- વેદ-નોકષાય મોહનીયરૂપ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી. (૫) સંયમ યતના- ચારિત્ર મોહનીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી. () સંવર– અધ્યવસાનાવરણીય(ચારિત્ર મોહનીય) અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી. (૭-૧૦) મતિ આદિ ચાર જ્ઞાન- મતિજ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમથી. (૧૧) કેવળજ્ઞાન- કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે.
આ રીતે અસોચ્ચા કેવળી થનારને જે તે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થવાથી તે તે આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
ઉપરોક્ત ૧૧ બોલમાંથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી થાય છે કારણ કે કેવળજ્ઞાનાવરણીય કર્મ સર્વઘાતી છે. તેનો સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે છે. તે ક્ષાયિક ભાવ છે. શેષ ૧૦ બોલ ત ત કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે સર્વ ક્ષાયોપથમિક ભાવ છે.
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રત્યેક બોલની સ્વતંત્ર પૃચ્છા કર્યા પછી એક સૂત્રમાં તે અગિયારે બોલની સામુહિક રૂપે પૃચ્છા કરી છે. તેનું તાત્પર્ય એ છે કે કેટલાક જીવોને તે ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા આદિ એક, બે આદિ બોલની પ્રાપ્તિ થાય છે અને કેટલાક જીવોને તે સર્વ બોલની પ્રાપ્તિ પણ થઈ શકે છે.
સંસળવળા :- પ્રસ્તુત પ્રકરણમાં દર્શનાવરણીય કર્મના કથનથી દર્શન મોહનીય કર્મનું ગ્રહણ થયું છે કારણ કે સમ્યગુદર્શનને આવરિત કરનાર દર્શન મોહનીય કર્મ છે. ટીકાકારે આ વિષયને સ્પષ્ટ કરતા કહ્યું છે– રૂદ ૮ર્શનાવરાવું ઢર્શનમોહનાયમમિ , વોઃ સગવનપથfથવા તમ0 વ તત્થાયોપશમનન્યવાવિતિ | સમ્યગુબોધ તે સમ્યગુદર્શનનો પર્યાયવાચી શબ્દ છે અને તેની પ્રાપ્તિ દર્શન મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
| १२
श्री भगवती सूत्र-3
अज्झवसाणावरणिज्ज :- सं१२ २०४थी शुम मध्यवसायवृत्ति विवक्षित छ. ते मापयारित्र३५ હોવાથી અધ્યવસાનાવરણીય શબ્દથી ભાવચારિત્રાવરણીય અર્થાતુ ચારિત્રમોહનીય કર્મ સમજવું જોઈએ.
અસોચ્ચા(અન્યલિંગી)ને અવધિજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ:११ तस्स णं भंते ! छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डे बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइभद्दयाए, पगइउव- संतयाए, पगइपयणुकोह-माण-माया-लोभयाए, मिउमद्दव-संपण्णयाए, अल्ली- णयाए, भद्दयाए, विणीययाए, अण्णया कयाइ सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेस्साहिं विसुज्झमाणीहिंविसुज्झमाणीहिं; तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं; ईहा-अपोहमग्गणगवेसणं करेमाणस्स विभंगे णामं अण्णाणे समुप्पज्जइ, से णं तेण विभंगणाणेणं समुप्पण्णेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं असंखेज्जाइं जोयणसहस्साइं जाणइ पासइ । से णं तेण विन्भंगणाणेणं समुप्पणेणं जीवे वि जाणइ, अजीवे वि जाणइ, पासंडत्थे, सारंभे, सपरिग्गहे, संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे वि जाणइ, से णं पुव्वामेव सम्मत्तं पडिवज्जइ, सम्मत्तं पडिवज्जित्ता समणधम्मं रोएइ, समणधम्म रोएत्ता चरितं पडिवज्जइ, चरित्तं पडिवज्जित्ता लिंगं पडिवज्जइ, तस्स णं तेहिं मिच्छत्तपज्जवेहिं परिहायमाणेहिंपरिहायमाणेहिं सम्मदंसणपज्जवेहिं परिवड्डमाणेहिं-परिवड्डमाणेहिं से विब्भंगे अण्णाणे सम्मत्तपरिग्गहिए खिप्पामेव ओहीत्ति परावत्तइ । ભાવાર્થ - તે જીવને નિરંતર છઠ-છઠનું તપ કરતાં, સૂર્યની સન્મુખ ઊંચા હાથ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતાં; પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની ઉપશાંતતા; સ્વભાવે જ ક્રોધ, માન, માયા, લોભની અલ્પતા; પ્રકૃતિની કોમળતાથી; કામજોગોમાં આસક્તિ નહીં થવાથી; ભદ્રતા અને વિનીતતાથી; ક્યારેક શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ વેશ્યા અને તદાવરણીય (વિભંગ જ્ઞાનાવરણીય) કર્મના ક્ષયોપશમથી; ઈહા, અપોહ, માણા અને ગવેષણા કરતાં અર્થાત્ અનુપ્રેક્ષણ કરતાં ‘વિભંગ” નામનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન દ્વારા જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર યોજન સુધી જાણે છે. ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન દ્વારા તે જીવોને જાણે છે અને અજીવોને પણ જાણે છે. તે પાખંડી, આરંભી, પરિગ્રહી અને સંકલેશને પ્રાપ્ત થયેલા જીવોને પણ જાણે છે અને દેખે છે તથા તેનાથી વિપરીત અનારંભી, અપરિગ્રહી વિશુદ્ધ ધર્મ પ્રાપ્ત જીવોને પણ જાણે છે. ત્યારે તે વિર્ભાગજ્ઞાની સમ્યક ધર્મને સમ્યગુરૂપે સ્વીકારે છે, રુચિ થતાં તે સંયમ અને સંયમની બાહ્ય વેશભૂષાને ગ્રહણ કરે છે. આ રીતે પૂર્ણ રૂપે શુદ્ધ ધર્મની સ્વીકૃતિ અને આચરણરૂપ ક્રિયારુચિના માધ્યમે તેના
Page #381
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
હ૧૩.
મિથ્યાત્વના પર્યાય ક્રમશઃ ક્ષીણ થતાં-થતાં અને સમ્યગુદર્શનના પર્યાય ક્રમશઃ વધતાં-વધતાં ક્રિયારુચિરૂ૫ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે વિભંગ નામનું અજ્ઞાન, સમ્યક્ત્વ યુક્ત થાય છે અને શીધ્ર અવધિજ્ઞાન રૂપે પરિવર્તિત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના સદુગણોના પ્રભાવે અને કર્મના ક્ષયોપશમ તથા ક્ષયથી વ્યક્તિને પ્રાપ્ત થતાં વિર્ભાગજ્ઞાન, સમ્યગદર્શન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિના ક્રમને પ્રદર્શિત કર્યો છે.
તે જીવને તપની આરાધના અને કષાયોની ઉપશાંતતા વગેરે ગુણોના વિકાસથી વિર્ભાગજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી સમગ્સ પત્તા વરરં દિવઝ તે વિભંગજ્ઞાનીને જિનાનુમત શ્રમણધર્મની રુચિ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સમકિતની દશ પ્રકારની રુચિનું કથન છે. તેમાં આઠમી ક્રિયા રુચિનું કથન છે. તે વિભંગજ્ઞાનીને ક્રિયા રુચિ થાય છે અને ક્રિયાનું આચરણ કરતાં વ્યવહાર સમકિત પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી તે ચારિત્ર-બાહ્યવેષનો સ્વીકાર કરે છે. ક્રિયાની તીવ્રતમ રુચિ અને તેના આચરણથી જ તેના મિથ્યાત્વના દલિકોનો નાશ થાય છે, સમ્યકત્વના પર્યવોની વૃદ્ધિ થાય છે.
આ રીતે સુત્રોક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે અસોચ્ચા વિભંગજ્ઞાનીને પહેલાં વ્યવહાર સમકિત અને વ્યવહાર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી નિશ્ચય સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થાય છે.
દા-ક્સપોમ-વેસTI :- ફુદી- વિદ્યમાન પદાર્થોને જાણવા માટેની ચેષ્ટા. પોદ- આ ઘટ છે, પટ નથી; આ રીતે વિપક્ષના નિરાકરણપૂર્વક વસ્તુતત્ત્વનો વિચાર. માન-માર્ગણા. પદાર્થમાં વિદ્યમાન ગુણોની વિચારણા. નવેસ- વ્યતિરેક ધર્મના નિરાકરણ રૂપ વિચારણા. ચારે ય શબ્દોનો સમ્મિલિત અર્થ છે– સ્વીકૃત ધર્મ તત્ત્વોમાંથી કોઈપણ વિષયમાં સ્કૂલ, સૂક્ષ્મ, સૂકમતમ અનુપ્રેક્ષા-વિચારણામાં તલ્લીન થવું
અસોચ્ચા(અન્યલિંગી) અવધિજ્ઞાનીની અદ્ધિઃ१२ से णं भंते ! कइसु लेस्सासु होज्जा ? गोयमा ! तिसु विसुद्धलेस्सासु होज्जा, तं जहा- तेउलेस्साए, पम्हलेस्साए, सुक्कलेस्साए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે અવધિજ્ઞાનીને કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે યથા– તેજોલેશ્યા, પઘલેશ્યા અને શુભેચ્છા. १३ से णं भंते ! कइसु णाणेसु होज्जा? गोयमा ! तिसु आभिणिबोहियणाणसुयणाण-ओहिणाणेसु होज्जा ।
Page #382
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र- उ
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते अवधिज्ञानीने डेटला ज्ञान होय छे ? उत्तर - हे गौतम! तेने त्रा ज्ञान होय छे. यथा- खामिनिमोधि ज्ञान, श्रुतज्ञान खने अवधिज्ञान.
૩૧૪
१४ से णं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा ? गोयमा ! सजोगी होज्जा, णो अजोगी होज्जा ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ते अवधिज्ञानी सयोगी होय छे } जयोगी ? उत्तर - हे गौतम! ते અવધિજ્ઞાની સયોગી હોય છે, અયોગી નહીં.
१५ जइ सयोगी होज्जा, किं मणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी ? गोमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा होज्जा, कायजोगी वा
जा
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સયોગી હોય છે, તો શું તે મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે? ઉત્તર– હે ગૌતમ ! તે મનયોગી હોય છે, વચનયોગી હોય છે અને કાયયોગી પણ હોય છે.
१६ से णं भंते! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते वा होज्जा ? गोयमा ! सागारोवउत्ते वा होज्जा, अणागारोवउत्ते वा होज्जा ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते साडारोपयोगी होय छेडे खनाडारोपयोगी होय छे ? उत्तर- हे गौतम! ते साडारोपयोगी ( ज्ञानोपयोगी ) होय छे अथवा अनाहारोपयोगी (हर्शनोपयोगी ) होय छे. १७ से णं भंते ! कयरम्मि संघयणे होज्जा ? गोयमा ! वइरोसहणारायसंघयणे होज्जा |
भावार्थ : :- प्रश्न - हे भगवन् ! तेने प्रयु संघया होय छे ? उत्तर - हे गौतम! तेने वऋषभनाराय સંઘયણ હોય છે.
१८ से णं भंते ! कयरम्मि संठाणे होज्जा ? गोयमा ! छण्हं संठाणाणं अण्णयरे संठाणे होज्जा ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! तेने ड्यु संस्थान होय छे ? उत्तर - हे गौतम! तेने छ संस्थानोभांथी કોઈ પણ સંસ્થાન હોય છે.
| १९ से णं भंते! कयरम्मि उच्चत्ते होज्जा ? गोयमा ! जहण्णेणं सत्त रयणीए, उक्कोसेणं पंच धणुसइए होज्जा ।
Page #383
--------------------------------------------------------------------------
________________
शत-९ : उद्देश5-31
૩૧૫
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते अवधिज्ञानीनी अंयाई डेटसी होय छे ? उत्तर - हे गौतम! तेनी જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની ઊંચાઈ હોય છે.
२० से णं भंते! कयरम्मि आउए होज्जा ? गोयमा ! जहण्णेणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं पुव्वकोडी आउए होज्जा ।
भावार्थ: 1 :- प्रश्न - हे भगवन् ! तेनुं आयुष्य डेटसुं होय छे ? उत्तर - हे गौतम ! ४धन्य साधिड खाठ વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનું આયુષ્ય હોય છે.
२१ से णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा ? गोयमा ! सवेयए ! होज्जा, जो अवेयए होज्जा ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ते सवेही होय छे } अवेही ? उत्तर - हे गौतम! ते सवेही होय छे, અવેદી હોતા નથી.
२२ जइ सवेयए होज्जा, किं इत्थवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिसपुंसगवेयए होज्जा ? गोयमा ! णो इत्थिवेयए होज्जा; पुरिसवेयए वा होज्जा, पुरिस- णपुंसगवेयए वा होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સવેદી હોય છે, તો શું તે સ્ત્રીવેદી હોય છે, પુરુષવેદી હોય છે કે પુરુષ નપુંસકવેદી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સ્ત્રીવેદી હોતા નથી પરંતુ પુરુષવેદી હોય છે અથવા પુરુષ નપુંસકવેદી હોય છે.
२३ से णं भंते ! किं सकसाई होज्जा, अकसाई होज्जा ? गोयमा ! सकसाई होज्जा, जो अकसाई होज्जा ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते अवधिज्ञानी सम्षायी होय छेडे खडषायी ? उत्तर - हे गौतम! ते સકષાયી હોય છે, અકષાયી હોતા નથી.
२४ जइ सकसाई होज्जा, से णं भंते ! कइसु कसाएसु होज्जा ? गोयमा ! चउसु संजलण-कोह-माण- माया-लोभेसु होज्जा ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! भे ते सषायी होय छे, तो तेने डेटला दुषाय होय छे ? उत्तर - हे ગૌતમ ! તેને સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર કષાય હોય છે.
२५ तस्स णं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता ? गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता ।
Page #384
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેને કેટલા અધ્યવસાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને અસંખ્યાત અધ્યવસાય હોય છે. | २६ ते णं भंते ! किं पसत्था, अप्पसत्था ? गोयमा ! पसत्था, णो अप्पसत्था । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે, કે અપ્રશસ્ત ? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત હોતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્ચા અવધિજ્ઞાનીને પ્રાપ્ત થતા ભાવોની વિચારણા કરી છે. લેશ્યા – તેને ત્રણ શુભ લેશ્યા હોય છે કારણ કે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. શાન – પ્રથમ ત્રણ જ્ઞાન હોય છે, સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં તેનું અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણત થાય છે. યોગ :- તે સયોગી જ હોય છે. અવધિજ્ઞાની અવસ્થામાં અયોગી થઈ શકતા નથી. સંઘયણ – વજઋષભનારાચ સંઘયણ હોય છે. તે ભવિષ્યમાં પ્રાપ્ત થતાં કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. સવેદી :- તે સવેદી જ હોય છે. વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર સાધક સવેદી હોય છે. તે સ્વભાવતઃ સ્ત્રીવેદી હોતા નથી, પુરુષવેદી અને પુરુષ નપુંસકવેદી હોય છે. સકષાયી - વિર્ભાગજ્ઞાન અને અવધિજ્ઞાનના સમયમાં કષાયનો સંપૂર્ણ ક્ષય થતો નથી, તેને સંજ્વલન કષાય હોય છે. પ્રશસ્ત અધ્યવસાય:- વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાનની પ્રાપ્તિ અપ્રશસ્ત અધ્યવસાયમાં થતી નથી. તેને પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. અસોચ્ચાને કેવળજ્ઞાન પ્રાપ્તિનો વિકાસ ક્રમ - २७ से णं भंते ! तेहिं पसत्थेहिं अज्झवसाणेहिं वड्डमाणेहिं अणंतेहिं णेरइयभवग्ग हणेहितो अप्पाणं विसंजोएइ, अणंतेहिं तिरिक्खजोणिय भवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, अणंतेहिं मणुस्सभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, अणंतेहिं देवभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ; जाओ वि य से इमाओ णेरइयतिरिक्खजोणियमणुस्सदेवगणामाओ चत्तारि उत्तरपयडीओ, तासिं च णं उवग्गहिए अणंताणुबंधी कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता अपच्चक्खाणकसाए कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता पच्चक्खाणावरण कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता
Page #385
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧
૩૧૭ |
संजलण-कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता पंचविहं णाणावरणिज्ज, णवविहं दरिसणावरणिज्जं, पंचविहं अंतराइयं, तालमत्थयकडं च णं मोहणिज्ज कटु, कम्मरयविकिरणकरं अपुव्वकरणं अणुपविट्ठस्स अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाण-दसणे समुप्पण्णे । શબ્દાર્થ-વિસનો વિમુક્ત કરે છે ૩વરિઘ = આધારભૂત તત્તિમસ્થ<= તાલવૃક્ષના મસ્તકની સમાન ક્ષીણ કરીને મૂર-વિવિ૨પ૨ = કર્મરૂપી રજને ખંખેરનાર. ભાવાર્થ:- તે અવધિજ્ઞાની, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ થવાથી અનંત નૈરયિક ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત તિર્યંચ ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત મનુષ્ય ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત દેવ ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામની ચાર ઉત્તર પ્રવૃત્તિઓને પુષ્ટ કરનાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે. ત્યાર પછી મોહનીય કર્મને કપાયેલા મસ્તકવાળા તાડવૃક્ષની સમાન બનાવીને; કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરીને; પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને તે જીવ અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, આવરણ રહિત, અખંડ, સંપૂર્ણ પ્રતિપૂર્ણ અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસોચ્ચા અવધિજ્ઞાનીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કયા ક્રમથી થાય છે તેનો નિર્દેશ કર્યો છે. ઘાતકર્મોના નાશમાં મોહનીયકર્મના નાશની પ્રધાનતા :- પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિ ત્રણે કર્મોની ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય પહેલા કહ્યો છે. પરંતુ મોહનીય કર્મના ક્ષય થયા વિના આ ત્રણ કર્મોનો નાશ થતો નથી. આ તથ્યને પ્રગટ કરવા માટે અહીં કહ્યું છે કે તાનાર્થી ૩ ૨ મોગM
હું- જે રીતે તાડવૃક્ષના અગ્રભાગનું ભેદન અર્થાત્ નાશ થવાથી સંપૂર્ણ વૃક્ષનો નાશ થાય છે, તે જ રીતે મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષ ઘાતકર્મોનો પણ ક્ષય થઈ જાય છે.
બંતે અનુત્તરે બળાપાણ... – (૧) અનંત = વિષયની અનંતતાના કારણે તે અનંત છે. (૨) અનાર કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન નથી તેથી તે અનુત્તર છે. (૩) નિઘાત ન કેવળ જ્ઞાન દીવાલ, ભીંત આદિના વ્યાઘાતથી પ્રતિહત થતું નથી, કોઈ પણ પ્રકારની રુકાવટ તેને રોકી શકતી નથી તેથી તે નિર્ણાઘાત છે. (૪) નિરાવરણ - સંપૂર્ણ ઘાતી કર્મરૂપ આવરણોના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે તેથી તે નિરાવરણ છે. (૫) કન્ન = સકલ પદાર્થોનું ગ્રાહક હોવાથી કૃત્ન છે. () પ્રતિપૂર્ણ - પોતાના સંપૂર્ણ અંશોથી યુક્ત હોવાથી તે પ્રતિપૂર્ણ છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
| 3१८
श्री भगवती सूत्र-3
અસોચ્યા કેવળી વિષયક પૃચ્છા:२८ से णं भंते ! केवलिपण्णत्तं धम्म आघवेज्ज वा पण्णवेज्ज वा परूवेज्ज वा? गोयमा ! णो इणढे समढे, णण्णत्थ एगणाएण वा एगवागरणेण वा । शार्थ :- आघवेज्ज = शिष्याने शास्त्रनो अर्थ अडए। ४२॥ छ, अथवा अर्थ प्रतिपाइन रीन, तेनो साक्षात्कार शवछ. पण्णवेज्ज = मेह-प्रमेह महीने अथवा भिन्न-भिन्न शने समावेछ परूवेज्ज- ५३५९॥ ४२ छे. भावार्थ :- प्रश्र- भगवन् ! ते असोथ्या वणी, वणी प्र३पित धर्म छ, बतावे छ भने પ્રરૂપણા કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શકય નથી. તેઓ માત્ર એકાદ ઉદાહરણ કે પ્રશ્નના ઉત્તર સિવાય ધર્મનો ઉપદેશ કરતા નથી. | २९ से णं भंते ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ? गोयमा ! णो इणढे समढे, उवएसं पुण करेज्जा । शार्थ :- पव्वावेज्ज मुंडावेज्ज = २0२९॥ २॥ व्यवेश पाने, क्षित ४२ छ भने भरतनो सोयीने मुंडित ४२ छ उवएसं पुण करेज्ज = जी मुनि पासे Man पडए। ४२वानो निर्देश ४३ छ. भावार्थ :- प्रश्र- भगवन् ! ते असोय्याजी ओन प्रवाहित ४३ छ, मुंडित ४३ छ ? 612-3 ગૌતમ ! તેમ શકય નથી. પરંતુ કોઈ સ્વતઃ દીક્ષા માટે આવે તો “અમુક મુનિ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરો.” मे प्रभारी निर्देश(सूयन) ४२ छ. ३० से णं भंते ! सिज्झइ जाव अंतं करेइ ? हंता गोयमा ! सिज्झइ जाव सव्वदुक्खाणं अंत करेइ । भावार्थ:- प्रश्र- भगवन ! ते असोथ्या वणी सिद्ध थाय छ यावत समस्त :मोनो अंत ४३ छ ? 6१२-४, गौतम ! ते सिद्ध थाय छ यावत् समस्त दु:मोनो अंत ४२ छे. ३१ से णं भंते ! किं उड्ठं होज्जा, अहे होज्जा, तिरिय होज्जा?
गोयमा ! उ8 वा होज्जा, अहे वा होज्जा, तिरियं वा होज्जा; उड्ढे होज्जमाणे सद्दावाईवियडावाईगंधावाईमालवंतपरियाएसु वट्टवेयड्डपव्वएसु होज्जा; साहरणं पडुच्च सोमणसवणे वा पंडगवणे वा होज्जा; अहे होज्जमाणे गड्डाए वा, दरीए वा होज्जा; साहरणं पडुच्च पायाले वा, भवणे वा होज्जा; तिरिय होज्जमाणे पण्णरससु कम्मभूमीसु होज्जा; साहरणं पडुच्च अड्डाइज्जदीव-समुद्दतदेक्कदेसभाए होज्जा ।
Page #387
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧
| ૩૧૯ |
ભાવાર્થ - પ્ર– હે ભગવન્! તે અસોચ્ચા કેવળી શું ઉર્ધ્વલોકમાં હોય છે, અધોલોકમાં હોય છે કે તિર્યલોકમાં હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમભૂમિથી ઊંચે પણ હોય છે, નીચે પણ હોય છે અને તિરછા લોકમાં પણ હોય છે, તેઓ ઊંચે શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, અને માલ્યવંત નામના વૃત્ત વૈતાઢય પર્વતોમાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ સોમનસવનમાં અથવા પંડગવનમાં હોય છે.
તેઓ નીચે ખાડા અથવા ગુફામાં હોય છે અને સંહરણની અપેક્ષાએ પાતાળકળશોમાં અથવા ભવનવાસી દેવોના ભવનોમાં હોય છે.
તેઓ તિરછા લોકમાં પંદર કર્મભૂમિમાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ અઢીદ્વીપના અને બે સમુદ્રોના કોઈપણ વિભાગમાં હોય છે. ३२ ते णं भंते ! एगसमए णं केवइया होज्जा?
गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं दस ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थेगइए केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए, अत्थेगइए असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्म णो लभेज्जा सवणयाए जाव अत्थेगइए केवलणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે અસોચ્ચા કેવળી, એક સમયમાં કેટલા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ હોય છે.
તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી આદિ પાસેથી, કેવળી-પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના જ કેટલાક જીવોને કેવળી-પ્રરૂપિત ધર્મનો બોધ થાય છે અને કેટલાક જીવોને થતો નથી થાવત્ કેટલાક જીવો કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્ચા કેવળી સંબંધી વિવિધ પ્રશ્નોત્તરો દ્વારા તેનો વિશેષ પરિચય કરાવ્યો છે.
ત્રણે લોકમાં અસોચ્ચા કેવળી :- કોઈ સાધક આકાશગમનલબ્ધિથી શબ્દાપાતી આદિ વૃત્તવૈતાઢયા પર્વત પર ગયા હોય અને ત્યાં જ તેને કેવળજ્ઞાન થઈ જાય તો તે ઊર્ધ્વલોકમાં ગણાય છે. હેમવય, હરણ્યવય, હરિવર્ષ અને રમકવર્થક્ષેત્રમાં સ્થિત ચારે વૃત્ત વૈતાઢય પર્વત ૧000 યોજન ઊંચા છે. તે પર્વતોનું ૯00
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
યોજનની ઉપરનું ક્ષેત્ર ઊર્ધ્વલોકની ગણનામાં આવે છે. અથવા દેવો તેનું સંહરણ કરીને મેરુપર્વતના સોમનસવન અને પંડગવનમાં લઈ જાય તો ત્યાં પણ હોય શકે છે.
૩૨૦
અધોલોકમાં હોય તો મૂલપાઠમાં ખાડા અને ગુફાનું જ કથન છે પરંતુ મહાવિદેહક્ષેત્રની સલીલાવતી અને વપ્રા નામની બે વિજયો ૧૦૦૦ યોજન ઊંડી છે, તેમાં પણ થઈ શકે છે. દેવ કોઇ સાધકનું સંહરણ કરી પાતાલ કળશોમાં કે ભવનપતિના ભવનોમાં નાંખી દે, ત્યારે ત્યાં પણ તેને વિભંગજ્ઞાન થઈને પછી કેવલજ્ઞાન પણ થઈ શકે છે.
સ્વાભાવિક રીતે તિર્યઞ્લોકમાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં જ હોય છે પરંતુ સંહરણ અપેક્ષાએ અઢીદ્વીપના કોઈપણ વિભાગમાં હોય છે અર્થાત્ યુગલિક ક્ષેત્રોમાં અને સમુદ્રોમાં પણ હોય શકે છે. સોચ્ચા કેવળી :
३३ सोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए ?
गोमा ! सोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थे गइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए; अत्थेगइए णो लभेज्ज सवणयाए । एवं जा चेव असोच्चाए वत्तव्वया, सा चेव सोच्चाए वि णिरवसेसं भाणियव्वा, णवरं अभिलावो 'सोच्चें' त्ति । जाव जस्स णं मणपज्जव णाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जस्स णं केवलणाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा जावतप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा जाव केवलणाणं उप्पाडेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળીને, કોઈ જીવ, કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળવાનો યોગ મળવા છતાં કેટલાક જીવો
કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. આ વિષયમાં જે રીતે અસોજ્વાની વક્તવ્યતા કહી, તે જ રીતે 'સો—ા'ની પણ કહેવી જોઈએ. પરંતુ અહીં અલોવ્વાના સ્થાને સોન્ના તે પ્રમાણે પાઠ કહેવો જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ જેણે મનઃપર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે અને જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે, તે જીવને કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ થાય છે, શુદ્ધ સમ્યગ્દર્શન થાય છે યાવત્ કેવળજ્ઞાન પર્યંતની પ્રાપ્તિ થાય છે.
३४ तस्स णं अट्ठमं अट्ठमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स
Page #389
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
[ ૩૨૧]
पगइभद्दयाए, तहेव जाव मग्गण-गवेसणं करेमाणस्स ओहिणाणे समुप्पज्जइ । से णं तेण ओहिणाणेणं समुप्पणेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयप्पमाणमेत्ताइ खंडाई जाणइ पासइ । શબ્દાર્થ :- સવાયા = શ્રુતજ્ઞાનરૂપ બોધ આજિવિત્ત = નિરંતર અનોપ તો પ્રમાણેત્તારું = અલોકમાં લોક પ્રમાણ. ભાવાર્થ :- કેવળી આદિ પાસેથી ધર્મ પ્રતિપાદક વચન સાંભળીને, સમ્યગુદર્શનાદિ પ્રાપ્ત થયેલા જીવને નિરંતર અઠ્ઠમ-અટ્ટમની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતાં, પ્રકૃતિની ભદ્રતા આદિ ગુણોથી થાવત્ ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાનથી તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે છે અને દેખે છે.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સોચ્ચા કેવળી વિષયક પૂર્વવત્ કથન છે. કેવળી આદિ પાસેથી સાંભળીને કેટલાક જીવોને સમ્યગુદર્શન આદિ પૂર્વવતુ ૧૧ બોલની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ જે જીવોને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો હોય તેને તે તે બોલની પ્રાપ્તિ થાય છે, અન્યને થતી નથી. કેવલી આદિ પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મશ્રવણ કર્મના ક્ષયોપશમમાં નિમિત્ત બને છે. તે જીવોને અવધિજ્ઞાનની પ્રાપ્તિના ક્રમમાં વિશેષતા છે. સોન્ગ જેવી – જ્ઞાનગુરુ પાસે ધર્મ સાંભળીને જ્ઞાની થનાર અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને સોચ્ચા કેવલી કહેવાય છે. પૂર્વ સૂત્રો અનુસાર સાંભળ્યા વિના જ અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર અને અસોચ્ચા કેવલી થનાર જીવને પહેલા વિર્ભાગજ્ઞાન થાય છે, ત્યારપછી સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થાય છે. પરંતુ પ્રસ્તુત સૂત્રોમાં ધર્મ પ્રતિપાદક વચન સાંભળીને સમ્યગૃષ્ટિ અને મતિ-શ્રુતજ્ઞાન થયેલા સાધકને અઠ્ઠમના પારણે નિરંતર અટ્ટમની તપસ્યા કરતાં પ્રકૃતિની ભદ્રતા આદિ ગુણોના કારણે તેમજ ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવા સોચ્યા કેવલીનું નિરૂપણ છે. અનોખ તોયખમણ-મૈત્તા :- તે અવધિજ્ઞાનીને ઉત્કૃષ્ટ અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડોમાં પણ જો રૂપી પદાર્થ હોય તો તેને જાણવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ખરેખર અલોકમાં માત્ર આકાશ દ્રવ્ય જ હોય છે; અન્ય કોઈ પણ રૂપી કે અરૂપી દ્રવ્ય હોતા નથી. તેથી અલોકમાં અસંખ્ય ખંડોને જાણવાનું આ કથન જ્ઞાનના વિષય સામર્થ્યને પ્રગટ કરવા માટે જ છે, તેમ સમજવું જોઈએ. સોચ્ચા અવધિજ્ઞાનીની અદ્ધિઃ३५ से णं भंते ! कइसु लेस्सासु होज्जा ? गोयमा ! छसु लेसासु होज्जा, तं
Page #390
--------------------------------------------------------------------------
________________
|
3२२ ।
श्री भगवती सूत्र-3
जहा- कण्हलेस्साए जाव सुक्कलेस्साए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते अधिशानी वने 26ी वेश्यामो डोय छ ? 6त्तर- गौतम ! તેને છ વેશ્યાઓ હોય છે. યથા– કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા. ३६ से णं भंते ! कइसु णाणेसु होज्जा ?
गोयमा ! तिसु वा चउसु वा होज्जा; तिसु होज्जमाणे आभिणि-बोहियणाण- सुयणाण-ओहिणाणेसु होज्जा, चउसु होज्जमाणे आभिणि-बोहियणाण-सुयणाण- ओहिणाण-मणपज्जवणाणेसु होज्जा । भावार्थ :- प्रश- भगवन् ! ते अवधिशानीने 240 शान डोय छे ?
ઉત્તર- હે ગૌતમ! તેને ત્રણ જ્ઞાન અથવા ચાર જ્ઞાન હોય છે. જો ત્રણ જ્ઞાન હોય, તો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે; જો ચાર જ્ઞાન હોય, તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. ३७ से णं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा ? एवं जोगो, उवओगो, संघयणं, संठाणं, उच्चत्तं, आउयं च एयाणि सव्वाणि जहा असोच्चाए तहेव भाणियव्वाणि । भावार्थ:- प्रश्र-भगवन् ! ते अवधिशानी सयोगी डोय छे अयोगी डोय छ? 612गौतम !हेश असोथ्याना विषयमां, ते ४ शतसह ५ योग, 64योग, संघया, संस्थान, ઊંચાઈ અને આયુષ્ય આ સર્વ વિષયમાં કહેવું જોઈએ. ३८ से णं भंते ! किं सवेदए, पुच्छा ? गोयमा ! सवेदए वा होज्जा, अवेदए वा होज्जा । भावार्थ :- प्रश्र- भगवन् ! ते अधिशानी सही डोय छ । सही ? 6त्तर- गौतम ! ते અવધિજ્ઞાની સવેદી હોય અથવા અવેદી હોય છે. ३९ जइ अवेदए होज्जा किं उवसंतवेदए होज्जा, खीणवेदए होज्जा ? गोयमा ! णो उवसंतवेदए होज्जा, खीणवेदए होज्जा ।
भावार्थ:-प्रश्र-भगवन! तेसवेही डोय छ,तो शंत 64शांत वहीडोय छेक्षीरावेही डोय छ? 6त्तर- गौतम! 64शांतवेही डोता नथी परंतु क्षीहीडोय छे.
Page #391
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३१
| ३२७
|४० जइ सवेदए होज्जा किं इत्थीवेदए होज्जा, पुरिसवेदए होज्जा, पुरिसणपुंसगवेदए होज्जा ? गोयमा ! इत्थीवेदए वा होज्जा, पुरिसवेदए वा होज्जा, पुरिस णपुसगवेदए वा होज्जा । भावार्थ:- प्रश्र- भगवन ! ही सही डोय छ, तो शंस्त्रीवही डोय छ, पुरुषवेही डोय छ। પુરુષ-નપુંસકવેદી હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સ્ત્રીવેદી હોય છે અથવા પુરુષવેદી હોય છે અથવા પુરુષ નપુંસક વેદી હોય છે. ४१ से णं भंते ! किं सकसाई होज्जा, अकसाई होज्जा ? गोयमा ! सकसाई वा होज्जा, अकसाई वा होज्जा । भावार्थ:- प्रध-भगवन! अवधिशानी सउषायी डोय छेउषायी डोय छ? 6त्तर-3 ગૌતમ ! તે સકષાયી હોય છે અથવા અકષાયી હોય છે. |४२ जइ अकसाई होज्जा किं उवसंतकसाई होज्जा, खीणकसाई होज्जा ? गोयमा! णो उवसंतकसाई होज्जा, खीणकसाई होज्जा । भावार्थ:- - भगवन् ! ते पायी डोय तो शुते 6५idsषायी डोय छे,क्षी पायी હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે ઉપશાંતકષાયી હોતા નથી પરંતુ ક્ષીણ કષાયી હોય છે. ४३ जइ सकसाई होज्जा से णं भंते ! कइसु कसाएसु होज्जा?
गोयमा ! चउसु वा तिसु वा दोसु वा एक्कम्मि वा होज्जा । चउसु होज्जमाणे चउसु संजलणकोह-माण-माया-लोभेसु होज्जा, तिसु होज्जमाणे तिसु संजलणमाण-माया-लोभेसु होज्जा, दोसु होज्जमाणे दोसुसंजलणमाया-लोभेसु होज्जा, एगम्मि होज्जमाणे एगम्मि संजलणलोभे होज्जा । भावार्थ :- प्रश्र- (मगवन् ! यो त सपायी डोय छ, तो तने 240 पाय डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! તેને ચાર કષાય, ત્રણ કષાય, બે કષાય અથવા એક કષાય હોય છે. જો ચાર કષાય હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ હોય છે; જો ત્રણ કષાય હોય તો સંજ્વલન માન, માયા અને લોભ હોય છે; જો બે કષાય હોય તો સંજ્વલન માયા અને લોભ હોય છે અને જો એક કષાય હોય તો એક સંજ્વલન લોભ હોય છે. ४४ तस्सणंभंते ! केवइया अज्झवसाणा पण्णत्ता? गोयमा !असंखेज्जा; एवं जहा असोच्चाएतहेव जावकेवलवरणाण-दसणे समुप्पज्जइ ।
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે અવધિજ્ઞાનીને કેટલા અધ્યવસાય હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાય હોય છે. ત્યાર પછીનું સર્વ વર્ણન અસોચ્ચા કેવળીમાં કહ્યા અનુસાર જાણવું યાવત્ તેને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે.
૩૨૪
४५ से णं भंते ! केवलिपण्णत्तं धम्मं आघवेज्ज वा पण्णवेज्ज वा परूवेज्ज वा ? हंता गोयमा ! आघवेज्ज वा पण्णवेज्ज वा परूवेज्ज वा ।
ભાવાર્થ:. :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળી, કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તે કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે.
४६ से णं भंते ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ? हंता गोयमा ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા ગૌતમ ! તે કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४७ तस्स णं भंते ! सिस्सा वि पव्वावेज्ज वा मुंडावेज्जा वा ? हंता गोयमा ! पव्वावेज्ज वा मुंडावेज्ज वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળીના શિષ્ય પણ કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તેના શિષ્ય પણ કોઈને પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४८ तस्स णं भंते ! पसिस्सा वि पव्वावेज्ज वा मुंडावेज्ज वा ? हंता गोयमा! पव्वावेज्ज वा मुंडावेज्जा वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળીના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે, મુંડિત કરે છે.
४९ से णं भंते! सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ? हंता गोयमा ! सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સોચ્યા કેવળી સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે ? ઉત્તર– હા ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
५० तस्स णं भंते ! सिस्सा वि सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेंति ? हंता गोयमा ! सिज्झति जाव सव्वदुक्खाणं अंत करेंति ।
Page #393
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
|
૩૨૫ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેના શિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હા, ગૌતમ! તેના શિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુ:ખોનો અંત કરે છે.
५१ तस्स णं भंते ! पसिस्सा वि सिझंति जाव सव्वदुक्खाणं अंतं करेंति? हंता गोयमा ! सिझंति जाव सव्वदुक्खाणं अतं करेति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેના પ્રશિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉત્તર- હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. ५२ से णं भंते ! किं उड्डे होज्जा, पुच्छा ? गोयमा ! जहेव असोच्चाए जाव માઝ-વીવ-સમુદ્ર તવેવસમા હો જા ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે સોચ્ચા કેવળી ઊર્ધ્વલોકમાં હોય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! જે પ્રમાણે અસોચ્ચા કેવળીના વિષયમાં કહ્યું છે, તે જ પ્રમાણે સોચ્ચા કેવળીના વિષયમાં પણ જાણવું યાવત તે અઢીદ્વીપ-સમુદ્રના કોઈ પણ વિભાગમાં હોય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. ५३ ते णं भंते ! एगसमए णं केवइया होज्जा? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं अट्ठसयं ।।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- सोच्चा णं केवलिस्स वा जाव केवलि-उवासियाए वा जाव अत्थेगइए केवलणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સોચ્ચા કેવળી એક સમયમાં કેટલા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ એકસો આઠ હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી યાવતુ કેવળીપાક્ષિકની ઉપાસિકા પાસેથી ધર્મપ્રતિપાદક વચન સાંભળીને યાવતુ કેટલાક જીવોને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવોને કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ
છે. આ
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિનું દર્શન કરાવ્યું છે. જે પ્રાયઃ સૂત્રપાઠથી સ્પષ્ટ છે. કેટલાક દ્વારમાં વિશેષતા છે. યથાલેશ્યા - સોચ્ચા અવધિજ્ઞાનીમાં છ વેશ્યાઓ હોય છે. અવધિજ્ઞાનની પ્રાપ્તિ ત્રણ પ્રશસ્ત લેગ્યામાં જ થાય છે પરંતુ સોચ્ચા અવધિજ્ઞાનીની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તેમાં છએ વેશ્યાઓ સંભવે છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શાનઃ-તે અવધિજ્ઞાનીને મતિ અને શ્રુતજ્ઞાન તો હોય જ છે તેથી તેને મતિ, શ્રુત અને અવધિ તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે મન:પર્યવજ્ઞાની હોય અને પછી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, તો તે ચાર જ્ઞાનથી યુક્ત બને છે. વેદ- જો અક્ષીણવેદીને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તો તે સવેદક હોય છે, તે સમયે તે સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા પુરુષનપુંસકવેદી હોય અને અવેદી હોય તો ક્ષીણવેદી જ હોય છે. ઉપશાંતવેદી હોતા નથી. આ કથન ભવિષ્યમાં થનારા કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. આ પાઠથી એ સ્પષ્ટ થાય છે ચરમ શરીરી જીવ સોચ્યા કેવળી હોય કે અસોચ્ચા કેવળી હોય તે ઉપશમ શ્રેણી કરતા નથી અર્થાત્ સૈદ્ધાંતિક માન્યતાનુસાર એક ભવમાં બે પ્રકારની (ઉપશમ અને ક્ષપક) શ્રેણી થતી નથી. કર્મગ્રંથ અનુસાર એક ભવમાં બે પ્રકારની શ્રેણી થાય છે.
કષાય - સકષાયી અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો તે ચારિત્રયુક્ત હોવાથી સંજ્વલનના ચારે કષાય હોય છે. જ્યારે તે ક્ષપકશ્રેણીસ્થ હોય અને સંજ્વલન ક્રોધના ક્ષય પછી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો ત્રણ કષાય, ક્રોધ-માનના ક્ષય પછી અવધિજ્ઞાન થાય તો બે કષાય અને ક્રોધ, માન, માયા તે ત્રણેના ક્ષય પછી અવધિજ્ઞાન થાય તો એક કષાય હોય છે અને અકષાયાવસ્થા પ્રાપ્ત થયા પછી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય તો તે અકષાયી હોય છે. અસોચ્ચા અને સોચ્ચા અવધિજ્ઞાનીની ઋદ્ધિ:હિના દ્વારા
અસોચ્ચા અવધિજ્ઞાની T સોચ્ચા અવધિની
લેશ્યા
જ્ઞાન
૩ વિશુદ્ધ ૩ જ્ઞાન ૩યોગ
લેશ્યા ૪ જ્ઞાન ૩યોગ
યોગ ઉપયોગ સંઘયણ સંસ્થાન અવગાહના
વજઋષભનારાચ
વજઋષભનારાચ
જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ
આયુ
જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ
વેદ
સવેદી-પુરુષવેદ, પુરુષ નપુંસકવેદ,
જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ સવેદી–સ્ત્રીવેદ, પુરુષવેદ, પુરુષ નપુંસકવેદ, અવેદી-ક્ષીણવેદી સકષાયી-સંજ્વલન ૪, ૩, ૨, ૧ કષાય અથવા અકષાયી-ક્ષીણ કષાયી
કપાય
સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ
Page #395
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
_
૩૨૭ |
અહિના તાર
અસોચ્ચા અવધિજ્ઞાની
સોચ્ચા અવધિજ્ઞાની
અધ્યવસાય
પ્રશસ્ત
પ્રશસ્ત
ધર્મ પ્રવચન
કરી શકે
કરી શકતા નથી, કેવળ ધર્મપ્રેરણા કે પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. અન્યને પ્રવ્રજિત કરી શકતા નથી. શિષ્ય-પ્રશિષ્ય | પણ કરી શકે.
પ્રવ્રાજ્ય
મોક્ષ
તે જ ભવમાં મુક્ત થઈ શકે.
પ્રવ્રજિત કરી શકે, તેના શિષ્યપ્રશિષ્ય પણ પ્રવ્રજિત કરી શકે છે તે જ ભવમાં મુક્ત થઈ શકે છે, તેના શિષ્ય-પ્રશિષ્ય પણ મુક્ત થઈ શકે છે અસોચ્ચાની સમાન
લોકમાં ક્યાં હોય?
ઊર્ધ્વલોકમાં વૃત્ત વૈતાઢય પર્વત પર. સહરણ આશ્રી મેરુપર્વતના સોમનસ અને પંડગવનમાં. અધોલોકમાં વપ્રા–સલિલાવતી વિજયમાં. તિરછાલોકમાં–૧૫ કર્મભૂમિમાં સહરણ આશ્રી– અઢી દ્વીપ સમુદ્રમાં. સામાન્ય રીતે ઉપર–કોઈપણ પર્વતાદિપર. નીચે–ખાઈ, ખાડા, ગુફા આદિમાં. જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ - ૧૦
એક સમય કેટલા?
જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ - ૧૦૮
છે શતક-૯/૩૧ સંપૂર્ણ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૨૮
*
★
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૯ : ઉદ્દેશક-૩૨ ઃ
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના શ્રી ગાંગેય અણગારના ચાર ગતિના મુખ્ય ચાર ગતિ પ્રવેશક સંબંધિત પ્રશ્નોત્તર અને તેની ભંગ સંખ્યાનું વિસ્તૃત વિવેચન છે. તેના પ્રારંભમાં ૨૪ દંડકના જીવોના સાંતર અને નિરંતર ઉત્પત્તિ અને મરણ વિષયક પ્રશ્નોત્તર છે.
પાંચ સ્થાવરને છોડીને રોષ ૧૯ દંડકના જીવોનો ઉત્પાદ અને ઉત્તેન સાંતર અને નિરંતર બંને પ્રકારે થાય છે. તેમાં જ્યોતિષી અને વૈમાનિક દેવોના મૃત્યુ (ઉર્તના) માટે “ચ્યવન” શબ્દ પ્રયોગ છે. પાંચ સ્થાવર જીવોમાં નિરંતર ઉત્પત્તિ અને ઉર્તન થાય છે. તેમાં સમય માત્રનું વ્યવધાન થતું નથી.
કોઈપણ જીવ એક ગતિમાંથી મૃત્યુ પામી અન્ય ગતિમાં જન્મ ધારણ કરે અર્થાત્ અન્ય ગતિમાં પ્રવેશ કરે તેને પ્રવેશન' કહે છે. ગતિ ચાર હોવાથી પ્રવેશનકના પણ મુખ્ય ચાર પ્રકાર છે— (૧) નૈરયિક પ્રવેશનક (૨) તિર્યંચ પ્રવેશનક (૩) મનુષ્ય પ્રવેશનક (૪) દેવ પ્રવેશનક.
કોઈપણ જીવ અન્ય ગતિમાંથી નરક ગતિમાં જન્મ ધારણ કરે તેને “Öરયિક પ્રવેશનક” કહે છે. આ રીતે નિયંચ, મનુષ્ય કે દેવ ગતિમાં જન્મ ધારણ કરે તેને ક્રમશઃ તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનક કહે છે. સાત નરકની અપેક્ષાએ તેના સાત ભેદ છે. એક જીવ નરકમાં પ્રવેશ પામે ત્યારે તે ક્યાં ઉત્પન્ન થાય ? તેના ઉત્તરમાં સૂત્રકારે સાત વિકલ્પથી સમજાવ્યું છે– તે જીવ પહેલી નરકમાં, બીજી નરકમાં, ત્રીજી નરકમાં એમ સાતમી નરક પર્યંતના સાત ભેદમાંથી ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના સાત ભંગ થાય છે.
જ્યારે બે જીવ એક સાથે કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય તો સાત નરકમાંથી કોઈપણ એક નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના પૂર્વવત્ સાત ભંગ થાય. ક્યારેક તે બે જીવમાંથી એક જીવ પ્રથમ નરકમાં અને બીજો જીવ બીજી નરકમાં એમ જુદી-જુદી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી પહેલી અને બીજી, પહેલી અને ત્રીજી યાવતુ પહેલી અને સાતમી. ત્યારપછી બીજી અને ત્રીજી, બીજી અને ચોથી એમ બે નરકના સંયોગથી દિસંયોગી ભંગ બને છે. આ રીતે સાત નરકમાં પરસ્પર દિસંયોગ કરતાં ૨૧ ભંગ થાય છે.
તે જ રીતે ત્રણ, ચાર યાવતુ દશ, સંખ્યાત, અસંખ્યાત જીવો એક સાથે નરકમાં પ્રવેશ કરે ત્યારે વિવિધ પ્રકારના વિકલ્પો સંભવે છે. તે જ રીતે ચારે પ્રવેશકોના વિવિધ ભંગોનું સૂત્રમાં વિસ્તૃત વર્ણન છે.
સાતે નરકમાં પ્રવેશ પામતા જીવોમાંથી સાતમી નરકમાં પ્રવેશ પામતા(જન્મ ધારણ કરતા)
Page #397
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
[ ૩૨૯]
જીવો સર્વથી અલ્પ છે. તેનાથી છઠ્ઠી નરકમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યગુણા છે. આ રીતે વિપરીત ક્રમથી પ્રથમ નરક સુધી અસંખ્યાતગુણા છે.
તિર્યંચગતિમાં પંચેન્દ્રિય જાતિમાં પ્રવેશ પામનારા જીવો સર્વથી અલ્પ છે. ત્યાર પછી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય એમ વિપરીત ક્રમથી એકેન્દ્રિય પર્યત પ્રવેશ પામનારા અધિક અધિક હોય છે.
મનુષ્યગતિમાં ગર્ભજ મનુષ્યમાં પ્રવેશ પામતા જીવો સર્વથી થોડા અને સંમૂર્છાિમ મનુષ્યોમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યાત ગુણા છે.
દેવગતિમાં વૈમાનિક દેવોમાં પ્રવેશ પામતા જીવો સર્વથી અલ્પ છે. તેથી ભવનપતિ, વ્યંતર દેવોમાં પ્રવેશ પામતા જીવો ક્રમશઃ અસંખ્યાતગુણા અને જ્યોતિષી દેવોમાં પ્રવેશ પામતા જીવો તેનાથી સંખ્યાત ગુણા છે.
ચારેય પ્રવેશનકનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે– મનુષ્ય પ્રવેશનક સર્વથી અલ્પ, તેનાથી નૈરયિક, દેવ અને તિર્યંચ પ્રવેશનક ક્રમશઃ અસંખ્યાત ગુણા છે. સતુ-વિદ્યમાન નારક આદિ જીવોનો જ ઉત્પાદ કે ઉદ્વર્તન થાય છે. અસતુ-અવિદ્યમાન ખરવિષાણની સમાન અભાવરૂપ છે. તેથી તેમાં ઉત્પાદ આદિની શક્યતા નથી. આ લોક અનાદિ અનંત હોવાથી નારક આદિ જીવ જ્યાં ઉત્પન્ન થાય છે, તે સ્થાન પણ સત્ હોય છે. જીવને જન્મ-મરણ કરવાના પ્રત્યેક સ્થાન ત્રિકાલ સતુ(વિદ્યમાન) છે. તેથી સત્ સ્થાનમાં પ્રત્યેક જીવોનો ઉત્પાદ આદિ થાય છે. પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્માનુસાર જન્મમરણ કરે છે. તેમાં ઈશ્વરેચ્છા વગેરે અન્ય કોઈ પણ શક્તિની આવશ્યકતા રહેતી નથી. ઇચ્છિત જટિલ પ્રશ્નોના સહજ ઉત્તરો મળતાં ગાંગેય અણગારને પ્રભુ મહાવીરની સર્વજ્ઞતા પર શ્રદ્ધા થઈ ગઈ. તેમણે પ્રભુના શાસનમાં પ્રવેશ કરી, પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો અને સંયમ, તપની સાધના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
*
Page #398
--------------------------------------------------------------------------
________________
330
OR OX
શતક-૯ : ઉદ્દેશક-૩ર
ગાંગેય અણગાર
શ્રી ભગવતી સૂત્ર–૩
KOR IOS
સાન્તર નિરન્તર ઉત્પત્તિ આદિઃ
१ तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णामं णयरे होत्था, वण्णओ । दूइपलासए चेइए । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे गंगए णामं अणगारे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी
ભાવાર્થ :- તે કાલે, તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તે નગરની બહાર તિપલાશ નામનું ઉધાન હતું. એકદા ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી. ભગવાને ધર્મોપદેશ આપ્યો. પરિષદ પાછી ગઈ, તે સર્વ વિસ્તૃત વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે કાલે, તે સમયે પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરાના ગાંગેય નામના અણગાર હતા. તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ન અતિ દૂર ન અતિ નજીક ઊભા રહીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
२ संतरं भंते ! णेरइया उववज्जंति, णिरंतरं णेरइया उववज्जंति ? गंगेया ! संतरं पि णेरइया उववज्जंति, णिरंतरं पि णेरइया उववज्जंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિકો સાન્તર(અંતર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગાંગેય ! નૈરયિકો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે.
३ संतरं भंते ! असुरकुमारा उववज्जंति, णिरंतरं असुरकुमारा उववज्जंति ? गंगेया ! संतरं पि असुरकुमारा उववज्जंति, णिरंतर पि असुरकुमारा उववज्जंति। एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમારો શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગાંગેય ! તે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે સ્તનિતકુમાર પર્યંત જાણવું જોઈએ.
Page #399
--------------------------------------------------------------------------
________________
| Ads-e: 6देश-३२
|
१ |
| ४ संतरं भंते ! पुढविक्काइया उववजंति,णिरंतरं पुढविक्काइया उववज्जति?
गंगेया ! णो संतरं पुढविक्काइया उववज्जति, णिरंतरं पुढविक्काइया उववज्जति । एवं जाववणस्सइकाइया । बेइंदिया जाववेमाणिया एए जहा णेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગાંગેય ! પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉત્પન્ન થતા નથી, નિરન્તર ઉત્પન્ન થાય છે. તે જ રીતે વનસ્પતિકાયિક જીવો પર્યત જાણવું. બેઇન્દ્રિય જીવોથી વૈમાનિક દેવો સુધી, નરયિકોની સમાન જાણવું
मे. ५ संतरं भंते ! णेरइया उव्वदृति, णिरंतर णेरइया उव्वदृति? गंगेया ! संतर पि णेरइया उव्वदृति; णिरंतरं पि णेरइया उव्वदृति, एवं जाव थणियकुमारा । भावार्थ:-प्रश्र- भगवन् ! नैरथि वो, सान्तर छ(भरेछ) निरन्तर? 612-ई ગાંગેય ! નૈરયિક જીવો સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરન્તર પણ ઉદ્વર્તે છે. તે જ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. | ६ संतरं भंते ! पुढविक्काइया उव्वदृति, णिरंतरं भंते ! पुढविक्काइया उव्वट्टति। गंगेया ! णो संतरं पुढविक्काइया उव्वदृति, णिरंतरं पुढविक्काइया उव्वद॒ति । एवं जाव वणस्सइकाइया णो संतरं, णिरंतरं उव्वट्ठति । भावार्थ :- प्रश- भगवन् ! पृथ्वीजयि वो सान्तर (भ३) छ निरन्तर ? 612-3 ગાંગેય! પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉદ્વર્તતા નથી પરંતુ નિરન્તર ઉદ્વર્તે છે. તે જ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું જોઈએ. તે સાન્તર નહીં, પરંતુ નિરંતર ઉદ્વર્તે છે.
७ संतरं भंते ! बेइंदिया उव्वदृति, णिरंतरं बेइंदिया उव्वदृति ? गंगेया ! संतरं पि बेइंदिया उव्वटुंति, णिरंतरं पि बेइंदिया उव्वदृति । एवं जाव वाणमंतरा। भावार्थ:- श्र- भगवन् ! पेन्द्रिय वो सान्तर त छ निरन्तर ? 612- गांगेय ! બેઇન્દ્રિય જીવો સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરન્તર પણ ઉદ્વર્તે તે જ રીતે વાણવ્યંતર દેવો સુધી જાણવું
मे. | ८ संतरं भंते ! जोइसिया चयंति, णिरंतरं भंते ! जोइसिया चयंति? गंगेया ! संतरं पि जोइसिया चयंति, णिरंतरं पि जोइसिया चयति । एवं जाव वेमाणिया । भावार्थ:- प्रश्र- भगवन् ! ज्योतिषी हेवो सान्त२ च्यवेछ निरन्तर ? 6त्तर- गांगेय ! જ્યોતિષી દેવો સાત્તર પણ ચ્યવે છે અને નિરન્તર પણ ચ્યવે છે. તે જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :સાન્તર-નિરંતર ઉપપાત અને ઉદ્ધવર્તનઃ- જે દંડકમાં જીવોની ઉત્પત્તિ કે મૃત્યુમાં સમયાદિનું વ્યવધાન ન હોય તેને નિરન્તર અને સમયાદિનું વ્યવધાન હોય તેને સાન્તર કહે છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના મૃત્યુને ચ્યવન કહે છે. પાંચ સ્થાવરને છોડીને સર્વ દંડકોમાં ઉપપાત અને ઉદ્વર્તન સાત્તર અને નિરાર બંને પ્રકારે થાય છે અને પાંચ સ્થાવરમાં ઉપપાત અને ઉદ્વર્તન નિરન્તર થાય છે. કારણ કે એકેન્દ્રિય જીવો પ્રતિસમય અસંખ્ય કે અનંત જન્મે છે અને મરે છે. પ્રવેશનકના ચાર પ્રકાર:९ कइविहे णं भंते ! पवेसणए पण्णत्ते ।
गंगेया ! चउव्विहे पवेसणए पण्णत्ते, तं जहा- णेरइय-पवेसणए, तिरिक्ख- जोणिय-पवेसणए, मणुस्स-पवेसणए, देव-पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રવેશનક(ઉત્પત્તિ)ના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગાંગેય ! પ્રવેશનકના ચાર પ્રકાર છે, યથા- નરયિક પ્રવેશનક, તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનક.(જે તે ગતિમાં પ્રવેશ) નૈરયિક પ્રવેશનક:१० णेरइय-पवेसणए णं भंते ! कइविहे पणणते ?
गंगेया ! सत्तविहे पण्णत्ते, तं जहा- रयणप्पभा-पुढविणेरइय-पवेसणए जाव अहेसत्तमा-पुढवि-णेरइय-पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક પ્રવેશનકના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગાંગેય! સાત પ્રકાર છે, યથા- રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનક. વિવેચન :
નરક સાત હોવાથી નૈરયિક પ્રવેશનકના સાત પ્રકાર છે. નરકમાં ઉત્પન્ન થનાર જીવ પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથી સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વી પર્વતના કોઈ પણ એક સ્થાને ઉત્પન્ન થઈ શકે છે. એક નૈરયિક પ્રવેશનક ભંગ - ११ एगे णं भंते ! णेरइए रइय-पवेसणएणं पविसमाणे किं रयणप्पभाए होज्जा, सक्करप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा?
Page #401
--------------------------------------------------------------------------
________________
શતક–૯ : ઉદ્દેશક-૩ર
गंगेया ! रयणप्पभाए वा होज्जा, सक्करप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
333
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક નૈયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે શર્કરાપ્રભા પૃથ્વીમાં યાવત્ અધઃસપ્તમ પર્યંતની કોઈ પણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! તે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અથવા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ અધઃસપ્તમ(સાતમી) નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક નૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના પ્રવેશનક-વિકલ્પો દર્શાવ્યા છે. નરક સાત છે. તેમાં ઉત્પન્ન થનાર એક જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અથવા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કે સાતમી કોઈ પણ એક નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સાત નરકની અપેક્ષાએ એક જીવના અસંયોગીના સાત ભંગ થાય છે.
બે નૈરયિક પ્રવેશનક ભંગઃ
१२ दो भंते ! णेरइया णेरइय-पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए वालुयप्पा होज्जा जाव अहवा एगे रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । एवं एक्केक्का पुढवी छड्डेयव्वा जाव अहवा एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! બે નૈરિયક જીવો નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
11
ઉત્તર– હે ગાંગેય ! [અસંયોગી ભંગ – ૭ ]− (૧) તે બંને જીવ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૨) તે બંને જીવ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૩) તે બંને જીવ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૪)
Page #402
--------------------------------------------------------------------------
________________
| ૩૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
તે બંને જીવ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૫) તે બંને જીવ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૬) તે બંને જીવ તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે, (૭) તે બંને જીવ તમસ્તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (આ અસંયોગી સાત ભંગ થયા) અથવા હિંસયોગી ભગ–૨૧] (૧) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ બીજી શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨) (૨) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૩) (૩) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૪). (૪) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૫) (૫) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (
૧૬) (૬) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૭) (આ રીતે પ્રથમ નરક સાથેના છ પદ થાય છે.) (૭) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૩) (૮) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨-૪) (૯) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૫) (૧૦) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૬) (૧૧) એક જીવ બીજી શરાપ્રભામાં અને એક જીવ સાતમી તમતમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૭) (આ રીતે બીજી નરક સાથેના પાંચ પદ થાય છે.)
(૧૨) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩-૪) (૧૩) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩–૫) (૧૪) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩–૪) (૧૫) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તામાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩-૭) (આ રીતે ત્રીજી નરક સાથેના ચાર પદ થાય છે.)
(૧૬) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૫). (૧૭) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૬) (૧૮) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૭) (આ રીતે ચોથી નરક સાથેના ત્રણ પદ થાય છે.)
(૧૯) એક જીવ પાંચમી ધૂમપ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ-૬) (૨૦) એક જીવ પાંચમી ધૂમપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તામાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ-૭) (આ રીતે પાંચમી નરક સાથેના બે પદ થાય છે.) (૨૧) એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમામભામાં ઉત્પન્ન થાય છે. (૬-૭)
Page #403
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૩૫ |
(આ રીતે છઠ્ઠી નરક સાથે એક પદ થાય છે.) (આ રીતે દ્વિસંયોગી પદ સંખ્યા ૬+ ૫ +૪+ ૩ + + ૧ = ૨૧ થાય છે.)
વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં બે જીવો નરકમાં ઉત્પન્ન થાય તો તેના સાતે ય નરકની અપેક્ષાએ પ્રવેશનકના કુલ–૨૮ ભંગ દર્શાવ્યા છે.
અસંયોગીના સાત ભંગ :- બે જીવો એક સાથે કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ અસંયોગીના સાત ભંગ થાય છે.
દ્વિસંયોગીના ૨૧ ભંગ :- બંને જીવો જુદી-જુદી કોઈપણ બે નરકમાં ઉત્પન્ન થાય. તો સાત નરકની અપેક્ષાએ ૨૧ ભંગ થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. બે નૈરયિક પ્રવેશનકના કુલ ભંગ ૨૮ થાય છે, તેમાં અસંયોગી ૭ ભંગ + દ્વિસંયોગીના ૨૧ ભંગ = ૨૮ ભંગ થાય.
ગાંગેય અણગારના ભંગને સમજવાની રીત - એક, બે યાવત્ અસંખ્યાત જીવો એકથી સાત નરકમાં ઉત્પન્ન થાય છે. જીવની સંખ્યા અને સ્થાનની વિવિધતાથી વિવિધ ભંગો થાય છે. ભંગો વિવિધ સ્થાન અને જીવના સંયોગથી બને છે.
અસંયોગી ભંગઃ - જ્યારે એક, બે, ત્રણ કે જેટલા જીવો હોય તે બધા એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી ભંગ બને છે. યથા– વર્તમાન સમયે નરકમાં દસ જીવ ઉત્પન્ન થઈ રહ્યા હોય અને તે દસે જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અથવા દસે જીવ બીજી આદિ નરકમાં ઉત્પન્ન થાય. તે જીવોમાંથી કોઈ પણ જીવનો અન્ય નરક સાથે સંયોગ ન હોવાથી તેને અસંયોગી ભંગ કહે છે. નરક સાત હોવાથી નૈરયિક પ્રવેશનકમાં અસંયોગી ભંગ સાત થાય છે. ગમે તેટલા જીવ હોય પણ તે એક સાથે જ સાતમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય છે તેથી અસંયોગી ભંગ હંમેશાં સાત જ થાય છે.
દ્વિસંયોગી ભંગ:- બે નરકના સંયોગથી બનતા ભંગને દ્વિસંયોગી ભંગ કહે છે, યથા– બે જીવ બે જુદીજદી નરકમાં ઉત્પન્ન થાયત્રણ, ચાર, પાંચ જીવો પણ જુદી-જુદી બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિસંયોગી ભંગ બને છે. યથા- બે જીવોમાંથી એક પહેલી નરકમાં અને એક બીજી નરકમાં ઉત્પન્ન થાય તો (૧-૨) એક ભંગ થયો, એક પહેલી નરકમાં અને એક ત્રીજી નરકમાં ઉત્પન્ન થાય તો (૧-૩) બીજો ભંગ થયો. આ રીતે ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭ આદિ પ્રત્યેક નરકનો ત્યાર પછીની નરક સાથે સંયોગ કરતાં દ્વિસંયોગી ૨૧ પદ(ભંગ) બને છે.
આ રીતે ત્રણ જીવ બે નરકમાં ઉત્પન્ન થાય તો ૧-૨, -૩, ૧-૪ આદિ પદ સંખ્યા તે જ પ્રમાણે થાય છે. આ રીતે ગમે તેટલા જીવો બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિસંયોગી પદ-૨૧ જ રહે છે. યથા
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રથમ નરક સાથે | બીજી નરક સાથે | ત્રીજી નરક સાથે | ચોથી નરક સાથે | પાચમી સાથે છઠ્ઠી નરક સાથે શેષ છ નરકના | શેષ પાંચ નરકના | શેષ ચાર નરકના | શેષ ત્રણ નરકના | શેષ બે સાતમી નરકનો છ ભંગ | પાંચ ભંગ | ચાર ભંગ | ત્રણ ભંગ નરકના બે ભંગ| એક ભંગ
૪-૫ ૫-૬
-૭
૧-૨
૩-૪
૩-૫
પ-૭
૨-૫
૩૬
૪-૭
૧-૫
૩-૭
આ રીતે ૬+ ૫ +૪+ ૩ + ૨ + ૧ = ૨૧ ભંગ થાય છે. તેને જ પદ કહેવાય છે.
ત્રિસંયોગી ભંગઃ-ત્રણ નરકના સંયોગથી બનતા ભંગને ત્રિસંયોગી ભંગ કહે છે. ઓછામાં ઓછા ત્રણ
જીવો હોય અને તે ત્રણે જીવ જુદી-જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ બને છે. યથાત્રણ, ચાર, પાંચ આદિ જીવો ૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫ આદિ કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક નરકનો ત્યાર પછીની બે નરક સાથે સંયોગ કરતા ત્રિસંયોગી ૩૫ પદ(ભંગ) બને છે. યથા
(૧) ૧-૨-૩ (૨) ૧-૨-૪ (૩) ૧-૨-૫ (૪) ૧-૨-૬ (૫) ૧-ર-૭ (૯) ૧-૩-૪ (૭) ૧-૩-૫
(૮) ૧-૩-૬ (૯) ૧-૩-૭ (૧૦) ૧-૪-૫ (૧૧) ૧-૪-૬ (૧૨) ૧-૪-૭ (૧૩) ૧-૫-૬ (૧૪) ૧-૫-૭
(૧૫) ૧-૬-૭ (૧૬) ૨-૩-૪ (૧૭) ૨-૩-૫ (૧૮) ૨-૩-૬ (૧૯) ૨-૩-૭ (૨૦) ૨-૪-૫ (૨૧) ૨-૪-૬
(૨૨) ૨-૪-૭ (૨૩) ૨-૫-૬ (૨૪) ૨-૫-૭ (૨૫) ૨-૬-૭ (૨૬) ૩-૪-૫ (૨૭) ૩-૪-૬ (૨૮) ૩-૪-૭
(૨૯) ૩-૫-૬ (૩૦) ૩-૫-૭ (૩૧) ૩-૬-૭ (૩૨) ૪-૫-૬ (૩૩) ૪-૫-૭ (૩૪) ૪-૬-૭ (૩૫) ૫-૬-૭
આ રીતે ચાર નરકના સંયોગથી ચતુઃસંયોગી, પાંચ નરકના સંયોગથી પંચ સંયોગી, છ નરકના સંયોગથી છ સંયોગી અને સાત નરકના સંયોગથી સાત સંયોગી ભંગ બને છે. તેને જ પદ કહેવાય છે.
પદ સંખ્યા :- ઉપરોકત ભિન્ન ભિન્ન નરકોના સંયોગથી થતા ભંગોને 'પદ સંખ્યા' કહેવામાં આવે છે. યથા– દ્વિસંયોગી પદ સંખ્યા-૨૧, ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫, ચતુઃ સંયોગી પદ સંખ્યા-૩૫, પંચ સંયોગી પદ સંખ્યા-૨૧, છ સંયોગી પદ સંખ્યા-૭ અને સાત સંયોગી પદ સંખ્યા-૧ છે. પદ સંખ્યામાં પ્રયુક્ત ૧-૨-૩ આદિ અંક નરકના સૂચક છે. ગમે તેટલા જીવો ઉત્પન્ન થાય પરંતુ ભિન્ન ભિન્ન નરકોના સંયોગથી બનતી પદ સંખ્યા નિશ્ચિત રહે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
શતક—૯ : ઉદ્દેશક ૩૨
૩૩૭
વિકલ્પ સંખ્યા :– હવે ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા જ્યારે બે ઘી અધિક હોય ત્યારે જીવોના પણ વિવિધ સંયોગ થાય અને તેનાથી પણ વિવિધ વિકલ્પો મંગો બને છે. યથા- ત્રણ જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે જો તે જીવો એક સાથે કોઈ પણ એક સ્થાનમાં ઉત્પન્ન થાય તો અસંયોગથી સાત ભંગ થાય છે. પરંતુ જો તે ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ બે નરકમાં ઉત્પન્ન થાય તો હિંસંયોગી ભંગ બને. જીવ ત્રણ છે અને કોઈ પણ બે જુદી-જુદી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી ક્યારેક એક જીવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં- (૧+૨) ઉત્પન્ન થાય છે અને ક્યારેક બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં(૨+૧) ઉત્પન્ન થાય છે. આ બે વિકલ્પ થાય છે. જો ચાર જીવ બે નરકમાં ઉત્પન્ન થાય તો ક્યારેક એક જીવ પહેલી નરકમાં, ત્રણ જીવ બીજી નરકમાં(૧+૩), ક્યારેક બે જીવ પહેલી નરકમાં, બે જીવ બીજી નરકમાં(૨+૨), ક્યારેક ત્રણ જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં(૩+૧) ઉત્પન્ન થાય છે. આ ત્રણ વિકલ્પ થાય છે.
ઉપરોક્ત રીતે જીવોના વિવિધ પ્રકારના સંયોગથી બનતા ભંગોને (૧-૨, ૨૦૧, ૧૧૩, ૨૨, ૩+૧) વિકલ્પ સંખ્યા કહેવામાં આવે છે. જીવોની સંખ્યામાં વધઘટ થતાં વિકલ્પોની સંખ્યામાં વધઘટ થાય છે. વિકલ્પ સંખ્યામાં પ્રયુક્ત ૧+૧+૨ આદિ અંકો જીવ સંખ્યાના સૂચક છે. જીવ સંખ્યા દર્શાવતા અંકો વચ્ચે (+) નિશાની રાખવામાં આવી છે અને જીવ આધારિત ભંગોને વિકલ્પ સંખ્યા કહેવામાં આવે
પદ સંખ્યા :– નરક સ્થાનોના સંયોગથી બનતા ભંગોને પદ સંખ્યા કહેવામાં આવે છે અને તે નરક સ્થાનોને દર્શાવતા અંકો વચ્ચે (–) નિશાન રાખવામાં આવ્યું છે. જેમકે ૧-૨નો અર્થ પહેલી બીજી નરકમાં જીવો ઉત્પન્ન થાય.
ભંગ સંખ્યા :– ભિન્ન-ભિન્ન નરકોના સંયોગથી બનતી પદ સંખ્યાને જીવોથી બનતી વિકલ્પ સંખ્યા સાથે ગુણતાં કુલ ભંગ થાય છે. થયા ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે એક જવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં અથવા બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી પહેલી અને બીજી નરકની ૧-૨ પદ સંખ્યા સાથે આ બંને વિકલ્પ ઘટિત થઈ શકે છે. તેથી તેની સાથે બે વિકલ્પને ગુણાતાં ૧૪૨ - બે ભંગ થાય છે. આ રીતે સાતે નરકની દ્વિ સંયોગી પદ સંખ્યા-૨૧ છે. તેને બે વિકલ્પ સાથે ગુણતાં ૨૧×૨ = ૪૨ દ્વિસંયોગી ભંગ ત્રણ જીવના થાય છે.
જો ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ બને છે. જીવ ત્રણ છે અને તે ત્રણે જીવ ભિન્ન ભિન્ન નરકમાં (૧+૧+૧) ઉત્પન્ન થાય છે. તેથી આ એક જ વિકલ્પ થાય. આ એક વિકલ્પને ત્રિસંયોગી પદ સંખ્યા ૩૫ સાથે ગુન્નતા ૩૫×૧ – ૩૫ ભંગ થાય છે. પરંતુ ચાર જવ સાત નરકમાંથી કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રણ વિકલ્પ થાય છે. યથા—
(૧) એક જીવ પહેલી નરકમાં, એક જીવ બીજી નરકમાં, બે જીવ ત્રીજી નરકમાં,(૧+૧+) અથવા
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી ભગવતી સૂત્ર–૩
(૨) એક જીવ પહેલી નરકમાં, બે જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં, (૧+૨+૧)
(૩) બે જીવ પહેલી નરકમાં, એક જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં, (૨+૧+૧) ઉત્પન્ન થાય
છે.
આ ત્રણે વિકલ્પને ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫ સાથે ગુણતાં ૩૫×૩ = ૧૦૫ ભંગ થાય છે.
સંક્ષિપ્તમાં કહીએ તો સાતે નરકના સ્થાનમાં સંયોગી ભંગને પદ સંખ્યા કહે છે. તે નિશ્ચિત છે, તેમાં વધઘટ થતી નથી. સાતે નરકમાં ઉત્પન્ન થતાં જીવોના સંયોગી ભંગને વિકલ્પ સંખ્યા કહે છે અને જીવોની સંખ્યા પ્રમાણે તેની સંખ્યામાં વધઘટ થાય છે. પદ સંખ્યા અને વિકલ્પ સંખ્યાને ગુણતાં ઉત્પન્ન થતા જીવોની ભંગ સંખ્યા પ્રાપ્ત થાય છે.
આ રીતે વિવિધ સ્થાનોમાં ઉત્પન્ન થતાં વિવિધ જીવોના વિવિધ પ્રકારના ભંગો થાય છે.
ત્રણ નૈરયિક પ્રવેશનક ભંગ ઃ
१३ तिणि भंते ! णेरइया णेरइय-पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए दो आहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; जाव अहवा एगे सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा दो सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; जाव अहवा दो सक्करप्पभाए एगे असत्तमाए होज्जा ।
एवं जहा सक्करप्पभाए वत्तव्वया भणिया, तहा सव्वपुढवीणं भाणियव्वं जाव अहवा दो तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં ત્રણ નૈરયિક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! (૧) ત્રણે ય નૈરયિક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ (૨-૬) ત્રણે ય અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ અસંયોગી સાત ભંગ થાય છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૩૩૯ |
[હિંસયોગી–૪૨ ભગ]
(૧) એક રત્નપ્રભામાં, બેશર્કરા પ્રભામાં, (૧-૨) (૭) બેર–પ્રભામાં, એક શર્કરા પ્રભામાં, (૧-૨)
એક રત્નપ્રભામાં, બેવાલુકાપ્રભામાં, (૧–૩) (૮) બરત્નપ્રભામાં, એકવાલુકાપ્રભામાં, (૧-૩) એક રત્નપ્રભામાં, બે પંકપ્રભામાં, (૧-૪)
બેરત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, (૧-૪) એક રત્નપ્રભામાં, બેધૂમપ્રભામાં, (૧-૫) (૧૦) બેર–પ્રભામાં, એકધૂમપ્રભામાં, (૧-૫) એક રત્નપ્રભામાં, બેતમપ્રભામાં, (૧૬) (૧૧) બે રત્નપ્રભામાં, એકતમપ્રભામાં, (
૧૬) () એક રત્નપ્રભામાં, બેતમસ્તમપ્રભામાં, (૧-૭) (૧૨) બરત્નપ્રભામાં, એકતમસ્તમપ્રભામાં, (૧-૭)
(આ રીતે ૧+૨ જીવના છ ભંગ અને ૨+૧જીવના છ ભંગ કુલ રત્નપ્રભા પૃથ્વી સાથે ૧૨ ભંગ થાય છે.) (૧૩) એક શર્કરા પ્રભામાં, બેવાલુકાપ્રભામાં (૨–૩) (૧૮) બેશર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં (૨–૩) (૧૪) એક શર્કરા પ્રભામાં, બે પંકપ્રભામાં (૨–૪) (૧૯) બેશર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં (૨-૪) (૧૫) એક શર્કરા પ્રભામાં, બેધૂમપ્રભામાં (૨–૫) (૨૦) બેશર્કરા પ્રભામાં, એકધૂમપ્રભામાં (૨–૫) (૧૬) એક શર્કરા પ્રભામાં, બેતમપ્રભામાં (૨–૬) (ર૧) બેશર્કરા પ્રભામાં, એકતમઃપ્રભામાં (૨–૬) (૧૭) એક શર્કરા પ્રભામાં, બેતમસ્તમપ્રભામાં (૨–૭) (રર) બેશર્કરામભામાં, એકતમસ્તનાપ્રભામાં (૨–૭)
(આ રીતે ૧+૨ જીવના પાંચ ભંગ અને ૨+૧જીવના પાંચ ભંગ કુલ શર્કરા પ્રભા પૃથ્વી સાથે ૧૦ભંગ થાય છે.) (૨૩) એકવાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં (૩–૪) (૨૭) બેવાલુકાપ્રભામાં, એકપકપ્રભામાં (૩-૪) (૨૪) એકવાલુકાપ્રભામાં, બેધૂમપ્રભામાં (૩–૫) (૨૮) બેવાલુકાપ્રભામાં, એકધૂમપ્રભામાં (૩–૫) (રપ) એકવાલુકાપ્રભામાં, બેતમઃપ્રભામાં (૩-૬) (ર૯) બેવાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં (૩-૬) (૨૬) એકવાલુકાપ્રભામાં, બેતમસ્તમપ્રભામાં (૩-૭) (૩૦) બેવાલુકાપ્રભામાં, એકતમસ્તમપ્રભામાં (૩-૭)
(આ રીતે ૧+૨ જીવના ચાર ભંગ અનેર+૧જીવના ચાર ભંગ કુલ વાલુકાપ્રભા પૃથ્વી સાથે આઠ ભંગ થાય છે.) (૩૧) એક પંકપ્રભામાં, બેધૂમપ્રભામાં (૪–૫) (૩૪) બે પંકપ્રભામાં, એકધૂમપ્રભામાં (૪-૫) (૩૨) એક પંકપ્રભામાં, બેતમઃપ્રભામાં (૪-૬) (૩૫) બે પંકપ્રભામાં, એકતમઃપ્રભામાં (૪-૬). (૩૩) એક પંકપ્રભામાં, બેતમસ્તમપ્રભામાં (૪-૭) (૩૬) બે પંકપ્રભામાં, એકતમસ્તમપ્રભામાં (૪-૭)
(આ રીતે ૧+૨ જીવના ત્રણ ભંગ અનેર+૧જીવના ત્રણ ભંગ કુલ પંકપ્રભા પૃથ્વી સાથે છ ભંગ થાય છે.) (૩૭) એકધૂમપ્રભામાં, બેતમપ્રભામાં (પ-૮) (૩૯) બેધૂમપ્રભામાં, એકતમ પ્રભામાં (પ-૬) (૩૮) એકધૂમપ્રભામાં, બેતમસ્તમપ્રભામાં (૫-૭) (૪૦) બેધૂમપ્રભામાં, એકતમસ્તમપ્રભામાં (પ-૭)
(આ રીતે ૧+૨ જીવનાબે ભંગ અને૨+૧જીવના બે ભંગ; કુલ ધૂમપ્રભા પૃથ્વી સાથેના ચાર ભંગ થાય છે.) (૪૧) એકતમ પ્રભામાં, બેતમસ્તમપ્રભામાં ( –૭) (ર) બેતમપ્રભામાં, એકતમસ્તમપ્રભામાં (૬–૭) ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૨ જીવનો એક ભંગ અને ૨+૧જીવનો એક ભંગ–કુલ તમઃપ્રભા પૃથ્વી સાથેના બે ભંગ થાય છે.)
આ રીતે કુલ (૧૨+૧૦+૮+૬+૪+૨ - ૪ર ભંગ થાય છે.) १४ अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥५॥ अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥४॥ अहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए
Page #408
--------------------------------------------------------------------------
________________
| ३४०
श्री भगवती सूत्र-3
एगे धूमप्पभाए होज्जा; जावअहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥३॥ अहवा एगे रयणप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा एगे रयणप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥१॥
____ अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए होज्जा; जाव अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥४॥ अहवा एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा, जाव अहवा एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥३॥ अहवा एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा, अहवा एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा एगे सक्करप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥१॥ __अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा; अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥३॥ अहवा एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥२॥अहवा एगे वालुयप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥१॥
अहवा एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥१॥
अहवा एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥१॥ भावार्थ :- [त्रिसंयोग -३५] (१) मे रत्नप्रभामां, शराप्रमामा, मेवाप्रमामा (१-२-3) (२) रत्नप्रभामां, में शराप्रमामा, प्रभाभा (१-२-४) (3) मे रत्नप्रभामां, 3 शराप्रमाभां, धूमप्रमामा (१-२-५) (४) मे २त्नप्रभामां, मेशप्रमामा, तभ:प्रमामा (१-२-5) (५) रत्नप्रमाभां, मे शराप्रमामा, मे तमस्तमाप्रमामा (१-२-७) () रत्नप्रभाभां, वायुप्रभामां, प्रत्मामा (१-3-४)
Page #409
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૪૧
(૭) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૩-૫) (૮) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૬) (૯) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૧-૩-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૪-૫) (૧૧) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં (૧-૪-૬) (૧૨) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમતમાપ્રભામાં (૧-૪-૭) (૧૩) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં (૧-૫-૬) (૧૪) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૧-૫-૭) (૧૫) એક રત્નપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં (૧-૬-૭) ઉત્પન્ન થાય છે.
(આ રીતે રત્નપ્રભા પૃથ્વી સાથેના ત્રિસંયોગી ૧૫ પદ થાય છે.) (૧૬) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં (૨-૩-૪) (૧૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૨-૩-૫) (૧૮) એક શર્કરાખભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં (૨-૩-૬) (૧૯) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૩-૭) (૨૦) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૨-૪-૫) (૨૧) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં (૨-૪-૬) (૨૨) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૪-૭) (૨૩) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૨-૫-૬) (૨૪) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૨-૫-૭) (૨૫) એક શર્કરાપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક તમતમાપ્રભામાં (૨--૭) ઉત્પન્ન થાય છે.
(શર્કરા પ્રભા પૃથ્વી સાથે ત્રિસંયોગી ૧૦ પદ થાય છે.) (૨૬) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં (૩-૪-૫) (૨૭) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં (૩-૪-૬) (૨૮) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં (૩-૪-૭) (૨૯) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૩-૫-૬) (૩૦) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૩-૫-૭) | (૩૧) એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૩-૬-૭) ઉત્પન્ન થાય છે.
(વાલુકાપ્રભા સાથે ત્રિસંયોગી ૬ પદ થાય છે.) (૩૨) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૪-૫-૬) (૩૩) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં (૪-૫-૭) (૩૪) એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમતમાપ્રભામાં (૪-૬-૭)
(પંકપ્રભા સાથે ત્રિસંયોગી ૩ પદ થાય છે.)
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૪ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૩૫) એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમાસ્તમાં પૃથ્વીમાં (૫-૬-૭) ઉત્પન થાય છે.
(ધૂમપ્રભા પૃથ્વી સાથે ત્રિસંયોગી એક પદ થાય છે.)
(આ રીતે ત્રિસંયોગી કુલ ૧૫ + ૧૦ + + ૩ + ૧ = ૩૫ પદ સંખ્યા થાય છે.) વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ નૈરયિક જીવ પ્રવેશનકના કુલ ૮૪ ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગીના ૭, દ્વિક સંયોગીના ૪૨ અને ત્રિક સંયોગીના ૩પ ભંગ થાય છે.
અસંયોગીના ૭ ભંગ :- ત્રણે નરયિક એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી તેના સાત ભંગ બને છે.
હિસંયોગી ૪૨ ભંગ :- ત્રણ જીવોની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૨. જ્યારે ત્રણ જીવો બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે બે વિકલ્પ થાય છે. (૧) એક જીવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં (૧+૨) અથવા (૨) બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં (૨+૧) ઉત્પન્ન થાય છે. દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ને પૂર્વોક્ત સૂત્ર-૧ર પ્રમાણે જાણવી.
દ્વિસંયોગી ભંગ સંખ્યા-દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ ૪ વિકલ્પ સંખ્યા ૨ = ૪ર ભંગ થાય.
ત્રિસંયોગી ભંગ–૩૫ - ત્રણ જીવોની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૧.જ્યારે ત્રણે જીવો જુદી-જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ થાય છે. જીવો ત્રણ છે અને તે ત્રણ નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી ૧+૧+૧ આ એક જ વિકલ્પ થાય છે.
ત્રિસંયોગી પદ સંખ્યા–૩૫ ભાવાર્થથી સ્પષ્ટ છે.ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫૪વિકલ્પ સંખ્યા-૧ = ૩૫ ભંગ થાય છે. આ રીતે ત્રણ જીવોના અસંયોગી–૭, દ્વિસંયોગી-૪૨, ત્રિસંયોગી–૩૫ = કુલ ૮૪ ભંગ થાય છે.
ચાર નૈરયિક પ્રવેશનક ભંગ:|१५ चत्तारि भंते ! णेरइया णेरड्यपवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુછ ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगेरयणप्पभाए तिण्णि सक्करप्पभाए होज्जा, अहवा एगेरयणप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा, एवं जाव अहवा एगे रयणप्पभाए तिण्णि अहेसत्तमाए
Page #411
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
[ ૩૪૩ |
होज्जा । अहवा दो रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा, एवं जाव अहवा दो रयणप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा तिण्णि रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा।
अहवा एगेसक्करप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा; एवं जहेव रयणप्पभाए उवरिमाहिं समं चारियं तहा सक्करप्पभाए वि उवरिमाहिं समं चारेयव्वं; एवं एक्केक्काए समं चारेयव्वं जाव अहवा तिण्णि तमाए एगे अहेसत्तमाए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!ચાર નૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર–હે ગાંગેય!તે ચારે જીવ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા ચારે જીવ યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગી સાત ભંગ થાય છે) દ્વિસંયોગીના ૩ ભંગ :- એક રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં, અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૩ જીવના છ ભંગ થાય) અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે વાવ બે રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે (આ રીતે ૨+૨ જીવના છ ભંગ થાય છે, અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક શર્કરા પ્રભામાં; ચાવતું ત્રણ રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૩ + ૧ના છ ભંગ થાય છે. આ રીતે રત્નપ્રભાની સાથે ૬૪ ૩ = ૧૮ ભંગ થાય છે)
અથવા એક શર્કરા પ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાનો તેની પછીની નરકો સાથે સંચાર(યોગ) કર્યો; તે જ રીતે શર્કરા પ્રભાનો પણ તેની પછીની નરકો સાથે સંચાર કરવો જોઈએ. આ રીતે એક એક નરકની સાથે સંચાર કરતાં થાવ ત્રણ તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે રત્નપ્રભાની સાથે જેમ ૧૮ ભંગ થાય, તેમ શર્કરાપ્રભા સાથે ૧૫, વાલુકાપ્રભા સાથે ૧૨, પંકપ્રભા સાથે ૯, ધૂમપ્રભા સાથે અને તમ પ્રભા સાથે ૩, એમ કુલ દ્વિસંયોગીના ૩ ભંગ થાય છે) १६ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए दो पंकप्पभाए होज्जा; एवं जाव एगे रयणप्पभाए एगे सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाएहोज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए
Page #412
--------------------------------------------------------------------------
________________
| उ४४ ।
श्री भगवती सूत्र-3
एगे अहेसत्तमाए होज्जा। ___ अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए दो अहेसत्तमाए होज्जा । एवं एएणं गमएणं जहा तिण्हं जीवाणं तियसंजोगो भणिओ तहा इह वि भाणियव्वो; जाव अहवा दो घूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।१०५।। ભાવાર્થ :- ત્રિસંયોગી ૧૦૫ ભંગ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા,ભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવત એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૧+૨ જીવના પાંચ ભંગ થાય છે) અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૨+૧ જીવના પાંચ ભંગ થાય છે) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત બે રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૨+૧+૧ જીવના પાંચ ભંગ હોય છે. ત્રણે જીવ વિકલ્પના મળીને ૧૫ ભંગ થાય છે).
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે થાવત એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ અભિલાષ(કથનવિધિ) દ્વારા જે રીતે ત્રણ નૈરયિકોના ત્રિસંયોગી ભંગ કહ્યા, તે રીતે ચાર નૈરયિકોના પણ ત્રિસંયોગી ભંગ જાણવા જોઈએ. યાવતુ બે ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં उत्पन्न थाय छे. (मात्रिसंयोगीन। १०५ मंगथाय छे.) १७ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगेवालुयप्पभाए एगेधूमप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए
Page #413
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३२
| उ४५ ।
एगे तमाए एगे अहेसत्तमाए होज्जा।
___ अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा।
अहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥ ___अहवा एगे सक्करप्पभाए एगेवालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा । एवं जहा रयणप्पभाए उवरिमाओ पुढवीओ चारियाओतहा सक्करप्पभाए वि उवरिमाओ चारियव्वाओ; जाव अहवा एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥
अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगेतमाए होज्जा; अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे वालूयप्पभाए एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ॥
अहवा एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा । भावार्थ:- [यतुःसंयोगी मग-3५] (१) मे २त्नप्रभामां, में श६ प्रमामा, में वायुप्रभामां अने प्रमामा (१-२-3-४) उत्पन्न थाय छे. (२) मे रत्नप्रभामां, शराप्रमामा, मेवाजाप्रमाभांसने से धूमप्रमाभां, (१-२-3-५), (3) मे रत्नप्रभामां, शराप्रमामi, वायुप्रभामांसने तम:प्रभामा (१-२-3-5) (४) रत्नप्रमामा, मेशराप्रमामा, मेवाप्रमामा, मेघःसप्तम पृथ्वीमां, (१-२-3-७) (५) मे रत्नप्रभामां, मेड ईराप्रमामा, प्रभामां में धूमप्रमामा (१-२-४-५)
Page #414
--------------------------------------------------------------------------
________________
| ૩૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
() એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં (૧-૨-૪-૬) (૭) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૨-૪-૭) (૮) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં (૧-૨-૫-૬) (૯) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૨-૫-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૨-૭) (૧૧) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૩-૪-૫) (૧૨) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૪-૬) (૧૩) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૩-૪-૭) (૧૪) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૫-૬). (૧૫) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૩-૫-૭) (૧૬) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૩-૬-૭) (૧૭) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં (૧-૪-૫-૬) (૧૮) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૪-૫-૭) (૧૯) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૪-૬-૭) (૨૦) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૫-૬-૭) (આ રીતે રત્નપ્રભાના સંયોગવાળા ૨૦ પદ થાય છે.) (૨૧) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, (૨-૩-૪-૫) (૨૨) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં, (૨-૩-૪-૬) (૨૩) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં, (૨-૩-૪-૭) (૨૪) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૨-૩-૫-૬). (૨૫) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં, (૨-૩-૫-૭) (૨૬) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, તમઃપ્રભામાં, એક તમતમાપ્રભામાં, (૨-૩-૬-૭) (૨૭) એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૨-૪-૫-૬) (૨૮) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં, (૨-૪-૫-૭) (૨૯) એક શર્કરાપભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક તમતમાપ્રભામાં, (૨-૪-૬૭) (૩૦) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં, (૨-૫-૬-૭)
(શર્કરા પ્રજાના સંયોગવાળા ૧૦ પદ થાય છે.) (૩૧) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૩-૪-૫-૬) (૩૨) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં, (૩-૪-૫-૭) (૩૩) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક તમ પ્રભામાં, (૩-૪-૬-૭) (૩૪) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં, (૩-૫-૬-૭)
(વાલુકાપ્રભાના સંયોગવાળા ચાર પદ થાય છે.)
Page #415
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૩૪૭
(૩૫) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમસ્તમામૃથ્વીમાં (૪-૫-૬-૭) ઉત્પન થાય છે.
(આ રીતે ૨૦ + ૧૦ + ૪ + ૧ = ૩૫ ચતુઃસંયોગી પદ સંખ્યા થાય છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર નૈરયિક જીવ પ્રવેશનકના કુલ ૨૧૦ ભંગ દર્શાવ્યા છે. ચાર બૈરયિક જીવના અસંયોગી ભંગ-૭ :- ચારે ય જીવ એક સાથે પહેલી નરકથી સાતમી નરક સુધીની કોઈ પણ નરકમાં ઉત્પન્ન થાય તો અસંયોગી સાત ભંગ થાય છે. દ્વિસંયોગીના ૩ ભંગ:- ચાર જીવની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૩ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં અને ત્રણ જીવ બીજી નરકમાં = ૧+ ૩. (૨) બે જીવ પ્રથમ નરકમાં અને બે જીવ બીજી નરકમાં = ૨+ ૨. (૩) ત્રણ જીવ પ્રથમ નરકમાં અને એક જીવ બીજી નરકમાં = ૩+૧. દ્વિસંયોગી ૨૧ પદ સંખ્યા ૪ ૩ વિકલ્પ સંખ્યા = ૩ ભંગ સંખ્યા થાય છે. ત્રિસંયોગીના ૧૦૫ ભંગ :- ચાર જીવની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૩ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, એક બીજી નરકમાં, બે જીવ ત્રીજી નરકમાં (૧+૧+૨). (૨) એક જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં = ૧+૨+૧. (૩) બે જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં એક જીવ ત્રીજી નરકમાં = ૨+૧+૧.
ત્રિસંયોગી પદ સંખ્યા ૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૩ = ૧૦૫ ભંગ થાય છે. ચત સંયોગી ૩૫ ભંગ:- ચાર જીવોની ચતુઃસંયોગી વિકલ્પ સંખ્યા-૧ છે. યથા- એક જીવ પહેલી નરકમાં, એક બીજી નરકમાં, એક ત્રીજી નરકમાં અને એક ચોથી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચાર જીવનો ચતુઃસંયોગી (૧+૧+૧+૧) એક જ વિકલ્પ થાય છે.
ચતુઃસંયોગી પદ સંખ્યા-૩૫ ભાવાર્થમાં સ્પષ્ટ છે. તે પદ સંખ્યા-૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૧ = ૩૫ ભંગ થાય છે.
આ રીતે ચાર નૈરયિક જીવો ઉત્પન્ન થાય તેના અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગી ૩ ભંગ, ત્રિસંયોગી ૧૦૫ ભંગ અને ચતુઃસંયોગી ૩૫ ભંગ થાય છે. આ સર્વ મળીને ૭+૩+૧૦૫+૩૫ = ૨૧૦ ભંગ થાય છે. પાંચ રચિકોના પ્રવેશનક ભંગ:
१८ पंच भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુછી ?
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
गंगेया ! रयणप्पा वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा ॥ १ ॥ अहवा दो रयणप्पभाए तिणि सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए तिण्णि अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा तिण्णि रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा; एवं जाव तिण्णिरयणभाए दो असत्तमाए होज्जा ॥ ३ ॥ अहवा चत्तारि रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा एवं जाव अहवा चत्तारि रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥४॥
३४८
अहवा एगे सक्करप्पभाए चत्तारि वालुयप्पभाए होज्जा । एवं जहा रयणप्पभाए समं उवरिमपुढवीओ चारियाओ तहा सक्करप्पभाए वि समं चारेयव्वाओ जाव अहवा चत्तारि सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा; एवं एक्केक्काए समं चारेयव्वाओ जाव अहवा चत्तारि तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પાંચ નૈરિયક જીવ, નરકમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ?
ઉત્તર– હે ગાંગેય ! (તે પાંચે ય નૈરયિક જીવ) રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ પાંચે ય અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે)
[દ્ધિસંયોગીના ભંગ ૨૧૪૪ = ૮૪] એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં, યાવત્ એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧ + ૪ જીવથી રત્નપ્રભાની સાથે શેષ પૃથ્વીઓનો સંયોગ કરવાથી છ ભંગ થાય છે)
અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં, યાવત્ બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃ સપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૨+૩ જીવથી છ ભંગ થાય છે) અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં, યાવત્ ત્રણ રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૩+૨ જીવથી છ ભંગ થાય છે) અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં, યાવત્ ચાર રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૪+૧ થી છ ભંગ થાય છે. કુલ રત્નપ્રભાના સંયોગથી કુલ +++$ = ૨૪ ભંગ થાય છે).
અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાની સાથે ત્યાર પછીની પૃથ્વીનો સંયોગ કર્યો, તે જ રીતે શર્કરાપ્રભાની સાથે ત્યાર પછીની નરકોનો સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. આ રીતે વાલુકાપ્રભા આદિ એક-એક પૃથ્વીની સાથે સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે દ્વિસંયોગીના રત્નપ્રભા પૃથ્વીના સંયોગથી-૨૪ ભંગ, શર્કરાપ્રભાના સંયોગની
Page #417
--------------------------------------------------------------------------
________________
शत-९ : ०६६-३२
३४८
૨૦ ભંગ, વાલુકાપ્રભાના સંયોગથી−૧૬ ભંગ, પંકપ્રભાના સંયોગથી–૧૨ ભંગ, ધૂમપ્રભાના સંયોગથી-૮ (भंग, तमःप्रभाना संयोगथी-४ भंग डुस = ८४ भंग थाय छे.
१९ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए तिण्णि अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए तिण्णि सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए तिण्णि सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; एवं अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए दो सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहेसत्तमाए ।
अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए तिण्णि पंकप्पभाए होज्जा । एवं एएणं कमेणं जहा चउण्हं जीवाणं तियासंजोगो भणिओ तहा पंचह वि तियासंजोगो भाणियव्वो; णवरं तत्थ एगो संचारिज्जइ इह दोण्णि, सेसं तं चेव जाव अहवा तिणि धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- [ત્રિસંયોગી ૨૧૦ ભંગ] એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય છે, આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૧+૩ના પાંચ ભંગ થાય છે.) અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+ર+રના પાંચ ભંગ થાય છે.) અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન છે.(આ રીતે ૧+૩+૧ના પાંચ ભંગ થાય છે.) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૨+૧+રના પાંચ ભંગ થાય છે.) અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવત્ બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ
બે
Page #418
--------------------------------------------------------------------------
________________
| ૩૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
રીતે ૨+૨+૧ ના પાંચ ભંગ થાય છે.) અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે થાવત ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૩+૧+૧ ના પાંચ ભંગ થાય છે.)
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં થાય છે. આ ક્રમથી જે રીતે ચાર નૈરયિક જીવોના ત્રિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે પાંચ નૈરયિકોના પણ ત્રિસંયોગી ભંગ જાણવા જોઈએ. પરંતુ અહીં ‘એક’ જીવના સ્થાને બે'નો સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત જાણવું જોઈએ. થાવત્ ત્રણ ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. ત્યાં સુધી કહેવું જોઈએ. (આ ત્રિસંયોગી ૨૧૦ ભંગ થાય છે)
२० अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए दो वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहेसत्तमाए । अहवा एगे रयणप्पभाए दो सक्करपभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा दोरयणप्पभाए एगेसक्करप्पभाए एगेवालुयप्पभाए एगे पकप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए ए गे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए दो धूमप्पभाए होज्जा; एवं जहा चउण्हं जीवाणं चउक्कसंजोगो भणिओ तहा पंचण्ह वि चउक्कसंजोगो भाणियव्वो, णवरं अब्भहियं एगो संचारेयव्वो, एवं जाव अहवा दो पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा। ભાવાર્થ - [ચત સંયોગી ભંગ-૧૪૦] એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતું એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે થાવત એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત બે
Page #419
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३२
| उ५१ ।
રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે ચાર નૈરયિક જીવોના ચતુઃસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે પાંચ નૈરયિક જીવોના પણ ચતુઃસંયોગી ભંગ કહેવા જોઈએ પરંતુ અહીં એક જીવનો અધિક સંચાર કરવો જોઈએ. આ રીતે યાવત બે પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી કહેવું જોઈએ. (આ ચતુઃસંયોગીના ૧૪૦ ભંગ થાય છે) |२१ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए होज्जा १; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे तमाए होज्जा २; अहवा एगे रयणप्पभाए जाव एगे पंकप्पभाए एगे अहेसत्तमाए होज्जा ३; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा ४; अहवा ए गे रयणप्पभाए एगे सक्कप्पभाए एगेवालुयप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ५; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ६; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए ए गे पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा ७; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा ८; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ९; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे धूमप्पभाए एगे तमप्पभाए एगे अहेसत्तमाए होज्जा १० ।
अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए होज्जा ११; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगेधूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा १२; अहवा एगेरयणप्पभाए एगेवालुयप्पभाए एगे पंकप्पभाए एगे तमप्पभाए एगे अहेसत्तमाए होज्जा १३; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा १४ । अहवा एगे रयणप्पभाए एगे पंकप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा १५ ।
अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे तमाए होज्जा १६; अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा १७; अहवा एगे सक्करप्पभाए एगे वालुयापभाए एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा १८; अहवा एगे सक्करप्पभाए
Page #420
--------------------------------------------------------------------------
________________
[ ૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૩ एगे वालुयप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा १९; अहवा एगे सक्करप्पभाए एगे पंकप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा २०; अहवा एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा २१ । ભાવાર્થ :- [પંચ સંયોગી ભંગ-૨૧] અથવા (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫) (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૬) (૩) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૭) (૪) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૬) (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૭) (૬) એક રત્નપ્રભા પૃથ્વીમાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૬-૭)
(૭) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૬) (૮) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૭) (૯) એક રત્નપ્રભામાં, અને શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૬-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૫-૬-૭)
(૧૧) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૬) (૧૨) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૭) (૧૩) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૬-૭)
(૧૪) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૫-૬-૭) (૧૫) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૪-૫-૭)
(૧૬) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં ચાવતું એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૬) (૧૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૭) (૧૮) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં,
Page #421
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૫૭ |
એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (-૩-૪-૬-૭) (૧૯) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૫-૬-૭) (૨૦) એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨--૫-૬-૭) (ર૧) એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩-૪-૫-૬-૭)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ નૈરયિક જીવ સાત નરકમાં ઉત્પન્ન થાય તેના ૪૬ર ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગીના ૭, દ્વિસંયોગીના ૨૧૪૪ = ૮૪, ત્રિસંયોગીના ૩૫૪૬ = ૨૧૦, ચાર સંયોગી ૩પ૪૪ = ૧૪૦ અને પાંચ સંયોગી ૨૧ ભંગ થાય છે.
અસંયોગીના સાત ભંગ પૂર્વવત્ થાય છે. દ્વિસંયોગીના ૮૪ ભંગ :- પાંચ જીવની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૪ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, અને ચાર જીવ બીજી નરકમાં = (૧+૪) (૨) બે જીવ પ્રથમ નરકમાં, અને ત્રણ જીવ બીજી નરકમાં = (૨+૩) (૩) ત્રણ જીવ પ્રથમ નરકમાં, અને બે જીવ બીજી નરકમાં = (૩+૨) (૪) ચાર જીવ પ્રથમ નરકમાં, અને એક જીવ બીજી નરકમાં = (૪+૧).
આ ચારે ય વિકલ્પમાં ૨૧-૨૧ ભંગ થાય છે, તેથી પદસંખ્યા ૨૧ ૪ વિકલ્પ સંખ્યા ૪ = ૮૪ ભંગ થાય. ત્રિસંયોગીના ૨૧૦ ભંગ :- પાંચ જીવોની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૬ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને ત્રણ જીવ ત્રીજી નરકમાં = ૧+૧+૩. (૨) એક જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં અને બે જીવ ત્રીજી નરકમાં = ૧+૨+૨. (૩) એક જીવ પ્રથમ નરકમાં, ત્રણ જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૧+૩+૧. (૪) બે જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને બે જીવ ત્રીજી નરકમાં = ર+૧+૨. (૫) બે જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૨+૨+૧. (૬) ત્રણ જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૩+૧+૧ ઉત્પન્ન થાય છે.
ત્રિસંયોગીની પૂર્વોક્ત ૩૫ પદ સંખ્યાને આ ૬ વિકલ્પથી ગુણતાં ૩૫ x ૬ = ૨૧૦ ભંગ થાય છે. ચાર સંયોગીના ૧૪૦ ભંગ - ચતુઃસંયોગી વિકલ્પ સંખ્યા-૪ છે. યથા– (૧) ૧+૧+૧+૨ (૨) ૧+૧+૨+૧ (૩) ૧+૨+૧+૧ (૪) ૨+૧+૧+૧.
ચાર સંયોગીની પૂર્વોક્ત ૩૫ પદ સંખ્યાને આ ૪ વિકલ્પથી ગુણતાં ૩૫*૪=૧૪૦ ભંગ થાય છે. પાંચ સંયોગીના ૨૧ ભગ:- સાત નરકમાંથી કોઈપણ પાંચ નરકમાં ૧-૧ જીવ ઉત્પન્ન થાય તો સાત નરકની અપેક્ષાએ ૨૧ પદ સંખ્યા થાય છે
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૫૪
(૧) ૧-૨-૩-૪-૫
૧-૨-૩-૪-૬
(૩) ૧-૨-૩-૪-૭
(૪) ૧-૨-૩-૫-૬
(૫) ૧-૨-૩-૫-૭
(૬) ૧-૨-૩-૬-૭
(૭) ૧-૨-૪-૫-૬
શ્રી ભગવતી સૂત્ર–૩
(૮) ૧-૨-૪-૫-૭
(૯) ૧-૨-૪-૬-૭
(૧૦) ૧-૨-૫-૬-૭
(૧૧) ૧-૩-૪-૫-૬
(૧૨) ૧-૩-૪-૫-૭
(૧૩) ૧-૩-૪-૬-૭
(૧૪) ૧-૩-૫-૬-૭
પાંચ જીવની પાંચ સંયોગી વિકલ્પ સંખ્યા−૧ છે. યથા- (૧+૧+૧+૧+૧). પદસંખ્યા ૨૧ × વિકલ્પસંખ્યા−૧ = ૨૧ ભંગ થાય છે.
(૧૫) ૧-૪-૫-૬-૭
(૧૬) ૨-૩-૪-૫-૬
(૧૭) ૨-૩-૪-૫-૭
(૧૮) ૨-૩-૪-૬-૭
(૧૯) ૨-૩-૫-૬-૭
(૨૦) ૨-૪-૫-૬-૭
(૨૧) ૩-૪-૫-૬-૭
આ રીતે પાંચ નૈયિક જીવ, સાત નરકમાં ઉત્પન્ન થાય તેના અસંયોગીના– ૭ ભંગ, દ્વિસંયોગી– ૮૪ ભંગ, ત્રિસંયોગી– ૨૧૦ ભંગ, ચાર સંયોગી– ૧૪૦ ભંગ અને પાંચ સંયોગી– ૨૧ ભંગ થાય છે. આ સર્વ મળીને ૭+૮૪+૨૧૦+૧૪૦+૧ = ૪૬૨ ભંગ થાય છે.
છ નૈરયિક પ્રવેશનક ભંગઃ
२२ छब्भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુષ્ણ ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए पंच सक्करप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए पंच वालुयप्पभाए होज्जा जाव अहवा एगे रयणप्पभाए पंच अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए तिण्णि सक्करप्पभाए, एवं एएणं कमेणं जहा पंचण्हं जीवाणं दुयासंजोगो तहा छण्ह वि भाणियव्वो, णवरं एक्को अब्भहिओ संचारेयव्वो जाव अहवा पंच तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! છ નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગાંગેય ! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે)
[દ્ધિસંયોગી ભંગ−૧૦૫] (૧) એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે
Page #423
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૫૫ |
(૨) એક રત્નપ્રભામાં, અને પાંચ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. યાવત (૩ થી ૬) એક રત્નપ્રભામાં અને પાંચ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. બે રત્નપ્રભામાં અને ચાર શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, બે રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે પાંચ નૈરયિક જીવોના દ્વિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે છ નૈરયિક જીવોના પણ દ્વિસંયોગી ભંગ કહેવા જોઈએ પરંતુ અહીં એક અધિક જીવનો સંચાર કરવો જોઈએ યાવત્ (૧૦૫) પાંચ તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. |२३ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि वालुयप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि पंकप्पभाए होज्जा, एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा, एवं एएणं कमेणं जहा पंचण्हं जीवाणं तियासंजोगो भणिओ तहा छण्ह वि भाणियव्वो, णवरं एक्को अहिओ उच्चारेयव्वो, सेसं तं चेव । __चउक्कसंजोगो वि तहेव, पंचसंजोगो वि तहेव, णवरं एक्को अब्भहिओ संचारेयव्वो जाव पच्छिमो भंगो- अहवा दो वालुयप्पभाए एगे पंकप्पभाए एगे घूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ :- [ત્રિસંયોગી ૩૫૦ ભંગ] (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને ચાર પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતુ (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
| (s) એક રત્નપ્રભામાં, બે શર્કરાપભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે પાંચ નૈરયિક જીવોના ત્રિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે કનૈરયિક જીવોના પણ ત્રિસંયોગી ભંગ કહેવા જોઈએ પરંતુ અહીં એકનો સંચાર અધિક કરવો જોઈએ.
ચિતઃ સંયોગી ૩૫૦ ભંગ અને પંચ સંયોગી ૧૦૫ ભંગી જે રીતે પાંચ નૈરયિકોના ચતુઃ સંયોગી અને પાંચ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે છ નૈરયિકોના ચતુઃસંયોગી અને પંચસંયોગી ભંગ જાણવા જોઈએ. પરંતુ તેમાં એક નૈરયિક સંખ્યાનો અધિક સંચાર કરવો જોઈએ. યાવતું અંતિમ ભંગ આ પ્રમાણે છે-બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં, અને એક તમતમાં પ્રભામાં ઉત્પન્ન થાય છે. २४ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा; अहवा
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર-૩
एगे रयणप्पभाए जाव एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव एगे वालुयप्पभाए एगे धूमप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ - [છ સંયોગી ભંગ-૭] (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં ચાવતું એક તમઃપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫-૬) (૨) એક રત્નપ્રભામાં, યાવતુ એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫-૭) (૩) એક રત્નપ્રભામાં ચાવતું એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૯૭) (૪) એક રત્નપ્રભામાં થાવત્ એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૭) (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં થાવ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૬-૭) (૬) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૬-૭) (૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં થાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૬-૭) વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં છ નૈરયિક જીવોના અસંયોગીથી છસંયોગી સુધીના ભંગ પ્રદર્શિત કર્યા છે. અસંયોગીના સાત ભંગ :- છ નૈરયિકો એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય, તો અસંયોગીના સાત ભંગ થાય. વિસંયોગીના ૧૦૫ ભંગ :- છ નૈરયિક જીવોના દ્વિસંયોગી પાંચ વિકલ્પ થાય છે, યથા– ૧+૫, ૨+૪, ૩+૩, ૪+૨, ૫+૧.
પદ સંખ્યા-૨૧ ૪ વિકલ્પ સંખ્યા-૫ = ૧૦૫ ભંગ થાય છે. ત્રણ સંયોગીના ૩૫૦ ભંગ:- છ નૈરયિક જીવોના ત્રિસંયોગી ૧૦ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૪, (૫) ૨+૧+૩, (૮) ૩+૧+૨, (૨) ૧+૨+૩, (૬) ૨+૨+૨ (૯) ૩+૨+૧, (૩) ૧+૩+૨, (૭) ૨+૩+૧, (૧૦) ૪+૧+૧. (૪) ૧+૪+૧, પદ સંખ્યા-૩૫ x વિકલ્પ સંખ્યા-૧૦ = ૩૫૦ ભંગ થાય છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
[ ૩૫૭ ]
ચાર સંયોગી ૩૫૦ ભંગ - ૭ નરયિકોના ચતુઃસંયોગી ૧૦ વિકલ્પ થાય છે યથા
(૧) ૧+૧+૧+૩, (૪) ૧+૨+૧+૨, (૭) ૨+૧+૧+૨, (૧૦) ૩+૧+૧+૧. (૨) ૧+૧+૨+ર, (૫) ૧+૨+૨+૧, (૮) ૨+૧+૨+૧, (૩) ૧+૧+૩+૧, (૬) ૧+૩+૧+૧, (૯) ૨+૩+૧+૧
પદ સંખ્યા-૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૧૦ = ૩૫૦ ભંગ થાય છે. પાંચ સંયોગી ૧૦૫ ભંગ :- છ નૈરયિકોના પંચસંયોગી પાંચ વિકલ્પ થાય છે. યથા– (૧) ૧+૧+૧+૧+૨, (૨) ૧+૧+૧+૨+૧, (૩) ૧+૧+૨+૧+૧, (૪) ૧+૨+૧+૧+૧, (૫) ૨+૧+૧+૧+૧.
પદ સંખ્યા-૨૧ ૪ વિકલ્પ સંખ્યા-૫ = ૧૦૫ ભંગ થાય છે. છ સંયોગી સાત ભંગ:- છ જીવ સાત નરકમાંથી કોઈ પણ છ નરકમાં ઉત્પન્ન થાય છે. તેની પદ સંખ્યા સાત થાય છે. છ સંયોગી પદ સંખ્યા ૭:
(૧) ૧-૨-૩-૪-૫-૬ (૫) ૧-૨-૪-૫-૬-૭ (૨) ૧-૨-૩-૪-૫-૭ (૬) ૧-૩-૪-૫-૬-૭ (૩) ૧-૨-૩-૪-૬-૭ (૭) ૨-૩-૪-૫-૬-૭
(૪) ૧-૨-૩-૫-૬-૭
છ નૈરયિકોની છ સંયોગી વિકલ્પ સંખ્યા-૧ છે. યથા- છ જીવો જુદી-જુદી એક-એક નરકમાં ઉત્પન્ન થાય તેથી (૧-૧-૧-૧-૧-૧) આ એક જ વિકલ્પ થાય છે. છ સંયોગીની પદ સંખ્યા-૭ ૪ વિકલ્પ સંખ્યા-૧ = ૭ ભંગ થાય છે.
આ રીતે છ નૈરયિક પ્રવેશનકના અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગીના ૧૦૫ ભંગ, ત્રિસંયોગીના ૩૫૦ ભંગ, ચતુઃસંયોગીના ૩૫૦ ભંગ, પંચ સંયોગીના ૧૦૫ ભંગ અને છ સંયોગીના ૭ ભંગ થાય છે. તે સર્વ મળીને +૧૦૫+૩૫૦+૩૫૦+૧૦૫+૭ = ૯૨૪ ભંગ થાય છે. સાત નૈરયિક પ્રવેશનક ભંગઃ - | २५ सत्त भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછો ?
__ गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगेरयणप्पभाए छ सक्करप्पभाए होज्जा । एवं एएणं कमेणं जहा छण्हं जीवाणं दुयासंजोगो तहा सत्तण्ह वि भाणियव्वं; णवरं एगो अब्भहिओ संचारिज्जइ, सेसं तं चेव । तियासंजोगो, चउक्कसंजोगो, पंच संजोगो, छक्कसंजोगो य जहा छण्हं
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
जीवाणं तहा सत्तण्ह वि भाणियव्वं, णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो जाव छक्कग- संजोगो। जाव-अहवा दो सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा।
अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સાત નરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય ! તે સાતે નૈરયિકો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (તે અસંયોગીના સાત ભંગ થાય.)
અથવા એક રત્નપ્રભામાં, છ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, આ ક્રમથી જે રીતે છ નૈરયિક જીવોના દ્વિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે સાત નૈરયિકોના ભંગ પણ જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. જે રીતે છ નૈરયિક જીવોના ત્રિસંયોગી, ચતુઃસંયોગી, પંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે સાત નૈરયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. એટલી વિશેષતા એ છે કે અહીં એક એક નૈરયિક જીવનો અધિક સંચાર કરવો જોઈએ. યાવત્ છ સંયોગીનો અંતિમભંગ આ પ્રમાણે કહેવો જોઈએ. બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
સાત સંયોગી એક ભંગ એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.. વિવેચન : -
- પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં સાત નૈરયિક જીવોના અસંયોગીથી લઈને સાત સંયોગી સુધીના પ્રવેશનક ભંગોનું કથન છે. તેમાં અસંયોગીના સાત ભંગ છે. વિસંયોગીના ૧૨ ભંગ :- સાત નૈરયિક જીવોના દ્વિસંયોગીના છ વિકલ્પ થાય છે. યથા- ૧+s, ૨+૫, ૩+૪, ૪+૩, ૫ અને ૬+૧. સાત નરકની પદ સંખ્યા ૨૧ છે. છ વિકલ્પોને ૨૧ પદ સંખ્યા સાથે ગુણતાં દ્વિસંયોગીના ૨૧ x ૬ = ૧૨૬ ભંગ થાય છે. ત્રિસંયોગીના પર૫ ભંગ:- સાત નૈરયિક જીવોના ત્રિસંયોગી ૧૫ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+
૧૫, (૬) ૨+૧+૪, (૧૧) ૩+૨+ર, (૨) ૧+૨+૪,
(૭) ૨+૨+૩, (૧૨) ૭+૩+૧ (૩) ૧+૭+૩, (૮) ૨+૩+૨, (૧૩) ૪+૧+૨, (૪) ૧+૪+ર, (૯) ૨+૪+૧
(૧૪) ૪+૨+૧, (૫) ૧+૫+૧ (૧૦) ૩+૧+૩, (૧૫) પ+૧+૧.
-
-
Page #427
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૫૯ |
આ પંદર વિકલ્પોને ત્રણ સંયોગીની પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૩૫ x ૧૫ = પર૫ ભંગ થાય
ચાર સંયોગીના ૭૦૦ ભંગ:- સાત નૈરયિક જીવના ચારસંયોગી ૨૦ વિકલ્પ થાય છે યથા
(૧) ૧+૧+૧+૪, (૬) ૧+૨+૨+૨, (૧૧) ૨+૧+૧+૩, (૧૬) ૨+૩+૧+૧, (૨) ૧+૧+૨+૩, (૭) ૧+૨+૩+૧, (૧૨) ૨+૧+૨+૨, (૧૭) ૩+૧+૧+૨, (૩) ૧+૧+૩+૨, (૮) ૧+૩+૧+ર, (૧૩) ૨+૧+૩+૧, (૧૮) ૩+૧+૨+૧, (૪) ૧+૧+૪+૧, (૯) ૧+૩+૨+૧, (૧૪) ૨+૨+૧+ર, (૧૯). ૩+૨+૧+૧, (૫) ૧+૨+૧+૩, (૧૦) ૧+૪+૧+૧, (૧૫) ૨+૨+૨+૧, (૨૦) ૪+૧+૧+૧.
આ વીસ વિકલ્પોને ચારસંયોગીની ૩૫ પદ સંખ્યા સાથે ગુણતાં ૩૫ X ૨૦ = ૭00 ભંગ થાય
પંચ સંયોગી ૩૧૫ ભંગ :- સાત નૈરયિકોના પંચ સંયોગી ૧૫ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૩, (૬) ૧+૧+૩+૧+૧ (૧૧) ૨+૧+૧+૧+૨, (૨) ૧+૧+૧+૨+ર, (૭) ૧+૨+૧+૧+૨, (૧૨) ૨+૧+૧+૨+૧, (૩) ૧+૧+૧+૩+૧, (૮) ૧+૨+૧+૨+૧, (૧૩) ૨+૧+૨+૧+૧, (૪) ૧+૧+૨+૧+૨, (૯) ૧૨+૨+૧+૧, (૧૪) ૨+૨+૧+૧+૧, (૫) ૧+૧+૨+૨+૧, (૧૦) ૧+૩+૧+૧+૧ (૧૫) ૩+૧+૧+૧+૧.
આ ૧૫ વિકલ્પોને પાંચ સંયોગીની ૨૧ પદ સંખ્યા સાથે ગુણતાં ૨૧ x ૧૫ = ૩૧૫ ભંગ થાય છે. છ સંયોગી ૪ર ભંગ:- સાત નૈરયિકોના ષ સંયોગી છ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+૧+૧+૧+૧+૨, (૩) ૧+૧+૧+૨+૧+૧, (૫) ૧+૨+૧+૧+૧+૧, (૨) ૧+૧+૧+૧+૨+૧, (૪) ૧+૧+૨+૧+૧+૧, (૬) ૨+૧+૧+૧+૧+૧.
આ છ વિકલ્પોને છસંયોગીની સાત પદ સંખ્યા સાથે ગુણતાં ૭ ૪ ૬ = ૪૨ ભંગ થાય છે.
સાત સંયોગી ૧ ભંગ :- સાત જીવનો સાત સંયોગી એકજ ભંગ થાય છે. માટે તેના પદ અને વિકલ્પ પણ એક-એક જ થાય છે. સાત જીવો જુદી-જુદી સાત નરકમાં ઉત્પન્ન થાય ત્યારે આ ભંગ બને છે.
આ રીતે સાત નૈરયિક જીવ પ્રવેશનકના અસંયોગી ૭ ભંગ, દ્વિસંયોગી ૧૨૬ ભંગ, ત્રિસંયોગી પર૫ ભંગ, ચતુઃસંયોગી ૭૦૦ ભંગ, પંચ સંયોગી ૩૧૫ ભંગ, છ સંયોગી ૪૨ ભંગ, સાત સંયોગી ૧ ભંગ. આ સર્વે મળીને ૭+૧૨૬+પર૫+૭૦૦+૩૧૫+૪૨+૧=૧૭૧૬ ભંગ થાય છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૬o |
શ્રી ભગવતી સૂત્ર-૩
આઠ નૈરયિક પ્રવેશનક ભંગ -
२६ अट्ठ भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછી ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा ए गे रयणप्पभाए सत्त सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव छक्कसंजोगो य जहा सत्तण्हं भणिओ तहा अट्ठण्ह वि भाणियव्वो, णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो । सेसं तं चेव जाव छक्कसंजोगस्स-अहवा तिण्णि सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा;
अहवा एगे रयणप्पभाए जाव एगे तमाए दो अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव दो तमाए एगे अहेसत्तमाए होज्जा । एवं संचारेयव्वं जाव अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આઠનૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, યાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં અને સાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, જે રીતે સાત નૈરયિકોના દ્રિ સંયોગી, ત્રિ સંયોગી, ચતુઃસંયોગીપંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે આઠનૈરયિકોના ભંગ કહેવા જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ કથન છ સંયોગી સુધી પૂર્વોક્ત પ્રકારે કહેવું જોઈએ. અંતિમ ભંગ આ પ્રમાણે થાય છે–ત્રણ શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
[સાત સંયોગી ભંગ-૭] (૧) એક રત્નપ્રભામાં યાવત્ એક તમઃ પ્રભામાં બે અધઃ સક્ષમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨) એક રત્નપ્રભામાં વાવ બે તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. આ રીતે સર્વ સ્થાનોમાં સંચાર કરવો જોઈએ. (૩) એક રત્નપ્રભામાં વાવ બે ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. અથવા (૪) એક રત્નપ્રભામાં યાવતુ બે પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં ચાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૫) એક રત્નપ્રભામાં ભાવતું બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં થાવ એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૬) એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. (૭) બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવત એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
શતક—૯ : ઉદ્દેશક ૩૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠ નૈરયિક જીવોના પ્રવેશનક ભંગ દર્શાવ્યા છે. આઠ જીવો બેનરકમાં ઉત્પન્ન થાય, આઠ જીવો ત્રણ નરકમાં ઉત્પન્ન થાય, આઠ જીવો ચાર, પાંચ, છ, સાત નરકમાં ઉત્પન્ન થાય તેના મંગો અહીં દર્શાવ્યા છે.
અસંયોગીના સાત ભંગ પૂર્વવત્ થાય છે.
સિંયોગીના ૧૪૭ ભંગ :- આઠ નૈરિષકોના તિ સંયોગી ૭ વિકલ્પ થાય છે. યથા- ૧+૭, ૨-૬, ૩+૫, ૪+૪, ૫+૩, ૬+ર અને ૭+૧. આ સાત વિકલ્પોને દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતા ૨૧ × ૭ = ૧૪૭ ભંગ થાય છે.
ત્રણ સંયોગી ૭૩પ ભંગ :- આઠ નૈયિકોના ત્રિસંયોગી ૨૧ વિકલ્પ થાય છે. યથા
–
(0) 2+9+4
(૮) ૨+૨+૪
(૯) ૨+૩+૩
(૧૦) ૨+૪+ર
(૫) ૧+૫+૨ (૧૧) ૨+૫+૧ (5) 9+9+9
(9) 1+1+5
(૨) ૧+૨+૫
(૩) ૧+૩+૪
(8) 9+8+3
(૧૨) ૩+૧+૪ (૧૩) ૩૧૨૧૩
(૧૪) ૩+૩+૨
(૧૫) ૩+૪+૧
(૧) ૪+૧+૩
(૧૭) ૪+૨+૨
(96) 8+3+9
આ ૨૧ વિકલ્પોને પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૩૫ × ૨૧ = ૭૩૫ ભંગ થાય છે. ચાર સંયોગી ૧૨૨૫ ભગ :- આઠ નૈયિકોના ચાર સંયોગી ૩૫ વિકલ્પ થાય છે.
૩૧
(૧૯) ૫+૧+૨ (૨૦) ૫+૨+૧ (૨૧) +૧+૧
(૧) ૧+૧+૧+૫ (૧૦) ૧+૩+૧+૩ (૧૯) ૨+૧+૪+૧ (૨૮) ૩+૧+૩+૧
(૨૦) ૨+૨+૧+૩ (૨૧)
(૨૯) ૩+૨+૧+ર (૩૦) ૩+૨+૨+૧
(૨૧) ૨+૨+૨+ર
(૨) ૧+૧+૨+૪ (૧૧) ૧+૩+૨+૨ (3) 1+2+3+3 (૧૨) ૧+૩+૩+૧ (૪) ૧+૧+૪+ર (૧૩) ૧+૪+૧+ર (૫) ૧+૧+૫+૧ (૧૪) ૧+૪+૨+૧ (૨૩) ૨+૩+૧+૨
(૨૨) ૨+૨+૩+૧
(૩૧) ૩+૩+૧+૧ (૩૨) ૪+૧+૧+૨
(૩૩) ૪+૧+૨+૧
———
(૩૪) ૪+૨+૧+૧
(૬) ૧+૨+૧+૪ (૧૫) ૧+૫+૧+૧ (૨૪) ૨+૩+૨+૧ (૭) ૧+૨+૨+૩ (૧૬) ૨+૧+૧+૪ (૨૫) ૨+૪+૧+૧ (૮) ૧+૨+૩+ર (10) 2+1+2+3 (૨૬) ૩+૧+૧+૩ (૯) ૧+૨+૪+૧ (૧૮) ૨+૧+૩+ર (૨૭) ૩+૧+૨+૨
(૩૫) ૫+૧+૧+૧
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
આ ૩પ વિકલ્પોને ચતુઃસંયોગી પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૩૫ x ૩૫ = ૧રર૫ ભંગ થાય છે.
પાંચ સંયોગી ૭૩૫ ભંગ :- આઠ નૈરયિકોના પાંચ સંયોગી ૩૫ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૪ (૧૦) ૧+૧+૪+૧+૧ (૧૯) ૨+૩+૨+૧+૧ (૨૮) ૨+૨+૧+૨+૧ (૨) ૧+૧+૧+૨+૩ (૧૧) ૧+૨+૧+૧+૩ (૨૦) ૧૪+૧+૧+૧ (૨૯) ૨+૩+૨+૧+૧ (૩) ૧+૧+૧+૩+૨ (૧૨) ૧+૨+૧+૨+૨ (૨૧) ૨+૧+૧+૧+૩ (૩૦) ૨+૩+૧+૧+૧ (૪) ૧+૧+૧+૪+૧ (૧૩) ૧+૨+૧+૩+૧ (૨૨) ૨+૧+૧+૨+૨ (૩૧) ૩+૧+૧+૧+૨ (૫) ૧+૧+૨+૧+૩ (૧૪) ૧+૨+૩+૧+૨ (૨૩) ૨+૧+૧+૩+૧ (૩૨) ૩+૧+૧+૨+૧ (૬) ૧+૧+૨+૨+૨ (૧૫) ૧+૨+૨+૨+૧ (૨૪) ૨+૧+૨+૧+૨ (૩૩) ૩+૧+૨+૧+૧ (૭) ૧+૧+૨+૩+૧ (૧૬) ૧+૨+૩+૧+૧ (૨૫) ૨+૧+૨+૨+૧ (૩૪) ૩+૧+૧+૧+૧ (૮) ૧+૧+૩+૧+૨ (૧૭) ૧+૩+૧+૧+૨ (૨૬) ૨+૧+૩+૧+૧ (૩૫) ૪+૧+૧+૧+૧ (૯) ૧+૧+૩+૨+૧ (૧૮) ૧+૩+૧+૨+૧ (૨૭) ૨+૨+૧+૧+૨
આ ૩૫ વિકલ્પોને પાંચ સંયોગી ૨૧ પદ સંખ્યા સાથે ગુણતાં ૨૧ X ૩૫ = ૭૩૫ ભંગ થાય છે.
છ સંયોગી ૧૪૭ ભંગ :- આઠ નૈરયિક જીવોના છસંયોગી ૨૧ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૧+૩ (૨) ૧+૧+૧+૧+૨+૨ (૩) ૧+૧+૧+૧+૩+૧ (૪) ૧+૧+૧+૨+૧+૨ (૫) ૧+૧+૧+૨+૨+૧ (૬) ૧+૧+૧+૩+૧+૧ (૭) ૧+૧+૨+૧+૧+૨
(૮) ૧+૧+૨+૧+૨+૧ (૯) ૧+૧+૨+૨+૧+૧ (૧૦) ૧+૧+૩+૧+૧+૧ (૧૧) ૧+૨+૧+૧+૧+૨ (૧૨) ૧+૨+૧+૧+૨+૧ (૧૩) ૧+૨+૧+૨+૧+૧ (૧૪) ૧+૨+૨+૧+૧+૧
(૧૫) ૧૩+૧+૧+૧+૧ (૧૬) ર+૧+૧+૧+૧૨ (૧૭) ૨+૧+૧+૧+૨+૧ (૧૮) ર+૧+૧+૨+૧+૧ (૧૯) ૨+૧+૨+૧+૧+૧ (૨૦) ર++૧+૧+૧+૧ (૨૧) ૩+૧+૧+૧+૧+૧
આ ૨૧ વિકલ્પોને છસંયોગીના ૭ પદ સાથે ગુણતાં ૨૧ X ૭ = ૧૪૭ ભંગ થાય છે.
સાત સંયોગી સાત ભંગ :- આઠ નૈરયિક જીવોના સાત સંયોગી સાત વિકલ્પ થાય છે. યથા(૧)૧+૧+૧+૧+૧+૧+૨ (૨)૧+૧+૧+૧+૧+૨+૧ (૩)૧+૧+૧+૧+૨+૧+૧ (૪)૧+૧+૧+૨+૧+૧+૧ (૫)૧+૧+૨+૧+૧+૧+૧ (૬)૧+૨+૧+૧+૧+૧+૧ (૭) ૨+૧+૧+૧+૧+૧+૧
આ સાત વિકલ્પને સાત સંયોગીની પદ સંખ્યા એક સાથે ગુણતાં ૭૪૧ = ૭ ભંગ થાય છે.
આ રીતે આઠ નૈરયિક જીવોના અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગીના ૧૪૭ મંગ, ત્રિસંયોગીના
Page #431
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
| ૩૬૩ |
૭૩પ ભંગ, ચારસંયોગીના ૧૨૨૫ ભંગ, પાંચ સંયોગીના ૭૩૫ ભંગ, છસંયોગીના ૧૪૭ ભંગ અને સાત સંયોગીના ૭ ભંગ તે સર્વ મળીને ૭+૧૪૭+૭૩૫+૧૨૨૫+૭૩૫+૧૪*૭= ૩૦૦૩ ભંગ થાય છે.
નવ નૈરયિક પ્રવેશનક ભંગ - २७ णव भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછી ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए अट्ठ सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव सत्तगसंजोगो य जहा अट्ठण्हं जीवाणं भणियं तहा णवण्हं पि भाणियव्वं; णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो, सेसं तं चेव । पच्छिमो आलावगो- अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નવ નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય ! તે નવ નૈરયિક જીવ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવતું અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ જે રીતે આઠ નૈરયિકોના દ્વિ સંયોગી, ત્રિ સંયોગી, ચાર સંયોગી, પાંચ સંયોગી, છ સંયોગી અને સાત સંયોગી ભંગ કહ્યા, તે જ રીતે નવ નૈરયિકોના વિષયમાં કહેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. અંતિમ ભંગ આ પ્રમાણે છે- ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નવ નૈરયિક જીવ પ્રવેશનકના સર્વ ભંગોનું સંક્ષિપ્ત કથન છે. તેમાં અસંયોગીના સાત ભંગ થાય છે.
વિસયોગી ૧૬૮ ભંગ :- નવ નૈરયિકોના દ્વિસંયોગી આઠ વિકલ્પ થાય છે. યથા- ૧+૮, ૨+૭, ૩+s, ૪+૫, ૫+૪, ૬+૩, ૭+૨, ૮+૧.
આ આઠ વિકલ્પોને દ્વિસંયોગીની પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧ x ૮ = ૧૬૮ ભંગ થાય છે.
ત્રણ સંયોગીના ૮૦ ભગ :- નવ નરયિકોના ત્રણ સંયોગી ૨૮ વિકલ્પ થાય છે. યથા
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રી ભગવતી સૂત્ર-૩
-
-
-
(૧) ૧+૧+૭ (૮) ૨+૧+ (૧૫) ૩+૨+૪ (રર) ૪+૪+૧ (૨) ૧+૨+s (૯) ૨+૨+૫ (૧૬) ૩++૩ (૨૩) ૫+૧+૩ (૩) ૧+૩૫ (૧૦) ૨+૩+૪ (૧૭) ૩+૪+૨ (૨૪) પ+ર+ (૪) ૧+૪+૪ (૧૧) ૨+૪+૩ (૧૮) ૩+૫+૧ (૨૫) ૨+૩+૧ (૫) ૧+૫+૩ (૧૨) ૨+૫+૨ (૧૯) ૪+૧+૪ (૨૬) +૧+૨ (૬) ૧++૨ (૧૩) ૨++૧ (૨૦) ૪+૨+૩ (૨૭) =+૧ (૭) ૧+૭+૧ (૧૪) ૩+૧+૫ (૨૧) ૪+૩+૨ (૨૮) ૩+૧+૧
આ ૨૮ વિકલ્પોને ત્રિ સંયોગી પદ સંખ્યા ૩પ સાથે ગુણતાં ૩૫ × ૨૮ = ૯૮૦ ભંગ થાય છે. ચતુઃસંયોગી ૧૯૬૦ ભંગ - નવ નૈરયિક જીવોના ચાર સંયોગી ૫૬ વિકલ્પ થાય છે. યથા
(૧)
૧+૧+૧+5,
(૧૨) ૧+૩+૧+૪,
(૨૨) ૨+૧+૧+૫,
(૩૪) ૨+૪+૧+૨,
(૪૭) ૪+૧+૧+૩,
(૨) ૧+૧+૨૫, (૧૩) ૧+૩+૨+૩, (૨૩) ૨+૧+૨+૪, (૩૫) ર+૪+૨+૧, (૩) ૧+૧+૩+૪, (૧૪) ૧+૨+૩+૨, (૨૪) ૨+૧+૨+૩, (૩૬) ર+૫+૧+૧, (૪) ૧+૧+૪+૩, (૧૫) ૨+૩+૪+૧, (૨૫) ર+૧+૪૨, (૩૭) ૩+૧+૧+૪, (૫) ૧+૧+પર, (૧૬) ૧+૪+૧+૩, (૨૬) ૨+૧+૫+૧, (૩૮) ૩+૧+૨+૩, () ૧+૧++૧, (૧૭) ૧+૪+૨+૨, (૨૭) ૨+૨+૧+૪, (૩૯) ૩+૧+૩+૨, (૭) ૧+૨+૧+૫, (૧૮) ૧+૪+૩+૧, (૨૮) ૨+૩+૨+૩, (૪૦) ૩+૧+૪+૧,
(૪૮) ૪+૧+++ર, (૪૯) ૪+૧+૩+૧, (૫૦) ૪+૨+૧+૨, (૫૧) ૪+૨+૨+૧,
(પર) ૪+૩+૧+૧,
(૫૩) પ+૧+૧+૨,
(૮) ૧+૨+૨+૪,
(૧૯) ૧૫+૧+૨,
(૨૯) ૨+૨+૩+૨,
(૪૧) ૩+૨+૧+૩,
(પ) પ+૧+૨+૧,
(૯) ૧+૨+૩+૩,
(૨૦) ૧+પર+૧,
(૩૦) ૨+૨+૪+૧,
(૪૨) ૩+++,
(૫૫) પ+૨+૧+૧,
(૧૦) ૧+૨+૪+૨,
(૨૧) ૧++૧+૧,
(૩૧) ૨+૩+૧+૩,
(૪૩) ૩૨+૩+૧,
(પ)
+૧+૧+૧.
(૧૧) ૧+૨+૫+૧,
(૩૨) ૨+૩+૨+૨,
(૪૪) ૩+૩+૧+૨,
(૩૩) ૨+૩+૩+૧,
(૪૫) ૩+૩+૨+૧, (૪૬) ૩+૪+૧+૧,
આ પદ વિકલ્પોને ચતુઃસંયોગી પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૫ x ૩૫ = ૧૯૬૦ ભંગ થાય.
પાંચ સંયોગી ૧૪૦૦ ભંગ :- નવ નૈરયિક જીવોના પાંચ સંયોગી ૭૦ વિકલ્પ થાય છે. યથા
Page #433
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
૩૬૫
(૧) ૧+૧++૧+૫, (૧૬) ૧+૨+૧+૧+૪, (૩૧) ૧+૨+૩+૧+૧, (૪૬) ૨૨+૧+૧+૩, (૧) ૩+૧+૩+૧+૧, (૨) ૧+૧+૧+૨+૪, (૧૭) ૧+૨+૧+૨+૩, (૩ર) ૧+૪+૧+૧૨, (૪૭) ૨+૨+૧+૨+, (૨) ૩+૧+૧+૨, (૩) ૧+૧+૧+૨+૩, (૧૮) ૧+૨+૧+૩+૨, (૩૩) ૧+૪+૧+૨+૧, (૪૮) ૨++૧+૩+૧, () ૩+૨+૧+૨+૧, (૪) ૧+૧+૧+૪R, (૧૯) ૧૨+૧+૪+૧, (૩૪) ૧+૪ +૧+૧, (૪૯) ૨+++૧૨ (૪) ૩૨૨+૧+૧, (૫) ૧+૧+૧૫+૧, (૨૦) ૧+૨+૧+૩, (૩૫) ૧+૫+૧+૧+૧, (૫૦) ૨ ++++૧ (૫) ૨+૩+૧+૧+૧, (૬) ૧+૧ +૧+૪, (૨૧) ૧+++, (૩૬) ૨+૧+૧+૧+૪, (૫૧) ૨ +૩+૧+૧, (૬) ૪+૧+૧+૧૨, (૭) ૧+૧+૨+૩, (૨૨) ૧+૨+૨+૩+૧, (૩૭) ૨+૧+૧++૩, (૫૨) ૨+૩+૧+૧+૨, (૭) ૪+૧+૧+૨+૧, (૮) ૧+૧++૩૨, (૨૩) ૧+૨+૩+૧+, (૩૮) ૨+૧+૧+૩+, (૫૩) ૨+૩+૧ +૧, (૬૮) ૪+૧+૨+૧+૧, (૯) ૧+૧+૨+૪+૧, (૨૪) ૧૨+૩+++૧, (૩૯) ૨+૧+૧+૪+૧, (૫૪) ૨+૩+૨+૧+૧, (૯) ૪++૧+૧+૧, (૧૦) ૧+૧+૩+૧+૩, (૨૫) ૧૨+૪+૧+૧, (૪૦) ૨+૧+૨+૧+૩, (૫૫) ૨+૪+૧+૧+૧ (૭૦) પ+૧+૧+૧+૧. (૧૧) ૧+૧+૩++, (૨૬) ૧+૩+૧+૧+૩, (૪૧) +૧+૨+, (૫૬) ૩+૧+૧+૧+૩, (૧૨) ૧+૧+૭+૩+૧ (૨૭) ૧+૩+૧+૨૨, (૪૨) ૨+૧+૨+૩+૧, (૫૭) ૩+૧+૧+૨+૨, (૧૩) ૧+૧+૪+૧+૨, (૨૮) ૧+૩+૧+૩+૧, (૪૩) ૨+૧+૩-૧+૨, (૫૮) ૩+૧+૧+૩+૧, (૧૪) ૧+૧+૪+૨+૧, (૨૯) ૧૩+૨+૧૨, (૪૪) ૨+૧+૩++૧, (૫૯) ૩+૧+૨+૧+૨, (૧૫) ૧+૧+૫+૧+૧, (૩૦) ૧+૩+૨+૨+૧, (૪૫) ૨+૧+૪+૧+૧, (so) ૩+૧+૨+૨+૧,
આ ૭૦ વિકલ્પોને પાંચસંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૭૦ x ૨૧ = ૧૪૭૦ ભંગ થાય છે. છસંયોગી ૩૯ર ભંગ :- નવ નૈરયિક જીવોના છસંયોગી ૫ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૧+૪, (૧૬) ૧+૧+૨+૩+૧+૧, (૩૧) ૧+૩+૧+૧+૧+૨, (૪૬) ૨+૩+૧+૧+૧+૨, (૨) ૧+૧+૧+૧+૨+૩, (૧૭) ૧+૧+૩+૧+૧+૨, (૩૨) ૨+૩+૧+૧+૨+૧, (૪૭) ૨+૨+૧+૧+૨+૧, (૩) ૧+૧+૧+૧+૩+૨, (૧૮) ૧+૧+૩+૧+૨+૧, (૩૩) ૧+૩+૧+૨+૧+૧, (૪૮) ૨+૨+૧+૨+૧+૧, (૪) ૧+૧+૧+૧+૪+૧, (૧૯) ૧+૧+૩+૨+૧+૧, (૩૪) ૨+૩+૨+૧+૧+૧, (૪૯) ૨+૨+૨+૧+૧+૧, (૫) ૧+૧+૧+૨+૧+૩, (૨૦) ૧+૧+૪+૧+૧+૧, (૩૫) ૧+૪+૧+૧+૧+૧, (૫૦) ૨+૩+૧+૧+૧+૧, (૬) ૧+૧+૧+૨+૨+૨, (૨૧) ૧+૨+૧+૧+૧+૩, (૩૬) ૨+૧+૧+૧+૧+૩, (૫૧) ૩+૧+૧+૧+૧+૨, (૭) ૧+૧+૧+૨+૩+૧, (૨૨) ૧+૨+૧+૧+૨+૨, (૩૭) ૨+૧+૧+૧+૨+૨, (પર) ૩+૧+૧+૧+૨+૧, (૮) ૧+૧+૧+૩+૧+૨, (૨૩) ૧+૨+૧+૧+૩+૧, (૩૮) ૨+૧+૧+૧+૩+૧, (૫૩) ૩+૧+૧+૨+૧+૧, (૯) ૧+૧+૧+૩+૨+૧, (૨૪) ૧+૨+૧+૨+૧+૨, (૩૯) ૨+૧+૧+૨+૧+૨, (૫૪) ૩+૧+૨+૧+૧+૧, (૧૦) ૧+૧+૧+૪+૧+૧, (૨૫) ૧+૨+૧+૨+૨+૧, (૪૦) ૨+૧+૧+૨+૨+૧, (૫૫) ૩+૨+૧+૧+૧+૧, (૧૧) ૧+૧+૨+૧+૧+૩, (૨૬) ૧+૨+૧+૩+૧+૧, (૪૧) ૨+૧+૧+૩+૧+૧, (૫૬) ૪+૧+૧+૧+૧+૧. (૧૨) ૧+૧+૨+૧+૨+૨, (૨૭) ૧+૨+૨+૧+૧+૨, (૪૨) ૨+૧+૨+૧+૧+૨, (૧૩) ૧+૧+૨+૧+૩+૧, (૨૮) ૧+૨+૨+૧+૨+૧, (૪૩) ૨+૧+૨+૧+૨+૧, (૧૪) ૧+૧+૨+૨+૧+૨, (૨૯) ૧+૨+૨+૨+૧+૧, (૪૪) ૨+૧+૨+૨+૧+૧, (૧૫) ૧+૧+૨+૨+૨+૧, (૩૦) ૧+૨+૩+૧+૧+૧, (૪૫) ૨+૧+૩+૧+૧+૧,
આ પ૬ વિકલ્પોને છ સંયોગી પદ સંખ્યા ૭ સાથે ગુણતાં ૫૬ x ૭ = ૩૯૨ ભંગ થાય છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રી ભગવતી સૂત્ર–૩
સાત સંયોગી ૨૮ ભંગ ઃ– નવ નૈરયિક જીવોના સાતસંયોગી ૨૮ વિકલ્પો થાય છે યથા–
(૧) ૧+૧+૧+૧+૧+૧+૩, (૧૦) ૧+૧+૧+૩+૧+૧+૧, (૧૯) ૧+૨+૧+૨+૧+૧+૧, (૨) ૧+૧+૧+૧+૧+૨+૨, (૧૧) ૧+૧+૨+૧+૧+૧+૨, (૨૦) ૧+૨+૨+૧+૧+૧+૧, (૩) ૧+૧+૧+૧+૧+૩+૧, (૧૨) ૧+૧+૨+૧+૧+૨+૧, (૨૧) ૧+૩+૧+૧+૧+૧+૧, (૪) ૧+૧+૧+૧+૨+૧+૨, (૧૩) ૧+૧+૨+૧+૨+૧+૧, (૨૨) ૨+૧+૧+૧+૧+૧+૨, (૫) ૧+૧+૧+૧+૨+૨+૧, (૧૪) ૧+૧+૨+૨+૧+૧+૧, (૨૩) ૨+૧+૧+૧+૧+૨+૧, (૬) ૧+૧+૧+૧+૩+૧+૧, (૧૫) ૧+૧+૩+૧+૧+૧+૧, (૨૪) ૨+૧+૧+૧+૨+૧+૧, (૭) ૧+૧+૧+૨+૧+૧+૨, (૧૬) ૧+૨+૧+૧+૧+૧+૨, (૨૫) ૨+૧+૧+૨+૧+૧+૧, (૮) ૧+૧+૧+૨+૧+૨+૧, (૧૭) ૧+૨+૧+૧+૧+૨+૧, (૨૬) ૨+૧+૨+૧+૧+૧+૧, (૯) ૧+૧+૧+૨+૨+૧+૧, (૧૮) ૧+૨+૧+૧+૨+૧+૧, (૨૭) ૨+૨+૧+૧+૧+૧+૧, (2) 3+9+9+9+9+9+9.
આ ૨૮ વિકલ્પોને સાત સંયોગી એક પદ સંખ્યા સાથે ગુણતાં ૨૮ × ૧ = ૨૮ ભંગ થાય છે.
આ રીતે અસંયોગીના ૭ ભંગ, ઢિસંયોગીના ૧૬૮ ભંગ, ત્રણ સંયોગીના ૯૮૦ ભંગ, ચાર સંયોગીના ૧૯૬૦ ભંગ, પાંચ સંયોગીના ૧૪૭૦ ભંગ, છસંયોગીના ૩૯૨ ભંગ, સાત સંયોગીના ૨૮ ભંગ, આ સર્વ મળીને નવ નૈરયિક જીવોના ૭+૧૬૮+૯૮૦+૧૯૬૦+૧૪૭૦+૩૯૨+૨૮ પ્રવેશનક ભંગ થાય છે.
= ૫૦૦૫
દશ નૈરયિક પ્રવેશનક ભંગ ઃ
२८ दस भंते । णेरइया णेरइयप्पवेसएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુચ્છા ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए णव सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव सत्तसंजोगो य जहा णवण्हं जीवाणं; णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो, सेसं तं चेव । अपच्छिम आलावगो- अहवा चत्तारि रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ: [:- પ્રશ્ન- હે ભગવન્ ! દશ નૈરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ચાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
Page #435
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
[ ૩૬૭ ]
ઉત્તર- હે ગાંગેય ! તે દશે ય નૈરયિક જીવો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ દ્વિ સંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી, પંચસંયોગી, છસંયોગી અને સાતસંયોગી ભંગ જે રીતે નવ નૈરયિક જીવોના કહ્યા છે, તે જ રીતે દશ નૈરયિક જીવોના વિષયમાં પણ જાણવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે એક-એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત રૂપે જાણવા જોઈએ. તેનો અંતિમ ભંગ આ રીતે છે– ચાર રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ૧૦ નૈરયિક જીવોના સર્વ પ્રવેશનક ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગી સાત ભંગ થાય છે.
દ્વિ સંયોગી ૧૮૯ ભંગ – દશ નૈરયિક જીવોના દ્વિસંયોગી નવ વિકલ્પ થાય છે. યથા– ૧+૯, ૨+૮, ૩+૭, ૪+૬, ૫૫, +૪, ૭+૩, ૮+૨, ૯+૧.
આ નવ વિકલ્પોને, દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧ x ૯ = ૧૮૯ ભંગ થાય છે.
ત્રિ સંયોગી ૧૨૦ ભંગ - દશ નૈરયિક જીવોના ત્રણ સંયોગી ૩૬ વિકલ્પ થાય છે. યથા
(પ)
(૧) ૧+૧+દ, (૧૦) ૨+૨+૬, (૧૯) ૩+૪+૩, (૨૮) પ+૨+૩, (૨) ૧+૨+૭, (૧૧) ૨+૩+૫, (૨૦) ૩+૫+ર, (૨૯) ૨+૩+૨, (૩) ૧+૫+૬, (૧૨) +૪+૪,
૩+ +૧, (૩૦) ૫+૪+૧, (૪) ૧+૪+૫, (૧૩) ૨+૫+૩, (૨૨) ૪+૧+૫, (૩૧) +૧+૩,
૧+૫+૪, (૧૪) ૨++ર, (ર૩) ૪+૪+૪, (૩ર) +૨+૨, (૬) ૧+૬+૩, (૧૫) ૨+૭+૧, (૨૪) ૪+૩+૩, (૩૩) +૩+૧, (૭) ૧+૭+ર, (૧૬) ૩+૧+૬, (૨૫) ૪+૪+ર, (૩૪) ૭+૧+, (૮) ૧+૮+૧, (૧૭) ૩+૨+૫, (૨૬) ૪+૫+૧, (૩૫) ૭+૨+૧, (૯) ૨+૧+૭, (૧૮) ૩+૩+૪, (૨૭) પ+૧+૪, (૩૬) ૮+૧+૧.
આ ૩૬ વિકલ્પોને ત્રણ સંયોગી પદ સંખ્યા ૩પ સાથે ગુણતાં ૩૬ ૪ ૩૫ = ૧૨૬૦ ભંગ થાય છે.
ચાર સંયોગી ર૯૪૦ ભંગ :- દશ નૈરયિક જીવોના ચતુઃસંયોગી ૮૪ વિકલ્પ થાય છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
3.
(૧) ૧+૧+૧+૭, (૧૬) ૧+૩+૩+૩, (૩૧) ૨+૧+૩+૪, (૪૬) ર+૪+૩+૧, (૬૧) ૩+૩+૩+૧, (૭૬) ૫+૧+૨+૨,
(૨) ૧+૧+૨+૬, (૧૭) ૧+૩+૪+૨, (૩૨) ૨+૧+૪+૩, (૩) ૧+૧+૩+૫, (૧૮) ૧+૩+૫+૧, (૩૩) ૨+૧+૫+૨, (૪) ૧+૧+૪+૪, (૧૯) ૧+૪+૧+૪, (૩૪) ૨+૧++૧, (૫) ૧+૧+૫+૩, (૨૦) ૧+૪+૨+૩, (૩૫) ૨+ર+૧+૫, ૧+૧++૨, (૨૧) ૧+૪+૩+૨, (૩૬) ર+ર+ર+૪, (૭) ૧+૧+૭+૧, (૨૨) ૧+૪+૪+૧, (૩૭) ર+૨+૩+૩, (૮) ૧+૨+૧+૬, (૨૩) ૧+૫+૧+૩, (૩૮) ૨+૨+૪+૨, (૯) ૧+૨+૨+૫, (૨૪) ૧+૫+૨+૨, (૩૯) ર++૫+૧,
(૪૭) ૨+૫+૧+૨, (૨) ૩+૪+૧+૨, (૭૭) ૫+૧+૩+૧, (૪૮) ૨+૫+૨+૧, (૩) ૩+૪+૨+૧, (૭૮) ૫+૨+૧+૨, (૪૯) ર++૧+૧, (૪) ૩+૫+૧+૧, (૭૯) પ+++૧, (૫૦) ૩+૧+૧+૫, (૫) ૪+૧+૧+૪, (૮૦) ૫+૩+૧+૧, (૫૧) ૩+૧+૨+૪, (૬) ૪+૧++૩, (૮૧) +૧+૧+ર, (પર) ૩+૧+૩+૩, (૬૭) ૪+૧+૩+ર, (૮૨) +૧+૨+૧, (૫૩) ૩+૧+૪+૨, (૬૮) ૪+૧+૪+૧, (૮૩) +૨+૧+૧, (૫૪) ૩+૧+૫+૧, (૬૯) ૪+૨+૧+૩, (૮૪) ૭+૧+૧+૧
(૧૦) ૧+૨+૩+૪, (૨૫) ૧+૫+૩+૧;
(૪૦) ૨+૩+૧+૪,
શ્રી ભગવતી સૂત્ર૩
(૧૧) ૧+૨+૪+૩, (૨૬) ૧++૧+૨, (૪૧) ૨+૩+૨+૩, (૧૨) ૧+૨+૫+૨, (૨૭) ૧+++૧, (૪૨) ૨+૩+૩+૨, (૧૩) ૧+૨++૧, (૨૮) ૧+૭+૧+૧. (૪૩) ૨+૩+૪+૧, (૧૪) ૧+૩+૧+૫, (૨૯) ૨+૧+૧+૬, (૪૪) ૨+૪+૧+૩, (૧૫) ૧+૩+૨+૪, (૩૦) ૨+૧+૨+૫, (૪૫) ૨+૪+૨+૨,
(૫૫) ૩+૨+૧+૪, (૭૦) ૪+૨+૨+૨,
(૫૬) ૩++ર+૩, (૭૧) ૪+૨+૩+૧, (૫૭) ૩+૨+૩+ર, (૭૨) ૪+૩+૧+૨, (૫૮) ૩+૨+૪+૧, (૭૩) ૪+૩++૧, (૫૯) ૩+૩+૧+૩, (૭૪) ૪+૪+૧+૧, (૦) ૩+૩+ર+ર, (૭૫) ૫+૧+૧+૩,
આ ૮૪ વિકલ્પોને ચતુઃસંયોગી પદ સંખ્યા ૩પ સાથે ગુણતાં ૮૪ × ૩૫ = ૨૯૪૦ ભંગ થાય છે. પાંચ સંયોગી ૨૬૪૬ ભંગ :- દશ નૈયિક જીવોના પંચ સંયોગી ૧૨૬ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૧+૧+૬, (૨૬) ૧+૨+૧+૫+૧, (૫૧) ૧+૪++ર+૧, (૭૬) ર+ર+ર+૧+૩, (૧૦૧) +૧+૪+૧+૧,
(ર) ૧+૧+૧+૨+૫, (૨૭) ૧+૨+૨+૧+૪, (પર) ૧+૪+૩+૧+૧, (૭૭) ર+ર+ર+ર+ર, (૧૦૨) ૩+ર+૧+૧+૩, (૩) ૧+૧+૧+૩+૪, (૨૮) ૧+૨+૨+૨+૩, (૫૩) ૧+૫+૧+૧+ર, (૭૮) ર+ર+ર+૩+૧, (૧૦૩) ૩+ર+૧+૨+૨,
(૪) ૧+૧+૧+૪+૩, (૨૯) ૧+૨+૨+૩+૨, (૫૪) ૧+૫+૧+૨+૧, (૭૯) ર+ર+૩+૧+ર, (૧૦૪) ૩+૨+૧+૩+૧, (૫) ૧+૧+૧+૫+ર, (૩૦) ૧+૨+૨+૪+૧, (૫૫) ૧+૫+૨+૧+૧, (૮૦) ૨+૨+૩+ર+૧, (૧૦૫) ૩+ર+ર+૧+ર, (૬) ૧+૧+૧+:+૧, (૩૧) ૧+૨+૩+૧+૩, (૫૬)_૧+૬+૧+૧+૧, (૮૧) ૨++૪+૧+૧, (૧૦૬) ૩+ર+ર+ર+૧, (૭) ૧+૧+૨+૧+૫, (૩૨) ૧+૨+૩+ર+ર, (૫૭) ૨+૧+૧+૧+૫, (૮૨) ર+૩+૧+૧+૩, (૧૦૭) ૩+ર+૩+૧+૧, (૮) ૧+૧+૨+૨+૪, (૩૩) ૧+૨+૩+૩+૧, (૫૮) ૨+૧+૧+૨+૪, (૮૩) ૨+૩+૧++ર, (૧૦૮) ૩+૩+૧+૧+, (૯) ૧+૧+૨+૩+૩, (૩૪) ૧+૨+૪+૧+૨, (૫૯) ૨+૧+૧+૩+૩, (૮૪) ૨+૩+૧+૩+૧, (૧૦૯) ૩+૩+૧+૨+૧, (૧૦) ૧+૧+૨+૪+૨, (૩૫) ૧+૨+૪+૨+૧, (૬૦) ૨+૧+૧+૪+ર, (૮૫) ર+૩+૨+૧+ર, (૧૧૦) ૩+૩+ર+૧+૧, (૧૧) ૧+૧+૨+૫+૧, (૩૬) ૧+૨+૫+૧+૧, (૬૧) ૨+૧+૧+૫+૧, (૮૬) ૨+૩+++૧, (૧૧૧) ૩+૪+૧+૧+૧, (૧૨) ૧+૧+૩+૧+૪, (૩૭) ૧+૩+૧+૧+૪, (૬૨) ૨+૧+૨+૧+૪, (૮૭) ૨+૩+૩+૧+૧, (૧૧૨) ૪+૧+૧+૧+૩, (૧૩) ૧+૧+૩+૨+૩, (૩૮) ૧+૩+૧+૨+૩, (૬૩) ૨+૧+ર+ર+૩, (૮૮) ૨+૪+૧+૧+ર, (૧૧૩) ૪+૧+૧+૨+૨, (૧૪) ૧+૧+૩+૩+૨, (૩૯) ૧+૩+૧+૩+ર, (૪) ૨+૧+ર+૩+ર, (૮૯) ૨+૪+૧+૨+૧, (૧૧૪) ૪+૧+૧+૩+૧, (૧૫) ૧+૧+૩+૪+૧, (૪૦) ૧+૩+૧+૪+૧, (૫) ૨+૧++૪+૧, (૯૦) ૨+૪+૨+૧+૧, (૧૧૫) ૪+૧+++, (૧૬) ૧+૧+૪+૧+૩, (૪૧) ૧+૩+૨+૧+૩, (૬૬) ૨+૧+૩+૧+૩, (૯૧)_૨+૫+૧+૧+૧, (૧૧૬) ૪+૧+ર+ર+૧, (૧૭) ૧+૧+૪++ર, (૪૨) ૧+૩+ર+ર+ર, (૬૭) ૨+૧+૩+ર+ર, (૯૨) ૩+૧+૧+૧+૪, (૧૧૭) ૪+૧+૩+૧+૧, (૧૮) ૧+૧+૪+૩+૧, (૪૩) ૧+૩+ર+૩+૧, (૮) ૨+૧+૩+૩+૧, (૯૩) ૩+૧+૧++૩, (૧૧૮) ૪++૧+૧+, (૧૯) ૧+૧+૫+૧+ર, (૪૪) ૧+૩+૩+૧+ર, (૬૯) ૨+૧+૪+૧+ર, (૯૪) ૩+૧+૧+૩+ર, (૧૧૯) ૪+ર+++૧, (૨૦) ૧+૧+૫+૨+૧, (૪૫) ૧+૩+૩+૨+૧, (૭૦) ૨+૧+૪+૨+૧, (૯૫) ૩+૧+૧+૪+૧, (૧૨૦) ૪+++૧+૧, (૨૧) ૧+૧++૧+૧, (૪૬) ૧+૩+૪+૧+૧, (૭૧) ૨+૧+૫+૧+૧, (૯૬) ૩+૧+૨+૧+૩, (૧૨૧) ૪+૩+૧+૧+૧, (૨૨) ૧+ર+૧+૧+૫, (૪૭) ૧+૪+૧+૧+૩, (૭૨) ર+ર+૧+૧+૪, (૯૭) ૩+૧++ર+ર, (૧૨૨) ૫+૧+૧+૧+ર, (૨૩) ૧+૨+૧++૪, (૪૮) ૧+૪+૧++ર, (૭૩) ર+૨+૧++૩, (૯૮) ૩+૧+૨+૩+૧, (૧૨૩) ૫+૧+૧++૧, (૨૪) ૧+૨+૧+૩+૩, (૪૯) ૧+૪+૧+૩+૧, (૭૪) ર++૧+૩+ર, (૯૯) ૩+૧+૩+૧+ર, (૧૨૪) ૫+૧+૨+૧+૧, (૨૫) ૧+૨+૧+૪+૨, (૫૦) ૧+૪+૨+૧+ર, (૭૫) ૨+૨+૧+૪+૧, (૧૦૦) ૩+૧+૩+ર+૧, (૧૨૫) પ+ર+૧+૧+૧, (૧૨૬) +૧+૧+૧+૧.
Page #437
--------------------------------------------------------------------------
________________
શતક–૯ : ઉદ્દેશક–૩૨
se
આ ૧૨૬ વિકલ્પોને સાત નરકના પંચ સંયોગી પ૬ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૧૨૬ × ૨૧ - ૨૪૬ ભંગ થાય છે.
છસંયોગી ૮૮૨ ભંગ ઃ- દશ નૈયિક જીવોના છસંયોગી ૧૨ વિકલ્પ થાય છે. યથા–
ર+૧+૧+ર+ર+ર, (૧૦૧) ર+૩+૧+૧+૧+ર, ૨+૧+૧+ર+૩+૧, (૧૦) ર+૩+૧+૧+૨+૧,
(૧) ૧+૧+૧+૧+૧+૫, (૨૬) ૧+૧+૩+૧+૧+૩, (૫૧) ૧+ર+ર+૩+૧+૧, (૭૬) (૨) ૧+૧+૧+૧++૪, (૨૭) ૧+૧+૩+૧+ર+ર, (પર) ૧+ર+૩+૧+૧+ર, (૭૭) (૩) ૧+૧+૧+૧+૩+૩, (૨૮) ૧+૧+૩+૧+૩+૧, (૫૩) ૧+૨+૩+૧+૨+૧, (૭૮) (૪) ૧+૧+૧+૧+૪+૨, (૨૯) ૧+૧+૩+૨+૧+ર, (૫૪) ૧+૨+૩+ર+૧+૧, (૭૯)
૨+૧+૧+૩+૧+ર, (૧૦૩) ર+૩+૧+ર+૧+૧, ૨+૧+૧+૩+૨+૧, (૧૦૪) ર+૩+૨+૧+૧+૧,
(૫) ૧+૧+૧+૧+૫+૧, (૩૦) ૧+૧+૩+૨+૨+૧, (૫૫) ૧+૨+૪+૧+૧+૧, (૮૦) ૨+૧+૧+૪+૧+૧, (૧૦૫) ૨+૪+૧+૧+૧+૧,
૨+૧+૨+૧+૧+૩, (૧૦) ૩+૧+૧+૧+૧+૩,
૨+૧+++ર+ર, (૧૦૭) ૩+૧+૧+૧++, ૨+૧+ર+૧+૩+૧, (૧૦૮) ૩+૧+૧+૧+૩+૧, ૨+૧++ર+૧+ર, (૧૦૯) ૩+૧+૧+૨+૧+ર,
(૬) ૧+૧+૧+ર+૧+૪, (૩૧) ૧+૧+૩+૩+૧+૧, (૫૬) ૧+૩+૧+૧+૧+૩,(૮૧) (૭) ૧+૧+૧+ર+ર+૩, (૩૨) ૧+૧+૪+૧+૧+ર, (૫૭) ૧+૩+૧+૧+ર+ર, (૮૨) (૮) ૧+૧+૧+૨+૩+ર, (૩૩) ૧+૧+૪+૧+૨+૧, (૫૮) ૧+૩+૧+૧+૩+૧, (૮૩) (૯) ૧+૧+૧+૨+૪+૧, (૩૪) ૧+૧+૪+૨+૧+૧, (૫૯) ૧+૩+૧+૨+૧+ર, (૮૪) (૧૦) ૧+૧+૧+૩+૧+૩, (૩૫) ૧+૧+૫+૧+૧+૧, (૬૦) ૧+૩+૧+ર+ર+૧, (૮૫) +૧+ર+ર+ર+૧ (૧૧૦) ૩+૧+૧+ર++૧, (૧૧) ૧+૧+૧+૩+ર+૨, (૩૬) ૧+૨+૧+૧+૧+૪, (૧) ૧+૩+૧+૩+૧+૧, (૮૬) ૨+૧+ર+૩+૧+૧, (૧૧૧) ૩+૧+૧+૩+૧+૧, (૧૨) ૧+૧+૧+૩+૩+૧, (૩૭) ૧+૨+૧+૧+ર+૩, (૬) ૧+૩+૨+૧+૧+ર, (૮૭) ૨+૧+૩+૧+૧+ર, (૧૧૨) ૩+૧+ર+૧+૧+, (૧૩)૧+૧+૧+૪+૧+૨, (૩૮) ૧+૨+૧+૧+૩+ર, (૬૩) ૧+૩+૨+૧+ર+૧, (૮૮) ૨+૧+૩+૧+૨+૧, (૧૧૩) ૩+૧+૨+૧+ર+૧, (૧૪) ૧+૧+૧+૪+૨+૧, (૩૯) ૧+૨+૧+૧+૪+૧, (૪) ૧+૩+૨+૨+૧+૧, (૮૯) ૨+૧+૩+ર+૧+૧, (૧૧૪) ૩+૧+૨+૨+૧+૧, (૧૫) ૧+૧+૧+૫+૧+૧, (૪૦) ૧+૨+૧+૨+૧+૩, (૬૫) ૧+૩+૩+૧+૧+૧, (૯૦) ૨+૧+૪+૧+૧+૧, (૧૧૫) ૩+૧+૩+૧+૧+૧, (૧૬) ૧+૧+૨+૧+૧+૪, (૪૧) ૧+૨+૧+ર+ર+ર, (૬) ૧+૪+૧+૧+૧+ર, (૯૧) ૨+૧+૧+૧+૩, (૧૧૬) ૩+ર+૧+૧+૧+ર, (૧૭)૧+૧+ર+૧+ર+૩, (૪૨) ૧+૨+૧++૩+૧, (૬૭) ૧+૪+૧+૧+ર+૧, (૯૨) ૨+૨+૧+૧+ર+ર, (૧૧૭) ૩+ર+૧+૧++૧, (૧૮) ૧+૧+ર+૧+૩+ર, (૪૩) ૧+૨+૧+૩+૧+૨, (૬૮) ૧+૪+૧+૨+૧+૧, (૯૩) ર+ર+૧+૧+૩+૧, (૧૧૮) ૩+ર+૧++૧+૧, (૧૯)૧+૧+૨+૧+૪+૧, (૪૪) ૧+૨+૧+૩+૨+૧, (૬૯) ૧+૪+૨+૧+૧+૧, (૯૪) ++++૧+ર, (૧૧૯) ૩+ર+ર+૧+૧+૧,
(૨૦) ૧+૧+૨+૨+૧+૩, (૪૫) ૧+૨+૧+૪+૧+૧, (૭૦) ૧+૫+૧+૧+૧+૧,(૯૫) ૨+૨+૧+૨+૨+૧, (૧૦) ૩+૩+૧+૧+૧+૧, (૨૧) ૧+૧+૨+૨+ર+ર, (૪૬) ૧+૨+ર+૧+૧+૩, (૭૧) ૨+૧+૧+૧+૧+૪, (૯૬) ર+૨+૧+૩+૧+૧, (૧૧) ૪+૧+૧+૧+૧+૨, (રર) ૧+૧+૨+૨+૩+૧, (૪૭) ૧+૨+ર+૧+ર+ર, (૭૨) ૨+૧+૧+૧+૨+૩, (૯૭) ર+ર+ર+૧+૧+ર, (૧૨૨) ૪+૧+૧+૧+૨+૧, (૨૩) ૧+૧+૨+૩+૧+, (૪૮) ૧+૨+૨+૧+૩+૧, (૭૩) ર+૧+૧+૧+૩+ર, (૯૮) ર++++ર+૧, (૧૨૩) ૪+૧+૧++૧+૧, (૨૪) ૧+૧+૨+૩+૨+૧, (૪૯) ૧++ર+++૨, (૭૪) ૨+૧+૧+૧+૪+૧, (૯૯) ર+++ર+૧+૧, (૧૨૪) ૪+૧++૧+૧+૧, (૨૫) ૧+૧+૨+૪+૧+૧, (૫૦) ૧+૨+ર+ર+ર+૧, (૭૫) ૨+૧+૧+૨+૧+૩, (૧૦૦) ર+ર+૩+૧+૧+૧, (૧૨૫) ૪++૧+૧+૧+૧, (૧૨૬) પ+૧+૧+૧+૧+૧,
આ ૧૨૬ વિકલ્પોને સાત નરકની છ સંયોગી પદ સંખ્યા સાત સાથે ગુણતાં ૧૨૬ × ૭ = ૮૮ર ભંગ થાય છે.
સાતસંયોગી ૮૪ ભંગ ઃ- દશ નૈરષિક જીવોના સાત સંયોગી ૮૪ વિકલ્પ થાય છે. થથા—
=
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૧) ૧+૧+૧+૧+૧+૧+૪, (૨૯) ૧+૧+૨+૨+૨+૧+૧, (૫૭) ૨+૧+૧+૧+૧+૧+૩, (૨) ૧+૧+૧+૧+૧+૨+૩, (૩૦) ૧+૧+૨+૩+૧+૧+૧, (૫૮) ૨+૧+૧+૧+૧+૨+ર, (૩) ૧+૧+૧+૧+૧+૩+૨, (૩૧) ૧+૧+૩+૧+૧+૧+૨, (૫૯) ૨+૧+૧+૧+૧+૩+૧, (૪) ૧+૧+૧+૧+૧+૪+૧, (૩૨) ૧+૧+૩+૧+૧+૨+૧, (%) ૨+૧+૧+૧+૨+૧+૨, (૫) ૧+૧+૧+૧+૨+૧+૩, (૩૩) ૧+૧+૩+૧+૨+૧+૧, (૬૧) ૨+૧+૧+૧+૨+૨+૧, (૬) ૧+૧+૧+૧+૨+૨+૨, (૩૪) ૧+૧+૩+૨+૧+૧+૧, (૨) ૨+૧+૧+૧+૩+૧+૧, (૭) ૧+૧+૧+૧+૨+૩+૧, (૩૫) ૧+૧+૪+૧+૧+૧+૧, (૩) ૨+૧+૧+૨+૧+૧+૨, (૮) ૧+૧+૧+૧+૩+૧+૨, (૩૬) ૧+૨+૧+૧+૧+૧+૩, (૪) ૨+૧+૧+૨+૧+૨+૧, (૯) ૧+૧+૧+૧+૩+૨+૧, (૩૭) ૧+૨+૧+૧+૧+૨+૨, (૫) ૨+૧+૨+૧+૧+૧+૨, (૧૦) ૧+૧+૧+૧+૪+૧+૧, (૩૮) ૧+૨+૧+૧+૧+૩+૧, (૬૬) ૨+૧+૧+૨+૨+૧+૧, (૧૧) ૧+૧+૧+૨+૧+૧+૩, (૩૯) ૧+૨+૧+૧+૨+૧+૨, (૭) ૨+૧+૧+૩+૧+૧+૧, (૧૨) ૧+૧+૧+૨+૧+૨+૨, (૪૦) ૧+૨+૧+૧+૨+૨+૧, (૬૮) ૨+૧+૨+૧+૧+૨+૧, (૧૩) ૧+૧+૧+૨+૧+૩+૧, (૪૧) ૧+++૧+૧+૩+૧+૧, (૯) ૨+૧+૨+૧+૨+૧+૧, (૧૪) ૧+૧+૧+૨+૨+૧+૨, (૪૨) ૧+૨+૧+૨+૧+૧+૨, (૭૦) ૨+૧+૨+૨+૧+૧+૧, (૧૫) ૧+૧+૧+૨+૨+૨+૧, (૪૩) ૧+૨+૧+૨+૧+૨+૧, (૭૧) ૨+૧+૩+૧+૧+૧+૧, (૧૬) ૧+૧+૧+૨+૩+૧+૧, (૪૪) ૧+૨+૧+૨+૨+૧+૧, (૭૨) ૨+૨+૧+૧+૧+૧+૨, (૧૭) ૧+૧+૧+૩+૧+૧+૨, (૪૫) ૧+૨+૧+૩+૧+૧+૧, (૭૩) ૨+૨+૧+૧+૧+૨+૧, (૧૮) ૧+૧+૧+૩+૧+૨+૧, (૪૬) ૧+૨+૨+૧+૧+૧+ર, (૭૪) ૨+૩+૧+૧+૨+૧+૧, (૧૯) ૧+૧+૧+૩+૨+૧+૧, (૪૭) ૧+૨+૨+૧+૧+૨+૧, (૭૫) ૨+૨+૧+૨+૧+૧+૧, (૨૦) ૧+૧+૧+૪+૧+૧+૧, (૪૮) ૧+૨+૨+૧+૨+૧+૧, (૭૬) ૨+૨+૨+૧+૧+૧+૧, (ર૧) ૧+૧+૨+૧+૧+૧+૩, (૪૯) ૧+૨+૨++૧+૧+૧, (૭૭) ૨+૩+૧+૧+૧+૧+૧, (રર) ૧+૧+૨+૧+૧+૨+ર, (૫૦) ૧+૨+૩+૧+૧+૧+૧, (૭૮) ૩+૧+૧+૧+૧+૧+ર, (૨૩) ૧+૧+૨+૧+૧+૩+૧, (૫૧) ૧+૩+૧+૧+૧+૧+૨, (૭૯) ૩+૧+૧+૧+૧+૨+૧, (૨૪) ૧+૧+૨+૧+૨+૧+ર, (પર) ૧+૩+૧+૧+૧+૨+૧, (૮૦) ૩+૧+૧+૧+૨+૧+૧, (૨૫) ૧+૧+૨+૧+૨+૨+૧, (૫૩) ૧+૩+૧+૧+૨+૧+૧, (૮૧) ૩+૧+૧+૨+૧+૧+૧, (૨૬) ૧+૧+૨+૧+૩+૧+૧, (૫૪) ૧+૩+૧+૨+૧+૧+૧, (૮૨) ૩+૧+૨+૧+૧+૧+૧, (૨૭) ૧+૧+૨+૨+૧+૧+૨, (૫૫) ૧+૩+૨+૧+૧+૧+૧, (૮૩) ૩+૨+૧+૧+૧+૧+૧, (૨૮) ૧+૧+૨+૨+૧+૨+૧, (૫૬) ૧+૪+૧+૧+૧+૧+૧, (૮૪) ૪+૧+૧+૧+૧+૧+૧.
આ ૮૪ વિકલ્પોને સાત નરકની સાત સંયોગી એક પદ સંખ્યા સાથે ગુણતાં ૮૪ ભંગ થાય છે. આ રીતે અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગીના ૧૮૯ ભંગ, ત્રિસંયોગીના ૧૨૬૦ ભંગ,
Page #439
--------------------------------------------------------------------------
________________
शत-८:६
-३२
| उ७१ ।
ચારસંયોગીના ૨૯૪૦ ભંગ, પાંચ સંયોગીના ૨૬૪૬ ભંગ, છસંયોગીના ૮૮૨ ભંગ, સાત સંયોગીના ૮૪ मंगसासर्व भणीनेशनशयि प्रवेशन +१८८+१२७०+२८४०+२६४६+८८२+८४-८००८ ભંગ થાય છે.
સંખ્યાત નૈરયિક પ્રવેશનક ભંગ -
२९ संखेज्जा भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, पुच्छा?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए होज्जा । एवं एएणं कमेण एक्केक्को संचारेयव्वो जाव अहवा दस रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए होज्जा । एवं जाव अहवा दस रयणप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा संखेज्जा रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए होज्जा; जाव अहवा संखेज्जा रयणप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा ।
अहवा एगे सक्करप्पभाए संखेज्जा वालुयप्पभाए होज्जा, एवं जहा रयणप्पभा उवरिमपुढवीहिं समं चारिया तहा सक्करप्पभा वि उवरिमपुढ वीहिं समं चारेयव्वा, एवं एक्केक्का पुढवी उवरिमपुढवीहिं समं चारेयव्वा; जाव अहवा संखेज्जा तमाए संखेज्जा अहेसत्तमाए होज्जा । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! સંખ્યાત નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગાંગેય! સંખ્યાત નૈરયિક રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે યાવતુ સંખ્યાત નૈરયિક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગી સાત ભંગ થાય છે)
હિંસયોગી ભંગ–૨૩૧]- (૧) એક રત્નપ્રભામાં અને સંખ્યાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય छ.(२-5) मारीत यावत मे रत्नप्रभामा भने संध्यात अघःसप्तम पृथ्वीमा उत्पन्न थाय छे. (माछ ભંગ થાય છે) અથવા બે રત્નપ્રભામાં અને સંખ્યાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે આ જ ક્રમથી
Page #440
--------------------------------------------------------------------------
________________
| 3७२ ।
श्री भगवती सूत्र-3
એક-એક નૈરયિકનો સંચાર કરવો જોઈએ. અથવા યાવત દશ રત્નપ્રભામાં અને સંખ્યાત શર્કરાપભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે થાવ દશ રત્નપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાતા રત્નપ્રભામાં અને સંખ્યાતા શર્કરા પ્રભામાં, યાવતું સંખ્યાત રત્નપ્રભામાં અને સંખ્યાતા અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક શર્કરાપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, જે રીતે રત્નપ્રભા પૃથ્વીનો શેષ પૃથ્વીઓ સાથે સંયોગ કર્યો, તે જ રીતે શર્કરામભા પૃથ્વીનો પણ ત્યાર પછીની પૃથ્વીઓ સાથે સંયોગ २वो .
આ જ રીતે દરેક પૃથ્વીનો ત્યાર પછીની પૃથ્વી સાથે સંયોગ કરવો જોઈએ યાવત્ અથવા સંખ્યાત તમ પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે દ્વિસંયોગી ૨૩૧ ભંગ થાય
३० अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए संखेज्जा वालुयप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए सखेज्जा पंकप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए सखेज्जा वालुयप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए तिण्णि सक्करप्पभाए संखेज्जा वालुयप्पभाए होज्जा; एवं एएण कमेणं एक्केक्को संचारेयव्वो जावअहवा एगे रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए संखेज्जा वालुयप्पभाए होज्जा;।
अहवा दो रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा; एवं एएणं कमेणं एक्केक्को रयणप्पभाए संचारेयव्वो; जाव अहवा संखेज्जा रयणप्पभाए संखेज्जा सक्करप्पभाए संखेज्जा वालुयप्पभाए होज्जा; जाव अहवा संखेज्जा रणयप्पभाए संखेज्जा सक्करप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । ___ अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए संखेज्जा पंकप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो वालुयप्पभाए संखेज्जा पंकप्पभाए होज्जा; एवं एएण
Page #441
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૩૭૩ |
कमेणं तियासंजोगो, चउक्कसंजोगो जाव सत्तगसंजोगो य जहा दसण्हं जीवाणं तहेव भाणियव्वो। पच्छिमो आलावगो सत्तसंजोगस्स- अहवा संखेज्जा रयणप्पभाए, संखेज्जा सक्कर- प्पभाए जावसंखेज्जा अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- ત્રિસંયોગી ભંગ-૭૩૫ ]- (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે; (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે; આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે; એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આ જ ક્રમથી એક-એકનૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ યાવતુ એક રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. યાવતું એક રત્નપ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, વાવ બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરાપ્રભામાં અને સંખ્યાત તમતમામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી રત્નપ્રભામાં એક-એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. યાવત સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવતુ એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી ત્રિસંયોગી, ચતુઃસંયોગી થાવ સાતસંયોગી ભંગોનું કથન, દશ નૈરયિક સંબંધી ભંગોની સમાન કરવું જોઈએ. અંતિમ સાતસંયોગી ભંગ આ પ્રમાણે છે– સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં યાવત સંખ્યાત અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (અર્થાત્ અંતિમ સાત સંયોગી ભંગમાં સાતે ય નરકમાં એકી સાથે સંખ્યાત-સંખ્યાત નૈરયિક એક સમયમાં ઉત્પન્ન થાય છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંખ્યાત નૈરયિક જીવોના સર્વ સંયોગી પ્રવેશનક ભંગોનું નિદર્શન છે. દશ સંખ્યા સુધીના કથન પછી ૧૧ થી શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યાને અહીં સંખ્યાત શબ્દમાં અંતર્ભાવિત કરી છે. અસંયોગી ૭ ભંગ :- પ્રત્યેક નરક સાથે સંખ્યાતનો સંયોગ થવાથી અસંયોગી સાત ભંગ થાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૭૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
અર્થાતુ સંખ્યાતા નૈરયિકો એક સાથે પ્રથમ નરકમાં અથવા સંખ્યાતા બીજી નરકમાં યાવત સંખ્યાતા સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી અસંયોગી સાત ભંગ થાય છે.
દ્વિસંયોગી ૨૩૧ ભંગ :- દ્વિસંયોગીમાં સંખ્યાત જીવોના બે વિભાગ કર્યા છે, તેથી એક જીવ અને સંખ્યાત જીવ, બે જીવ અને સંખ્યાત જીવ યાવત્ દશ જીવ અને સંખ્યાત જીવ તથા સંખ્યાત જીવ અને સંખ્યાત જીવ આ રીતે સંખ્યાત જીવોના હિંસયોગીના ૧૧ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+ સંખ્યાત, (૪) ૪ + સંખ્યાત, (૭) ૭ + સંખ્યાત, (૧૦) ૧૦ + સંખ્યાત (૨) ૨+ સંખ્યાત, (૫) ૫ + સંખ્યાત, (૮) ૮+ સંખ્યાત, (૧૧) સંખ્યાત + સંખ્યાત. (૩) ૩ + સંખ્યાત, (૬) ૬+ સંખ્યાત, (૯) ૯ + સંખ્યાત,
આ ૧૧ વિકલ્પોને સાત નરકની દ્વિ સંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧૪૧૧ = ૨૩૧ ભંગ થાય છે.
ત્રિસંયોગી ૭૩૫ ભંગ :- સંખ્યાત જીવોમાં ત્રણ સંયોગી ૨૧ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+સંખ્યાત
(૧૧) ૧+સંખ્યાત+સંખ્યાત (૨) ૧+૨+સંખ્યાત
(૧૨) ર+સંખ્યાત+સંખ્યાત (૩) ૧+૩+સંખ્યાત
(૧૩) ૩+સંખ્યાત+સંખ્યાત (૪) ૧+૪+સંખ્યાત
(૧૪) ૪+સંખ્યાત+સંખ્યાત (૫) ૧+૫+સંખ્યાત
(૧૫) પ+સંખ્યાત+સંખ્યાત (૬) ૧++સંખ્યાત
(૧૬) દ+સંખ્યાત+સંખ્યાત (૭) ૧+૭+સંખ્યાત
(૧૭) +સંખ્યાતસંખ્યાત (૮) ૧+૮+સંખ્યાત
(૧૮) ૮+સંખ્યાત+સંખ્યાત (૯) ૧+૯+સંખ્યાત
(૧૯) ૯+સંખ્યાત+સંખ્યાત (૧૦) ૧+૧૦+સંખ્યાત
(૨૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત
(૨૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત આ ર૧ વિકલ્પોને સાત નરકની ત્રણ સંયોગી ૩૫ પદ સંખ્યા સાથે ગુણતાં ૩૫ X ૨૧ = ૭૩૫ ભંગ થાય છે.
ચત સંયોગી ૧૦૮૫ ભંગ :- સંખ્યાત જીવોના ચતુઃસંયોગી ૩૧ વિકલ્પ બને છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૭૫ |
(૧) ૧+૧+૧+સંખ્યાત (૧૧) ૧+૧+સંખ્યાત+સંખ્યાત (૨૧) ૧સંખ્યાતસંખ્યાતસંખ્યાત (૨) ૧+૧+૨+સંખ્યાત (૧૨) ૧+૨+સંખ્યાત+સંખ્યાત (૨૨) ૨+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૩) ૧+૧+૩+સંખ્યાત (૧૩) ૧૩સંખ્યાતસંખ્યાત (૨૩) ૩+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૪) ૧+૧+૪+સંખ્યાત (૧૪) ૧+૪+સંખ્યાત+સંખ્યાત (૨૪) ૪+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૫) ૧+૧+૫+સંખ્યાત (૧૫) ૧+૫+સંખ્યાત+સંખ્યાત (૨૫) પ+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૬) ૧+૧+s+સંખ્યાત (૧૬) ૧++સંખ્યાત+સંખ્યાત (૨૬) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૭) ૧+૧+૭+સંખ્યાત (૧૭) ૧+૭+સંખ્યાત+સંખ્યાત (૨૭) +સંખ્યાતસંખ્યાત+સંખ્યાત (૮) ૧+૧+૮+સંખ્યાત (૧૮) ૧+૮+સંખ્યાત+સંખ્યાત (૨૮) ૮સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૯) ૧+૧+૯+સંખ્યાત (૧૯) ૧+૯+સંખ્યાત+સંખ્યાત (૨૯) ૯+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૦) ૧+૧+૧૦+સંખ્યાત (૨૦) ૧+૧૦+સંખ્યાત+સંખ્યાત (૩૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત
(૩૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત આ ૩૧ વિકલ્પોને સાત નરકની ચતુઃ સંયોગી પદ સંખ્યા ૩૫ સાથે ગુણતાં ૩૫ x ૩૧ = ૧,૦૮૫ ભંગ થાય છે. પંચસંયોગી ૮૬૧ ભંગ :- સંખ્યાત જીવોના પંચ સંયોગી ૪૧ વિકલ્પ થાય છે. પ્રથમની પાંચ નરકભૂમિઓમાં ૧+૧+૧+૧+સંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આ ક્રમથી પ્રથમ ભંગ થાય છે. આ રીતે ૨, ૩, ૪ આદિ દશ અને સંખ્યાત સુધી જીવોનો ક્રમશઃ સંચાર કરતાં ૪૧ વિકલ્પ થાય છે. યથા૧+૧+૧+૧+સંખ્યાત
(૨૨) ૧+૨+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત ૧+૧+૧+સંખ્યાત
(૨૩) ૧+૩+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૩) ૧+૧+૧+૩+સંખ્યાત
૧+૪+સંખ્યાત+સંખ્યાતસંખ્યાત (૪) ૧+૧+૧+૪+સંખ્યાત
૧+૫+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત ૧+૧+૧+૫+સંખ્યાત
(૨૬). ૧++સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત ૧+૧+૧++સંખ્યાત
૧+૭+સંખ્યાત+સંખ્યાતસંખ્યાત ૧+૧+૧+૭+સંખ્યાત
(૨૮) ૧+૮+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૮). ૧+૧+૧+૮+સંખ્યાત
૧+૯સંખ્યાત+સંખ્યાતસંખ્યાત (૯) ૧+૧+૧+૯+સંખ્યાત
(૩૦) ૧+૧૦+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૦) ૧+૧+૧+૧૦+સંખ્યાત
૧+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાતસંખ્યાત (૧૧) ૧+૧+૧+સંખ્યાત+સંખ્યાત
૨+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૨) ૧+૧+૨+સંખ્યાત+સંખ્યાત
૩+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૩) ૧+૧+૩+સંખ્યાત+સંખ્યાત
૪+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૪)
૧+૧+૪+સંખ્યાત+સંખ્યાત ૩૫). પ+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૫) ૧+૧+૫+સંખ્યાત+સંખ્યાત
સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૬) ૧+૧++સંખ્યાત+સંખ્યાત (૩૭) ૭+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૭) ૧+૧+૭+સંખ્યાત+સંખ્યાત (૩૮). ૮+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૮) ૧+૧+૮+સંખ્યાત+સંખ્યાત (૩૯) ૯+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૧૯) ૧+૧+૯+સંખ્યાત+સંખ્યાત ૪૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત
૧+૧+૧૦+સંખ્યાત+સંખ્યાત (૪૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત (૨૧) ૧+૧સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત
(૨૦)
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
આ ૪૧ વિકલ્પોને સાત નરકની પાંચ સંયોગી પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૪૧ ૪ ૨૧ = ૮૧ ભંગ થાય છે. છસંયોગી ૩૫૭ ભંગ – સંખ્યાત જીવોના પૂર્વોક્ત ક્રમાનુસાર છસંયોગી ૫૧ વિકલ્પ થાય છે. તેને સાત નરકની છસંયોગી પૂર્વોક્ત પદ સંખ્યા સાત સાથે ગુણતા ૫૧ x ૭ = ૩૫૭ ભંગ થાય છે. સાતસંયોગી ૧ ભંગ – સંખ્યાત જીવોના પૂર્વોક્ત ક્રમાનુસાર સાતસંયોગી ૧ વિકલ્પ થાય છે. તેને સાત નરકની સપ્તસંયોગી પૂર્વોક્ત પદ સંખ્યા એક સાથે ગુણતાં ૬૧ x ૧ = ૬૧ ભંગ થાય છે.
આ રીતે સંખ્યાત નરયિક પ્રવેશનકના અસંયોગી ૭ ભંગ, દ્વિસંયોગી ૨૩૧ ભંગ, ત્રિ સંયોગી ૭૩૫ ભંગ, ચારસંયોગી ૧,૦૮૫ ભંગ, પાંચસંયોગી ૮૬૧ ભંગ, છસંયોગી ૩૫૭ ભંગ અને સાત સંયોગી ૧ ભંગ; આ સર્વ મળીને ૭+૩૧+૭૩૫+૧૦૮૫૫૮૧+૩૫૭૧=૩,૩૩૭ ભંગ થાય છે. અસંખ્યાત નૈરયિક પ્રવેશનક ભંગ - ३१ असंखेज्जा भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए દો, પુછી ?
___ गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए, असंखेज्जा सक्करप्पभाए होज्जा; एवं दुयासंजोगो जाव सत्तगसंजोगो य जहा संखेज्जाणं जीवाणं भणिओ तहा असंखेज्जाण वि भाणियव्वो । णवरं 'असंखेज्जाओ' अब्भहिओ भाणियव्वो, सेसं तं चेव जाव सत्तगसंजोगस्स पच्छिमो आलावगो- अहवा असंखेज्जा रयणप्पभाए असंखेज्जा सक्करप्पभाए जाव असंखेज्जा अहेसत्तमाए होज्जा ।। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અસંખ્યાત નૈરયિક, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગાંગેય! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને અસંખ્યાત શર્કરાપ્રભામાં થાય છે. જે રીતે સંખ્યાત નૈરયિકોના દ્વિ સંયોગી થાવત્ સપ્તસંયોગી ભંગ કહ્યા, તે જ રીતે અસંખ્યાતના પણ કહેવા જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે અહીં અસંખ્યાત' પદ અધિક કહેવું જોઈએ. શેષ સર્વ કથન પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. તેનો અંતિમ સાત સંયોગી ભંગ આ પ્રમાણે છે- અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરા પ્રભામાં યાવત અસંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અસંખ્યાત નૈરયિક પ્રવેશનકના અસંયોગી આદિ સમસ્ત ભંગોનું નિરૂપણ છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૭૭ |
તેમાં અસંયોગીના સાત ભગ થાય છે.
દ્વિસંયોગી આદિ:- સંખ્યાત જીવોમાં દ્વિસંયોગીના જે ૧૧ વિકલ્પ કર્યા છે, તેમાં અસંખ્યાત પદ ઉમેરતાં અસંખ્યાત જીવોમાં દ્વિસંયોગીના ૧૨ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+ અસંખ્યાત (૫) પ+અસંખ્યાત (૯) ૯અસંખ્યાત (૨) ૨+અસંખ્યાત (૬) દ+અસંખ્યાત (૧૦) ૧૦+અસંખ્યાત (૩) ૩+અસંખ્યાત (૭) ૭+અસંખ્યાત (૧૧) સંખ્યાત+અસંખ્યાત (૪) ૪+અસંખ્યાત (૮) ૮+અસંખ્યાત (૧૨) અસંખ્યાત+અસંખ્યાત.
આ રીતે પ્રત્યેક સંયોગમાં અસંખ્યાતનું પદ ઉમેરીને યોગ્ય વિકલ્પો બનાવવા જોઈએ. જેમ કે
સાત નરકની દ્વિસંયોગી પદ સંખ્યા ૨૧ ને જીવના ૧૨ વિકલ્પથી ગુણતાં ૨૧ ૪ ૧૨ = ૨પર ભંગ થાય છે. ત્રણ સંયોગી ૩૫ પદ સંખ્યાને ર૩ વિકલ્પથી ગુણતાં ૩૫ X ૨૩ = ૮૦૫ ભંગ ચાર સંયોગી ૩૫ પદ સંખ્યાને ૩૪ વિકલ્પ સાથે ગુણતાં ૩૫ x ૩૪ = ૧૧૯૦ ભંગ, પાંચ સંયોગી ૨૧ પદ સંખ્યાને ૪૫ વિકલ્પ સાથે ગુણતાં ૨૧ x ૪૫ = ૯૪૫ ભંગ, છસંયોગી ૭ પદ સંખ્યાને ૫૬ વિકલ્પ સાથે ગુણતાં ૭ ૪ ૫૬ = ૩૯૨ ભંગ
સાત સંયોગી ૧ પદ સંખ્યાને ૭ વિકલ્પ સાથે ગુણતાં ૧૪૬૭= ૬૭ ભંગ થાય છે. તે સર્વ મળીને અસંખ્ય નૈરયિક પ્રવેશનકના ૭++પર+૮૦૫+૧૧૯૦+૯૪૫+૩૯૨+૬૭= ૩૫૮ ભંગ થાય છે. ઉત્કૃષ્ટ નૈરયિક પ્રવેશનક ભંગ - |३२ उक्कोसेणं भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणे किं रयणप्पभाए હોન્ના, પુચ્છા ?
गंगेया ! सव्वे वि ताव रयणप्पभाए होज्जा । अहवा रयणप्पभाए य सक्करप्पभाए य होज्जा; अहवा रयणप्पभाए य वालुयप्पभाए य होज्जा; जाव अहवा रयणप्पभाए य अहेसत्तमाए य होज्जा;
अहवा रयणप्पभाए य सक्करप्पभाए य वालुयप्पभाए य होज्जा; एवं जाव अहवा रयणप्पभाए य सक्करप्पभाए य अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए वालुयप्पभाए पकप्पभाए य होज्जा; जाव अहवा रयणप्पभाए वालयप्पभाए अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए पंकप्पभाए धूमप्पभाए होज्जा, एवं रयणप्पभं अमुयंतेसु जहा तिण्हं रइयाणं तियासंजोगो भणिओ तहा भाणियव्वं जाव अहवा रयणप्पभाए य तमाए य अहेसत्तमाए य होज्जा ।
Page #446
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र - उ
अहवा रयणप्पभाए य सक्करप्पभाए य वालुयप्पभाए य पंकप्पभाए य होज्जा; अहवा रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए धूमप्पभाए य होज्जा; जाव अहवा रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए सक्करप्पभाए पंकप्पभाए धूमप्पभाए य होज्जा; एवं रयणप्पभं अमुयंतेसु जहा चउण्हं णेरइयाणं चउक्कगसंजोगो भणिओ तहा भाणियव्वं जाव अहवा रयणप्पभाए धूमप्पभाए तमाए अहेसत्तमाए य होज्जा ।
३७८
अहवा रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए पंकप्पभाए धूमप्पभाए य होज्जा अहवा रयणप्पभाए जाव पंकप्पभाए तमाए य होज्जा अहवा रयणप्पभाए जाव पंकप्पभाए अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए सक्करप्पभाए वालुयप्पभाए धूमप्पभाए तमाए य होज्जा एवं रयणप्पभं अमुयंतेसु जहा पंचन्हं णेरइयाणं पंचगसंजोगो भणिओ तहा भायिणव्वं; जाव अहवा रयणप्पभाए पंकप्पभाए जाव अहेसत्तमाए य होज्जा ।
अहवा रयणप्पभाए सक्करप्पभाए जाव धूमप्पभाए तमाए य होज्जा अहवा रयणप्पभाए जाव धूमप्पभाए अहेसत्तमाए य होज्जा । अहवा रयणप्पभाए सक्करप्पभाए जाव पंकप्पभाए, तमाए य अहेसत्तमाए य होज्जा अव रयणप्पभाए, सक्करप्पभाए वालुयप्पभाए, धूमप्पभाए, तमाए, अहेसत्तमाए य होज्जा अहवा रयणप्पभाए, सक्करप्पभाए, पंकप्पभाए जाव अहेसत्तमाए य होज्जा अहवा रयणप्पभाए वालुयप्पभाए जाव अहेसत्तमाए होज्जा
अहवा रयणप्पभाए य सक्करप्पभाए य जाव अहेसत्तमाए य होज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા, ઉત્કૃષ્ટ પદમાં નૈરયિક જીવો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગાંગેય ! ઉત્કૃષ્ટ પદમાં કોઈ સમયે સર્વ નૈરયિક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે.
[द्विसंयोगी छ मंग] - (१) रत्नप्रभामां अने शर्कराप्रमाभां उत्पन्न थाय छे. (२) रत्नप्रभा અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત (૬) રત્નપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
[[त्रिसंयोगी १५ मंग] - ( १ ) २त्नप्रमा, शर्डरायला अने वासुप्रलाभां उत्पन्न थाय छे. आ रीते यावत् (4) रत्नप्रभा, शर्डरायला अने अधः सप्तम पृथ्वीमां उत्पन्न थाय छे. (5) रत्नप्रभा,
Page #447
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૭૯ |
વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭-૯) યાવતુ રત્નપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા રત્નપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાને છોડ્યા વિના ત્રણ નૈરયિક જીવોના ત્રિક સંયોગીભંગ કહ્યા છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ. યાવત્ (૧૫) રત્નપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
ચતુઃસંયોગી ૨૦ ભંગ- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત (૪) રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૫) રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે રત્નપ્રભાને છોડ્યાં વિના જે રીતે ચાર નૈરયિક જીવોના ચતુઃસંયોગી ભંગ કહ્યાં છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ. યાવતું (૨૦) રત્નપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
પિંચ સંયોગી ૧૫ ભંગ]- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા યાવત્ પંકપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) રત્નપ્રભા થાવતું પંતપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪) રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, ધુમપ્રભા, તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાને છોડ્યા વિના જે રીતે પાંચ નૈરયિક જીવોના પંચ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે અહીં પણ કહેવા જોઈએ. યાવતું (૧૫) રત્નપ્રભા, પંકપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
છિસંયોગી છ ભંગ]- (૧) રત્નપ્રભા, શર્કરા પ્રભા યાવત ધૂમપ્રભા અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) રત્નપ્રભા યાવત્ ધૂમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩) રત્નપ્રભા, શર્કરાપ્રભા યાવત્ પંકપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪) રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૫) રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા યાવતું અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬) રત્નપ્રભા, વાલુકાપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
સિાતસંયોગી એક ભંગ]- રત્નપ્રભા, શર્કરા પ્રભા યાવતું અધઃસપ્તમ સુધી સર્વ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંયોગી એક ભંગથી સાત સંયોગી એક ભંગ સુધીના સર્વ ભંગ મળીને ઉત્કૃષ્ટ નરયિક પ્રવેશનકના ૧+૪+૧૫+૨૦+૧૫+૬+૧ = ૬૪ ભંગ થાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્કૃષ્ટ નૈરયિક પ્રવેશનકના ભંગોનું કથન છે. ઉત્કૃષ્ટ પ્રવેશનક:- ઉત્કૃષ્ટ એટલે એકજ નિશ્ચિત સંખ્યા. તે સંખ્યા અસંખ્યરૂપ છે. જ્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યારૂપ પ્રવેશનક હોય ત્યારે અસંખ્ય હોય છે અને મુખ્યતયા તે પ્રથમ નરકમાં હોય છે. કારણ કે પ્રથમ નરક વિના ઉત્કૃષ્ટ પ્રવેશનક થતો નથી. ઉત્કૃષ્ટ પ્રવેશનક સમયે પ્રથમ નરક સિવાય અન્ય નરકમાં
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવોનો પ્રવેશ થતો હોય તો ત્યાં પણ અસંખ્ય-અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. તેથી સંખ્યા સંબંધી અસંખ્યરૂપ એક જ જીવ વિકલ્પ હોય છે.
નરકની અપેક્ષાએ પદ સંખ્યામાં પણ પ્રથમ નરક સહિતના ભંગો જ હોય છે તેથી અસંયોગીમાં ૭ પદના બદલે એક પદ, દ્વિસંયોગીમાં ૨૧ પદના સ્થાને ૬ પદ, ત્રણ સંયોગીમાં ૩૫ પદના સ્થાન ૧૫ પદ વગેરે પદ સંખ્યા થાય છે. આ રીતે જે પદ સંખ્યા થાય તેટલા જ ભંગ આ ઉત્કૃષ્ટ પ્રવેશનકમાં બને છે. યથાઅસંયોગી એક ભંગ - ઉત્કૃષ્ટ સંખ્યક સર્વ જીવો એક સાથે પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અને અન્ય કોઈ પણ નરકમાં જીવોનો પ્રવેશ થતો ન હોય ત્યારે અસંયોગી એક ભંગ થાય છે. હિસંયોગી છ ભંગ :- ઉત્કૃષ્ટ સંખ્યક જીવોમાંથી અસંખ્યાત જીવો પ્રથમ નરકમાં અને અસંખ્યાત
જીવો બીજી કે ત્રીજી આદિ કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તેની પદ સંખ્યા છ થાય છે. યથા– ૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭. જીવની વિકલ્પ સંખ્યા એક જ હોવાથી ભંગ પણ ૬૪૧=દ થાય છે. ઉત્કૃષ્ટ પ્રવેશનક સમયે પ્રથમ નરકમાં તો અવશ્ય જીવની ઉત્પત્તિ થાય છે. તેથી પ્રત્યેક પદ સંખ્યામાં પ્રથમ નરકનું ગ્રહણ કર્યું છે. પ્રથમ નરક વિનાના પદ બનતા નથી. ત્રણ સંયોગી ૧૫ ભંગ :- રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના ત્રણ ત્રણ નરકનો સંયોગ કરતાં પદ સંખ્યા ૧૫ થાય છે. યથા
(૧) ૧-૨-૩, (૬) ૧-૩-૪, (૧૦) ૧-૪-૫, (૧૩) ૧-૫-૬, (૨) ૧-૨૪, (૭) ૧-૩૫, (૧૧) ૧-૪-૬, (૧૪) ૧-૫-૭, (૩) ૧-૨-૫, (૮) ૧-૩-૬ (૧૨) ૧-૪-૭ (૧૫) ૧-૭. (૪) ૧-૨-૬, (૯) ૧-૩-૭ (૫) ૧-ર-૭
જીવની અપેક્ષાએ વિકલ્પ સંખ્યા એક જ હોવાથી ભંગ પણ ૧૫x૧=૧૫ થાય છે. ઉત્કૃષ્ટ જીવોમાં વિકલ્પ સંખ્યા એક જ હોવાથી દરેક નરકના સંયોગમાં પદ સંખ્યા જેટલી જ ભંગ સંખ્યા થાય છે.
ચત સંયોગી-૨૦ ભંગ - રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના ચાર-ચાર નરકનો સંયોગ કરવાથી ૨૦ ભંગ થાય છે. યથા
(૧) ૧-૨-૩-૪, (૬) ૧-૨-૪-૬, (૧૧) ૧-૩-૪૫, (૧૬) ૧-૩-૬-૭, (૨) ૧-૨-૩-૫, (૭) ૧-૨-૪-૭, (૧૨) ૧-૩-૪-૬, (૧૭) ૧-૪-૫-૬, (૩) ૧-૨-૩-૬, (૮) ૧-૨-૫-૬, (૧૩) ૧-૩-૪-૭, (૧૮) ૧-૪-૫-૭, (૪) ૧-૨-૩-૭, (૯) ૧-૫-૭, (૧૪) ૧-૩૫-૬, (૧૯) ૧-૪-૭,
(૫) ૧-૨-૪-૫, (૧૦) ૧-ર-૭, (૧૫) ૧-૩-૫-૭, (૨૦) ૧-૫--૭. પંચ સંયોગી–૧૫ ભંગ :- રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના પાંચ-પાંચ નરકનો સંયોગ કરવાથી ૧૫
Page #449
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૮૧ |
ભંગ થાય છે. યથા(૧) ૧-૨-૩-૪-૫, (૬) ૧-૨-૩-૬-૭, (૧૧) ૧-૩-૪-૫-૬, (૨) ૧-૨–૩–૪-૬, (૭) ૧-૨-૪-૫-૬, (૧૨) ૧-૩-૪-૫-૭, (૩) ૧-૨-૩-૪-૭, (૮) ૧-૨-૪-પ-૭, (૧૩) ૧-૩-૪-૬-૭, (૪) ૧-૨-૩–-૬, (૯) ૧-૨-૪-૬-૭, (૧૪) ૧-૩-૫-૬-૭,
(૫) ૧-૨-૩-૫-૭ (૧૦) ૧-૨-૫-૬-૭, (૧૫) ૧-૪-૫-૬-૭. છસંયોગી છ ભંગ:- રત્નપ્રભા પૃથ્વીને છોડ્યા વિના છ-છ નરકનો સંયોગ કરવાથી અર્થાતુ પશ્ચાતું ક્રમથી એક-એક નરક છોડવાથી છ ભંગ થાય છે. યથા- ૧–૨–૩–૪–૫-૬, ૧–૨–૩–૪–૫–૭, ૧–ર–૩–૪-૬-૭, ૧-૨-૩–૫-૬-૭, ૧-૨-૪-પ-૬-૭, ૧-૩-૪-૫-૬-૭. સાત સંયોગી એક ભંગ :- સાતે ય નરકનો સંયોગ કરવાથી એક જ ભંગ થાય છે. યથા૧–૨–૩–૪–૫-૬-૭. આ રીતે અસંયોગીનો ભંગ ૧, દ્વિસંયોગી ૬, ત્રણ સંયોગી ૧૫, ચાર સંયોગી ૨૦, પાંચ સંયોગી ૧૫, છસંયોગી ૬, સાત સંયોગી ૧.તે સર્વ મળી ૧++૧૫-૨૦+૧૫+૬+૧ = ૬૪ ભંગ થાય છે. નરયિક પ્રવેશનક ભંગ સંખ્યા :
જીવ અસંયોગી હિસંયોગી | ત્રિસંયોગી | ચતુઃસંયોગી | પંચસંયોગી | ઇસયોગી | સાતસંયોગી કુલ સંખ્યા | |વિ.૪પ.ભંગ| વિ.૪૫.ભંગ | વિ.૪૫દ ભંગ | વિ.૪પદભંગ વિ.૪પ.ભંગ વિ.પ.ભંગ ભંગ
|
1
1
X
*
x
X
*
x
૨૪૨૧-૪ર
૧૪૩પ૩પ
*
x
૩૪૨૧=૩ |
૩૩૫=૧0૫
૧૪૩પ૩પ
x
૪૪૨૧-૮૪
૬૪૩પ-૨૧૦
૪૪૩૫=૧૪૦
૧૪૨૧=૨૧
પ૪૨૧=૧૦૫] ૧૦૪૩૫=૩૫૦૧૦૪૩૫=૩૫૦
૫૪૨૧=૧૦૫
૧૪૭૭
૨૪
૬૪૨૧-૧૨૬
૧૫૩૫ પરપ
૨૦૪૩પ-૭00
૧૫૪૨૧૩૧૫
૬૪૭=૪૨
૧૭૧૬
૭૪ર૧=૧૪૭
૨૧૪૩૫=૭૩૫ | ૩૫૩૫=૧રરપ |
૩૫૪ર૧૭૩પ | ૨૧૪૭=૧૪૭
૭*૧=| ૩૦૦૩
૮x૨૧-૧૬૮
૨૮૪૩૫૯૮૦
પ૬૪૩૫=૧૯% |
૭૦૪૨૧=૧૪૭૦] પ૬૪૭=૩૯૨
૨૮૪૧૨૮
૫૦૦૫
૯૪૨૧=૧૮૯ | ૩૬૩૫=૧૨૬O
૮૪૪૩૫-૨૯૪૦ ૧૨૬x૨૧=૨૪૬ | ૧૨૬૪૭૮૮૨
૮૪૪૧-૮૪ |૮00૮
સંખ્યાત
૧૧૪૨૧=૨૩૧] ૨૧૪૩પ૭૩૫ | ૩૧૪૩૫=૧0૮૫ |
૪૧૪૨૧-૮૬૧ |૫૧૭=૩૫૭
૬૧૪૧=5૧ |૩૩૩૭ ૭૪૧=૬૭.
૩૫૮
૭
૧૨૪૨૧=પર | ૨૩૪૩૫=૦૦૫ | ૩૪૪૩૫=૧૧૯૦| | ૪૫૪૨૧=૯૪૫ | પ૬૪૭=૩૯૨
અસંખ્યાત ઉત્કૃષ્ટ
૨૦
૧૫
|
૬
|
૧
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૮ર
શ્રી ભગવતી સૂત્ર-૩
આ ચાર્ટમાં “વિ.” એટલે વિકલ્પ સંખ્યાને “પ” એટલે પદ સંખ્યા સાથે ગુણતાં ભંગ સંખ્યા પ્રાપ્ત થાય છે, તે પ્રદર્શિત કરી છે. નૈરયિક પ્રવેશનકોનું અલ્પબદુત્વ:|३३ एयस्स णं भंते ! रयणप्पभा-पुढविणेरइय-प्पवेसणगस्स सक्करप्पभापुढवि णेरइय-प्पवेसणगस्स जाव अहेसत्तमा-पुढविणेरइय-प्पवेसणगस्स कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गंगेया ! सव्वत्थोवे अहेसत्तमा-पुढविणेरइय-पवेसणए, तमापुढविणेरइय- पवेसणए असंखेज्जगुणे; एवं पडिलोमगं जाव रयणप्पभापुढविणेरइय-पवेसणए असंखेज्जगुणे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, શર્કરા પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, થાવત્ અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય ! સર્વથી થોડા અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનક છે. તેનાથી તમ:પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે, આ રીતે વિપરીત ક્રમથી યાવતું રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાતેય નરકના ઉત્પધમાન (ઉત્પન્ન થતા–પ્રથમ સમયોત્પન્ન)નૈરયિક જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. તે અનુસાર સાતમી નરકમાં એક સમયમાં ઉત્પન્ન થનારા જીવો સર્વથી થોડા હોય છે. તેની અપેક્ષાએ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થનારા જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. આ રીતે વિપરીત ક્રમથી અંતે પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા જીવો સર્વથી અધિક અસંખ્યાતગુણા છે.
તિર્યંચ પ્રવેશનક:|३४ तिरिक्खजोणियपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते ?
गंगेया ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-तिरिक्खजोणियपवेसणए जाव पचिंदिय-तिरिक्खजोणिय-प्पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પ્રવેશનકના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગાંગેય! તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર છે, યથા– એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક યાવતું પંચેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક.
Page #451
--------------------------------------------------------------------------
________________
शत-९ : (द्देश६-३२
३८३
३५ एगे भंते ! तिरिक्खजोणिए तिरिक्खजोणिय-प्पवेसणएणं पविसमाणे किं एगिंदिएसु होज्जा जाव किं पंचिदिएसु होज्जा ?
गंगेया ! एगिदिए वा होज्जा जाव पंचिदिएसु वा होज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક તિર્યંચ જીવ, તિર્યંચ પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! એક તિર્યંચ જીવ, તિર્યંચ પ્રવેશનક દ્વારા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે.
३६ दो भंते ! तिरिक्खजोणिया, पुच्छा ?
गंगेया ! एगिंदिएसु वा होज्जा जाव पंचिदिएसु वा होज्जा । अहवा एगे एगिदिएसु होज्जा एगे बेइंदिएसु होज्जा, एवं जहा णेरइयप्पवेसणए तहा तिरिक्खजोणियप्पवेसणए वि भाणियव्वे जाव असंखेज्जा ।
भावार्थ: :- પ્રશ્ન- હે ભગવન્ ! બે તિર્યંચ જીવો તિર્યંચ પ્રવેશકનથી પ્રવેશ કરતા શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન थाय छे, छेत्याहि प्रश्न ?
ઉત્તર– હે ગાંગેય ! એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. એક એકેન્દ્રિયમાં અને એક બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે જેમ નૈયિક જીવોના વિષયમાં કહ્યું, તેમ તિર્યંચ પ્રવેશનકના વિષયમાં પણ અસંખ્ય તિર્યંચ પ્રવેશનક સુધી કહેવું જોઈએ.
३७ उक्कोसा भंते! तिरिक्खजोणिया, पुच्छा ?
गंगेया! सव्वेव ताव एगिदिएसु होज्जा । अहवा एगिदिएसु य बेइंदिए सुय होज्जा । एवं जहा णेरइया चारिया तहा तिरिक्खजोणिया वि चारेयव्वा । एगिंदिया अमुयंतेसु दुयासंजोगो, तियासंजोगो, चउक्कसंजोगो, पंचसंजोगो उवउंजिऊण भाणियव्वो जाव अहवा एगिदिएसु य, बेइंदिय-तेइंदिय-चउरिंदिय पंचिदिएसु य होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્કૃષ્ટ તિર્યંચ જીવો તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશ કરતાં શું એકેન્દ્રિયમાં उत्पन्न थाय छे, त्याहि प्रश्न ?
ઉત્તર- હે ગાંગેય ! તે સર્વે ય તિર્યંચ જીવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અથવા એકેન્દ્રિય અને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, આ રીતે જેમ નૈયિક જીવોમાં સંચાર કર્યો છે(કથન કર્યું છે) તેમ તિર્યંચ
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રવેશનકના વિષયમાં પણ સંચાર કરવો જોઈએ. એકેન્દ્રિય જીવોને છોડ્યા વિના દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી અને પાંચ સંયોગી ભંગ ઉપયોગીપૂર્વક કહેવા જોઈએ. યાવતું અંતિમ પાંચ સંયોગી ભંગએકેન્દ્રિય જીવોમાં, બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. |३८ एयस्स णं भंते ! एगिदियतिरिक्खजोणियपवेसणगस्स जाव पंचिंदियतिरिक्खजोणियपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा?
गंगेया ! सव्वथोवे पंचिंदिय-तिरिक्खजोणिय-पवेसणए, चउरिंदियतिरिक्खजोणिय-पवेसणए विसेसाहिए, एवं तेइदिय विसेसाहिए, बेइदिय विसेसा- हिए, एगिदिय विसेसाहिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક યાવતુ તિર્યંચ પંચેન્દ્રિય પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય! સર્વથી થોડા પંચેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક છે, તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે અને તેનાથી એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના પાંચ ભેદોના માધ્યમે તિર્યંચના પાંચ પ્રવેશનકનું નિરૂપણ, નરક પ્રવેશનક વર્ણનના અતિદેશપૂર્વક કર્યું છે.
ચારે ગતિના જીવો મરીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે છે. પરંતુ તિર્યંચગતિમાંથી મરીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરનારા જીવો તિર્યંચ પ્રવેશનકના વિષયભૂત બનતા નથી. તેથી શેષ ત્રણ ગતિના જીવો મરીને તિર્યંચ ગતિમાં પ્રવેશ કરે, તેને તિર્યંચ પ્રવેશનક કહેવાય છે.
પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્ય કે અનંત જીવો મરીને તેમાં જ જન્મ ધારણ કરે છે. પરંતુ તે જીવો અન્ય ગતિમાંથી પ્રવેશ કરતા ન હોવાથી તિર્યંચ પ્રવેશનકમાં તેની ગણના થતી નથી.
એકેન્દ્રિય આદિ પાંચ જાતિની અપેક્ષાએ તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર હોવાથી તેના અસંયોગથી પંચ સંયોગીના જ ભંગ થાય છે. તેમાં ‘૧' એટલે એકેન્દ્રિય, “ર” એટલે બેઇન્દ્રિય, ‘૩” તેઇન્દ્રિય, ‘જ' એટલે ચૌરેન્દ્રિય અને “પ” એટલે પંચેન્દ્રિય તિર્યંચો સમજવાના છે. આ રીતે તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર હોવાથી તેની દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી અને પંચ સંયોગી પદ સંખ્યા થાય છે. યથા
Page #453
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૮૫
દ્વિ સંયોગી પદ સંખ્યા ૧૦
) ૧-૨ (૫) ૨-૩
(૯) ૩-૫ (૨) ૧-૩ (૬) ૨-૪
(૧૦) ૪-૫ (૩) ૧-૪ (૭) ૨-૫
(૪) ૧-૫ (૮) ૩-૪ ત્રિ સંયોગી પદ સંખ્યા ૧૦ (૧) ૧-૨-૩ (૫) ૧-૩-૫ (૯) ૨-૪-૫
(૨) ૧-૨-૪ (૬) ૧-૪-૫ (૧૦) ૩-૪-૫ (૩) ૧-૨-૫ (૭) ૨-૩-૪
(૪) ૧-૩-૪ (૮) ર-૩-૫ ચતુઃ સંયોગી પદ સંખ્યા ૫ (૧) ૧-૨-૩-૪ (૨) ૧-૨-૩૫ (૩) ૧-૨-૪-૫ (૪) ૧-૩-૪-૫ (૫) ૨-૩-૪-૫. પંચ સંયોગી પદ સંખ્યા- ૧ (૧) ૧-૨-૩-૪-૫ નોંધ:- ઉપરોક્ત પદ સંખ્યામાં ૧,૨,૩,૪,૫ અંક એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જાતિને સૂચિત કરે છે.
| વિકલ્પ સંખ્યા જીવોની સંખ્યા અનુસાર નૈરયિક જીવોની વિકલ્પ સંખ્યા પ્રમાણે થાય છે. તિર્યંચના પ્રવેશનક ભંગોનું સ્પષ્ટીકરણ :એક જીવના પ્રવેશનક ભંગ-૫ :- એક જીવ એકેન્દ્રિયમાં અથવા બેઇન્દ્રિયમાં વાવત પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તેથી તેના અસંયોગી પાંચ ભંગ થાય છે.
બે જીવના પ્રવેશનક ભગ–૧૫ - (૧) અસંયોગી પાંચ ભંગ થાય છે. યથા- બંને જીવો એક સાથે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય યાવતુ બંને જીવો એક સાથે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તેથી અસંયોગી પાંચ ભંગ થાય છે. (૨) દ્વિસંયોગી ૧૦ ભંગ. બે જીવની દ્વિ સંયોગી વિકલ્પ સંખ્યા- ૧ થાય છે. યથા- એક જીવ એકેન્દ્રિયમાં, એક બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય. (૧+૧) પદ સંખ્યા ૧૦૪ વિકલ્પ સંખ્યા ૧= ૧૦ ભંગ થાય છે. આ રીતે અસંયોગી પાંચ ભંગ+ દ્વિસંયોગી ૧૦ ભંગ = ૧૫ ભંગ બે તિર્યંચ જીવ પ્રવેશનકના થાય છે.
ત્રણ જીવના પ્રવેશનક ભગ–૩૫ઃ- (૧) અસયોગી પાંચ ભંગ થાય છે. યથા– ત્રણે ય જીવ એક સાથે એકેન્દ્રિયમાં યાવત ત્રણે ય જીવ એક સાથે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો અસંયોગી પાંચ ભંગ થાય છે.
(૨) ડિસયોગી ૨૦ ભંગ– ત્રણ જીવો દ્વિસંયોગથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તેના બે વિકલ્પ થાય છે. યથા– ૧+૨, ૨+૧. દ્વિસંયોગી પદ સંખ્યા ૧૦ ને વિકલ્પ સંખ્યા ૨ થી ગુણતાં ૧૦૪૨ = ૨૦ ભંગ થાય છે.
(૩) ત્રિસંયોગી ૧૦ ભંગ– ત્રણ જીવોનો ત્રિસંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧. ત્રિસંયોગી પદ સંખ્યા ૧૦ ને વિકલ્પ સંખ્યા ૧ થી ગુણતાં ૧૦x૧ = ૧૦ ભંગ થાય છે. આ રીતે અસંયોગી ૫ + દ્વિસંયોગી ૨૦ + ત્રિસંયોગી ૧૦ = ૩૫ ભંગ થાય છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
ચાર જીવના પ્રવેશનક ભંગ–૭૦ - ચાર જીવો એક સાથે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય તો (૧) અસંયોગી પાંચ ભંગ થાય છે. (ર) વિસંયોગી ૩૦ ભગ:- ચાર જીવોના દ્વિસંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા- ૧+૩, ૨+૨, ૩+૧. આ ત્રણ વિકલ્પ સંખ્યાને દ્વિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૩ ૪ ૧૦ = ૩૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૩૦ ભંગ :- ચાર જીવોના ત્રણ સંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૨, ૧+૨+૧, ૨+૧+૧. આ ત્રણ વિકલ્પને ત્રિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૩ x ૧૦ = ૩૦ ભંગ થાય છે. (૪) ચાર સંયોગી ૫ ભંગ:- ચાર જીવોનો ચાર સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા- ૧+૧+૧+૧. આ એક વિકલ્પને ચતુઃસંયોગી પદ સંખ્યા પાંચથી ગુણતાં પ૪૧= ૫ ભંગ થાય છે. આ રીતે કુલ અસંયોગી ૫ + દ્વિસંયોગી ૩૦ + ત્રિસંયોગી ૩૦ + ચતુઃસંયોગી ૫ = ૭૦ ભંગ થાય છે. પાંચ જીવોના પ્રવેશનક ભંગ–૧૨– પાંચ જીવો એક સાથે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય (૧) તો અસંયોગીના પાંચ ભંગ થાય છે. (૨) હિસંયોગી ૪૦ ભંગ :- પાંચ જીવોના દ્વિસંયોગી ચાર વિકલ્પ થાય છે. યથા- ૧+૪, ૨+૩, ૩+૨, ૪+૧. આ ચાર વિકલ્પને દ્વિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૪ x ૧૦ = ૪૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૬૦ ભંગ - પાંચ જીવોના ત્રિસંયોગી છ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૩, ૧+૨+૨, ૧+૩+૧, ૨+૧+૨, ૨+૨+૧, ૩+૧+૧. આ છ વિકલ્પને ત્રણ સંયોગી પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૬૪ ૧૦ = ૬૦ ભંગ થાય છે. (૪) ચાર સંયોગી ૨૦ ભંગઃ- પાંચ જીવોના ચાર સંયોગી ચાર વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧+૨, ૧+૧+૨+૧, ૧+૨+૧+૧, ૨+૧+૧+૧. આ ચાર વિકલ્પને ચાર સંયોગી પદ સંખ્યા પાંચથી ગુણતાં ૫ ૪૪ = ૨૦ ભંગ થાય છે. (૫) પાંચ સંયોગી ૧ ભંગ :- પાંચ જીવોનો પાંચ સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા–૧+૧+૧+૧+૧. તેને પદ સંખ્યા એકથી ગુણતાં ૧૪૧ = ૧ ભંગ થાય છે. આ રીતે કુલ ૫+૪+૬૦+૨૦+૧ = ૧૨૬ ભંગ થાય છે. છ જીવોના પ્રવેશનક ભંગ-ર૧૦ઃ- (૧) અસંયોગી ૫ ભંગ પૂર્વવતુ જાણવા. (૨) દ્વિસંયોગી ૫૦ ભંગઃ - ૭ જીવોના દ્વિસંયોગી પાંચ વિકલ્પ થાય છે. યથા– ૧+૫, ૨૪, ૨+૩, ૪+૨, ૫+૧. આ પાંચ વિકલ્પને પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૫ x ૧૦ = ૫૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૧૦૦ ભંગ :- છ જીવોના ત્રિસંયોગી દશ વિકલ્પ થાય છે. યથા– (૧) ૧+૧+૪, (૨)૧+૨+૩, (૩) ૧+૩+૨, (૪) ૧+૪+૧, (૫) ૨+૧+૩, (૬) ૨+૨+૨, (૭) ૨+૩+૧, (૮) ૩+૧+૨, (૯) ૩+૨+૧, (૧૦) ૪+૧+૧. આ દશ વિકલ્પને પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૧૦ x ૧૦ = ૧૦૦ ભંગ થાય છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
શતક—૯ : ઉદ્દેશક–૩૨
(૪) ચાર સંયોગી ૫૦ ભંગ ઃ– છ જીવોના ચાર સંયોગી ૧૦ વિકલ્પ થાય છે. યથા− (૧) ૧+૧+૧+૩, (૨) ૧૧ ૨૧૨, (૩) ૧–૧–૩–૧, (૪) ૧૯૨૧-૨, (૫) ૧૨,૨૧, (૬) ૧–૩–૧–૧, (૭) ૨૧-૧૧૨, (૯)૨૧ ૨૧, (૯) ૨૩૨૪૧ ૧. (૧૦) ૩–૧–૧–૧, આ દશ વિકલ્પને ચાર સંયોગીની પદ સંખ્યા પાંચથી ગુણતાં ૫ × ૧૦ - ૫૦ ભંગ થાય છે.
(૫) પાંચ સંયોગી ૫ ભંગ ઃ- છ જીવોના પાંચ સંયોગી પાંચ વિકલ્પ થાય છે. યથા– (૧) ૧+૧+૧+૧+ર (૨) ૧+૧+૧+૨+૧ (૩) ૧+૧+૨+૧+૧ (૪) ૧+૨+૧+૧+૧ (૫) ૨+૧+૧+૧+૧. આ પાંચ વિકલ્પને પાંચ સંયોગી પદ સંખ્યા એક સાથે ગુણતાં ૫ × ૧ = ૫ ભંગ થાય છે. આ રીતે કુલ ૫+૫૦+૧૦૦+૫૦+૫ = ૨૧૦ ભંગ થાય છે.
આ જ રીતે સાત, આઠ, નવ, દેશ, સંખ્યાત, અસંખ્યાત જીવોના પ્રવેશન ભંગો યથાયોગ્ય જાણવા જોઈએ.
તિર્યંચ પ્રવેશનની ભંગસંખ્યા –
જીવ સંખ્યા - અસંયોગી
૧
ર
૩
૪
૫
૭
८
૯
૧૦
સંખ્યાત
અસંખ્યાત
ઉત્કૃષ્ટ
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૧
તિસંયોગી ત્રિસંયોગી ચતુઃસંયોગી પંચસંયોગી | વિ.×પ.-ભંગ વિ.પ.-ભંગ વિ.x૫. ભાંગ વિ.૪પ.-ભંગ
X
૧૪ ૧૦=૧૦
૨×૧૦=૨૦
૩૪૧૦=૩૦
૪૪૧૦=૪૦
૫૪૧૦=૫૦
૬×૧૦=૦
૭×૧૦=૭૦
૮×૧૦-૮૦
૯૪૧૦=૯૦
૧૧×૧૦-૧૧૦
૧૨×૧૦-૧૨૦
૪
X
X
૧૪૧૦=૧૦
૩૪૧૦=૩૦
*
X
S
X
૧૪૫=૫
×૧૦=૦
૧૦×૧૦=૧૦૦ ૧૦×૧=૫૦
૧૫૪૧૦=૧૫૦| ૨૦x૫=૧00
૨૧૪૧૦-૨૧૦ | ૩૫×૫=૧૭૫
૨૮૪૧૦=૨૮૦| ૫x૫=૨૮૦
૩૬×૧૦=૩૦ | ૮૪×૫-૪૨૦
૪૫=૨૦
X
૪
X
*
×
૧૪૧૧
૫૪૧=૫
૧૫૪૧=૧૫
૩૫૪૧=૩૫
૨૧×૧૦=૨૧૦ ૩૧૪૫=૧૫૫
૨૩૪૧૦=૨૩૦| ૩૪×૫=૧૭૦ ૪૫૪૧-૪૫
૭૦x૧=૭૦
૪૧×૧=૪૧
૩૮૭
૧
કુલ
ભંગ
૫
૧૫
૩૫
૭૦
૪૯૫
૭૧૫
૧૨૬૪૧-૧૨૬ ૧૦૦૧
૧૨૬
૨૧૦
૩૩૦
પર૧
૫૭૦
૧
Page #456
--------------------------------------------------------------------------
________________
३८८
श्री भगवती सूत्र-3
मनुष्य प्रवेशन :
३९ मणुस्सप्पवेसणए णं भंते ! कइविहे पण्णत्ते ?
गंगेया ! दुविहे पण्णत्ते तं जहा- संमुच्छिम - मणुस्सप्पवेसणए, गब्भवक्कंतिय- मणुस्सप्पवेसणए य ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! मनुष्य प्रवेशनङना डेटा प्रकार छे ?
ઉત્તર– હે ગાંગેય ! બે પ્રકાર છે. યથા– સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. ४० एगे भंते ! मणुस्से मणुस्सप्पवेसणएणं पविसमाणे किं संमुच्छिम -मणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ?
गंगेया ! समुच्छिम मणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા એક જીવ શું સંમૂર્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! તે સંમૂર્ચ્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન थाय छे.
४१ दो भंते ! मणुस्सा, पुच्छा ?
गंगेया ! संमुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा । अहवा एगे संमुच्छिममणुस्सेसु होज्जा एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; एवं एएणं कमेणं जहा णेरइयपवेसणए तहा मणुस्सपवेसण वि भाणियव्वे जाव दस जीवे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બે મનુષ્યો મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં उत्पन्न थाय छे, त्याहि प्रश्न ?
ઉત્તર– હે ગાંગેય ! બંને મનુષ્યો સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા એક સંમૂર્ચ્છિમ મનુષ્યમાં અને એક ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે નૈરયિક પ્રવેશનક કહ્યો છે, તે જ રીતે મનુષ્ય પ્રવેશનક પણ કહેવો જોઈએ. યાવત્ દશ મનુષ્યો સુધી કહેવું જોઈએ.
४२ संखेज्जा भंते ! मणुस्सा, पुच्छा ?
Page #457
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३२
| 3८९
गंगेया ! संमुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा। अहवा एगे संमुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा; अहवा दो समुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; एवं एक्केक्कं उस्सारिते जाव अहवा संखेज्जा समुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । शार्थ :- उस्सारितेसु = १२तi. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત મનુષ્ય, મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા હોય ઇત્યાદિ प्रश्र?
- ઉત્તર- હે ગાંગેય ! તે સર્વે સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા એક સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા બે સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે એક-એકની વૃદ્ધિ કરતાં થાવ અથવા સંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ४३ असंखेज्जा भंते ! मणुस्सा, पुच्छा?
गंगेया ! सव्वे वि ताव संमुच्छिम मणुस्सेसु होज्जा । अहवा असंखेज्जा संमुच्छिममणुस्सेसु, एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा; अहवा असंखेज्जा संमुच्छिममणुस्सेसु दो गब्भवक्कंतिय-मणुस्सेसु होज्जा; एवं जाव असंखेज्जा संमुच्छिममणुस्सेसु होज्जा संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત મનુષ્યો મનુષ્ય પ્રવેશનક દ્વારા પ્રવેશ કરવાના સંબંધમાં प्रश्न?
ઉત્તર- હે ગાંગેય ! કોઈ સમયે તે સર્વ સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને એક ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે; અથવા અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં અને બે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે; આ રીતે યાવત્ અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ४४ उक्कोसाभते !मणुस्सा,पुच्छा?
गंगेया ! सव्वे विताव संमुच्छिममणुस्सेसुहोज्जा अहवा समुच्छिम मणुस्सेसुय गब्भवक्कतियमणुस्सेसुय होज्जा। भावार्थ :- प्रश्र- भगवन् ! उत्कृष्ट मनुष्य, मनुष्य प्रवेशन द्वारा प्रवेश ४३, त्या प्रश्न ?
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ઉત્તર– હે ગાંગેય ! કોઈ સમયે તે સર્વ સંમૂર્ચ્છમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા સંમૂર્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
૩૯૦
४५ एयस्स णं भंते! संमुच्छिम - मणुस्स - पवेसणगस्स गब्भवक्कंतिय-मणुस्सपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गंगेया ! सव्वत्थोवे गब्भवक्कंतिय- मणुस्स - पवेसणए, समुच्छिम - मणुस्स - पवेसण असंखेज्जगुणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનકમાં અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગાંગેય ! સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય પ્રવેશનક છે. તેનાથી સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગુણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંમૂમિ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય તે મનુષ્યના બે ભેદના માધ્યમે મનુષ્ય પ્રવેશનકનું પ્રતિપાદન છે.
અન્ય કોઈપણ ગતિમાંથી મરીને મનુષ્ય ગતિમાં પ્રવેશ કરે તેને મનુષ્ય પ્રવેશનક કહે છે. તેના બે પ્રકાર છે– સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. મનુષ્ય પ્રવેશનકના બે જ પ્રકાર હોવાથી તેના ભંગ અત્યલ્પ થાય છે. યથા
(૧) મનુષ્ય પ્રવેશનક પદ અને વિકલ્પ :– મનુષ્ય પ્રવેશનકના બે પ્રકાર જ હોવાથી પદ સંખ્યાના પણ બે પ્રકાર જ થાય છે. અસંયોગી અને દ્વિસંયોગી.
(૨) જીવોની સંખ્યા અનુસાર દ્વિસંયોગ સુધીની જ વિકલ્પ સંખ્યા થાય છે. યથા– એક જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક જ વિકલ્પ થાય, બે જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી એક વિકલ્પ થાય છે.(૧ + ૧)
ત્રણ જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી બે વિકલ્પ થાય છે.(૧ + ૨, ૨ + ૧) તે રીતે દશ જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી નવ વિકલ્પ થાય છે.(૧ + ૯, ૨ + ૮, ૩ + ૭, ૪ + ૬, ૫ + ૫, ૬ + ૪, ૭ + ૩, ૮ + ૨, ૯ + ૧) તે જ રીતે સંખ્યાત મનુષ્યો ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક અને દ્વિસંયોગી ૧૧ વિકલ્પ સંખ્યાત નૈરયિકોની સમાન થાય છે અને અસંખ્યાત મનુષ્યો ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક અને દ્વિસંયોગી ૧૧ વિકલ્પ થાય છે. નૈરયિકોમાં અસંખ્યાત જીવોમાં દ્વિસંયોગી બાર વિકલ્પ કહ્યા છે પરંતુ અહીં ૧૧ વિકલ્પ જ થાય છે. કારણ
Page #459
--------------------------------------------------------------------------
________________
શતક–૯ : ઉદ્દેશક–૩૨
કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે. બારમો વિકલ્પ (અસંખ્યાત + અસંખ્યાત) સંભવિત નથી.
મનુષ્ય પ્રવેશનક ભંગોનું સ્પષ્ટીકરણ :
એક મનુષ્ય પ્રવેશનક ભંગ-૨ :– એક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તે સંમૂર્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય અથવા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય. તેથી અસંયોગી બે ભંગ થાય છે.
।
બે મનુષ્ય । પ્રવેશનક ભંગ-૩ :– બંને જીવ એક સાથે સંમૂર્છિમ મનુષ્યમાં અથવા ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય તો અસંયોગી બે ભંગ થાય છે. બંને જીવમાંથી એક જીવ સંમૂર્છિમ મનુષ્યમાં અને એક જીવ ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય તો દ્વિસંયોગી એક ભંગ થાય છે. આ રીતે અસંયોગી ભંગ ૨ + દ્વિસંયોગી ભંગ ૧ = ૩ ભંગ થાય છે.
ત્રણ મનુષ્ય પ્રવેશનક ભંગ-૪ :– અસંયોગી બે ભંગ થાય છે. યથા—(૧) ત્રણે ય સંમૂર્ચ્છિમ મનુષ્યમાં અથવા ત્રણે ય ગર્ભજ મનુષ્યમાં. દ્વિસયોગી બે ભંગ થાય છે. યથા−(૧) બે જીવ ગર્ભજ મનુષ્યમાં અને એક જીવ સંમૂમિ મનુષ્યમાં (૨) બે જીવ સંમૂર્ચ્છિમ મનુષ્યમાં અને એક જીવ ગર્ભજ મનુષ્યમાં. આ રીતે ચાર, પાંચ, છ યાવત્ દશ મનુષ્ય પ્રવેશનક ભંગ કોષ્ટક પ્રમાણે સમજી લેવા.
મનુષ્ય પ્રવેશનક ભંગ ઃ
અસંયોગી
જીવ
૧
ર
૩
૪
૫
S
૭
८
2
૧૦
સંખ્યાત
અસંખ્યાત
ઉત્કૃષ્ટ
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૧
૧
નિક સંયોગી
વિ. × ૫. “ ભંગ
X
૧ × ૧ = ૧
૧૪ ૨ = ૨
૧ ૨ ૩ = ૩
૧ × ૪ = ૪
૧ × ૫=૫
૧ x ૬ =
૧ x ૭ = ૭
૧×૮= ૮
૧ ૪ ૯ = ૯
૧ × ૧૧ = ૧૧
૧ × ૧૧ = ૧૧
૧ × ૧ = ૧
કુલ ભગ
૨
૩
૪
૫
૭
८
૭ 9 = ? ?
૩૯૧
૧૦
૨
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર-૩
દેવ પ્રવેશનક:|४६ देवपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते? गंगेया ! चउव्विहे पण्णत्ते, तंजहाभवणवासीदेवपवेसणए जाववेमाणियदेवपवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવ પ્રવેશનકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગાંગેય! ચાર પ્રકાર છે, યથા– (૧) ભવનવાસીદેવપ્રવેશનક (૨) વાણવ્યંતરદેવપ્રવેશનક (૩) જ્યોતિષીદેવપ્રવેશનક (૪) વૈમાનિક દેવપ્રવેશનક.
४७ एगे भंते ! देवे देवपवेसणएणं पविसमाणे किं भवणवासीसु होज्जा, वाणमंतर- जोइसियवेमाणिएसु होज्जा ?
गंगेया ! भवणवासीसु वा होज्जा, वाणमंतस्जोइसिय-वेमाणिएसु वा હોન્ના | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક દેવ, દેવપ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે, વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગાંગેય ! તે ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે, અથવા વાણવ્યંતર દેવોમાં, અથવા જ્યોતિષી દેવોમાં, અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. ४८ दो भंते ! देवा देवपवेसणएणं, पुच्छा?
गंगेया ! भवणवासीसु वा होज्जा, वाणमंतर-जोइसिय-वेमाणिएसु वा होज्जा। अहवा एगे भवणवासीसु एगे वाणमंतरेसु होज्जा, एवं जहा तिरिक्खजोणियपवेसणए तहा देवपवेसणए वि भाणियव्वे जाव असंखेज्ज त्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બે દેવ, દેવ પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા, શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગાંગેય! તે બે દેવ, ભવનવાસી દેવોમાં, વાણવ્યંતર દેવોમાં, જ્યોતિષી દેવોમાં અથવા વૈમાનિકદેવોમાં ઉત્પન્ન થાય છે.
અથવા એક ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય અને એક વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે. જે રીતે તિર્યંચ પ્રવેશનક કહ્યો, તે રીતે દેવ પ્રવેશનકમાં પણ અસંખ્યાત દેવ પ્રવેશનક સુધી કહેવું જોઈએ. ४९ उक्कोसा भंते ! पुच्छा?
Page #461
--------------------------------------------------------------------------
________________
| Ads-e: Hदेश-३२
| उ& |
गंगे या ! सव्वे वि ताव जोइसिएसु होज्जा, अहवा जोइसिय-भवणवासिसु य होज्जा, अहवा जोइसिय-वाणमंतरेसु य होज्जा, अहवा जोइसिय-वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वाणमंतरेसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य वाणमंतरेसु य वेमाणिएसु य होज्जा, अहवा जोइसिएसु य भवणवासिसु य वाणमंतरेसु य वेमाणिएसु य होज्जा । भावार्थ :- प्रश्र- मागवन् ! हेवन उत्कृष्ट प्रवेशन संबंधी प्रश्न ?
ઉત્તર- હે ગાંગેય! તે સર્વ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી અને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, વાણવ્યંતર અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યોતિષી, ભવનવાસી, વાણવ્યંતર અને વૈમાનિકદેવોમાં ઉત્પન્ન
___ एयस्स णं भंते ! भवणवासिदेव-पवेसणगस्स, वाणमंतरदेव-पवेसणगस्स, जोइसियदेव-पवेसणगस्स, वेमाणियदेव-पवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा? ।
गंगेया! सव्वत्थोवे वेमाणियदेव-पवेसणए, भवणवासिदेव-पवेसणए असंखेज्ज गुणे, वाणमंतरदेव-पवेसणए असंखेज्जगुणे, जोइसियदेवपवेसणए संखेज्जगुणे । भावार्थ:-प्रश्र-भगवन! भवनवासीहेवप्रवेशन, वायव्यंतर प्रवेशन, ज्योतिषी व प्रवेशन અને વૈમાનિકદેવપ્રવેશનક, તેમાં કોણ, કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગાંગેય ! સર્વથી અલ્પ વૈમાનિકદેવપ્રવેશનક છે. તેનાથી ભવનવાસીદેવપ્રવેશનક અસંખ્યાત ગુણા છે, તેનાથી વાણવ્યંતરદેવપ્રવેશનક અસંખ્યાતગુણા છે અને તેનાથી જ્યોતિષીદેવ પ્રવેશનક સંખ્યાતગુણા છે.
विवेयन:
પ્રસ્તુત સૂત્રોમાં ચાર પ્રકારના દેવપ્રવેશનકનું નિરૂપણ છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
કોઈ જીવ અન્ય ગતિમાંથી મરીને દેવગતિમાં જન્મ ધારણકરે તેને દેવ પ્રવેશનક કહે છે. ભવનપતિ આદિ ચાર જાતિના દેવોની અપેક્ષાએ તેના ચાર પ્રકાર છે. તે સંબંધી ભંગોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. દેવપ્રવેશનક પદ સંખ્યા – દેવના ચાર પ્રકાર હોવાથી તેની પદ સંખ્યાના પણ ચાર પ્રકાર થાય છે. યથા– અસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી.
અસંયોગી પદ સંખ્યા ૪ :- (૧) ૧ (૨) ૨ (૩) ૩ (૪) ૪.
દ્વિસંયોગી પદ સંખ્યા- ૬ :- (૧) ૧-૨ (૨) ૧-૩ (૩) ૧-૪ (૪) ૨-૩ (૫) ૨-૪ (૬) ૩-૪. ત્રિસંયોગી પદ સંખ્યા ૪ :- (૧) ૧-૨-૩ (૨) ૧-૨-૪ (૩) ૧-૩-૪ (૪) ૨-૩-૪, ચતુઃસંયોગી પ સંખ્યા-૧ :- (૧) ૧-૨-૩-૪.
અહીં પ્રત્યેક અંક ક્રમશઃ ભવનપતિ આદિ દેવોની ચાર જાતિને ક્રમશઃ સૂચિત કરે છે. વિકલ્પ સંખ્યા :– જીવોની સંખ્યા અનુસાર ચાર સંયોગ સુધીના વિકલ્પો થાય છે.
એક જીવના પ્રવેશનક ભંગ- ૪ :- એક જીવ મરીને ચાર જાતિના દેવમાંથી કોઈ પણ દેવરૂપે ઉત્પન્ન થાય તો તેના અસંયોગી ચાર ભંગ થાય છે.
૩૯૪
બે જીવના પ્રવેશનક ભંગ- ૧૦ :- એક જીવની સમાન અસંયોગી ચાર ભંગ થાય છે. નિસંયોગી F ભંગ થાય છે. જેમાં બે જીવનો દ્વિસંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા−(૧+૧ જીવ). આ એક વિકલ્પને તેની નિસંયોગી પદ સંખ્યા છે સાથે ગુણાતાં ૬ × ૧ – ૬ ભંગ થાય છે. આ રીતે બે જીવના અસંયોગી ભંગ ૪ અને દ્વિસંયોગી ભંગ - કુલ મળીને દશ ભંગ થાય છે.
=
ત્રણ જીવના પ્રવેશનક ભંગ- ૨૦ :– અસંયોગી ચાર ભંગ પૂર્વવત્ સમજવા.
·
તિસંયોગી ૧૨ ભંગ-ત્રણ જીવોના બે વિકલ્પ થાય છે. યથા– (૧–૨, ૨+૧). આ બે વિકલ્પને દ્વિસંયોગી પદ સંખ્યા ૐ સાથે ગુણતાં ૢ × ૨ - ૧૨ ભંગ થાય છે.
ત્રિસંયોગી ૪ ભંગ– ત્રણ જીવોના ત્રણ સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– (૧+૧+૧). ત્રિસંયોગીની પદ સંખ્યા ૪ છે. યથા- ૧-૨-૩, ૧-૨-૪, ૧-૩-૪, ૨-૩-૪. આ ચાર પદને એક વિકલ્પથી ગુણતાં ૪×૧ = ૪ ભંગ થાય છે.
આ રીતે ત્રણ જીવના અસંયોગી ૪ + સિંયોગી ૧૨ + ત્રણ સંયોગી ૪ – ૨૦ ભંગ થાય છે.
=
ચાર જીવના પ્રવેશનક ભંગ ૩૫ :– અસંયોગી ચાર ભંગ પૂર્વવત્ જાણવા.
તિસંયોગી ૧૮ ભંગ- ચાર જીવોના દ્વિસંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા- ૧+૩, ૨+૨, ૩+૧. દ્વિસંયોગી પદ સંખ્યા ૬ છે. તેથી ભંગ સંખ્યા ૬ × ૩ = ૧૮ થાય છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
[ ૩૯૫ |
ત્રિસંયોગી ૧૨ ભંગ- ચાર જીવોના ત્રણ સંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૨, ૧+૨+૧, ૨+૧+૧ અને તેની પદ સંખ્યા ૪ છે. તેથી ભંગ સંખ્યા ૪૪૩ = ૧ર થાય છે.
ચાર સંયોગી ૧ ભગ– ચાર જીવોનો ચાર સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧+૧ અને તેની પદ સંખ્યા પણ એક જ છે. તેથી તેનો ભંગ પણ એક જ થાય છે. દેવોના ચાર પ્રવેશનક હોવાથી તેમાં પાંચ સંયોગ આદિ થતા નથી.
આ રીતે ચાર જીવના અસંયોગી ૪+ દ્વિસંયોગી ૧૮ + ત્રણ સંયોગી ૧૨ + ચાર સંયોગી ૧, = ૩૫ ભંગ થાય છે.
આ જ રીતે પાંચ, છ યાવત સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ દેવ પ્રવેશનકના ભંગ થાય છે. તેની સંખ્યા નીચેના કોષ્ટક અનુસાર જાણવી. અલ્પબહત્વ - ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થનારા જીવો અધિક હોય છે તેથી ઉત્કૃષ્ટ પદમાં સર્વ જ્યોતિષી દેવોનો પ્રથમ ભંગ છે. વૈમાનિક દેવ પ્રવેશનક સર્વથી થોડા છે કારણ કે વૈમાનિક દેવોમાં જનારા જીવો સહુથી અલ્પ છે. ચાર જાતિના દેવોના પ્રવેશનક ભંગ -
જીવ સંખ્યા | અસંયોગી
હિસંયોગી | ત્રણ સંયોગી | ચાર સંયોગી | કુલભંગ ૫.વિ. = ભંગ. ૫.વિ.= ભંગ. | ૫.વિ. = ભંગ.
X
?
છે
૬૪૧=
X
૬૪૨=૧૨
૪૪૧=૪
જ
૬૪૩=૧૮
૪૪૩=૧૨
૧૪૮=૧ ૧૪૪=૪
૬૮૪=૪૪
૪x૨૪
0
૬૮૫=૩૦
0
*૬=૩૬
૪૪૧૦=૪૦ ૪૪૧૫=૪૦ ૪x૨૧=૮૪
૧૪૧૦=૧૦ ૧૪૨૦=૨૦ ૧૪૩૫=૩૫
0
*૭=૪૨ ૬૪૮=૪૮
0
૪x૨૮=૧૧૨
૧૪પ૬=૫૬
8
૬૪૯=૫૪
૪૪૩૬=૧૪૪
૧૮૮૪=૮૪
સંખ્યાત
૬૪૧૧=ss
૪x૨૧=૮૪ ૪૪૨૩=૯૨
૧૪૩૧=૩૧ ૧૪૩૪=૩૪
અસંખ્યાત
૬૪૧૨૭ર
ઉત્કૃષ્ટ
Page #464
--------------------------------------------------------------------------
________________
| 3
श्री भगवती सूत्र-3
ચારે પ્રકારના પ્રવેશનકોનું અલ્પબદુત્વઃ५१ एयस्स णं भंते ! णेरइयपवेसणगस्स तिरिक्खजोणिय-मणुस्स-देवपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिए वा ?
गंगेया ! सव्वत्थोवे मणुस्सपवेसणए; णेरइयपवेसणए असंखेज्जगुणे, देवपवेसणए असंखेज्जगुणे, तिरिक्खजोणियप्पवेसणए असंखेज्जगुणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક પ્રવેશનક, તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય! સર્વથી થોડા મનુષ્ય પ્રવેશનક છે, તેનાથી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે, તેનાથી દેવ પ્રવેશનક અસંખ્યાતણા છે અને તેનાથી તિર્યંચ પ્રવેશનક અસંખ્યાતણા છે. विवेयन :
સર્વથી થોડા મનુષ્ય પ્રવેશનક છે કારણ કે તે મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. તેનાથી નૈરયિક-પ્રવેશનક અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્ય ગતિમાં જનારા જીવોથી નરકમાં જનારા જીવો અસંખ્યાતગુણા છે. આ જ રીતે દેવ પ્રવેશનક અસંખ્યાતગુણા છે, કારણ કે નરકમાં જનારા જીવોથી દેવમાં જનારા જીવો અસંખ્યાતગુણા છે. તેનાથી તિર્યંચ પ્રવેશનક અસંખ્યાતગુણા છે. તિર્યંચ ગતિમાં અનંતા જીવો છે. પરંતુ અન્ય ગતિમાંથી તિર્યંચ ગતિમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યાતા હોય છે અને તે અસંખ્યાતા પણ પૂવોક્ત ત્રણેયથી અસંખ્યગુણા અધિક હોય છે. તેથી અહીં તિર્યંચ પ્રવેશનક અસંખ્યાત ગુણા કહ્યા છે. સાન્તરાદિ ઉત્પાદ અને ઉદ્વર્તન :५२ संतरं भंते ! णेरइया उववजंति, णिरंतरं णेरइया उववज्जंति; संतरं असुरकुमारा उववज्जति, णिरंतरं असुरकुमारा उववज्जति; एवं जावसंतरं वेमाणिया उववज्जति, णिरंतरं वेमाणिया उववज्जति; संतरं णेरइया उव्वदृति, णिरंतरं
रइया उव्वदृति; जावसंतरं वाणमंतरा उव्वटुंति, णिरंतरं वाणमंतरा उव्वटुंति, संतरं जोइसिया चयंति, णिरंतरं जोइसिया चयंति; संतरं वेमाणिया चयंति, णिरंतरं वेमाणिया चयंति?
गंगेया ! संतरपि णेरइया उववजंति, णिरंतरंपि णेरइया उववजंति; जाव संतरंपि थणियकुमारा उववजंति, णिरंतरंपि थणियकुमारा उववजंति; णो संतरं पुढविक्काइया उववज्जंति, णिरंतरं पुढविक्काइया उववज्जति, एवं जाव
Page #465
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૯૭ |
वणस्सइकाइया; सेसा जहा णेरइया जाव संतरं पि वेमाणिया उववज्जंति णिरंतरं पि वेमाणिया उववज्जति; संतरं पि णेरइया उव्वदृति, णिरंतरं पि णेरइया उव्वटुंति; एवं जाव थणियकुमारा । णो संतरं पुढविक्काइया उव्वदृति, णिरंतरं पुढविक्काइया उव्वदृति; एवं जाव वणस्सइकाइया, सेसा जहा रइया, णवरं जोइसिय-वेमाणिया चयंतीति अभिलावो जाव संतरं पि वेमाणिया चयंति, णिरंतरं पि वेमाणिया चयति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો સાન્તર (અત્તર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? આ રીતે વૈમાનિક દેવ પર્યતના પ્રત્યેક દંડકના જીવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? નૈરયિકો સાન્તર ઉદ્વર્તી(નીકળે) છે કે નિરંતર, વાવ, વાણવ્યંતર દેવો સાન્તર ઉદ્વર્તે છે કે નિરંતર? જ્યોતિષી દેવો સાન્તર ચ્યવન કરે છે કે નિરંતર? અને વૈમાનિક દેવો સાન્તર ચ્યવન કરે છે કે નિરંતર ?
ઉત્તર- હે ગાંગેય ! નૈરયિકો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે, થાવત્ સ્વનિતકુમાર દેવો સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉત્પન્ન થતા નથી, નિરંતર ઉત્પન્ન થાય છે. આ જ રીતે યાવત્ વનસ્પતિકાયિક જીવો સાન્તર નહીં નિરંતર ઉત્પન્ન થાય છે. શેષ વૈમાનિક પર્યત સર્વ જીવો નૈરયિકોની સમાન સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.
નરયિક જીવો સાન્તર પણ ઉદ્વર્તે છે અને નિરંતર પણ ઉદ્વર્તે છે. આ જ રીતે યાવતુ સ્વનિતકુમારો સુધી કથન કરવું જોઈએ. પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉદ્વર્તતા નથી, નિરંતર ઉદ્વર્તે છે. આ જ રીતે વનસ્પતિકાયિક જીવો સુધી કથન કરવું જોઈએ. શેષ સર્વ જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિકમાં ઉદ્વર્તન બદલે ચ્યવન કરે છે એ પ્રમાણે કથન કરવું થાવત વૈમાનિક દેવ સાન્તર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં ઉત્પાદ-ઉદ્ધવર્તન (ઉત્પત્તિ અને મરણ)ની અપેક્ષાએ જીવોની સાન્તરતા, નિરંતરતા સમજાવી છે. આ ઉદ્દેશકના પ્રારંભમાં પ્રવેશનક પ્રકરણની ઉત્થાનિકારૂપે સાન્તર-નિરંતર ઉત્પાદ્ અને ઉદ્વર્તનનું કથન છે.
ત્યાં પ્રારંભમાં પ્રત્યેક નૈરયિક આદિ જીવના ઉત્પાદ અને ઉદ્વર્તનાનું સાન્તરાદિ કથન છે અને અહીં નૈરયિકાદિ સર્વ જીવોના ઉત્પાદ અને ઉદ્વર્તનનું સમુદિત રૂપે કથન છે, પૂર્વ નારાવીન प्रत्येकमुत्पादस्य-सान्तरत्वादि निरुपित, तथैवोद्वर्तनायाः, इह तु नारकादि सर्व નવમેવાના સમવાયતઃ સમુવતયોવ વાતાવોકર્તનયોનિધ્યતે તિા (વૃત્તિ). તેથી વિષયની
Page #466
--------------------------------------------------------------------------
________________
| उ८८ |
श्री भगवती सूत्र-3
પુનરાવૃત્તિ નથી. તે ઉપરાંત અહીં તેનું કથન સત્ અને સ્વયં ઉત્પત્તિના પ્રકરણની ઉત્થાનિકારૂપે છે.
આ રીતે આ ભગવતી સૂત્રમાં ભિન્ન ભિન્ન પ્રકરણના પ્રસંગથી અનેક સ્થાને એક સમાન સૂત્રનું કથન ફરીથી કરવામાં આવ્યું છે. સનો સમાં ઉત્પા અને ઉદ્વર્તના:५३ सओ भंते ! णेरइया उववज्जंति, असओ भंते ! णेरइया उववज्जति?
गंगेया ! सओ णेरइया उववज्जति, णो असओ रइया उववज्जति; एवं जाव वेमाणिया । भावार्थ:-प्रश्र- भगवन् ! सत्-न२४ भवना अस्तित्वयुत (नआयुना मध्यवाणा) भाव नैथिको નરકમાં ઉત્પન્ન થાય છે કે અસતુ-નરક ભવના અસ્તિત્વરહિત(નરકાયુનો ઉદય ન થયો હોય તેવો) દ્રવ્ય નૈરયિકો નરકમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગાંગેય ! નરક ભવના અસ્તિત્વ યુક્ત(નરકાયુના ઉદયવાળા) ભાવ નૈરયિકો નરકના સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અસતુ-નરકભવના અસ્તિત્વ રહિત (નરકાયુનો ઉદય થયો ન હોય તેવા) દ્રવ્ય નૈરયિકો નરક સ્થાનમાં ઉત્પન્ન થતાં નથી. ५४ सओ भंते ! णेरइया उव्वटुंति, असओ णेरइया उव्वटुंति ?
गंगेया ! सओ णेरइया उव्वटुंति, णो असओ णेरइया उव्वदृति; एवं जाव वेमाणिया, णवरं जोइसिय-वेमाणिएसु चयंति भाणियव्वं । भावार्थ:- प्रश्र- भगवन् ! सत् नैयि त छ । असत् नै२यि त छ ?
ઉત્તર- હે ગાંગેય! સતુ નૈરયિક ઉદ્વર્તે છે, અસતુ-અવિદ્યમાન નૈરયિક ઉદ્વર્તતા નથી. આ જ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે જ્યોતિષી અને વૈમાનિક દેવો માટે ચ્યવે છે એ પ્રમાણે કહેવું જોઈએ. ५५ सओ भंते ! णेरइया उववजंति, असओ भंते ! णेरइया उववजंति;सओ असुरकुमारा उववजंति जावसओ वेमाणिया उववजंति, असओ वेमाणिया उववति । सओ णेरइया उव्वटुंति, असओ णेरइया उव्वटुंति; सओ असुरकुमारा उव्वदृति जावसओ वेमाणिया चयंति, असओ वेमाणिया चयति?
गंगेया ! सओ णेरइया उववज्जंति, णो असओ णेरइया उववज्जति; सओ असुरकुमारा उववज्जति, णो असओ असुरकुमारा उववज्जति जावसओ वेमाणिया
Page #467
--------------------------------------------------------------------------
________________
શતક–૯ : ઉદ્દેશક ર
उववज्जंति, णो असओ वेमाणिया उववज्जंति, सओ रइया उव्वट्टंति, णो असओ णेरइया उव्वट्टंति; जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया પતિ ।
૩૯૯
सेकेणणं भंते! एवं वुच्चइ- सओ णेरइया उववज्जंति, णो असओ णेरइया उववज्जंति; जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया ચયંતિા
से णूणं गंगेया ! पासेणं अरहया पुरिसादाणीएणं सासए लोए बुइए अणाईए अणवदग्गे, जहा पंचमसए जाव जे लोक्कइ से लोए, से तेणद्वेणं गंगेया ! एवं वुच्चइ जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया ચયંતિ । ભાવાર્થ · પ્રશ્ન– હે ભગવન્ ! શું નૈરયિક જીવ, સત્ નૈયિકોમાં(નૈરયિક ભાવ યુક્ત નરક સ્થાનમાં) ઉત્પન્ન થાય છે કે અસત્ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે; અસુરકુમાર દેવ, સત્ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે કે અસત્ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય . આ જ રીતે યાવત્ સત્ વૈમાનિક દેવ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે કે અસત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? સત્ નૈયિકોમાંથી ઉદ્ધર્તે છે કે અસત્ નૈયિકોમાંથી ઉર્તે છે, સત્ અસુરકુમારોમાંથી ઉર્તે છે કે અસત્ અસુરકુમારોમાંથી, આ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, કે અસત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે ?
--
ઉત્તર– હે ગાંગેય ! નૈયિક જીવ, સત્ નૈયિકોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ અસત્ નૈરિયકોમાં ઉત્પન્ન થતા નથી, સત્ અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે, પરંતુ અસત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થતા નથી, આ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, અસત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થતા નથી, સત્ નૈયિકોમાંથી ઉદ્ધર્તે છે, અસત્ નૈયિકોમાંથી ઉદ્ધૃર્તતા નથી, યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સત્ નૈયિકોમાંથી ઉત્પન્ન થાય છે, અસત્ નૈરિયકોમાંથી ઉત્પન્ન થતા નથી ? આ જ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવતા નથી ?
ઉત્તર– હે ગાંગેય ! પુરુષદાનીય અરિહંત શ્રી પાર્શ્વપ્રભુએ લોકને શાશ્વત અનાદિ અને અનંત કહ્યો છે. ઇત્યાદિ શતક ૫/૯માં કહ્યા અનુસાર જાણવું જોઈએ. યાવત્ જે અવલોકન કરાય તે લોક કહેવાય છે. તેથી હે ગાંગેય ! આ પ્રમાણે કહ્યું છે કે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં સત્નો સમાં ઉત્પાદ્, ઉર્તના આદિનું નિરૂપણ છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સનો જ ઉત્પાદ અને ઉદ્વર્તન – સત્ અર્થાત્ નૈરયિક આદિ ભવમાં વિદ્યમાન નરયિક આદિ જ નૈરયિક આદિમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ જીવ પોતાના પૂર્વભવનું આયુષ્ય પૂર્ણ કરે કે તુરંત જ તેને જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય, તે ગતિના આયુષ્યનો ઉદય થઈ જાય છે. તે નિયમાનુસાર નરકમાં ઉત્પન્ન થનાર જીવનેવિગ્રહગતિમાં જ નરકાયુનો ઉદય થઈ જાય છે. નરકાયુનો ઉદય થઈ જાય ત્યાર પછી તે જીવ ભાવનારક કહેવાય છે. જ્યારે તે નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સ-ભાવનારક જ હોય છે. તેથી સૂત્રમાં કહ્યું છે કે ભાવનૈરયિક જ નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં સમજવું જોઈએ. તે જ રીતે સવિદ્યમાન નારકોનું જ ઉદ્વર્તન-મરણ થાય છે. નારક ભાવસહિત(નરકાયુમાં વર્તતા) નૈરયિકનું જ મરણ થાય છે. રયતીતિ બનાવો :- અહીં શાસ્ત્રકારે વચન પ્રયોગની વિશેષતા દર્શાવી છે. જેમ નીચેથી ઉપરની તરફ જતાં પાણીને ઉછળતું પાણી અને ઉપરથી નીચે ટપકતા પાણીને યુવતુ પાણી કહેવાય છે. તેમાં ઉછળતાં પાણીને યુવતુ અને ચુવતા પાણીને ઉછળતું પાણી કહેવાતું નથી તે જ રીતે જ્યોતિષી અને વૈમાનિક દેવો મરીને પ્રાયઃ ઊંચેથી નીચે અર્થાત તિરછાલોકમાં જન્મ ધારણ કરે છે તેથી તેના મરણને ચ્યવન કહેવાય છે. તેના માટે ઉદ્વર્તન શબ્દનો પ્રયોગ થતો નથી. તેથી આગમોમાં અનેક સ્થાને કહ્યું છે કે જ્યોતિષી અને વૈમાનિકોમાં ઉદ્વર્તનના સ્થાને ચ્યવન શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. સમા(વિદ્યમાન સ્થાનમાં) જ ઉત્પત્તિ – નો મત ખેર ૩૧વનંતિ... આ સૂત્રોમાં
શબ્દ આર્ષ પ્રયોગ છે, તેથી વિભક્તિની અપેક્ષાએ હજુ આ સપ્તમી વિભક્તિનો પ્રયોગ સમજવો જોઈએ. તેથી પ્રશ્નનું તાત્પર્ય એ છે કે નરકમાં નારકો સતુ-વિદ્યમાન હોય ત્યારે ત્યાં અન્ય નારકો ઉત્પન્ન થાય છે? કે નારકો અસત્-વિદ્યમાન ન હોય ત્યારે અન્ય નારકો ત્યાં ઉત્પન્ન થાય છે?
જે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તે પહેલેથીજ ઉત્પન્ન થયેલા સતુ નૈરયિકોમાં જ ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિકોમાં નહીં, કારણ કે લોક શાશ્વત હોવાથી નારક આદિ કોઈપણ ગતિમાં જીવોનો સદૈવ સદ્ભાવ જ હોય છે. કોઈપણ ગતિ કદાપિ જીવ રહિત થતી નથી. તેથી પ્રત્યેક જીવની સતુમાં જ ઉત્પત્તિ અને ઉદ્વર્તના આદિ થાય છે. પારે સરથા:- ગાંગેય અણગાર ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથના શાસનના શ્રમણ હતા. તેથી ભગવાન મહાવીરે લોક શાશ્વત છે. તે કથનની પુષ્ટિ પ્રભુ પાર્શ્વનાથના કથનથી કરી છે. કેવળજ્ઞાનનું સામર્થ્યઃ५६ सयं भंते ! एवं जाणह, उदाहु असयं, असोच्चा एए एवं जाणह, उदाहु सोच्चासओ णेरइया उववज्जति, णो असओणेरइया उववजति; जावसओ वेमाणिया चयति णो असओ वेमाणिया चयंति?
गंगेया ! सयं एए एवं जाणामि, णो असयं; असोच्चा एए एवं जाणामि, णो सोच्चा- सओ णेरइया उववजंति, णो असओ णेरइया उववज्जति जाव
Page #469
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૪૦૧ |
सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया चयंति ।।
से केणटेणं भंते ! एवं वुच्चइ जाव णो असओ वेमाणिया चयंति ?
गंगेया ! केवली णं पुरथिमेणं मियं पि जाणइ, अमियं पि जाणइ; एवं जहा सदुद्देसए जाव णिव्वुडे णाणे केवलिस्स; से तेणद्वेणं गंगेया ! एवं वुच्चइ- तं चेव जाव णो असओ वेमाणिया चयति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આપ સ્વયં આ રીતે જાણો છે, અથવા અસ્વયં જાણો છો, સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને જાણો છો કે– સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નહીં, યાવત્ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, અસતુ વૈમાનિકોમાં નહીં ?
ઉત્તર- હે ગાંગેય ! આ સર્વ વાતો હું સ્વયં જાણું છું, અસ્વયં નહીં, સાંભળ્યા વિના જ જાણું છું, સાંભળીને આ રીતે જાણતો નથી કે સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક નહીં, યાવત સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે અસત્ વૈમાનિકોમાંથી નહીં.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે આપ સ્વયં જાણો છો ઇત્યાદિ યાવત્ સત્ વૈમાનિકોમાંથી Àવે છે, અસતુ વૈમાનિકોમાંથી નહીં?
ઉત્તર- હે ગાંગેય ! કેવળજ્ઞાની પૂર્વ દિશામાં મિત (મર્યાદિત) પણ જાણે છે, અને અમિત (અમર્યાદિત) પણ જાણે છે, તે જ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર આદિ દિશાઓમાં પણ જાણે છે વગેરે સંપૂર્ણ કથન 'શબ્દ' ઉદ્દેશક (શતક ૬૪)માં કહ્યા અનુસાર જાણવું જોઈએ, યાવતુ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે. તેથી તે ગાંગેય! હું કહું છું કે- હું સ્વયં જાણું છું ઇત્યાદિ યાવતુ અસત્ વૈમાનિકમાંથી ઉત્પન્ન થતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુની અતિશય જ્ઞાન સંપદાના વિષયમાં ગાંગેય અણગારે પ્રશ્ન પૂછયો છે. પ્રભુએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું છે કે અનુમાનથી કે કોઈ પણ ઇન્દ્રિયોની સહાયતાથી અથવા આગમના માધ્યમથી જાણતો નથી, પરંતુ આત્મ પ્રત્યક્ષ-સકલ પારમાર્થિક પ્રત્યક્ષરૂપ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત વસ્તુ સમૂહને એક સાથે હસ્તામલકવતું સાક્ષાત્ જાણું છું. આ રીતે પ્રભુએ કેવળજ્ઞાનનું સ્વરૂપ અને સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે. જીવની સ્વયં ઉત્પત્તિના કારણ:५७ सयं भंते ! णेरइया णेरइएसु उववज्जति, असयं णेरइया णेरइएसु उववज्जति?
__ गंगेया ! सयं णेरइया णेरइएसु उववजंति, णो असयं णेरइया णेरइए सु उववज्जति ।
Page #470
--------------------------------------------------------------------------
________________
| ४०२ |
श्री भगवती सूत्र-3
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव उववज्जति ? ।
गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुसंभारियत्ताए; असुभाणं कम्माणं उदएणं, असुभाणं कम्माणं विवागेणं, असुभाणं कम्माणं फलविवागेणं सयं णेरइया णेरइएसु उववज्जति, णो असयं णेरइया णेरइएसु उवजति; से तेणटेणं गंगेया ! जाव उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શુંૌરયિકો નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગાંગેય નૈરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. प्रश्र- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરુપણાથી, કર્મના ભારેપણાથી, કર્મોના અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફળ વિપાકથી નૈરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. ५८ सयं भंते ! असुरकुमारा, पुच्छा?
गंगेया ! सयं असुरकुमारा जाव उववज्जति, णो असयं असुरकुमारा जाव उववज्जति।
सेकेणटेणं भंते ! जावउववज्जति?
गंगेया ! कम्मोदएणं कम्मोवसमेणं, कम्मविगईए, कम्मविसोहीए, कम्मविसुद्धीए; सुभाणं कम्माणं उदएणं, सुभाणं कम्माणं विवागेणं, सुभाणं कम्माणं फलविवागेणं सयं असुरकुमारा असुरकुमारत्ताए उववज्जति; णो असयं असुरकुमारा असुरकुमारत्ताए उववजंति; से तेणद्वेणं गंगेया ! जाव उववजंति । एवं जाव थणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન थायछ?
ઉત્તર- હે ગાંગેય ! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. ५- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગાંગેય ! કર્મોના ઉદયથી, અશુભ કર્મોના ઉપશમથી, અશુભ કર્મોના અભાવથી, કર્મોની વિશોધિથી, કર્મોની વિદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી અને શુભ કર્મોના
Page #471
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૪૦૩]
ફલ-વિપાકથી અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી, તેથી તે ગાંગેય !પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. આ રીતે સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ. ५९ सयं भंते ! पुढविक्काइया, पुच्छा ?
गंगेया ! सयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववजंति, णो असयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववजति ।
से केणतुणं भंते ! एवं वुच्चइ जाव उववजंति ?
गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुभारयत्ताए सुभासुभाण कम्माण उदएण, सुभासुभाण कम्माण विवागेण. सुभासुभाणं कम्माणं फलविवागेणं सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववजंति, णो असयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववज्जति । से तेण?ण गगेया ! जाव उववज्जति । एवं जाव मणुस्सा । वाणमतरजोइसिय-वेमाणिया जहा असुरकुमारा । जाव से तेणद्वेणं गंगेया! एवं वुच्चइ- सयं वेमाणिया वेमाणियत्ताए उववज्जति, णो असयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે, અસ્વયં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગાંગેય ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગાંગેય ! કર્મોના ઉદયથી, કર્મોના ગુરુપણાથી, કર્મોના ભારેપણાથી, કર્મોના અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી શુભાશુભ કર્મોના ઉદયથી, શુભાશુભ કર્મોના વિપાકથી અને શુભાશુભ કર્મોના ફલ વિપાકથી પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. તેથી તે ગાંગેય ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. આ રીતે મનુષ્યો સુધી જાણવું જોઈએ. જે રીતે અસુરકુમારના વિષયમાં કહ્યું, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ. યાવત્ હે ગાંગેય! તેથી કહું છું કે વૈમાનિક, વૈમાનિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે; અસ્વયં ઉત્પન્ન થતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં “નૈરયિક સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં નહીં” ઇત્યાદિ પ્રશ્નોત્તર દ્વારા જીવની ભિન્ન-ભિન્ન સ્થાનમાં ઉત્પત્તિના કારણભૂત શુભાશુભ કર્મોનું સૂચન છે. જીવની સ્વયં ઉત્પત્તિના કારણ:- (૧) કર્મોનો ઉદય (૨) કર્મોની ગુરુતા (૩) કર્મોનું અત્યંત ભારેપણું
Page #472
--------------------------------------------------------------------------
________________
| ૪૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૪) કર્મોની ગુરુતા અને ભારેપણાની અતિપ્રકર્ભાવસ્થા (૫) વિપાક-યથાબદ્ધ રસાનુભૂતિ (6) ફલવિપાક-રસપ્રકર્ષતા, (૭) કર્મવિગતિ-કર્મોનો અભાવ (૮) કર્મ વિશોધિ-કર્મોના રસની વિશુદ્ધિ (૯) કર્મ વિશુદ્ધિ-કર્મોના પ્રદેશોની વિશુદ્ધિ ઇત્યાદિ કારણ અનુસાર જીવ શુભાશુભ સ્થાનમાં જાય છે.
અહીં કેટલાક શબ્દો એકાર્થક છે. તેમ છતાં તેનો પ્રયોગ ભાવોની પ્રકર્ષતાને પ્રગટ કરે છે. અશુભ કર્મોના ઉદયે નરકાદિ દુર્ગતિ, શુભ કર્મોના ઉદયે દેવાદિ સુગતિ અને શુભાશુભ કર્મોના ઉદયે મનુષ્ય અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. ગાંગેય અણગારની શ્રદ્ધા અને પંચ મહાવ્રત સ્વીકાર:६० तप्पभिइंच णं से गंगेये अणगारे समणं भगवं महावीरं पच्चभिजाणइ सव्वण्णुं सव्वदरिसिं । तएणं से गंगेये अणगारे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भं अंतियंचाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं,सपडिक्कमणं धम्मपडिवज्जित्तए । एवं जहा कालासवेसियपुत्तो तहेव भाणियव्वं जाव सव्वदुक्खप्पहीणे ॥ सेवं भंते ! સેવં મિત્તે . શબ્દાર્થ -તપૂમડું ત્યારથી લઈને, ત્યારે જ તે પન્નમના વિશ્વાસપૂર્વક જાણ્યું.
ભાવાર્થ:- ત્યારે(પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી) ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણ્યા. પશ્ચાત્ તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું– “હે ભગવન્! હું આપની પાસે ચાતુર્યામ ધર્મમાંથી પ્રતિક્રમણ યુક્ત પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.” વગેરે સંયમ તપ આરાધના સંબંધી સંપૂર્ણ વર્ણન શતક ૧/૯ માં કથિત કાલાસ્યવેષિપુત્ર અણગારની સમાન જાણવું જોઈએ. યાવતુ ગાંગેય અણગાર સર્વ દુઃખોથી રહિત બની સિદ્ધ થયા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
પૂર્વોક્ત પ્રશ્નોત્તરથી ગાંગેય અણગારને પ્રભુની સર્વજ્ઞતા પર વિશ્વાસ આવ્યો, તુરંત જ તેણે પ્રભુને વંદન કર્યા અને પ્રભુની નિશ્રામાં પુનઃદીક્ષિત થયા, પ્રભુના શાસનમાં ભળી ગયા. ત્યાર પછી સંયમની પૂર્ણ આરાધના કરી તે જ ભવે મુક્ત થયા.
પ્રસ્તુત પ્રસંગ પરમાત્માની વીતરાગતાને પ્રગટ કરે છે. કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા સહિત વિનયપૂર્વકનો
Page #473
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૨.
૪૦૫
વ્યવહાર કરે કે ન કરે, તેમ છતાં પરમાત્મા સર્વ જીવો સાથે સમાન વ્યવહાર કરી, તેને નિશ્ચિતપણે સન્માર્ગનું દર્શન કરાવે છે. તીર્થકરોની ઉદારતાપૂર્વકના વ્યવહારથી જ કેટલાય ભવ્ય જીવો પોતાની શંકાનું સમાધાન કરી, મિથ્યાત્વનું વમન કરી, સમ્યગુદર્શનને પામી, પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કરી, પોતાના લક્ષ્યને સિદ્ધ કરે છે.
આ જ જિનશાસનની વિશાળતા અને મહત્તા છે.
છે શતક-૯/૩ર સંપૂર્ણ છે તે
Page #474
--------------------------------------------------------------------------
________________
४०५
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૯ : ઉદ્દેશક-૩૩ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્ત બ્રાહ્મણનો વૃત્તાંત અને જમાલીનું વિસ્તૃત જીવન ચરિત્ર અંકિત થયેલું છે.
ૠષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા– પ્રભુ મહાવીરનો આત્મા તથાપ્રકારના કર્મયોગે દેવાનંદાની કુક્ષીમાં ૮૨ રાત્રિ રહ્યો. ત્યારપછી ૮૩મી રાત્રિએ ગર્ભનું સંહરણ થયું અને પ્રભુનો આત્મા ત્રિશલાદેવીની કુક્ષીમાં વૃદ્ધિ પામવા લાગ્યો. ગર્ભકાળ પૂર્ણ થતાં ત્રિશલા દેવીની કુક્ષીથી પ્રભુનો જન્મ થયો. આ રીતે ઋષભદત્ત અને દેવાનંદા પ્રભુના પ્રથમ માતા-પિતા હતા.
એકદા પ્રભુ માહણકુંડ ગામમાં પધાર્યા. તે દંપતિ પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. પુત્ર સ્નેહના કારણે દેવાનંદાનો વાત્સલ્યભાવ જાગૃત થયો. તે પ્રભુને અનિમેષ દષ્ટિથી નીરખવા લાગી. તેના સ્તનોમાં દૂધ ઊભરાયું. તે દશ્ય જોઈને શ્રી ગૌતમ સ્વામીને આશ્ચર્ય થયું અને પ્રભુને તેનું કારણ પૂછ્યું. સર્વજ્ઞ પ્રભુએ સર્વની સમક્ષ પોતાનો પૂર્વાવસ્થાનો માતાનો સંબંધ પ્રગટ કર્યો.
પ્રભુનો ઉપદેશ સાંભળી તે દંપતિને વૈરાગ્યભાવ જાગૃત થયો; સંસારથી વિરક્ત થયા; ત્યાં જ દીક્ષિત થયા; તપ-સંયમની સાધનાપૂર્વક અનેક વર્ષ શ્રમણપર્યાયનું પાલન કર્યું; અગિયાર અંગનું અધ્યયન કર્યું અને અંતે એક માસનો સંથારો કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત થયા.
ૠષભદત્ત અને દેવાનંદા પહેલા વૈદિક પરંપરામાં હતા. ત્યારપછી પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના સંતોના સમાગમથી શ્રમણોપાસક બન્યા અને અંતે પ્રભુ મહાવીરના સમાગમથી દીક્ષિત થઈને સિદ્ધ
થયા.
જમાલી– જમાલી પ્રભુ મહાવીરની પુત્રી પ્રિયદર્શનાના પતિ હતા. જો કે શ્રી ભગવતીસૂત્ર કે અન્ય ટીકાગ્રંથોમાં જમાલીનો ઉપરોક્ત સંબંધ પ્રગટ થયો નથી. પ્રસ્તુત સૂત્રાનુસાર જમાલીકુમાર અપાર ધન સંપત્તિના સ્વામી એક શ્રેષ્ઠી પુરુષ હતા. તે આઠ શ્રેષ્ઠ કન્યાઓ સાથે પરિણિત થયા હતા; પાંચે ઇન્દ્રિયોના મનોનુકૂલ સુખ ભોગમાં સમય વ્યતીત કરતા હતા.
વૈરાગ્યભાવ– પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. અનેક લોકો પ્રભુના દર્શનાર્થે ગયા. જમાલીકુમાર પણ પૂર્ણ ઋદ્ધિ સહ પ્રભુના દર્શન માટે ગયા; પાંચ અભિગમપૂર્વક પ્રભુની સમીપે જઈને, વંદન નમસ્કાર કર્યા, ધર્મ શ્રવણ કર્યું; પ્રભુના સમાગમે તેમને સંસારથી અને ઇન્દ્રિય સુખથી નિર્વેદ ભાવ જાગૃત થયો. પ્રભુ સમક્ષ સંયમ સ્વીકારવાના ભાવો તેમણે પ્રગટ કર્યા.
ઘેર આવી તેમણે માતા પિતાની આજ્ઞા માંગી. પુત્ર મોહના કારણે માતાએ વિવિધ પ્રકારે ભોગના
Page #475
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
| ૪૦૭ |
આકર્ષણોથી લલચાવવાના પ્રયત્નો કર્યા; તેમજ સંયમ જીવનની અનેક પ્રકારની કઠિનાઈઓ પ્રગટ કરી. પરંતુ જમાલીનો વૈરાગ્યભાવ દઢ હોવાથી તેને અનુકૂળતાના આકર્ષણો કે પ્રતિકૂળતાના ભયો ચલિત કરી શક્યા નહીં. અંતે માતા-પિતાએ તેને સંયમની આજ્ઞા આપી. સંયમ સ્વીકાર– અત્યંત ધામધૂમથી જમાલીકુમારનો દીક્ષા મહોત્સવ થયો. ૫૦૦ પુરુષો સાથે જમાલીકુમાર પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. સૂત્રમાં જમાલીના દીક્ષા મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે.
સંયમી જીવનના સ્વીકાર પછી જમાલી અણગારે પ્રભુના સાંનિધ્યમાં સ્વાધ્યાય અને ધ્યાનથી પોતાના આત્માને ભાવિત કર્યો, ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ– કોઈ એક સમયે જમાલી અણગારને પોતાના ૫૦૦ શિષ્યના પરિવાર સાથે સ્વતંત્ર વિચરણ કરવાની ભાવના જાગૃત થઈ. તેણે પ્રભુ પાસે આજ્ઞા માંગી. ભાવિના અનિષ્ટ ભાવોને જાણીને પ્રભુએ આજ્ઞા આપી નહીં, મૌન રહ્યા. પ્રભુના મૌનને સંમતિ સમજીને, જમાલીએ પોતાની ઇચ્છાનુસાર ૫૦૦ સાધુઓ સાથે અન્યત્ર વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એકદા તેઓ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. સંયમી જીવનની કઠિનાઈથી તેમજ અરસાહાર, વિરસાહાર, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત આહાર આદિ આહાર-પાણીની અનિયમિતતાથી જમાલી અણગારના શરીરમાં અસહ્ય રોગ-દાહજ્વર ઉત્પન્ન થયો. તેની પ્રગાઢ વેદનાથી તે પીડિત હતા. મિથ્યાત્વ ઉદય – બિમારીના સમયે એકદા તેણે પોતાના શિષ્યોને પથારી પાથરવાનો આદેશ આપ્યો. શિષ્યો આજ્ઞાનુસાર કાર્ય કરી રહ્યા હતા. જમાલી અણગારને વેદનાના કારણે સૂવાની આતુરતા હતી. તેણે પૂછ્યું- હે દેવાનુપ્રિયો ! સંથારો પથરાઈ ગયો? શિષ્યોએ કહ્યું– સંથારો પથરાઈ રહ્યો છે. તે સમયે જમાલી અણગારે જોયું તો સંથારો પથરાઈ રહ્યો હતો, તેને મિથ્યાત્વનો ઉદય થયો. વિચારધારા વિપરીત થઈ. પ્રભુનો સિદ્ધાંત “ચાલતું ચાલ્યું, કરાતું કર્યું છે. આ સિદ્ધાંત પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પથરાઈ રહેલી પથારી પથરાયેલી દેખાતી નથી. તેથી પ્રભુના વચન અસત્ય છે. તેણે પોતાના શિષ્યોને બોલાવીને પોતાના વિચારો કહ્યા. કેટલાક શ્રમણોને જમાલી અણગારનું કથન સત્ય પ્રતીત થયું. તેઓ જમાલીની સાથે રહ્યા અને કેટલાક શ્રમણોને જમાલી અણગારનું કથન સત્ય પ્રતીત ન થયું. તેઓ જમાલીને છોડીને પ્રભુ સમીપે ગયા.
પ્રભુનો અવિનય સમય વ્યતીત થતાં જમાલી અણગાર સ્વસ્થ થયા. વિહાર કરતાં ચંપાનગરીમાં પ્રભુ મહાવીરની સમીપે ગયા અને ત્યાં જઈને પ્રલાપ કરવા લાગ્યા– "હે પ્રભુ! આપના કેટલાક શિષ્યો છદ્મસ્થપણે વિચરણ કરતાં આપની સમીપે આવે છે, જ્યારે હું કેવળી બનીને, કેવળીપણે વિચરણ કરતાં અહીં આવ્યો છું."
તે સમયે ગૌતમ સ્વામીએ તેના જ્ઞાનના પરીક્ષણ માટે બે પ્રશ્નો પૂછ્યા. લોક અને જીવ શાશ્વત છે કે અશાશ્વત? મિથ્યાત્વગ્રસ્ત જમાલી નિરુત્તર બની ગયા. પ્રભુએ તેને સત્ય સમજાવતાં કહ્યું – આ પ્રશ્નના ઉત્તર તો મારા છદ્મસ્થ શિષ્યો પણ આપી શકે છે પરંતુ તે પોતાને કેવળી તરીકે ઓળખાવતા નથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
હે જમાલી ! સત્યને સમજ. આ લોક અને જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે.
જમાલીને તીવ્ર મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે પ્રભુના કથન પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં. તે ત્યાંથી ચાલ્યો ગયો. આ રીતે તે પોતાના કદાગ્રહથી સ્વ-પર અને ઉભયને બ્રાંત કરતો, મિથ્યા માર્ગે પ્રેરિત કરતો અનેક વર્ષોની શ્રમણ પર્યાયનું પાલન કરીને, અંતે ૧૫ દિવસનો સંથારો કરીને, મિથ્યા પ્રરૂપણારૂપ પાપસ્થાનની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયો.
જમાલીની ગતિ- આચાર્ય, ઉપાધ્યાય આદિની આશાતના કરનાર, અવર્ણવાદ બોલનાર, પ્રત્યેનીક થનાર, અંત સમયે તેનું પ્રાયશ્ચિત્ત આદિ ન કરનાર જીવ કાલધર્મ પામીને કિષિી દેવોમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે જમાલી પણ પ્રભુ મહાવીરની આશાતના અને અવહેલના કરીને તપ સંયમના પ્રભાવે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વીષી દેવોમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
કિલ્વીષી દેવનું વર્ણન- તેના ત્રણ પ્રકાર છે– (૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા- તે પહેલા-બીજા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. (૨) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા- તે ત્રીજા-ચોથા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા- તે છઠ્ઠા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. કિલ્વીષી દેવ ન્યૂનતમ (ઓછામાં ઓછા) ચાર પાંચ ભવ નરકાદિ ચારે ગતિમાં કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસાર પરિભ્રમણ કરે છે.
જમાલીનું સંસારભ્રમણ- દેવલોકનો ભવ પૂર્ણ કરીને જમાલીનો આત્મા મિથ્યાત્વી છતાં તપના પ્રભાવે કિલ્વીષીપણાના ન્યુનતમ ભવભ્રમણને પ્રાપ્ત કરશે અને સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે.
આ રીતે જમાલીના વિસ્તૃત વૃત્તાંતના કથન સાથે આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
૪૦૯
'શતક-૯ : ઉદ્દેશક-૩૩
કુંડગ્રામ
બાષભદત્ત અને દેવાનંદાનો પરિચય:| १ तेणं कालेणं तेणं समएणं माहणकुंडग्गामे णयरे होत्था, वण्णओ । बहुसालए चेइए, वण्णओ । तत्थ णं माहणकुंडग्गामे णयरे उसभदत्ते णामं माहणे परिवसइ । अड्डे, दित्ते, वित्ते जाव बहुजणस्स अपरिभूए, रिउव्वेद-जजुव्वेदसामवेद-अथव्वणवेद जहा खंदओ जाव अण्णेसु य बहुसु बंभण्णएसु णएसु सुपरिणिट्ठिए समणोवासए अभिगयजीवाजीवे, उवलद्धपुण्णपावे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरइ । तस्स णं उसभदत्तस्स माहणस्स देवाणंदा णामं माहणी होत्था सुकुमालपाणिपाया जाव पियदसणा, सुरूवा समणोवासिया अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा जाव विहरइ । तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે બ્રાહ્મણ કુંડગ્રામ' નામનું નગર હતું. ત્યાં બહુશાલક નામનું ચેત્ય હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં ‘ઋષભદત્ત' નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ધનવાન, તેજસ્વી, પ્રસિદ્ધ યાવત્ અનેક પુરુષો દ્વારા અપરાભૂત હતા. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ હતા.(શતક-૨/૧ માં કથિત) સ્કંદક તાપસની જેમ તે પણ બ્રાહ્મણોના અનેક નયોમાં શાસ્ત્રોમાં કુશળ હતા. તથા તે શ્રમણોના ઉપાસક, જીવાજીવાદિ તત્ત્વોના જાણકાર, પુણ્ય-પાપના જ્ઞાતા આદિ અનેક ગુણસંપન્ન હતા અને સ્વીકારેલા તપ કર્મથી આત્માને ભાવિત કરતા રહેતા હતા. તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામની ભાર્યા હતી. તેના હાથ પગ સુકુમાર હતા, યાવતું તેનું દર્શન પ્રિય હતું. તેનું રૂપ સુંદર હતું. તે શ્રમણોપાસિકા હતી. તે જીવાજીવાદિ તત્ત્વોની જ્ઞાતા તથા પુણ્ય પાપની જાણકાર હતી.(શ્રી ઋષભદત્ત દંપતિ વૈદિક મતાવલંબી હતા અને પાછળથી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના મુનિવરો પાસે શ્રમણોપાસક બન્યા હતા.) તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. યાવત્ પરિષદ પ્રભુની પર્યુપાસના કરવા લાગી. વિવેચન :બ્રાહાકંડ :- “ક્ષત્રિયકુંડ'ની પાસેનો કોઈ કમ્બો હતો. બ્રાહ્મણોની વસ્તી અધિક હોવાથી તેનું નામ
Page #478
--------------------------------------------------------------------------
________________
| ४१० ।
श्री भगवती सूत्र-3
બ્રાહ્મણકુંડ પડ્યું હતું. બદષભદત્ત અને દેવનંદાનું દર્શનાર્થ ગમન:| २ तएणं से उसभदत्ते माहणे इमीसे कहाए उवलद्धढे समाणे हद्वतुट्ठ जाव हियए, जेणेव देवाणंदा माहणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवाणंद माहणिं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे आइगरे जाव सव्वण्णू सव्वदरिसी, आगासगएणं चक्केणं जाव सुहंसुहेणं विहरमाणे बहुसालए चेइए अहापडिरूवं जाव विहरइ । तं महाफलं खलु देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमणवंदणणमंसण-पडि-पुच्छण-पज्जुवासणयाए, एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवण-याए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए; तं गच्छामो णं देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदामो णमंसामो जाव पज्जुवासामो; एयं णं इहभवे य, परभवे य हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । तएणं सा देवाणंदा माहणी उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणी हट्ठ तुट्ठा जावविसप्पमाणहियया, करयल जाव कटु उसभदत्तस्स माहणस्स एयमट्ठ विणएण पडिसुणेइ । शार्थ:- आगासगएण चक्केण = माशगत यहियाए= हितरी सुहाए = सुपारी खमाए = क्षेभारी णिस्सेसाए नि:श्रेयसरी आणुगामियत्ताए अनुगमन शवनारी शुभ અનુબંધ કરાવનારી]
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનની વાત સાંભળીને તે ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા યાવતુ ઉલ્લસિત હૃદયવાળા થયા અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી, ત્યાં તેની પાસે આવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તીર્થની આદિ કરનારા વગેરે નમોત્થણમાં કથિત સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ-સર્વદર્શી, આકાશમાં રહેલા ચક્રથી યુક્ત, શ્રમણ ભગવાન મહાવીર સુખપૂર્વક વિહાર કરતાં અહીં પધાર્યા છે અને બહુશાલક નામના ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરે છે. હે દેવાનુપ્રિયે! તથારૂપના અરિહંત ભગવાનના નામગોત્રના શ્રવણનું પણ મહાન ફળ છે, તો તેની સન્મુખ જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા અને પર્યાપાસના કરવી આદિના ફળનું તો કહેવું જ શું? યથા– એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળવાનું મહાફળ થાય છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવાનું મહાફળ હોય, તેમાં તો કહેવું જ શું? તેથી હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીએ; ધર્મશ્રવણ આદિ કરીને, તેમની પર્યાપાસના કરીએ, આ કાર્ય આપણા માટે આ લોક અને પરલોકમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, નિઃશ્રેયસકારી અને શુભ અનુબંધને માટે
Page #479
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४११ ।
થશે. ઋષભદત્ત બ્રાહ્મણ પાસેથી આ વાત સાંભળીને દેવાનંદા અત્યંત હર્ષિત, સંતુષ્ટ અને ઉલ્લસિત હૃદયવાળા થયાં. તેણે બંને હાથ જોડી, મસ્તક પર અંજલી કરીને, ઋષભદત્ત બ્રાહ્મણના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. | ३ |तएणं से उसभदत्ते माहणे कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया! लहुकरणजुत्त-जोइय-समखुरवालिहाणसमलिहिय-सिंगेहिं, जंबूणयामयकलावजुत्त- परिविसिद्धेहिं, रययामयघंटासुत्त-रज्जुय-पवर-कंचण-णत्थ- पग्गहोग्गहियएहिं, णीलुप्पल-कयामेलएहिं, पवर-गोण-जुवाणएहिं णाणामणि-रयण-घंटियाजाल-परिगयं, सुजाय-जुगजोत्त-रज्जुय- जुगपसत्थ-सुविरचिय-णिमियं, पवर- लक्खणोववेयं धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह ।
तएणं ते कोडुंबियपुरिसा उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठ जाव विसप्पमाणहियया, करयल जाव एवं सामी ! तहत्ताणाए विणएण वयणं पडिसुणेति पडिसुणेत्ता खिप्पामेव लहुकरणजुत्त जाव धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणति । शGEार्थ :- लहुकरणजुत्त = शीव्र गतिवार २थाह समखुरवालिहाण = समान पु२ भने पूंछवामा समलिहियसिंगेहि = समान शिंगवामा जंबूणयामयकलावजुत्त = सुवाना
म२थी युत सुत्तरज्जुयपवरकंचणणत्थपग्गहियएहिं = सुवामय होशनी नायथा मांसा णीलुप्पल-कया-मेलएहिं = नी मलनी युक्त पवरगोणजुवाणएहिं = उत्तम यौवन संपन्न महोथी युत सुजायजुगजोत्तरजुयजुगपसत्थसुविरचियणिमिय = Gत्तम आठनाघोंस२ अनेक उत्तम २२सीमोथी युत पवरलक्खणोववेयं = उत्तम क्षयुत जाणप्पवरं = श्रेष्ठ यान-२थ जुत्तामेव =ोडीने उवट्ठवेह=6पस्थित शे एयमाणत्तिय आआपच्चपिणह = पाछी अ शेतहत्ताणाए = आशा मानीने. ભાવાર્થ - ત્યારપછી ઋષભદત્ત બ્રાહ્મણે પોતાના કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા.બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીવ્ર ગતિવાળા, સુંદર અને સમાન રૂપવાળા, સમાન ખુર અને પૂંછવાળા, સમાન શિંગવાળા, સુવર્ણનિર્મિત કંઠના આભૂષણોથી યુક્ત, વેગવંતા, ચાંદીની ઘંટડીઓ વાળા, સૂતરની દોરીથી બનેલી અને શ્રેષ્ઠ સુવર્ણથી મંડિત નાથવાળા, (બળદના નાકમાં જે દોરી નાખેલી હોય તેને “નાથ” કહે છે.) તથા તે નાથની બંને તરફ બાંધેલી લાંબી રાશ-દોરીવાળા, નીલકમલની કલગીવાળા એવા બે શ્રેષ્ઠ યુવાન બળદોથી યુક્ત એક શ્રેષ્ઠ રથ તૈયાર કરીને લાવો. તે રથ વિવિધ પ્રકારની મણિરત્નોની ઘંટડીઓથી યુક્ત, ઉત્તમ કાષ્ઠના ધોંસર અને બે ઉત્તમ દોરીથી યુક્ત, ઉત્તમ લક્ષણોથી યુક્ત, ધાર્મિક કાર્યના નિમિત્તે ઉપયોગમાં
Page #480
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
લઈ શકાય તેવો સુંદર રથ બળદો જોડીને ઉપસ્થિત કરો. આ પ્રમાણે કરીને મને નિવેદન કરો.
ઋષભદત્ત બ્રાહ્મણની આ પ્રકારની આજ્ઞા સાંભળીને કૌટુમ્બિક પુરુષો પ્રસન્ન થયા. તેઓએ પુલકિત હૃદયથી બંને હાથ જોડીને, મસ્તક પર અંજલી કરીને કહ્યું– “હે સ્વામિન્ ! આપની આજ્ઞા અમોને માન્ય છે.” આ પ્રમાણે કહીને, વિનયપૂર્વક તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને આજ્ઞાનુસાર ઉત્તમ બળદોને જોડીને શીઘ્રગતિવાળો આદિ ઉપર્યુક્ત વિશેષણયુક્ત શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપસ્થિત કર્યો અને ઋષભદત્ત બ્રાહ્મણને નિવેદન કર્યું કે આપની આજ્ઞાનુસાર શ્રેષ્ઠ રથ ઉપસ્થિત કર્યો છે.
४ तएणं से उसभदत्ते माहणे हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढे ।
तएणं सा देवाणंदा माहणी ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा, बहूहिं खुज्जाहिं, चिलाइयाहिं, णाणादेस-विदेसपरिपिडियाहिं, सदेसणेवत्थगहियवेसाहिं, इंगिय-चिंतिय-पत्थिय-वियाणियाहिं, कुसलाहिं, विणीयाहिं, चेडियाचक्कवाल- वरिसधर-थेरकंचुइज्ज-महत्तरगवंद-परिक्खित्ता अंतेउराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव धम्मियं जाणप्पवरं दुरूढा । શબ્દાર્થ - કુનર્દિ-દાસીઓ સાથે, પિંડાર્દિ = એકત્રિત થઈ સકેવસ્થારિયાદ્રિ = પોતાના દેશની વિભૂષાનુસાર વેષ પહેરીને, જિય-વિતિયપસ્થિવિયાળિયા = સંકેતથી જ ચિંતિત અને ઈચ્છત વિષયને જાણનારી, જિળીયાદ = વિનય કરનારી, યિા વરંવાર - દાસીઓથી ઘેરાયેલી, વરસધર = વર્ષઘર(નપુંસક બનાવેલા અંતઃપુર રક્ષક) થેરવવુ% = વૃદ્ધ કંચુકી પુરુષ-પ્રતિહારી, મહારાવ પરિહા = માન્ય પુરુષોના વૃંદ સહિત. ભાવાર્થ :- ત્યાર પછી ઋષભદત્ત બ્રાહ્મણે સ્નાન કર્યું. ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા અલ્પભારવાળા અને મહામૂલ્યવાન આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કર્યું અને પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા(સભાભવન) હતી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ હતો, ત્યાં આવ્યા. આવીને રથ પર આરુઢ થયા.
તેવી જ રીતે દેવાનંદા બ્રાહ્મણીએ અંતઃપુરમાં જઈને સ્નાન કર્યું, યાવત્ સર્વ કાર્ય કરીને અલ્પભારવાળા અને બહુમૂલ્યવાળા આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક કુબ્બા દાસીઓ, ચિલાત દેશની દાસીઓ, અનેક દેશ-વિદેશની દાસીઓ પોતાના દેશના પહેરવેશને ધારણ કરનારી, ઈગિત-આકૃતિ દ્વારા ચિત્તિત અને ઈષ્ટ અર્થને જાણનારી, કુશલ અને વિનય સંપન્ન એવી દાસીઓના પરિવાર સહિત તથા
Page #481
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
। ४१३ ।
સ્વદેશની દાસીઓથી પરિવૃત્ત, વર્ષધર પુરુષ,(નપુંસક બનાવેલા અંતઃપુર રક્ષક), વૃદ્ધ કંચુકી પુરુષ અને માન્ય પુરુષોના સમૂહની સાથે તે દેવાનંદા પોતાના અંતઃપુરથી નીકળ્યા અને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ ઊભો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને તે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થયા. | ५ तएणं से उसभदत्ते माहणे देवाणंदाए माहणीए सद्धिं धम्मियं जाणप्पवरं दुरूढे समाणे णियगपरियालसंपरिवुडे माहणकुंडग्गामणयरमझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता छत्ताईए तित्थयराइसए पासइ, पासित्ता धम्मियं जाणप्पवरं ठवेइ, ठवित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता समणं भगवं महावीर पंचविहेणं अभिगमेणं अभिगच्छइ; तं जहा- सच्चित्ताणं दव्वाणं विसरणयाए, एवं जहा बिइयसए जाव तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણીની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરુઢ થઈને, પોતાના પરિવારથી પરિવૃત્ત થઈને બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને, બહુશાલક ઉધાન સમીપે આવીને, તીર્થકર ભગવાનના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને પોતાના ધાર્મિક શ્રેષ્ઠ રથને સ્થિત કર્યો. સ્થિત કરીને ધાર્મિક રથમાંથી નીચે ઉતર્યા. ઉતરીને, શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અભિગમપૂર્વક ગયા. તે અભિગમ આ પ્રમાણે છે. યથા- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો ઇત્યાદિ શતક-ર/પમાં કથિત વર્ણન અનુસાર જાણવું યાવત્રણ પ્રકારની પર્યુપાસના કરવા લાગ્યા. |६ तएणं सा देवाणंदा माहणी धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता बहूहिं खुज्जाहिं जाव महत्तरगवंदपरिक्खित्ता समणं भगवं महावीर पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सचित्ताणं दव्वाणं विसरणयाए, अचित्ताणं दव्वाणं अविमोयणयाए, विणयोणयाए गायलट्ठीए, चक्खुप्फासे अंजलिपग्गहेणं, मणस्स एगत्तीभावकरणेणं; जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवा- गच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणंपयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उसभदत्तं माहणं पुरओ कटु ट्ठिया चेव सपरिवारा सुस्सूसमाणी, णमसमाणी, अभिमुहा विणएणं पंजलिउडा जाव पज्जुवासइ । शार्थ :- णियगपरियाल = पोताना परिवारथी तित्थयराइसए = तीर्थ४२॥ अतिशयने पच्चोरुहइ = नीये 6ता अभिगमेणं गच्छइ = अभिमपूर्व या. ભાવાર્થ :- દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિકરથમાંથી નીચે ઉતર્યા અને પોતાની દાસીઓ આદિના
Page #482
--------------------------------------------------------------------------
________________
| ૪૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પરિવારથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પાંચ અભિગમપૂર્વક જવા લાગ્યા. તે અભિગમ આ પ્રકારે છે– (૧) સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો (૨) અચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો અર્થાતુ વસ્ત્રાદિને સંકોરીને વ્યવસ્થિત કરવા (૩) વિનયથી શરીરને અવનત કરવું(નીચે તરફ ઝૂકાવવું) (૪) ભગવાન દષ્ટિગોચર થાય ત્યારથી જ બંને હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમપૂર્વક જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવીને, ભગવાનને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને અર્થાત્ ઋષભદત્ત બ્રાહ્મણની સાથે રહીને પોતાના પરિવાર સહિત શુશ્રુષા કરતાં અને નમન કરતાં, સન્મુખ રહીને, વિનયપૂર્વક હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા. વિવેચન :આVIIIણ વ – કેવળજ્ઞાની તીર્થકર પ્રભુવિહાર કરતા હોય ત્યારે તેમની સાથે આકાશમાં ચક(ધર્મચક્ર) રહે છે તેમજ છત્ર, ચામર, સિંહાસન અને ધર્મધ્વજ પણ આકાશમાં સાથે ચાલે છે, તેવો ઉલ્લેખ ઔપપાતિક આદિ સૂત્રોમાં જોવા મળે છે. સમવસરણમાં આ સર્વ અતિશયો યથાસ્થાને સ્થિત હોય છે અને વિહાર સમયે આકાશમાં સાથે ચાલે છે.
અનેક આગમોમાં સમવસરણના વર્ણનમાં છત્તા તિત્થરાફર્સ પાઠ જોવા મળે છે. તે પાઠમાં છત્ર આદિને અતિશયરૂપે કહ્યા છે. તે પાઠમાં ચક્રચામર આદિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ “ આદિ શબ્દમાં તેનો સમાવેશ થાય છે. વિહાર તથા સમવસરણ આ બંને પ્રકારના આગમ પાઠ જોતાં એમ સમજાય છે કે તીર્થકર પ્રભુના વિહાર સમયે ચક્રની પ્રમુખતાએ છત્રાદિ અતિશય સાથે ચાલે છે અને સમવસરણમાં લોકોને દૂરથી દેખાતા અતિશયોમાં છત્રની પ્રમુખતા હોય છે.
પ્રસ્તુત સૂત્રોમાં ઉપરોક્ત વિહાર અને સમવસરણ બંને પ્રકારના પાઠ છે. અષભદત્ત અને દેવાનંદાની દીક્ષા તથા મુક્તિઃ|७ तएणं सा देवाणंदा माहणी आगयपण्हाया पप्फुयलोयणा संवरियवलयबाहा कंचुयपरिक्खित्तिया धाराहयकलंबगं पिव समूसवियरोमकूवा समणं भगवं महावीर अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ । શબ્દાર્થ :- આય પઠ્ઠા = સ્તનમાં દૂધ આવ્યું પણુયેનોય = નયનો હર્ષિત થયા સંવરવતયવાહી = હર્ષથી ફૂલાતી સંકુચિત વલયયુક્ત ભુજાવાળી વૃયપરિવરવત્તિયાં - કંચુકી દૂધથી ભીંજાઈ ગઈ, થરાયવર ના = મેઘધારાથી વિકસિત કદંબ પુષ્પની જેમ સમૂલવિયોવૂpવા= રોમરાય વિકસિત થયા, સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. ભાવાર્થ :- ત્યાર પછી દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાં દૂધ વહેવા લાગ્યું. તેના નેત્રો આનંદાશ્રુઓથી
Page #483
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
। ४१५ ।
ભીંજાઈ ગયા, હર્ષથી પ્રફુલ્લિત થતાં તેની ભૂજાઓના કડા-બાજુબંધ તંગ થઈ ગયા. હર્ષથી તેનું શરીર પ્રફુલ્લિત થઈ ગયું. તેની કંચુકી દૂધથી ભીંજાઈ ગઈ, પહેરેલા વસ્ત્રોને ઢીલા કરવા પડ્યા. મેઘની ધારાથી વિકસિત કદમ્બ પુષ્પની સમાન તેનું સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. તે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની તરફ અનિમેષ દષ્ટિથી જોવા લાગ્યા | ८ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- किं णं भंते ! एसा देवाणंदा माहणी आगयपण्हया, तं चेव जाव रोमकूवा देवाणुप्पियं अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ?
गोयमा ! त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! देवाणंदा माहणी ममं अम्मगा, अहं णं देवाणंदाए माहणीए अत्तए; तएणं सा देवाणंदा माहणी तेणं पुव्वपुत्तसिणेहरागेणं आगयपण्हया जाव समूसवियरोमकूवा ममं अणिमिसाए दिट्ठीए पेहमाणी पेहमाणी चिट्ठइ ।
तएणं समणे भगवं महावीरे उसभदत्तस्स माहणस्स देवाणंदाए माहणीए तीसे य महइमहालियाए इसिपरिसाए जाव परिसा पडिगया।
ભાવાર્થ :- ત્યાર પછી હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાં દૂધ વહેવાનું શું કારણ છે? યાવતુ તેને રોમાંચ શા માટે ઉત્પન્ન થયો ? અને આપ દેવાનુપ્રિયની સામે અનિમેષ દૃષ્ટિથી જોતાં શા માટે ઊભા છે?
ઉત્તર-હે ગૌતમ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું– ગૌતમ ! આ દેવાનંદા મારી માતા છે, હું દેવાનંદાનો આત્મજ (પુત્ર) છું. પૂર્વના પુત્ર-સ્નેહાનુરાગના કારણે દેવાનંદાના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું છે વાવતું તેને રોમાંચ થયો છે અને મારી તરફ અનિમેષ દષ્ટિથી જોતા ઊભા છે.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણી અને તે મહાન ઋષિ પરિષદ આદિને ધર્મકથા કહી, ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ.
| ९ तएणं से उसभदत्ते माहणे समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठतुढे उठाए उढेइ, उट्ठाए उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी-एवमेयं भंते ! तहमेयं भंते ! जहा खंदओ जाव से जहेयं तुब्भे वदह त्ति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता
Page #484
--------------------------------------------------------------------------
________________
| ४१७
श्री भगवती सूत्र-3
सयमेव आभरण-मल्ला-लंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जावणमंसित्ता एवं वयासी-आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्तपलित्ते णं भंते ! लोए, जराए मरणेण य, एवं एएणं कमेणं जहा खंदओ तहेव पव्वइओ जाव सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ जाव बहूहिं चउत्थछट्ठट्ठम दसम जाव विचित्तेहिं तवो कम्मेहिं अप्पाणं भावेमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता स४ि भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे जाव तमट्ठ आराहेइ, आराहेत्ता जाव सव्व दुक्ख-प्पहीणे ।
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા, તુષ્ટ થયા. હર્ષિત અને સંતુષ્ટ થઈને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે નિવેદન કર્યું કે હે ભગવદ્ ! આપનું કથન યથાર્થ છે. હે ભગવન્! આપનું કથન યથાર્થ છે; ઇત્યાદિ શતક-૨/૧માં સ્કંદક તાપસના પ્રકરણમાં કહ્યા અનુસાર યાવતુ જે આપ કહો છો, તે તે જ પ્રકારે છે. આ રીતે કહીને ઋષભદત્ત બ્રાહ્મણ ઈશાનકોણમાં ગયા; ત્યાં જઈને સ્વયમેવ આભરણ, માળા અને અલંકારોને ઉતાર્યા ત્યાર પછી સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્! આ લોક બળી રહ્યો છે, હે ભગવન્! આ લોક વિશેષરૂપે બળી રહ્યો છે. હે ભગવન! આ લોક ચારે તરફથી અત્યંત પ્રજ્વલિત છે. આ લોક જરા અને મરણથી ચારે તરફ પ્રજ્વલિત છે. આ પ્રમાણે કહીને સ્કંદ તાપસની જેમ પ્રવજ્યા અંગીકાર કરી; સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ વિવિધ તપશ્ચર્યાઓથી આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, એક માસનો સંથારો કરીને, સાઠ ભક્તના અનશનનું છેદન કરીને, જે ધ્યેયની સિદ્ધિ માટે નગ્નભાવ (નિગ્રંથપણું સંયમ)નો સ્વીકાર કર્યો હતો, તે નિર્વાણરૂપ ધ્યેયની આરાધના કરી અને સર્વ દુઃખોથી મુક્ત થયા. १० तएणं सा देवाणंदा माहणी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठा-तुट्ठा समण भगवं महावीर तिक्खुत्तो आयाहिण-पयाहिण जाव णमंसित्ता एवं वयासी- एवमेयं भंते ! तहमेयं भंते ! एवं जहा उसभदत्तो तहेव जाव धम्म आइक्खियं ।
Page #485
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
[ ૪૧૭]
तएणं समणे भगवं महावीरे देवाणंदं माहणिं सयमेव पव्वावेइ, सयमेव पव्वावित्ता सयमेव अज्जचंदणाए अज्जाए सीसिणित्ताए दलयइ ।
तएणं सा अज्जचंदणा अज्जा देवाणंदामाहणिं सयमेव पव्वावेइ, सयमेव मुंडावेइ, सयमेव सेहावेइ, एवं जहेव उसभदत्तो तहेव अज्जचंदणाए अज्जाए इमं एयारूवं धम्मियं च उवएसं संमं संपडिवज्जइ, तमाणाए तहा गच्छइ जाव संजमेणं संजमइ । तएणं सा देवाणंदा अज्जा अज्जचंदणाए अज्जाए अंतियं सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, सेसं तं चेव जाव सव्वदुक्खप्पहीणा। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, દેવાનંદા બ્રાહ્મણી હૃષ્ટ(આનંદિત) અને તુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપનું કથન યથાર્થ છે, તે ભગવન્! આપ કહો છો તેમ જ છે. આ રીતે તેણે પણ ઋષભદત્ત બ્રાહ્મણની જેમ નિવેદન કર્યું કે- “હે ભગવન્! હું પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છા રાખું છું” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દેવાનંદાને સ્વયમેવ દીક્ષા આપી. દીક્ષા આપીને આર્યા ચંદનાને શિષ્યા રૂપે સોંપ્યા. ત્યાર પછી આર્યા ચંદનાએ આર્યા દેવાનંદાને સ્વયમેવ પ્રવ્રજિત કર્યા. સ્વયમેવ મુંડિત કર્યા, સ્વયમેવ શિક્ષા આપી દેવાનંદાએ પણ ઋષભદત્ત બ્રાહ્મણની સમાન આર્યા ચંદનાના વચનોનો સ્વીકાર કર્યો અને તેની આજ્ઞાનુસાર સંયમનું પાલન કરવા લાગ્યા. દેવાનંદા આર્યાએ, આર્યા ચંદનાની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. શેષ વર્ણન પૂર્વવત્ છે. તે દેવાનંદા આર્યા સર્વ દુઃખોથી મુક્ત થયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રભુના પ્રથમ માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્ત બ્રાહ્મણનો જીવન વૃતાંત પ્રસ્તુત કર્યો છે. જે સ્ત્ર પાઠથી સ્પષ્ટ છે.
પ્રભુએ દેવાનંદાને પ્રવ્રજિત કર્યા પછી આર્યા ચંદનાએ તેને પ્રવ્રજિત, મુંડિત, શિક્ષિત કર્યા, એ પ્રમાણેના પાઠનું તાત્પર્ય એ છે કે સાધ્વીજીનું કેશ લંચન, તેને સમાચારી આદિની શિક્ષા વગેરે પ્રત્યેક ક્રિયા સાધ્વીજી દ્વારા જ થાય છે. ત્યાર પછી તેનું અધ્યયન પણ સાધ્વીજી પાસે જ થાય છે. તે નિયમાનુસાર દેવાનંદા આર્યાએ આર્યા ચંદના પાસે અગિયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અભિગમ:- ત્યાગી મહાપુરુષો, સંત-સતીજીઓ પાસે જવાની એક વિશિષ્ટ મર્યાદાને (વિધિને) શાસ્ત્રીય પરિભાષામાં અભિગમ કહે છે. તે પાંચ છે. તેમાં સ્ત્રી અને પુરુષને માટે ત્રીજા અભિગમમાં ભિન્નતા છે. શ્રાવકને માટે અખંડ ઉત્તરાસંગનું (દુપટ્ટાનું) વિધાન છે અને શ્રાવિકાને માટે વિનયથી શરીરને ઝૂકાવવાનું કથન છે. શેષ અભિગમનું કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે. વિશેષ વિવેચન વર્ણન માટે જુઓ- શતક-૨/પ.
Page #486
--------------------------------------------------------------------------
________________
४१८
જમાલી ચરિત્ર
श्री भगवती सूत्र -3
જમાલીનું સંસારી જીવન :
११ तस्स णं माहणकुंडग्गामस्स णयरस्स पच्चत्थिमेणं एत्थ णं खत्तियकुंडग्गामे णामं णयरे होत्था, वण्णओ । तत्थ णं खत्तियकुंडग्गामे णयरे जमाली णामं खत्तियकुमारे परिवसइ । अड्डे दित्ते जाव बहुजणस्स अपरिभूए; उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बतीसइबद्धेहिं णाडएहिं णाणाविहवरतरुणीसं उत्तेहिं उवणच्चिज्जमाणे-उवणच्चिज्जमाणे, उवगिज्जमाणे - उवगिज्जमाणे, उवलालिज्ज-माणे- उवलालिज्जमाणे, पाउस - वासारत्त-सरय-हेमंत-वसंतगिम्हपज्जंते छप्पि उऊ जहा- विभवेणं माणमाणे, कालं गालेमाणे, इट्ठे सहफरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सर कामभोगे पच्चणुब्भवमाणे विहरइ । शGघार्थ :- उप्पि = ७५२ना पासायवरगए = उत्तम प्रासादृमां फुट्टमाणेहिं अति आस्ासनअथडावाथी अवा४ ५२ता मुंइगमत्थएहिं भृहंगना भस्तथी - उपरना भागथी णाडएहिं = नाट थी वरतरुणीसंपउत्तेहिं = सुंदर युवती खोथी सेवित उवणच्चिज्जमाणे = नायता उवगिज्जमाणे = स्तुति ऽराता उवलालिज्जमाणे = |भडी || १२ता पाउस = प्रावृट् वासारत्त = वर्षा गिम्हपज्जंते - ग्रीष्म पर्यंत छप्पि = छ जहा विभवेणं = पोताना वैभव अनुसार माणमाणे आनंधनो अनुभव
=
$२ता कालं गालेमाणे = समय व्यतीत डरता पच्चणुब्भवमाणे = अनुभव रता. ભાવાર્થ:- તે બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં જમાલી નામનો ક્ષત્રિયકુમાર રહેતો હતો. તે ધનવાન, તેજસ્વી આદિ ગુણસંપન્ન અને અનેક મનુષ્યોથી અપરાભૂત હતો. તે પોતાના ઉત્તમ ભવનમાં રહેતો હતો.
=
તે ભવનમાં મૃદંગ વાગી રહ્યા હતા. અનેક યુવાન સ્ત્રીઓ દ્વારા બત્રીસ પ્રકારના નાટકોના અભિનયો અને नृत्य । થઈ રહ્યા હતા. ગાયકો દ્વારા તેના ગુણગાન-સ્તુતિ થઈ રહી હતી પ્રારૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ, આ છએ ઋતુઓના સર્વ સુખોનો અનુભવ પોતાના વૈભવ પ્રમાણે થતો હતો. ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ યુક્ત મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના કામભોગોનો આનંદપૂર્વક અનુભવ કરતો તે પોતાનો સમય સુખપૂર્વક વ્યતીત કરી રહ્યો હતો.
१२ तणं खत्तियकुंडग्गामे णयरे सिंघाडग तिक-चउक्क-चच्चर जाव बहुजणसद्दे इ वा, एवं जहा उववाइए जाव एवं पण्णवेइ, एवं परूवेइ, एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे आइगरे जाव सव्वण्णू सव्वदरिसी माहणकुंडग्गामस्स णयरस्स बहिया बहुसालए चेइए अहापडिरूवं जाव विहरइ ।
Page #487
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश -33
| ४१८ ।
तं महप्फलं खलु देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णाम गोयस्स वि सवणयाए एवं जहा उववाइए जावएगाभिमुहे खत्तियकुंडग्गामंणयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव माहणकुंडग्गामे णयरे जेणेव बहुसालए चेइए, तेणेव उवागच्छति; एवं जहा उववाइए जाव तिविहाए पज्जुवासणयाए पज्जुवासइ । ભાવાર્થ - એકદા તે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં અનેક મનુષ્યોનો કોલાહલ થઈ રહ્યો હતો, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ યાવત અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા, પ્રરૂપણા કરતા હતા કે- હે દેવાનુપ્રિયો ! ધર્મના આદિકર (ધર્મ તીર્થની આદિ કરનારા) વગેરે વિશેષણ સંપન્ન સર્વજ્ઞ-સર્વદર્શી, શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, આ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. હે દેવાનુપ્રિયો ! તથારૂપના અરિહંત ભગવાનના નામ-ગોત્રના શ્રવણમાત્રથી પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રના વર્ણનાનુસાર જાણવું જોઈએ. કાવત્ તે જનસમૂહ એક દિશા તરફ જઈ રહ્યો છે અને ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાંથી બહાર નીકળીને બહુશાલક ઉધાનમાં જાય છે; ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું જોઈએ. યાવત્ તે જનસમૂહ ત્રણ પ્રકારની પર્યાપાસના કરે છે.
विवेयन:
પ્રસ્તુત સૂત્રમાં જમાલીનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જમાલીના માતા-પિતાના નામ તથા પ્રભુ મહાવીરના જમાઈ હતા તેવો ઉલ્લેખ અહીં મૂળપાઠમાં નથી.
બ્રાહ્મણકુંડમાં પ્રભુનું પદાર્પણ:१३ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स तं महया जणसदं वा जाव जणसण्णिवायं वा सुणमाणस्स वा पासमाणस्स वा अयं एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- किं णं अज्ज खत्तियकुंडग्गामे णयरे इदमहे इ वा, खदमहे इ वा, मुगुदमहे इ वा, णागमहे इ वा, जक्खमहे इ वा, भूयमहे इ वा, कूवमहे इ वा, तडागमहे इ वा, णईमहे इ वा, दहमहे इ वा, पव्वयमहे इ वा, रुक्खमहे इ वा, चेइयमहे इ वा, थूभमहे इ वा जण्णं एए बहवे उग्गा, भोगा, राइण्णा, इक्खागा, णाया, कोरव्वा, खत्तिया, खत्तियपुत्ता, भडा, भडपुत्ता, एवं जहा उववाइए जाव
Page #488
--------------------------------------------------------------------------
________________
| ૪૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
सत्थवाह-प्पभिइओ जाव खत्तियकुंडग्गामे णयरे मज्झमज्झेणं णिग्गच्छंति; एवं संपेहेइ एवं संपेहित्ता कंचुइज्जपुरिसं सद्दावेइ, सदावित्ता एवं वयासी- किं णं देवाणुप्पिया ! अज्ज खत्तियकुंडग्गामे णयरे इंदमहे इ वा जाव णिग्गच्छंति ? ભાવાર્થ- અનેક મનુષ્યોના શબ્દો અને કોલાહલ સાંભળીને તથા નિહાળીને, ક્ષત્રિયકુમાર જમાલીના મનમાં આ પ્રમાણે અધ્યવસાય, ચિંતન, જિજ્ઞાસા અને મનોગત વિચાર ઉત્પન્ન થયો કે– શું આજે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે, સ્કંદનો ઉત્સવ છે, નાગ મહોત્સવ છે, યક્ષનો ઉત્સવ છે, ભૂતનો ઉત્સવ છે, કૂપ-ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, નદીનો ઉત્સવ છે, દ્રહનો ઉત્સવ છે, પર્વતનો ઉત્સવ છે, વૃક્ષનો ઉત્સવ છે, ચૈત્યનો ઉત્સવ છે, સૂપનો ઉત્સવ છે કે જેથી ઘણા ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, ઇવાકુ કુળ, જ્ઞાત- કુળ, કુરુવંશના ક્ષત્રિય, ક્ષત્રિયપુત્ર, ભટ અને ભટપુત્ર ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર યાવત્ સાર્થવાહ પ્રમુખ લોકો સ્નાનાદિ કરીને બહાર નીકળે છે– આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને જમાલી ક્ષત્રિય-કુમારે(સેવકે પુરુષો)ને બોલાવ્યા અને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર ઇન્દ્ર આદિનો ઉત્સવ છે, જેથી સર્વ લોકો બહાર જઈ રહ્યા છે? १४ तएणं से कंचुइज्जपुरिसे जमालिणा खत्तियकुमारेणं एवं वुत्ते समाणे हटुतुढे समणस्स भगवओ महावीरस्स आगमणगहियविणिच्छए करयल जाव जमालिं खत्तियकुमारं जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- णो खलु देवाणुप्पिया ! अज्ज खत्तियकुंडग्गामे णयरे इंदमहे इ वा जावणिग्गच्छति; एवं खलु देवाणुप्पिया ! अज्ज समणे भगवं महावीरे आइगरे जाव सव्वण्णू सव्वदरिसी माहणकुंडग्गामस्स णयरस्स बहिया बहुसालए चेइए अहापडिरूवं उग्गहं जाव विहरइ । तएणं एए बहवे उग्गा भोगा जावअप्पेगइया वंदणवत्तिय जावणिग्गच्छति। શબ્દાર્થ:- આમળાવિગચ્છા = આગમનનો નિશ્ચય કરીને. ભાવાર્થ:- જમાલી ક્ષત્રિયકુમારના આ પ્રશ્નને સાંભળીને તે કંચુકી પુરુષ હર્ષિત અને સંતુષ્ટ થયો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનને નિશ્ચિતરૂપે જાણીને હાથ જોડીને જમાલી ક્ષત્રિયકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર ઇન્દ્ર આદિનો ઉત્સવ નથી પરંતુ ધર્મના આદિકર યાવતુ સર્વજ્ઞ-સર્વદર્શી, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ નગરની બહાર બહુશાલ નામના ઉધાનમાં પધાર્યા છે અને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે, તેથી ઘણા ઉગ્નકુળ, ભોગકુળ આદિના ક્ષત્રિયો વગેરે પ્રભુને વંદન કરવા માટે જઈ રહ્યા છે.” १५ तएणं से जमाली खत्तियकुमारे कंचुइज्जपुरिसस्स अंतियं एवं अटुं
Page #489
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४२१ ।
सोच्चा, णिसम्म हट्ठ-तुढे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वासीखिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटे आसरहं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जमालिणा खत्तियकुमारेण एवं वुत्ता समाणा जाव पच्चप्पिणति । ભાવાર્થ :- કંચકી(ભવન રક્ષક) પુરુષ પાસે આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે સેવક પુરુષોને (કર્મચારીઓને) બોલાવીને આ પ્રમાણે કહ્યું– “ હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર ચાર ઘંટવાળો અશ્વરથ તૈયાર કરીને અહીં ઉપસ્થિત કરો અને મારી આજ્ઞાનું પાલન કરીને મને નિવેદન કરો”. જમાલી ક્ષત્રિયકુમારની આ આજ્ઞાને સાંભળીને, તદનુસાર કાર્ય કરીને, સેવક પુરુષોએ નિવેદન કર્યું. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં જનકોલાહલ સાંભળીને, જમાલી કુમારની ઉત્પન્ન થયેલી માનસિક પરિણતિનું વર્ણન સુત્રકારે અસ્થિર વગેરે શબ્દોથી કર્યું છે. તેના અર્થ આ પ્રમાણે છે. अज्झथिए :- भीनमा हायेसा अं२नी ठेभ आत्मामा मायेा विया२ने आध्यात्मि५ छ. चिंतिए :- ४ विसित अं२नी (विपतिना) हेम मंत२मा ३री ३री आवत ते ४ विया२ने ચિત્તિત કહે છે. पत्थिए :- पुष्पयुत सत्तानी सेभ 5ष्ट ३५ स्वीकृत थयेदा विया२ने प्रार्थित छ. मणोगए :-इखित सत्तानी भ मनमा ढीभूत थये। विया२ने मनोगत ४ छ.
આ રીતે ચારે શબ્દો વિચારના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. જમાલીનું દર્શનાર્થ ગમન:१६ तएणं से जमालिखत्तियकुमारे जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता ण्हाए जाव सव्वालंकारविभूसिए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरूहइ, दुरूहित्ता सकोरंटमल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं, महया-भड- चडकरपहकरवंदपरिक्खित्ते, खत्तियकुंड- ग्गामं णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता
Page #490
--------------------------------------------------------------------------
________________
। ४२२ ।
श्री भगवती सूत्र-3
जेणेव माहणकुंडग्गामे णयरे, जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तुरए णिगिण्हेइ, णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पुप्फतंबोलाउहमाइयं उपाणहाओ य विसज्जेइ, विसज्जेत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता आयंते, चोक्खे, परमसुइब्भूए, अंजलिमउलियहत्थे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासइ ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स खत्तियकुमारस्स, तीसे य महङ् महालियाए जाव धम्मकहा जाव परिसा पडिगया । शार्थ :- सकोरंटमल्लदामेणं = १२2 पनी मामा युत तुरए - घोडाने पुप्फतंबोलाउहमाइयं = पुष्प, digस, आयुधा विसज्जेइ = त्या अर्यो आयंते = २१२७ थईन चोक्खे = पवित्र परमसुइब्भूए = ५२म शूथिभूत. ભાવાર્થ :- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમાર સ્નાનઘરમાં ગયા. ત્યાં જઈને સ્નાનાદિ કરીને યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, સ્નાનઘરમાંથી બહાર નીકળ્યા અને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (સભાભવન), ચારઘંટવાળો અશ્વરથ હતો, ત્યાં આવ્યા, આવીને અશ્વરથ પર આરુઢ થયા. મસ્તક પર કોરંટપુષ્પની માળાયુક્ત છત્ર ધારણ કરેલા અને મહાયોદ્ધાઓના સમૂહથી પરિવૃત્ત તે જમાલીકુમાર ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની મધ્યમાંથી થઈને બહાર નીકળ્યા અને માહણકુંડ ગામ નગરના બહુશાલક ઉદ્યાનમાં આવ્યા; ત્યાં આવીને ઘોડાને રોક્યા, ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો અને નીચે ઉતર્યા, ત્યાર પછી પુષ્પ, તાંબુલ, શસ્ત્ર, આદિ તથા ઉપાનહ(પગરખા)ને છોડીને એક અખંડ ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. ત્યાર પછી પરમ પવિત્ર બનીને, બંને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસનાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા.
શ્રમણ ભગવાન મહાવીરે જમાલી ક્ષત્રિયકુમારને તથા તે વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ શ્રવણ કરીને તે પરિષદ પાછી ફરી ગઈ. rभालीनो वैराग्यभाव :|१७ तएणं से जमालिखत्तियकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा, णिसम्म हट्ठतुट्ठ जाव हियए, उट्ठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमि णं भंते ! णिग्गंथं
Page #491
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४२३ पावयणं, अब्भुढेमि णं भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते ! तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते !णिग्गंथं पावयणं, से जहेयं तुब्भे वयह, जंणवरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि, तएणं अहं देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા યાવતુ ઉલ્લસિત હૃદયવાળા થયા. તે બંને હાથ જોડીને પોતાની ઉત્થાન શક્તિથી ઊભા થયા. ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું – “હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચન પર વિશ્વાસ કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર રુચિ કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે તત્પર થયો છું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, તથ્ય છે, અસંદિગ્ધ છે. જેમ આપ કહો છો તેમજ છે. હે દેવાનુપ્રિય! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈને ગૃહવાસનો ત્યાગ કરીને, મુંડિત થઈને આપની પાસે અણગાર ધર્મનો સ્વીકાર કરવા ઇચ્છું છું.”
ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં સમય માત્રનો प्रभाह (वि.in) नशे. સંયમભાવની અભિવ્યક્તિ અને માતાનો મોહ - १८ तएणं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठ-तुढे समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता तमेव चाउग्घंट आसरहं दुरूहेइ, दुरूहित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहसालओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरंट जाव धरिज्जमाणेणं महया भडचडगर-पहकरवंद-परिक्खित्ते.जेणेव खत्तियकंडग्गामे णयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता खत्तियकुंडग्गामं णयरं मज्झमज्झेणं, जेणेव सए गिहे. जेणेव बाहिरिया उवदाणसाला तेणेव उवागच्छइ. उवागच्छित्ता तुरए णिगिण्हइ, णिगिण्हित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अभितरिया उवट्ठाणसाला, जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापियरो जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीस्स अतियं धम्मे णिसते, से वि य मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए। ભાવાર્થ :- જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે જમાલી ક્ષત્રિયકુમારને પૂર્વોક્ત પ્રકારે કહ્યું, ત્યારે
Page #492
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
જમાલીકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીને ચાર ઘંટવાળા અશ્વરથ પર આરુઢ થયા. આરુઢ થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, બહુશાલક ઉદ્યાનમાંથી નીકળ્યા. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરેલા યાવતું મહાન યોદ્ધાઓ અને સુભટોથી ઘેરાયેલા તે જમાલીકુમાર ક્ષત્રિયકુંડ ગ્રામ તરફ આગળ વધ્યા. આ રીતે જતાં ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી પસાર થઈને, જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં બાહ્ય સભાભવન હતું ત્યાં આવ્યા, આવીને તેણે ઘોડાને થંભાવી દીધા; ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો; રથ ઊભો રાખીને તે રથમાંથી નીચે ઉતર્યા; ઉતરીને આત્યંતર ઉપસ્થાનશાળા(ઘરની અંદરના બેઠક રૂમ)માં, માતા-પિતા પાસે આવ્યા, આવીને જય-વિજય શબ્દોથી માતા-પિતાને વધાવ્યાં, વધાવીને આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા! મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. १९ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मापियरो एवं वयासी- धण्णे सि णं तुमं जाया ! कयत्थे सि णं तुमं जाया ! कयपुण्णे सि णं तुमं जाया ! कयलक्खणे सि णं तुमं जाया ! जं णं तुमे समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मे णिसंते, से वि य धम्मे तव इच्छिए, पडिच्छिए, अभिरुइए । ભાવાર્થ:- ત્યારપછી જમાલીકુમારની આ વાત સાંભળીને તેના માતા-પિતાએ કહ્યું- હે પુત્ર! તું ધન્ય છે, તું કતાર્થ છે, તું કતપુણ્ય છે અને કતલક્ષણ છે કે તે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો અને તે ધર્મ તને ઇષ્ટ, અત્યંત ઈષ્ટ અને રુચિકર લાગ્યો છે. |२० तएणं से जमालिखत्तियकुमारे अम्मापियरो दोच्चं पि एवं वयासी- एवं खलु मए अम्मयाओ ! समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते जाव अभि-रुइए। तएणं अहं अम्मयाओ ! संसारभउव्विग्गे, भीए जम्म-जरा-मरणेणं, तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને બીજીવાર આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મેં ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. હે માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ, જરા અને મરણથી ભયભીત થયો છે. તેથી હે માતા-પિતા ! હું આપની આજ્ઞા પ્રાપ્ત થતાં, શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ સ્વીકાર કરવા ઈચ્છું છું. २१ तएणं सा जमालिस्स खत्तियकुमारस्स माया तं अणिटुं, अकंतं, अप्पियं, अमणुण्णं, अमणाम असुयपुव्वं गिर सोच्चा, णिसम्म, सेयागयरोमकूव-पगलंत
Page #493
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
[ ૪૨૫ |
विलीणगत्ता, सोगभरपवेवियंगमंगी, णित्तेया, दीण विमणवयणा, करयल-मलियव्व कमलमाला, तक्खण-ओलुग्ग-दुब्बलसरी-लावण्ण-सुण्ण-णिच्छाया, गयसिरीया, पसिढिलभूसण-पडतखुण्णियसंचुण्णियधवल-वलय पन्भट्ठ-उत्तरिज्जा, मुच्छा-वस णट्ठचेयणरुई, सुकुमाल-विकिण्ण-केसहत्था, परसुणिवत्तव्व चंपगलया, णिव्वत्तमहेव्व इंदलट्ठी, विमुक्कसंधिबंधणा कोट्टिमतलंसि धसत्ति सव्वंगेहिं सण्णिवडिया। શબ્દાર્થ – અનામ = અનિચ્છનીય સેવા/યોજૂિવા વતી ITI = રોમ કૂપોમાંથી નીકળતા પરસેવાથી શરીર ભીંજાઈ ગયું છે જેનું સોમરપબિયામft = શોકના કારણે જેનું અંગ કંપાયમાન થઈ રહ્યું છેfણયા-નિસ્તેજ હીળવિમળવણT -દીન અને શોકાકુળ મુખવાળા રતમતિયધ્વ-મનમાતા = હાથેથી મસળેલી કમળની માળા જેવી તકરણોનુI૬૦ષતસરરતાવાણ-સુખચ્છિાથ = જેનું શરીર તક્ષણ ગ્લાન, દુર્બલ, લાવણ્યશૂન્ય અને પ્રભા રહિત થઈ ગયું હોય સિરિય = શ્રી–શોભા રહિત સિદિતમૂરખ = આભૂષણ ઢીલા થઈ ગયા પડતલુf - સંવૃળિયવનવા-
પડત્તરના = શ્વેત વલય પડીને તૂટી ગયા, ઉત્તરીય વસ્ત્ર સરકી ગયું ગુચ્છાવરકુવેયન = મૂચ્છવશ ચેતના નષ્ટ થવાથી શરીર ભારે થઈ ગયું સુવુમાસ્તવિUિણ સદસ્થા = સુકોમળ કેશ વિખરાઈ ગયાપરશુળવત્તળ વ૫તિયા = કૂહાડીથી કાપેલી ચંપકલત્તાની જેમ fણવત્તાત્ર ફુવલદ્દી મહોત્સવ પૂર્ણ થયા પછી ઇન્દ્રધ્વજના દંડની જેમ વિમુ સંધિવંથT = શરીરના સંધિ-બંધન શિથિલ થઈ ગયા મિરાંતિ વસતિ ધ્વહિં સાવડિયા = ધરતી પર “ઘડીમ’ એવા અવાજ સાથે ઢળી પડી. ભાવાર્થ - ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારની માતા તેની ઉપરોક્ત અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, મનને અપ્રિય,પહેલા નહીં સાંભળેલી એવી આઘાતકારક વાણી સાંભળીને, અવધારણ કરીને, (શોક ગ્રસ્ત થઈ તે શરીરગત રોમ-રોમથી નીતરતા પસીનાથી રેબઝેબ થઈ ગઈ, શોકના કારણે તેના અંગપ્રત્યંગ કંપિત થયાં, ચહેરાની કાંતિ નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દીન અને શોકાતુર થઈ ગયું. હાથેથી મસળેલી કમળમાળાની જેમ તેનું શરીર તત્કાલ ગ્લાન અને દુર્બળ થઈ ગયું. તે લાવણ્યરહિત, પ્રભારહિત અને શોભારહિત થઈ ગઈ. તેના શરીર પર ધારણ કરેલા આભૂષણો ઢીલા થઈ ગયા. તેના હાથોના ધવલ કંકણ નીચે પડીને તૂટી ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર શરીર પરથી નીચે સરકી ગયું. મૂર્છાવશ તેની ચેતના નષ્ટ થઈ ગઈ. શરીર ભારે થઈ ગયું. તેની કોમળ કેશરાશિ વિખરાઈ ગઈ. તે કુહાડીથી કાપેલી ચંપકલતાની જેમ અને મહોત્સવ સમાપ્ત થતા ઇન્દ્રધ્વજની જેમ શોભાવિહીન થઈ ગઈ. તેના સંધિબંધન શિથિલ થઈ ગયા. તે ઘડામ કરતી જમીન પર પડી ગઈ. २२ तएणं सा जमालिस्स खत्तियकमारस्स माया ससंभमोवत्तियाए परियारियाए तुरियं कंचण-भिंगारमुह विणिग्गयसीयल-विमल-जलधार-परिसिंचमाण-णिव्वाविय गायलट्ठी, उक्खेवयतालियंटवीयणग-जणियवाएणं, संफुसिएणं अंतेउरपरिजणेणं
Page #494
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
आसासिया समाणी,रोयमाणी, कंदमाणी,सोयमाणी, विलवमाणी जमालिं खत्तिय कुमारं एवं वयासी- तुम सि णं जाया! अम्हं एगे पुत्ते इटे, कंते, पिए, मणुण्णे, मणामे, थेज्जे, वेसासिए सम्मए बहुमए अणुमए भंडकरंडगसमाणे, रयणे रयणब्भूए जीविऊसविए, हिययणंदिजणणे, उंबरपुप्फमिव दुल्लहे सवणयाए, किमंग ! पुण पासणयाए; तं णो खलु जाया! अम्हे इच्छामो तुब्भं खणमवि विप्पओगं, तं अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो, तओ पच्छा अम्हेहिं कालगएहिं समाणेहिं परिणयवये, वड्डिय-कुलवंसतंतुकज्जम्मिणिरवयक्खे समणस्स भगवओ महावीरस्स अंतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि । શબ્દાર્થ - વ રમુદ = સુવર્ણ કળશના મુખમાંથી વાળવણીયા-વિમનનનધાર = નીકળતી શીતળ, નિર્મળ જલધારાની પરિસિંવમાં-ગળાવિયTIઠ્ઠી = સિંચનથી જેના ગાત્રોને સ્વસ્થ કર્યા છે તેવા કહેવયેતાનિયંટવીયા નળિયેવાઈ = વાંસ અને તાલવૃક્ષના પંખાના જલબિંદુ યુક્ત વાયુથી સંસાઈ = સ્પર્શથી આસિયા સમાન = આશ્વાસન પ્રાપ્ત કરતી રોયના = રોતી વેવાણ = આક્રન્દ કરતી લોયણ = શોક કરતી વિતવાળો = વિલાપ કરતી વે ને સ્થિરતા ગુણ યુક્ત વેલાસિક વિશ્વાસ યોગ્ય સમર= સમ્મત કોવિઝવણ = જીવનના ઉત્સવ સમાન હિયરિંગ = હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર ૩૨પુષ્કવિ દુલ્લાદે - ગુલમહોરના ફૂલની જેમ દુર્લભ પર-વેવ = વૃદ્ધાવસ્થામાં વયિત્તવતંતુવનિ = કુલવંશના તંતુની વૃદ્ધિ કરીને ગરવયવે = નિરપેક્ષ થઈને. ભાવાર્થ:- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારની માતાના પડી જવાથી, ભયભીત થયેલી પારિચારિકાઓએ તેના શરીરને શીધ્ર સુવર્ણ કળશોના મુખથી નીકળતી શીતલ અને નિર્મળ જલધારાનું સિંચન કરીને સ્વસ્થ કર્યું અને વાંસથી બનેલા પંખા તથા તાડપત્રથી બનેલા પંખા દ્વારા જલબિંદુ સહિત પવન નાખીને દાસીઓએ તેને આશ્વાસન આપ્યું. સ્વસ્થ થતાં જ રડતી, આક્રન્દન કરતી, શોક કરતી, વિલાપ કરતી જમાલીકુમારની માતા આ પ્રમાણે બોલવા લાગી- હે પુત્ર! તું મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ(મનોહર), આધારભૂત, વિશ્વાસપાત્ર, સમ્મત, બહુમત, અનુમત, આભૂષણોની પેટી તુલ્ય, રત્નસ્વરૂપ, રત્નતુલ્ય, જીવનના ઉત્સવ સમાન અને હૃદયને આનંદદાયક એક જ પુત્ર છો. ઉદુમ્બરના પુષ્પ સમાન તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય, તેમાં તો કહેવું જ શું? તેથી હે પુત્ર!તારો વિયોગ હું એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી; તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી ઘરમાં જ રહીને કુલવંશની અભિવૃદ્ધિ કર. જ્યારે અમે કાલધર્મને પ્રાપ્ત કરીએ અને તારી વૃદ્ધાવસ્થા આવી જાય, ત્યારે કુલવંશની વૃદ્ધિ કરીને,(સંસારથી)નિરપેક્ષ બનીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈને અણગાર ધર્મ સ્વીકાર કરજે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં જમાલીની ધર્મ શ્રદ્ધા વૈરાગ્યભાવ અને સંયમ સ્વીકાર કરવાની તીવ્ર તમન્ના તથા
Page #495
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
[ ૪૨૭ |
માતા પિતા સમક્ષ પોતાના ભાવોની કરેલી અભિવ્યક્તિનું નિરૂપણ છે. સદ્દામ પત્તિયામિ....:-જમાલી કુમારની ધર્મશ્રદ્ધાને પ્રગટ કરવા મૂળપાઠમાં 'સહામ' વગેરે શબ્દ પ્રયોગ છે. તેના વિશેષાર્થ આ પ્રમાણે છે
સદાનિ = શ્રદ્ધા કરું છું. જ્યાં તર્કનો પ્રવેશ ન થાય તેવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને શાસ્ત્રના કથનાનુસાર સ્વીકારી લેવા તે. પત્તિયામિ = પ્રતીતિ કરું છું. વ્યાખ્યાતા સાથે તર્ક-વિર્તક કરીને પુણ્ય-પાપ આદિને સમજીને વિશ્વાસ કરવો તે. રોમિ = રુચિ કર્યું છે. શ્રદ્ધા અને પ્રતીતિ થયેલા વિષયાનુસાર તપ-ચારિત્ર આદિ સેવન કરવાની ઇચ્છા કરવી. તે આખ પુરુષો દ્વારા કથિત હોવાથી અભિમત છે. વિતરું = અવિતથ. ભૂલ રહિત પૂર્ણ સત્ય છે. પવયં તવં = સત્ય છે, તથ્ય છે. જમાલી અને માતા-પિતાનો સંવાદ - २३ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा विणं तं अम्मा-याओ ! जणं तुब्भे मम एवं वयह- तुम सि णं जाया ! अम्हं एगे पुत्ते इढे कंते तं चेव जाव पव्वइहिसि; एवं खलु अम्मायाओ ! माणुस्सए भवे अणेगजाइ जरा-मरण-रोग-सारीरमाणस-पकामदुक्ख-वेयण- वसण-सओव-द्दवाभिभूए, अधुवे, अणिइए, असासए, संज्झब्भरागसरिसे, जलबुब्बुयसमाणे, कुसग्ग-जलबिंदु-सण्णिभे, सुविणगदसणोवमे, विज्जुलयाचंचले, अणिच्चे, सडण-पडणविद्धसण-धम्मे, पुट्वि वा पच्छा वा अवस्सं विप्पजहियव्वे भविस्सइ; से केस णं जाणइ अम्मयाओ ! के पुट्विं गमणयाए, के पच्छा गमणयाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए । શબ્દાર્થ –વસોવદ્વાઈપ = સંકડો કષ્ટો અને ઉપદ્રવોથી પીડિતાઇભરી રીતે = સંધ્યાના સુંદર રંગ જેવા બનવું બ્યુયસમા પ = પાણીના પરપોટાની સમાન સનfવસfor = કુશાગ્ર જલબિંદુ સમાન સુવિધા સવમે = સ્વપ્ન દર્શન સમાન વિનુcતથા વેવ = વીજળી સમાન ચંચળ વિખારિયળું = ત્યાગ કરવા યોગ્ય. ભાવાર્થ :- ત્યારે રાજકુમાર જમાલીએ પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! હમણાં જે આપે કહ્યું કે હે પુત્ર! તું અમને ઇષ્ટ, કાંત પ્રિય આદિ છે અમારા કાલધર્મ પછી દીક્ષા અંગીકાર કરજે ઇત્યાદિ. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ આદિ અનેક શારીરિક અને માનસિક દુઃખોની અત્યંત વેદનાથી અને સેંકડો કષ્ટો, ઉપદ્રવોથી પીડિત છે. અધુવ, અનિત્ય અને અશાશ્વત છે; સંધ્યાકાલીન રંગોની સમાન, પાણીના પરપોટાની સમાન, કુશાગ્ર પર રહેલા જલબિંદુની સમાન, સ્વપ્ન દર્શન સમાન તથા વીજળીના ચમકારા સમાન ચંચળ અને અનિત્ય છે. સડવું,
Page #496
--------------------------------------------------------------------------
________________
| ४२८ ।
श्री भगवती सूत्र-3
પડવું, ગળવું અને વિનષ્ટ થવું તેનો સ્વભાવ છે. પહેલા કે પછી એક દિવસ અવશ્ય છોડવાનું છે. તે માતા-પિતા ! આ વાતનો નિર્ણય કોણ કરી શકે છે કે આપણામાંથી કોણ પહેલા જશે(મરશે) અને કોણ પાછળ જશે. તેથી હે માતા-પિતા ! આપ મને આજ્ઞા આપો, આપની આજ્ઞા મળતાં હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. २४ तएणं तं जमालि खत्तियकुमारं अम्मा-पियरो एवं वयासी- इमं च ते जाया ! सरीरगं पविसिटुरूवं लक्खण-वंजणगुणोववेयं, उत्तमबल-वीरियसत्तजुत्तं, विण्णाणवियक्खणं, ससोहग्गगुणसमुस्सियं अभिजायमहक्खम, विविह- वाहिरोगरहियं णिरुवहय-उदत्त-लटुं, पंचिंदियपडु-पढमजोव्वणत्थं, अणेग-उत्तमगुणेहिं संजुत्तं, तं अणुहोहि ताव जाया !णियग-सरीररूव-सोहग्ग-जोव्वणगुणे, तओ पच्छा अणुभूय-णियग-सरीररूव-सोहग्ग-जोव्वणगुणे अम्हेहिं कालगए हिं समाणेहिं परिणयवये, वड्डियकुलवंसतंतुकज्जम्मि णिरवयक्खे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि । शEार्थ:-पविसिट्ठरूव विशिष्ट३५ सत्तजुत्तं सत्ययुत विण्णाणवियक्खणं = विज्ञानमा वियक्ष।छे ससोहग्गगुणसमुस्सियं = सौभाग्य गुथी उन्नत छ अभिजायमहक्खम = कुशीन भने सामर्थ्यवाणो छेणिरुवहय = निरुपडत उदत्त = Grt लट्ठ = मनोड२ छ पचिंदियपडुपढ मजोव्वणत्थं = पाय धन्द्रिय पटु छ, नवयुवानावस्थाने प्राप्त छ अणुहोहि ताव = अनुभव थई रह्यो छ त्यां सुधा णियगसरीररूवसोहग्गजोव्वणगुणे = तारा शरीरमा ३५, सोमाय तथा यौवनाहि गु छे. ભાવાર્થ :- જમાલી ક્ષત્રિયકુમારની વાત સાંભળીને તેના માતા પિતાએ જમાલીકુમારને આ પ્રમાણે
ह्यु-पुत्र! माता शरी२ उत्तम ३५, सक्ष, व्यं४न(भस-तसाहिथिनी) भने गुथी युतिछ, ઉત્તમ બલ-વીર્ય અને સત્ત્વ સહિત છે. વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય સૂચક અને ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમર્થ છે, વિવિધ પ્રકારના વ્યાધિ અને રોગોથી રહિત છે, નિરુપહત, ઉદાત્ત અને મનોહર છે. પાંચ ઇન્દ્રિયો પચતુર) છે અને નવ યુવાવસ્થાને પ્રાપ્ત છે. ઇત્યાદિ અનેક ઉત્તમ ગુણોથી યુક્ત છે. તેથી હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિ ગુણ છે, ત્યાં સુધી તેનો અનુભવ કર. ત્યાર પછી જ્યારે અમે કાલધર્મને પ્રાપ્ત કરીએ અને તું વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કર, ત્યારે કુલવંશની વૃદ્ધિ કર્યા પછી નિરપેક્ષ થઈને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરજે. २५ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्मयाओ ! णं तुब्भे ममं एवं वयह-इमं च णं ते जाया ! सरीरगं तं चेव जाव पव्वइहिसि । एवं खलु अम्मयाओ ! माणुस्सगं सरीरं दुक्खाययणं, विविहवाहि- सयसंणिकेयं, अट्ठियकढुट्ठियं, छिरा-ण्हारुजालओणद्धसंपिणद्धं,
Page #497
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४२८ ।
मट्टियभंडं व दुब्बलं, असुइसकिलिटुं, अणिद्वे वि यसव्वकालसंठप्पयं, जराकुणिम जज्जरघरं व सडण-पडण-विद्धंसणधम्म, पुट्विं वा पच्छा वा अवस्सं विप्पजहियव्वं भविस्सइ; से केस णं जाणइ अम्मयाओ ! के पुट्वि, तं चेव जाव पव्वइत्तए ।
शब्दार्थ :- दुक्खाययणं = दु:सोनुं घ२ विविहवाहियसंणिकेयं = विवि५ ५५२नी व्याधिमार्नु नितन-स्थान अट्ठियकट्ठट्ठियं = अस्थि३५॥ीनुबनेछ छिराण्हारुजालओणद्धसंपिणद्धं = नाडीमो मने स्नायुमोना समूडथी अत्यंत सपेटायेj छ मट्टियभंडं व दुब्बलं = भाटीना पासनी महुर्षमछे असुइसंकिलिटुं= मशुयिथा म२५२ अणिट्ठविय सव्वकालसंठप्पयं = मनिष्ठ डोवा छत उभेशांनी शुश्रूषा ४२वी ५ छ जराकुणिमजज्जरघरं = मांस- एघि२. भावार्थ:-त्यारपछी माली क्षत्रिय भारे पोताना माता-पिताने याप्रमाणे ह्य- माता-पिता! આપે કહ્યું- હે પુત્ર! આ તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત છે, ઇત્યાદિ અમારા કાલધર્મ પછી તું દીક્ષા લેજે. પરંતુ તે માતા-પિતા ! આ મનુષ્યનું શરીર દુઃખોનું ઘર છે, અનેક પ્રકારની વ્યાધિઓનું સ્થાન છે, અસ્થિરૂપ લાકડીઓથી બનેલું છે, નાડીઓ અને સ્નાયુઓના સમૂહથી વેષ્ટિત છે, માટીના વાસણની સમાન દુર્બળ છે, અશુચિનો ભંડાર છે. અનિષ્ટ પદાર્થોથી સંયુક્ત હોવા છતાં નિરંતર તેની સાર-સંભાળ કરવી પડે છે. જીર્ણતા પ્રધાન શબની જેમ અને જીર્ણઘરની જેમ સડવું, ગળવું અને વિનષ્ટ થવું તેનો સ્વભાવ છે. આ શરીરને પહેલાં કે પછી એક દિવસ અવશ્ય છોડવું પડશે, કોણ જાણે છે કે આપણામાંથી કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? તેથી આપ મને આજ્ઞા આપો.”
|२६ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मा-पियरो एवं वयासी- इमाओ य ते जाया! विपुलकुलबालियाओ, सरिसियाओ, सरित्तयाओ, सरिव्वयाओ, सरिसलावण्ण-रूव-जोव्वणगुणोववेयाओ, सरिसएहितो कुलेहितो आणिएल्लियाओ कला- कुसल-सव्वकाललालियसुहोचियाओ,मद्दवगुणजुत्त-णिउण-विणओवयारपंडिय- वियक्खणाओ, मंजुल-मियमहुर-भणियविहसिय विप्पेक्खियगइविलास चिट्ठिय-विसारयाओ, अविकलकुल-सीलसालिणीओ, विसुद्धकुल-वंस-संताणतंतुवद्धण- प्पगब्भवयभाविणीओ, मणाणुकूल-हियइच्छियाओ, अट्ठ तुज्झ गुणवल्लहाओ, उत्तमाओ, णिच्वं भावाणुरत्तसव्वंग-सुंदरीओ भारियाओ; तं भुंजाहि ताव जाया ! एयाहिं सद्धिं विउले माणुस्सए कामभोगे, तओ पच्छा भुत्तभोगी, विसयविगय-वोच्छिण्णकोउहल्ले अम्हेहिं कालगएहिं जाव पव्वइहिसि । शार्थ :- विपुलकुलबालियाओ = Gथ्य दुखनी लामो आणिएल्लियाओ = लाली सव्वकाललालिय-सुहोचियाओ = सर्वासमा ससित मने सुषप्रद णिउणविणओवयारपंडिय
Page #498
--------------------------------------------------------------------------
________________
| ४३० ।
श्री भगवती सूत्र-3
= निपुट, विनयोपया२मा पति वियक्खणाओ= वियक्ष मंजुल-मिय-महुर-भणिय = सुंदर, भित्त भने मधुर भाषा विहसिय विपेक्खियगइविलास-चिट्ठियविसारयाओ = स्य, 52क्ष, गति, विलास मने स्थितिमा विश॥२६ अविकलकुल-सीलसालिणीओ= उत्तम हुगमने शालथी सुशोभित संताण- तंतुवद्धणप्पगब्भवयभाविणी = संतान तंतुनी वृद्धि ४२वामा समर्थ यौवनवाणी हियइच्छियाओ = ६६यथी याडवा योग्य गुणवल्लहा =
गुमा विसयविगयवोच्छिण्णकोउहल्ले = विषये२७। भने उत्सुता नष्ट ५२. ભાવાર્થ: - ત્યારે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તારે આઠ સ્ત્રીઓ છે, તે વિશાળ કુલની, તરુણ અવસ્થાને પ્રાપ્ત છે; એક સમાન, સમાન ત્વચાવાળી; સમાન ઉંમરવાળી; સમાન રૂપ, લાવણ્ય અને યૌવનથી યુક્ત છે; સમાન કુળમાંથી લાવેલી છે; કળાઓમાં કુશળ છે; સર્વકાળ લાલિત્ય સંપન્ન અને સુખ ભોગવવાને યોગ્ય છે; તેનો વ્યવહાર મૃદુ અને સમજણપૂર્વકનો છે. તે વિનય વ્યવહારમાં કુશળ અને વિચક્ષણ છે; તેની વાણી કોમળ, પરિમિત અને મધુર છે; તેહસવામાં, કટાક્ષપાત કરવામાં, ચાલવામાં, વિલાસમાં, ઊઠવા-બેસવામાં ઘણી વિશારદ છે; તે ઋદ્ધિ સંપન્ન કુળની અને ઉત્તમ શીલ સંપન્ન છે; વિશુદ્ધ કુલવંશની વૃદ્ધિ કરે તેવા ઉત્તમ ગર્ભધારણમાં સમર્થ છે, મનને અનુકૂળ હોવાથી હદયને પ્રિય લાગે છે. તે શીલ, સૌંદર્ય આદિ ગુણોથી અત્યંત પ્રિય અને ઉત્તમ ચેષ્ટા આદિની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ અને સર્વાંગસુંદર છે.
હે પુત્ર! તું તેની સાથે મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને પહેલા ભોગવી લે. ત્યારપછી ભક્તભોગી થઈને, વિષયોથી વિરક્ત થઈ જાય, વિષય ઉત્સુકતા સમાપ્ત થઈ જાય ત્યારે, અમારા કાલધર્મ પછી, તારી વૃદ્ધાવસ્થામાં તું સંયમ અંગીકાર કરજે. |२७ तएणं से जमाली खत्तियकुमारे अम्मापियरो एवं वयासी- तहा विणं तं अम्मयाओ! जणं तुब्भे मम एयं वयह-इमाओ ते जाया ! विपुलकुल जाव पव्वइहिसि; एवं खलु अम्मयाओ ! माणुस्सगा कामभोगा असुई, असासया, वंतासवा, पित्तासवा, खेलासवा, सुक्कासवा, सोणियासवा, उच्चार- पासवणखेल-सिंघाणग-वंतपित्त-पूय-सुक्क-सोणियसमुब्भवा, अमणुण्णदुरूवमुत्त-पूइय-पुरिस पुण्णा, मयगधुस्सास-असुभ-णिस्सास-उव्वेयणगा, बीभत्था, अप्पकालिया, लहुसगा, कल-मलाहिवासदुक्खबहुजणसाहारणा, परिकिलेसकिच्छदुक्खसज्झा, अबुह-जणणिसेविया, सया साहुगरहणिज्जा, अणंतसंसारवद्धणा, कडुगफलविवागा चुडल्लिव्व अमुच्चमाण- दुक्खाणुबंधिणो, सिद्धिगमणविग्घा; से केस णं जाणइ अम्मयाओ ! के पुट्वि गमणयाए के पच्छा ? तं इच्छामि णं अम्मयाओ ! जाव पव्वइत्तए । AGEार्थ:- पूइय पुरिस पुण्णा = ५२ मने विष्टाथी म२५२ मयगंधुस्सास-असुभ-णिस्सास
Page #499
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
૪૩૧ ]
૩૦ધ્યેય IT = મૃત કલેવર સમાન ઉચ્છવાસ અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનાર. ભાવાર્થ:- માતા પિતાની ઉપરોક્ત વાતના ઉત્તરમાં જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! આપે કહ્યું છે કે ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી તારી આ આઠ સ્ત્રીઓ છે ઇત્યાદિ. હે માતા-પિતા ! આ મનુષ્ય સંબંધી કામભોગ નિશ્ચિતરૂપે અશુચિથી ભરેલા અને અશાશ્વત છે; વાત, પિત, કફ, વીર્ય અને રુધિરના સાવરૂપ છે; મળ-મૂત્ર, શ્લેષ્મ, સિંઘાણ-નાસિકાનો મેલ, વમન, પિત્ત, પરુ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલા છે. તે અમનોજ્ઞ, અશુભ, મૂત્ર અને વિષ્ટાથી ભરપૂર તથા દુર્ગધથી યુક્ત છે; મૃત કલેવરની સમાન ગંધવાળા, ઉચ્છવાસ અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનાર છે; બીભત્સ, અલ્પકાલીન, હલકા અને કલમલ(શરીરમાં રહેલું એક પ્રકારનું અશુદ્ધ દ્રવ્ય)ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ છે અને સર્વ મનુષ્યોને માટે સાધારણ છે. તે શારીરિક અને માનસિક રીતે અત્યંત દુઃસાધ્ય છે, અજ્ઞાની પુરુષો દ્વારા સેવિત તથા ઉત્તમ પુરુષો દ્વારા હંમેશાં નિંદનીય છે. તે અનંત સંસારની વૃદ્ધિ કરાવનાર અને કફળદાયક છે; પ્રજ્વલિત ઘાસના પૂળાના સ્પર્શ સમાન દુઃખદાયી તથા કઠિનતાથી છૂટનારા છે, દુઃખાનુબંધી છે. આ કામભોગ મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે આપણામાંથી કોણ પહેલા જશે અને કોણ પછી જશે?” તેથી હે માતાપિતા ! હું આપની આજ્ઞાથી પ્રવ્રજિત થવા ઈચ્છું છું. |२८ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मा-पियरो एवं वयासी- इमे य ते जाया ! अज्जयपज्जयपिउपज्जयागए सुबहु हिरण्णे य, सुवण्णे य, कसे य, दूसे य, विउलधण-कणग जाव संतसारसावएज्जे, अलाहि जाव आसत्तमाओ कुल-वंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, परिभाएउं, तं अणुहोहि ताव जाया ! विउले माणुस्सए इड्ढिसक्कारसमुदए, तओ पच्छा अणुहूयकल्लाणे, वड्डियकुलवंस जावपव्वइहिसि। શબ્દાર્થ - કન્વય = દાદા પmય = દાદામહfપ૩૫wય = પિતાના દાદામહ સાવF= સ્થાપતેય-ધન અનાદિક પર્યાપ્ત પામ = પ્રકામ-અતિશય પરિમાણ૩ = વિતરણ કરીને. ભાવાર્થ - ત્યાર પછી જમાલીકુમારના માતાપિતાએ જમાલીકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! આ પિતા, પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામહથી પ્રાપ્ત થયેલું પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન, કનક આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, આ દ્રવ્ય એટલું પ્રચુર છે કે જો સાત પેઢી સુધી ખુલ્લા હાથે દાન અપાય, ભોગવાય, વહેંચાય, તો પણ સમાપ્ત થઈ શકે તેમ નથી. હે પુત્ર ! તેથી તું મનુષ્ય સંબધી વિપુલ ઋદ્ધિ અને સત્કારનો અનુભવ કર, સુખનો અનુભવ કરીને અને કુલવંશની વૃદ્ધિ કરીને થાવત્ પછી તું દીક્ષા લેજે. |२९ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्मयाओ ! जणं तुब्भे ममं एवं वयह- इमं च ते जाया ! अज्जयपज्जय जाव
Page #500
--------------------------------------------------------------------------
________________
| ४३२ ।
श्री भगवती सूत्र-3
पव्वइहिसि; एवं खलु अम्मयाओ ! हिरण्णे य, सुवण्णे य जाव सावएज्जे अग्गिसाहिए, चोरसाहिए, रायसाहिए, मच्चुसाहिए, दाइयसाहिए, अग्गिसामण्णे जाव दाइयसामण्णे, अधुवे, अणिइए, असासए, पुट्वि वा पच्छा वा अवस्सं विप्पजहियव्वे भविस्सइ, से केस णं जाणइ तं चेव जाव पव्वइत्तए । ભાવાર્થ :- ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! આપે મને જે કહ્યું કે પિતા, પિતામહ આદિ પરંપરાથી આવેલા હિરણ્ય આદિ સારભૂત વસ્તુનો ઉપભોગ કરીને વૃદ્ધાવસ્થામાં સંયમ સ્વીકાર કરજે. પરંતુ હે માતા પિતા ! હિરણ્ય, સુવર્ણ આદિ સારભૂત દ્રવ્યને અગ્નિબાળી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા તેને લઈ શકે છે, તે મૃત્યુને આધીન છે. (ગાય આદિ પશુધન મૃત્યુ પામી જાય છે.) વારસદારો-ભાગીદારો તેને વહેંચી શકે છે, આ રીતે અગ્નિસાધ્ય આદિ સ્વભાવવાળા સારભૂત દ્રવ્ય અદ્ભવ, અનિત્ય અને અશાશ્વત છે, તેને પહેલાં કે પછી એક દિવસ અવશ્ય છોડવા પડશે; હે માતા-પિતા ! કોણ જાણે છે કે, આપણામાંથી કોણ પહેલા કે પછી જશે? તેથી આપની આજ્ઞા મળવાથી હું પ્રવ્રજિત થવા ઇચ્છું છું. |३० तएणतंजमालिं खत्तियकमारं अम्मयाओ जाहे णो संचाएंति विसयाणुलोमाहिं बहूहिं आघवणाहि य, पण्णवणाहि य, सण्णवणाहि य, विण्णवणाहि य आघवेत्तए वा, पण्णवेत्तए वा, सण्णवेत्तए वा, विण्णवेत्तए वा, ताहे विसयपडिकूलाहिं संजमभयुव्वेयणकराहिं पण्णवणाहिं पण्णवेमाणा एवं वयासी-एवं खलु जाया ! णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवले, एवं जहा आवस्सए जाव सव्वदुक्खाणं अंतं करेइ । अहीव एगंतदिट्ठीए, खुरो इव एगंतधाराए, लोहमया जवा चावेयव्वा, वालुयाकवले इव णिस्साए, गंगा वा महाणई पडिसोयगमणयाए, महासमुद्दो वा भुयाहिं दुत्तरो; तिक्खंकमियव्वं, गरुयं लंबेयव्वं, असिधारगं वयं चरियव्वं । णो खलु कप्पइ जाया ! समणाणं णिग्गंथाणं आहाकम्मिए इ वा, उद्देसिए इ वा, मिस्सजाए इवा, अज्झोयरए इ वा, पूइकम्मे इ वा, कीए इवा, पामिच्चे इ वा, अच्छेज्जे इ वा, अणिसटे इ वा, अभिहडे इ वा, कंतारभत्ते इ वा, दुब्भिक्खभत्ते इ वा, गिलाणभत्ते इ वा, वद्दलियाभत्ते इ वा, पाहुणगभत्ते इ वा, सेज्जायरपिंडे इ वा, रायपिंडे इ वा, मूलभोयणे इ वा, कंदभोयणे इ वा, फलभोयणे इ वा, बीयभोयणे इ वा, हरियभोयणे इ वा, भुत्तए वा पायए वा।
__ तुमं सि च णं जाया ! सुहसमुचिए, णो चेव णं दुहसमुचिए; णालं सीयं, णालं उण्हं, णालं खुहा, णालं पिवासा, णालं चोरा, णालं वाला,
Page #501
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩
| ૪૩૩ |
णालं दंसा, णालं मसगा, णालं वाइय-पित्तिय-सें भिय-सण्णिवाइए विविहरोगायके, परिस्सहोवसग्गे उदिण्णे अहियासित्तए । तं णो खलु जाया ! अम्हे इच्छामो तुब्भं खणमवि विप्पओगं, तं अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो; तओ पच्छा अम्हेहिं जाव पव्वइहिसि । શબ્દાર્થ:- જો સંવાતિ - સમર્થ ન થયા વિસપુતોમfહં - વિષયને અનુકૂળ વિડિજૂનાલ્ડંગ વિષયને પ્રતિકૂળ સંગમમયુયરાહિં સંયમમાં ભય અને ઉદ્વેગ કરનારી પરસોયામણા = પ્રતિશ્રોત ગમન કુતરો = દુસ્તર તિવમયથૅ = તીક્ષ્ણ ખડગાદિ પર ચાલવા સમાન રહ્યું છેષ્ય = ભારે શીલા ઉપાડવા સમાન વિધારે વર્ષ વરિયળ્યું = તલવારની ધાર પર ચાલવા સમાન સુદામુવિ = સુખને યોગ્ય વાતા = વાલ, સર્પાદિ સેંબિચ = શ્લેષ્મ સાિવાર્થ = સન્નિપાતજન્ય.
ભાવાર્થ:- જ્યારે જમાલીકમારના માતા-પિતા તેને વિષયાનુકુળ અનેક યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ(વિશેષ કથન) સંજ્ઞપ્તિઓ(સંબોધનો) અને વિજ્ઞપ્તિઓ(પ્રેમ સહિતની પ્રાર્થનાઓ) દ્વારા, સામાન્યરૂપે સમજાવવામાં વિશેષ રૂપે સમજાવવામાં, સંબોધિત કરવામાં, પ્રેમપૂર્વક વિનંતિથી વિનવવામાં, કાલાવાલા દ્વારા સમજાવવામાં સમર્થન થયા, ત્યારે વિષયોને પ્રતિકૂળ સંયમમાં ભય તથા ઉદ્દેગ ઉત્પન્ન કરનારી યુક્તિઓથી આ પ્રમાણે કહેવા લાગ્યા- હે પુત્ર! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, અદ્વિતીય છે, આવશ્યક સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે તે પરિપૂર્ણ, ન્યાય યુક્ત, શુદ્ધ, શલ્યને કાપનાર, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, સર્વ દુઃખોનો અંત કરનાર છે. પરંતુ હે પુત્ર ! આ ધર્મ તીક્ષ્ણ દષ્ટિવાળા સર્પની જેમ દુગ્રંહ્ય, તીક્ષ્ણ શસ્ત્રની ધાર સમાન ભયજનક, લોખંડના ચણા ચાવવા સમાન દુષ્કર છે; રેતીના કવલ સમાન નિસ્વાદ છે; ગંગા મહાનદીના પ્રવાહની સન્મુખ જવા સમાન તથા મહા સમુદ્રને ભુજાઓથી તરવા સમાન છે. આ ધર્મ ખગ આદિની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન દુષ્કર છે; મહાશિલાને ઉપાડવા સમાન છે. વ્રતનું આચરણ તલવારની તીક્ષ્ણ ધાર સમાન કઠિન છે. હે પુત્ર! શ્રમણ નિગ્રંથોને આ પ્રકારનો દોષયુક્ત આહાર કલ્પનીય નથી, યથા– (૧) આધાર્મિક (૨) ઔદેશિક (૩) મિશ્રજાત (૪) અધ્યવપૂરક (૫) પૂતિકર્મ (૬) ક્રીત (૭) પ્રામિત્ય (૮) આછેદ્ય (૯) અનિસૃષ્ટ (૧૦) અભ્યાહત (૧૧) કાન્તારભક્ત (૧૨) દુર્ભિક્ષભક્ત (૧૩) ગ્લાનભક્ત (૧૪) વાર્દશિકાભક્ત (૧૫) પ્રાપૂર્ણભક્ત (૧૬) શય્યાતરપિંડ અને (૧૭) રાજપિંડ; આ જ રીતે મૂળ, કંદ, ફળ, બીજ અને લીલી વનસ્પતિ વગેરે પણ અકલ્પનીય ભોજન પાન કરવું કલ્પતું નથી,
હે પુત્ર! તું સુખ-ભોગ ભોગવવાને યોગ્ય છે, દુઃખને યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ચોર, વ્યાપદ(હિંસક સર્પ વગેરે) ડાંસ અને મચ્છરના ઉપદ્રવ; વાત, પિત, કફ અને સન્નિપાત સંબંધી અનેક પ્રકારના રોગ અને તે રોગજન્ય કષ્ટ તથા પરીષહ-ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ નથી. હે પુત્ર! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ ઇચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવિત છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થાવાસમાં રહીને, ભોગ ભોગવીને, અમારા કાલધર્મ પછી યાવતુ દીક્ષા લેજે.
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈરાગ્યવાન જમાલીનો તેની માતા સાથેનો વાર્તાલાપ છે. તેમાં જમાલીએ પોતાના શ્રદ્ધાપૂર્વકનો વૈરાગ્યભાવ, કામભોગની અસારતા, જીવનની અનિત્યતા વગેરે ભાવો પ્રગટ કર્યા છે અને માતાએ તેને સંયમી જીવનની કઠિનાઈઓનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. વૈરાગ્યનો વિજ્ય અને દીક્ષાની આજ્ઞા :३१ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्म-याओ ! जं णं तुब्भे ममं एवं वयह, एवं खलु जाया ! णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवले तं चेव जाव पव्वइहिसि; एवं खलु अम्मयाओ ! णिग्गंथे पावयणे कीवाणं, कायराणं, कापुरिसाणं, इहलोगपडिबद्धाणं, परलोगपरंमुहाणं, विसयतिसियाणं दुरणुचरे पागयजणस्स; धीरस्स, णिच्छियस्स, वयसियस्स णो खलु एत्थं किंचि वि दुक्करं करणयाए, तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए ।
तएणं तं जमालिं खत्तियकमारं अम्मापियरो जाहे णो संचाएंति विसयाणुलोमाहि य, विसयपडिकूलाहि य बहूहिं आघवणाहि य, पण्णवणाहि य आघवेत्तए वा जाव विण्णवेत्तए वा, ताहे अकामाई चेव जमालिस्स खत्तियकुमारस्स णिक्खमण अणुमण्णित्था । ભાવાર્થ:- ત્યારે જમાલીકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! આપે મને કહ્યું છે કે હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવલી પ્રરૂપિત છે યાવતું ત્યાર પછી તું પ્રવ્રજિત થજે. પરંતુ તે માતા-પિતા ! નિગ્રંથ પ્રવચન મંદ શક્તિવાળા કલીબ(ચંચળચિત્તવાળા), કાયર(મંદ સામર્થ્યવાળા) અને કાપુરુષો(ડરપોક) તથા આ લોકમાં આસક્ત, પરલોકથી પરાડગમુખ, વિષયભોગોની તૃષ્ણાવાળા, સાધારણ પુરુષો માટે દુષ્કર છે. ધીર, સાહસિક, દેઢ નિશ્ચયવાળા, નિશ્ચિત કર્તવ્યોને પૂર્ણ કરવામાં પ્રયત્નશીલ પુરુષો માટે તેનું પાલન કરવું જરા પણ કઠિન નથી.
તેથી હે માતા-પિતા ! આપ મને દીક્ષાની આજ્ઞા આપો. આપની આજ્ઞા પ્રાપ્ત થતાં હું શ્રમણ ભગવાન મહાવીર પાસે સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું.
જ્યારે જમાલીકુમારના માતા-પિતા વિષયમાં અનુકૂળ અને પ્રતિકૂળ અનેક યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞપ્તિઓ દ્વારા તેને સમજાવવામાં, વિશેષ સમજાવવામાં સમર્થ થયા નહીં, ત્યારે અનિચ્છાએ જમાલીકુમારની દીક્ષા માટે અનુમત થઈ ગયા અર્થાત્ દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપી દીધી.
Page #503
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
૪૩૫
विवेयन :
જમાલીના માતા-પિતાએ અનેક પ્રકારે તેના વૈરાગ્યની કસોટી કરી. પરંતુ જમાલીની ધર્મશ્રદ્ધા અને વૈરાગ્યભાવ દેઢ હતા. તેથી અંતે રાગભાવ પર વૈરાગ્યભાવનો વિજય થયો અને માતા પિતાએ તેને સંયમ સ્વીકારવા માટે અનુમતિ આપી.
જમાલી કુમારના દીક્ષા મહોત્સવની પૂર્વ તૈયારી:३२ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुबियपुरिसे सहावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! खत्तियकुंडग्गामंणयरंसभितरबाहिरियं आसियसंमज्जि-ओवलितं एवं जहा उववाइए जावपच्चप्पिणति।।
तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया दोच्चं पिकोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! जमालिस्स खत्तियकुमारस्स महत्थं, महग्धं, महरिहं, विउलं णिक्खमणाभिसेयं उवट्ठवेह । तए णं ते कोडुंबिय- पुरिसा तहेव जाव पच्चप्पिणंति । ___ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मा-पियरो सीहासणवरंसि पुरत्थाभिमुहं णिसीयाति, णिसीयावेत्ता अट्ठसएणं सोवण्णियाणं कलसाणं, एवं जहा रायप्पसेणइज्जे जाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सव्विड्डीए जाव महया रवेणं महया णिक्खमणाभिसेएणं अभिसिंचंति ।
__महया महया णिक्खमणाभिसेएणं अभिसिंचित्ता करयल जाव जएणं विजएणं वद्धार्वेति, वद्धावित्ता एवं वयासी- भण जाया ! किं देमो, किं पयच्छामो, किंणा वा ते अट्ठो ? तएणं से जमाली खत्तियकुमारे अम्मापियरो एवं वयासी- इच्छामि णं अम्मयाओ ! कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च आणि कासवगं च सद्दाविउ । शार्थ :- आसिय = uml wi2g संमज्जिओवलित्तं = साशने दीपावमहत्थं = भडान अर्थवा महरिहं = महापूज्य महग्धं = मामूल्यवान णिसियाति साऽयो भोमेज्जाणं = भाटीना, देमो = आपी पयच्छामो = प्रहान शमे किंणा वा ते अट्ठो- तरु शुं प्रयोन कुत्तियावण = त्रिप!-कुमर्थात् पृथ्वी त्रिक = आपण = हुआन, स्वा, भय मने पाताण३५ त्रो सोभा २७दी वस्तु भगवानुवाधिष्ठित स्थान पडिग्गह = पात्र कासवगं = ॥श्य५४-ॐाम.
Page #504
--------------------------------------------------------------------------
________________
| ૪૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ :- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની બહાર અને અંદર પાણીનો છંટકાવ કરો, ઝાડુ કાઢીને જમીનને સાફ કરો, આંગણાને લીપો, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસાર યાવતું કાર્ય કરીને તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી.
ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ જમાલી ક્ષત્રિયકુમારના મહાન પ્રયોજનવાળા, મહામૂલ્ય, મહાપૂજ્ય(મહાન પુરુષોને યોગ્ય) અને વિપુલ નિષ્ક્રમણ-અભિષેકની તૈયારી કરો. સેવક પુરુષોએ તેની આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી.
ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ તેને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો; બેસાડીને એકસો આઠ સુવર્ણ કળશો ઇત્યાદિથી રાજપ્રશ્નીય સૂત્રાનુસાર યાવતું એકસો આઠ માટીના કળશોથી સર્વ ઋદ્ધિ દ્વારા યાવત વાજિંત્રોના મોટા અવાજ સાથે તેનો મહાન નિષ્ક્રમણાભિષેક કરવા લાગ્યા.
મહાન નિષ્ક્રમણ અભિષેક કર્યા પછી જમાલીકુમારના માતા પિતાએ હાથ જોડીને તેને જય-વિજય શબ્દોથી વધાવ્યા. પછી તેઓએ તેને કહ્યું– “હે પુત્ર અમે તને શું આપીએ ? તારા માટે શું કાર્ય કરીએ? તારું શું પ્રયોજન છે?”
ત્યારે જમાલીકુમારે આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! હું કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવવા અને નાપિતને બોલાવવા ઈચ્છું છું. |३३ तएणं से जमालिस्स खत्तियकमारस्स पिया कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सिरिघराओ तिण्णि सयसहस्साइं गहाय दोहिं सयसहस्सेहिं कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च आणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह । तएणं ते कोडुबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा एवं वुत्ता समाणा हट्टतुट्ठ करयल जाव पडिसुणेत्ता खिप्पामेव सिरिघराओ तिण्णि सयसहस्साइं, तहेव जाव कासवगं सद्दावेति । ભાવાર્થ:- ત્યારે જમાલીકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયો ! લક્ષ્મી ભંડારમાંથી શીઘ્ર ત્રણ લાખ સોનૈયા લઈને, તેમાંથી બે લાખ સોનૈયા આપીને, કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવો અને એક લાખ સોનૈયા આપી હજામને બોલાવો. જમાલીકુમારના પિતાની ઉપર્યુક્ત આજ્ઞા સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયેલા સેવકોએ હાથ જોડીને સ્વામીના વચનનો સ્વીકાર કર્યો. શીધ્ર ભંડારમાંથી ત્રણ લાખ સોનૈયા કાઢીને કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર મંગાવ્યા તથા હજામને બોલાવ્યો.
Page #505
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
। ४३७ |
જમાલીકુમારનું કેશલેચન :३४ तएणं से कासवए जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुबियपुरिसेहिं सहाविए समाणे हटे तुढे पहाए जाव विभूसियसरीरे, जेणेव जमालिस्स खत्तियकुमारस्स पिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव जमालिस्स खत्तियकुमारस्स पियरं जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- संदिसंतु णं देवाणुप्पिया ! जं मए करणिज्ज?
तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया तं कासवगं एवं वयासीतुमं देवाणुप्पिया ! जमालिस्स खत्तियकुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे णिक्ख-मणपाओग्गे अग्गकेसे कप्पेहि ।
तएणं से कासवगे जमालिस्स खत्तियकुमारस्स पिउणा एवं वुत्ते समाणे हट्ट-तुट्ठ-करयल जाव एवं सामी ! तहत्ताणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता सुरभिणा गंधोदएणं हत्थ पाए पक्खालेइ, पक्खालित्ता सुद्धाए अट्ठपडलाए पोत्तीए मुहं बंधइ, मुहं बंधित्ता जमालिस्स खत्तियकुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे णिक्खमणपाओग्गे अग्गकेसे कप्पेइ ।
तएणं सा जमालिस्स खत्तियकुमारस्स माया हंसलक्खणेणं पडसाडए णं अग्गकेसे पडिच्छइ, पडिच्छित्ता सुरभिणा गंधोदएणं पक्खालेइ, पक्खालित्ता अग्गेहिं वरेहिं गंधेहिं, मल्लेहिं अच्चेइ, अच्चित्ता सुद्धे वत्थे बंधइ, बंधित्ता रयणकरंडगंसि पक्खिवइ, पक्खिवित्ता हार-वारिधार-सिंदुवारछिण्णमुत्तावलि- प्पगासाइं सुयवियोग- दुसहाई अंसूई विणिम्मुयमाणीविणिम्मुयमाणी एवं वयासी- एस णं अम्हं जमालिस्स खत्तियकमारस्स बहूसु तिहीसु य पव्वणीसु य उस्सवेसु य जण्णेसु य छणेसु य अपच्छिमे दरिसणे भविस्सई ति कटु ऊसीसगमूले ठवेइ । शार्थ :- परेण जत्तेणं = अत्यंत यत्नापूर्व, सावधानीपूर्व अट्ठपडलाए = 16 usवाणी पडसाडएणं = वस्त्र पडिच्छइ = पडया अग्गेहिं = उत्तम अच्चेइ = मर्थित या पक्खिवइ = २॥ण्या हार वारिधार सिंदुवार छिण्णमुत्तावलिप्पगासाई - ४॥२, पानी धार, सिंदुवारना पुष्पो मने तूटेदी मोतीनी भाषामा भीती सेवा सुयवियोगदुसहाई = पुत्रवियोगथी दुःसह्य अंसुई विणिम्मुयमाणी = मांसु वडापती तिहिसु = तिथिमा पव्वणीसु = ५तिथि५२ जण्णेसु = यशोमां अपच्छिमे = अपश्चिम ऊसीसगमूले = मोशीनीय.
Page #506
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:જમાલીકુમારના પિતાના સેવકોએ નાપિતને બોલાવ્યો ત્યારે તે અત્યંત પ્રસન્ન થયો. તેણે સ્નાનાદિ કર્યા અને પોતાના શરીરને અલંકૃત કર્યું. ત્યાર પછી જ્યાં જમાલીકુમારના પિતા હતા ત્યાં તેની પાસે આવ્યો.
૪૩૮
તેણે હાથ જોડીને, મસ્તક નમાવીને, જમાલી કુમારના પિતાને જય-વિજય શબ્દોથી વધાવ્યા અને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! મારે કરવા યોગ્ય કાર્ય કહો.” ત્યારે જમાલીકુમારના પિતાએ તે નાપિતને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! જમાલીકુમારના અગ્રકેશ, અત્યંત સાવધાનીપૂર્વક ચાર અંગૂલ છોડીને, નિષ્ક્રમણને યોગ્ય કાપી આપો.” જમાલીકુમારના પિતાની આજ્ઞા સાંભળીને, નાપિત અત્યંત પ્રસન્ન થયો અને બંને હાથ જોડીને બોલ્યો—“હે સ્વામિન્ ! હું આપની આજ્ઞાનુસાર કરીશ.’’ આ પ્રમાણે કહીને વિનયપૂર્વક તેમના વચનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સુગંધિત ગંધોદકથી હાથ-પગ ધોયા અને મુખને આઠ પડવાળા વસ્ત્રથી બાંધ્યું, પછી જમાલીકુમારના અગ્રકેશોને અત્યંત સાવધાનીપૂર્વક નિષ્ક્રમણને યોગ્ય, ચાર અંગુલ છોડીને કાપ્યા.
ત્યાર પછી જમાલીકુમારની માતાએ હંસ સમાન શ્વેત વસ્ત્રમાં તે અગ્રકેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને તેને સુગંધિત ગંધોદકથી ધોયા, સુગંધિત ગંધોદકથી ધોઈને તેનું ઉત્તમ અને પ્રધાન સુગંધી પદાર્થ તથા માળા દ્વારા અર્ચન કર્યું, અર્ચન કરીને તેને શુદ્ધ વસ્ત્રમાં બાંધ્યા, વસ્ત્રમાં બાંધીને રત્નની પેટીમાં રાખ્યા. ત્યાર પછી જમાલીકુમારની માતા રડતી; હાર, જલધારા, સિંદુવાર વૃક્ષના પુષ્પ અને તૂટેલા મોતીની માળા સમાન આંસુ વહાવતી, આ પ્રમાણે બોલી— “આ કેશ અમારા માટે અનેક તિથિઓ, પર્વ તિથિઓ, ઉત્સવ, નાગપૂજાદિ રૂપ યજ્ઞ અને મહોત્સવોમાં જમાલીકુમારના અંતિમ દર્શનરૂપ, સ્મૃતિરૂપ થશે.” આ પ્રકારનો વિચાર કરીને તેણે તે(કેશની ડબી)ને પોતાના તકિયા નીચે રાખી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલીકુમારના કેશલુંચનનું વર્ણન છે. તેના અગ્રકેશો સાફ કરીને રત્નપિટકમાં સુરક્ષિત રાખવાનું કથન છે. તેમાં માતાની મમતાનું કે લૌકિક રિવાજનું દર્શન થાય છે. ચાલવો શિવમળપાઓને ગાલે :- ચાર અંગુલ પ્રમાણ કેશને છોડીને અગ્રકેશને કાપીને દીક્ષા પ્રાયોગ્ય કરી આપો. આ વિશેષણ યુક્ત શબ્દના બે અર્થ થાય છે– (૧) અગ્રકેશને કાપીને મસ્તકના સમગ્ર કેશને ચાર અંગુલ પ્રમાણ કરો. અગ્રકેશ-વાળના આગળનો ભાગ અર્થાત્ ચાર અંગુલથી મોટા કેશ હોય તેને કાપી નાંખો. તેથી તેનો લોચ કરવામાં સુવિધા રહે. ત્યાર પછી દીક્ષાર્થી સ્વયં પંચમુષ્ઠિ લોચ કરે છે. (૨) મસ્તકના મધ્યભાગમાં ચોટીના સ્થાને ચાર અંગુલ પ્રમાણ કેશને રાખીને તે સિવાયના સમસ્ત કેશને કાપી નાંખો.
વર્તમાને બીજા અર્થવાળી પરંપરા પ્રવૃત્તિ રૂપે પ્રવર્તમાન છે. દીક્ષા સમયે દીક્ષાર્થીના કેશનું મુંડન નાપિત દ્વારા થાય છે. વચ્ચેના ચાર અંગુલ પ્રમાણ કેશનું લંચન હાથેથી થાય છે.
અટ્ટ પડતારૂં જોત્તિ મુદું વષેર્ :- આઠ પડવાળા વસ્ત્રથી મુખને બાંધી દીધું, કોઇપણ મહાન
Page #507
--------------------------------------------------------------------------
________________
शत-८: देश-33
| ४३८
પુરુષની સાથે વાતચીત કરતાં થુંક વગેરે ઊડે નહીં, તે માટે મુખની આગળ વસ્ત્ર રાખીને બોલવું તે એક શિષ્ટાચાર છે. તે વ્યવહાર અનુસાર નાપિતે પણ આઠ પડવાળા વસ્ત્રને મુખ પર બાંધી દીધું. અર્થાત્ આઠ પડવાળી મુખવસ્ત્રિકા બાંધી. देवाणुप्पिया :- देवानां प्रियः । हेवाने प्रिय छ ते॥ मानव मने प्रात ४२न॥२. ॥स्त्रोन पनि ઉપરથી જણાય છે કે આ વિશેષણનો પ્રયોગ નાના-મોટા, સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય આદિ કોઇપણ વ્યક્તિ દ્વારા કોઈને પણ માટે થાય છે. આ રીતે આ માનવ માત્રને માટે સન્માન સૂચક રૂઢ થયેલો શબ્દ પ્રયોગ છે. જમાલી કુમારનો અભિષેક:३५ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स अम्मा-पियरो दोच्चं पि उत्तरावक्कमणं सीहासणं रयाति, रयावेत्ता जमालिं खत्तियकुमारं णिसीयाति, णिसीयावेत्ता सेयापीयएहिं कलसेहिं हार्वेति ण्हावेत्ता पम्हलसुकुमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहॅति, लूहेत्ता सरसेणं (रत्तेणं)गोसीसचंदणेणं गायाई अणुलिपति अणुलिपित्ता णासाणिस्सासवायवोझं, चक्खुहरं, वण्ण-फरिसजुत्तं, हयलालापेलवं अइरेगं, धवलं, कणगखचियंतकम्मं, महरिहं, हंसलक्खणपडसाडगं परिहिंति, परिहित्ता हारं पिणद्धेति, पिणद्धत्ता अद्धहारं पिणद्धेति, पिणद्धित्ता एवं जहा सूरियाभस्स अलंकारो तहेव जाव चित्तं रयणसंकडुक्कडं मउडं पिणद्धेति, किं बहुणा ! गंथिम वेढिमपूरिम-संघाइमेणं चउव्विहेणं मल्लेणं कप्परुक्खगं पिव अलंकिय-विभूसियं करेंति। शार्थ :- उत्तरावक्कमणं = Gत्तरामिभुमपाणु, भांथी उत्तर हि॥ त२३ तरी शय ते ही अभिषे भाटेनु सिंडासन रयाति = २पाव्यु सेया पीयएहिं = श्वेत, पात(२४त-सुवा) ण्हावेंति = स्नान राव्युं पम्हलसुकुमालाए = रेसा ओमण भुसायम वस्त्रथी गंधकासाईए = साब गर्नु सुधित गायाई लूहेति = शरीर मूंछयुंणासाणिस्सासवायवोज्झं = नासिडाना श्वासथी 631 204 तेवू ng, हयलालापेलवंअइरेगं= घोऽनभुमनी साथी ५५ अघि भुदायम कणगखचियंतकम्मं - टेनी नारी ५२ सोनडित छतवा पिणद्धति = धार। शव्या रयणसंकड़क्कडं = रत्नोथी ४॥ मउड = भुट गथिम = गूंथेदी-होरीमा पुष्पोने Jथीने बनावेदी वेढिम= वादी-छोरीमांसोने वीटीन(परोवीन.) मनाली पूरिम = पूरेदी-वासनी सजीओ वय्ये दोन पूरीन(राजीन) जनावली संघाइम = ५२२५२ siयेदी, नालन संघातनथी मे-जी पुष्पोने ने बनावेली. ભાવાર્થ :- ત્યાર પછી જમાલીકુમારના માતા-પિતાએ ઉત્તર દિશા તરફ જેનું મુખ હતું તેવું બીજું સિંહાસન રખાવ્યું, રખાવીને જમાલી ક્ષત્રિયકુમારને તે સિંહાસન પર બેસાડીને, સોના-ચાંદીના કળશોથી
Page #508
--------------------------------------------------------------------------
________________
( ૪૪૦.
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને, તેના અંગોને સુગંધિત લાલ વસ્ત્રથી લૂંછડ્યા, લૂછીને ગાત્રો પર સરસ (રક્તવણ) ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, લેપ કરીને નાસિકાના નિશ્વાસ વાયુથી ઊડી જાય તેવું હળવું, નેત્રોને આકર્ષક, સુંદર વર્ણ અને કોમળ સ્પર્શ યુક્ત, ઘોડાના મુખની લાળથી અધિક મુલાયમ, શ્વેત, સુવર્ણ તારજડિત, મહામૂલ્યવાન અને હંસ જેવા શ્વેત વસ્ત્ર યુગલ પહેરાવ્યા. ત્યાર પછી હાર(અઢાર સરવાળો હાર), અર્ધહાર(નવ સેરવાળો હાર) પહેરાવ્યો; જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં સૂર્યાભદેવના અલંકારોનું વર્ણન છે, તે જ રીતે અહીં જાણવું થાવ, વિવિધ રત્નોથી જડિત મુગટ પહેરાવ્યો. અધિક શું કહેવું ! જમાલીકુમારને ગૂંથેલી, વીંટેલી, પૂરેલી અને પરસ્પર સંઘાતથી તૈયાર કરેલી ચાર પ્રકારની માળાઓ ધારણ કરાવી. આ રીતે તેને કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ३६ तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबिय पुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! अणेगखंभसयसण्णिविटुं, लीलट्ठिय-सालभंजियागं जहा रायप्पसेणइज्जे विमाणवण्णओ जाव मणिरयण-घंटिया-जालपरिक्खित्तं पुरिससहस्सवाहिणिं सीयं उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जाव पच्चप्पिणति । तएणं से जमाली खत्तियकुमारे केसालंकारेणं, वत्थालंकारेणं, मल्लालंकारेणं, आभरणालंकारेणं चउव्विहेणं अलंकारेणं अलंकारिए समाणे पडिपुण्णालंकारे सीहासणाओ अब्भुट्टेइ, सीहासणाओ अब्भुट्टित्ता सीयं अणुप्पदाहिणी करेमाणे सीयं दुरूहइ, दुरूहित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सण्णिसण्णे ।। શબ્દાર્થ - નીતષ્ક્રિયસત્તાનિયા - લીલાપૂર્વકની પૂતળીઓવાળી રીય અનુયાદિળી
રેમો = શિબિકાની પ્રદક્ષિણા કરતા સળિો = બેઠા સાdel૨ = કેશોની સજાવટ કરી, પુષ્પોથી કેશોની સજાવટ કરવી તે કેશાલંકાર વત્થાdજાર = વસ્ત્રોથી વિભૂષિત થવું તે વસ્ત્રાલંકાર મસ્તારંવાર = માળાઓથી વિભૂષિત થવું તે માલાલંકાર આમરણાર્તા = આભૂષણો પહેરવા તે આભરણાલંકાર. ભાવાર્થ:- ત્યાર પછી જમાલીકુમારના પિતાએ સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! સેંકડો સ્તંભોથી યુક્ત, લીલાપૂર્વકની પૂતળીઓથી યુક્ત ઇત્યાદિ રાજપ્રશ્રીયસૂત્રમાં વર્ણિત વિમાન સમાન યાવત મણિરત્નોની ઘંટડીઓથી યુક્ત, હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકા-પાલખી તૈયાર કરો, કરીને મને નિવેદન કરો. ત્યાર પછી તે સેવક પુરુષોએ તથા પ્રકારની શિબિકા તૈયાર કરીને નિવેદન કર્યું. ત્યાર પછી જમાલીકુમાર કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલાલંકાર અને આભરણાલંકાર, આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત કરાયેલા અર્થાત્ પ્રતિપૂર્ણ અલંકૃત થઈને સિંહાસન પરથી ઉઠ્યા, દક્ષિણ તરફથી પ્રદક્ષિણા કરીને શિબિકા પર આરુઢ થયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
Page #509
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
। ४४१ ।
જમાલીકુમારનું મહાભિનિષ્ક્રમણ - | ३७ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स माया ण्हाया जाव अप्पमहग्घाभरणालंकिय सरीरा हंसलक्खणं पडसाडगंगहाय सीयं अणुप्पदाहिणीकरमाणी सीयं दुरूहइ सीयं दुरूहित्ता जमालिस्स खत्तियकुमारस्स दाहिणे पासे भद्दासणवरंसि सण्णिसण्णा ।
तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स अम्मधाई बहाया जाव अप्पमहग्घा-भरणालंकिय सरीरा, रयहरणं पडिग्गहं च गहाय सीयं अणुप्पदाहिणीकरेमाणी सीयं दुरूहइ, सीयं दुरूहित्ता जमालिस्स खत्तियकुमारस्स वामे पासे भद्दासणवरंसि सण्णिसण्णा ।
तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिट्ठओ एगा वरतरुणी सिंगारागारचारुवेसा संगयगय जाव रूवजोव्वणविलासकलिया सरदब्भहिम-रयय-कुमुद-कुंदेंदुप्पगासं सकोरंटमल्लदामं धवलं आयवत्तं गहाय सलीलं उवरिं धारेमाणी-धारेमाणी चिट्ठइ।
तएणं तस्स जमालिस्स उभओ पासिं दुवे वरतरुणीओ सिंगारागारचारु जाव कलियाओ, णाणामणि-कणग-रयण-विमल-महरिह-तवणिज्जुज्जलविचित्तदंडाओ, चिल्लियाओ, संखंक कुंदेदु-दगरय-अमयमहिय फेणपुंजसण्णिकासाओ धवलाओ चामराओ गहाय सलील वीयमाणीओ वीयमाणीओ चिट्ठति ।
तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स उत्तरपुरस्थिमेणं एगा वरतरुणी सिंगारागार जाव कलिया सेयं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहामुहाकिइसमाणं भिंगारं गहाय चिट्ठइ ।।
तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स दाहिणपुरत्थिमेणं एगा वरतरुणी सिंगारागार जाव कलिया चित्तकणगदंडं तालवेंट गहाय चिट्ठइ । शार्थ:-सिंगारगाराचारुवेसा =श्रृं॥२॥५२ समान-मनो३२॥तिमने सुंदरवेशवाणी, संगयगय = संगत गतिवाणी धवलं आयवत्तं = श्वेत छत्र महरिहतवणिज्जुज्जल विचित्तदंडाओ चिल्लियाओ = मामूल्यवान तपनीय(२७ सुव९)थी बने६॥ 68°४११ वियित्र 5 संखककंदेंदुदगरय अमयमहिय-फेणपुंजसण्णिकासाओ= शंण, अं, भोरानाडूस, यंद्र, ४साबद्ध अनेभंथन रेखा अभूतना समान विमलसलिलपुण्णं = स्व५७४थी परिपए, मत्त-गयमहा
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
મુહાવિનાઈ = ઉન્મત્ત હાથીના મહામુખના આકારવાળા fમારં = કળશને તનવંતં પંખાને. ભાવાર્થ:- ત્યારપછી જમાલીકુમારની માતાએ સ્નાન વિધિ પૂર્ણ કરીને ધર્મસ્થાનમાં પહેરવા યોગ્ય વસ્ત્ર પહેર્યા. શરીરને અલંકૃત કર્યું. હંસ જેવા શ્વેત વસ્ત્રયુગલ ગ્રહણ કરીને(પહેરીને), તે શિબિકાની પ્રદક્ષિણા કરીને, ઉપર ચઢ્યા ઉપર ચઢીને જમાલીકુમારની જમણી તરફ રાખેલા ઉત્તમ ભદ્રાસન પર બેઠા.
ત્યારપછી જમાલીકુમારના ધાવમાતા સ્નાનાદિ કરીને, શરીરને અલંકૃત કરીને, રજોહરણ અને પાત્ર હાથમાં લઈને, શિબિકાની પ્રદક્ષિણા કરીને, જમાલીકુમારની ડાબી તરફ રાખેલા ઉત્તમ ભદ્રાસન પર બેઠા.
ત્યારપછી એક સુંદર યુવતી શિબિકા પર ચઢીને જમાલી કુમારની પાછળ ઊભી રહી. તે યુવતીની વેષભૂષા અને આભૂષણો એટલા બધા સુંદર હતા કે તે વસ્ત્રાભરણ રૂપ શૃંગારના ઘર જેવી લાગતી હતી. તે મનોહર, સુંદર વેષવાળી, સુંદર ગતિવાળી, સુંદર શરીરવાળી, રૂપ અને વિશિષ્ટ યૌવનથી યુક્ત હતી. તે યુવતીએ જમાલીકુમારના મસ્તક પર લીલાપૂર્વક શ્વેત છત્ર ધારણ કર્યું હતું. તે છત્ર શરદ ઋતુના વાદળ, હિમ, રજત, મોગરાના ફૂલ અને ચંદ્ર કરતાં અધિક શુભ્ર અને કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત હતું.
ત્યારપછી સૌંદર્યવાન, શૃંગારના ઘર જેવી, મનોહર આકારવાળી, સુંદર વેષવાળી બે ઉત્તમ યુવતીઓ આવીને, જમાલીકુમારની ડાબી અને જમણી બાજુ લાલિત્યપૂર્વક ચામર ઢોળતી ઊભી રહી.
તે બંને ચામરોના દંડ વિવિધ મણીઓ, કનક અને રત્નોથી બનેલા, વિમલ અને રક્ત સુવર્ણ જેવા ઉજ્જવળ હતા. તે બંને ચામરો શંખ, સ્ફટિક રત્ન, કુંદ પુષ્પ, ચંદ્ર, જલબિંદુ, મથિત અમૃતફીણના પુંજ સમાન સ્વચ્છ, શુભ્ર અને તેજસ્વી હતા.
ત્યારપછી એક સુંદર શૃંગારના ઘર સમાન, મનોહર રૂપ યૌવન અને લાલિત્યથી યુક્ત યુવતી નિર્મળ જળથી ભરેલી ઝારી હાથમાં લઈને જમાલીકુમારની ઈશાન કોણમાં ઊભી રહી. તે ઝારી ચાંદીની બનેલી, ઉન્મત્ત હાથીના મહામુખના આકારની હતી.
ત્યારપછી એક સુંદર, શ્રેષ્ઠ આદિ પૂર્વોક્ત વિશેષણયુક્ત યુવતી સુવર્ણ દંડવાળો પંખો લઈને, જમાલીકુમારની આગ્નેયકોણમાં ઊભી રહી. ३८ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सरिसयं, सरित्तयं, सरिव्वयं, सरिसलावण्ण-रूव-जोव्वण-गुणोववेयं, एगाभरण-वसणगहियणिज्जोयं कोडुंबिय-वरतरुण-सहस्सं सद्दावेह । तएणं ते कोडुंबियपुरिसा जाव पडिसुणित्ता खिप्पामेव सरिसयं, सरित्तयं जाव सद्दावेंति ।। ___ तएणं ते कोडुंबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुबियपुरिसेहि सद्दाविया समाणा हट्ठतुट्ठ ण्हाया जाव एगाभरण-वसणगहियणिज्जोया जेणेव
Page #511
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४४७
जमालिस्स खत्तियकमारस्स पिया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी- संदिसंतु णं देवाणुप्पिया ! जं अम्मेहिं करणिज्जं ।
तएणं से जमालिस्स खत्तियकमारस्स पिया तं कोडुबियवरतरुणसहस्सं पि एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव गहियणिज्जोया जमालिस्स खत्तियकुमारस्स सीयं परिवहेह । ___ तएणं ते कोडुंबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स जाव पडिसुणित्ता ण्हाया जाव एगाभरणवसण-गहिय-णिज्जोया जमालिस्स खत्तियकुमारस्स सीयं परिवहति । ભાવાર્થ - જમાલી કુમારના પિતાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને, આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો ! એક સમાન, સમાન ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સમાન રૂ૫, લાવણ્ય અને યૌવનગુણોથી યુક્ત તથા સમાન આભૂષણ અને વસ્ત્ર પરિધાન કરેલા એક હજાર ઉત્તમ યુવક પુરુષોને બોલાવો.”
ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ સ્વામીના વચન અનુસાર સમાન વયવાળા, સમાન ત્વચાવાળા આદિ વર્ણન મુજબના એક હજાર પુરુષોને શીધ્ર બોલાવ્યા. તે હજાર પુરુષોને સ્વામીએ બોલાવ્યા ત્યારે તે હર્ષિત અને તુષ્ટ થયા. તેઓ સ્નાનાદિ કરીને, એક સમાન આભૂષણ અને વસ્ત્ર પરિધાન કરીને જમાલીકુમારના પિતા પાસે આવ્યા અને હાથ જોડીને તેમને વધાવ્યા તથા આ પ્રમાણે બોલ્યા- “હે દેવાનુપ્રિય! અમારા યોગ્ય જે કાર્ય હોય તે કહો.”
ત્યારે જમાલી કુમારના પિતાએ તે હજાર સેવક પુરુષોને કહ્યું – “હે દેવાનુપ્રિયો ! તમે સર્વ સ્નાન આદિ કરીને, સમાન વસ્ત્ર પરિધાન કરીને, જમાલીકુમારની શિબિકાનું વહન કરો.” તે પુરુષોએ જમાલીકુમારના પિતાના કથનને સાંભળીને યાવતુ સ્નાન આદિ કરીને, એક સમાન વેશભૂષા, આભૂષણ, વસ્ત્ર અને પોશાકથી યુક્ત થઈને જમાલી કુમારની શિબિકાનું વહન કર્યું.
३९ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं दुरूढ स्स समाणस्स तप्पढमयाए इमे अट्ठट्ठ-मंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया; तं जहा- सोत्थिय-सिरिवच्छ जाव दप्पणा; तयाणंतरं च णं पुण्णकलसभिंगार जहा उववाइए जाव गगणतलमणुलिहती पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, एवं जहा उववाइए तहेव भाणियव्वं जाव आलोयं च करेमाणा जयजयसदं च पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयाणंतरं च णं बहवे उग्गा भोगा जहा उववाइए जाव महापुरिस- वग्गुरापरिक्खित्ता, जमालिस्स खत्तियकुमारस्स पुरओ य मग्गओ य पासओ य अहाणुपुव्वीए संपट्ठिया ।
Page #512
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
ભાવાર્થ:- હજાર પુરુષો દ્વારા વહન કરાતી જમાલીકુમારની શિબિકાની સહુથી આગળ આ અષ્ટમંગલ अनुभथी याल्या. यथा- (१) स्वस्ति (२) श्री वत्स (3) नंहावत (४) वर्धमान (५) भद्रासन (6) કળશ (૭) મત્સ્ય યુગલ (૮) દર્પણ. આ અષ્ટમંગળની પાછળ પૂર્ણ કળશ ચાલ્યો ઇત્યાદિ ઔપપાતિક સુત્રાનુસાર ગગનતલને સ્પર્શ કરતી વૈજયન્તી-ધ્વજા ચાલી. જય-જયકારની ધ્વનિ કરતાં લોકો અનુક્રમથી આગળ ચાલ્યા, ત્યાર પછી અનેક ઉગ્રકુળ, ભોગકુળમાં ઉત્પન્ન થયેલા વાવઔપપાતિક સૂત્રાનુસાર પુરુષોનો સમૂહ જમાલીકુમારની આગળ પાછળ અને આસપાસ ચાલવા લાગ્યો. ४० तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया बहाया जाव विभूसिए हत्थिक्खंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं उद्ध्वमाणीहिं हयगयरह-पवरजोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे, महयाभडचडगर जाव परिक्खित्ते जमालिस्स खत्तियकुमारस्स पिट्ठओ अणुगच्छइ। शार्थ:-णागा डाथी रहसंगेल्ली-२थ समूड अब्भुग्गयभिंगारे-आण शऊसवियसेयछत्ते = 6/या श्वेत छत्र धा२९॥ २६॥ पवीइयसेयचामरबालवीयणीए नेपा श्वेत याभर मने नाना पंप वीजाता णाइय-रवेण = वात्रिीना-श६ युत पुत्थयग्गहा = पुस्तवाणा पहारेत्थ = प्रारंभ थया. ભાવાર્થ :- ત્યારપછી જમાલીકુમારના પિતા સ્નાનાદિ કરીને, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, હાથીના ઉત્તમ સ્કંધ પર આરુઢ થયા. કોરંટ પુષ્પની માળાયુક્ત છત્ર ધારણ કરેલાં, બે શ્વેત ચામરોથી વીંઝાતા, ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ સુભટોથી યુક્ત, ચતુરંગિણી સેના સહિત અને મહાસુભટોના વૃંદથી ઘેરાયેલા જમાલીકુમારના પિતા, તેની પાછળ ચાલવા લાગ્યા.
४१ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पुरओ महं आसा, आसवरा, उभओ पासिं णागा, णागवरा, पिटुओ रहा, रहसंगेल्ली । तयाणंतरं च णं बहवे लट्ठिग्गाहा कुंतग्गाहा जाव पुत्थयग्गाहा जाव वीणग्गाहा, तयाणंतरं च णं अट्ठसयं गयाणं, अट्ठसयं तुरयाणं अट्ठसयं रहाणं; तयाणंतरं च णं लउडअसिकोंतहत्थाणं बहूणं पायत्ताणीणं पुरओ संपट्ठियं; तयाणंतरं च णं बहवे राईसरतलवर जाव सत्थवाहप्पभिइओ पुरओ संपट्ठिया ।।
तए णं से जमाली खत्तियकमारे अब्भुग्गयभिंगारे, परिग्गहियतालियंटे, ऊसवियसेयछत्ते, पवीइयसेयचामरबालवीयणीए, सव्विड्डीए जावदुंदुहि-णिग्घोस णाइयरवेणं खत्तियकुंडग्गामं णयरं मज्झमझेणं जेणेव माहणकुंडग्गामे णयरे, जेणेव बहुसालए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- જમાલીકુમારની આગળ મહાન ઘોડા અને ઉત્તમ ઘોડા, બંને તરફ હાથી અને ઉત્તમ હાથી,
Page #513
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૩.
૪૪૫
પાછળ રથ અને રથનો સમૂહ ચાલ્યો. તેની પાછળ અનેક લાઠીવાળા, ભાલાવાળા, પુસ્તકવાળા, વીણાવાળા ઇત્યાદિ પુરુષો ચાલ્યા. તેની પાછળ એકસો આઠ હાથી, એકસો આઠ ઘોડા અને એકસો આઠ રથ ચાલ્યા. ત્યાર પછી લાકડી, તલવાર અને ભાલા ગ્રહણ કરેલા પદાતિ પુરુષો ચાલ્યા, તેની પાછળ અનેક યુવરાજ, ધનિક, તલવર, સાર્થવાહ આદિ ચાલ્યા. તેની આગળ કળશ અને તાડપત્રના પંખા ગ્રહણ કરેલા પુરુષો ચાલવા લાગ્યા. તેના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કર્યું હતું. બંને તરફ શ્વેત ચામર અને પંખા વીંઝાતા હતા, આ રીતે ઋદ્ધિ સહિત, વાજિંત્રોના શબ્દયુક્ત જમાલીકુમાર ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી ચાલતાં, બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની બહાર બહુશાલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જવા લાગ્યા. ४२ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स खत्तियकुंडग्गामंणयरं मज्झमझेणं णिग्गच्छमाणस्स सिंघाडग-तिय-चउक्क जाव पहेसु बहवे अत्थत्थिया जहा उववाइए जाव अभिणंदिया य अभित्थुणता य एवं वयासी- जय जय णंदा ! धम्मेणं, जय जय गंदा ! तवेणं, जय जय णंदा ! भदं ते अभग्गेहिं णाणदसणचरित्तमुत्तमेहिं, अजियाई जिणाहि इदियाई, जीयं च पालेहि समणधम्म; जियविग्घो वि य वसाहितं देव ! सिद्धिमज्झे णिहणाहि य रागदोसमल्ले,तवेणं धिइधणियबद्धकच्छे, महाहि य अट्ठ कम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं, अप्पमत्तो हराहि आराहणपडागं च धीर ! तेलोक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलं च णाणं, गच्छ य मोक्खं परं पदं जिणवरोवदिटेणं सिद्धिमग्गेणं अकुडिलेणं, हंता परीसहचमुं, अभिभविय गामकंटकोवसग्गाणं, धम्मे ते अविग्घमत्थु त्ति कटु अभिणंदति य अभिथुणंति य । ભાવાર્થ:- ત્યારપછી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી નીકળતા, જમાલીકુમારને શૃંગાટક, ત્રિક, ચતુષ્ક આદિ રાજમાર્ગોમાં અનેક ધનાર્થી, કામાર્થી વગેરે પુરુષો(ઔપપાતિક સૂત્રાનુસાર) અભિનંદન કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા- હે નંદ! ધર્મ દ્વારા તમારો જય હો, હે નંદ ! તપ દ્વારા તમારો જય હો, હે નંદ! તમારું કલ્યાણ હો, હે નંદ ! અખંડ, ઉત્તમ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા અવિજીત ઇન્દ્રિયોને જીતો; શ્રમણ ધર્મનું પાલન કરો, સર્વ વિઘ્નોને પારકરો, સિદ્ધોની મધ્યમાં જઇને વસો, તપ દ્વારા રાગદ્વેષ રૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. ધૈર્ય રૂપી કચ્છને (પહેરવેશ વિશેષને) દઢતાપૂર્વક બાંધીને અષ્ટકર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે વીર ! આપ સર્વોત્તમ શુક્લધ્યાન દ્વારા અપ્રમત્ત બનીને, ત્રણ લોકરૂપી વિશ્વ મંડપમાં આરાધના રૂપી વિજય પતાકા ફરકાવો; અજ્ઞાનાંધકારથી રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો; પરીષહ રૂપી સૈન્યનો સંહાર કરીને, જિનવરોપદિષ્ટ સરલ સિદ્ધિ માર્ગે ચાલીને, પરમ પદ રૂપ મોક્ષને પ્રાપ્ત કરો; ઇન્દ્રિયોને પ્રતિકૂળ કંટક સમાન ઉપસર્ગોને પરાભૂત કરીને, તમારો ધર્મમાર્ગ વિગ્ન રહિત બનો. આ રીતે લોકો અભિનંદન અને સ્તુતિ કરવા લાગ્યા.
Page #514
--------------------------------------------------------------------------
________________
| ४४
श्री भगवती सूत्र-3
પ્રભુના ચરણોમાં સમર્પિત જમાલીકુમાર:४३ तएणं से जमालि खत्तियकुमारे णयणमालासहस्सेहिं पिच्छिज्जमाणे पिच्छिज्जमाणे एवं जहा उववाइए कुणिओ जावणिग्गच्छइ; णिग्गच्छित्ता जेणेव माहणकुंडग्गामे णयरे जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थगराइसए पासइ, पासित्ता पुरिस-सहस्सवाहिणिं सीयं ठवेइ, पुरिससहस्स वाहिणिओ सीयाओ पच्चोरुहइ ।
तएणं तं जमालिं खत्तियकमारं अम्मापियरो पुरओ काउं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जावणमंसित्ता एवं वयासी- एवं खलु भंते ! जमाली खत्तियकुमारे अम्हं एगे पुत्ते इढे कंते जाव किमंग ! पुण पासणयाए । से जहा णामए उप्पले इ वा पउमे इ वा जाव सहस्सपत्ते इ वा पंके जाए जले संवुड्डे णोवलिप्पइ पंकरएणं, णोवलिप्पइ जलरएणं, एवामेव जमाली विखत्तियकुमारे कामेहिं जाए, भोगेहिं संवुड्डे णोवलिप्पइ कामरएणं णोवलिप्पइ भोगरएणं णोवलिप्पइ मित्त-णाइ-णियगसयण-संबंधिपरिजणेणं। एस णं देवाणुप्पिया! संसारभयुव्विग्गे भीए जम्मण-मरणेणं; देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए; तं एयं णं देवाणुप्पियाणं! अम्हे सीसभिक्खं दलयामो, पडिच्छंतु णं देवाणुप्पिया! सीसभिक्खं । ભાવાર્થ :- સમયે હજારો દર્શકોની નયન પંક્તિઓ તેને વારંવાર નીરખી રહી હતી. આ રીતે ઔપપાતિક સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાની જેમ જમાલી ક્ષત્રિયકુમાર ક્ષત્રિયકુંડ નગરમાંથી નીકળીને જ્યાં બ્રાહ્મણકુંડ નગર હતું, જ્યાં બહુશાલક ઉદ્યાન હતું, ત્યાં આવ્યા; તીર્થકરના અતિશયરૂપ છત્રાદિને જોયા, જોઈને સહસવાહિની શિબિકાને ઊભી રખાવી અને તેમાંથી નીચે ઉતર્યા.
ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારને આગળ કરીને તેના માતાપિતા જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાનને ત્રણ વાર વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જમાલી ક્ષત્રિયકુમાર અમારો એકનો એક જ પુત્ર છે. જે અમોને ઇષ્ટ, કાંત, પ્રિય, આદિ વિશેષણ સંપન્ન છે. જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં તો કહેવું જ શું? જે રીતે કીચડમાં ઉત્પન્ન થયેલું અને પાણીમાં વૃદ્ધિ પામેલું કમળ પાણી અને કીચડથી નિર્લિપ્ત રહે છે, તે જ રીતે જમાલીકુમાર પણ કામથી ઉત્પન્ન થયો છે અને ભોગથી વૃદ્ધિ પામ્યો છે, પરંતુ તે કામભોગમાં કિંચિત્માત્ર પણ આસક્ત નથી; મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનોમાં લિપ્ત નથી. હે ભગવન્! આ જમાલીકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે; જન્મ-મરણના ભયથી ભયભીત બન્યો
Page #515
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
४४७
છે; તે આપની પાસે મુંડિત થઈને અણગાર ધર્મ સ્વીકાર કરવાની ઈચ્છા કરે છે. હે ભગવન્! તેથી અમે આપને આ શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ શિષ્યરૂપી ભિક્ષાનો સ્વીકાર કરો.
જમાલીકુમારનું વેષ પરિવર્તન અને સંયમ સ્વીકાર :|४४ तएणं समणे भगवं महावीरे जमालिं खत्तियकुमारं एवं वयासी- अहासुहं देवाणुप्पिया !मा पडिबंध !
तएणं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुढे समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरण-मल्ला-लंकारं ओमुयइ। तएणं सा जमालिस्स खत्तियकुमारस्स माया हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, पडिच्छत्ता हारवारि जाव विणिम्मुयमाणीविणिम्मुयमाणी जमालिं खत्तियकुमारं एवं वयासी- घडियव्वं जाया ! जइयव्वं जाया ! परिक्कमियव्वं जाया! अस्सि च णं अढे णो पमाएयव्वं ति कटु जमालिस्स खत्तियकुमारस्स अम्मापियरो समणं भगवं महावीरं वंदंति, णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ થાય તેમ કરો, પરંતુ (ધર્મકાર્યમાં) વિલંબ ન કરો.
શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યાર પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ઉત્તર પૂર્વદિશા(ઈશાનકોણ)માં ગયા. ત્યાં જઈને સ્વયમેવ આભૂષણ, માળા અને અલંકાર ઉતાર્યા, ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારની માતાએ તે આભૂષણો અને અલંકારોને હંસના ચિહ્નવાળા એક પટફાટક વસ્ત્રખંડમાં ગ્રહણ કર્યા અને પછી હાર, જલધારા ઇત્યાદિની સમાન આંસુ વહાવતી પોતાના પુત્ર જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું – “હે પુત્ર ! સંયમમાં પ્રયત્નશીલ રહેજે, હે પુત્ર ! સંયમમાં યતના કરજે, હે પુત્ર ! સંયમમાં પરાક્રમ કરજે, આ(સંયમના) વિષયમાં ક્ષણમાત્રનો પ્રમાદ કરતો નહીં.” આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
જમાલીની દીક્ષા, અધ્યયન અને તપસ્યા - ४५ तएणं से जमाली खत्तियकुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता
Page #516
--------------------------------------------------------------------------
________________
| ४४८
श्री भगवती सूत्र-3
जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, एवं जहा उसभदत्तो तहेव पव्वइओ; णवरं पंचहिं पुरिससएहिं सद्धि तहेव जाव सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्झइ, अहिज्झित्ता बहूहिं चउत्थ-छट्ठट्ठम जाव मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી જમાલીકુમારે સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો, કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ઋષભદત્ત બ્રાહ્મણની જેમ ભગવાન પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. વિશેષતા એ છે કે જમાલી ક્ષત્રિયકુમારે પાંચસો પુરુષોની સાથે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યાર પછી જમાલી અણગારે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ, યાવત્ અર્ધમાસ, માસખમણ આદિ વિવિધ તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં જમાલી ક્ષત્રિયકુમારની દીક્ષા અને સાધક જીવનનો નિર્દેશ છે.
પંચમુષ્ટિ લોચ:- તેના બે અર્થ થાય છે. ૧, પાંચ આંગળીઓ સહિત અગ્રહાથ દ્વારા મસ્તકના સમગ્ર વાળોને ચૂંટી લેવા તે પંચમુષ્ટિ લોચ કહેવાય છે. (૨) સંપૂર્ણ મસ્તક પંચમુષ્ટિ પ્રમાણ હોય છે. તેના સમગ્ર કેશો પાંચ શિખારૂપ હોય છે. તે કેશોનું હાથેથી ચૂંટીને લંચન કરવું તેને પંચમુષ્ટિ લોચ કહે છે.
આ એક જૈન પારિભાષિક શબ્દ છે જે હાથ દ્વારા થતાં શિરોમુંડન માટે પ્રયુક્ત થાય છે. જમાલીનો પૃથક વિહાર:४६ तएणं से जमाली अणगारे अण्णया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अणगारसएहिं सद्धिं बहिया जणवयविहार विहरित्तए ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगारस्स एयमटुं णो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं से जमाली अणगारे समणं भगवं महावीर दोच्च पि तच्च पि एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अणगारसएहिं सद्धिं जाव विहरित्तए ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगारस्स दोच्चं पितच्चं पि एयमटुं णो आढाइ जाव तुसिणीए संचिट्ठइ ।
Page #517
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
૪૪૯ ]
तएणं से जमाली अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अतियाओ बहुसालाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पंचहि अणगारसएहिं सद्धिं बहिया जणवयविहारं विहरइ ।।
ભાવાર્થ :- ત્યાર પછી એક દિવસ જમાલી અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા, આવીને ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું પાંચસો અણગારની સાથે આ જનપદની બહાર(અન્ય જનપદોમાં) વિહાર કરવા ઇચ્છું છું.
આ સાંભળીને, શ્રમણ ભગવાન મહાવીરે જમાલી અણગારની આ વાતને આદર ન આપ્યો, કે સ્વીકાર ન કર્યો, તેઓ મૌન રહ્યા. ત્યારે જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને બીજીવાર, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું- હે ભંતે ! આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું પાંચસો અણગારની સાથે અન્ય જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું.
જમાલી અણગારના બીજીવાર, ત્રીજીવાર આ વાત કહેવા છતાં પણ શ્રમણ ભગવાન મહાવીરે આ વાતને આદર આપ્યો નહીં, સ્વીકાર કર્યો નહીં પરંતુ મૌન રહ્યા.
ત્યારે જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, બહુશાલક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને પાંચસો અણગારો સાથે અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલી અણગારની સ્વતંત્ર વિચરણની ઇચ્છા અને તેના પ્રત્યુત્તર રૂપે પ્રભુનો મૌન સંકેત પ્રતીત થાય છે.
- કોઇપણ શ્રમણો કે ગૃહસ્થો જ્યારે જ્યારે પોતાની ઇચ્છા પ્રભુ સમક્ષ પ્રગટ કરે ત્યારે તીર્થકરો આજ્ઞા રૂપે 'નાસુ જેમ સુખ ઉપજે તેમ કરો, તે એક જ ઉત્તર આપે છે. આગમોમાં આવા અનેક દાંતો જોવા મળે છે.
જમાલી અણગારના સ્વતંત્ર વિચરણમાં ભવિષ્યની અનિષ્ટતાને જોઈને પ્રભુએ આજ્ઞા આપી નહીં. તેમજ 'નહજુદું શબ્દ પ્રયોગ પણ કર્યો નહીં પરંતુ મૌન રહ્યા. પ્રભુનું મૌન જ આજ્ઞા નિષેધને કે ભવિષ્યની અનિષ્ટતાને સૂચિત કરે છે. જમાલીને મિથ્યાત્વનો ઉદય - |४७ तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था, वण्णओ ।
Page #518
--------------------------------------------------------------------------
________________
| ४५०
श्री भगवती सूत्र-3
कोट्ठए चेइए, वण्णओ जाववणसंडस्स वण्णओ । तेणं कालेणं तेणं समएणं चंपा णामंणयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ जाव पुढविसिलापट्टओ। तएणं से जमाली अणगारे अण्णया कयाई पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव सावत्थी णयरी, जेणेव कोट्ठए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं समणे भगवं महावीरे अण्णया कयाइं पुव्वाणुपुट्विं चरमाणे जाव सुहंसुहेणं विहरमाणे जेणेव चंपाणयरी, जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूव उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ:- તે કાલે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામનું ઉધાન હતું, તેમાં એક વનખંડ હતો. નગરી, ઉદ્યાન અને વનખંડનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું.
તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું તથા તેમાં પૃથ્વીશિલાપટ્ટ હતું. નગરી, ઉધાન આદિ સર્વનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું.
ત્યારપછી તે જમાલી અણગાર, પાંચસો અણગારોની સાથે અનુક્રમથી વિચરણ કરતાં અને ગ્રામાનુગ્રામવિહાર કરતાં-કરતાં શ્રાવસ્તી નગરીમાં જ્યાં કોષ્ઠક ઉધાન હતું ત્યાં આવ્યા, આવીને મુનિઓના કલ્પને અનુરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા साल्या.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પણ અનુક્રમથી વિચરણ કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉધાનમાં પધાર્યા અને શ્રમણોને અનુરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. ४८ तएणं तस्स जमालिस्स अणगारस्स तेहिं अरसेहि य विरसेहि य अंतेहि य पंतेहि य लूहेहि य तुच्छेहि य कालाइक्कंतेहि य, पमाणाइक्कंतेहि य, सीएहि य पाणभोयणेहिं अण्णया कयाई सरीरगसि विउले रोगायके पाउब्भूए -उज्जले, विउले, पगाढे, कक्कसे, कडुए, चंडे, दुक्खे, दुग्गे, तिव्वे, दुरहियासे; पित्तज्जर परिगयसरीरे, दाहवुक्कतिए या वि विहरइ ।
तएणं से जमाली अणगारे वेयणाए अभिभूए समाणे समणे णिग्गंथे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! मम सेज्जासंथारगं संथरह ।
Page #519
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४५१
तएणं ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयमटुं विणएणं पडिसुणेति, पडिसुणित्ता जमालिस्स अणगारस्स सेज्जासंथारगं संथरंति ।
तएणं से जमाली अणगारे बलियतरं वेयणाए अभिभूए समाणे दोच्चं पि समणे णिग्गंथे सद्दावेइ, सद्दावित्ता, दोच्चं पि एवं वयासी- ममं णं देवाणुप्पिया! सेज्जासंथारए णं किं कडे, कज्जइ ? तएणं ते समणा णिग्गंथा जमालिं अणगारं एवं वयासी- णो खलु देवाणुप्पिया णं सेज्जासंथारए कडे, कज्जइ । शार्थ :- पगाढे = २६२ दुग्गे- ट साध्य दुरहियासे = असह्य दाहवुक्कंतिए = ४सनयु:त थया. भावार्थ:- त्यारपछी माली समारने सरस, विरस, अंत, प्रान्त, ३१, तु२७, मातिान्त પ્રમાણતિક્રાંત અને શીત ભોજન-પાનથી શરીરમાં મહારોગ પ્રગટ થયો. તે રોગ અત્યંત દાહ કરનાર, विपुल, प्राद, ईश, टु, भयं४२,६:५३५, ४ष्ट साध्य, तीसने असह्याडतो. तेनुं शरी२ पित्तश्परथी વ્યાપ્ત હોવાથી દાહયુક્ત થયું હતુ, વેદનાથી પીડિત થયેલા જમાલી અણગારે શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયો ! મારે સૂવા માટે સંસ્કારક બિછાવો” શ્રમણ નિગ્રંથોએ જમાલી અણગારની વાતને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને જમાલી અણગારનો સસ્તારક બિછાવવા લાગ્યા. જમાલી અણગાર વેદનાથી અત્યંત વ્યાકુળ હતા. તેથી તેણે બીજીવાર શ્રમણ નિગ્રંથોને પૂછ્યુંહે દેવાનુપ્રિયો ! શું મારો સંસારક પથરાઈ ગયો છે કે પાથરી રહ્યા છો? ત્યારે શ્રમણ નિગ્રંથોએ જમાલીને કહ્યું- હે દેવાનુપ્રિય સંસ્તારક હજી પથરાયો નથી, પાથરી રહ્યા છીએ. ४९ तएणं तस्स जमालिस्स अणगारस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जिथा- जं णं समणे भगवं महावीरे एवं आइक्खइ जाव एवं परूवेइएवं खलु चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए जावणिज्जरिज्जमाणे णिज्जिण्णे; तं णं मिच्छा; इमं च णं पच्चक्खमेव दीसइ सेज्जासंथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए। जम्हाणं सेज्जासंथारए कज्जमाणे अकडे, संथरिज्जमाणे असंथरिए, तम्हा चलमाणे वि अचलिए जाव णिज्जरिज्जमाणे वि अणिज्जिण्णे; एवं संपेहेइ, संपेहित्ता समणे णिग्गंथे सद्दावेइ, सदावित्ता एवं वयासी- जं णं देवाणुप्पिया! समणे भगवं महावीरे एवं आइक्खइ जाव परूवेइ- एवं खलु चलमाणे चलिए; तं चेव सव्वं जाव णिज्जरिज्जमाणे वि अणिजिण्णे। ભાવાર્થ:- શ્રમણોની આ વાત સાંભળીને જમાલી અણગારને આ પ્રકારનો વિચાર આવ્યો- “શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે ચલમાન ચલિત છે, ઉદીર્યમાણ ઉદીરિત છે યાવતુ નિર્જીર્યમાણ નિર્જીણ છે.” પરંતુ આ વાત મિથ્યા છે. કારણ કે આ વાત પ્રત્યક્ષ છે કે
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૫૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ક્રિયમાણ સંસ્કારક અકૃત છે. સંસ્તીર્યમાણ સંસ્તારક અસંસ્તીર્ણ છે. જ્યારે ક્રિયમાણ સંસ્કારક અકૃત હોય, સંસ્તીર્યમાણ સંસ્તારક અસંસ્તીર્ણ હોય ત્યારે ચલમાન ચલિત નથી, પરંતુ અચલિત છે, યાવત્ નિર્જીયમાણ નિર્જીર્ણ નથી, પરંતુ અનિર્જીર્ણ છે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, જમાલી અણગારે શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા.બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે “ચલમાન ચલિત છે” ઇત્યાદિ પરંતુ તેમનું કથન મિથ્યા છે. કારણ કે ચલમાન ચલિત નથી, નિર્જીર્યમાણ નિર્જીર્ણ નથી પરંતુ અનિર્ણ છે.”
|५० तएणं तस्स जमालिस्स अणगारस्स एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स अत्थेगइया समणा णिग्गंथा एयमद्वं सद्दहति, पत्तियंति, रोयंति; अत्थेगइया समणा णिग्गंथा एयमटुं णो सद्दहति, णो पत्तियंति, णो रोयंति। तत्थ णं जे ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयमटुं सद्दहति, पत्तियंति, रोयंति ते णं जमालिं चेव अणगारं उवसंपज्जित्ता णं विहरंति; तत्थ णं जे ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयं अटुं णो सद्दहति, णो पत्तियंति, णो रोयंति ते णं जमालिस्स अणगारस्स अंतियाओ कोट्ठयाओ चेइयाओ पडिणिक्खमंति, पडिणि-क्खमित्ता पुव्वाणुपुव्वि चरमाणा गामाणुगामं दूइज्जमाणा जेणेव चंपाणयरी जेणेव पुण्णभद्दे चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं- पयाहिणं करेंति, करित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता समणं भगवं महावीरं उवसंपज्जित्ता णं विहरति । ભાવાર્થ:- જમાલી અણગારની આ વાત પર કેટલાક શ્રમણ-નિગ્રંથોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ તથા કેટલાક શ્રમણ-નિગ્રંથોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. જે શ્રમણ-નિગ્રંથોને જમાલી અણગારની ઉપરોક્ત વાત પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ થઈ તે જમાલી અણગારની પાસે રહ્યા અને જેને તેની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં, તે જમાલી અણગારની પાસેથી, કોષ્ટક ઉધાનમાંથી નીકળ્યા, નીકળીને અનુક્રમથી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાછા આવ્યા, આવીને ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીરના આશ્રયમાં(નિશ્રામાં) વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલીના મિથ્યાત્વ ઉદયનું નિમિત્ત અને તે નિમિત્તે પ્રગટ થયેલી તેની વિચારણાનું પ્રતિપાદન છે. જમાલીનો સિદ્ધાંત- ક્રિયમાણ કૃત (કરાતું કર્યું) કહેવું, ચલમાનને ચલિત કહેવું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩.
૪૫૩]
પથરાતો સંથારો પથરાયેલો જોઈ શકાતો નથી. તેથી ક્રિયમાણ કૃત કહી શકાય નહીં.
જે ક્રિયમાણ છે તે કૃત નથી અને કૃત છે તે ક્રિયમાણ નથી. ક્રિયમાણ વસ્તુને કૃત માનવાથી ક્રિયાની નિષ્ફળતા થાય છે. કારણ કે અકત વિષયમાં જ ક્રિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં ક્રિયા થતી નથી. તૈયાર થઈ ગયેલા ઘટમાં કોઈ ક્રિયા થતી નથી. જ્યાં સુધી ક્રિયા થતી હોય ત્યાં સુધી ઘટને જોઈ શકાતો નથી. સંથારો બિછાવવાની ક્રિયા ચાલુ હોય ત્યાં સુધી સંથારો પથરાયેલો છે તેમ કહી શકાતું નથી. પ્રભુ મહાવીરનો સિદ્ધાંત ચલમાન પદાર્થ ચલિત છે, ક્રિયમાણ કત છે. પ્રભુનું કથન સૂક્ષ્મ દ્રષ્ટિએ છે. સ્કૂલ દ્વષ્ટિએ વ્યવહારમાં કાર્યની પૂર્ણતા અંતિમ ક્ષણે થાય છે. પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ અંતિમ ક્ષણે જણાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રતિક્ષણ કાર્યની આંશિક નિષ્પત્તિ થઈ રહી છે. જો પ્રતિક્ષણ કાર્યની આંશિક નિષ્પત્તિને ન માનીએ તો અંતિમ સમયે પણ કાર્ય થઈ શકશે નહીં. પ્રત્યેક ક્ષણે જે જે અંશ નિષ્પન્ન થાય છે તે સર્વને ભેગા કરવાથી જ અંતિમ ક્ષણે કાર્યની પૂર્ણ નિષ્પત્તિ થાય છે.
કોઈપણ ક્રિયાના પ્રારંભથી જ તેનો એક એક અંશ નિષ્પન્ન થાય જ છે. આ રીતે ક્રિયા કરતાં કરતાં, તેનો એક એક અંશનિષ્પન્ન થતાં થતાં અંતિમ ક્ષણે કાર્યની પૂર્ણતા પ્રતીત થાય છે. સંથારોબિછાવવાના પ્રારંભથી જ આંશિક આંશિક રૂપે સંથારો પથરાતાં પથરાતાં અંતિમ ક્ષણે સંથારો પૂર્ણ રીતે પથરાયેલો જણાય છે. જેમ ઘટ બનાવવાની ક્રિયાના પ્રારંભથી જ પ્રત્યેક ક્ષણે ઘટની આંશિક ઉત્પત્તિ થતાં થતાં અંતિમ ક્ષણે ઘટ પૂર્ણ રીતે થાય છે.
આ રીતે પ્રત્યેક સમયે જે ક્રિયા થઈ રહી છે, તેનો તેટલો અંશ તે જ સમયે પૂર્ણ થાય છે. તેટલા અંશની પૂર્ણતાની અપેક્ષાએ ક્રિયમાણને કૃત કહી શકાય છે. પ્રત્યેક સમયનું કાર્ય પ્રત્યેક સમયે પૂર્ણ થાય છે. કાર્યનો ઉત્પત્તિકાળ અને સમાપન કાળ એક જ હોય છે. તેથી ક્રિયમાણ કૃત કહી શકાય છે. પ્રભુનું આ કથન સૂક્ષ્મ દષ્ટિએ સાપેક્ષ છે. તેને એકાંત સ્થૂલ દષ્ટિથી જ તપાસતા ભ્રમ થાય છે. મિથ્યાત્વના ઉદયે જમાલી એકાંત સ્કૂલ દષ્ટિથી વિચારવા લાગ્યો. તેથી પ્રભુના સિદ્ધાંતને સમજી શકાયો નહીં. પરંતુ પ્રભુનો ‘ક્રિયમાણ કૃત” સિદ્ધાંત સર્વથા સત્ય છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ– શ્રી ભગવતી સૂત્ર-શતક-૧/૧ પૃ. ૧૭,૧૮, જમાલીનો સર્વજ્ઞતાનો મિથ્યા દાવો:
५१ तएणं से जमाली अणगारे अण्णया कयाइ ताओ रोगायंकाओ विप्पमुक्के, हट्टे जाए, अरोए बलियसरीरे, सावत्थीए णयरीए कोट्ठयाओ
चेइयाओ पडिणि- क्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुव्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव चंपाणयरी, जेणेव पुण्णभद्दे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी- जहा णं देवाणुप्पियाणं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था भवित्ता छउमत्थावक्कमणेणं अवक्कंता, णो खलु अहं तहा छउमत्थे भवित्ता
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
छउमत्थावक्कमणेणं अवक्कंते, अहं णं उप्पण्ण - णाणदंसणधरे अरहा जि केवली भवित्ता केवलि-अवक्कमणेणं अवक्कते ।
૪૫૪
ભાવાર્થ :- ત્યાર પછી જમાલી અણગાર ધીરે ધીરે પૂર્વોક્ત રોગથી મુક્ત થયા, રોગરહિત અને બલવાન શરીરવાળા થયા. ત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને, અનુક્રમથી વિચરતાં અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક ઊભા રહીને આ પ્રમાણે કહ્યું– જે રીતે આપ દેવાનુપ્રિયના અનેક શિષ્યો છદ્મસ્થ રહીને, છદ્મસ્થ વિહારથી વિચરણ કરતાં આપની પાસે આવ્યા છે, તે રીતે હું છદ્મસ્થ વિહારથી વિચરણ કરતા આવ્યો નથી. પરંતુ ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન-કેવળદર્શનને ધારણ કરનાર અરિહંત, જિન, કેવળી થઈને કેવળી-વિહારથી વિચરણ કરતાં આવ્યો છું.
જમાલી અને ગૌતમ સ્વામીનો વાર્તાલાપ:
५२ तरणं भगवं गोयमे जमालिं अणगारं एवं वयासी- णो खलु जमाली ! केवलिस्स णाणे वा दंसणे वा सेलंसि वा थंभंसि वा थूभंसि वा आवारिज्जइ वा णिवारिज्जइ वा, जइ णं तुमं जमाली ! उप्पण्ण णाणदंसणधरे अरहा जिणे केवली भवित्ता केवलिअवक्कमणेणं अवक्कते तो णं इमाइं दो वागरणाई वागरेहिसासए लोए जमाली ! असासए लोए जमाली ! सासए जीवे जमाली! असासए जीवे जमाली !
तएणं से जमाली अणगारे भगवया गोयमेणं एवं वुत्ते समाणे संकिए कंखिए जाव कलुससमावण्णे जाए या वि होत्था, णो संचायइ भगवओ गोयमस्स किंचि वि पमोक्खं आइक्खित्तए, तुसिणीए संचिट्ठइ |
ભાવાર્થ :- જમાલીની વાત સાંભળીને ભગવાન ગૌતમસ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું– હે જમાલી ! કેવળીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ અને સ્તૂપ આદિથી આવૃત્ત અને નિવારિત હોતું નથી. હે જમાલી ! જો તું ઉત્પન્ન કેવળજ્ઞાન કેવળદર્શન ધારક અરિહંત, જિન, કેવળી થઈને કેવળી વિહારથી વિચરણ કરતાં આવ્યો છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ.
હે જમાલી ! શું લોક શાશ્વત છે કે અશાશ્વત છે ? હે જમાલી ! શું જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને સાંભળીને જમાલી શકિત, કાંક્ષિત, વિચિકિત્સા યુક્ત, મતિભેદ યુક્ત અને કલુષિત પરિણામવાળો થયો. તે ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ થયો નહીં. તેથી મૌન ધારણ કરીને ચુપચાપ ઊભો રહ્યો.
Page #523
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
[ ૪૫૫ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે મિથ્યાભિમાની વ્યક્તિનો અહંકાર જ્યારે તૂટે છે ત્યારે તેની જે માનસિક પરિસ્થિતિ નિર્મિત થાય છે, તેનું ચિત્રાંકન જમાલીના વૃત્તાંત દ્વારા કર્યું છે. સંવિવિU..:-જમાલી ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપી શક્યો નહીં. તે સમયે તેના અંતર મનમાં અનેક પ્રકારે મથામણ થઈ. તેને સૂત્રકારે સંવિઆદિ શબ્દો દ્વારા પ્રગટ કરી છે. યથા
સંપિ = શંકિત થવું. લોકને તથા જીવને શાશ્વત કહેવો કે અશાશ્વત કહેવો, તે પ્રમાણે તેને શંકા થઈ. વહિપ = કાંક્ષા-ચિત્તની ચંચળતા. એક ક્ષણ એમ લાગે કે લોક અને જીવ શાશ્વત છે, બીજી ક્ષણે એમ લાગે કે તે બંને અશાશ્વત છે. આ પ્રકારની ડામાડોળ પરિસ્થિતિ થઈ. નિતિષ્ઠા = વિચિકિત્સા. લોકને શાશ્વત કહેવાથી ગૌતમને મારી વાત પર શ્રદ્ધા થશે કે અશાશ્વત કહેવાથી શ્રદ્ધા થશે? આ પ્રકારની ફળની શંકાસ્પદ વિચારણા થવી. મલાવ = ભેદ સમાપત્ર-મતિ ભેદ અથવા બુદ્ધિનું ભ્રમિત થવું કે હું શું જવાબ આપીશ? સાવ = કલુષિત પરિણામ થવા. ઉત્તર આપવામાં અસમર્થ થવાથી તેનો આત્મા ખિન્ન થયો.
ભગવાન દ્વારા સમાધાન :|५३ 'जमाली' त्ति समणे भगवं महावीरे जमालिं अणगारं एवं वयासी- अस्थि णं जमाली ! ममं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था, जे णं पभू वागरणं वागरित्तए, जहा णं अहं, णो चेव णं एयप्पगारं भासं भासित्तए, जहा णं तुमं ! सासए लोए जमाली ! ज ण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ. भविं च भवइ य भविस्सइ य, धवे णिइए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे, असासए लोए जमाली ! ज ओसप्पिणी भवित्ता उस्सप्पिणी भवइ, उस्सप्पिणी भवित्ता ओसप्पिणी भवइ। सासए जीवे जमाली ! जंण कयाइ णासी जावणिच्चे। असासए जीवे जमाली! जंणं णेरइए भवित्ता तिरिक्खजोणिए भवइ तिरिक्खजोणिए भवित्ता मणुस्से भवइ, मणुस्से भवित्ता देवे भवइ । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલી અણગારને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું- હે જમાલી ! મારા અનેક શ્રમણ-નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે પરંતુ તે મારી જેમ આ પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ છે. પરંતુ તું જે પ્રકારે કહે છે કે “હું સર્વજ્ઞ, અરિહંત, જિન, કેવળી છું” તે પ્રકારની ભાષા તેઓ બોલતા નથી.
હે જમાલી! લોક શાશ્વત છે, કારણ કે લોક કદાપિ ન હતો, નથી કે રહેશે નહીં તેમ નથી, પરંતુ
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
લોક હતો, છે અને રહેશે. લોક ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. હે જમાલી! લોક અશાશ્વત પણ છે કારણ કે અવસર્પિણી કાળ પૂર્ણ થઈને ઉત્સર્પિણી કાળ થાય છે, ઉત્સર્પિણીકાળ પૂર્ણ થઈને અવસર્પિણી કાળ થાય છે.
૪૫
હે જમાલી ! જીવ શાશ્વત છે, કારણ કે જીવ કદાપિ ન હતો, નથી, રહેશે નહીં તેમ નથી. પરંતુ જીવ હતો, છે અને રહેશે', તેમજ જીવ પણ ધ્રુવ, નિયત, નિત્ય આદિ પૂર્વોક્ત વિશેષણ યુક્ત છે. હે જમાલી ! જીવ અશાશ્વત પણ છે કારણ કે જીવ નૈયિક થઈને તિર્યંચ થાય છે. તિર્યંચ થઈને મનુષ્ય થાય છે અને મનુષ્ય થઈને દેવ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલીના સર્વજ્ઞતાના દાવાને મિથ્યા સિદ્ધ કરવા ગૌતમસ્વામીના બે પ્રશ્નો અને પ્રભુ દ્વારા થયેલું તેનું સમાધાન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
મુવિ ત્ર, મવડ્ ય, ભવિસ્તર્ય :– ત્રણે કાલમાં લોકનું અસ્તિત્વ રહેવાનું છે.
ધ્રુવે બિ... :- • ધ્રુવે – મેરુ આદિ પર્વતની જેમ લોક ધ્રુવ-અચલ છે. ર્િ = નિયત. જેવો તેનો
=
આકાર છે તેવો પ્રતિનિયત આકાર હંમેશાં રહેવાનો છે. સાસ = પ્રતિનિયત આકારવાળો હોવાથી જ તે શાશ્વત છે. એક ક્ષણ પણ તેના અસ્તિત્વનો અભાવ સંભવિત નથી. અજાણ્ = અક્ષય. શાશ્વત હોવાથી જ અક્ષય-વિનાશ રહિત છે. મન્ત્ર = અવ્યય. અક્ષય હોવાથી તે પોતાના પ્રદેશોની અપેક્ષાએ વ્યય રહિત છે. અદ્ગિદ્ = અવસ્થિત. દ્રવ્યોની અપેક્ષાએ અવસ્થિત છે. ખિન્ન = નિત્ય. દ્રવ્ય અને તેના પ્રદેશોની અપેક્ષાએ નાશ રહિત નિત્ય છે.
દ્રવ્યાપેક્ષયા લોક શાશ્વત છે અને અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલના સતત થતાં પરિવર્તનની અપેક્ષાએ લોક અશાશ્વત પણ છે.
તેમજ જીવ પણ દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલ શાશ્વત, ધ્રુવ, નિયત આદિ વિશેષણ સંપન્ન છે અર્થાત્ શાશ્વત છે અને તેના ચાર ગતિના પરિભ્રમણની અપેક્ષાએ અશાશ્વત છે.
આ રીતે લોક અને જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે.
જમાલીની વિરાધકતાનું પરિણામ :
५४ तएण से जमाली अणगारे समणस्स भगवओ महावीरस्स एवं आइक्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयं अट्ठ णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ; एयमट्ठे असद्दहमाणे, अपत्तियमाणे, अरोएमाणे दोच्चं पि समणस्स भगवओ
Page #525
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-33
| ४५७ |
महावीरस्स अंतियाओ आयाए अवक्कमइ, अवक्कमित्ता बहू हिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणे, वुप्पाएमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता तीसं भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय-अपडिक्कंते कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमठिइएसु देवकिव्वि-सिएसु देवेसुदेवकिव्विसियत्ताए उववण्णे। शार्थ :- आइक्खमाणस्स - डेली वातनो असब्भावुब्भावणाहिं = असत्य वातने प्राट ४२वाथी मिच्छत्ताभिणिवेसेहिं = मिथ्यात्वाभिनिवेशथी वुग्गाहेमाणे = zid :२तो वुप्पाए माणे = मिथ्याशान- वाणा ४२ता. ભાવાર્થ - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રમાણે કહેવા પર યાવત પ્રરૂપણા કરવા પર પણ તે જમાલી અણગારને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો તે પુનઃ શ્રમણ ભગવાન પાસેથી નીકળી ગયો. નીકળીને અનેક અસભૂત ભાવોને પ્રગટ કરવાથી તથા મિથ્યાત્વના અભિનિવેશથી જમાલી પોતાના આત્માને, પરને અને ઉભયને ભ્રાન્ત કરતો, તથા મિથ્યાજ્ઞાનવાળા કરતો અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસની સંખના દ્વારા પોતાના શરીરને કૃશ કરીને, અનશન દ્વારા ત્રીસ ભક્તોનું છેદન કરીને, પૂર્વ પાપસ્થાનોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કાલધર્મ પામીને, લાન્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષીદેવોમાં કિલ્વિષી દેવરૂપે ઉત્પન્ન થયો. ५५ तएणं भगवं गोयमे जमालिं अणगारं कालगयं जाणित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कुसिस्से जमाली णामं अणगारे, से णं भंते ! जमाली अणगारे कालमासे कालं किच्चा कहिं गए, कहिं उववण्णे ?
गोयमा ! इति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा ! ममं अंतेवासी कुसिस्से जमाली णाम अणगारे से णं तया मम एवं आइक्खमाणस्स जाव परूवेमण्णस्स एवं अटुं णो सद्दहइ जाव एय अटुं अरोएमाणे दोच्चं पि ममं अतियाओ आयाए अवक्कमइ, अवक्कमित्ता बहूहि असब्भावुब्भाणाहिं तं चेव जाव देवकिव्विसियत्ताए उववण्णे । भावार्थ:-प्रश- ४मादी अ॥२॥२ने बतीने, गौतम स्वामी यां श्रम भगवान महावीर
Page #526
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્વામી હતા, ત્યાં આવ્યા; ત્યાં આવીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી કુશિષ્ય જમાલી અણગાર કાળના સમયે કાળ કરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર-હે ગૌતમ!આ પ્રકારે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ! મારો અંતેવાસી શિષ્ય જમાલી અણગાર હતો, તેણે મારા કથન પર યાવતું મારી પ્રરૂપણા પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી નહીં; મારા વચન પર અશ્રદ્ધા, અપ્રતીતિ કે અરુચિ કરતો તે મારી પાસેથી બીજીવાર પણ નીકળી ગયો. નીકળીને તેણે અનેક અસભૂત ભાવોની પ્રરૂપણાથી અનેક જીવોને ભ્રાંત કર્યા અને મિથ્યાત્વી બનાવ્યા. અંત સમયે તે દોષની આલોચનાદિ કર્યા વિના જ કાલના સમયે કાલધર્મ પામીને કિલ્વીષી જાતિના દેવોમાં કિલ્વીષી દેવ રૂપે ઉત્પન્ન થયો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલી અણગારની અંતિમ સ્થિતિ અને તેના ભાવી પરિણામને પ્રદર્શિત કર્યું છે.
સાધક ગમે તેટલા કઠોર ચારિત્રનું પાલન કરે પરંતુ જ્યાં સુધી દષ્ટિ મલિન હોય, મિથ્યાત્વથી ગ્રસ્ત હોય, પોતાના વિચારોનો દુરાગ્રહ હોય, ત્યાં સુધી તે સાધકનો અધ્યાત્મ વિકાસ થતો નથી. દેવગતિ પ્રાપ્ત કરવા છતાં પણ તે નિમ્નકોટિના દેવ બને છે અને તેનું સંસારભ્રમણ ચાલુ જ રહે છે. તીર્થકરનું પ્રત્યક્ષ સાંનિધ્ય અને સન્માર્ગ દર્શન મળવા છતાં જમાલી દષ્ટિને સુધારી શક્યો નહીં અને પરિણામે ભવ ભ્રમણ વધાર્યું.
પ્રભુ મહાવીરે સમજાવ્યું છતાં મિથ્યાત્વગ્રસ્ત હોવાથી જમાલીએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને મિથ્યાપ્રરૂપણા કરવા લાગ્યો. મિથ્યાપ્રરૂપણા પોતાને અને પરને બંનેને માટે હાનિકારક છે. તેથી ઉસૂત્ર પ્રરૂપણા તે મહાપાપ ગણાય છે. જમાલી સ્વયં શ્રદ્ધાથી પતિત થયો અને અનેક લોકોને શ્રદ્ધાથી ચલિત કર્યા. આ ઘોર પાપનું આચરણ કર્યું. તે ઉપરાંત અંતિમ સમયે તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયો. પરિણામે કિલ્વિષી જાતિના અર્થાત નિમ્નતમ કોટીના દેવ તરીકે ઉત્પન્ન થયો. કિલ્પિષી દેવાઃ५६ कइविहा णं भंते ! देवकिव्विसिया पण्णत्ता?
गोयमा ! तिविहा देवकिव्विसिया पण्णत्ता, तं जहा- तिपलिओवमट्ठिईया, तिसागरोवमट्टिईया, तेरससागरोवमट्टिईया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિલ્વિષી દેવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! કિલ્પિષી દેવોના ત્રણ પ્રકાર છે યથા- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેર સાગરોપમની સ્થિતિવાળા.
Page #527
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-33
| ४५४ |
५७ कहिं णं भंते ! तिपलिओवमट्टिईया देवकिव्विसिया परिवसंति ?
गोयमा ! उप्पि जोइसियाणं, हिडिं सोहम्मीसाणेसु कप्पेसु, एत्थ णं तिपलि- ओवमट्ठिईया देवकिव्विसिया परिवसति । भावार्थ :- प्रश्र- भगवन् ! ३९ पक्ष्योपमनी स्थिति स्विषी वो ज्या २४ छ ?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોની ઉપર, સૌધર્મ અને ઈશાન દેવલોકમાં(નીચેના પ્રસ્તટમાં) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવો રહે છે. ५८ कहिं णं भंते ! तिसागरोवमट्ठिईया देवकिव्विसिया परिवसति?
गोयमा ! उप्पि सोहम्मीसाणाणं कप्पाणं, हिढेि सणंकुमारमाहिंदेसु कप्पेसु एत्थ णं तिसागरोवमट्टिईया देवकिव्विसिया परिवसंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવો ક્યાં રહે છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર, સનસ્કુમાર તથા માહેન્દ્ર દેવલોકમાં (નીચેના પ્રસ્તટમાં) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિષી દેવો રહે છે. ५९ कहिं णं भंते ! तेरससागरोवमट्टिईया देवकिव्विसिया परिवसंति ?
गोयमा ! उप्पि बंभलोगस्स कप्पस्स, हिट्ठि लंतए कप्पे, एत्थ णं तेरससागरोवमट्ठिईया देवकिव्विसिया परिवसति । भावार्थ :- प्रश्र- भगवन् ! ते२ सागरोपमनी स्थिति स्विषी वो या २७ छ ?
ઉત્તર– હે ગૌતમ ! બ્રહ્મ દેવલોકની ઉપર, લાન્તક દેવલોકમાં(નીચેના પ્રસ્તટમાં) તેરા સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિષી દેવો રહે છે. ६० देवकिव्विसिया णं भंते ! केसुकम्मादाणेसुदेव किव्विसियत्ताए उववतारो भवति?
गोयमा ! जे इमे जीवा आयरियपडिणीया, उवज्झायपडिणीया, कुलपडिणीया, गणपडिणीया, संघपडिणीया; आयरिय उवज्झायाणं अयसकरा, अवण्णकरा, अकित्तिकरा, बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा बहूई वासाई सामण्णपरियागं पाउणंति, पाउणित्ता, तस्स ट्ठाणस्स अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा
Page #528
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
अण्णयरेसु देवकिव्विसिएसु देवकिव्विसियत्ताए उववत्तारो भवंति; तं जहातिपलिओवम ट्ठिइएसु वा तिसागरोवमट्ठिइएसु वा तेरससागरोवमट्ठिईएसु वा। શબ્દાર્થ:- વેમ્પાલાળેલું = કર્મના કારણે ૩વવત્તા = ઉત્પન્ન થાય છે પડિયા = ‘ષી, અવDu૨ = અવર્ણવાદ-નિંદા કરનારા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિલ્વિષી દેવ કયા કર્મના નિમિત્તથી કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ અને સંઘના પ્રત્યેનીક(દ્વેષી) થાય છે; આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ બોલનાર અને અપકીર્તિ કરનાર હોય છે, તે ઘણા અસત્ય અર્થને પ્રગટ કરવાથી તથા મિથ્યાકદાગ્રહથી પોતાના આત્માને, પરને અને ઉભયને ભ્રાન્ત અને મિથ્યાત્વી કરવાથી અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરવા છતાં તે અકૃત્યસ્થાન-પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, કાળના સમયે કાળ કરીને કોઈપણ કિલ્વિષી દેવોમાં કિલ્પિષી દેવપણે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા.
६१ देवकिव्विसिया णं भंते ! ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिईक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छंति कहिं उववज्जति ?
गोयमा ! जाव चत्तारि पंच रइय-तिरिक्खजोणिय-मणुस्स-देवभवग्गहणाई संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिझति जावदुक्खाणं अंत करेंति; अत्थेगइया अणाईयं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं अणुपरियम॒ति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કિલ્પિષી દેવો આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, તે દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક કિલ્પિષી દેવો નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરતાં સંસાર પરિભ્રમણ કરીને, સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. અને કેટલાક કિલ્વિષીદેવો અનાદિ, અનંત અને દીર્ઘ માર્ગવાળા ચાર ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન :
કિષિી દેવઃ- પાપાચરણ કરવાના કારણે જે દેવો ચાંડાલ સમાન હોય છે, તેને કિલ્વિષી દેવ કહે છે. જે રીતે ચાંડાલ જાતિના માનવો આ લોકમાં અપમાનિત થાય છે, તે જ રીતે તે કિલ્વિષી દેવ પણ દેવસભામાં અપમાનિત થાય છે. દેવસભામાં જ્યારે તે કાંઈ પણ બોલે ત્યારે મહદ્ધિક દેવો તેનું અપમાન કરીને બેસાડી દે છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
शत-८: देश -33
| ४१ ||
કિલ્વિષી દેવ મરીને નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવ ગ્રહણ કરીને મોક્ષમાં જાય છે. તે રીતે સૂત્ર-૬૧માં વિધાન છે તે સામાન્ય કથન છે. આ કથનથી તેણે ચારે ગતિમાં ભ્રમણ કરવાનું સૂચન છે. જોકે દેવ, નારક મરીને દેવ કે નારકી થતાં નથી. તે મનુષ્ય કે તિર્યંચગતિમાં જ જાય છે, ત્યાર પછી નારક કે દેવમાં જાય છે. તેથી આ કથનને ક્રમિક ન સમજતા સામાન્ય કથન સમજવું યોગ્ય છે. આ રીતે ભવભવાંતરમાં ભ્રમણ કરતાં-કરતાં જ્યારે તેના સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે તે મોક્ષમાં જાય છે. चत्तारि पंच...:- नाहि गतिना यार-पांय भव. मा शब्द प्रयोगना अर्थ प्ररे थाय छे. (१) કિલ્વિષી દેવ થનાર જીવ કોઈ ગતિમાં જઘન્ય ચાર અને કોઈ ગતિમાં પાંચ ભવ કરે છે. અર્થાતુ ચારે ગતિના મળીને ૧૬-૧૭ ભવ કરે છે. (૨) ચારે ગતિના મળીને જઘન્ય ચાર કે પાંચ ભવ કરે છે.
भालीनुभविष्य:६२ जमाली णं भंते ! अणगारे अरसाहारे विरसाहारे अंताहारे पंताहारे लूहाहारे तुच्छाहारे अरसजीवी विरसजीवी जाव तुच्छजीवी उवसंतजीवी पसंतजीवी विवित्तजीवी ? ___ हंता गोयमा ! जमाली णं अणगारे अरसाहारे विरसाहारे जावविवित्तजीवी। भावार्थ:-प्रश्र- भगवन् ! शुभाली आ॥२२साडारी, वि२साहारी, संताडारी, प्रान्ताहारी, રૂક્ષાહારી, તુચ્છાદારી, અરસજીવી, વિરમજીવી યાવતુ તુચ્છજીવી, ઉપશાંત જીવી, પ્રશાંતજીવી અને વિવિક્તજીવી(પવિત્ર અને એકાંત જીવનવાળા) હતા?
ઉત્તર- હા, ગૌતમ ! જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી આદિ વિવિકતજીવી પર્વતના વિશેષણ સંપન્ન હતા.
६३ जइ णं भंते ! जमाली अणगारे अरसाहारे विरसाहारे जाव विवित्तजीवी, कम्हा णं भंते ! जमाली अणगारे कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमट्ठिईएसु देवकिव्विसिएसु देवेसु देवकिव्विसियत्ताए उववण्णे ?
गोयमा ! जमाली णं अणगारे आयरियपडिणीए, उवज्झायपडिणीए; आयरिय- उवज्झायाणं अयसकारए, अवण्णकारए जाव वुप्पाएमाणे जाव बहूइ वासाई सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए तीसं भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालमासे काल किच्चा लतए कप्पे जाव उववण्णे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી યાવત વિવિક્તજીવી
6
.
Page #530
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
આદિ ગુણસંપન્ન હતા, તો કાળના સમયે કાળ કરીને તે લાન્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવોમાં દેવપણે શા માટે ઉત્પન્ન થયા?
ઉત્તર- હે ગૌતમ ! તે જમાલી અણગાર, આચાર્ય અને ઉપાધ્યાયના શ્રેષી હતા. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર અને અવર્ણવાદ બોલનાર હતા, યાવત તે મિથ્યાભિનિવેશ દ્વારા પોતાને, અન્યને અને ઉભયને બ્રાન્સ અને મિથ્યાત્વી કરતા હતા. તેથી અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરવા છતાં અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કશ કરીને, ત્રીસ ભક્ત અનશનનું છેદન કરીને પણ તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળના સમયે કાળ ધર્મ પામીને લાત્તક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવોમાં, કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થયા. ६४ जमाली णं भंते ! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहिइ?
गोयमा ! चत्तारि, पंच(णेरइय) तिरिक्खजोणिय-मणुस्सदेवभवग्गहणाई संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिज्झिहिइ जाव अंतं काहिइ ॥ सेवं અંતે ! તે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જમાલી દેવ, દેવલોકમાંથી દેવના આયુષ્યનો ક્ષય કરીને ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર-હે ગૌતમ! તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવ કરી, તેટલો કાળ સંસાર પરિભ્રમણ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલીના સંસાર પરિભ્રમણ કાલનું પ્રતિપાદન છે.
યદ્યપિ જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી આદિ તપોગુણ સંપન્ન હતા, પરંતુ આચાર્ય-ઉપાધ્યાયના પ્રત્યેનીક હોવાથી અને મિથ્યાભિનિવેશ હોવાથી, સ્વ-પર અને ઉભયને ભ્રાન્ત કરવાથી, તેમજ તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ આદિ ન કરવાથી કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થયા છે.
ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સાધક જીવનમાં ચારિત્ર પાલનની અપેક્ષાએ શ્રદ્ધાનું અને સત્ય પ્રરૂપણાનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાની ખામી અને અસત્ય પ્રરૂપણા વ્યક્તિને મિથ્યા માર્ગે લઈ જાય છે. તેમજ તે વ્યક્તિને અંત સમયે આલોચનાદિના ભાવ પણ જાગૃત થતાં નથી. તેથી જ શ્રદ્ધાથી પતિત થયેલા જીવનું પરિભ્રમણ વધી જાય છે.
જમાલીદેવ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ તે ત્રણ ગતિના ચાર-પાંચ
Page #531
--------------------------------------------------------------------------
________________
શતક—૯ : ઉદ્દેશક ૩૩
ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે તે પ્રમાણે સૂત્રકારનું કથન છે.
પૂર્વના સૂત્રમાં સામાન્ય રીતે કિલ્વિષી દેવના ભવિષ્યના સંસાર ભ્રમણના કથનમાં સૂત્રકારે ચારે ગતિના ચાર-પાંચ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે તે પ્રમાણે કથન કર્યું હતું. પરંતુ જમાલીના ભવિષ્યના ભવ ભ્રમણમાં નરકગતિ શબ્દનો પ્રયોગ નથી તેથી સ્પષ્ટ થાય છે કે જમાલી નરકગતિ સિવાયની શેષ ત્રણ ગતિના ચાર-પાંચ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે. શ્રુતિ પરંપરા અનુસાર જમાલી ત્રણ ગતિના તેર ભવ કરીને સિદ્ધ થશે.
|| શતક-૯/૩૩ સંપૂર્ણ ॥
૪૩
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ : ઉદ્દેશક-૩૪|
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં એક જીવનો હિંસક અન્ય અનેક જીવોની હિંસા કરનાર થઈને, તેની સાથે વૈરનો બંધ કઈ રીતે કરે છે તે વિષયને મુખ્યતયા સમજાવ્યો છે. કોઈ એક મનુષ્ય અન્ય મનુષ્ય કે અશ્વ, હાથી કે કોઈ પણ પશુનો ઘાત કરે છે ત્યારે તે મનુષ્ય આદિની અને તેના આશ્રિત રહેલા જૂ, લીખ આદિ અન્ય ત્રસ જીવોની પણ વાત કરે છે અને જે જીવોની હિંસામાં તે નિમિત્ત બને છે. તે દરેક જીવો સાથે તે વૈરનો બંધ કરે છે.
કોઈ છકાય જીવોના રક્ષક શ્રમણનો ઘાત કરે છે, ત્યારે તે અન્ય અનંત જીવોનો ઘાત કરે છે, તેના કારણ આ પ્રમાણે છે– (૧) મુનિ અનંત જીવોના રક્ષક છે, મુનિની ઘાત થતાં તે દેવલોકમાં જાય તો તે અવિરત બની જાય છે. અવિરત જીવ અનંત જીવોનો ઘાતક બને છે. (૨) મુનિના ઉપદેશથી પણ અન્ય જીવો અનંત જીવોને અભયદાન આપે છે. તેથી મુનિના ઘાતક અન્ય અનંત જીવોના ઘાતક બને છે. આ રીતે અન્ય મનુષ્યની હિંસા કરતાં, શ્રમણોની હિંસા કરનાર અધિક પાપકર્મનો બંધ કરે છે.
પાંચ સ્થાવરના જીવો શ્વાસોચ્છવાસના રૂપમાં પાંચે સ્થાવર જીવોને પરસ્પર ગ્રહણ અને ત્યાગ કરે છે અને તેમાં તેને કાયિકી આદિ ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. વૃક્ષને અથવા વૃક્ષના મૂળને કંપાવતા અથવા ઉખેડી નાખતા વાયુકાયના જીવોને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
शत-८ : देश-३४
| ४७५ |
शतs-c : B६श5-38
પુરુષ
પુરુષ અને નોપુરુષ ઘાતક:| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी- पुरिसे णं भंते ! पुरिसं हणमाणे किं पुरिसं हणइ, णोपुरिसे हणइ ?
गोयमा ! पुरिसं पि हणइ, णोपुरिसे वि हणइ । से केणटेणं भंते ! एवं वुच्चइ- पुरिसं पि हणइ, णोपुरिसे वि हणइ ?
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं पुरिसं हणामि; से णं एगं पुरिसं हणमाणे अणेगे जीवे हणइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइपुरिस पि हणइ णोपुरिसे वि हणइ । ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગૌતમ સ્વામીએ ભગવાનને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કોઈ પુરુષ, પુરુષની વાત કરતાં, શું પુરુષની જ વાત કરે છે કે નોપુરુષની घात छ?
ઉત્તર- હે ગૌતમ! તે પુરુષની પણ વાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે. प्रश्र- भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! ઘાત કરનાર તે પુરુષના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે હું એક પુરુષને મારું છું. પરંતુ તે એક પુરુષને મારતાં અન્ય અનેક જીવોને મારે છે, તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કેતે પુરુષને પણ મારે છે અને નીપુરુષને પણ મારે છે. | २ पुरिसे णं भंते ! आसं हणमाणे किं आसं हणइ, णोआसे वि हणइ ?
गोयमा ! आसं पि हणइ, णोआसे वि हणइ । से केणटेणं? अट्ठो तहेव, एवं हत्थि, सीह, वग्घं जाव चित्तलगं । एए सव्वे इक्कगमा । भावार्थ:- श्र-भगवन ! अश्वने भारत ओ व, अश्वने भारेछनोअश्व (अश्व सिवायना अन्य वो)ने भारेछ?
Page #534
--------------------------------------------------------------------------
________________
४
श्री भगवती सूत्र-3
ઉત્તર- હે ગૌતમ! તે અશ્વને પણ મારે છે અને નોઅશ્વને પણ મારે છે.
प्रश्न- भगवन् ! तेनु शुं ॥२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! તેનો ઉત્તર પૂર્વવતુ જાણવો જોઈએ. તે જ રીતે હાથી, સિંહ, વાઘ યાવત ચિત્તા સુધી જાણવું જોઈએ. તે સર્વને માટે એક સમાન પાઇ છે.
३ पुरिसे णं भंते ! अण्णयरं तसं पाणं हणमाणे किं अण्णयरं तसं पाणं हणइ, णो अण्णयरे तसे पाणे हणइ?
गोयमा ! अण्णयरं पि तसं पाणं हणइ, णो अण्णयरे वि तसे पाणे हणइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- अण्णयरं पि तसं पाणं हणइ, णो अण्णयरे वि तसे पाणे हणइ ।
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं अण्णयरं तसं पाणं हणामि, से णं एगं अण्णयरं तसं पाणं हणमाणे अणेगे जीवे हणइ । से तेणटेणं गोयमा ! तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ કોઈ એક ત્રસ જીવને મારતાં તે જ ત્રસ જીવને મારે છે કે તે સિવાયના અન્ય ત્રસ જીવોને પણ મારે છે?
ઉત્તર–હે ગૌતમ!તેજીવતેત્રસ જીવને પણ મારે છે અને તે સિવાયના અન્ય ત્રસ જીવોને પણ મારે છે. प्रश्न- हे भगवन् ! तेनु शु १२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! તે ત્રસ જીવને મારનાર પુરુષના મનમાં એવો વિચાર હોય છે કે- “આ ત્રસ જીવને મારું છું.' પરંતુ તે પુરુષ તે ત્રસ જીવને મારતા તે સિવાયના અન્ય અનેક ત્રસ જીવોને પણ મારે છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. ઋષિ-ઘાતક અનંત જીવોના ઘાતક - ४ पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिं हणइ, णोइसिं हणइ ?
गोयमा ! इसि पि हणइ, णोइसि पि हणइ । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं एगं इसिं हणामि, से णं एग इसिं हणमाणे अणंते जीवे हणइ, से तेणटेणं, णिक्खेवो ।
Page #535
--------------------------------------------------------------------------
________________
શતક—૯ : ઉદ્દેશક-૩૪
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ ઋષિને મારતાં, ઋષિને જ મારે છે કે નોૠષિ(ઋષિ સિવાયના અન્ય જીવો)ને પણ મારે છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે ઋષિને પણ મારે છે અને નોૠષિને પણ મારે છે.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મારનાર પુરુષના મનમાં એ પ્રકારનો વિચાર હોય છે કે ‘હું એક ૠષિને મારું છું.’ પરંતુ તે જીવ ઋષિ સિવાયના અન્ય અનંત જીવોને મારે છે, તેથી પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે.
૪૭
५ पुरिसे णं भंते ! पुरिसं हणमाणे किं पुरिसवेरेणं पुट्ठे, णोपुरिसवेरेणं पुट्ठे ?
गोयमा ! णियमं ताव पुरिसवेरेणं पुट्ठे, अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेण य पुट्ठे अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेहि य पुट्ठे; एवं आसं जाव चित्तलगं । जाव अहवा चित्तलगवेरेण य णोचित्तलगवेरेहि य पुट्ठे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુરુષને મારતા કોઈ વ્યક્તિ, શું પુરુષના વેરથી સૃષ્ટ થાય છે કે નોપુરુષવેરથી સૃષ્ટ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) નિશ્ચિતરૂપે તે પુરુષવેરથી સ્પષ્ટ થાય છે (૨) પુરુષવેરથી અને એક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૩) પુરુષવેરથી અને અનેક નોપુરુષવેરથી સ્પષ્ટ થાય છે. આ રીતે અશ્વ યાવત્ ચિત્તાના વિષયમાં પણ જાણવું જોઈએ. યાવત્ ચિત્તાના વેરથી અને અનેક નોચિત્તાના વેરથી સ્પષ્ટ થાય છે.
६ पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिवेरेणं पुट्ठे, णोइसिवेरेणं पुट्ठे ? गोयमा ! णियमं ताव इसिवेरेण य णोइसिवेरेहि य पुट्ठे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઋષિને મારતાં, કોઈ પુરુષ, શું ૠષિ વેરથી સ્પષ્ટ થાય છે કે નોઋષિવેરથી સ્પષ્ટ થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નિશ્ચિતરૂપે ઋષિ વેરથી અને અનેક નોૠષિ વેરથી સૃષ્ટ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણીઘાતનો સાપેક્ષ સિદ્ધાંત નિરૂપિત છે.
કોઈ પુરુષ અન્ય પુરુષને મારે છે, ત્યારે કેવળ તેનો જ વધ કરે છે અને ક્યારેક તેની સાથે અન્ય એક જીવ કે અન્ય અનેક જીવોનો પણ વધ થાય છે. આ ત્રણ ભંગ બને છે. કારણ કે તે પુરુષને આશ્રિત જૂ, લીખ, કૃમિ આદિ અનેક જીવોનો વધ ક્યારેક થાય છે અને ક્યારેક થતો નથી. પુરુષ શબ્દ અહીંયા 'મનુષ્ય' અર્થમાં પ્રયુક્ત
થયેલ છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ઋષિના ઘાતક પુરુષ અનંત જીવોનો ઘાતક હોય છે. તેનું કારણ એ છે કે ઋષિ અવસ્થામાં તે સર્વવિરત હોવાથી અનંત જીવોના રક્ષક હોય છે પરંતુ તેના મૃત્યુ પછી તે અવિરત થઈને અનંત જીવોના ઘાતક બને છે. (૨) જીવિત અવસ્થામાં તે ઋષિ અનેક પ્રાણીઓને પ્રતિબોધ આપે છે. તે પ્રતિબોધને પામીને, અનેક જીવો ક્રમશઃ મોક્ષમાં જાય છે અને તે મુક્ત જીવ અનંત જીવોના અઘાતક બને છે. આ રીતે ઋષિ અનંત જીવોની રક્ષામાં કારણ છે, તેથી ઋષિનો ઘાતક પુરુષ અનંત જીવોનો ઘાતક બને છે.
૪
ઘાતક વ્યક્તિને વેરસ્પર્શ :– પુરુષને મારનાર વ્યક્તિને માટે વેર સ્પર્શના ત્રણ ભંગ બને છે. (૧) તે નિશ્ચિતરૂપે પુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૨) પુરુષ વેરથી અને અન્ય એક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૩) પુરુષ વેરથી અને અન્ય અનેક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે. હાથી, અશ્વ, ચિત્તા આદિ સર્વના વધમાં પણ આ ત્રણ ભંગ થાય છે.
અને ઋષિ ઘાતક માટે એક ત્રીજો ભંગ જ સંભવિત છે. તે ઋષિ વેરથી અને અન્ય અનેક નોઋષિ વેરથી સ્પષ્ટ થાય છે.
એકેન્દ્રિય જીવ અને શ્વાસોચ્છવાસ :
७ पुढविक्काइए णं भंते ! पुढविक्काइयं चेव आणमइ वा, पाणमइ वा, લક્ષદ્ વા, સલફ વા ?
हंता, गोयमा ! पुढविक्काइए पुढविक्काइयं चेव आणमइ वा जाव णीससइ वा ।
શબ્દાર્થ:- આગમઽ પાપમ ્ = આપ્યંતર શ્વાસ-ઉચ્છ્વાસ લે છે અને છોડે છે. લસદ્ ખીલસર્ = બાહ્ય શ્વાસ-ઉચ્છ્વાસ લે છે અને છોડે છે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસના રૂપમાં પૃથ્વીકાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે ?
ઉત્તર-હા ! ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસના રૂપમાં પૃથ્વીકાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે.
८ पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणमइ जाव णीससइ वा ? हंता, गोयमा ! पुढविक्काइए आउक्काइयं आणमइ जाव णीससइ वा; एवं तेडक्काइयं, वाउक्काइयं, वणस्सइकाइयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસ રૂપે અપ્નાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે ?
Page #537
--------------------------------------------------------------------------
________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૪.
૪૬૯ |
ઉત્તર- હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવ, અપ્લાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે, આ રીતે અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ ગ્રહણ કરે છે અને છોડે છે. | ९ आउक्काइए णं भंते ! पुढविक्काइयं आणमइ वा, पुच्छा वा ? हंता गोयमा! एवं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવ, પૃથ્વીકાયિક જીવોને આભ્યતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે ? ઉત્તર- હા, ગૌતમ પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. १० आउक्काइए णं भंते ! आउक्काइयं चेव आणमइ वा, पुच्छा ? हंता गोयमा! एवं चेव; एवं तेउवाउवणस्सइकायं । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અપ્પાયિક જીવ, અપ્લાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસના રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે? ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના વિષયમાં પણ જાણવું જોઈએ. |११ तेउक्काइए णं भंते ! पुढविक्काइयं आणमइ वा, पुच्छा ?
___ हंता गोयमा ! एवं चेव; जाव वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइयं વેવ બાળમડુ વા ? રોયની ! તદેવ ! ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તેઉકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે?
ઉત્તર-હા, ગૌતમ!પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. યાવત્ વનસ્પતિકાયિક જીવ, વનસ્પતિકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે? હા, ગૌતમ ! પૂર્વોક્તરૂપે જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત પાંચ સૂત્રોમાં એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસ સંબંધી પ્રરૂપણા છે.
પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવર જીવોને બાહ્ય અને આત્યંતર શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે અને છોડે છે. આ રીતે પાંચે સ્થાવર જીવો પરસ્પર પાંચ સ્થાવર જીવોને શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરે છે અને છોડે છે.
કોઈ પણ જીવ શ્વાસોચ્છવાસની ક્રિયામાં શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણાને ગ્રહણ કરે છે અને છોડે
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે. તેમ છતાં તેની સાથે તે ક્ષેત્રાવગાઢ અન્ય પુગલોનું ગ્રહણ અને ત્યાગ થાય છે. તેથી જ સૂત્રકારે પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરની શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં પાંચે સ્થાવર જીવોના ગ્રહણ અને ત્યાગનું કથન અને તનિમિત્તક ક્રિયાનું કથન કર્યું છે.
જેમ કે કોઈ પણ વૃક્ષનું મૂળ પૃથ્વી રૂપ રસને ગ્રહણ કરે છે. તે વૃક્ષના પત્ર, પુષ્પ વગેરે મૂળરૂપ વનસ્પતિએ ગ્રહણ કરેલા રસને ગ્રહણ કરે છે. અર્થાત્ એક વનસ્પતિ સાથે સંબંધિત અન્ય વનસ્પતિ તેના રસને ગ્રહણ કરે છે. તે રીતે પૃથ્વીકાય જીવની શ્વાસોચ્છવાસની ક્રિયામાં તે જ ક્ષેત્રાવગાઢ રહેલા અન્ય પૃથ્વીકાયિક જીવોનું ગ્રહણ થાય છે.
જેમ કોઈ વ્યક્તિએ કર્પરાદિ સુગંધી દ્રવ્યો આહારમાં ગ્રહણ કર્યા હોય તો તેના નિઃશ્વાસમાં કર્પરાદિની ગંધ આવે છે. તે રીતે જે જીવોને શ્વાસમાં ગ્રહણ કર્યા હતા, તે જીવોને નિશ્વાસમાં બહાર કાઢે છે. આ રીતે પાંચે સ્થાવરમાં જે જીવો પરસ્પર સંબંધિત હોય, એક ક્ષેત્રાવગાઢ હોય તેને શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે છોડે છે. પાંચે સ્થાવરનો પરસ્પર સંબંધ કરતાં પાંચ સ્થાવરના ર૫ સૂત્રો થાય છે.
શ્વાસોશ્વાસ સમયે લાગતી ક્રિયા :१२ पुढविक्काइए णं भंते ! पुढविक्काइयं चेव आणममाणे वा, पाणममाणे वा, उससमाणे वा, णीससमाणे वा कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ અન્ય પૃથ્વીકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે અને છોડે તો તેને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. |१३ पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणममाणे वा जाव कइ किरिए ?
गोयमा ! एवं चेव; एवं जाव वणस्सइकाइयं । एवं आउक्काइएण वि सव्वे वि भाणियव्वा । एवं तेउ वाउ वणस्सइकाइएण वि सिय तिकिरिए, सिय चउकिरिए सिय पंचकिरिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપૂકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરતાં અને છોડતાં પૃથ્વીકાયિક જીવને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકની સાથે પણ કથન કરવું જોઈએ. આ જ રીતે અપ્લાયિક જીવોની સાથે પૃથ્વીકાયિક આદિ સર્વનું કથન કરવું
Page #539
--------------------------------------------------------------------------
________________
શતક-૯: ઉદ્દેશક-૩૪ .
[ ૪૭૧]
જોઈએ. આ જ રીતે તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું કથન કરવું જોઈએ. તે જીવોને કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કરતા પાંચ સ્થાવરના જીવોને કેટલી ક્રિયા લાગે છે, તે વિષયનું પ્રતિપાદન છે.
પૃથ્વીકાયિક આદિ જીવને શ્વાસોચ્છવાસ રૂપમાં ગ્રહણ કરતાં અને છોડતાં, જ્યાં સુધી તે જીવને પીડા ન થાય ત્યાં સુધી કાયિકી આદિ ત્રણ ક્રિયા, જ્યારે તે જીવને પીડા ઉત્પન્ન થાય ત્યારે પારિતાપનિકી સહિત ચાર ક્રિયા અને જ્યારે તે જીવનો વધ થાય ત્યારે પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયા લાગે છે. વાયુકાયને વૃક્ષ સંબંધી ક્રિયા - १४ वाउक्काइए णं भंते ! रुक्खस्स मूलं पचालेमाणे वा पवाडेमाणे वा कइ-किरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए; एवं कंद जाव बीयं पचालेमाणे सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ -પવાનેમાને કંપાવતાં પવાડેમા = પાડતાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વૃક્ષ અને મૂળને કંપાવતા અને પાડતા વાયુકાયિક જીવને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. આ રીતે કંદથી બીજપર્વતના વિષયમાં જાણવું જોઈએ કે તે જીવોને કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયિક જીવને લાગતી ક્રિયાનું નિરૂપણ છે.
સકષાયી જીવો માટે ક્રિયા લાગવાનો નિયમ સર્વત્ર સમાન છે. તે જીવોને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે છે. જો તે ક્રિયાથી અન્ય જીવોને પરિતાપ પહોંચે તો ચાર ક્રિયા અને તે ક્રિયાના નિમિત્તથી અન્ય જીવનું મૃત્યુ થાય તો પાંચ ક્રિયા લાગે છે.
આ નિયમાનુસાર સૂત્રમાં વૃક્ષના મૂળને કંપાવતા કે પાડતા વાયુકાયિક જીવને ત્રણ, ચાર કે પાંચ
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ક્રિયા કહી છે.
જ્યારે વૃક્ષ નદીના કિનારે હોય અને તેનું મૂળ ઢંકાયેલુ ન હોય ત્યારે વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપિત કરી શકે છે તથા વૃક્ષને જોરથી કંપિત કરતાં વૃક્ષનું મૂળ ભૂમિમાં હોવા છતાં કંપિત થઈ જાય છે.
તે શતક-૯/૩૪ સંપૂર્ણ છે છે શતક - ૯ સંપૂર્ણ છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦
४७३
શતક-૧૦
પરિચય
આ શતકમાં ૩૪ ઉદ્દેશક છે. જેમાં અનેક વિષયોનું સંકલન છે, તે આ પ્રમાણે છે— (૧) પ્રથમ ઉદ્દેશકમાં શ્રી ગૌતમ સ્વામીના દિશા વિષયક પ્રશ્નોત્તર છે. દશ દિશા, તેનું ઉદ્દભવસ્થાન, તેના નામ, દિશાઓ જીવરૂપ છે કે અજીવરૂપ વગેરે વિષયને વિસ્તારથી સમજાવ્યો છે.
(૨) બીજા ઉદ્દેશકમાં કષાયભાવમાં અને અકષાયભાવમાં સ્થિત સંવૃત્ત અણગારને રૂપ આદિ જોતા ક્રમશઃ સાંપરાયિક અને ઐર્યાપથિક ક્રિયા લાગે છે, તેનું સયુક્તિક નિરૂપણ છે. તત્પશ્ચાત્ યોનિઓ, વેદનાઓ, તેના ભેદ-પ્રભેદ અને તેનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. માસિકી ભિક્ષુપ્રતિમાની આરાધના અને અકૃત્યસેવી ભિક્ષુની આરાધના-વિરાધનાનું નિરૂપણ છે. આ ઉદ્દેશક સાધકોને માટે મહત્ત્વપૂર્ણ
અને પ્રેરક છે.
(૩) ત્રીજા ઉદ્દેશકમાં દેવો અને દેવીઓની, એક બીજાની વચ્ચેથી ગમન કરવાની સહજ શક્તિ અને તેની વૈક્રિય શક્તિનું પ્રતિપાદન છે. તે ઉપરાંત દોડતા ઘોડાના ખૂ-ખૂ ધ્વનિનો હેતુ દર્શાવ્યો છે. અસત્યામૃષા- ભાષાના ૧૨ પ્રકાર કહ્યા છે– જેમ કે બેઠા રહેશું, સૂતા રહેશું, ઊભા રહેશું, આદિ ભાષાને પ્રજ્ઞાપની ભાષા કહીને ભગવાને તેને મૃષા હોવાનો નિષેધ કર્યો છે અર્થાત્ તે વ્યવહાર ભાષા છે.
(૪) ચોથા ઉદ્દેશકના પ્રારંભમાં ગણધર ગૌતમ સ્વામી અને શ્યામહસ્તી અણગારના ત્રાયત્રિંશક દેવોના અસ્તિત્વ વિષયક તથા તેના સદાકાલ સ્થાયિત્વના સંબંધમાં પ્રશ્નોત્તર છે. તે ઉપરાંત ત્રાયત્રિંશક દેવમાં ઉત્પન્ન થવાના બે કારણનું નિરૂપણ છે અને ત્યારપછી ત્રાયસ્વિંશક દેવના સ્વરૂપ વિષયક પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમ સ્વામીનો વાર્તાલાપ છે. ત્રાયસ્વિંશક દેવ દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. વ્યક્તિગતરૂપે દેવનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું ચ્યવન થાય છે અને તેના સ્થાને નવા ત્રાયસ્વિંશક દેવ જન્મ ધારણ કરે છે. તે વિષયને સમજાવવા પ્રભુએ ચમરેન્દ્ર, બલીન્દ્ર અને શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોના પૂર્વભવનું કથન કર્યું છે.
(૫) પાંચમા ઉદ્દેશકમાં ચારે જાતિના દેવેન્દ્રોની અગ્રમહિષી, તેનો પરિવાર અને તેની વૈક્રિય શક્તિનું કથન છે. તેમજ પ્રત્યેક ઇન્દ્રને પોત-પોતાના નામને અનુરૂપ રાજધાની અને પોત-પોતાની સુધર્માંસભા છે. તત્ સંબંધી નિરૂપણ છે.
(૬) છઠ્ઠા ઉદ્દેશકમાં સૌધર્મકલ્પમાં સ્થિત શક્રેન્દ્રની સુધર્મા સભાની લંબાઈ-પહોળાઈ, વિમાનોની સંખ્યા તથા શક્રેન્દ્રનો ઉપપાત, અભિષેક, અલંકાર, અર્ચનિકા, સ્થિતિ યાવત્ આત્મરક્ષક દેવો
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૭૪
શ્રી ભગવતી સૂત્ર-૩
ઇત્યાદિ વિષયનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રના અતિદેશપૂર્વક છે.
૭ થી ૩૪ ઉદ્દેશકમાં ઉત્તરદિશાવર્તી ૨૮ અંતર્લીપોનું નિરૂપણ જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે.
આ રીતે આ શતકમાં મનુષ્યો અને દેવોની આધ્યાત્મિક, ભૌતિક અને દિવ્ય શક્તિનું દર્શન
કરાવ્યું છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૧
૪૭૫
શતક-૧૦ : ઉદ્દેશક-૧ જે
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં મુખ્યતયા દશ દિશાઓનું સ્વરૂપ, સંસ્થાન, તેની વ્યાપકતા, તેમાં જીવ, અજીવનું અસ્તિત્વ વગેરે વિષયોનું નિરૂપણ છે. દશ દિશા – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઊર્ધ્વ, અધોદિશા. દશ દિશાના ગુણ નિષ્પન્ન નામ:- દિશા અને વિદિશાના નામ તેના સ્વામી દેવના આધારે છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે. ઐન્દ્રી, વારુણી, સૌમ્યા, યામ્યા, ઐશાની, આગ્નેયી, નૈઋતી અને વાયવ્ય દિશા, ઊર્ધ્વ દિશા પ્રકાશ સ્વરૂપ હોવાથી તેનું નામ વિમલા અને અધો દિશા અંધકાર સ્વરૂપ હોવાથી તેનું નામ તમા
દિશાનું ઉદ્ભવસ્થાન, સ્વરૂપ, સંસ્થાન :– મેરુ પર્વતની મધ્યમાં તેના આઠ રુચક પ્રદેશ છે. ચાર પ્રદેશ ઉપરની તરફ અને ચાર પ્રદેશ નીચેની તરફ છે. તેનો આકાર ગોસ્તનાકારે થાય છે. તેમાંથી દશે દિશા નીકળે છે. પૂર્વ, પશ્ચિમ આદિ ચારે દિશા પ્રારંભમાં બે પ્રદેશ છે અને તે ક્રમશઃ બે-બે પ્રદેશની વૃદ્ધિ પામતી, લોકાંત અને અલોકાંત સુધી જાય છે. પહોળાઈની અપેક્ષાએ તે લોકમાં સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અસંખ્યાત અને અનંતપ્રદેશી થાય છે. લંબાઈની અપેક્ષાએ લોકમાં અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અનંત પ્રદેશી થાય છે. તેનો આકાર ગાડાના ઓધન સમાન બને છે.
ચારે વિદિશા પ્રારંભથી અંત સુધી એક પ્રદેશી જ છે. તેથી તેનો આકાર મુક્તાવલી સમાન થાય છે.
ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશી જ રહે છે. તે ચકાકારે છે દિશા-વિદિશામાં અજીવ દ્રવ્ય - પૂર્વ આદિ કોઈ પણ દિશા લોકના એક ભાગરૂપ છે. તેથી તે સમગ્ર ધર્માસ્તિકાય રૂપ નથી પરંતુ ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશરૂપ છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશરૂપ છે. તેમજ તેમાં અદ્ધાસમય કાલ છે. આ રીતે અરૂપી અજીવના સાતભેદ અને રૂપી અજીવના અંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ તે ચાર ભેદ છે.
આ રીતે દિશા અને વિદિશામાં અજીવના કુલ ૧૧ ભેદ હોય છે. ઊર્ધ્વદિશામાં કાલ નથી પરંતુ ત્યાં મેરુપર્વતના સ્ફટિક કાંડમાં સૂર્યપ્રકાશનું સંક્રમણ થાય છે; તેથી તેમાં કાલની ગણના કરી છે. આ કારણે ઊર્ધ્વદિશામાં પણ અજીવના ૧૧ ભેદ છે. અધોદિશામાં કાલને છોડીને ૧૦ ભેદ અજીવના હોય છે. દિશા-વિદિશામાં જીવ દ્રવ્ય – ચારે દિશાઓમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવ અને અનિન્દ્રિય જીવ, તેમ છ પ્રકારના જીવ, જીવ દેશ અને જીવ પ્રદેશ આ રીતે ૧૮ ભેદ છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
વિદિશાઓમાં જીવ નથી. કારણ કે જીવની અવગાહના ઘનાકાર અસંખ્યાત પ્રદેશની છે જ્યારે વિદિશાઓ એક પ્રદેશાત્મક છે. તેથી ત્યાં જીવના દેશ અને પ્રદેશ હોય છે. તેમાં એકેન્દ્રિય જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે, જ્યારે ત્રસ જીવો અલ્પ અને ત્રસ નાડીમાં જ હોય છે. તેથી તેના અસંયોગી અને દ્વિસંયોગી ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયના બહુદેશ. (૨) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. (૩) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ. (૪) એકેન્દ્રિયના બહુદેશ અને અનેક બેઇન્દ્રિયના બહુદેશ.
૪૭૬
આ રીતે તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવો સાથે દ્વિસંયોગના ત્રણ-ત્રણ ભંગ કરતાં કુલ ૧૫ દ્વિસંયોગી ભંગ + ૧ અસંયોગી ભંગ = કુલ ૧૬ ભંગ થાય છે.
પ્રદેશની અપેક્ષાએ અસંયોગી એક ભંગ અને દ્વિસંયોગીના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ હોય છે. યથા– (૧) એકેન્દ્રિયના બહુપ્રદેશ (૨) એકેન્દ્રિયોના બહુપ્રદેશ, બેઇન્દ્રિયના બહુપ્રદેશ (૩) એકેન્દ્રિયના બહુપ્રદેશ અને અનેક બેઇન્દ્રિયના બહુપ્રદેશ. આ રીતે તેઇન્દ્રિયથી અનિન્દ્રિય જીવો સાથે દ્વિસંયોગ કરતાં ૧૦ દ્વિસંયોગી ભંગ + ૧ અસંયોગી ભંગ = કુલ ૧૧ ભંગ થાય છે. ઊર્ધ્વ અને અધોદિશામાં પણ વિદિશા પ્રમાણે જાણવું.
આ રીતે દિશાઓનું વિસ્તૃત વિવેચન કર્યા પછી સૂત્રકારે પાંચ શરીરનું અતિદેશાત્મક કથન કર્યું
છે.
܀܀
Page #545
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ઃ ઉદ્દેશ૪-૧
[ ૪૭૭]
'શતક-૧૦ : ઉદ્દેશક-૧
દિશા
ઉદ્દેશકોનાં નામ:
दिसि संवुड अणगारे, आयड्डी सामहत्थि देवि सभा ।
उत्तर-अंतरदीवा, दसमम्मि सयम्मि चउत्तीसा ॥ ભાવાર્થ - દશમાં શતકના ૩૪ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) દિશા (૨) સંવૃત્ત અણગાર (૩) આત્મઋદ્ધિ (૪) શ્યામહસ્તી (૫) દેવી (૬) સભા (૭થી૩૪) ઉત્તર દિશાવર્તી અંતર્લીપ. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના આધ અથવા મુખ્ય વિષયના આધારે તેનું નામકરણ થયેલું છે. (૨) સિ – દિશાઓ વિષયક મુખ્ય પ્રતિપાદન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “દિશાછે. (૨) સંવુડ MPરે – પ્રારંભમાં સંવૃત્ત અણગારને લાગતી ક્રિયાનું કથન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ સંવૃત્ત અણગાર” છે. () ગાય – દેવ-દેવીઓની આત્મઋદ્ધિનું નિરૂપણ હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘આત્મઋદ્ધિ છે. (૪) સામWિ :- શ્યામહસ્તી અણગારે ગૌતમસ્વામીને પૂછેલા પ્રશ્નોત્તર હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “શ્યામહસ્તી” છે. () વિ – ચારે જાતના દેવોની, દેવીઓની સંખ્યા વગેરે વિષયનું કથન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘દેવી' છે. (૬) નમ:- શક્રેન્દ્રની સુધર્માસભા વિષયક પ્રતિપાદન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘સભા છે. (૩૪) ૩ત્તર-અંતરવીવા – ઉત્તરવર્તી ૨૮ અંતરદ્વીપનું નિરૂપણ હોવાથી સાતમાથી ચોત્રીસમાં ઉદ્દેશકનું નામ “ઉત્તર અંતરદ્વીપ’ છે. દસ દિશાઓ:
२ रायगिहे जाव एवं वयासी- किमियं भंते ! पाईणा ति पवुच्चइ ?
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩ गोयमा ! जीवा चेव अजीवा चेव । ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન! પૂર્વ દિશા શું છે? ઉત્તર- હે ગૌતમ ! તે જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે.
३ किमियं भंते ! 'पडिणा' ति पवुच्चइ ? गोयमा ! एवं चेव; एवं दाहिणा एवं उदीणा एवं उड्डा एवं अहे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પશ્ચિમ દિશા શું છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વદિશાની સમાન જાણવું જોઈએ. આ જ રીતે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશાના વિષયમાં જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં છ દિશાઓનું સ્વરૂપ સમજાવ્યું છે. દિશા જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે. તેમાં એકેન્દ્રિયાદિ જીવો સ્થિત છે તેથી તે જીવરૂપ છે અને તેમાં ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યો પણ સ્થિત છે તેથી તે અજીવરૂપ છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે દશ દ્રવ્યદિશાનું સ્વરૂપ સમજાવ્યું છે. દિશા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી અથવા દિશા કોઈ દેવ સ્વરૂપ પણ નથી, પરંતુ દિશાઓમાં જીવ અને અજીવ રહે છે. તેથી દિશાઓ જીવ અને અજીવરૂપ કહેવાય છે. દિશાઓ અને તેના નામ - ४ कइ णं भंते ! दिसाओ पण्णत्ताओ?
गोयमा ! दस दिसाओ पण्णत्ताओ, तं जहा- पुरत्थिमा, पुरथिमदाहिणा, दाहिणा, दाहिणपच्चत्थिमा, पच्चत्थिमा, पच्चत्थिमुत्तरा, उत्तरा, उत्तरपुरस्थिमा, ૩ી, અહો !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દિશાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! દિશાઓ દશ છે, યથા– (૧) પૂર્વ (૨) પૂર્વ દક્ષિણ (૩) દક્ષિણ (૪) દક્ષિણ પશ્ચિમ (૫) પશ્ચિમ (૬) પશ્ચિમોત્તર (૭) ઉત્તર (૮) ઉત્તર પૂર્વ (૯) ઊર્ધ્વદિશા અને (૧૦) અધો દિશા. | ५ एयासि णं भंते ! दसण्हं दिसाणं कइ णामधेज्जा पण्णत्ता? गोयमा ! दस णामधेज्जा पण्णत्ता, तं जहा
Page #547
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ : ઉદ્દેશક-૧
इंदा अग्गेयी जमा य, णेरई वारुणी य वायव्वा । सोमा ईसाणी य विमला य, तहा तमा य बोद्धव्वा ॥
૪૭૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ દશ દિશાઓના નામ કયા છે?
ઉત્તર– હે ગૌતમ ! દશ નામ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) ઐન્દ્રી(પૂર્વ) (૨) આગ્નેયી (અગ્નિકોણ) (૩) યામ્યા—દક્ષિણ (૪) નૈૠતી (નૈઋત્યકોણ) (૫) વારુણી-પશ્ચિમ (૬) વાયવ્ય (વાયવ્યકોણ) (૭) સૌમ્યા–ઉત્તર (૮) ઐશાની (ઈશાનકોણ) (૯) વિમલા-ઊર્ધ્વદિશા અને (૧૦) તમા—અધોદિશા.
વિવેચનઃ
પૂર્વના સૂત્રમાં ચાર દિશા અને ઊર્ધ્વ-અધોદિશા સહિત છ દિશાઓનું કથન કર્યા પછી પ્રસ્તુત સૂત્રમાં ચાર વિદિશા સહિત દશ દિશા અને તેના નામાન્તરનું કથન છે.
ફવા અન્દેવી... :- દિશાઓના નામ તેના સ્વામી દેવના નામ અનુસાર છે, જે રીતે પૂર્વ દિશાના સ્વામી ઇન્દ્ર છે, તેથી પૂર્વ દિશાનું નામ ઐન્દ્રી દિશા છે. તે જ રીતે અગ્નિ, યમ, નૈઋતી, વરુણ, વાયુ, સોમ અને ઈશાન દેવ તે તે દિશાના સ્વામી હોવાથી ક્રમશઃ તેના નામ આગ્નેયી, યામ્યા, નૈઋતી, વારુણી, વાયવ્યા, સૌમ્યા અને ઐશાની દિશા છે. આ રીતે ‘પૂર્વ’ આદિ દસનામ દિશાઓના પરિચાયક પ્રસિદ્ધિ પ્રાપ્ત નામ છે અને ઐન્દ્રી આદિ આઠ તેના સ્વામી સૂચક અપ્રસિદ્ધ નામ છે.
પ્રકાશયુક્ત હોવાથી નવમી ઊદિશાનું ‘વિમલા’ અને અંધકાર યુક્ત હોવાથી દસમી અધો દિશાનું ‘તમા’ નામ છે.
દિશાઓમાં જીવ-અજીવનું અસ્તિત્વ ઃ
૬ વાળ મતે !વિસા જિનીવા, નીવવેત્તા, નીવપણ્ણા, અનીવા, અનીવડેલા, अजीव एसा ?
I
I
गोयमा ! जीवा वि, तं चेव जाव अजीवपएसा वि । जे जीवा ते णियमा एगिंदिया जाव पंचिंदिया, अणिदिया । जे जीवदेसा ते णियमा एगिंदिया जा अणिदियदेसा । जे जीवपएसा ते एगिंदियपएसा जाव अणिदियपएसा । जे अजीवा दुविहा पण्णत्ता, तं जहा- रूवी अजीवा य अरूवीअजीवा य । जे रूवीअजीवा તે પબિહા પળત્તા; તેં નહા- ધંધા, ધવેસા, ધપક્ષા, પરમાણુપોન્નતા । जे अरूवी अजीवा ते सत्तविहा पण्णत्ता, तं जहा - णो धम्मत्थिकाए, धम्मत्थिकायस्स
Page #548
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
देसे, धम्मत्थिकायस्स पएसा; णो अधम्मत्थि-काए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पएसा, णो आगासत्थिकाए आगासत्थिकायस्स देसे, आगासत्थि कायस्स पएसा, अद्धासमए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઐન્દ્રી(પૂર્વ) દિશા જીવરૂપ છે, જીવના દેશરૂપ છે, જીવના પ્રદેશરૂપ છે, અથવા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે કે અજીવના પ્રદેશરૂપ છે?
ઉત્તર-હે ગૌતમ! તે જીવરૂપ પણ છે; જીવદેશ અને જીવ પ્રદેશરૂપ પણ છે. તે અજીવ, અજીવ દેશ અને અજીવપ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવ છે, તે નિયમતઃ એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તથા અનિદ્રિય(કેવળજ્ઞાની) છે. જે જીવના દેશ છે, તે નિયમતઃ એકેન્દ્રિય જીવના દેશ છે ભાવતુ અનિન્દ્રિય જીવના દેશ છે; જે જીવના પ્રદેશ છે, તે નિયમતઃ એકેન્દ્રિય જીવના પ્રદેશ યાવત્ અનિન્દ્રિય જીવના પ્રદેશ છે. તેમાં જે અજીવ છે, તેના બે પ્રકાર છે, યથા– રૂપી અજીવ અને અરૂપી અજીવ. રૂપી અજીવના ચાર ભેદ છે. યથા- સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ યુગલ. જે અરૂપી અજીવ છે, તેના સાત પ્રકાર છે, યથા-ધર્માસ્તિકાય નથી, પરંતુ (૧) ધર્માસ્તિકાયનો દેશ છે. (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ છે. અધર્માસ્તિકાય નથી, પરંતુ (૩) અધર્માસ્તિકાયનો દેશ છે. (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી પરંતુ (૫) આકાશસ્તિ કાયનો દેશ છે. (૬) આકાશાસ્તિકાયના પ્રદેશ છે (૭) અદ્ધાસમય અર્થાતુ કાલ
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિશા શેનાથી વ્યાપ્ત છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
મેરુપર્વતના આઠ રુચક પ્રદેશ છે જે ચાર ઉપર અને ચાર નીચે તેમ ગોસ્તનાકારે સ્થિત છે. તેમાંથી દશ દિશા નીકળે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તે ચાર દિશાઓ પ્રારંભમાં બે-બે પ્રદેશ છે. ત્યાર પછી આગળ વધતા, તે બે-બે પ્રદેશથી વૃદ્ધિ પામતી લોકાત્ત સુધી અને અલોક સુધી જાય છે. લોકમાં તે પહોળાઈની અપેક્ષાએ સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ અને અલોકમાં પહોળાઈની અપેક્ષાએ અસંખ્યાત કે અનંત પ્રદેશી બને છે. લંબાઈની અપેક્ષાએ તે દિશાઓ લોકમાં અસંખ્ય પ્રદેશ અને અલોકમાં અનંતપ્રદેશી હોય છે. તેથી તેનો આકાર ગાડાના ઓધન જેવો બને છે. ચારે વિદિશાઓ એક-એક પ્રદેશથી પ્રારંભ થાય છે અને લોકાત્ત સુધી એક પ્રદેશી જ રહે છે. તેથી તેનો આકાર મુક્તાવલી નામના હાર જેવો બને છે. ઊર્ધ્વ અને અધો દિશા ચાર પ્રદેશથી પ્રારંભ થાય છે અને લોકાન્ત સુધી ચાર પ્રદેશી જ રહે છે. તેથી તેનો આકાર રુચક સમાન બને છે.
પૂર્વ દિશામાં જીવ-અજીવનું અસ્તિત્વ :- પૂર્વદિશા સંખ્યાત અને અસંખ્યાતપ્રદેશી પહોળી છે તેથી તેમાં જીવનું અસ્તિત્વ સંભવિત છે કારણ કે કોઈ પણ જીવ ઘનાકાર અસંખ્યાત આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. આ રીતે પૂર્વદિશામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવ હોય છે. કેવળી સમુદ્રઘાત
Page #549
--------------------------------------------------------------------------
________________
शत-१०: 6देश -१
। ४८१ |
સમયે કેવળી(અનિદ્રિય જીવ)ના આત્મપ્રદેશો લોકવ્યાપક થાય છે, તેથી પ્રત્યેક દિશામાં અનિષ્ક્રિય જીવ, તેના દેશ અને પ્રદેશ હોય છે. તેમજ અન્ય જીવ, જીવના દેશ અને પ્રદેશ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો અને અનિન્દ્રિય જીવો, તેના દેશ અને પ્રદેશને ગણતાં તેના ૬૪ ૩ = ૧૮ ભંગ હોય છે.
- પૂર્વ દિશામાં રૂપી અજીવના ચારે ભેદ હોય છે. કારણ કે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ભેદ લોકાકાશના એક પ્રદેશ પર પણ હોઈ શકે છે. પૂર્વ દિશામાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્કંધરૂપે એટલે સમગ્રરૂપે હોતા નથી. કારણ કે પૂર્વદિશા લોકનો એક વિભાગ-ખંડ છે, અને ધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે. તેથી ત્યાં ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્ય નથી પરંતુ તે ત્રણે ય દ્રવ્યના દેશ અને અસંખ્યાત પ્રદેશ હોય છે તથા અદ્ધાસમયરૂપ કાલ પણ ત્યાં હોય છે. તેથી પૂર્વદિશામાં અરૂપી मनासात मेहडोयछ, यथा- (१-२) धास्तियनोहेशअनेतना प्रदेश. (3-४) अघास्तिडायनो દેશ અને તેના પ્રદેશ (પ-૬) આકાશાસ્તિકાયનો દેશ અને તેના પ્રદેશ(૭) કાલ. આ રીતે રૂપી અને स३पी मनाएर ४ + ७ = ११ मंगडोय छे. मारीत यारे हामोमांसमवं.
વિદિશામાં જીવ-અજીવનું અસ્તિત્વ:७ अग्गेयी णं भंते ! दिसा किं जीवा, जीवदेसा, जीवपएसा; पुच्छा ?
गोयमा !णोजीवा जीवदेसा वि, जीवपएसा वि; अजीवा वि, अजीवदेसा वि, अजीवपएसा वि।
जे जीवदेसा ते णियमा एगिदियदेसा । अहवा एगिदियदेसा य बेइंदियस्स देसे, अहवा एगिदियदेसा य बेइंदियस्स देसा य, अहवा एगिदियदेसा य बेइंदियाण य देसा। अहवा एगिदियदेसा य तेइंदियस्स देसे य । एवं चेव तियभंगो भाणियव्यो। एवं जाव अणिदियाणं तियभंगो ।
जे जीवपएसा तेणियमा एगिंदियपएसा । अहवा एगिदियपएसा य बेइंदियस्स पएसा, अहवा एगिदियपएसा य बेइदियाण य पएसा । एवं आइल्लविरहिओ जाव अणिदियाणं ।
जे अजीवा ते दुविहा पण्णत्ता,तं जहा- रूवीअजीवा य अरूवीअजीवा य। जे रूवीअजीवा ते चउव्विहा पण्णत्ता, तं जहा- खंधा जाव परमाणुपोग्गला। जे अरूवीअजीवा ते सतविहा पण्णत्ता, तं जहा- णोधम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे,धम्मत्थिकायस्सपएसा,एवंअहम्मत्थिकायस्सवि,एवंआगासत्थिकायस्सवि,अद्धासमए। विदिसासुणस्थिजीवा; देसेभगोय होइ सव्वत्थ ।
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આગ્નેયી દિશા શું જીવરૂપ છે, જીવદેશ રૂપ છે અથવા જીવ પ્રદેશરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
૪૮૨
ઉત્તર– હે ગૌતમ ! તે જીવરૂપ નથી, જીવના દેશરૂપ છે, જીવના પ્રદેશરૂપ છે તથા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે અને અજીવના પ્રદેશરૂપ પણ છે.
તેમાં જીવના જે દેશ છે તે[અસંયોગી ભંગ]– (૧) નિયમતઃ એકેન્દ્રિયજીવોના દેશ છે.[દ્ધિસંયોગી ભંગ]– (૧) એકેન્દ્રિયોના બહુદેશ અને બેઇન્દ્રિયનો એક દેશ છે (૨) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ છે (૩) એકેન્દ્રિયોના બહુ દેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુદેશ હોય છે. (આ ત્રણ ભંગ દ્વિસંયોગી થાય છે) આ રીતે એકેન્દ્રિયોના બહુદેશ અને તેઇન્દ્રિયનો એક દેશ છે વગેરે તેઇન્દ્રિયની સાથે પણ ત્રણ ભંગ થાય છે. આ રીતે ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય સાથે પણ ત્રણ-ત્રણ ભંગ થાય છે.
તેમાં જીવના જે પ્રદેશ છે, તે નિયમા[અસંયોગી ભંગ] (૧) એકેન્દ્રિયોના પ્રદેશ છે.[દ્ધિસંયોગી ભંગ]– (૧) એકેન્દ્રિયોના બહુપ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ છે (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ છે. આ રીતે સર્વત્ર પૂર્વોક્ત દ્વિસંયોગી ના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગને છોડીને બે-બે ભંગ જાણવા જોઈએ. અનિન્દ્રિય સુધી આ જ રીતે દ્વિસંયોગી બે-બે ભંગ થાય છે.
અજીવના બે ભેદ છે. યથા–રૂપી અજીવ અને અરૂપી અજીવ. તેમાં જે રૂપી અજીવ છે, તેના ચાર પ્રકાર છે, યથા– સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુદ્ગલ. અરૂપી અજીવના સાત પ્રકાર છે. ધર્માસ્તિકાય નથી, (૧-૨) પરંતુ ધર્માસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે, તે જ રીતે અર્ધમાસ્તિકાય નથી, (૩-૪) અધર્માસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી, (૫-૬) આકાશાસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે અને (૭) અહ્લાસમય કાલ છે. (વિદિશાઓમાં જીવ નથી તેથી સર્વત્ર દેશ, પ્રદેશ વિષયક ભંગ થાય છે). ८ जमा णं भंते ! दिसा किं जीवा ?
जहा इंदा तहेव णिरवसेसा । णेरई य जहा अग्गेयी । वारुणी जहा इंदा। वायव्वा जहा अग्गेयी । सोमा जहा इंदा । ईसाणी जहा अग्गेयी । विमलाए जीवा जहा अग्गेयीए; अजीवा जहा इंदा । एवं तमाए वि, णवरं अरूवी छव्विहा, अद्धासमयो ण भण्णइ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! યમા(દક્ષિણ) દિશા શું જીવરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ઐન્દ્રી દિશાની સમાન જાણવું જોઈએ. નૈૠતી વિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. વારુણી-પશ્ચિમ દિશાનું કથન ઐન્દ્રીદિશાની સમાન છે. વાયવ્યવિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. સૌમ્યા-ઉત્તર દિશાનું કથન ઐદિશાની સમાન છે, ઐશાની વિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. વિમલા(ઊર્ધ્વ) દિશામાં જીવોનું કથન
Page #551
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૧
[ ૪૮૩ ]
આગ્નેયી દિશાની સમાન છે અને અજીવોનું કથન ઐન્દ્રી દિશામાં કથિત અજીવોની સમાન છે. આ જ રીતે તેમા- અધોદિશાનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે તમા દિશામાં અરૂપી અજીવોના છ ભેદ છે. કારણ કે તેમાં અદ્ધા સમય(કાલ) નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિદિશા શેનાથી વ્યાપ્ત છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે. આગ્નેયી આદિ વિદિશા જીવ રૂપ નથી. કારણ કે સર્વ વિદિશાઓ એક પ્રદેશી જ છે. જીવનો ઘનાકાર અસંખ્યાત પ્રદેશી શ્રેણી પર રહેવાનો સ્વભાવ છે તેથી એક આકાશપ્રદેશી શ્રેણી પર જીવ રહી શકતો નથી. પરંતુ વિદિશામાં કોઈપણ
જીવના દેશ અને પ્રદેશ હોય છે. વિદિશામાં જીવ દેશ સંબંધી ભગ - એકેન્દ્રિય જીવો સર્વલોકમાં વ્યાપ્ત હોવાથી આગ્નેયી દિશામાં એકેન્દ્રિયના દેશ તો નિયમતઃ હોય છે. પરંતુ બેઇન્દ્રિયાદિ જીવ અલ્પ હોવાથી ક્યાંક એક અને ક્યાંક અનેક બેઇન્દ્રિયના દેશ હોય છે. તેથી તેમાં અસંયોગી અને દ્વિસંયોગી ભંગ થાય છે. યથા- અસંયોગીનો એક ભંગ થાય (૧) એકેન્દ્રિય જીવના બહુદેશ હોય.
ક્રિકસંયોગીના ત્રણ ભંગ થાય, યથા– (૧) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયના અનેક દેશ (૩) એકેન્દ્રિયોના દેશ અને અનેક બેઇન્દ્રિયોના અનેક દેશ.
આ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિષ્ક્રિય સાથે ક્રિકસંયોગી ત્રણ-ત્રણ ભંગ થાય. તેથી દ્વિસંયોગી પ૪૩ = ૧૫ + અસંયોગીનો એક ભંગ = ૧૬ ભંગ થાય છે. વિદિશામાં જીવ પ્રદેશ સંબંધી ભંગ :- પ્રદેશના વિષયમાં અસંયોગીનો એક ભંગ થાય. યથા– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ હોય.
દ્વિસંયોગી બે ભંગ થાય. પ્રદેશના વિષયમાં પ્રથમ ભંગ થતો નથી કારણ કે એક પ્રદેશી વિદિશામાં કોઈ પણ જીવ હોય તો તેના અસંખ્ય પ્રદેશ જ હોય. એક પ્રદેશ કદાપિ હોતો નથી.
- કેવળી સમુઘાતની લોક પૂરણ અવસ્થામાં લોકાકાશના એક પ્રદેશ પર અનિદ્રિય જીવનો એક પ્રદેશ હોય છે પરંતુ સંપૂર્ણ આગ્નેયી દિશામાં તેવા અસંખ્ય આત્મપ્રદેશો અવગાઢ થઈ જાય છે, તેથી આગ્નેયી આદિ કોઈ પણ વિદિશામાં જીવના એક-એક પ્રદેશ હોતા નથી, તેથી દ્વિસંયોગી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયોના પ્રદેશ અને એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ. આ રીતે તેઇન્દ્રિયથી અનિન્દ્રિય પર્યતના જીવો સાથે દ્વિસંયોગી બે ભંગ થાય તેથી પ૪૨ = ૧૦ ભંગ + અસંયોગી એક ભંગ = ૧૧ ભંગ થાય છે. આ રીતે ચારે વિદિશાઓનું કથન સમજવું. વિદિશામાં અજીવ દ્રવ્યના ૧૧ ભેદ - તેમાં અરૂપી અજીવના સાત ભેદ (૧-૬) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ (૭) કાલ. રૂપી અજીવના ચાર ભેદ– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. આ રીતે અજીવ દ્રવ્યના કુલ ૧૧ ભેદ હોય છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
- ૪૮૪
શ્રી ભગવતી સૂત્ર-૩
ઊર્ધ્વ-અધોદિશામાં જીવ-અજીવ - ઊર્ધ્વ અને અઘોદિશામાં જીવોનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશ છે. તેથી ઘનાકાર અસંખ્યાતપ્રદેશી શ્રેણી પર રહેવાના સ્વભાવવાળા જીવો ત્યાં રહી શકતા નથી. તેથી ત્યાં પણ વિદિશાની સમાન જીવો હોતા નથી. જીવ દેશના ૧૬ ભંગ અને જીવપ્રદેશના ૧૧ ભંગ વિદિશાની સમાન હોય છે.
તેમાં અજીવોનું કથન પૂર્વદિશા સમાન છે અર્થાત્ અરૂપી અજીવના સાત ભેદ અને રૂપી અજીવના ચાર ભેદ કુલ–૧૧ ભેદ હોય છે. ઊર્ધ્વદિશામાં કાલ નથી પરંતુ મેરુપર્વતના સ્ફટિકકાંડમાં ગતિમાન સૂર્યના પ્રકાશનું સંક્રમણ થાય છે. તેથી ત્યાં સમયનો વ્યવહાર સંભવિત છે.
અધોદિશામાં કાલ નથી તેથી અરૂપી અજીવના છ ભેદ અને રૂપી અજીવના ચાર ભેદ કુલ–૧૦ ભેદ હોય છે.
દશ દિશાના નામ, સ્વરૂપ આદિ –
દિશા | નામ | | સ્વરૂપ | આકાર | જીવ સંબંધી ભંગ | અજીવ સંબંધી ભંગ ૧ પૂર્વ | એન્ટ્રી | બે બે પ્રદેશની વૃદ્ધિ | ગાડાના ઓધન | એક થી પંચે. અને અનિન્દ્રિય | અરૂપી અજીવના સાત ભેદરૂપી પામતા લોકાંત અને
જીવ, જીવદેશ અને જીવપ્રદેશ હોય–| અજીવના ચાર ભેદ કુલ ૭+૪ = ૧૧ અલોકાત્તમાં જાય છે. ૬૪૩ = ૧૮ ભેદ પ્રાપ્ત થાય.
ભેદ પ્રાપ્ત થાય. લોકમાં તે અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અનંત પ્રદેશ છે.
૨ પશ્ચિમ | વાણી ૩ ઉત્તર
સૌમ્યા દક્ષિણ જમા
(યમા) ૫ પૂર્વ આગ્નેયી| પ્રારંભથી અંત સુધી | મુક્તાવલી દક્ષિણ
એકપ્રદેશી
જીવ નથી.
ઉપર પ્રમાણે ૧૧ ભેદ
જીવદેશના–૧૬ ભંગ
જીવ પ્રદેશના–૧૧ ભંગ
૬ દક્ષિણ
| નૈઋતી પશ્ચિમ
૭ પશ્ચિમ | વાયવ્યા - ઉત્તર
૮ ઉત્તર
ઐશાની
૯ ઊર્ધ્વ | વિમલા | સર્વત્ર ચાર પ્રદેશી
સુચકાકાર
વિદિશા પ્રમાણે જાણવું.
૧૧ ભેદ ઉપર પ્રમાણે
૧૦અધો
તમાં
અદ્ધાકાલને છોડીને ૧૦ ભેદ
Page #553
--------------------------------------------------------------------------
________________
શતક—૧૦ : ઉદ્દેશક-૧
૪૮૫
શરીરના ભેદ-પ્રભેદ :
૬ ૬ ખં ભંતે ! રીરા પળત્તા ? ગોયમા ! પંચ રીરા પળત્તા, तं जहा - ओरालिए जाव कम्मए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરી૨.
१० ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! ओगाहणासंठाणं णिरवसेसं भाणियव्वं जाव अप्पाबहुगं ति । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ! ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા અવગાહના સંસ્થાન પદમાં વર્ણિત સમસ્ત વર્ણન અલ્પ બહુત્વ સુધી કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શરીર સંબંધી સર્વ કથન પ્રજ્ઞાપના સૂત્રના અવગાહન-સંસ્થાન નામના એકવીસમા પદના અતિદેશપૂર્વક કર્યું છે.
-
ઔદારિક શરીર :– (૧) જે શરીર ઉદાર-સ્થૂલ પુદ્ગલોનું બન્યું હોય તે ઔદારિક શરી૨. (૨) જે ઉદાર-મોક્ષના પ્રયોજનભૂત છે તે ઔદારિક શરીર. (૩) જે ઉદાર-અવગાહનાની અપેક્ષાએવિશાળ છે તે ઔદારિક શરીર છે.
વૈક્રિય શરીર ઃ— જે શરીર વિવિધ રૂપો બનાવવામાં સમર્થ હોય તે વૈક્રિય શરીર છે. તે નારકો અને દેવોને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે.
આહારક શરીર :- · ચૌદ પૂર્વધર મુનિવર આહારક લબ્ધિજન્ય ઉત્તમ પુદ્ગલોથી જે શરીર બનાવે તે આહારક શરીર છે. તે શરીરની સહાયતાથી મુનિરાજ તીર્થંકરના દર્શનાદિ કરવા જઈ શકે છે, પ્રશ્નનું સમાધાન કરી શકે છે.
તૈજસ શરીર :– તેજોમય પુદ્ગલોનું બનેલું હોય, જે આહાર પાચનનું કાર્ય કરે છે અને તેજોલબ્ધિવંત પુરુષ તેના દ્વારા તેજોલેશ્યા મૂકે છે.
કાર્યણ શરીર ઃ– કર્મના પુદ્ગલથી બનેલું શરીર. જેના દ્વારા જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણત કરે છે.
પાંચ શરીરના સ્વરૂપને આઠ દ્વારથી આ પ્રમાણે સમજી શકાય છે.
Page #554
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૧) સંસ્થાન :- ઔદારિક અને વૈક્રિય શરીર અનેક આકારના હોય છે આહારક શરીરનું સમચતુરસ સંસ્થાન હોય છે. તૈજસ અને કાર્મણ શરીર સૂક્ષ્મ હોવાથી તેનું સ્વતંત્ર કોઈ સંસ્થાન નથી. તે જે શરીર સાથે હોય તેના જેવું તેનું સંસ્થાન થાય છે. (૨) અવગાહના :- ઔદારિક શરીરની અવગાહના જઘ.-અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. 1000 યોજન. વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસં. ભાગ, ઉત્કૃષ્ટ પ00 યોજન, ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ યોજન; આહારક શરીરની જઘન્ય દેશોન એક હાથ, ઉત્કૃષ્ટ એક હાથ; તૈજસ-કાશ્મણની જઘન્ય અંગુલનો અસં. ભાગ ઉત્કૃષ્ટ લોકાંત પર્યત હોય છે. (૩) પદગલચયઃ- દારિક, તેજસ અને કાર્મણ શરીરી જીવો છ દિશામાંથી અને વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર, પાંચ દિશામાંથી મુગલ ગ્રહણ કરે છે. વૈક્રિય અને આહારક શરીરી જીવો નિયમતઃ છ દિશામાંથી પુદ્ગલ ગ્રહણ કરે છે. કારણ કે તે ત્રસનાડીમાં જ હોય છે. (૪) સંયોજન :- ઔદારિક શરીરમાં વૈક્રિય અને આહારકની ભજના, તૈજસ અને કાર્પણની નિયમા. વૈક્રિય શરીરમાં દારિકની ભજના, આહારક ન હોય, તૈજસ અને કાર્પણની નિયમા. આહારક શરીરમાં વિક્રિય શરીર નહોય, ઔદારિક, તૈજસ, કાર્મણની નિયમો. તૈજસ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, કાર્પણની નિયમા. કાર્પણ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, તેજસ શરીરની નિયમા હોય છે. (૫) દ્રવ્યાર્થીની અપેક્ષાએ અલ્પબહત્વ - સર્વથી થોડા આહારક શરીર જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અનેક હજાર, તેનાથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા, તેનાથી ઔદારિક શરીર અસંખ્યાત ગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીર પરસ્પર તુલ્ય અને અનંતગુણા છે. () પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબદુત્વઃ- સર્વથી થોડા આહારકના પ્રદેશ, તેનાથી વૈક્રિય શરીરના પ્રદેશ અસંખ્યાત ગુણા, તેનાથી ઔદારિક શરીરના પ્રદેશ અસંખ્યાતગુણા, તેનાથી તૈજસ શરીરના પ્રદેશ અનંતણા, તેનાથી કાર્પણ શરીરના પ્રદેશ અનંતગુણા છે. (૭) દ્રવ્યાર્થ પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબહુત્વઃ- સર્વથી થોડા આહારક શરીર, તેનાથી વૈક્રિય અને ઔદારિક શરીર ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી આહારક શરીરના પ્રદેશ અનંતગુણા, તેનાથી વૈક્રિય અને ઔદારિક શરીરના પ્રદેશ ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીરના દ્રવ્ય અનંતગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીરના પ્રદેશ ક્રમશઃ અનંતગુણા છે. (૮) સુમની અપેક્ષાએ અલ્પબહત્વઃ- સર્વથી સ્થૂલ ઔદારિક ના પુદ્ગલ, તેનાથી વૈક્રિય શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેનાથી આહારક, તૈજસ અને કાર્પણ શરીરના પુદ્ગલ ક્રમશઃ સૂક્ષ્મ સૂક્ષ્મ છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ- શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ-૨૧.
છે શતક-૧૦/૧ સંપૂર્ણ છે
Page #555
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૨
૪૮૭
શતક-૧૦ : ઉદ્દેશક-ર|
સંક્ષિપ્ત સાર છે
જે
પ્રસ્તુત સૂત્રમાં સંવૃત્ત અને અસંવૃત્ત અણગારને લાગતી ક્રિયા, યોનિ અને વેદનાના ભેદ-પ્રભેદ તેમજ પ્રતિમા આરાધક મુનિની આરાધકતા અને વિરાધકતાનું નિરૂપણ છે. વીચિપથ- કષાય ભાવમાં સ્થિત અણગારને ચારે દિશાઓના રૂપ જોતાં કે અન્ય ઇન્દ્રિય-વિષયોને ભોગવતાં સાંપરાયિક ક્રિયા જ લાગે છે અને અવચિપથ- અકષાય ભાવમાં સ્થિત અણગારને કોઈપણ ઇન્દ્રિયોના વિષયોને ભોગવતાં ઐર્યાપથિક ક્રિયા લાગે છે. ક્રિયાનો આધાર કષાય છે. જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. કર્મોની અનુભૂતિનવેદનને વેદના કહે છે. યોનિ અને વેદનાનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવાનું કથન છે. ભિક્ષુની બાર પ્રતિમાની આરાધના કરનાર સાધક પાપસ્થાનનું સેવન ન થાય તે માટે સાવધાન જ હોય છે. તેમ છતાં છદ્મસ્થ દશાના કારણે કર્મના ઉદયને આધીન બનીને ક્યારેક અકૃત્ય સ્થાનનું સેવન થઈ જાય, તો તે આલોચના આદિ કરીને, તેના પ્રાયશ્ચિત્ત રૂપ તપનો સ્વીકાર કરી લે તો તે આરાધક બને છે. કોઈપણ પરિસ્થિતિમાં, કોઈ પણ વિચારથી જો તે સાધક આલોચનાદિ ન કરે તો તે આરાધક થતો નથી. પરંતુ તે વિરાધક બને છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૦ : ઉદ્દેશક-ર
સંવૃત્ત અણગાર
સંવૃત્ત અણગારને લાગતી ક્રિયા:| १ रायगिहे जाव एवं वयासी- संवुडस्स णं भंते ! अणगारस्स वीयीपंथे ठिच्चा पुरओ रूवाइंणिज्झायमाणस्स, मग्गओ रूवाइं अवयक्खमाणस्स, पासओ रूवाइं अवलोएमाणस्स, उड्डे रूवाइं आलोएमाणस्स, अहे रूवाइं आलोएमाणस्स तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ संपराइया किरिया कज्जइ ?
गोयमा ! संवुडस्स णं अणगारस्स वीयीपंथे ठिच्चा जाव तस्स णं णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- संवुडस्स अणगारस्स जाव संपराइया किरिया कज्जइ?
गोयमा ! जस्स णं कोहमाणमायालोभा एवं जहा सत्तमसए पढमोद्देसए जाव से णं उस्सुत्तमेव रीयइ । से तेणढेणं गोयमा! जाव से संपराइया किरिया कज्जइ। ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહનગરમાં યાવત ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! વીચિમાર્ગ (કષાયભાવ) માં સ્થિત થઈને સામેના રૂપોને જોતા, પાછળના રૂપોને જોતા, બંને બાજુના રૂપને જોતા, ઉપરના રૂપને જોતા, નીચેના રૂપને જોતા સંવૃત્ત અણગારને શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! વિચિમાર્ગમાં સ્થિત થઈને સામેના, પાછળના, બંને બાજુના, ઉપરના કે નીચેના રૂપોને જોતા સંવત્ત અણગારને ઐર્યાપથિક ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિક ક્રિયા લાગે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા હોય અર્થાત્ ઉદયાવસ્થામાં ન હોય તેને જ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. અહીં શતક-૭૧માં વર્ણિત તે સંવૃત્ત અણગાર, સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે, ત્યાં સુધીનું વર્ણન જાણવું જોઈએ. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૨
[ ૪૮૯]
| २ संवुडस्स णं भंते ! अणगारस्स अवीयीपंथे ठिच्चा पुरओ रूवाई णिज्झायमाणस्स जावतस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, पुच्छा?
गोयमा ! संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा जाव तस्स णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहा सत्तमे सए पढमोद्देसए जाव से णं अहासुत्तमेव रीयइ । से तेणटेणं गोयमा ! जाव णो संपराइया किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવીચિમાર્ગમાં(અકષાય ભાવમાં) સ્થિત સંવૃત્ત અણગારને ઉપર્યુક્ત રૂપોનું અવલોકન કરતા શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિક ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! અકષાય ભાવમાં સ્થિત સંવૃત્ત અણગારને ઉપર્યુક્ત રૂપોનું અવલોકન કરતાં ઐર્યાપથિક ક્રિયા લાગે છે પરંતુ સાંપરાયિક ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા હોય અર્થાતુ ઉદયાવસ્થામાં ન હોય તેને ઐયંપથિક ક્રિયા લાગે છે, સાંપરાયિક ક્રિયા લાગતી નથી. અહીં શતક-૭/૧માં વર્ણિત- તે સંવૃત્ત અણગાર, સૂત્રાનુસાર જ આચરણ કરે છે; ત્યાં સુધીનું સર્વ વર્ણન કરવું જોઈએ. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે તેને ઐર્યાપથિકી ક્રિયા જ લાગે છે પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં સાંપરાયિકી અને ઐર્યાપથિકી ક્રિયા કોને લાગે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
જેનો કષાયભાવ નાશ થયો ન હોય તેવા સાધક કોઈ પણ ઇન્દ્રિયોના વિષયોને ભોગવે, તો તેને સાંપરાયિક ક્રિયા અને જેનો કષાયભાવ નાશ થયો હોય તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે ક્રિયાનો આધાર કષાયભાવ છે. વથી પંથે હિન્દ્રા - ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ અનુસાર તેના ત્રણ અર્થ પ્રાપ્ત થાય છે, યથા-(૧) વિવિ પથે વિ - કષાય માર્ગમાં સ્થિત એટલે કષાય ભાવમાં સ્થિત. (૨) વાવ પથે- “વિચિર” ધાતુ પૃથકુભાવ અર્થમાં હોય છે તેથી અર્થ થાય કે જે યથાખ્યાત ચારિત્રથી પૃથકુભાવમાં અર્થાત્ કષાય સહિતના ચારિત્ર માર્ગમાં વર્તે છે તે. (૨) વિકૃતિપથ- વિકૃતિ માર્ગ અર્થાત્ સરાગતા યુક્ત માર્ગમાં સ્થિત હોય તે. સવીર પંથે – તેના પણ ત્રણ રૂપ અને ત્રણ અર્થ થાય છે, યથા– (૧) અવવિ પથ = અકષાયના માર્ગમાં (૨) વરિ પંથે = યથાખ્યાત સંયમથી અપૃથક માર્ગમાં (૩) વિર પથે = અવિકૃતિરૂપ
Page #558
--------------------------------------------------------------------------
________________
૪૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પથમાં અર્થાત્ વીતરાગ હોવાથી જે માર્ગમાં ક્રિયા અવિકૃત હોય તે અર્થાત્ પૂર્ણ શુદ્ધ સંયમ માર્ગમાં યથાખ્યાત ચારિત્રમાં સ્થિત વીતરાગને કોઈપણ પ્રવૃત્તિમાં ઐર્યાપથિકી ક્રિયા જ લાગે છે. યોનિઓના ભેદ-પ્રભેદઃ| ३ | कइविहा णं भंते ! जोणी पण्णत्ता ? गोयमा ! तिविहा जोणी पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा; एवं जोणीपयं णिरवसेसं भाणियव्वं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! યોનિઓ કેટલા પ્રકારની કહી છે? ઉત્તર- હે ગૌતમ ! યોનિઓ ત્રણ પ્રકારની કહી છે. યથા- શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું નવમું ‘યોનિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં યોનિના ત્રણ પ્રકારનો નામોલ્લેખ માત્ર કર્યો છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે. યોનિઃ- “યોનિ' શબ્દ “યુમિશ્રણ ધાતુથી બન્યો છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. "યુવનિ અસ્થતિ યોનિઃ ' જે સ્થાનમાં તૈજસ-કાશ્મણ શરીરી જીવ, ઔદારિક આદિ શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય છે, તેને યોનિ કહે છે અર્થાત્ જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી યોનિના ૮૪ લાખ ભેદ છે. પૃથ્વી, અપ, તેલ અને વાઉકાયની સાત સાત લાખ યોનિ છે. પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની ૨-૨ લાખ, નારકી, દેવતા અને તિર્યંચ પંચેન્દ્રિયની ૪-૪ લાખ, મનુષ્યની ૧૪ લાખ યોનિ છે. સર્વ મળીને ૮૪ લાખ યોનિઓ થાય છે. જો કે જીવ અનંત હોવાથી વ્યક્તિભેદથી અનંતયોનિ થઈ શકે છે, પરંતુ સમાન વર્ષાદિવાળી યોનિઓને જાતિરૂપે એક યોનિ ગણી શકાય છે. પ્રસ્તુત સૂત્રમાં યોનિના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) યોનિના ત્રણ પ્રકાર- શીત સ્પર્શના પરિણામવાળી શીતયોનિ, ઉષ્ણ સ્પર્શના પરિણામવાળી ઉષ્ણયોનિ અને શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શના પરિણામવાળી શીતોષ્ણ યોનિ કહેવાય છે. દેવતા અને ગર્ભજ તિર્યંચ, મનુષ્યોને શીતોષ્ણ, તેઉકાયને ઉષ્ણ, નારકીને શીત અને ઉષ્ણ અને શેષ જીવોને ત્રણે પ્રકારની યોનિ હોય છે. (૨) પ્રકારાત્તરથી યોનિના ત્રણ ભેદ– (૧) સચેત- ઉત્પત્તિ સ્થાન જીવ પ્રદેશોથી સંબંધિત હોય તે (૨) અચેત- ઉત્પત્તિ સ્થાન સર્વથા જીવ રહિત હોય છે અને (૩) મિશ્ર– ઉત્પત્તિ સ્થાન જીવાજીવ સહિત હોય તે. દેવ અને નારકીને અચિત્ત, ગર્ભજ જીવોને મિશ્ર અને શેષ જીવોને ત્રણ પ્રકારની યોનિ હોય છે. (૩) પ્રકારાન્તરથી યોનિના ત્રણ ભેદ– (૧) સંવૃત્ત- ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું-ગુપ્ત હોય તે (૨) વિવૃત્ત- ઉત્પત્તિસ્થાન ખુલ્લું હોય છે અને (૩) સંવૃત્ત-વિવૃત્ત- ઉત્પત્તિસ્થાન કંઈક અંશે ઢંકાયેલુ અને કિંઈક અંશે ખુલ્લું હોય છે. નારકી, દેવ અને એકેન્દ્રિયને સંવત્ત, ગર્ભજ જીવોને સંવૃત્ત વિવત્ત અને શેષ જીવો વિવૃત્ત યોનિ હોય છે.
Page #559
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૨
૪૯૧]
(૪) ઉત્કૃષ્ટતા નિષ્કૃષ્ટતાની દષ્ટિએ યોનિના ત્રણ ભેદ– (૧) કૂર્મોન્નતા- કાચબાની પીઠની જેમ ઉન્નત (૨) શંખાવર્તા- શંખની જેમ આવર્તવાળી (૩) વંશીપત્રા- વાંસના બે પત્રની સમાન સંપુટ આકારની. ચક્રવર્તીના સ્ત્રીરત્નની શંખાવર્તા યોનિ, તીર્થકર આદિ ઉત્તમ પુરુષોની માતાની કૂર્મોન્નતા યોનિ અને શેષ સમસ્ત સંસારી જીવોની માતાની વંશીપત્રા યોનિ હોય છે. તેના વિશેષ વિવરણ માટે જુઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ.૯ વેદનાનું સ્વરૂપ અને તેના પ્રકાર:
४ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? __गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा । एवं वेयणापयं णिरवसेसं भाणियव्वं जाव णेरइया णं भंते ! किं दुक्खं वेयणं वेदेति, सुहं वेयणं वेदेति, अदुक्खमसुहं वेयणं वेदेति ? गोयमा! दुक्खं पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खमसुहं पि वेयणं वेदेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! વેદનાના ત્રણ પ્રકાર છે. યથા– શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું સંપૂર્ણ ૩૫મું પદ કહેવું જોઈએ. યાવત્
હે ભગવન્! શું નરયિક જીવ દુઃખરૂપ વેદના વેદે છે કે સુખરૂપ વેદના વેદે છે કે અદુઃખરૂપ અસુખરૂપ વેદના વેદે છે? હે ગૌતમ! નૈરયિક જીવ દુઃખરૂપ વેદના પણ વેદે છે, સુખરૂપ વેદના પણ વેદે છે અને અદુઃખરૂપ-અસુખરૂપ વેદના પણ વેદે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. વેદના:- જે વેદાય-અનુભવાય તે વેદના છે– (૧) વેદનાના ત્રણ ભેદ છે- શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. નરકમાં શીત અને ઉષ્ણ બે પ્રકારની વેદના છે. શેષ ૨૩ દંડકોમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.
(ર) પ્રકારાત્તરથી વેદનાના ચાર ભેદ છે– દ્રવ્યવેદના, ક્ષેત્રવેદના, કાલવેદના અને ભાવવંદના. દ્રવ્ય વેદના- શુભ-અશુભ દ્રવ્યની સંયોગજન્ય વેદના, ક્ષેત્ર વેદના- નરકાદિ ક્ષેત્રજન્ય વેદના, કાલ વેદના- પાંચમા-છઠ્ઠા આરામાં અનુભવાતી વેદના, ભાવવંદના- વિરહની વેદના અથવા ક્રોધાદિજન્ય વેદના. ૨૪ દંડકોમાં ચારે પ્રકારની વેદના હોય છે. (૩) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ:- શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય વગેરે અસંજ્ઞી જીવોમાં શારીરિક વેદના હોય છે. શેષ સોળ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૪) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ – શાતા વેદના, અશાતા વેદના અને શાતા-અશાતા વેદના. ઉદયપ્રાપ્ત વેદનીય કર્મજન્ય પુદ્ગલોના અનુભવરૂપ અનુકૂળ અને પ્રતિકૂળ વેદનાને ક્રમશઃ શાતા, અશાતા વેદના કહે છે. ૨૪ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.
(૫) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ – દુઃખા, સુખા અને અદુઃખાસુખા. ૨૪ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે. અન્ય દ્વારા ઉદીર્યમાણ મારપીટરૂપ અશાતા કે શરીર પરિચર્યારૂપ શાતા વેદનાને ક્રમશઃ દુઃખા અને સુખા વેદના કહે છે તથા અન્ય દ્વારા અનુદીતિ સહજ થતી અવસ્થાને અદુઃખા સુખા વેદના કહે છે.
(૬) પ્રકારાન્તરથી વેદનાના બે ભેદ :- આભ્યપગમિક અને ઔપક્રમિકી. (૧) આભ્યપગમિકી વેદના- સ્વયં કષ્ટને સ્વીકારીને જે વેદના ભોગવે તે અથવા ઉદીરણા દ્વારા ઉદયમાં લાવીને અનુભવાતી વેદના. યથા- કેશલોચ આદિ. (૨) ઔપકમિટી વેદના - જે સ્વયં ઉદયમાં આવેલી હોય તે. યથાજ્વરાદિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બંને પ્રકારની વેદના હોય છે. શેષ બાવીસ દંડકોમાં એક માત્ર ઔપક્રમિકી વેદના હોય છે. (6) પ્રકારાન્તરથી વેદનાના બે ભેદઃ- (૧) નિદા અને અનિદા. સભાન અવસ્થામાં જેનું વેદના થાય તે નિદાવેદના અને બેભાન દશામાં જેનું વેદના થાય તે અનિદાવેદના છે. (૨) વ્યક્ત અને અવ્યક્ત વેદનાને ક્રમશઃ નિદા અને અનિદાવેદના કહેવાય છે. (૩) વિવેક સહિતનું વેદના અને વિવેક રહિતનું વેદન ક્રમશઃ નિદા અને અનિદા વેદના કહેવાય છે. નારકી, ભવનપતિ, વ્યંતર, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ૧૪ દંડકોમાં જીવ બંને પ્રકારની વેદના ભોગવે છે. તેમાં જે સંજ્ઞી છે તે નિદા વેદના ભોગવે છે. પાંચ સ્થાવરા અને ત્રણ વિકસેન્દ્રિય આ સર્વ અસંજ્ઞી જીવો અનિદા વેદના ભોગવે છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના બે પ્રકાર છે– મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. મિથ્યાદષ્ટિ દેવો અનિદા વેદના અને સમ્યગુદૃષ્ટિ દેવો નિદા વેદના ભોગવે છે.
ભિક્ષુ પ્રતિમા અને આરાધના :| ५ मासियं णं भंते ! भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्ठकाए चियत्तदेहे, जे केइ परीसहोवसग्गा उप्पति, तं जहा- दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा; ते उप्पण्णे सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । एवं मासिया भिक्खुपडिमा णिरवसेसा भाणियव्वा, जहा दसाहिं जाव आराहिया भवइ। ભાવાર્થ :- જે અણગારે માસિક ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરી છે તથા જેણે શરીરના મમત્વનો અને શરીર-સંસ્કારનો ત્યાગ કર્યો છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો આવે છે તેને સમ્યક પ્રકારે સહન કરે છે; ક્ષમા રાખે છે, તિતિક્ષાપૂર્વક સહન કરે છે; ઇત્યાદિ માસિકી ભિક્ષુ-પ્રતિમા સંબંધી સર્વ વર્ણન શ્રી છદશાશ્રુતસ્કંધ સૂત્રાનુસાર બારમી ભિક્ષુ-પ્રતિમા સુધી સર્વવર્ણન જાણવું થાવ તે જિનાજ્ઞાનો આરાધક થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ.
Page #561
--------------------------------------------------------------------------
________________
शत-१०: देश-२
। ४८
|
६ भिक्खु य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, से णं तस्स ठाणस्स अणालो- इय अपडिक्कते काल करेइ, णत्थि तस्स आराहणा । से ण तस्स ठाणस्स आलोइयपडिकंते कालं करेइ, अत्थि तस्स आराहणा । ભાવાર્થ - જો કોઈ ભિક્ષુ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ ગયું હોય અને જો તે અકૃત્ય-સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામે, તો તેની આરાધના થતી નથી. જો તે અકૃત્યસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે, તો તેની આરાધના થાય છે. | ७ भिक्खू य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता तस्स णं एवं भवइ- पच्छा वि णं अहं चरिमकालसमयसि एयस्स ठाणस्स आलोएस्सामि जावपडिवज्जिस्सामि, से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कते कालं करेइ णत्थि तस्स आराहणा, से णं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ अत्थि तस्स आराहणा । ભાવાર્થ :- કદાચિતુ કોઈ ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય અને તેના મનમાં આ વિચાર ઉત્પન્ન થાય કે “હું મારા અંતિમ સમયે જ આ અકૃત્ય-સ્થાનની આલોચના કરીશ યાવતુ તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરીશ.” પરંતુ તે અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામી જાય, તો તેની આરાધના થતી નથી. જો તે આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે, તો તેની આરાધના થાય છે. |८ भिक्खू य अण्णयरं अकिच्चठाणं पडिसेवित्ता तस्स णं एवं भवइ- जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, किमंग पुण अहं अणपण्णियदेवत्तणपि णो लभिस्सामि त्ति कटु; से णं तस्स ठाणस्स अणालोइय अपडिक्कंते कालं करेइ, णत्थि तस्स आराहणा; से णं तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ - કદાચિત્ કોઈ ભિક્ષુ દ્વારા અકૃત્યસ્થાનનું સેવન થઈ જાય અને તે વિચારે કે “જો શ્રમણોપાસક પણ કાળધર્મ પામીને, કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તો શું હું અણપત્રિક દેવ ન થઈ શકું?” આ પ્રકારે વિચારીને જો તે અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મ પામે, તો તેની આરાધના થતી નથી; જો અકૃત્યસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે, તો તેની माराधनाथाय छ.॥ भगवन् ! आप डोछोमछे, सापडोछोभ४ छ.॥
विवेयन:
પ્રસ્તુત બે સૂત્રોમાં ભિક્ષુના આરાધક-વિરાધક વિષયક વિચારણા કરી છે.
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તેનો સારાંશ એ છે કે અંત સમયે આલોચના-પ્રતિક્રમણાદિ કરીને તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારનાર સાધક આરાધક થાય છે અને આલોચના આદિ ન કરનાર સાધક વિરાધક થાય છે. આરાધક અને વિરાધકપણાનો આધાર ભાવવિશુદ્ધિ છે. છદ્મસ્થાવસ્થામાં દોષસેવન સ્વાભાવિક છે. પરંતુ દોષને દોષરૂપે સ્વીકારી તેનું પ્રાયશ્ચિત કરવાના ભાવ કરવા કે પ્રાયશ્ચિત કરવું તે બંને અવસ્થામાં સાધકના આરાધનાના ભાવ પ્રગટ થાય છે. તેથી તે આરાધક બને છે. પરંતુ દોષનો દોષરૂપે સ્વીકાર ન કરવો કે તેનું પ્રાયશ્ચિત્ત કરવાના ભાવ ન થવા કે પ્રાયશ્ચિત ન કરવું, તે બંને અવસ્થામાં સાધકના આરાધનાના ભાવ જણાતા નથી તેથી તે વિરાધક થાય છે. ૧૨ ભિક્ષુ-પ્રતિમાનું વિસ્તૃત વર્ણન દશાશ્રુતસ્કંધ નામના છેદ સૂત્રમાં છે.
|| શતક-૧૦/ર સંપૂર્ણ ॥
૪૯૪
Page #563
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૩
૪૯૫
શતક-૧૦ : ઉદ્દેશક-૩ જ સંક્ષિપ્ત સાર છે
જે
આ ઉદ્દેશકમાં દેવની ઉલ્લઘંન શક્તિ, અન્ય દેવ-દેવીની વચ્ચે જવાનું સામર્થ્ય, ઘોડાની ખુ-ખું ધ્વનિનું કારણ અને બાર પ્રકારની વ્યવહાર ભાષાનું નિદર્શન છે. ભવનપતિથી વૈમાનિક પર્વતના દેવો પોતાના આવાસથી ચાર-પાંચ આવાસ સુધી આત્મ ઋદ્ધિથી જાય છે. ત્યારપછી ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જાય છે. દેવ-દેવીને અન્ય દેવ કે દેવીની મધ્યમાંથી પસાર થવા માટે વિવિધ પ્રકારની મર્યાદા હોય છે(૧) મહદ્ધિક દેવ-દેવી અલ્પદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી ગમે ત્યારે, ગમે તે રીતે અર્થાતુ વિમોહિત કરીને અથવા વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. (૨) અલ્પદ્ધિક દેવ-દેવી મહદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકતા નથી. (૩) સમદ્ધિક દેવ-દેવી, સમદ્ધિક દેવ-દેવીની મધ્યમાંથી જઈ શકે છે, પરંતુ તે દેવ-દેવી અસાવધાન (પ્રમત્ત) હોય ત્યારે તેને વિમોહિત કરીને જ જઈ શકે છે.
ઘોડો જ્યારે દોડે છે, ત્યારે તેના હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ નામનો વાયુ ઉત્પન્ન થાય છે, તેથી દોડતો ઘોડો ખુ-ખુ ધ્વનિ કરે છે.
*
આ પ્રજ્ઞાપના સુત્રોક્ત આમંત્રણી આદિ બાર પ્રકારની ભાષા તેમજ અમે આશ્રય કરીશું, શયન કરીશું આદિ ભવિષ્યકાલીન ભાષા પ્રયોગ વ્યવહાર ભાષા છે અને તે ભાષા પ્રજ્ઞાપની છે.
આ રીતે આ ઉદ્દેશકમાં મુખ્યતયા દેવશક્તિનું નિરૂપણ છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૯s
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૦ : ઉદ્દેશક-૩
આત્મસદ્ધિ
દેવની ગમન શક્તિઃ|१ रायगिहे जाव एवं वयासी- आइड्डीए णं भंते ! देवे जाव चत्तारि, पंच देवावासंतराइ वीइक्कंते, तेण परं परिड्डीए ?
हंता गोयमा ! आयड्डीए णं देवे जाव तेण परं परिड्डीए । एवं असुरकुमारे वि । णवरं असुरकुमारावासंतराइं, सेसं तं चेव । एवं एएणं कमेणं जाव थणियकुमारे, एवं वाणमंतरे, जोइसिए, वेमाणिए वि जाव तेण परं परिड्डीए । શબ્દાર્થ - આલ્ફીણ-સ્વકીય શક્તિ, આત્મઋદ્ધિથી છૂપ- અન્ય ઋદ્ધિ અર્થાત્ વૈક્રિય શક્તિથી વીતે = ગમન કરે છે, પાર કરે છે, ઉલ્લંઘન કરે છે તેવાવાસંતરા = દેવાવાસ વિશેષોને.
ભાવાર્થ - પ્રશ્ર– રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! દેવ, પોતાની શક્તિ દ્વારા શું એક, બે, ત્રણ ચાર-પાંચ દેવાવાસો સુધી ગમન કરે છે અને ત્યાર પછી અન્ય શક્તિ દ્વારા ગમન કરે છે?
ઉત્તર- હા ગૌતમ! દેવ પોતાની શક્તિ દ્વારા ચાર-પાંચ દેવાવાસો સુધી ગમન કરે છે અને ત્યાર પછી અન્યશક્તિ(વક્રિયશક્તિ) દ્વારા ગમન કરે છે. આ જ રીતે અસુરકુમારના વિષયમાં પણ જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તે પોતાની શક્તિ દ્વારા અસુરકુમારના આવાસોનું ઉલ્લંઘન કરે છે, શેષ પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે આ જ અનુક્રમથી થાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. તેમજ વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિકના સંબંધમાં પણ જાણવું જોઈએ યાવતું ત્યાર પછી અન્યશક્તિ (વક્રિયશક્તિ)થી ગમન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોની આત્મઋદ્ધિ અને વૈક્રિયશક્તિનું દર્શન કરાવ્યું છે. કોઈ પણ જાતિના દેવ સ્વાભાવિક શક્તિથી-આત્મઋદ્ધિથી પોત-પોતાની જાતિના ચાર, પાંચ અન્ય આવાસો સુધી ગમનાગમન કરી શકે છે અને ત્યાર પછીના ક્ષેત્રમાં ગમનાગમન કરવું હોય તો દેવોને માટે વૈક્રિય લબ્ધિનો પ્રયોગ આવશ્યક બની જાય છે. તે દેવ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરીને, ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જઈ શકે છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૩
૪૯૭
અન્ય દેવની વચ્ચેથી નીકળવાની ક્ષમતા :| २ अप्पड्डीए णं भंते ! देवे से महड्डियस्स देवस्स मज्झमझेणं वीइवएज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અલ્પઋદ્ધિ યુક્ત દેવ, મહદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.(તે મહદ્ધિક દેવની મધ્યમાંથી જઈ શકતા નથી) | ३ |समड्डीए णं भंते ! देवे समड्डीयस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा! णो इणढे समढे; पमत्तं पुण वीइवएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમદ્ધિક(સમાન શક્તિવાન) દેવ, સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી, પરંતુ જો તે સમદ્ધિક દેવ અસાવધાન હોય તો તેની મધ્યમાં થઈને જઈ શકે છે.
૪ રે અંતે ! હિંદ વિનોદિત્તા મૂ, વિનોદિત ? જોયમાં विमोहित्ता पभू, णो अविमोहेत्ता पभू । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! શું તે દેવ, સમદ્ધિક દેવને વિમોહિત કરીને જાય છે કે વિમોહિત કર્યા વિના જાય છે.? ઉત્તર- હે ગૌતમ! તે દેવ, સમદ્ધિક દેવને વિમોહિત કરીને જઈ શકે છે, વિમોહિત કર્યા વિના જઈ શકતા નથી.
५ से भंते ! किं पुट्वि विमोहित्ता पच्छा वीइवएज्जा, पुद्वि वीइवइत्ता पच्छा विमोहेज्जा ? गोयमा ! पुव्वि विमोहित्ता पच्छा वीइवएज्जा, णो पुव्वि वीइवइत्ता पच्छा विमोहेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે દેવ, તેને પહેલા વિમોહિત કરે છે અને પછી જાય છે કે પહેલા જાય છે અને પછી વિમોહિત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે દેવ, તેને પહેલા વિમોહિત કરે છે અને પછી જાય છે, પરંતુ પહેલા જઈને પછી વિમોહિત કરતા નથી. |६ महिड्डीए णं भंते ! देवे अप्पड्डियस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? हंता गोयमा ! वीइवएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું મહર્તિક દેવ, અલ્પઋદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હા, ગૌતમ ! જઈ શકે છે.
Page #566
--------------------------------------------------------------------------
________________
| ४८८
श्री भगवती सूत्र-3
|७ से भंते ! किं विमोहित्ता पभू, अविमोहित्ता पभू? गोयमा ! विमोहित्ता वि पभू, अविमोहेत्ता वि पभू । भावार्थ:-प्रश्र-भगवन! ते महद्विवत सस्पद्विवनविभोहित शनयछ विभोहित કર્યા વિના જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! વિમોહિત કરીને પણ જઈ શકે છે અને વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. | ८ से भंते ! किं पुट्वि विमोहित्ता पच्छा वीइवएज्जा, पुट्वि वीइवइत्ता पच्छा विमोहेज्जा ? गोयमा ! पुट्वि वा विमोहेत्ता पच्छा वीइवएज्जा, पुट्वि वा वीइवइत्ता पच्छा विमोहेज्जा । भावार्थ:-प्रश्र- भगवन! ते भवितेने पडेला विमोडित शने, पछी यछे पडेला જાય છે અને પછી વિમોહિત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે મહદ્ધિક દેવ પહેલા વિમોહિત કરીને પછી પણ જાય છે અને પહેલા જઈને પછી પણ વિમોહિત કરી શકે છે. | ९ अप्पड्डिए णं भंते ! असुरकुमारे महिड्डियस्स असुरकुमारस्स मज्झमज्झेणं वीइवएज्जा?
गोयमा ! णो इणढे समढे । एवं असुरकुमारेण वि तिण्णि आलावगा भाणियव्वा जहा ओहिएणं देवेणं भणिया एवं जाव थणियकुमारेणं । वाणमंतर-जोइसिय- वेमाणिएणं एवं चेव ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલ્પદ્ધિક અસુરકુમાર દેવ, મહર્તિક અસુરકુમારની મધ્યમાં થઈને ४६ छ?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. આ રીતે સામાન્ય દેવની જેમ અસુરકુમારના પણ ત્રણ સૂત્રાલાપક કહેવા જોઈએ. તે જ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં પણ આ જ પ્રકારે કહેવું જોઈએ. १० अप्पड्डिए णं भंते ! देवे, महिड्डियाए देवीए मज्झमझेणं वीइवएज्जा? गोयमा ! णो इणढे समढे । भावार्थ :- प्रश्न- भगवन् ! सपा हेव, मदिवानी मध्यम 25न ४६ 3 छ ? 6त्तरહે ગૌતમ! તેમ શક્ય નથી. ११ समड्डिए णं भंते ! देवे, समड्डियाए देवीए मज्झमज्झेणं वीइवएज्जा?
Page #567
--------------------------------------------------------------------------
________________
शत-१०: देश -3
| ४८८
गोयमा ! तहेव देवेण य देवीए य दंडओ भाणियव्वो जाव वेमाणियाए । भावार्थ :- प्रश्न-डे मावन् ! समा टेव, समद्धि हेवीनी मध्यमा थनि ४६ छ ? 6त्तर-3 ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે દેવની સાથે દેવીનો પણ દંડક કહેવો જોઈએ યાવત વૈમાનિક પર્યત આ જ પ્રમાણે કહેવું જોઈએ. |१२ अप्पड्डिया णं भंते ! देवी, महड्डियस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! एसो वि तईओ दंडओ भाणियव्वो जाव महिड्डिया वेमाणिणी अप्पड्डियस्स वेमाणियस्स मज्झमज्झेणं वीइवएज्जा ? हंता, वीइवएज्जा । भावार्थ:-प्रश्र- भगवन ! अल्पद्धि हेवी,
म हेवनी मध्यमांथन ४शछ? 6त्तरહે ગૌતમ! તેમ શક્ય નથી. આ રીતે અહીં ત્રીજો દંડક કહેવો જોઈએ યાવત પ્રિશ્ન] હે ભગવન્! મહર્તિક વૈમાનિક દેવી, અલ્પદ્ધિક વૈમાનિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? [ઉત્તર] હા, ગૌતમ જઈ શકે છે. १३ अप्पड्डिया णं भंते ! देवी महड्डियाए देवीए मझमज्झेणं वीइवएज्जा?
गोयमा ! णो इणढे समढे । एवं समड्डिया देवी समड्डियाए देवीए तहेव, महिड्डिया वि देवी अप्पड्डियाए देवीए तहेव, एवं एक्केक्के तिण्णि तिण्णि आलावगा भाणियव्वा जाव ।
महड्डिया णं भंते ! वेमाणिणी अप्पड्डियाए वेमाणिणीए मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा ! हंता वीइवएज्जा ।
सा भंते ! किं विमोहित्ता पभू अविमोहित्ता पभू ? तहेव जाव पुव्वि वा वीइवइत्ता पच्छा विमोहेज्जा । एए चत्तारि दंडगा । भावार्थ:-प्रश्र- भगवन् ! अल्पद्धि हेवी, भडद्धि हेवीनी मध्यमां थन ४६ छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, આ રીતે સમદ્ધિક દેવીનો, સમદ્ધિક દેવીની સાથે તથા મહદ્ધિક દેવીનો, અલ્પદ્ધિક દેવીની સાથે પૂર્વોક્ત પ્રકારે આલાપક કહેવો જોઈએ, આ રીતે એક એકના ત્રણ ત્રણ આલાપક કહેવા જોઈએ યાવત્
પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક વૈમાનિક દેવી અલ્પદ્ધિક વૈમાનિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે છે? Gn2- &, गौतम ! ४ ५ छ, यावत्
પ્રશ્ન- હે ભગવન્! શું તે મહદ્ધિક દેવી, તેને વિમોહિત કરીને જઈ શકે છે અથવા વિમોહિત કર્યા વિના જઈ શકે છે તથા પહેલા વિમોહિત કરીને પછી જાય છે અથવા પહેલા જઈને પછી વિમોહિત કરે છે?
Page #568
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. યાવતું પહેલા જાય છે અને પછી પણ વિમોહિત કરે છે; ત્યાં સુધી કહેવું જોઈએ. આ રીતે ચાર સૂત્રાલાપક(દંડક) કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવ-દેવીનું અન્ય દેવ-દેવીની મધ્યમાં થઈને જવાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
(૧) અલ્પઋદ્ધિક દેવ-દેવીનો મહદ્ધિક દેવ-દેવીની સાથે (૨) સમઋદ્ધિક દેવ-દેવીનો સમઋદ્ધિક દેવ-દેવીની સાથે (૩) મહદ્ધિક દેવ-દેવીનો અલ્પઋદ્ધિક દેવ-દેવી સાથે, આ ત્રણ આલાપક થાય છે. આ ત્રણે ય આલાપક ૪ દંડકમાં થાય છે. યથા– (૧) સામાન્ય દેવનો સામાન્ય દેવ સાથે (૨) દેવનો દેવી સાથે (૩) દેવીનો દેવ સાથે (૪) દેવીનો દેવી સાથે. આ રીતે ચાર દંડક(સૂત્રાલાપક) થાય છે
તેનો નિષ્કર્ષ એ છે કે અઋદ્ધિક દેવ, મહર્તિક દેવની મધ્યમાં થઈને જઈ શકતા નથી, પરંતુ જો તે દેવ અસાવધાન હોય તો જ જઈ શકે છે. પરંતુ મહદ્ધિક દેવ અલ્પઋદ્ધિક દેવની મધ્યમાં થઈને, પહેલા કે પછી વિમોહિત કરીને, કે વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. સમદ્ધિક દેવ સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે, પહેલા કે પછી તેને વિમોહિત કરીને જઈ શકે છે.
વિનોદિના :- વિસ્મિત કરવું. મિહિકા-ધુમ્મસ આદિ દ્વારા અંધકાર કરી દેવો. તે અંધકારને જોઈને સામેના દેવ, વિસ્મિત થઈ જાય છે કે આ શું છે? તે જ સમયે તેનું ધ્યાન ચૂકવીને દેવની મધ્યમાંથી નીકળી જવું ‘તેને વિમોહિત કરીને જવું” કહેવાય છે.
દોડતા અશ્વની 'ખુ-ખુ ધ્વનિનું કારણ:१४ आसस्स णं भंते ! धावमाणस्स किं खुखु त्ति करेइ ?
गोयमा ! आसस्स णं धावमाणस्स हिययस्स य जगयस्स य अंतरा एत्थ णं कक्कडए णाम वाए संमुच्छइ, जेणं आसस्स धावमाणस्स 'खु खु' त्ति करेइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે અશ્વ દોડે છે, ત્યારે ખુ-ખુ શબ્દ કેમ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! જ્યારે અશ્વ દોડે છે, ત્યારે તેના હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ(કર્બટ) નામનો વાયુ ઉત્પન્ન થાય છે, તેથી દોડતો અશ્વ ખુ-ખુ” ધ્વનિ કરે છે.
ભાષાના ભેદ - १५ अह भंते ! आसइस्सामो, सइस्सामो चिट्ठिस्सामो णिसिइस्सामो तुयट्टिस्सामो
आमंतणी आणवणी जायणी, तह पुच्छणी य पण्णवणी ।
Page #569
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૩
[ ૫૦૧ ]
पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥ अणभिग्गहिया भासा भासा य, अभिग्गहम्मि बोद्धव्वा ।
संसयकरणी भासा, वोयडमव्वोयडा चेव । पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा?
हंता गोयमा ! आसइस्सामो, तं चेव जाव ण एसा भासा मोसा ॥ सेवं બંતા સેવં ભલે I શબ્દાર્થ:- આફસ્સાનો = આશ્રય કરશું તફસામો = શયન કરશું વિસ્મિાનો = ઊભા રહેશું લિસ્સીનો = બેસણું તુવેટ્ટિસાનો = પડખા ભર શયન કરશું આમંતળી = આમંત્રણ આપનારી આગવી = આજ્ઞાપની ગાય = યાચના કરનારી છાપુનોમા = ઇચ્છાનુલોમા વોડમબ્રોયડા = વ્યાકૃતા અવ્યાકૃતા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અમે આશ્રય કરશું, શયન કરશું, ઊભા રહેશું, બેસશું અને પડખા ભર શયન કરશું, ઇત્યાદિ ભાષા તથા (૧) આમંત્રણી (૨) આજ્ઞાપની (૩) યાચની (૪) પૃચ્છની (૫) પ્રજ્ઞાપની (૬) પ્રત્યાખ્યાની (૭) ઇચ્છાનુલોમા (૮) અનભિગૃહીતા (૯) અભિગૃહીતા (૧૦) સંશયકરણી (૧૧) વ્યાકૃતા (૧૨) અવ્યાકૃતા, આ બાર પ્રકારની ભાષાઓ શું પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે? એવી ભાષા શું મૃષા ભાષા કહેવાતી નથી?
ઉત્તર- હા, ગૌતમ ! ઉપરોક્ત પ્રકારની ભાષા પ્રજ્ઞાપની ભાષા છે, તે મૃષા ભાષા નથી. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેટલાક ભવિષ્યકાલીન ભાષા પ્રયોગો, તેમજ લૌકિક વ્યવહાર સાધક ભાષાઓની સત્યતા આદિ વિષયનું નિરૂપણ છે.
“અમે આશ્રય કરશું' ઇત્યાદિ ભાષા ભવિષ્યકાલીન છે. વર્તમાનકાલની અપેક્ષાએ તે અનવધારણીય-અનિશ્ચિત છે. તેમ છતાં તેમાં સત્યતાનો વિકલ્પ રહેલો છે. તથા આમંત્રણી આદિ બાર પ્રકારની ભાષા વસ્તૃતત્ત્વનું વિધાન કરતી નથી તે જ રીતે પ્રતિષેધ પણ કરતી નથી. તે ભાષા સત્ય નથી અને મૃષા પણ નથી. તે નિરવ પુરુષાર્થ સાધક છે. તેથી સૂત્રકારે તે ભાષાને પ્રજ્ઞાપની, વાચ્યાર્થને પ્રગટ કરનારી, બોલવા યોગ્ય ભાષા કહી છે.
આગમોક્ત ભાષાના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા. તેમાં સૂત્રોક્ત ભાષા પ્રયોગનો સમાવેશ વ્યવહાર ભાષામાં થાય છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
બાર પ્રકારની વ્યવહાર ભાષા:(૧) આમંત્રણી– આમંત્રણ કરવું. જેમ કે- હે ભગવન્! હે દેવદત્ત! (૨) આજ્ઞાપની- અન્યને કોઈ કાર્ય કરવા માટે પ્રેરણા આપવી. યથા- બેસો, ઊઠો (૩) યાચની– યાચના માટે પ્રયુક્ત થતી ભાષા. યથા– મને સિદ્ધિ આપો. (૪) પૃચ્છની– અજ્ઞાત અને સંદિગ્ધ પદાર્થોને જાણવા માટે પ્રયુક્ત થતી ભાષા. યથા- તેનો અર્થ શું છે? (૫) પ્રજ્ઞાપની- ઉપદેશ કે નિવેદન કરવા માટે પ્રયુક્ત થતી ભાષા. યથા– હિંસા દુર્ગતિનું કારણ છે. (6) પ્રત્યાખ્યાની– નિષેધાત્મક ભાષા. યથા- હું ચોરી કરીશ નહીં. (૭) ઇચ્છાનુલોમા- અન્યની ઇચ્છાને અનુકૂળ ભાષા. યથા- તમે જે કરો છો તે મને પણ ઇષ્ટ છે. તમે જેમ કહેશો તેમ કરશું.
(૮) અનભિગૃહીતા– નિશ્ચિત અર્થનું જ્ઞાન ન કરાવનારી ભાષા. યથા– અનેક કાર્ય કરવાના હોય, ત્યારે કોઈ વ્યક્તિ પૂછે કે હું શું કરું?” તેને પ્રત્યુત્તર અપાય કે “તમને રુચે તેમ કરો. તેમાં નિશ્ચિત આદેશ થતો નથી.
(૯) અભિગૃહીતા- નિશ્ચિત અર્થનો બોધ કરાવનારી ભાષા. યથા- “અત્યારે આ જ કાર્ય કરવું જોઈએ.” (૧૦) સંશયકરણી- અનેકાર્થક વાચક શબ્દ પ્રયોગ કરવો. યથા- સૈધવ શબ્દ “પુરુષ', “અશ્વ' અને ‘લવણ’ તે ત્રણેનો વાચક છે. તેના ઉચ્ચારણથી શ્રોતાને સંશય ઉત્પન્ન થાય છે.
(૧૧) વ્યાકતા- સ્પષ્ટ અર્થવાળી ભાષા અથવા લોકપ્રસિદ્ધ અર્થવાળી ભાષા. યથા- ઘટને ઘટ, સાધુના વસ્ત્ર, પાત્રાદિને ધાર્મિક ઉપકરણ કહેવા.
(૧૨) અવ્યાકૃતા- અસ્પષ્ટ ઉચ્ચારણવાળી ભાષા અથવા અતિ ગંભીર અર્થવાળી ભાષા. યથા– ડિલ્થ ડવિત્થ આદિ શબ્દોનું ઉચ્ચારણ કરવું.
શતક-૧૦/૩ સંપૂર્ણ છે ?
Page #571
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૪
૫૦૩
શિતક-૧૦ : ઉદ્દેશક-૪. જેજ સંક્ષિપ્ત સાર જ
આ ઉદ્દેશકમાં ત્રાયસ્વિંશક દેવો, તેની સંખ્યા અને તેની શાશ્વતતાનું નિરૂપણ છે. તેમાં મુખ્યતયા શ્યામહસ્તી અણગારે શ્રી ગૌતમ સ્વામીને પૂછેલા પ્રશ્નોત્તર છે. ત્રાયશ્ચિંશક દેવ -જે દેવ ઇન્દ્રના મંત્રી કે પુરોહિતનું કાર્ય કરે છે તેને ત્રાયન્ટિંશક દેવ કહે છે.
- વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાં તથાપ્રકારના સ્વભાવે ત્રાયશ્ચિંશક દેવો હોતા નથી. ભવનપતિ અને વૈમાનિક જાતિના દેવોમાં પ્રત્યેક ઇન્દ્રના ૩૩ ત્રાયશ્ચિંશક દેવો હોય છે. તેની સંખ્યા નિયત છે.
ત્રાયસ્વિંશક દેવ શાશ્વત છે. એક દેવનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તેનું ચ્યવન થાય અને તેના સ્થાને અન્ય દેવ જન્મધારણ કરે છે. આ રીતે તેની પરંપરા અખંડ રહે છે. ત્રણે કાલમાં ૩૩ત્રાયસ્વિંશકદેવો નહોય તેમ નથી. દશે જાતિના ભવનપતિને અને ૧૨ દેવલોકના દશેય ઇન્દ્રોને ૩૩-૩૩ ત્રાયસ્વિંશક દેવ હોય છે. અસુરકુમારના ત્રાયઅિંશકદેવ -કાકક્કી નગરીમાં પરસ્પર સહાયક ૩૩મિત્રો રહેતા હતા. જે યથોચિત શ્રાવક ધર્મનું પાલન કરતા હતા પરંતુ પાછળથી તે શિથિલાચારી બનીને, અંતે તે પાપસ્થાનની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મ પામ્યા, તેથી તે વિરાધક થઈને, અસુરકુમાર જાતિના ત્રાયસ્વિંશક દેવ તરીકે ઉત્પન્ન થયા.
શકેન્દ્રના ત્રાયન્નિશક દેવ - પલાશક નામના નગરમાં ૩૩ શ્રમણોપાસકો હતા. શ્રાવક ધર્મનું યથોચિત પાલન કરતા હતા અને જીવનના અંત સુધી તેઓએ સંવેગ ભાવ ટકાવી રાખ્યો અને અંતે આલોચનાદિ કરીને કાલધર્મ પામ્યા, તેથી તે આરાધક થઈને, શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવ તરીકે ઉત્પન્ન થયા.
Page #572
--------------------------------------------------------------------------
________________
| ५०४
श्री भगवती सूत्र-3
शत-१० : 6श-४
શ્યામહસ્તી
पोधात:| १ तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णयरे होत्था, वण्णओ । दूइपलासए चेइए । सामी समोसढे जाव परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे जाव अप्पाणं भावेमाणे विहरइ । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सामहत्थी णामं अणगारे पगइभद्दए, जहा रोहे जाव अप्पाणं भावेमाणे विहरइ । तएणं से सामहत्थी अणगारे जायसड्ढे जाव उठाए उढेइ, उद्वित्ता जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगव गायम तिक्खुत्तो जाव पज्जुवासमाणे एवं वयासीભાવાર્થ - તે કાલે તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાં ધુતિપલાશ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. એકદા ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા(પરિષદ દર્શન કરવા આવી. ધર્મોપદેશ સાંભળીને) પરિષદ પાછી ગઈ. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ નામના અણગાર થાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરતા હતા. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્યામહસ્તી નામના અણગાર હતા. તે રોહા અણગારની જેમ પ્રકૃતિથી ભદ્ર આદિ ગુણસંપન્ન હતા. તે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરતા હતા. એક દિવસ તે શ્યામહસ્તી નામના અણગારને શ્રદ્ધા, સંશય, જિજ્ઞાસા આદિ ઉત્પન્ન થયા યાવત્ તે પોતાના સ્થાન પરથી ઊઠ્યા, ઊઠીને ભગવાન ગૌતમ સ્વામીની સમીપે આવીને ત્રણ વાર આવર્તન યુક્ત વંદન-નમસ્કાર કરી યાવતુ પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું ચમરેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવ - २ अत्थि णं भंते ! चमरस असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा ?
सामहत्थी ! हंता, अस्थि । से केणतुणं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो
Page #573
--------------------------------------------------------------------------
________________
शत-१०: देश-४
| ५०५
तायत्तीसगा देवा, तायत्तीसगा देवा?
एवं खलु सामहत्थी ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे काकंदी णाम णयरी होत्था, वण्णओ । तत्थ णं काकंदीए णयरीए तायत्तीसं सहाया गाहावई समणोवासया परिवसंति- अड्डा जाव बहुजणस्स अपरिभूया; अभिगयजीवाजीवा, उवलद्धपुण्णपावा जाव विहरति ।
तएणं ते तायत्तीसं सहाया गाहावई समणोवासया पुट्वि उग्गा उग्गविहारी, संविग्गा, संविग्गविहारी भवित्ता, तओ पच्छा पासत्था, पासत्थविहारी, ओसण्णा, ओसण्णविहारी, कुसीला, कुसीलविहारी, अहाच्छंदा, अहाच्छंदविहारी, बहूई वासाइं समणोवासगपरियागं पाउणंति पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेंति, झूसित्ता तीसं भत्ताइं अणसणाइं छेदेति, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कंता कालमासे कालं किच्चा चमरस्स असुरिंदस्स असुर- कुमाररण्णो तायत्तीसग देवत्ताए उववण्णा । शार्थ:- उग्गा = 6-भावथी हात्त सने हास्यरित, श्रावधभद्री पालन ४२नार उग्गविहारी = हार मायारवाणा- मायार पासनमा प्रयत्नशील संविग्गा = मोक्षप्राप्तिना ६२४७, संसारथी भयभीत,सविग्गविहारी मोक्षने अनुगमआय२९॥ ४२नारा, पासत्था = पार्श्वस्थ, शरीराहिमोडाशमांधायेद, शानाहिथी बलिभूत, पासत्थविहारी- मोड पाशस्त थईने व्यवहार १२ना२, शनिहिथी पडिर्भूत प्रवृत्ति ४२ना२, ओसण्णा = उत्तम मायानु पासन ४२वामां मासु, ओसण्णविहारी = ही डाल पर्यंत शिथिमायारी, कुसीला = शानहायानी विराधन। ४२ना२, कुसीलविहारी = हाडार पर्यंत नाहि आयारन विराघ, अहाच्छदा = पोतानी छानुसार प्रवृत्ति २नार अथवा सूत्रविरुद्ध प्रवृत्ति ४२नार, अहाच्छंदविहारी = हीघास पर्यंत स्वच्छ५५ વિચરણ કરનાર. भावार्थ :-प्रश्र-भगवन ! शुभसु२शुभारोना २०%, असुरशुभारोनाछन्द्र यभरना त्रायस्त्रिंश वोछ?
उत्तर- 1, श्यामस्ती ! यमरेन्द्रना त्रायस्त्रिंश हेवो छ.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમારોના રાજા અસુરકુમારેન્દ્ર ચમરના ત્રાયસ્વિંશક हेवो छ?
ઉત્તર- હે શ્યામહસ્તી ! તે ત્રાયસ્વિંશક દેવોનું વર્ણન આ પ્રમાણે છે તે કાલે, તે સમયે આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં કાકદી નામની નગરી હતી. તે કાકદી નગરીમાં પરસ્પર સહાયક તેત્રીસ ગૃહપતિ શ્રમણોપાસકો રહેતા હતા. તે ધનિક આદિ વિશેષણ સંપન્ન અને અપરાભૂત હતા. તે જીવાજીવના
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૦૬ |
श्री भगवती सूत्र-3
જ્ઞાતા અને પુણ્ય-પાપના જાણકાર હતા. તે પરસ્પર સહાયક તેત્રીસ ગૃહપતિ શ્રમણોપાસકો પહેલા ઉગ્ર, ઉગ્રવિહારી, સંવિગ્ન, સંવિગ્ન વિહારી (આચારવાન) હતા પરંતુ પાછળથી પાર્થસ્થ, પાર્થસ્થવિહારી, અવસગ્ન, અવસગ્નવિહારી, કુશીલ, કુશીલ વિહારી, યથાછન્દ અને યથાછન્દ વિહારી (અર્થાત્ શિથિલ આચારી) થઈ ગયા. તે અવસ્થામાં જ તેઓ અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કરીને, ત્રીસ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને, પ્રમાદ સ્થાનની(દોષોની) આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કોલ કરીને, તે અસુરકુમારરાજ અસુરકુમારેન્દ્ર ચમરનો ત્રાયન્ઝિશક દેવપણે ઉત્પન્ન થયા છે. | ३ जप्पभिई च णं भंते ! ते काकंदगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगदेवत्ताए उववण्णा तप्पभिई च णं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा?
तएणं भगवं गोयमे सामहत्थिणा अणगारेणं वुत्ते समाणे संकिए, कंखिए, वितिगिच्छए; उट्ठाए उढेइ, उट्ठाए उछित्ता सामहत्थिणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वदित्ता, णमंसित्ता एवं वयासीભાવાર્થ :- (શ્યામહસ્તી અણગારે, ગૌતમ સ્વામીને પૂછયું કે, હે ભગવન્! શું જ્યારે તે કાકન્દી નિવાસી, પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયન્ટિંશક દેવપણે ઉત્પન્ન થયા, ત્યારથી જ એમ કહેવાય છે કે અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયસ્વિંશક દેવો છે? અર્થાત્ શું તે પહેલા ત્રાયસ્વિંશક દેવો ન હતા?
શ્યામહસ્તી અણગારના આ પ્રશ્નને સાંભળીને ગૌતમસ્વામી શંકિત, કાંક્ષિત અને સંદિગ્ધ થયા. તે ત્યાંથી પોતાની ઉત્થાન શક્તિથી ઊઠ્યા, ઊઠીને શ્યામહસ્તી અણગારની સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા, આવીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે पूछ्युं४ अत्थि णं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा?
गोयमा ! हंता अत्थि ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- एवं तं चेव सव्वं भाणियव्वं जावतप्पभिई च णं भंते ! एवं वुच्चइ- चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा?
Page #575
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦: ઉદ્દેશક્ર-૪
૫૦૭ |
णो इणढे समढे, गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए णामधेज्जे पण्णत्ते; जं ण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ; जाव णिच्चे अव्वोच्छित्तिणयट्ठयाए, अण्णे चयंति, अण्णे उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરના ત્રાયસ્વિંશક દેવો છે?
ઉત્તર- હા, ગૌતમ છે.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે ચમરના ત્રાયશ્ચિંશક દેવ છે, ઇત્યાદિ પૂર્વકથિત ત્રાયસ્વિંશક દેવોનો સર્વ સંબંધ કહેવો જોઈએ, યાવતુ જ્યારથી કાકન્દી નિવાસી શ્રમણોપાસકો અસુરરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયશ્વિંશક દેવપણે ઉત્પન્ન થયા ત્યારથી જ ત્રાયસ્વિંશક દેવ છે? શું તેની પૂર્વે ન હતા ?
ઉત્તર- હે ગૌતમ ! તેમ નથી પરંતુ અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના ત્રાયશ્ચિંશક દેવોના નામ શાશ્વત છે. તેથી તે ક્યારે ય ન હતા તેમ નથી અને નહીં રહેશે તેમ પણ નથી. અચ્છિત્તિ નયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તે નિત્ય છે. પૂર્વના ત્રાયશ્ચિંશકદેવો ચ્યવન પામે છે અને બીજા ઉત્પન્ન થાય
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્યામહસ્તી અણગાર અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર છે. તે સૂત્ર અને ભાવાર્થથી સ્પષ્ટ છે. ત્રાયસ્વિંશક દેવો દ્રવ્યાર્થિક દષ્ટિએ શાશ્વત છે. પર્યાયાર્થિક દૃષ્ટિએ પૂર્વના ત્રાયસ્વિંશક દેવોનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું ચ્યવન થાય છે અને તેના સ્થાને નવા દેવો ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રવાહરૂપે તે દેવોનો ક્યારે ય વિચ્છેદ થતો નથી. અર્થાતુ ઇન્દ્રોની જેમ તેઓનો વિરહકાલ નથી. ત્રાયસ્વિંશક દેવઃ- જે દેવ, મંત્રી અને પુરોહિતનું કાર્ય કરે છે તેને ત્રાયસ્વિંશક દેવ કહે છે. બલીન્દ્રના ત્રાયશ્ચિશક દેવઃ[५ अस्थि णं भंते ! बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णोतायत्तीसगा देवा?
રોયના !ાંત OિI
से केणटेणं भंते ! एवं वुच्चइ- बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे बिभेले णामं सण्णिवेसे होत्था, वण्णओ । तत्थ णं बिभेले सण्णिवेसे तायत्तीसंसहाया गाहावई समाणोवासया परिवसंति एवं जहा चमरस्स जाव उववण्णा ।
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
जप्पभियं च णं भंते ! बिभेलगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयर्णिदस्स वइरोयणरण्णो तायत्तीसगदेवत्ताए उववण्णा, सेसं तं चेव जाव णिच्चे अव्वोच्छित्तिणयट्ठयाए, अण्णे चयंति, अण्णे उववज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયસ્વિંશક દેવ છે?
ઉત્તર– હા, ગૌતમ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વૈરોચનરાજ વેરોચનેન્દ્ર બલિના તેત્રીસ ત્રાયન્ટિંશક દેવ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે કાલે, તે સમયે આ જંબુદ્વીપના ભારતવર્ષમાં બિભેલ નામનો સન્નિવેશ હતો. તેનું વર્ણન જાણવું. તે બિભેલ સન્નિવેશમાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો રહેતા હતા. ઇત્યાદિ જે રીતે ચમરેન્દ્રના ત્રાયન્ટિંશકદેવોનું વર્ણન કર્યું છે, તે જ રીતે જાણવું જોઈએ, તે ૩૩ શ્રમણોપાસકો ત્રાયન્ટિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે.
પ્રશ્ન- હે ભગવન્! જ્યારથી તે બિભેલ સન્નિવેશવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો વિરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયશ્વિંશક દેવરૂપે ઉત્પન્ન થયા, શું ત્યારથી જ વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલિના ત્રાયશ્ચિંશક દેવ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. જ્યારથી બિભેલ સન્નિવેશ નિવાસી ૩૩ શ્રમણોપાસકો વિરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિના ત્રાયસ્વિંશક દેવપણે ઉત્પન્ન થયા ત્યારથી જ તે છે તે પ્રમાણે નથી યાવત્ અશ્રુચ્છિત્તિનય-દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે નિત્ય છે, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પૂર્વના ઐવે છે અને બીજા નવા ઉત્પન્ન થાય છે. ६ अत्थि णं भंते ! धरणस्स णागकुमारिंदस्स णागकुमाररण्णो तायत्तीसगा देवा?
નોય !હંત ત્કિા से केणटेणं भंते ! जाव तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
गोयमा ! धरणस्स णागकुमाररिंदस्स णागकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए णामधेज्जे पण्णत्ते, जंण कयाई णासी जाव अण्णे चयति अण्णे उववज्जति । एवं भूयाणंदस्स वि एवं जाव महाघोसस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો છે?
ઉત્તર- હા, ગૌતમ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો છે?
Page #577
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦ : ઉદ્દેશક-૪
ઉત્તર– હે ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયત્રિંશક દેવોના નામ શાશ્વત છે. તે ક્યારે ય ન હતા તેમ નથી, નહીં રહેશે તેમ પણ નથી યાવત્ પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. આ રીતે ભૂતાનંદથી મહાઘોષ ઇન્દ્ર પર્યંતના ત્રાયસ્વિંશક દેવોના વિષયમાં જાણવું જોઈએ. વૈમાનિક ઇન્દ્રોના ત્રાયશ્રિંશક દેવ :
૫૦૯
७ अत्थि णं भंते! सक्कस्स देविंदस्स, देवरण्णो तायत्तीसगा देवा ?
हंता अत्थि ।
सेकेणणं भंते ! जाव तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पलासए णामं सण्णिवेसे होत्था, वण्णओ । तत्थ णं पलासए सण्णिवेसे तायत्तीसं सहाया गाहावई समणोवासया जहा चमरस्स जाव विहरति । तएणं ते तायत्तीसं सहाया गाहावई समणोवासया पुव्विं पि पच्छा वि उग्गा, उग्गविहारी, संविग्गा, संविग्गविहारी बहूइं वासाइं समणोवासगपरियागं पाउणंति पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूर्सेति, झूसित्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेंति, छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा जाव उववण्णा । प्पभि चणं भंते! पलासगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा, सेसं जहा चमरस्स जाव अण्णे उववज्जति ।
ભાવાર્થ f:- પ્રશ્ન- હે ભગવન્ ! શું દેવરાજ દેવેન્દ્ર શક્રના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હા, ગૌતમ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દેવેન્દ્ર દેવરાજ શક્રના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! શક્રના ત્રાયસ્વિંશક દેવોનો સંબંધ આ પ્રમાણે છે– તે કાલે, તે સમયે જંબુદ્રીપના ભારતવર્ષમાં પલાશક નામનું સન્નિવેશ હતું. તે પલાશક સન્નિવેશમાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો રહેતા હતા. ઇત્યાદિ સર્વ વર્ણન ચમરેન્દ્રના ત્રાયશ્રિંશક દેવો અનુસાર જાણવું જોઈએ યાવત્ તે પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો પહેલા અને પછી ઉગ્ર, ઉગ્રવિહારી અને સંવિગ્ન, સંવિગ્નવિહારી થઈને અનેક વર્ષોની શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, માસિક સંલેખનાથી શરીરને કૃશ કરીને, સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને, અંતે આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલના સમયે સમાધિપૂર્વક કાલ કરીને, શક્રના ત્રાયશ્રિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે.
હે ભગવન્ ! જ્યારથી પલાશ સંન્નિવેશવાસી ૩૩ શ્રાવકો ત્રાયસ્વિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શક્રના ત્રાયસ્વિંશક દેવ છે ?
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
હે ગૌતમ ! તેમ નથી; ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ચમરેન્દ્રની સમાન જાણવું જોઈએ, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે નિત્ય છે અને પર્યાયર્થિકનયથી પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે.
૫૧૦
८ अत्थि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो तायतीसगा देवा ?
गोयमा ! जहा सक्कस्स, णवरं चंपाए णयरीए जाव उववण्णा । जप्पभिई चणं भंते ! चंपिज्जा तायत्तीसं सहाया, सेसं तं चेव जाव अण्णे उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! શક્રેન્દ્રની સમાન ઈશાનેન્દ્રનું પણ વર્ણન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તે શ્રમણોપાસકો ચંપાનગરીમાં રહેતા હતા. શેષ સંપૂર્ણ વર્ણન શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોની સમાન જાણવું યાવત્ અન્ય નવા ઉત્પન્ન થાય છે.
९ अत्थि णं भंते ! सणकुमारस्स देविंदस्स देवरण्णो,
નોયમા ! હતા અસ્થિ ।
सेकेणणं भंते एवं वुच्चइ ?
गोयमा ! जहा धरणस्स तहेव । एवं जाव अच्चुयस्स जाव अण्णे વવપ્નતિ ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
પુચ્છા ?
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારેન્દ્રના ત્રાયશ્રિંશક દેવો છે ?
ઉત્તર– હા, ગૌતમ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ધરણેન્દ્રના વિષયમાં(કથાનક રહિત) વર્ણન છે, તે જ રીતે સનત્કુમારના વિષયમાં કહેવું જોઈએ. આ રીતે અચ્યુત દેવલોક સુધી જાણવું જોઈએ, યાવત્ પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦ ભવનપતિ અને ૧૦ વૈમાનિક એમ ૩૦ ઇન્દ્રોના ત્રાયશ્રિંશક દેવો વિષયક
વર્ણન છે.
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર જાતિના દેવોમાં વ્યંતર અને જ્યોતિષી દેવોમાં તથાપ્રકારના સ્વભાવે ત્રાયત્રિંશક દેવો હોતા નથી. તેથી ભવનપતિ અને વૈમાનિક દેવોના જ
Page #579
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦: ઉદ્દેશક-૪
[ ૫૧૧ ]
ત્રાયસ્વિંશક દેવોનું વર્ણન કર્યું છે. નહીં થરસ - અમરેન્દ્ર, બલીન્દ્ર, શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર ચારેયના ત્રાયન્ટિંશકોના પૂર્વભવનું વર્ણન છે અને ઘરણે આદિ અવશેષ સર્વ ઇન્દ્રોના ત્રાયન્ટિંશકો માટે પૂર્વભવના કથન વિના વર્ણન છે. ચાર સિવાય શેષ ઇન્દ્રોના વર્ણનમાં નહીં ધરાસ એ પ્રમાણે કથન કર્યું છે. આનો પવિતા – ભવનપતિ ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો પૂર્વ ભવમાં શ્રમણોપાસકો હોય અને પાર્થસ્થાદિ(શિથિલાચારી) બની આલોચના પ્રાયશ્ચિત્ત કર્યા વિના વિરાધક બનીને ભવનપતિના ત્રાયન્ટિંશક દેવરૂપે ઉત્પન્ન થાય છે અને વૈમાનિક ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો આરાધક રૂપે જ ત્યાં ઉત્પન્ન થાય છે.
છે શતક-૧૦/૪ સંપૂર્ણ
Page #580
--------------------------------------------------------------------------
________________
૫૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
| શતક-૧૦ : ઉદ્દેશક-પ|
જ સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદેશકમાં ચારે જાતિના દેવેન્દ્રોની અગ્રમહિષી, તેનો પરિવાર, વિક્ર્વણા શક્તિ વગેરેનું પ્રતિપાદન
ચમરેન્દ્ર-બલી - તેને પાંચ-પાંચ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૮,૦૦૦ દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય ૮,૦૦૦ દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તે પાંચે દેવીઓનો ૪૦,૦૦૦ દેવીઓના સમૂહને એક ત્રુટિત વર્ગ કહે છે.
નવનિકાય-ઇન્દ્ર- પ્રત્યેકને છ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૬000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 400 દેવીઓની વિફર્વણા કરી શકે છે. તેને ૩૬,000 દેવીઓનો ત્રુટિત-વર્ગ છે.
વ્યંતરેન્દ્રઃ- પ્રત્યેકને ચાર અગ્રમહિષી છે. એક-એક દેવીને ૪000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય ૪,000 દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તેને ૧૬,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે.
જ્યોતિન્દ્ર - પ્રત્યેકને ચાર અગ્રમહિષી છે. એક-એક દેવીને ૪,000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 8,000 દેવીઓની વિફર્વણા કરી શકે છે. તેને ૧૬,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. ૮૮ ગ્રહનું કથન તેના ઇન્દ્રની સમાન છે. શકે – તેને આઠ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર છે અને પ્રત્યેક દેવી અન્ય ૧૬,000 દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તેને ૧,૨૮,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. ઈશાનેન્દ્ર - શક્રેન્દ્રની સમાન છે. લોકપાલઃ-ભવનપતિ અને વૈમાનિકદેવોના લોકપાલને ચાર અગ્રમહિષી છે. તે પ્રત્યેકને ૧,000દેવીઓનો પરિવાર, પ્રત્યેક દેવી અન્ય ૧,000 દેવીઓની વિમુર્વણા કરી શકે છે. તેને ૪,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. વ્યંતર અને જ્યોતિષી દેવેન્દ્રોને લોકપાલ નથી.
પ્રત્યેક ઇન્દ્ર પોતાની સુધર્મા સભામાં પારિવારિક ઋદ્ધિ, નાટય, ગીત, વાજિંત્ર આદિ ભોગોપભોગોનું સેવન કરી શકે છે, પરંતુ ઇન્દ્ર અને દેવ-દેવીઓ માટે વંદનીય, પૂજનીય જિન દાઢાઓ હોવાથી તેઓ ત્યાં મૈથુન સેવન કરતા નથી. પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ હોય છે. ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી.
Page #581
--------------------------------------------------------------------------
________________
शत-१०: देश-५
| ५१३
शत-१० : B६श-4
દેવી-અગ્રમહિષી
ચમરેન્દ્રની અગમહિષી અને તેનો પરિવાર :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे । गुणसीलए चेइए जाव परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जहा अट्ठमे सए सत्तमुद्देसए जावसंजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरति । तएणं ते थेरा भगवंतो जायसड्डा जायसंसया जहा गोयमसामी जाव पज्जुवासमाणा एवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું.(ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરી, ચૈત્ય, પ્રભુના સમવસરણ આદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર આદિથી જાણવું) પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનેક અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુલસંપન્ન ઇત્યાદિ આઠમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યા અનુસાર યાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. તે સ્થવિર ભગવંતોને જાણવાની ઇચ્છા, શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. તેઓએ ગૌતમસ્વામીની જેમ પ્રભુની પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું| २ चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
__ अज्जो ! पंच अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- काली, रायी, रयणी, विज्जु, मेहा । तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्सा परिवारो पण्णत्तो । पभू णं ताओ एगमेगा देवी अण्णाई अट्ठट्ठ देवीसहस्साई परिवार विउव्वित्तए । एवामेव सपुव्वावरेणं चत्तालीस देवीसहस्सा, सेत्त तुडिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કેટલી અગ્રમહિષીઓ છે?
6॥२- 3 मार्यो ! यमरेन्द्रने पांय अमडियामो छ. यथा- दी, २०, २४नी, विद्युत भने મેઘા. તે એક-એક અગ્રમહિષીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર હોય છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र- उ
તે એક-એક અગ્રમહિષી દેવી આઠ-આઠ હજાર દેવીઓના પરિવારની વિપુર્વણા કરી શકે છે. આ રીતે સર્વ મળીને પાંચ અગ્રમહિષીઓનો(પ×૮૦૦૦=) ચાલીસ હજાર દેવીઓનો પરિવાર છે. આ એક त्रुटित (वर्ग) हेवाय छे.
૫૧૪
३ पभू णं भंते ! चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए, चमरंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरित्तए ?
णो इणट्ठे समट्ठे ।
सेकेणणं भंते! एवं वुच्चइ - णो पभू चमरे असुरिंदे चमरचंचाए रायहाणीए जाव विहरित्तए ?
अज्जो ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए, माणवए चेइयखंभे वइरामएस गोल- वट्ट- समुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति; जाओ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो अण्णेसिं च बहूणं असुरकुमाराणं देवाण य देवीण य अच्चणिज्जाओ, वंदणिज्जाओ णमंसणिज्जाओ पूयणिज्जाओ सक्कारणिज्जाओ सम्माणणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ भवति, तेसिं पणिहाय णो पभू । से तेणट्टेणं अज्जो ! एवं कुच्चइ - णो पभू चमरे असुरिंदे असुरकुमार राया जाव विहरित्तए ।
पभूणं अज्जो ! चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि सीहासणंसि चउसट्ठीए सामाणीय साहस्सीहिं तायत्तीसा जा अण्णेहिं च बहूहिं असुरकुमारेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिवुडे महयाहयणट्ट जाव भुंजमाणे विहरित्तए । केवलं परियारिड्डीए, णो चेव णं मेहुणवत्तियं ।
શબ્દાર્થ :- वइरामएसु = १४भय गोलवट्टसमुग्गएसु = वृत्ताार-गोण जीभां जिणसकहाओ = [४नहाढा अच्चणिज्जाओ = अर्थनीय पज्जुवासणिज्जाओ = उपासनाने योग्य पणिहाय = तेना अरो, ते अपेक्षाओं परियारिड्डीए= पारियारि४ ऋद्धि अर्थात् देव-देवी પરિવાર સાથે બેસીને શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિ વિવિધ મનોરંજન રૂપ એશ્વર્યનો ઉપભોગ, ઋદ્ધિની અપેક્ષાએ પરિચારણા.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમરચંચા રાજધાનીની સુધર્મા નામની સભામાં ચમર નામના સિંહાસન પર બેસીને, તે ત્રુટિત(દેવીઓના પરિવાર)ની સાથે ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવવામાં સમર્થ છે ?
Page #583
--------------------------------------------------------------------------
________________
શતક—૧૦: ઉદ્દેશક-૫
૫૧૫
ઉત્તર- હે આર્યો ! તેમ શક્ય નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ચમરચંચા રાજધાનીની સુધર્મા સભામાં તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર દિવ્ય ભોગ ભોગવવામાં સમર્થ નથી ?
ઉત્તર– હે આર્યો ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચમરચંચા રાજધાનીની સુધર્મા નામની સભામાં, માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય ગોળ ડબ્બીમાં અનેક જિનદાઢાઓ છે, જે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને માટે તથા અન્ય અનેક અસુરકુમાર દેવ-દેવીઓ માટે અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય તથા સત્કાર અને સન્માન કરવા યોગ્ય છે. તે કલ્યાણકારી, મંગલકારી, દેવરૂપ, ચૈત્યરૂપ અને પર્યુપાસના કરવા યોગ્ય છે. તે દાઢાઓના કારણે તે અસુરેન્દ્ર, પોતાની રાજધાનીની સુધર્માસભામાં દેવીઓ સાથે દિવ્ય ભોગવવા યોગ્ય ભોગ ભોગવતા નથી. તેથી હે આર્યો ! એ પ્રમાણે કહ્યું છે કે, 'અસુરેન્દ્ર અસુરરાજ ચમર ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં દેવી પરિવાર સાથે મૈથુન સંબંધી ભોગ ભોગવવામાં સમર્થ નથી.
હે આર્યો ! તે અસુરેન્દ્ર અસુરરાજ, ચમર ચમરચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમર નામના સિંહાસન પર બેસીને, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયસ્વિંશક દેવો અને અન્ય અનેક અસુર કુમાર દેવ-દેવીઓની સાથે પ્રવૃત્ત થઈને, નિરંતર થતાં નાટય, ગીત અને વાજિંત્રોના શબ્દો દ્વારા, કેવળ પારિવારિક ઋદ્ધિના સુખભોગરૂપે પરિચારણા કરી શકે છે પરંતુ મૈથુન પ્રવૃત્તિ કરતા નથી.
४
चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
અખ્ખો ! ચત્તાર અામહિલીઓ પળત્તાઓ, તેં નહીં- વળા, વળાતા, चित्तगुत्ता, वसुंधरा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे पण्णत्ते । पभूणं ताओ एगमेगाए देवीए अण्णं एगमेगं देवीसहस्सं परिवारं विडव्वित्तए । एवामेव सपुव्वावरेणं चत्तारि देवीसहस्सा । से त्तं तुडिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલ સોમ મહારાજને કેટલી અગ્રમહિષીઓ કહી છે ?
ઉત્તર– હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ કહી છે, યથા– કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા. તે પ્રત્યેક દેવીને એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક અગ્રમહિષી દેવી, એક-એક હજાર દેવીઓના પરિવારની વિપુર્વણા કરી શકે છે. આ રીતે સર્વ મળીને ૪૦૦૦ દેવીઓ થાય છે. આ ત્રુટિત(દેવીઓનો વર્ગ) કહેવાય છે.
५ पभू णं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो सोमे महाराया सोमाए रायहाणीए सभाए सुहम्माए सोमंसि सीहासणंसि तुडिएणं, पुच्छा ?
Page #584
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
अवसेसं जहा चमरस्स, णवरं परिवारो जहा - सूरियाभस्स, सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।
૫૧૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલ સોમ નામના મહારાજા, પોતાની સોમા રાજધાનીની સુધર્મા સભામાં, સોમ નામના સિંહાસન પર બેસીને તે ત્રુટિતની(દેવીઓના વર્ગની) સાથે ભોગ ભોગવવામાં સમર્થ છે ?
ઉત્તર– હે આર્યો ! જે રીતે ચમરના સંબંધમાં કહ્યું, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. તેનો પરિવાર વગેરે રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવની સમાન જાણવો જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ તે પોતાની સુધર્મા સભામાં મૈથુન સેવન કરતા નથી.
६ | चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
अज्जो ! एवं चेव, णवरं जमाए रायहाणीए, सेसं जहा सोमस्स । एवं वरुणस्स वि, णवरं वरुणाए रायहाणीए; एवं वेसमणस्स वि, णवरं वेसमणाएरायहाणीए; सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।
ભાવાર્થ:
પ્રશ્ન- હે ભગવન્ ! તે ચમરના લોકપાલ યમ મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે ?
ઉત્તર– હે આર્યો ! જે રીતે સોમ મહારાજાનું કથન કર્યું, તે જ રીતે યમ મહારાજાનું પણ કથન કરવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે યમ લોકપાલની યમા નામની રાજધાની છે. આ રીતે વરુણ અને વૈશ્રમણનું પણ કથન કરવું જોઈએ. વરુણની રાજધાની વરુણા છે અને વૈશ્રમણની રાજધાની વૈશ્રમણા છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ તે દેવો સુધર્માસભામાં મૈથુન સેવન કરતા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચમરેન્દ્ર અને તેના લોકપાલની અગ્રમહિષીઓ તથા તેના પરિવારનું નિરૂપણ છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
બલીન્દ્રની અગ્રમહિષી અને તેનો પરિવાર :
७ बलिस्स णं भंते ! वइरोयणिंदस्स पुच्छा ?
अज्जो ! पंच अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - सुभा णिसुंभा रंभा णिरंभा मया । तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्सं परिवारो, सेसं जहा चमरस्स, णवरं बलिचंचाए रायहाणीए, परिवारो जहा मोउद्देसए सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।
Page #585
--------------------------------------------------------------------------
________________
शत-१०: देश-५
| ५१७
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિને કેટલી અગ્રમહિષીઓ છે?
6त्तर- मार्यो ! पांय समडिषीमोछ. यथा-सुत्मा, निसुम्मा, रंभा, निरंभासने महना. તે પ્રત્યેક દેવીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર છે, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન અમરેન્દ્રની સમાન જાણવું જોઈએ. બલીન્દ્રની બલિચંચા રાજધાની છે. તેનો પરિવાર તૃતીય શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું, વાવ સુધર્મા સભામાં તે મૈથુન સેવન કરતા નથી.
८ बलिस्स णं भंते ! वइरोयणिंदस्स, वइरोयणरण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ । तं जहा- मीणगा, सुभद्दा, विजया, असणी । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो । सेसं जहा चमर-सोमस्स एवं जाव वेसमणस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!ર્વરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિના લોકપાલ સોમને કેટલી અગ્રમહિષીઓ
6त्तर- मार्यो ! यार अग्रभडिषीमो छ. यथा-भेना, सुभद्रा, वि४या मने अशनी.तेनी એક-એક દેવીને એક હજાર દેવીનો પરિવાર આદિ સંપૂર્ણ વર્ણન ચમરના લોકપાલની સમાન જાણવું જોઈએ. આ રીતે વૈશ્રમણ સુધી જાણવું જોઈએ. નવનિકાયના ઇન્દ્રોની અગ્રમહિષીઓ અને તેનો પરિવાર:| ९ धरणस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमाररण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? ____ अज्जो ! छ अग्गमहिसीओ, तं जहा- इला, सुक्का, सतारा, सोदामिणी, इंदा, घणविज्जुया । तत्थ णं एगमेगाए देवीए छ छ देवीसहस्सा परिवारो पण्णत्तो। पभू णं ताओ एगमेगा देवी अण्णाई छ छ देविसहस्साई परिवार विउव्वित्तए ।एवामेव सपुव्वावरेणं छत्तीसाइं देविसहस्साई । सेत्तं तुडिए ।
पभू णं भंते ! धरणे पुच्छा ? सेसं तं चेव, णवरं धरणाए रायहाणीए, धरणंसि सीहासणंसि, सओ परिवारो । सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ, ધરણને કેટલી અગ્રમહિષીઓ છે?
612- आयो ! तनेछ अमहिषीमो डी छ. यथा-दा, शी, सतारा, सौहामिनी,
Page #586
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર-૩
ઇન્દ્રા, ઘનવિધુતા. આ પ્રત્યેક દેવીઓને છ-છ હજાર દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, અન્ય છ-છ હજાર દેવીઓના પરિવારની વિકુવર્ણા કરી શકે છે. આ રીતે સર્વ મળીને ૩૬,000 દેવીઓની વિકુવર્ણા કરી શકે છે, આ દેવીઓનો ત્રુટિત વર્ગ કહ્યો છે.
પ્રશ્ન- હે ભગવન્! ધરણેન્દ્ર સુધર્મા સભામાં મૈથુન સેવન કરે છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-સર્વવર્ણન પૂર્વવતુ જાણવું.વિશેષતા એ છે કે તેની રાજધાનીનું નામ ધરણા, ધરણ સિંહાસન અને સર્વ પરિવારનું કથન કરવું. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १० धरणस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो लोगपालस्स कालवालस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- असोगा, विमला, सुप्पभा, सुदंसणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्स परिवारो, अवसेस जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिण्ह वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ, ધરણના લોકપાલ કાલવાલ નામના મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા- અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના. તેમાંથી એક-એક દેવીને એક-એક હજાર દેવીનો પરિવાર આદિ વર્ણન ચમરના લોકપાલની સમાન કહેવું જોઈએ. આ રીતે શેષ ત્રણ લોકપાલોના વિષયમાં પણ કહેવું જોઈએ. ११ भूयाणंदस्स भंते ! पुच्छा?
अज्जो ! छ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रूया, रूयंसा, सुरूया, रूयगावई, रूयकता, रूयप्पभा । तत्थ णं एगमेगाए देवीए छ छ देवीसहस्सं परिवारो अवसेसं जहा धरणस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભૂતાનંદને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર-હે આર્યો ! તેને છ અગ્રમહિષીઓ છે. યથા- રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપકાવતી, રૂપકાત્તા, રૂપપ્રભા. તેમાં પ્રત્યેક દેવીને છ હજાર દેવીઓનો પરિવાર વગેરે વર્ણન ધરણેન્દ્રની સમાન જાણવું.
१२ भूयाणंदस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो लोगपालस्स कालवालस्स महारण्णो पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुणंदा, सुभद्दा,
Page #587
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૫
[ ૫૧૯] सुजाया, सुमणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो अवसेसं जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिण्ह वि लोगपालाणं । जे दाहिणिल्ला इंदा तेसिं जहा धरणिंदस्स, लोगपालाण वि तेसिं जहा धरणस्स लोगपालाणं, उत्तरिल्लाण इदाणं जहा भूयाणदस्स, लोगपालाण वि तेसिं जहा भूयाणंदस्स लोगपालाणं, णवरं इंदाणं सव्वेसि रायहाणीओ सीहासणाणि य सरिसणामगाणि; परिवारो जहा तइए सए पढमे उद्देसए । लोगपालाणं सव्वेसिं रायहाणीओ सीहासणाणि य सरिसणामगाणि, परिवारो जहा चमरस्स लोगपालाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારરાજ, નાગકુમારેન્દ્ર ભૂતાનન્દના લોકપાલ કાલવાલ નામના મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા- સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તે પ્રત્યેક દેવીને એક હજાર દેવીઓનો પરિવાર વગેરે વર્ણન ચમરેન્દ્રના લોકપાલની સમાન જાણવું. તે જ રીતે શેષ ત્રણ લોકપાલોના વિષયમાં પણ જાણવું જોઈએ.
દક્ષિણદિશાના ઇન્દ્રોનું કથન ધરણેન્દ્રની સમાન અને તેના લોકપાલોનું કથન ધરણેન્દ્રના લોકપાલોની સમાન જાણવું જોઈએ.
ઉત્તર દિશાના ઇન્દ્રોનું કથન ભૂતાનંદની સમાન અને તેના લોકપાલોનું કથન ભૂતાનંદના લોકપાલોની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે સર્વ ઇન્દ્રોની રાજધાનીઓ અને સિંહાસનોના નામ ઇન્દ્રના નામની સમાન જાણવા જોઈએ. તેના પરિવારનું વર્ણન ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. સર્વ લોકપાલોની રાજધાનીઓ અને સિંહાસનોના નામ લોકપાલના નામ અનુસાર અને પરિવારનું વર્ણન અમરેન્દ્રના લોકપાલના પરિવારની સમાન જાણવું જોઈએ. વ્યંતરેન્દ્રોની અગમહિષી અને તેનો પરિવાર :|१३ कालस्स णं भंते ! पिसायिंदस्स पिसायरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ,तं जहा- कमला, कमलप्पभा, उप्पला, सुदसणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देविसहस्सं, सेसं जहा चमरलोगपालाणं । परिवारो तहेव, णवरं कालाए रायहाणीए, कालंसिसीहासणंसि, सेसं तं चेव । एवं महाकालस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર-હે આર્યો! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા– કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના.
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૨૦
શ્રી ભગવતી સૂત્ર-૩
તેમાં પ્રત્યેક દેવીને એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. શેષ સર્વ વર્ણન અમરેન્દ્રના લોકપાલોની સમાન અને પરિવાર પણ તેની સમાન જાણવો જોઈએ પરંતુ વિશેષતા એ છે કે તેને કાલા નામની રાજધાની અને કાલ નામનું સિંહાસન છે. શેષ સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. આ રીતે મહાકાલના વિષયમાં જાણવું જોઈએ. १४ सुरूवस्स णं भंते ! भूतिंदस्स भूतरण्णो पुच्छा ?
___ अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रूववई, बहुरूवा, सुरूवा, सुभगा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा कालस्स । एवं पडिरूवस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ચાર અગ્રમહિષીઓ છે. યથા– રૂપવતી, બહુરૂપા, સુરૂપા અને સુભગા. તેમાં પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર આદિનું વર્ણન કાલેન્દ્રની સમાન જાણવું. આ રીતે પ્રતિરૂપેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. १५ पुण्णभद्दस्स णं भंते ! जक्खिदस्स पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पुण्णा, बहुपुत्तिया, उत्तमा, तारया । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा कालस्स । एवं माणिभद्दस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા અને તારકા. પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર વગેરે વર્ણન કાલેન્દ્રની સમાન જાણવું જોઈએ, આ રીતે માણિભદ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. |१६ भीमस्स णं भंते ! रक्खसिंदस्स पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पउमा, पउमावती, कणगा, रयणप्पभा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो सेसं जहा कालस्स । एवं महाभीमस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- પદ્મા, પદ્માવતી, કનકા અને રત્નપ્રભા.
Page #589
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૫
[ પર૧]
પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર વગેરે વર્ણન કાલેન્દ્રની સમાન છે અને આ રીતે મહાભીમના વિષયમાં પણ જાણવું જોઈએ. १७ किण्णरस्स णं भंते ! पुच्छा? ___ अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- वडेंसा, केउमई, रइसेणा, रइप्पिया । सेसं तं चेव । एवं किंपुरिसस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિન્નરેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– અવતંસા, કેતુમતી, રતિસેના અને રતિપ્રિયા. પ્રત્યેક દેવીના પરિવારના વિષયમાં પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે કિંગુરુષેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. |१८ सप्पुरिस्स णं पुच्छा?
___अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रोहिणी, णवमिया, हिरी, पुप्फवई । सेसं तं चेव । एवं महापुरिसस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સત્પુરુષેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– રોહિણી, નવમિકા, હી અને પુષ્પવતી. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વોક્ત પ્રકારે જાણવું. આ રીતે મહાપુરુષેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. १९ अइकायस्स णं पुच्छा?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- भुयंगा, भुयगवई, महाकच्छा, फुडा । सेसं तं चेव, एवं महाकायस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અતિકાયેન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- ભુજંગા, ભુજંગવતી, મહાકચ્છા અને સ્કૂટા. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. આ રીતે મહાકાયેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. २० गीयरइस्स णं पुच्छा?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुघोसा, विमला, सुस्सरा, सरस्सई । सेसं तं चेव । एवं गीयजसस्स वि । सव्वेसिं एएसिं जहा
Page #590
--------------------------------------------------------------------------
________________
[ પરર ]
શ્રી ભગવતી સૂત્ર-૩
कालस्स णवरं सरिसणामियाओ रायहाणीओ सीहासणाणि य, सेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ગીતરતીન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– સુઘોષા, વિમલા, સુસ્વરા અને સરસ્વતી. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે ગીતયશ ઇન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. આ સર્વ ઇન્દ્રોનું શેષ સર્વ વર્ણન કાલેન્દ્રની સમાન છે. રાજધાનીઓ અને સિંહાસનોના નામ ઇન્દ્રોના નામની સમાન તથા શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
જ્યોતિષી દેવોની અગમહિષી અને તેનો પરિવાર:२१ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो पुच्छा।
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा, दोसिणाभा, अच्चिमाली, पभंकरा । एवं जहा जीवाभिगमे जोइसियउद्देसए तहेव सूरस्स वि सूरप्पभा, आयवाभा, अच्चिमाली, पभंकरा । सेसं तं चेव जाव णो चेव ण मेहुणवत्तिय । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– ચંદ્રપ્રભા, જ્યોત્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. ઇત્યાદિ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના “જ્યોતિષી' નામના બીજા ઉદ્દેશક અનુસાર જાણવું. આ રીતે સૂર્યના વિષયમાં પણ જાણવું. સૂર્યની ચાર અગ્રમહિષીઓના નામ આ પ્રમાણે છેસૂર્યપ્રભા, આતપાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. ઇત્યાદિ પૂર્વવત્ સર્વ કથન કરવું જોઈએ યાવતું તે સુધર્મા સભામાં મૈથુન સેવન કરતા નથી. २२ इंगालस्स णं भंते ! महग्गहस्स कइ अग्गमहिसीओ, पुच्छा?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- विजया, वेजयंती, जयंती, अपराजिया । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसंतं चेव जहा चंदस्स णवरं इंगालवडेसए विमाणे, इंगालगंसि सीहासणंसि, सेसंतं चेव, एवं वियालगस्स वि । एवं अट्ठासीईए वि महागहाणं भाणियव्वं जाव भावकेउस्स, णवरं वडेंसगा सीहासणाणि य सरिसणामगाणि, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંગાર નામના મહાગ્રહને કેટલી અગ્નમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો! ચાર અગ્રમહિષીઓ છે, યથા– વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા.
Page #591
--------------------------------------------------------------------------
________________
શતક–૧૦: ઉદ્દેશક-૫
| પ૨૩ |
તેની પ્રત્યેક દેવીનો પરિવાર ચંદ્રની સમાન જાણવો. તેમાં વિશેષતા એ છે કે તેના વિમાનનું નામ અંગારાવર્તસક અને સિંહાસનનું નામ અંગારક છે. આ રીતે વ્યાલ નામના ગ્રહના વિષયમાં પણ જાણવું જોઈએ. આ રીતે ૮૮ મહાગ્રહોના વિષયમાં અંતિમ ભાવકેતુ ગ્રહ સુધી જાણવું જોઈએ. પરંતુ અવતંસક અને સિંહાસનનું નામ ઇન્દ્રની સમાન છે, શેષ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. વૈમાનિકેન્દ્રોની અગ્રમહિષીઓ અને તેનો પરિવાર :२३ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो पुच्छा?
૩ળ્યો અ૬ ૩૫/હિલો પછાત્તાગો, તં નહીં- પરમ, સિવા, સેવા, अंजू,अमला, अच्छरा, णवमिया, रोहिणी । तत्थ णं एगमेगाए देवीए सोलस सोलस देवी सहस्स परिवारो पण्णत्तो।
पभू णं ताओ एगमेगा देवी अण्णाई सोलससोलस देविसहस्साई परिवार विउव्वित्तए । एवामेव सपुव्वारेणं अट्ठावीसुत्तरं देविसयसहस्सं परिवारं, से तं તુલા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રને કેટલી અગ્રમહિષીઓ કહી છે?
ઉત્તર– હે આર્યો! આઠ અગ્રમહિષીઓ છે. યથા-પઘા, શિવા, શ્રેયા, અંજુ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. તેમાં પ્રત્યેક દેવીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, અન્ય ૧૬,000 દેવીઓના પરિવારની વિદુર્વણા કરી શકે છે. આ રીતે પૂર્વાપર મળીને ૧,૨૮,૦00 દેવીઓના પરિવારની વિદુર્વણા કરી શકે છે. આ એક ત્રુટિત(વર્ગ) કહેવાય છે. २४ पभू णं भंते ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्तए ?
अज्जो ! जहा चमरस्स, णवरं परिवारो जहा मोउद्देसए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મદેવલોકના સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્મા સભામાં, શક્ર નામના સિંહાસન પર બેસીને, તે ત્રુટિત સાથે દિવ્ય ભોગ ભોગવે છે?
ઉત્તર–હે આર્યો! તેનું સર્વ વર્ણન અમરેન્દ્રની સમાન જાણવું જોઈએ. પરંતુ તેના પરિવારનું વર્ણન મોકા ઉદ્દેશક અર્થાત્ શતક-૩/૧ અનુસાર જાણવું જોઈએ.
२५ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ પુચ્છા ?
Page #592
--------------------------------------------------------------------------
________________
| ५२४ ।
श्री भगवती सूत्र-3
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रोहिणी, मदणा, चित्ता, सोमा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवी सहस्सं परिवारो सेसं जहा चमरलोगपालाणं, णवरं सयंपभे विमाणे, सभाए सुहम्माए, सोमंसि सीहासणंसि, सेसं तं चेव । एवं जाव वेसमणस्स णवरं विमाणाइं जहा तइयसए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાને કેટલી અગ્રમહિષીઓ
61२-मार्यो ! यार अमहिषामोडी छे. यथा- रोडिसी, महन, थित्रा अने सोभा, તેમાં પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર છે, ઇત્યાદિ વર્ણન અમરેન્દ્રના લોકપાલોની સમાન જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે સ્વયંપ્રભ નામના વિમાનમાં, સુધર્માસભામાં, સોમ નામના સિંહાસન પર બેસીને, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે વૈશ્રમણ સુધી ચારે ય લોકપાલનું વર્ણન જાણવું, તેના વિમાન આદિનું વર્ણન શતક-૩૭ અનુસાર જાણવું જોઈએ. २६ ईसाणस्स णं भंते ! पुच्छा ?
__ अज्जो ! अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- कण्हा, कण्हराई, रामा, रामरक्खिया, वसू, वसुगुत्ता, वसुमित्ता, वसुंधरा। तत्थ णं एगमेगाए देवीए सोलस्स-सोलस्स देवीसहस्सं परिवारो सेसं जहा सक्कस्स । भावार्थ :- प्रश्र- भगवन् ! हेवेन्द्र ३१२४ शानने 2ी मनमाडषीमो डी छ ?
612-मार्यो ! माह अमहिषामो छ. यथा-३, २४, रामा, शभक्षिता, वसु, વસુગુપ્તા, વમિત્રા અને વસુંધરા. આ દેવીઓને સોળ સોળ હજાર દેવીનો પરિવાર છે, ઇત્યાદિ વર્ણન શક્રેન્દ્રની સમાન જાણવું જોઈએ. २७ ईसाणस्स णं भंते ! देविंदस्स सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ, पुच्छा ?
__ अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पुढवी, राई, रयणी, विज्जू । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो सेसं जहा सक्कस्स लोगपालाणं, एवं जाववरुणस्स, णवरं विमाणा जहा चउत्थसए, सेसंतंचेव जावणो चेव णं मेहुणवत्तियं ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ નામના લોકપાલને કેટલી અગ્રમહિષીઓ છે?
G१२-४ मार्यो ! या२ अयमडियामो छ. यथा- पृथ्वी, रात्रि, २४नी मने विद्युत. ते हेवीमोने
Page #593
--------------------------------------------------------------------------
________________
શતક-૧૦: ઉદ્દેશક-૫
| પર૫ |
એક-એક હજાર દેવીનો પરિવાર છે. શેષ વર્ણન શક્રેન્દ્રના લોકપાલની સમાન છે. આ રીતે વરુણ સુધી જાણવું. તે ચારેયના વિમાનોનું વર્ણન ચોથા શતકના ૧, ૨, ૩, ૪ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. તે દેવ સુધર્મા સભામાં મૈથુન સંબંધી ભોગ ભોગવતા નથી. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II.
વિવેચન :
સુટિત
T૪
વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ ઉત્પન્ન થાય છે. તેથી પહેલા અને બીજા દેવલોકના ઇન્દ્ર તથા તેના લોકપાલ આદિની અગ્રમહિષીઓનું વર્ણન છે. ચારેય જાતના દેવોની અગ્ર મહિષીઓનો પરિવાર - કમ | દેવ | અગ્રમહિષી પરિવાર વિફર્વણા રૂપ
(દેવી)
(વર્ગ) ૧ | ચમરેન્દ્ર
૮,000 ૮,000
૪૦,૦૦૦ | બલીન્દ્ર
૮,000 ૮,000
૪૦,૦૦૦ નવનિકાયના ઇન્દ્ર
૬,000 ૬,000
૩૬,000 | ભવનપતિના લોકપાલ
૧,000
૧,000 ૪,૦૦૦ વ્યંતરેન્દ્ર
૧,000 ૧,000
૪,000 જ્યોતિષેન્દ્ર ૪,000 ૪,૦૦૦
૧૬,000
=
1
T
૪-૪
=
=
ગ્રહ
૬
૪,000
૪,000
૧૬,000
-
શક્રેન્દ્ર
૧૬,000 ૧૬,000 ૧,૨૮,૦૦૦ ઈશાને
૧૬,000 ૧૬,૦૦૦ ૧,૨૮,૦૦૦ ૧૦ | બંનેના લોકપાલ ૪-૪ ૧,000
૧,000
૪,000 ત્રુટિત - ઇન્દ્ર સાથે કાયપરિચારણા નિમિત્તે એક એક અગ્રમહિષી પોતાના પરિવાર જેટલી દેવીઓની વિદુર્વણા કરી શકે છે. ઇન્દ્રને પરિચારણા યોગ્ય ઉત્કૃષ્ટ દેવીઓના રૂપને ‘ત્રુટિત-વર્ગ અથવા એક સમૂહ કહેવાય છે.
| શતક-૧૦/પ સંપૂર્ણ છે તે
Page #594
--------------------------------------------------------------------------
________________
| ५२
श्री भगवती सूत्र-3
शत-१० : ४६श-६
લાલા
શકેન્દ્રની સુધર્મા સભા અને બદ્ધિ - १ कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो सभा सुहम्मा पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डु एवं जहा रायप्पसेणइज्जे जाव पंच वडेंसगा पण्णत्ता, तं जहा- असोगवडेसए जाव मज्झे सोहम्मवडेसए । से णं सोहम्मव.सए महाविमाणे अद्धतेरसजोयणसयसहस्साई आयामविक्खंभेणं ।
एवं जह सूरियाभे तहेव माणं, तहेव उववाओ । सक्कस्स य अभिसेओ तहेव जह सूरियाभस्स । अलंकारअच्चणिया तहेव जाव आयरक्ख त्ति ॥ दो सागरोवमाई ठिई। भावार्थ :- प्रश्र- मावन् ! देवेन्द्र हेव२।४ शनी सुधा सामाया छ ?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂઢીપના મેરુપર્વતથી દક્ષિણ દિશામાં આ રત્નપ્રભાપૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી અનેક કોટાકોટિ યોજન દૂર ઊંચાઈમાં સૌધર્મ નામના દેવલોકમાં સુધર્માસભા છે. ઇત્યાદિ રાજપ્રશ્રીયસુત્ર અનુસાર યાવત ત્યાં પાંચ અવતંસક વિમાન કહ્યા છે. યથા– અશોકાવાંસક આદિ. તે પાંચ અવતંસક વિમાનોની મધ્યમાં સૌધર્માવલંસક વિમાન છે. તેની લંબાઈ પહોળાઈ સાડા બાર લાખ યોજન છે.
શક્રનો ઉપપાત, અભિષેક, અલંકાર અને અર્થનિકા યાવતુ આત્મરક્ષક દેવ ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન સૂર્યાભદેવની સમાન જાણવું જોઈએ. શક્રેન્દ્રની સ્થિતિ બે સાગરોપમની છે. २ सक्केणं भंते ! देविंदे देवराया के महिडिए जाव के महासोक्खे ?
गोयमा ! महिड्डिए जावमहासोक्खे । सेणं तत्थ बत्तीसाए विमाणावाससय सहस्साणं जाव दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ । एवं महिड्डिए जाव महासोक्खे सक्के देविंदे देवराया ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
Page #595
--------------------------------------------------------------------------
________________
શતક—૧૦: ઉદ્દેશક-૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેટલા ઋદ્ધિશાળી અને મહાસુખી છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મહાઋદ્ધિશાળી યાવત્ મહાસુખી છે, તે બત્રીસ લાખ વિમાનોના સ્વામી છે, ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયસ્વિંશક દેવો, આઠ અગ્રમહિષીઓ અને અન્ય અનેક દેવ-દેવીઓ પર આધિપત્ય કરતાં યાવત્ દિવ્ય ભોગ ભોગવતાં વિચરે છે. દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રકારે મહાઋદ્ધિયુક્ત અને મહાસુખી છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
૫૨૭
પ્રસ્તુત ઉદ્દેશકમાં શક્રેન્દ્રની સુધર્મા સભાનું અને તેની ઋદ્ધિનું વર્ણન સૂર્યાભદેવની ઋદ્ધિના અતિદેશપૂર્વક કર્યું છે. સૂર્યાભદેવનું વિસ્તૃત વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં છે.
=
વહેંKIT :– અવતસંક-શ્રેષ્ઠ વિમાન. સૌધર્મ દેવલોકમાં પાંચ અવતંસક-શ્રેષ્ઠ વિમાનો છે. અશોકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, આમ્રાવતંસક અને મધ્યમાં સૌધર્માવતંસક
|| શતક-૧૦/૬ સંપૂર્ણ |
Page #596
--------------------------------------------------------------------------
________________
૨૮
R
શતક-૧૦ : ઉદ્દેશક ૦-૩૪ ઉત્તરવર્તી અંતપ
શ્રી ભગવતી સૂત્ર–૩
१ कहि णं भंते ! उत्तरिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे पण्णत्ते ? गोयमा ! जहा जीवाभिगमे तहेव णिरवसेसं जाव सुद्धदंतदीवो त्ति । एए અઠ્ઠાવીસ મુદ્દેલના માળિયા ॥ લેવું તે ! તેવ મંતે ! ॥
9
3Ó∞
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્તરદિશામાં રહેનારા એકોરુક મનુષ્યોનો એકોરુક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ ! એકોરુક દ્વીપથી લઈને શુદ્ધદન્તદ્વીપ સુધીનો સમસ્ત અધિકાર જીવાભિગમ સૂત્રાનુસાર જાણવો જોઈએ. પ્રત્યેક દ્વીપના વિષયમાં એક-એક ઉદ્દેશક છે, આ રીતે ૨૮ દ્વીપોના ૨૮ ઉદ્દેશક થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
|| શતક-૧૦/૭–૩૪ સંપૂર્ણ ||
॥ શતક ૧૦ સંપૂર્ણ ॥
દક્ષિણદિશામાં ૨૮ અંતર્રીપ છે અને તે જ રીતે ઉત્તરદિશામાં પણ ૨૮ અંતર્વીપ છે. દક્ષિણ દિશાના અંતર્રીપોનું વર્ણન નવમા શતકમાં કર્યું છે, તે જ રીતે પ્રસ્તુતમાં ઉત્તરદિશાના અંતર્દીપોનું વર્ણન પણ જાણવું જોઈએ. તેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં છે, તે પ્રમાણે જાણવું.
-
Page #597
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧
⭑
★
⭑
⭑
⭑
૫૨૯
શતક-૧૧
પરિચય
આ શતકમાં બાર ઉદ્દેશક છે. તેમાં વિષયોનું સંકલન આ પ્રમાણે છે–
એકથી આઠ ઉદ્દેશકમાં અલ્પવિકસિત ચેતનાવાળા એકેન્દ્રિય ઉત્પલ આદિ અનેક પ્રકારના વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ, સ્થિતિ, બંધ, યોગ, ઉપયોગ, લેશ્યા, આહાર આદિ ૩ર દ્વારોના માધ્યમથી પ્રશ્નોત્તર છે.
નવમા ઉદ્દેશકમાં દિશાપ્રોક્ષક શિવરાજર્ષિના તાપસ જીવનનું વિસ્તૃત વર્ણન છે. બાલતપ સાધનાથી શિવરાજર્ષિને વિભંગજ્ઞાનની પ્રાપ્તિ, ભ્રાન્તિવશ આત્મશ્લાઘા અને પ્રભુ મહાવીરના સાંનિધ્યથી ભ્રાન્તિનો ભંગ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ, પ્રભુ સમીપે સંયમ સ્વીકાર, સંયમ અને તપનું આરાધન અને અંતે તેની મુક્તિ વગેરે પ્રસંગો ક્રમશઃ આલેખિત છે.
દશમા ઉદ્દેશકમાં લોકનું સ્વરૂપ, તેના ચાર પ્રકાર, ક્ષેત્રલોકના ભેદ-પ્રભેદ, ત્રણે લોકનું સંસ્થાન, તેમાં જીવ, જીવપ્રદેશ, અજીવ, અજીવપ્રદેશ છે, ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. અંતે લોક અને અલોકની વિશાળતા રૂપક દ્વારા સમજાવી છે. આ રીતે લોક સંબંધી સર્વ પ્રરૂપણા છે.
અગિયારમા ઉદ્દેશકમાં કાલ અને તેના મુખ્ય ચાર પ્રકારનું વર્ણન છે. ત્યાર પછી પલ્યોપમ અને સાગરોપમના ક્ષય અને ઉપચયને સમજાવવા માટે સુદર્શન શ્રેષ્ઠીના પૂર્વભવનું અર્થાત્ મહાબલ ચરિત્રનું વિસ્તૃત વર્ણન છે.
બારમા ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્ર નામના શ્રમણોપાસકની તત્ત્વ સંબંધી યથાર્થ જાણકારી અને પુદ્ગલ પરિવ્રાજકનું જીવન વૃતાંત છે.
܀܀܀܀܀
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૩૦
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૧૧ : ઉદ્દેશક ૧-૮
સંક્ષિપ્ત સાર
આ શતકના પ્રથમ આઠ ઉદ્દેશકમાં ક્રમશઃ (૧) ઉત્પલ, (૨) શાલૂક, (૩) પલાશ, (૪) કુંબિક, (પ) નાલિક, (૬) પદ્મ, (૭) કર્ણિકા અને (૮) નલિન આદિ કમળની વિવિધ જાતિ રૂપ વનસ્પતિના વિષયમાં ૩૩ કારના માધ્યમથી વિસ્તૃત વિચારણા કરી છે.
વનસ્પતિકાયના જીવ એકેન્દ્રિય જાતિના, અલ્પવિકસિત ચેતનાવાળા છે. તેમ છતાં તેનો આત્મા અસંખ્યાત પ્રદેશી અને આત્મ શક્તિની અપેક્ષાએ અન્ય સર્વ આત્માઓની સમાન છે. સૂત્રકારે તે જીવોમાં ઉત્પત્તિ, કર્મબંધ, ઉદય, ઉદીરણા, લૈશ્યા, જ્ઞાન, દર્શનાદિ પ્રત્યેક ભાવોનું કથન કરીને તેની આત્મશક્તિને
પ્રદર્શિત કરી છે.
ઉદ્દેશક-૧ ઃ- ઉત્પલ કમળના જીવો નરક સિવાયની શેષ ત્રણ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. એક સમયમાં જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. તેના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૧,૦૦૦ યોજનની હોય છે, તે જીવ સાત કે આઠ કર્મ બાંધે છે, તેને આઠ કર્મનો ઉદય અને વેદન હોય છે. તેને કૃષ્ણાદિ ચાર લૈશ્યા, મિથ્યાદષ્ટિ, પ્રથમ બે અજ્ઞાન, કાયયોગ, સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે. તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે અને તેનો આત્મા અરૂપી છે. પર્યાપ્તાવસ્થામાં શ્વાસોચ્છવાસ સહિત અને અપર્યાપ્તાવસ્થામાં શ્વાસોચ્છવાસ રહિત હોય છે. તે જીવો છ દિશામાંથી આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. વાટે વહેતી અવસ્થામાં અનાહારક પણ હોય છે, તે સર્વ જીવોમાં વિરતિના ભાવ પ્રગટ થતા નથી, તેઓ હંમેશાં સક્રિય(ક્રિયાવાળા) જ હોય છે અક્રિય(ક્રિયા રહિત) થઈ શકતા નથી. તે જીવને ચાર સંજ્ઞા, ચાર કષાય, નપુંસક વેદ હોય છે. તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદના બંધક હોય છે, તે અસંશી(મનરહિત) અને એક સ્પર્શેન્દ્રિય યુક્ત છે.
તે જીવો મરીને પુનઃ જો ઉત્પલાદિમાં જ ઉત્પન્ન થાય તો તે રીતે જન્મ-મરણ કરતાં અસંખ્યાત કાલ વ્યતીત કરે છે. આ તેની કાયસ્થિતિ કહેવાય છે. તેની સ્થિતિ(એક ભવની) જઘન્ય અંતઃમુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની હોય છે. તેમાં ત્રણ સમુદ્દાત તથા સમવહત અને અસમવહત બંને પ્રકારના મરણ હોય છે. તે જીવ મરીને મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે.
ચારે ગતિના જીવોએ પૂર્વે અસંખ્ય કે અનંતવાર ઉત્પલપણે જન્મ-મરણ કર્યા છે.
આ રીતે શાલૂક, પલાશ આદિ ઉદ્દેશકોની વક્તવ્યતા પ્રાયઃ ઉત્પલ કમળની સમાન છે. તેમાં કેટલાક હારમાં વિશેષતા છે.
(૧) ઉપપાત :– કુંભિક, નાલિક અને પલાશમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી. તેથી તેમાં બે ગતિના
Page #599
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ : ઉદેશક-૧ થી ૮
[ ૫૩૧]
જીવો જ જન્મ ધારણ કરે છે.
(૨) અવગાહના :- પલાશ, કુંભિક અને નાલિકા, આ ત્રણમાં અવગાહના અનેક ગાઉ છે. સાલુકની અવગાહના અનેક ધનુષની અને શેષ ત્રણ પદ્મ, કર્ણિકા અને નલિનની ઉત્કૃષ્ટ અવગાહના ૧,000 યોજનની
(૩) સ્થિતિ:- કુંભિક, નાલિકામાં અનેક વર્ષ અને શેષ છમાં ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ છે. (૪) લેશ્યા - કુંભિક, માલિક, પલાશમાં દેવ આવીને ઉત્પન્ન થતા ન હોવાથી, તેમાં તેજોલેશ્યા હોતી નથી, ત્રણ લેશ્યા જ હોય છે. શેષ દ્વાર ઉત્પલની સમાન છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૧
D8%
ઉત્પલા
ઉદ્દેશકોનાં નામ :
उप्पल सालु पलासे, कुंभी णाली य पउम कण्णिय ।
णलिण सिव लोग कालं, आलभिय दस दो य एक्कारे ॥ ભાવાર્થ - અગિયારમા શતકમાં બાર ઉદ્દેશક છે. યથા– (૧) ઉત્પલ (૨) શાલૂક (૩) પલાશ (૪) કુંભી (૫) નાલિક (૬) પદ્મ (૭) કર્ણિકા (૮) નલિન (૯) શિવરાજર્ષિ (૧૦) લોક (૧૧) કાલ અને (૧૨) આલબિકા. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ તેના મુખ્ય અથવા આદ્ય વિષયના આધારે થયું છે. (૧) ૩પ્પત :– ઉત્પલની ઉત્પત્તિ, સ્થિતિ, બંધ, યોગ, ઉપયોગ આદિ ૩ર દ્વારના માધ્યમથી કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “ઉત્પલ’ છે. (૨) સાસુ – ઉત્પલના કંદને શાલૂક કહે છે. શાલૂક વિષયક પ્રતિપાદન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ શાલૂક છે. (૩) પાસે – પલાશ સંબંધી કથન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પલાશ’ છે. (૪) :- કુંભી નામની વનસ્પતિ વિષયક વિચારણા હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “કુંભી છે. (૯) નાની – કમલનાલ રૂપ નાલિકાનું પ્રતિપાદન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “નાલી' છે. (૬) ૫૩મ:- પદ્મ વિષયક કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘પદ્મ’ છે. (૭) રાય – કમલતંતુ રૂપ કર્ણિકાનું નિરૂપણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ “કર્ણિકા છે. (૮) પતિ :- નલિન નામના કમલ વિશેષની પ્રરૂપણા હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ નલિન છે. (૨) સિવ - શિવરાજર્ષિનું વિસ્તૃત જીવન વૃત્તાંત હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “શિવ' છે.
Page #601
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[ પ૩૩ ]
(૨૦) નોન – લોક વિષયક વિશિષ્ટ વક્તવ્યતા હોવાથી દશમા ઉદ્દેશકનું નામ “લોક છે. (૨૨) વાર્તા - કાલના ચાર પ્રકારાદિનું નિરૂપણ હોવાથી અગિયારમા ઉદ્દેશકનું નામ કાલ' છે.
૨) સ મય :- આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અને પુદ્ગલ પરિવ્રાજકની થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન હોવાથી બારમા ઉદ્દેશકનું નામ “આલભિકા છે. ઉત્પલ એકજીવી :
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव पज्जुवासमाणे एवं वयासीउप्पले णं भंते ! एगपत्तए किं एगजीवे अणेगजीवे ? __गोयमा ! एगजीवे, णो अणेगजीवे । तेणं परं जे अण्णे जीवा उववजंति तेणं णो एगजीवा अणेगजीवे । ભાવાર્થ – પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ભગવાનની પપાસના કરતાં ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! એક પત્રવાળું ઉત્પલ(કમળ), એક જીવવાનું છે કે અનેક જીવવાનું છે?
ઉત્તર- હે ગૌતમ ! એક પત્રવાળું ઉત્પલ એક જીવવાનું છે, અનેક જીવવાનું નથી. જ્યારે તે ઉત્પલમાં બીજા જીવો ઉત્પન્ન થાય છે, ત્યારે તે એક જીવવાનું રહેતું નથી પણ અનેક જીવવાળું બની જાય છે.
વિવેચન :
કોઈપણ વનસ્પતિ અંકુરિત થાય ત્યારે તેમાં પહેલાં એક મુખ્ય જીવ ઉત્પન્ન થાય છે. પછી તેના આશ્રયે બીજા અનેક(અનંત) જીવ ઉત્પન્ન થાય છે. તેથી ઉત્પલને પ્રારંભમાં એક જીવી કહ્યું છે.
ઉપપાતાદિ દ્વાર:| ३ ते णं भंते! जीवा कओहिंता उववज्जति ? किं णेरइएहिंतो उववति , तिरिक्खजोणिएहिंतो उववज्जति ? मणुस्सेहिंतो उववज्जति ? देवेहितो उववज्जति ?
गोयमा ! णो णेरइएहिंतो उववति, तिरिक्खजोणिएहितो वि उववज्जति, मणुस्सेहितो वि उववज्जति, देवेहितो वि उववति । एवं उववाओ भाणियव्वो जहा वक्कंतीए वणस्सइकाइयाणं जावईसाणेति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્પલમાં તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
Page #602
--------------------------------------------------------------------------
________________
| ૫૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર– હે ગૌતમ ! તે જીવો નરકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે જીવો તિર્યંચમાંથી, મનુષ્યમાંથી અથવા દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદ અનુસાર વનસ્પતિકાયિક જીવોના ઉપપાત સંબંધી કથન કરવું યાવતું તે ઉત્પલજીવ ઈશાન દેવલોકથી આવીને ઉત્પન્ન થાય છે.
४ ते णं भंते! जीवा एगसमए णं केवइया उववजंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
५ ते णं भंते! जीवा समए-समए अवहीरमाणा-अवहीरमाणा केवइकालेणं अवहीरंति?
गोयमा ! ते णं असंखेज्जा समए-समए अवहीरमाणा-अवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणिओस्सप्पिणिहिं अवहीरंति, णो चेव णं अवहिया सिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવોનો પ્રતિસમય અપહાર કરીએ(બહાર કાઢીએ) તો કેટલા કાલમાં તેનો પૂર્ણ અપહાર થઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્પલના તે અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનો અપહાર કરીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ વ્યતીત થાય તેમ છતાં તેનો સંપૂર્ણ અપહાર થતો નથી. આ રીતે કોઈએ કર્યું નથી અને કરી પણ શકતા નથી. |६ तेसि णं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે ઉત્પલ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી હોય છે ? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્પલ સંબંધી એકથી ચાર વારોની વિચારણા કરી છે. તે સર્વ દ્વારોની સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે
उववाओ परिमाणं, अवहारुच्चत्त बंध वेदे य । उदए उदीरणाए, लेस्सा दिद्री य णाणे य ॥ १ ॥
Page #603
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧
૫૩૫
जोगुवओगे वण्ण रसमाई, ऊसासगे य आहारे । विरइ किरिया बंधे, सण्ण कसायित्थि बंधे य ॥ २ ॥ सण्णिदिय अणुबंधे, संवेहाहार ठिइ समुग्घाए । चयण मूलादीसुय, उववाओ सव्व जीवाण ॥३॥
(૧) ઉપપાત (૨) પરિમાણ (૩) અપહાર (૪) ઉચ્ચત્વ (૫) બંધ (૬) વેદ (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ, ગંધ, રસાદિ (૧૫) ઉચ્છવાસ (૧૬) આહાર (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (ર૧) કષાય (૨૨) સ્ત્રી વેદાદિ બંધ (૨૩) વેદ (૨૪) સંજ્ઞી (૨૫) ઇન્દ્રિય (૨૬) અનુબંધ-કાયસ્થિતિ (૨૭) સંવેધ (૨૮) આહાર (૨૯) સ્થિતિ (૩૦) સમુઘાત (૩૧) મરણ, (૩ર) ગતિ અને (૩૩) સર્વ જીવોનો મૂળ આદિમાં ઉપપાત. આ ૩૩ કારોથી ઉત્પલાદિની વિચારણા કરી છે. ૩વવાઓ – ઉત્પત્તિ. ઉત્પલના જીવોની ઉત્પત્તિ, નરક સિવાયની શેષ ત્રણ ગતિમાંથી થાય છે. નારકીના જીવો મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી અહીં નરક ગતિનો નિષેધ કર્યો છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો ઉત્પલમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ત્રણ ગતિના જીવોની ઉત્પત્તિ ઉત્પલમાં થાય છે.
અવર:- અપહાર. એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત જીવોમાંથી અસત્ કલ્પનાથી એક સમયે એક જીવને બહાર કાઢીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલમાં પણ તે જીવોનો સંપૂર્ણ પણે અપહાર થઈ શકતો નથી અર્થાત્ એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત જીવો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલના સમયથી અધિક છે. સૂત્રકારે આ પ્રકારની અસત્ કલ્પનાથી એક સમયમાં ઉત્પન્ન થતાં જીવોની સંખ્યાને સમજાવી છે. વાસ્તવમાં સમયે સમયે જીવોને કાઢવાની પ્રવૃત્તિ થતી નથી અને થાય પણ નહીં. બંધ, વેદ, ઉદય, ઉદીરણા દ્વાર:
७ तेणं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा, अबंधगा? गोयमा ! णो अबंधगा, बंधए वा, बंधगा वा । एवं जाव अंतरायइयस्स ।
णवरं आउयस्स पुच्छा?
गोयमा ! बंधए वा, अबंधए वा, बंधगा वा, अबंधगा वा; अहवा बंधए य अबंधए य अहवा बंधए य अबंधगा य, अहवा बंधगा य अबंधए य, अहवा बंधगा य अबंधगा य एते अट्ठ भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાનાવરણીય કર્મના અબંધક નથી, બંધક છે, એક જીવ હોય તો એકબંધક,
Page #604
--------------------------------------------------------------------------
________________
પ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અનેક જીવો હોય તો અનેક બંધક હોય છે. આ રીતે આયુષ્યને છોડીને અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! તે જીવ, આયુષ્ય કર્મના બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! (૧) ઉત્પલનો એક જીવ બંધક છે (૨) એક જીવ અબંધક છે (૩) અનેક જીવ બંધક છે (૪) અનેક જીવ અબંધક છે (૫) એક જીવ બંધક અને એક જીવ અબંધક છે (૬) એક જીવ બંધક અને અનેક જીવ અબંધક છે (૭) અનેક જીવ બંધક અને એક જીવ અબંધક છે (૮) અનેક જીવ બંધક અને અનેક જીવ અબંધક છે. આ રીતે આઠ ભંગ થાય છે.
८ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं वेयगा, अवेयगा? गोयमा! णो अवेयगा, वेयए वा वेयगा वा । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ જ્ઞાનાવરણીય કર્મનો વેદક છે કે અવેદક? ઉત્તર- હે ગૌતમ! તે અવેદક નથી, વેદક છે; એક જીવ હોય તો એક વેદક છે અને અનેક જીવો હોય તો અનેક જીવો વેદક છે. આ રીતે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. | ९ ते णं भंते ! जीवा किं सायावेयगा, असायावेयगा ? गोयमा ! सायावेयए वा असायावेयए वा एवं एते अट्ठ भंगा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ શાતા વેદક છે કે અશાતા વેદક છે? ઉત્તર- હે ગૌતમ! એક જીવ શાતાદક છે અથવા એક જીવ અશાતવેદક છે. ઇત્યાદિ પૂર્વોક્ત આઠ ભંગ જાણવા જોઈએ. १० ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं उदई, अणुदई ? गोयमा ! णो अणुदई, उदई वा उदइणो वा । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના અનુદયવાળા નથી અર્થાતુ ઉદયવાળા હોય છે. એક જીવ હોય તો એક અને અનેક જીવ હોય તો અનેક જીવો ઉદયવાળા છે, આ રીતે અંતરાયકર્મ સુધી જાણવું જોઈએ. ११ ते णं भंते! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं उदीरगा अणुदीरगा?
गोयमा !णो अणुदीरगा,उदीरए वा उदीरगावा। एवं जावअंतराइयस्स। णवरं वेयणिज्जाउएसु अट्ठ भंगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે કે અનુદીરક છે?
Page #605
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
| ૫૩૭ |
ઉત્તર- હે ગૌતમ! તે અનુદીરક નથી. એક જીવ હોય તો એક અને અનેક જીવ હોય તો અનેક જીવો ઉદીરક છે, આ રીતે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વેદનીય કર્મ અને આયુષ્ય કર્મમાં પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ.(કારણ કે તેમાં ઉદીરક અનુદીરક બને હોય છે.) વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પથી- (૫) બંધ (૬) ઉદય (૭) ઉદીરણા અને (૮) વેદન, આ ચાર કારોથી ઉત્પલજીવના વિષયમાં નિરૂપણ છે.
એકેન્દ્રિય જીવોની ચેતના અત્યંત અલ્પવિકસિત છે. તે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. તે જીવોને અન્ય ઇન્દ્રિય કે મન નથી. તેથી તેમાં સ્પર્શસિવાયના અન્ય વિષયને ગ્રહણ કરવાની કે સમજવાની, વિચારવાની આદિ કોઈ પણ શક્તિ હોતી નથી. તેમ છતાં તે જીવનમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ, ઉદય, ઉદીરણા અને વેદના થાય છે. એક-અનેક જીવ બંધક - ઉત્પલના પ્રારંભમાં જ્યારે તેમાં એક જીવ હોય છે, ત્યારે તે એક જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધક હોય છે અને અનેક જીવો આવીને તેમાં ઉત્પન્ન થાય ત્યારે તે અનેક જીવો બંધક હોય છે. આયુષ્ય બંધક-અબંધક - આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. તે સિવાયના કાલમાં તે જીવ આયુષ્ય કર્મના અબંધક હોય છે. તેથી આયુષ્યકર્મના બંધક, અબંધકની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. જેમાં ચાર અસંયોગી અને ચાર દ્વિક સંયોગી ભંગ થાય છે.
યથા– (૧) એક બંધક- જ્યારે ઉત્પલમાં એક જીવ હોય અને તે આયુષ્ય કર્મનો બંધ કરતો હોય ત્યારે એક જીવ આયુષ્યનો બંધક હોય. (૨) એક અબંધક- જ્યારે તે એક જીવનો આયુષ્યનો અબંધકાલ હોય, ત્યારે એક જીવ આયુષ્યનો અબંધક હોય. (૩) અનેક બંધક- જ્યારે ઉત્પલમાં અનેક જીવો હોય અને તે અનેક જીવોમાંથી અનેક જીવો આયુષ્ય કર્મનો બંધ કરતા હોય ત્યારે અનેક જીવો આયુષ્યના બંધક હોય છે. (૪) અનેક અબંધક- તે અનેક જીવોના આયુષ્યનો અબંધકાલ હોય, ત્યારે અનેક જીવો આયુષ્યના અબંધક હોય છે. આ રીતે અસંયોગીના ચાર ભંગ થાય. બંધક અને અબંધકના સંયોગથી ક્રિકસંયોગી ચાર ભંગ બને છે. (૫) એક જીવ બંધક અને એક જીવ અબંધક હોય () એક જીવ બંધક અને અનેક જીવો અબંધક હોય (૭) અનેક જીવો બંધક અને એક જીવ અબંધક હોય. (૮) અનેક જીવો બંધક અને અનેક જીવો અબંધક હોય છે. આ રીતે આઠ ભંગ થાય છે.
વેદક:- ઉત્પલનો જીવ હંમેશાં આઠ કર્મોનું વેદન કરે જ છે. તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. તેથી તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ જ થાય છે. (૧) એકવેદક- જ્યારે ઉત્પલમાં એક જીવ હોય ત્યારે તે એક જીવ આઠ કર્મોનો વેદક હોય છે. (૨) અનેકવેદક- જ્યારે ઉત્પલમાં અનેક જીવો હોય ત્યારે તે અનેક જીવો આઠ કર્મોના વેદક હોય છે. શાતા-અશાતા વેદકઃ- સમુચ્ચય રીતે વેદનીય કર્મનો ઉદય દરેક જીવને હોવા છતાં કોઈક જીવ શાતવેદક
Page #606
--------------------------------------------------------------------------
________________
| પ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
હોય છે અને કોઈક જીવ અશાતા વેદક હોય છે. તેમાં બંને વિકલ્પની સંભાવના હોવાથી એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે (૧) એક શાતાવેદક (૨) એક અશાતાવેદક (૩) અનેક શાતવેદક (૪) અનેક અશાતાવેદક. (૫) એક શાતાdદક અને એક અશાતાવેદક (૬) એક શાતવેદક અને અનેક અશાતાવેદક (૭) અનેક શાતાdદક અને એક અશાતાવેદક (૮) અનેક શાતા વેદક અને અનેક અશાતવેદક હોય છે.
આ રીતે વેદનીય કર્મમાં શાતા-અશાતા વેદનીયના વેદનની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. ઉદય - ઉત્પલના એક કે અનેક જીવોને હંમેશાં આઠ કર્મોનો ઉદય હોય જ છે. તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. તેથી તેનાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ જ થાય છે. (૧) એક જીવને આઠ કર્મનો ઉદય (૨) અનેક જીવોને આઠ કર્મોનો ઉદય હોય છે. ઉદય અને વેદનમાં તફાવત - બંને પ્રક્રિયામાં કર્મોના વિપાકનો અનુભવ થાય છે. તેમ છતાં સૂત્રકારે બે શબ્દનો પ્રયોગ કરીને તેમાં કંઈક ભિન્નતા પ્રગટ કરી છે. અબાધાકાલ પૂર્ણ થતાં કર્મોનો ઉદય થાય છે અને ઉદયમાં આવેલા કર્મોવિપાકનુંવેદન કરાવે છે, અનુભવ કરાવે છે. આ રીતે બંને ક્રિયામાં કાર્ય કારણ ભાવ છે. ઉદીરક - ઉત્પલના એક કે અનેક જીવો આયુષ્ય અને વેદનીય કર્મને છોડીને શેષ છ કર્મોની ઉદીરણા પ્રતિસમય કરે છે. તેથી તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે ભંગ થાય છે. યથા– (૧) એક જીવ ઉદીરક (૨) અનેક જીવ ઉદીરક હોય છે. આયુષ્ય-વેદનીય ઉદીરક - આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા હંમેશાં થતી નથી. ક્યારેક થાય છે. તેથી તેમાં ઉદીરક અને અનુદીરક તે બંને વિકલ્પ સંભવે છે. તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. યથા(૧) એક જીવ આયુષ્યના ઉદીરક
(૨) એક જીવ આયુષ્યના અનુદીરક (૩) અનેક જીવ આયુષ્યના ઉદીરક
(૪) અનેક જીવ આયુષ્યના અનુદીરક (૫) એક જીવ ઉદીરક, એક જીવ અનુદીરક (૬) એક જીવ ઉદીરક, અનેક જીવ અનુદીરક (૭) અનેક જીવ ઉદીરક, એક જીવ અનુદીરક (૮) અનેક જીવ ઉદીરક, અનેક જીવ અનુદીરક
આ રીતે વેદનીય કર્મ ઉદીરક–અનુદીરક સંબંધિત આઠ ભંગ થાય છે.
તાત્પર્ય એ છે કે વેદ, ઉદય કે ઉદીરણાદિમાં જે ભાવો હંમેશાં વર્તતા હોય તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ અને જે ભાવો ક્યારેક વર્તતા હોય, ક્યારેક ન હોય, તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ ભંગ થાય છે.
લેશ્યાહાર:१२ ते णं भंते ! जीवा किं कण्हलेसा णीललेसा काउलेसा तेउलेसा ?
Page #607
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[ પ૩૯ ]
गोयमा ! कण्हलेसे वा जाव तेउलेसे वा, कण्हलेस्सा वा णीललेस्सा वा काउलेस्सा वा तेउलेस्सा वा । अहवा कण्हलेसे य णीललेस्से य, एवं दुयासंजोग-तियासंजोग-चउक्कसंजोगेणं असीई भंगा भवति । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તે ઉત્પલના જીવ, કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી કે તેજોલશી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! એક જીવ કૃષ્ણ લેશી થાવ એક જીવ તેજોલેશી હોય છે, અથવા અનેક જીવો કૃષ્ણલેશી અથવા અનેક જીવો નીલલેશી, અનેક જીવો કાપોતલેશી, અનેક જીવો તેજોલેશી હોય છે, અથવા એક જીવ કૃષ્ણલેશી અને એક જીવ નીલલેશી હોય છે, આ રીતે દ્વિસંયોગી, ત્રિસંયોગી અને ચતુઃસંયોગી સર્વ મળીને ૮૦ ભંગ થાય છે. વિવેચન :
ઉત્પલનો જીવ વનસ્પતિકાયિક હોવાથી તેમાં પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે અને તેના ૮૦ ભંગોની પ્રરૂપણા પ્રસ્તુત સૂત્રમાં કરી છે. તે ભંગ આ પ્રમાણે છેલેશ્યાના ૮૦ ભંગ – અસંયોગી આઠ ભંગ :એક કૃષ્ણલેશી
અનેક કૃષ્ણલેશી એક નીલલેશી
અનેક નીલલેશી એક કાપોતલેશી
અનેક કાપોતલેશી એક તેજોલેશી
અનેક તેજોલેશી દ્વિસંયોગી ૨૪ ભંગ - (૧) એક કૃષ્ણ, એક નીલ
(૧૩) એક નીલ, એક કાપોત એક કૃષ્ણ, અનેક નીલ
(૧૪) એક નીલ, અનેક કાપોત અનેક કૃષ્ણ, એક નીલ
(૧૫) અનેક નીલ, એક કાપોતા અનેક કૃષ્ણ, અનેક નીલ (૧૬) અનેક નીલ, અનેક કાપોત એક કૃષ્ણ, એક કાપોત
(૧૭) એક નીલ, એક તેજો એક કૃષ્ણ, અનેક કાપોત (૧૮) એક નીલ, અનેક તેજો (૭) અનેક કૃષ્ણ, એક કાપોત (૧૯) અનેક નીલ, એક તેજો અનેક કૃષ્ણ, અનેક કાપોત
અનેક નીલ, અનેક તેજો એક કૃષ્ણ, એક તેજો
એક કાપોત, એક તેજો (૧૦) એક કૃષ્ણ, અનેક તેજો
(૨૨) એક કાપોત, અનેક તેજો (૧૧) અનેક કૃષ્ણ, એક તેજો
અનેક કાપોત, એક તેજો (૧૨) અનેક કૃષ્ણ, અનેક તેજો (૨૪) અનેક કાપોત, અનેક તેજો
દિ જ છે )
(૨૦)
Page #608
--------------------------------------------------------------------------
________________
- ૫૪૦
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રિસંધોગી ૩ર ભંગ -
(૧) એક કૃષ્ણ, એક નીલ, એક કાપોત (૧૭) એક કૃષ્ણ, એક કપોત, એક તેજો (૨) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત (૧૮) એક કૃષ્ણ, એક કાપોત, અનેક તેજો (૩) એક કૃષ્ણ અનેક નીલ એક કાપોત (૧૯) એક કૃષ્ણ, અનેક કાપોત, એક તેજો (૪) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત | (૨૦) એક કૃષ્ણ, અનેક કાપોત, અનેક તેજો
અનેક કૃષ્ણ, એક નીલ, એક કાપોત (૨૧) અનેક કૃષ્ણ, એક કપોત, એક તેજો
અનેક કૃષ્ણ એક નીલ, અનેક કાપોત (૨૨) અનેક કૃષ્ણ, એક કાપોત, અનેક તેજો (૭) અનેક કૃષ્ણ અનેક નીલ એક કાપોત (૨૩) અનેક કૃષ્ણ, અનેક કાપોત, એક તેજો (૮) અનેક કૃષ્ણ અનેક નીલ, અનેક કાપોત (૨૪) અનેક કૃષ્ણ, અનેક કાપોત, અનેક તેજો (૯) એક કૃષ્ણ, એક નીલ, એક તેજો (૨૫) એક નીલ, એક કાપોત, એક તેજો (૧૦) એક કૃષ્ણ, એક નીલ, અનેક તેજો (૨૬) એક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૧) એક કૃષ્ણ, અનેક નીલ, એક તેજો (૨૭) એક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૨) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક તેજો (૨૮) એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૩) અનેક કૃષ્ણ, એક નીલ, એક તેજો (૨૯) અનેક નીલ, એક કાપોત, એક તેજો (૧૪) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક તેજો (૩૦) અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૫) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક તેજો (૩૧) અનેક નીલ, અનેક કાપોત, એક તેજો
(૧૬) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક તેજો (૩ર) અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો. ચતુઃસંયોગી ૧૬ ભંગ :(૧) એક કૃષ્ણ, એક નીલ, એક કપોત, એક તેજો (૯) અનેક કૃષ્ણ, એક નીલ, એક કાપોત, એક તેજો (૨) એક કૃષ્ણ, એક નીલ, એક કપોત, અનેક તેજો (૧૦) અનેક કૃષ્ણ, એક નીલ, એક કપોત, અનેક તેજો (૩) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૧) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, એક તેજો (૪) એક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૨) અનેક કૃષ્ણ, એક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૫) એક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, એક તેજો (૧૩) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, એક તેજો (6) એક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૧૪) અનેક કૃષ્ણ, અનેક નીલ, એક કાપોત, અનેક તેજો (૭) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, એક તેજો (૧૫) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, એક તેજો (૮) એક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો (૧૬) અનેક કૃષ્ણ, અનેક નીલ, અનેક કાપોત, અનેક તેજો.
આ રીતે અસંયોગી- ૮ ભંગ + દ્વિસંયોગી– ૨૪ + ત્રિસંયોગી ૩૨ + ચતુઃ સંયોગી ૧૬ = ૮૦ ભંગ થાય છે.
દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ દ્વારઃ१३ ते णं भंते !जीवा किं सम्मट्ठिी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी ? गोयमा!णो सम्मट्ठिी णो सम्मामिच्छादिट्ठी, मिच्छादिट्ठी वा मिच्छादिट्ठीणो वा ।
Page #609
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઉત્પલના જીવો સમ્યગ્દષ્ટિ છે, મિથ્યા દષ્ટિ છે કે સમ્યગ્મિથ્યાદષ્ટિ છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સમ્યગ્દષ્ટિ નથી, સભ્યગ્મિથ્યાદષ્ટિ પણ નથી, માત્ર મિથ્યાદષ્ટિ હોય છે. તે એક અથવા અનેક, સર્વ જીવો મિથ્યાદષ્ટિ જ હોય છે.
૫૪૧
१४ ते णं भंते! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! णो णाणी, अण्णाणी वा अण्णाणिणो वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની નથી, પરંતુ એક અથવા સર્વ જીવો અજ્ઞાની છે.
૧ તે ખં તે! નીવા વિજ મળનોની, વયનોની, ગાયનોની ? નોયમા ! णो मणजोगी, णो वयजोगी, कायजोगी वा कायजोगिणो वा । ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્ ! તે ઉત્પલના જીવો શું મનયોગી, વચનયોગી કે કાયયોગી છે ? ઉત્તરહે ગૌતમ ! તે ઉત્પલના જીવો મનયોગી નથી, વચનયોગી નથી પરંતુ એક છે અથવા સર્વ જીવો કાયયોગી છે. १६ ते णं भंते ! जीवा किं सागारोवउत्ता, अणागारोवउत्ता ? गोयमा ! सागारोवउत्ते वा, अणागारोवउत्ते वा अट्ठ भंगा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવો શું સાકારોપયોગી(જ્ઞાનોપયોગી) છે કે અનાકારોપયોગી (દર્શનોપયોગી) છે ? ઉત્તર- હે ગૌતમ ! એક જીવ સાકારોપયોગી છે અથવા એક જીવ અનાકારોપયોગી છે, ઇત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૦થી૧૩ દ્વારોનું વર્ણન છે. તે દૃષ્ટિ, જ્ઞાન, યોગ અને ઉપયોગદ્વારનો વિષય મૂળપાઠથી જ સ્પષ્ટ છે. ઉત્પલના જીવ એકાંત મિથ્યાત્વી અને અજ્ઞાની છે, તે એકેન્દ્રિય હોવાથી કેવળ કાયયોગી જ છે, સાકાર અને અનાકાર બંને ઉપયોગવાળા હોય છે. પરંતુ કોઈ પણ એક સમયે કોઈ જીવ સાકારોપયોગી હોય અથવા કોઈ જીવ અનાકારોપયોગી હોય, આ રીતે બંને વિકલ્પની સંભાવના હોવાથી પૂર્વવત્ આઠ ભંગ થાય છે.
વર્ણાદિ, ઉચ્છવાસ, આહારક દ્વાર :
१७ सिणं भंते! जीवाणं सरीरगा कइवण्णा, कइगंधा, कइरसा, कइफासा પળત્તા?
गोयमा ! पंचवण्णा पंचरसा दुगंधा अट्ठफासा पण्णत्ता । ते पुण अप्पणा अवण्णा अगंधा अरसा अफासा पण्णत्ता ।
Page #610
--------------------------------------------------------------------------
________________
[ ૫૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવોના શરીરને કેટલા વર્ણ, કેટલા ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. તેનો જીવ સ્વયં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. |१८ ते णं भंते ! जीवा किं उस्सासगा, णिस्सासगा, णोउस्सास णिस्सासगा?
गोयमा ! उस्सासए वा णिस्सासए वा णोउस्सासणिस्सासए वा; उस्सासगा वा णिस्सासगा वा णोउस्सासणिस्सासगा वा । अहवा उस्सासए य णिस्सासए य, चउभंगो । अहवा उस्सासए य णोउस्सासणिस्सासए य, चउभंगो । अहवा णिस्सासए य णोउस्सासणिस्सासए य चउभंगो । अहवा उस्सासए य निस्सासए य नोउस्सास णिस्सासए य अट्ठ भंगा । एवं एए छव्वीसं भंगा भवंति । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! તે ઉત્પલના જીવ ઉચ્છવાસક છે, નિઃશ્વાસક છે, કે અનુચ્છવાસક નિશ્વાસક છે?
ઉત્તર- હે ગૌતમ! અસંયોગી છ ભંગ થાય છે– (૧) એક જીવ ઉચ્છવાસક છે (૨)એક જીવ નિઃશ્વાસ છે (૩) એક જીવ અનુવાસ નિશ્વાસ છે (૪) અનેક જીવો ઉચ્છવાસક છે (૫) અનેક જીવો નિશ્વાસ છે (૬) અનેક જીવો અનુચ્છવાસન નિશ્વાસક છે. દ્વિસંયોગી ૧૨ ભંગ:- (૭) એક ઉચ્છવાસક, એક નિશ્વાસક (૮) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક (૯) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસક (૧૦) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક. (૧૧) એક ઉચ્છવાસક એક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૨) એક ઉચ્છવાસક, અનેક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૩) અનેક ઉચ્છવાસક, એક નોઉચ્છવાસકનિશ્વાસક (૧૪) અનેક ઉચ્છવાસક, અનેક નોઉચ્છવાસકનિશ્વાસક. (૧૫) એકનિશ્વાસક, એક નોવાસકનિશ્વાસક (૧૬) એકનિશ્વાસક, અનેક નોચ્છવાસકનિશ્વાસક (૧૭) અનેક નિશ્વાસક, એક નોચ્છવાસકનિશ્વાસક (૧૮) અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસકનિશ્વાસક. ત્રિસંયોગી આઠ ભંગ – (૧૯) એક ઉચ્છવાસક, એક નિઃશ્વાસક, એક નોચ્છવાસન નિશ્વાસક (૨૦) એક ઉચ્છવાસક, એક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક (૨૧) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, એક નોચ્છવાસક નિશ્વાસક (૨૨) એક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક (૨૩) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસક, એક નોચ્છવાસન નિશ્વાસક (૨૪) અનેક ઉચ્છવાસક, એક નિશ્વાસ, અનેક નોચ્છવાસન નિશ્વાસક (૨૫) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, એક નોચ્છવાસક નિશ્વાસક (૨૬) અનેક ઉચ્છવાસક, અનેક નિશ્વાસક, અનેક નોચ્છવાસક નિશ્વાસક.
આ રીતે અસંયોગીના ૬ ભંગ + દ્વિસંયોગીના ૧૨ ભંગ + ત્રિસંયોગી ૮ ભંગ = કુલ ૨૬ ભંગ થાય
Page #611
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
૫૪૩
१९ ते णं भंते ! जीवा कि आहारगा, अणाहारगा ? गोयमा ! णो अणाहारगा, आहारए वा अणाहारए वा एवं अट्ठ भंगा।
ભાવાર્થ :– પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવ આહારક છે કે અનાહારક છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સર્વ અનાહારક નથી. કોઈ એક જીવ આહારક હોય છે અને કોઈ એક જીવ અનાહારક હોય છે, ઇત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૪થી૧૬ ત્રણ દ્વારનું કથન છે.
વર્ણ, ગંધાદિ :– તે ઉત્પલ જીવનું ઔદારિક શરીર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને અષ્ટસ્પર્શી છે. પ્રત્યેક જીવના શરીરમાં વદિ ૨૦ બોલ પ્રાપ્ત થતાં હોવાથી તેમાં અન્ય વિકલ્પની સંભાવના નથી. એક અથવા અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ જ થાય છે.
ઉચ્છવાસક :– ઉત્પલની પર્યાપ્તાવસ્થામાં કોઈક જીવ ઉચ્છવાસક, કોઈક જીવ નિઃશ્વાસક હોય છે અને અપર્યાપ્તવસ્થામાં તે શ્વાસોચ્છવાસથી રહિત છે. આ રીતે તેમાં ત્રણ વિકલ્પની સંભાવના હોવાથી અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી કુલ ૨૬ ભંગ થાય છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
આહારક-અનાહારક દ્વાર :- વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે અને શેષ સમયોમાં આારક હોય છે, આ રીતે તેમાં બે વિકલ્પની સંભાવના હોવાથી આહારક અનાહારકના આઠ ભંગ થાય છે. જેમાં એક વચન અને બહુવચનની અપેક્ષાએ અસંયોગીના ચાર ભંગ અને દ્વિસંયોગીના ચાર ભંગ થાય છે. વિરત, ક્રિયા, બંધક દ્વાર ઃ
૨૦ તેખ મતે ! પીવા વિવિયા, અવિયા,વિદ્યાવિયા ? શૌયમા ! ખોવિયા, णो विरयाविरया, अविरए वा अविरया वा ।
ભાવાર્થ:
-
[ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ શું વિરત છે, અવિરત છે કે વિરતાવિરત છે ? ઉત્તરહે ગૌતમ ! તે વિરત(સર્વ વિરત) નથી, વિરતાવિરત પણ નથી પરંતુ અવિરત છે. એક જીવ કે અનેક જીવ અવિરત જ હોય છે.
२१ ते णं भंते ! जीवा किं सकिरिया अकिरिया ? गोयमा ! णो अकिरिया, सकिरिए वा सकिरिया वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ સક્રિય છે કે અક્રિય ? ઉત્તર- હે ગૌતમ ! તે અક્રિય નથી, તે એક કે અનેક જીવ હોય તે સર્વે સક્રિય હોય છે.
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
| २२ ते णं भंते ! जीवा किं सत्तविहबंधगा, अट्ठविहबंधगा? गोयमा !सत्तविहबंधए वा अट्ठविहबंधए वा । अट्ठ भगा।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે ઉત્પલનો જીવ સપ્તવિધબંધક છે કે અષ્ટવિધબંધક? ઉત્તર- હે ગૌતમ! તે જીવ સપ્તવિધબંધક છે અથવા અષ્ટવિધ બંધક છે. અહીં પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૭થી૧૯ સુધી ત્રણ દ્વારનું કથન છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. વિરત.:- (૧) વિરત- હિંસાદિ પાંચે આશ્રવથી સર્વથા નિવૃત્ત થવું. (૨) વિરતાવિરત-પાંચે આશ્રવથી આંશિકરૂપે નિવૃત્ત થવું (૩) અવિરત- પાંચ આશ્રવથી નિવૃત્ત ન થવું.
ઉત્પલનો જીવ હિંસાદિનું સેવન કરતો દેખાતો નથી તેમ છતાં તેણે હિંસાદિ આશ્રવનો સમજણપૂર્વક ત્યાગ કર્યો ન હોવાથી તે જીવ અવિરત જ કહેવાય છે.
સકિય-અકિય દ્વાર - ક્રિયાનો અર્થ યોગ જન્ય પ્રવૃત્તિ છે. સમસ્ત સંસારી જીવ સક્રિય જ છે, મુક્ત જીવ જ અક્રિય હોય છે.
બંધક ધાર - આયુષ્ય કર્મનો બંધ થાય ત્યારે અષ્ટવિધ બંધક અને ન થાય ત્યારે તે જીવ સપ્તવિધ બંધક હોય છે. તેના પૂર્વવતુ આઠ ભંગ થાય છે.
સંજ્ઞા અને કષાય દ્વાર :२३ तेणं भंते ! जीवा किं आहारसण्णोवउत्ता, भयसण्णोवउत्ता मेहुणसण्णोवउत्ता, परिग्गहसण्णोवउत्ता ? गोयमा ! आहारसण्णोवउत्ता वा, एवं असीति भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, આહારસંશાના ઉપયોગયુક્ત, ભયસંજ્ઞાના ઉપયોગયુક્ત, મૈથુનસંજ્ઞાના ઉપયોગયુક્ત અને પરિગ્રહસંજ્ઞાના ઉપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે આહારસંજ્ઞાના ઉપયોગયુક્ત હોય છે, ઇત્યાદિ લેશ્યા દ્વારની સમાન ૮૦ ભંગ કહેવા જોઈએ. २४ ते णं भंते ! जीवा किं कोहकसायी, माणकसायी, मायाकसायी, लोभकसायी ?
गोयमा ! चत्तारि वि भयणाए असीति भंगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ શું ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી કે લોભ કષાયી છે? ઉત્તર- હે ગૌતમ! ચારે ય કષાય ભજનાથી હોય છે તેથી તેમાં પણ ૮૦ ભંગ કહેવા જોઈએ.
Page #613
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[૫૪૫]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦ અને ૨૧મા દ્વારનું વર્ણન છે. ઉત્પલના જીવમાં ચાર સંજ્ઞા અને ચાર કષાય હોય છે. તેમાં ચાર સંજ્ઞા અને ચાર કષાયના ઉદયમાં ચાર-ચાર વિકલ્પની સંભાવના હોવાથી, અસંયોગી, દ્વિસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્ક સંયોગી ભંગ થતાં ૮૦ ભંગ થાય છે. તે વેશ્યાના ૮૦ ભંગની જેમ સમજવા. વેદ, વેદ-બંધ, સંજ્ઞી, ઇન્દ્રિય દ્વાર :२५ ते णं भंते ! जीवा किं इत्थिवेयगा, पुरिसवेयगा, णपुंसगवेयगा? गोयमा! णो इत्थिवेयगा णो पुरिसवेयगा, णपुंसगवेयए वा णपुंसगवेयगा वा ।। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે ઉત્પલનો જીવ શું સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે કે નપુંસકવેદી હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે સ્ત્રીવેદી નથી, પુરુષવેદી પણ નથી. એક કે અનેક સર્વ જીવો નપુંસકવેદી જ હોય છે. २६ ते णं भंते! जीवा किं इत्थिवेयबंधगा, पुरिसवेयबंधगा णपुंसगवेयबंधगा ? गोयमा! इत्थिवेयबंधए वा पुरिसवेयबंधए वा णपुंसगवेयबंधए वा, एवं छव्वीसं भंगा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ શું સ્ત્રીવેદના બંધક હોય છે? પુરુષવેદના બંધક હોય છે કે નપુંસકવેદના બંધક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીવેદબંધક, પુરુષવેદબંધક અથવા નપુંસકવેદ બંધક હોય છે. અહીં ઉચ્છવાસ દ્વાર અનુસાર ૨૬ ભંગ કહેવા જોઈએ. (૨૭ તે i મતે ! નવા વિંદ સાળો, મસળો ? ગોયમાં ! નો સઘળી, असण्णीवा असण्णीणोवा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉત્પલના જીવ શું સંશી છે કે અસંશી? ઉત્તર- હે ગૌતમ! તે સંશી નથી પરંતુ એક અનેક સર્વ જીવો અસંજ્ઞી જ હોય છે. २८ ते णं भंते ! जीवा किं सइंदिया, अणिंदिया? गोयमा ! णो अणिदिया, सइदिए वा सइदिया वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ શું સઇન્દ્રિય છે કે અનિન્દ્રિય? ઉત્તર- હે ગૌતમ! તે અનિષ્ક્રિય નથી પરંતુ એક કે અનેક સર્વ જીવો સઇન્દ્રિય જ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રરથીરપ, તે ચાર દ્વારોનું વર્ણન છે. ઉત્પલના જીવ નપુંસકવેદી જ હોય છે. પરંતુ
Page #614
--------------------------------------------------------------------------
________________
[ ૫૪s |
શ્રી ભગવતી સૂત્ર-૩
તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદનો બંધ કરી શકે છે. તે જીવો અસંશી અને એક સ્પર્શેન્દ્રિય યુક્ત હોય છે. નિષ્કર્ષ :- (૧) જીવને જે ભાવ સદાય વર્તતો હોય તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ બે ભંગ થાય છે. (૨) જ્યાં ભિન્ન ભિન્ન બે વિકલ્પની સંભાવના હોય ત્યાં અસંયોગી અને દ્વિસંયોગી ભંગની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. (૩) જ્યાં ત્રણ વિકલ્પની સંભાવના હોય ત્યાં અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી ભંગની અપેક્ષાએ ૨૬ ભંગ થાય છે અને (૪) ચાર વિકલ્પની સંભાવના હોય ત્યાં ૮૦ ભંગ થાય છે.
આ રીતે વેદ, સંજ્ઞા, ઇન્દ્રિય દ્વારમાં બે ભંગ અને વેદ-બંધકમાં રદ્દ ભંગ થાય છે.
કાચાસ્થિતિ અને કાચ સંવેધ દ્વાર:| २९ से णं भंते ! उप्पलजीवे त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, ઉત્પલપણે કેટલો કાલ રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી રહે છે. ३० से णं भंते ! उप्पलजीवे पुढविजीवे, पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा; केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्ज कालं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, પૃથ્વીકાયમાં જાય અને પુનઃ ઉત્પલમાં આવે, આ રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તરહે ગૌતમ! ભવાદેશ(ભવની અપેક્ષા)થી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે. ३१ से णं भंते ! उप्पलजीवे, आउजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा ? केवइयं कालं गइरागई करेज्जा ? गोयमा ! एवं चेव, एवं जहा पुढविजीवे भणिए तहा जाव वाउजीवे भाणियव्वे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, અષ્કાયપણે ઉત્પન્ન થઈને, પુનઃ ઉત્પલમાં આવે; આ રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે? કેટલો કાલ ગમનાગમન કરે છે?
Page #615
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-१
| ५४७ ।
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પૃથ્વીકાયના વિષયમાં કહ્યું, તે રીતે અપ્લાય, તેઉકાય અને વાયુકાય સુધી કહેવું જોઈએ. ३२ से णं भंते ! उप्पलजीवे वणस्सइजीवे, से पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसणं जहण्णेणं दो भवग्गहणाई उक्कोसेणं अणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणतं कालं तरूकालं; एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । भावार्थ:-प्रश्र-भगवन! त्यसनो वनस्पतिमायसने पुनः तेमा ४ 6त्पन्न थायमा રીતે ભવભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે, આ રીતે કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે, કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ(વનસ્પતિકાલ) પર્યત રહે છે. તેટલો કાલ ગમનાગમન કરે છે. |३३ से णं भंते ! उप्पलजीवे बेइंदियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा?
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाई भवग्गहणाई । कालादेसणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्जं कालं; एवइयं काल सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । एवं तेइदिय, चउरिदियजीवे वि। भावार्थ:-प्रश्र- हे भगवन् ! ते 6.५सनो पेन्द्रियमा ४६न, पुन: त्यसमा आवे, सात ભ્રમણ કરે તો કેટલો રહે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે અને કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે, આ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના વિષયમાં પણ જાણવું જોઈએ. |३४ से णं भंते ! उप्पलजीवे पंचेदियतिरिक्ख-जोणियजीवे पुणरवि उप्पलजीवे त्ति पुच्छा ।।
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई; कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ताई, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं; एवइयं कालं
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा । एवं मणुस्सेण वि समं जाव एवइयं कालं गइरागई करेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ, પંચેન્દ્રિયતિર્યંચમાં જઈને પુનઃ ઉત્પલપણે ઉત્પન્ન થાય, આ રીતે ભ્રમણ કરે તો કેટલો કાલ રહે છે? કેટલો કાલ ગમનાગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે અને કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે અને તેટલો કાલ ગમનાગમન કરે છે. એ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ યાવત્ તેટલો કાળ ગમનાગમન કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૬-૨૭ દ્વારનું વર્ણન છે, તેમાં ઉત્પલના જીવની કાયસ્થિતિ અને કાય સંવેધનું કથન કર્યું છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે પ્રથમ સૂત્રથી કાયસ્થિતિનું કથન કર્યું છે. ઉત્પલનો જીવ મરીને પુનઃ પુનઃ ઉત્પલપણે ઉત્પન્ન થાય તે કાલમર્યાદાને કાયસ્થિતિ અથવા તે બંધ પરંપરાને અનુબંધ કહે છે. ઉત્પલની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે. વ્યાખ્યાકારે અહીં અનુબંધ શબ્દથી દ્વારનું સૂચન કરે છે. આયુષ્ય અનુસાર ગતિ, સ્થિતિ આદિ છ બોલનો બંધ થાય તેને અનુબંધ કહે છે. (શતક-૨૪) કાયસધ:- ઉત્પલનો જીવ પૃથ્વીકાયાદિ અન્ય કાર્યમાં ઉત્પન્ન થઈને, પુનઃ ઉત્પલ પણે ઉત્પન્ન થાય તે બંને સ્થાનમાં વ્યતીત થતાં કાલને કાયસંવેધ કહે છે. તેના ભવાદેશ અને કાલાદેશ બે પ્રકાર છે. ઉત્પલનો જીવ ભવની અપેક્ષાએ કેટલા ભવ કરે છે અને કાલની અપેક્ષાએ કેટલો કાલ ગમનાગમન કરે છે ? ઉત્પલનો જીવ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં જન્મ ધારણ કરી પુનઃ ઉત્પલ તરીકે જન્મ ધારણ કરે તો બંને સ્થાનના મળીને જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ અને અસંખ્યાત કાલ વ્યતીત કરે છે અને જો તે વનસ્પતિમાં જાય તો બંને સ્થાનના મળીને ઉત્કૃષ્ટ અનંતભવ અને અનંતકાલ કરે છે. ત્રણ વિકલેન્દ્રિયમાં જાય તો બંને સ્થાનના મળીને ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને સંખ્યાતો કાલ; તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં જાય તો ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ અને અનેક કોડ પૂર્વ વર્ષ વ્યતીત કરે છે. યથા- તે ઉત્પલનો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયના ચાર ભવ અને ચાર ભવ ઉત્પલના આ રીતે આઠ ભવ કરે છે. તેમાં મનુષ્ય કે તિર્યંચનો ભવ કરે ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે. ઉત્પલનો જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં તેનાથી અધિક સ્થિતિ અર્થાત્ યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. તેથી ચાર ભવની સ્થિતિ ચાર પૂર્વકોટિ વર્ષ થાય અને ઉત્પલના ભવનું ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષનું આયુષ્ય તેની અધિક સ્થિતિમાં જાણવું. આ રીતે ઉત્પલના ચાર ભવની સ્થિતિ ૪૦,000 વર્ષ અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના ચાર ભવની સ્થિતિ ચાર પૂર્વક્રોડ વર્ષની થાય. બંને મળીને ચાર ક્રોડપૂર્વ અધિક૪૦,000વર્ષની સ્થિતિ થાય છે. તેથી સુત્રકારે ભવાદેશાની અપેક્ષાએ આઠ ભવ અને કાલાદેશની અપેક્ષાએ અનેક ક્રોડપૂર્વ વર્ષનું કથન કર્યું છે.
આ રીતે પ્રત્યેક સ્થાનનું સ્પષ્ટીકરણ સમજી લેવું જોઈએ.
Page #617
--------------------------------------------------------------------------
________________
શતક—૧૧: ઉદ્દેશક-૧
આહાર, સ્થિતિ આદિ છ દ્વાર :
| ३५ ते णं भंते ! जीवा किमाहारमाहरेंति ?
गोयमा ! दव्वओ अणतपएसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाइं, कालओ अण्णयरं कालठियाई, भावओ वणमंताई गंधमंताई रसमंताई फासमंताई एवं जहा आहारुद्देसए वणस्सइकाइयाणं आहारो तहेव जाव सव्वप्पणयाए आहारमाहारेंति, णवरं णियमा छद्दिसिं; सेसं तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ કયા પદાર્થનો આહાર કરે છે ?
-
૫૪૯
ઉત્તર– હે ગૌતમ ! તે જીવ, દ્રવ્યથી અનંત પ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોનો, કાલથી એક સમયથી અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળા પુદ્ગલોનો, ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા પદના પ્રથમ આહારક ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોના આહારનું કથન કર્યું છે તે રીતે જાણવું યાવત્ તે સર્વાત્મના(સર્વ પ્રદેશોથી) આહાર કરે છે, ત્યાં સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં નિયમા છ દિશાના પુદ્ગલોનો આહાર કરે, શેષ સર્વ વર્ણન સમાન છે.
તે
३६ तेसि णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस वाससहस्साइं ?
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે ઉત્પલના જીવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! . જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે.
३७ तेसि णं भंते! जीवाणं कइ समुग्धाया पण्णत्ता ? गोयमा ! तओ समुग्धाया પળત્તા । તું બહા- વેવળાલમુ યા, સાયસમુ યાણ, મારખંતિયસમુ યાર્ ।
ભાવાર્થ = - પ્રશ્ન– હે ભગવન્ ! તે ઉત્પલ જીવોને કેટલા સમુદ્દાત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ સમુદ્દાત હોય છે, યથા– વેદના સમુદ્દાત, કષાય સમુદ્દાત અને મારણાન્તિક સમુદ્દાત.
३८ ते णं भंते! जीवा मारणंतियसमुग्धाएणं किं समोहया मरंति, असमोहया મતિ ? શૌયમા ! સમોહયા વિ મતિ, અસમોહયા વિ મતિ ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! તે ઉત્પલનો જીવ મારણાન્તિક સમુદ્દાત દ્વારા સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે.
Page #618
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
३९ ते णं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छति, कहिं उववज्जति ? किं णेरइएसु उववजंति, तिरिक्खजोणिएसु उववज्जंति, पुच्छा ?
गोयमा ! जहा वक्कंतीए उव्वट्टणाए वणस्सइकाइयाणं तहा भाणियव्वं ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવ મરીને તુરંત ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તિર્યચોમાં, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદના ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિક જીવોના વર્ણનાનુસાર અહીં પણ કથન કરવું જોઈએ. ४० अह भंते ! सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता उप्पलमूलत्ताए उप्पलक दत्ताए उप्पलणालत्ताए उप्पलपत्तत्ताए उप्पलके सरत्ताए उप्पलकण्णियत्ताए उप्पलथिभुगत्ताए उववण्णपुव्वा ?
हंता, गोयमा ! असई अदुवा अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વ ઉત્પલના મુલપણે, કંદપણે, નાલપણે, પત્રપણે, કેસરપણે, કર્ણિકાપણે અને થિભુગ-પત્રના ઉત્પત્તિ સ્થાનપણે પહેલા ઉત્પન્ન થયા છે?
ઉત્તર-હા, ગૌતમ! સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ અનેક વાર અથવા અનંતવાર પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થયા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦થી૩૩ દ્વારની પ્રરૂપણા કરી છે.
આહાર દ્વાર - પૃથ્વીકાયિકાદિમાં સૂક્ષ્મ જીવો નિષ્ફટો [લોકના અંતિમ કોણમાં ઉત્પન્ન થઈ શકે છે, તેથી તે કદાચિત્ ત્રણ, ચાર, પાંચ દિશાનો આહાર ગ્રહણ કરે છે અને નિર્વાઘાત આશ્રયી છ દિશાનો આહાર ગ્રહણ કરે છે પરંતુ ઉત્પલના જીવ બાદર હોવાથી તે નિષ્ફટોમાં ઉત્પન્ન થતા નથી, તેથી તે નિયમો છ દિશાનો આહાર ગ્રહણ કરે છે.
ઉકર્તન - તે જીવ મરીને મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય છે. દેવ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી, શેષ દ્વાર સ્પષ્ટ છે.
Page #619
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧
૫૫૧
ઉત્પલના ૩૩ દ્વાર :
કેમ !
કાર
|
વિગત
ઉપપાત
પરિમાણ
અપહાર
અવગાહના
બંધ
વેદન
ઉદય
ઉદીરણા
લેશ્યા
નરકગતિને છોડીને ત્રણ ગતિમાંથી એક સમયમાં જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયે સમયે એક એક જીવને કાઢતાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક ૧000 યોજન સાત કર્મોના બંધક – ભંગ ૨ આયુષ્ય કર્મના બંધક-અબંધક – ભંગ ૮ આઠ કર્મોના વેદક– ભંગ ૨ શાતવેદક અથવા અશાતા વેદક– ભંગ ૮ આઠ કર્મોનો ઉદય ભંગ ૨ છ કર્મોના ઉદીરક – ભંગ ૨ આયુષ્યકર્મના ઉદીરક-અનુદીરક– ભંગ ૮ કૃષ્ણાદિ ચાર વેશ્યા- ભંગ ૮૦ મિથ્યાદષ્ટિ– ભંગ ૨ મતિ-શ્રુત અજ્ઞાન– ભંગ ૨ કાયયોગી– ભંગ ૨ સાકાર અથવા અનાકાર ઉપયોગ - ભંગ ૮ શરીરની અપેક્ષાએ ૨૦ ભેદ– ભંગ ૨ ત્રણ બોલ. (૧) ઉચ્છવાસ (૨) નિઃસ્વાસક (૩) નોવાક-નોનિઃશ્વાસક ભંગ ૨૬ આહારક-અનાહારક – ભંગ ૮ અવિરત–ભંગ ૨ સક્રિય હોય–ભંગ-૨ સાત અથવા આઠ કર્મોના બંધક ભંગ ૮૦ ચાર. ભંગ ૮૦
જ્ઞાન
યોગ ઉપયોગ વર્ણાદિ
ઉચ્છવાસ
આહાર
વિરત
ક્રિયા
બંધક
સંજ્ઞા
કપાય
ચાર, ભંગ ૮૦
Page #620
--------------------------------------------------------------------------
________________
૫૫૨
શ્રી ભગવતી સૂત્ર-૩
કમ
વિગત
હાર
વેદ વેદ બંધક
નપુંસક વેદ- વ્યંગર ત્રણે વેદના બંધક ભંગ ૨૬ અસંજ્ઞી હોય-ભંગ૨ સઈન્દ્રિય હોય- ભંગ ૨
સંજ્ઞી
અસંખ્યકાલ.
ઇન્દ્રિય કાયસ્થિતિ
કાય સંવેધ| ભવાદેશ કાલાદેશ
આહાર
ચાર સ્થાવર સાથે અસંખ્યભવ - અસંખ્યકાલ વનસ્પતિ સાથે અનંતભવ – અનંતકાલ ત્રણ વિકસેન્દ્રિય સાથે સંખ્યાતભવ – સંખ્યાતકાલ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય સાથે આઠ ભવ – અનેક ક્રોડપૂર્વ ૨૮૮ પ્રકારનો અને છ દિશાનો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–૧૦,000 વર્ષ ત્રણ ભંગ-૨૬ સમવહત-અસમવહત બંને ભંગ-૮ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય. સર્વ જીવો પૂર્વે ઉત્પલના સર્વ વિભાગોમાં અનેક અથવા અનંતવાર ઉત્પન્ન થાય છે.
સ્થિતિ સમુઘાત
મરણ
ગતિ
ઉપપાત
> . શતક-૧૧/૧ સંપૂર્ણ છે.
Page #621
--------------------------------------------------------------------------
________________
શતક—૧૧: ઉદ્દેશક ૨
OR
3
D
શતક-૧૧ : ઉદ્દેશક-ર
શાલુક
૫૫૩
RO zÕવ્ઝ
१ सालुए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ?
गोया ! गजवे । एवं उप्पलुद्देसगवत्तव्वया अपरिसेसा भाणियव्वा जाव अणंतखुत्तो; णवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, વજ્રોસેળ થવુજુદુત્ત । સેસ તેં એવ ॥ સેવ મંતે ! સેવ અંતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક પત્રવાળા શાલૂક (વનસ્પતિ વિશેષ-ઉત્પલકંદ) શું એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે?
ઉત્તર– હે ગૌતમ ! તે એક જીવવાળા છે. આ રીતે ઉત્પલોદ્દેશકની સર્વ વક્તવ્યતા કહેવી જોઈએ. ‘સર્વ જીવ અનંતવાર ઉત્પન્ન થયા છે' ત્યાં સુધી કથન કરવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે શાલૂકના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ।।
|| શતક-૧૧/ર સંપૂર્ણ ॥
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૩
પલાશ
| १ | पलासे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ?
गोयमा ! एवं उप्पलुद्देसगवत्तव्वया अपरिसेसा भाणियव्वा । णवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्ता, देवेहिंतो ण उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પલાશવૃક્ષ(ખાખરાનું વૃક્ષ) પ્રારંભમાં જ્યારે તે એક પત્રવાળું હોય છે, ત્યારે તે શું એક જીવવાળું હોય છે કે અનેક જીવવાનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્પલ ઉદ્દેશકની સંપૂર્ણ વક્તવ્યતા કહેવી જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે પલાશના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. દેવ ચ્યવને પલાશ વૃક્ષમાં ઉત્પન્ન થતા નથી. | २ ते णं भंते ! जीवा किं कण्हलेस्सा, णीललेस्सा, काउलेस्सा?
गोयमा ! कण्हलेस्से वा णीललेस्से वा काउलेस्से वा, एवं छव्वीसं भंगा । सेसं तं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પલાશ વૃક્ષના જીવ શું કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કૃષ્ણલેશી, નીલલેશી અથવા કાપોતલેશી હોય છે. આ રીતે અહીં ઉચ્છવાસ દ્વારની સમાન ૨૬ ભંગ થાય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
વિવેચન :
પલાશ વૃક્ષ(ખાખરાનું ઝાડ)ના જીવમાં અવગાહના, ઉત્પત્તિ અને લેગ્યા આ ત્રણ દ્વારોને છોડીને શેષ સર્વ દ્વારા ઉત્પલ જીવની સમાન છે.
અવગાહના :- ઉત્કૃષ્ટ અવગાહના અનેક ગાઉની હોય.
ઉત્પત્તિ - મનુષ્ય અને તિર્યંચ બે ગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે, દેવ આવીને ઉત્પન્ન થતા નથી.
લેશ્યા - દેવ આવીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો પ્રશસ્ત વનસ્પતિમાં થાય છે. ઉત્પલ પ્રશસ્ત
Page #623
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક–૩.
[ ૫૫૫ ]
વનસ્પતિ મનાય છે પરંતુ પલાશ(ખાખરા)ના વૃક્ષની ગણના પ્રશસ્ત વનસ્પતિમાં થતી નથી. તેથી પલાશમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી અને તે કારણે તેમાં તેજો વેશ્યા હોતી નથી, માત્ર ત્રણ અપ્રશસ્ત લેશ્યા ભજનાથી હોય છે અને તે ત્રણ વેશ્યાના ૨૬ ભંગ થાય છે.
(
જે શતક-૧૧/૩ સંપૂર્ણ તે
Page #624
--------------------------------------------------------------------------
________________
૫૫૬
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૪
કુંભિક
| १ कुंभिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ?
गोयमा ! जहा पलासुद्देसए तहा भाणियव्वे । णवरं ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वासपुहुत्तं । सेसं तं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું કુંભિક(વનસ્પતિ વિશેષ) શું એક જીવવાનું હોય છે કે અનેક જીવવાનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પલાશના વિષયમાં તૃતીય ઉદ્દેશકમાં કહ્યું, તે રીતે અહીં પણ કહેવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે ભિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષ છે. શેષ સર્વ કથન સમાન છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
છે શતક-૧૧/૪ સંપૂર્ણ છે
,
Page #625
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-પ
[ ૫૫૭]
'શતક-૧૧ : ઉદ્દેશક-પા
નાલિક
| १ | णालिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! कुंभिउद्देसगवत्तव्वया णिरवसेसं भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું નાલિક(નાડિક) શું એક જીવવાનું છે કે અનેક જીવવાળું હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ચોથા કંભિક ઉદ્દેશકમાં કહ્યું, તે જ રીતે અહીં પણ સર્વ વક્તવ્યતા કહેવી જોઈએ. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
તે શતક-૧૧/પ સંપૂર્ણ
,
Page #626
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
| શતક-૧૧ : ઉદ્દેશક-૬
પદ્ય
| १ पउमे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! उप्पलुद्देसगवत्तव्वया णिरवसेसा भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું પદ્મ શું એક જીવવાનું હોય છે કે અનેક જીવવાળું હોય
છે?
ઉત્તર- હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશક અનુસાર સર્વ કથન જાણવું જોઈએ. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
છે શતક-૧૧/૬ સંપૂર્ણ છે તે
Page #627
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૭
[ ૫૫૯ ]
'શતક-૧૧ : ઉદ્દેશક-o
કર્ણિકા
| १ कण्णिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! एवं
चेव णिरवसेसं भाणियव्वं ॥ सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળી કર્ણિકા(વનસ્પતિ વિશેષ) શું એક જીવવાળી છે કે અનેક જીવવાળી છે?
ઉત્તર- હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશક અનુસાર સર્વ કથન જાણવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II.
() | શતક-૧૧/o સંપૂર્ણ
કે
Page #628
--------------------------------------------------------------------------
________________
૫૬૦
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૮
નલિન
| १ | णलिणे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! एवं
चेव णिरवसेसं जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું નલિન(કમળ વિશેષ) શું એક જીવવાનું છે કે અનેક જીવવાળું?
ઉત્તર- હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશક અનુસાર સર્વ કથન જાણવું જોઈએ યાવત્ સર્વ જીવ અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે, ત્યાં સુધી કહેવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
શતક–૧૧ના પ્રથમ આઠ ઉદ્દેશક પ્રાયઃ સમાન છે, તેમાં ઉપપાત, આદિ ૩૩ ધારોથી વર્ણન કર્યું છે. તેમાં પારસ્પરિક અંતર પ્રગટ કરતી નિમ્નોક્ત ત્રણ ગાથા છે. યથા
सालम्मि धणुपुहत्तं होइ, पलासे य गाउय पुहत्तं । जोयणसहस्समहियं, अवसेसाणंतुछण्डंपि॥१॥ कुंभिए णालियाए, वासपुहत्तं ठिई उ बोद्धव्वा । दसवाससहस्साई, अवसेसाणंतुछण्हपि ॥२॥ कुंभिए णालियाए होंति, पलासे य तिण्णि लेसाओ।
चत्तारिउलेसाओ, अवसेसाणंतुपंचण्हं ॥३॥ અર્થ :- શાલકની અવગાહના અનેક ધનુષ્યની અને પલાશની અવગાહના અનેક ગાઉની છે, શેષ ઉત્પલ, કુંભિક, નાલિક, પદ્મ, કર્ણિકા અને નલિન આ છની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક હજાર યોજનની છે.
કુંભિક અને માલિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક વર્ષની છે. શેષ છની દશ હજાર વર્ષની છે. કુંભિક, નાલિક અને પલાશમાં ત્રણ અશુભ લેશ્યાઓ છે, શેષ પાંચમાં ચાર વેશ્યાઓ છે કારણ કે તે પાંચે યમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે.
Page #629
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક−૮
યદિપ ગાથામાં શાલૂક અને પલાશ સિવાય છે વનસ્પતિઓની હજાર યોજનની અવગાહના કહી છે. પરંતુ મૂળપાઠમાં ‘કુભિક' ઉદ્દેશકમાં ‘પલાશ’ ઉદ્દેશકની અને નાલિક ઉદ્દેશકમાં ‘કુભિક’ ઉદ્દેશકની ભલામણ કરી છે અર્થાત્ પલાશ, કુંભિક અને નાલિકની અવગાહના સમાન (અનેક ગાઉ) છે. આ રીતે ઉત્પલ, પદ્મ, કર્ણિકા અને નલિન આ ચાર વનસ્પતિઓની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક હજાર યોજનની થાય છે.
આ રીતે આઠે પ્રકારની વનસ્પતિનું ૩૩ દ્વારથી વર્ણન પૂર્ણ થયું. ઉપરોક્ત પ્રકારમાં કેટલાક વિવિધ પ્રકારના કમળ જ છે. પલાશ, કુભિક આદિ પણ એવા જ પ્રકારની વનસ્પતિ હોવી જોઈએ. પલાશનો પ્રસિદ્ધ અર્થ ખાખરાનું વૃક્ષ કરીએ તો તેની ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ વિચારણીય છે. તેથી પ્રાસંગિક રીતે વિવિધ પ્રકારના કમળ વિશેષ સમજી શકાય છે.
ઉત્પલાદિ આઠ ઉદ્દેશમાં પરસ્પર અંતર ઃ
પલાશ
અને
ગાઉ
ઉત્પન્ન ાલુક અવગાહના ૧૦૦૦ અનેક યોજન ધનુષ
દ્વાર
સ્થિતિ
ટા
૧૦૦૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦
વર્ષ
વર્ષ
વર્ષ
૪
૪
૩
કુંભિક
અનેક
ગ
અનેક
વર્ષ
૩
નાલિકા
અનેક
ગ
અનેક
વર્ષ
3
પદ્મ
૧૦૦૦
યોજન
૧૦૦૦૦
વર્ષ
૪
૫૧
|| શતક-૧૧/૮ સંપૂર્ણ ॥
કર્ણિકા નલિન
૧૦૦૦
યોજન
૪
૧૦૦૦
યોજન
૧૦૦૦૦ ૧૦૦૦૦
વર્ષ
વર્ષ
૪
જઘન્ય અવગાહના સર્વત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ અને સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની જાણવી.
Page #630
--------------------------------------------------------------------------
________________
૫૬૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૧ : ઉદ્દેશક-૯
સાંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શિવરાજર્ષિની તાપસ દીક્ષા, વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ, સાત દ્વીપ અને સમુદ્ર પર્યંત લોક હોવાની મિથ્યા પ્રરૂપણા, પ્રભુ મહાવીર દ્વારા સત્ય સમાધાન, અંતે પ્રભુના સમાગમે જૈન શ્રમણ દીક્ષાનો સ્વીકાર, સંયમ તપ સાધના અને મોક્ષગમન સુધીનું વિસ્તૃત વર્ણન છે. હસ્તિનાપુર નગરમાં શિવ નામના રાજા અને તેને ધારિણી નામની પટ્ટરાણી હતી. તેને શિવભદ્ર નામનો કુમાર હતો. કુમાર યોગ્ય વયનો થયો, ત્યારે શિવ રાજાને રાજ્યકારભાર છોડીને, સંન્યસ્ત
જીવન વ્યતીત કરવાનો વિચાર આવ્યો. તેમણે પોતાના વિચાર અનુસાર શિવભદ્ર કુમારનો રાજ્યાભિષેક કરીને સ્વયં તાપસ દીક્ષા અંગીકાર કરી. જે પ્રવ્રજ્યામાં દિશાઓનું પુજન મહત્ત્વનું હોય તે દિશા પ્રોક્ષક પ્રવજ્યા કહેવાય છે. શિવરાજાએ દિશા પ્રોક્ષક પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો અને તે જ દિવસથી માવજીવન છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ સ્વીકાર કર્યો.
છઠ્ઠના પ્રત્યેક પારણાના દિવસે ક્રમશઃ એક-એક દિશાનું પૂજન કરીને તે તે દિશાના અધિપતિ દેવની આજ્ઞા લઈને તે દિશામાંથી કંદમૂળાદિ ગ્રહણ કરીને, તેનો આહાર કરવો તેને દિકુ ચક્રવાલ તપ કહે છે. દીર્ઘ તપ સાધનાથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ્ઞાન દ્વારા સાત દ્વીપ અને સાત સમદ્રને તે જાણવા લાગ્યા અને લોકોમાં પ્રચાર કરવા લાગ્યા કે “આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે. જે મને પ્રાપ્ત થયેલા અતિશય જ્ઞાન દ્વારા હું જાણું છું.” શ્રી ગૌતમ સ્વામીએ હસ્તિનાપુર નગરમાં ગૌચરી માટે ફરતાં લોકોના મુખેથી શિવરાજર્ષિના અતિશય જ્ઞાન વિષયક વાત સાંભળી. તેણે પ્રભુ સમક્ષ તે વાત પ્રગટ કરી. પ્રભુ મહાવીરે વિશાળ પરિષદ સમક્ષ સત્ય સમાધાન કર્યું કે શિવરાજર્ષિને સાત દ્વીપ અને સાત સમુદ્ર દેખાય છે તે વાત સત્ય છે પરંતુ આ લોક તેટલો જ સીમિત નથી. લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. તેથી તેમની પ્રરૂપણા મિથ્યા છે અને તેમનું જ્ઞાન અપૂર્ણ છે.
પ્રભુના સમાધાન પછી લોકોમાં બંને વાતો થવા લાગી અને શિવરાજર્ષિએ પણ પ્રભુની વાત સાંભળી. તે શંકિત, કાંક્ષિત થયા અને તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું. તેઓ પ્રભુ મહાવીરના સાંનિધ્યમાં ગયા. વંદન નમસ્કાર કરી, પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો, વૈરાગ્યભાવ જાગૃત થયો. સ્કંદક તાપસની જેમ તેમણે તાપસ દીક્ષાનો ત્યાગ કરીને શ્રમણ દીક્ષાનો
Page #631
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧
| ૫૭ |
સ્વીકાર કર્યો, પ્રભુના સાંનિધ્યમાં ૧૧ અંગનું અધ્યયન કર્યું. તેમણે સંયમ તપની સાધનાથી સર્વ કર્મનો ક્ષય કર્યો, મોક્ષગતિ પામ્યા.
આ રીતે આ ઉદ્દેશકમાં એક સરળ પરિણામી જીવ, અન્યધર્મી હોવા છતાં પ્રભુના માધ્યમે સત્ય સમજ્યા પછી તુરંત જ સત્યનો સ્વીકાર કઈ રીતે કરે છે અને સત્યના સ્વીકાર સાથે સત્સાધના દ્વારા સિદ્ધિને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે વિષયને શિવરાજર્ષિના જીવંત વૃતાંત દ્વારા સમજાવ્યો છે.
Page #632
--------------------------------------------------------------------------
________________
[ પ૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૯
શિવ રાજર્ષિ
અધ્યયન પ્રારંભ :| १ तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे णामं णयरे होत्था, वण्णओ । तस्स णं हत्थिणापुरस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसिभागे एत्थ णं सहसंबवणे णामं उज्जाणे होत्था । सव्वोउयपुप्फफलसमिद्धे रम्मे णंदणवणसण्णिभप्पगासे सुहसीतलच्छाए मणोरमे साउप्फले अकंटए पासाईए जाव पडिरूवे । શબ્દાર્થ – સબ્બોડપુખ = સર્વ ઋતુઓના પુષ્પ રને = રમણીય સામMIR = સમાન, શોભિત લાડને = સ્વાદિષ્ટ ફલવાળા. ભાવાર્થ - તે કાલે, તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતું. તે હસ્તિનાપુર નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં સહસામ્ર નામનું ઉધાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુઓના પુષ્પ અને ફળોથી સમૃદ્ધ હતું. તે નંદનવન સમાન સુરમ્ય હતું. તેની છાયા સુખકારક અને શીતળ હતી, તે મનોહર, સ્વાદિષ્ટ ફળ યુક્ત, કંટક રહિત અને પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અભિરૂપ, પ્રતિરૂપ(સુંદર) હતું. | २ तत्थ णं हत्थिणापुरे णयरे सिवे णामं राया होत्था । महयाहिमवंत-महंतमलय मंदर महिंदसारे, वण्णओ । तस्स णं सिवस्स रण्णो धारिणी णामं देवी होत्था । सुकुमाल पाणिपाया, वण्णओ । तस्स णं सिवस्स रण्णो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे णाम कुमारे होत्था । सुकुमाल-पाणिपाए जहा सूरियकंते जाव पच्चुवेक्खमाणे-पच्चुवेक्खमाणे विहरइ । શબ્દાર્થ:- અત્ત = આત્મજ, પુત્ર પવુવેરઉનાળે = અવલોકન કરતાં. ભાવાર્થ :- હસ્તિનાપુરમાં ‘શિવ’ નામના રાજા હતા. તે હિમવાન પર્વતની સમાન શેષ રાજાની અપેક્ષાએ મહાન, મલયાચલ મેરુપર્વત અને મહેન્દ્ર-શકેન્દ્રની જેમ શ્રેષ્ઠ રાજા હતા. તે શિવ રાજાને “ ધારિણી' નામની પટ્ટરાણી હતી, તેના હાથ પગ અત્યંત સુકમાલ હતા, ઇત્યાદિ રાજા અને રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શિવરાજાનો પુત્ર, ધારિણીનો અંગજાત “શિવભદ્ર' નામનો કુમાર હતો. તેના હાથ-પગ અતિ સુકુમાર હતા. કુમારનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રમાં કથિત સૂર્યકાન્ત રાજકુમારની સમાન જાણવું. તે કુમાર રાજ્ય, રાષ્ટ્ર અને સૈન્યાદિકની સારી રીતે દેખરેખ કરતાં વિચરતો હતો.
Page #633
--------------------------------------------------------------------------
________________
शत- ११ : उद्देश५-८
૫૫
તાપસ પ્રવ્રજ્યાનો સંકલ્પઃ
३ तरणं तस्स सिवस्स रण्णो अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि रज्जधुरं चिंतेमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - अत्थिता मे पुरा पोराणाणं, एवं जहा तामलिस्स जाव पुत्तेहिं वड्डामि, पसूहिं वड्डामि, रज्जेणं वड्डामि, एवं रट्टेणं, बलेणं, वाहणेणं, कोसेणं, कोट्ठागारेणं, पुरेणं, अंतेउरेणं वड्डामि; विपुलधण-कण - रयण जाव संतसारसावएज्जेणं अई अईव अभिवड्डामि, तं किं णं अहं पुरा पोराणाणं जाव एगंतसोक्खयं उव्वेहमाणे विहरामि ? तं जाव ताव अहं हिरण्णेणं वड्डामि व अई अईव अभिवड्डामि जाव मे सामंतरायाणो वि वसे वट्टंति, तावता मे सेयं कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्स रस्सिम्मि दिणयरे तेयसा जलते सुबहु लोही-लोहकडाह-कडुच्छुयं तंबियं तावसभंडगं घडावेत्ता सिवभद्दं कुमारं रज्जे ठवित्ता तं सुबहु लोही-लोहकडाह- कडुच्छयं तंबियं तावसभंडगं गहाय जे इमे गंगाकूले वाणपत्था तावा भवति, तं जहा
होत्तिया पोत्तिया कोत्तिया जण्णई सड्ढई थालई हुंबउट्ठा दंतुक्खलिया उम्मज्जगा संमज्जगा णिमज्जगा संपक्खाला उद्धकंडूयगा अहोकंडूयगा दाहिणकूलगा उत्तरकूलगा संखधमगा कूलधमगा मियलुद्धया हत्थितावसा जलाभिसेयकिढिणगाया अंबुवासिणो वाडवासिणो वक्कलवासिणो जलवासिणो चेलवासिणो अंबुभक्खिणो वाउभक्खिणो सेवालभक्खिणो मूलाहारा कंदाहारा पत्ताहारा तयाहारा पुप्फाहारा फलाहारा बीयाहारा परिसडियकंदमूलपंडुपत्तपुप्फफलाहारा उद्दंडा रुक्खमूलिया मंडलिया वणवासिणो बिलवासिणो दिसापोक्खिया आयावणाहिं पंचग्गितावेहिं इंगालसोल्लियंपिव कंदुसोल्लियंपिव कट्ठसोल्लियंपिव अप्पाणं करेमाणा विहरंति । तत्थ णं जे ते दिसापोक्खी तावसा तेसिं अंतियं मुंडे भवित्ता दिसापोक्खियतावसत्ताए पव्वइत्तए । पव्वइए वि य णं समाणे अयमेयारूवं अभिग्गहं अभिगिहिस्सामि- 'कप्पइ मे जावज्जीवाए छट्ठ छट्टेणं अणिक्खित्तेणं दिसाचक्कवालेणं तवोकम्मेणं उड्डुं बाहाओ पगिज्झिय पगिज्झिय जाव विहरित्तए' त्ति कट्टु एवं संपेहेइ ।
AGEार्थ :- रज्जधुरं = राभ्यनी धुरा कडुच्छयं = 5ऽछी कोत्तिया = भूभिशायी थालई : जप्परधारी हुंबउट्ठा = मंडलधारी दंतुक्खलिया = सुधार्या विनाना आषा इजोने तथी ४ जानार, संपक्खाला = संप्रवास - भाटीथी स्नान ४२नार दक्खिणकूलगा = गंगानादृक्षिए। तट
Page #634
--------------------------------------------------------------------------
________________
[ પs |
શ્રી ભગવતી સૂત્ર-૩
પર રહેનાર સંવધન = શંખ ફૂંકીને ભોજન કરનાર સૂત્તષમ IT = કિનારે રહીને શબ્દ કરનાર, હત્યિતાવતા = હસ્તિ તાપસ(હાથીને મારીને બહુ દિવસ ખાનાર) ૩૯T = ઉપર દંડ કરીને ચાલનાર, નામસેવળિયા = જલસ્નાનથી કઠોર શરીરવાળા, અંજુમણિ = જલ ભક્ષણ કરનાર પરિસડા = ખરી ગયેલા કુત્તિયં = ભાડભૂંજાના પાત્રમાં શેકાતા ચણાની સમાન
કુલોનિયે પિવ = શરીરને કાષ્ઠની સમાન બનાવનાર વિલાપોલિય = દિશા પ્રોક્ષક. ભાવાર્થ :- કોઈ સમયે શિવરાજાને રાત્રિના પાછલા પ્રહરમાં રાજ્ય કારભારનો વિચાર કરતાં, આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે મારા પૂર્વ પુણ્યના પ્રભાવે હું સર્વ પ્રકારની અનુકૂળતા ભોગવું છું, ઇત્યાદિ શતક-૩/૧માં કથિત કામલી તાપસના વિચાર અનુસાર વિચાર આવ્યો, યાવતુ હું પુત્ર, પશુ, રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોષ, કોષ્ઠાગાર, પુર અને અંતઃપુર ઇત્યાદિ દ્વારા વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું; પ્રચુર ધન, કનક, રત્ન આદિ સારભૂત દ્રવ્ય દ્વારા અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું અને હું પૂર્વ પુણ્યના ફલ સ્વરૂપ એકાંત સુખ ભોગવી રહ્યો છું. તો હવે મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું, જ્યાં સુધી સામગ્ન રાજા આદિ મારે આધીન છે, ત્યાં સુધી કાલે જ પ્રાતઃકાલે જ દેદીપ્યમાન સૂર્યનો ઉદય થાય ત્યારે લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપમોચિત ઉપકરણ તૈયાર કરાવું અને શિવભદ્ર કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને તે લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપમોચિત ઉપકરણ લઈને, ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસો છે, તે તાપસોની પાસે જાઉં,
તે તાપસી આ પ્રમાણે છે– અગ્નિહોત્રી, વસ્ત્ર ધારણ કરનારા પોતિક, ભૂમિ પર શયન કરનારા કૌત્રિક, યજ્ઞ કરનારા, શ્રાદ્ધ કરનારા, ખપ્પરધારી, કમંડળ ધારણ કરનાર, દાંત વડે સુધાર્યા વિનાના આખા ફળાદિ ખાનાર, પાણીની ઉપર તરીને સ્નાન કરનાર ઉમ્મજક, વારંવાર પાણીની ઉપર સ્નાન કરનાર સમજ્જક, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરનાર નિમજ્જક, શરીર પર માટી આદિ ચોળીને પછી સ્નાન કરનાર સંપ્રક્ષાલક, નાભિથી ઉપરના અંગોને જ ખંજવાળનાર, નાભિની નીચેના અંગોને જ ખંજ– વાળનાર, ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનાર, ગંગાનદીના ઉત્તર કિનારે રહેનાર, શંખ વગાડનાર, નદીના કિનારે શબ્દો બોલીને ભોજન કરનાર કૂલધમક, મૃગના માંસનું ભોજન કરનાર મૃગલબ્ધક, હાથીના માંસનું ભોજન કરનાર હસ્તિતાપસ, જલાભિષેક કરીને ભોજન કરનારા, નગ્નાવસ્થામાં પાણીમાં બેસી રહેનાર અંબુવાસક, વાયુરૂપી વસ્ત્ર ધારણ કરનાર વાયુવાસક, વૃક્ષોની છાલ ધારણ કરનાર, કંથાને ધારણ કરનાર ચેલવાસક, જલભક્ષક, વાયુભક્ષક, શેવાલભક્ષક, મૂલાહારક, કંદાહારક, પત્રાહારક, છાલ ખાનારા, પુષ્પાહારક, ફલાહારક, બીજાહારક; નીચે પડેલા વૃક્ષના કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફળ ખાનારા, ઊંચો દંડ રાખીને ચાલનારા, વૃક્ષના મૂળમાં રહેનારા, માંડલિક, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી, આતાપનાથી પંચાગ્નિ તપ કરનાર, પોતાના શરીરને અંગારાથી તપાવનાર, ભાડભુંજાના પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠની અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ શરીરને તપાવનાર, ઇત્યાદિ અનેક તાપસો છે. તેમાંથી જે તાપસ દિશા પ્રોક્ષક(જલ દ્વારા દિશાનું પૂજન કર્યા પછી ફળ, પુષ્પાદિ ગ્રહણ કરનાર) છે, તેની પાસે મુંડિત થઈને દિશા પ્રોક્ષક તાપસ પ્રવ્રજ્યા અંગીકાર કરું; પ્રવ્રજ્યા અંગીકાર કરીને આ પ્રકારનો અભિગ્રહ કરું કે માવજીવન નિરંતર છઠના પારણે છઠ યુક્ત દિકુ ચક્રવાલ તપશ્ચર્યાનું આચરણ
Page #635
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-८
૫૭
કરવું. તેની સાથે બંને હાથ ઊંચા રાખીને આપના લેતાં વિચરણ કરવું. આ રીતે શિવરાજાએ વિચાર કર્યો. | ४ संपेहेत्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते सुबहुं लोही-लोहकडाह जाव घडावेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हत्थिणापुरं णयरं सभितरं बाहिरियं आसिय-सम्मज्जिओवलित्तं जाव तमाणत्तियं पच्चप्पिणंति । तएणं से सिवे राया दोच्च पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! सिवभद्दस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं रायाभिसेय उवट्ठवेह। तएणं ते कोडुबियपुरिसा तहेव उवट्ठति । तएणं से सिवे राया अणेग-गणणायग-दंडणायग जाव संधिपालसद्धिं संपरिवुडे सिवभदं कुमार सीहासणवरंसि पुरत्थाभिमुहं णिसियावेइ, णिसियावेत्ता अट्ठसएणं सोवणियाणं कलसाणं जाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सव्विड्डीए जाव वाइयरवेणं महया-महया रायाभिसेएणं अभिसिंचइ, अभिसिंचेत्ता पम्हल-सुकुमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहेइ, लूहेत्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपइ; एवं जहेव जमालिस्स अलंकारो तहेव जावकप्परुक्खगं विव अलंकियविभूसियं करेइ, करित्ता करयल जाव कटु सिवभई कुमारं जएणं विजएणं वद्धाति, जएणं विजएणं वद्धावित्ता ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं जहा उववाइए कूणियस्स जाव परमाउं पालयाहि, इट्ठजणसंपरिवुडे हत्थिणाउरस्स णयरस्स अण्णेसिं च बहूणं गामाग-णयरं जाव विहराहि, त्ति कटु जयजयसदं पठति । तएणं से सिवभद्दे कुमारे राया जाए । महया हिमवंत-महंत-मलयमंदरमहिंदसारे, वण्णओ जाव रज्ज पसासेमाणे विहरइ । ભાવાર્થ :- તાપસી પ્રવ્રજ્યા ગ્રહણનો વિચાર કરીને શિવરાજાએ બીજા દિવસે પ્રાતઃકાલે સહસ્રરમિ સુર્ય પોતાના તેજથી પ્રકાશિત થયો ત્યારે લોઢી, લોઢાની કડાઈ આદિ અનેક તાપમોચિત ભંડોપકરણ તૈયાર કરાવ્યા; તૈયાર કરાવીને, સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શીધ્ર હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જલનો છંટકાવ કરીને, સ્વચ્છ કરાવો ઇત્યાદિ. સેવક પુરુષોએ રાજાની આજ્ઞાનુસાર કાર્ય કરીને રાજાને નિવેદન કર્યું. ત્યાર પછી શિવરાજાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું કે “હે દેવાનુપ્રિયો ! શિવભદ્ર રાજકુમારના મહાપ્રયોજન સાધક, બહુમૂલ્ય, મહાપુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની તૈયારી કરો.” સેવક પુરુષોએ રાજ્યાભિષેકની તૈયારી કરી. ત્યારપછી શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક યાવતુ સંધિપાલક આદિ પરિવારથી યુક્ત થઈને શિવભદ્ર કુમારને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો, બેસાડીને એક સો આઠ સોનાના કળશો દ્વારા યાવત એકસો આઠ માટીના કળશો દ્વારા સર્વ ઋદ્ધિ સહિત પોતાના યશને અનુરૂપ, વાજિંત્રોના તુમુલનાદ
Page #636
--------------------------------------------------------------------------
________________
[ ૫૬૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
સહિત અતિ વિશાલ રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો, તત્પશ્ચાતુ અત્યંત કોમળ અને સુગંધિત વસ્ત્રો દ્વારા તેનું શરીર લુછયું, ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, યાવતુ જમાલીના વર્ણનાનુસાર તેને કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. ત્યાર પછી હાથ જોડીને શિવભદ્ર કુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઔપપાતિક સુત્રમાં વર્ણિત કોણિક રાજાના પ્રસંગાનુસાર ઇષ્ટ, કાંત અને પ્રિય શબ્દોથી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે “તમે દીર્ધાયુ થાઓ, ઇષ્ટજનોથી યુક્ત થઈને હસ્તિનાપુર નગર તથા અન્ય અનેક ગ્રામાદિનું તથા પરિવાર, રાજ્ય અને રાષ્ટ્ર આદિનું સ્વામીપણું ભોગવતા વિચરો;” ઇત્યાદિ કહીને જય જય શબ્દનું ઉચ્ચારણ કર્યું. શિવભદ્રકુમાર રાજા બન્યા, તે મહાહિમવાન પર્વતની જેમ રાજાઓમાં મુખ્ય બનીને રાજ્યનું શાસન કરતાં વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શિવરાજાના તાપસવ્રત સ્વીકારવાના સંકલ્પનું નિરૂપણ છે. દિશા પ્રોક્ષક તાપસ પ્રવજ્યા :- પ્રસ્તુત સૂત્રમાં તત્કાલીન પ્રચલિત અનેક તાપસ પ્રવ્રજ્યાનો ઉલ્લેખ છે, જે ભાવાર્થથી સ્પષ્ટ છે. તેમાંથી શિવરાજાએ દિશાપ્રોક્ષક પ્રવ્રજ્યા સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તે પ્રવ્રજ્યામાં જલાભિષેક દ્વારા દિશાના પૂજન કરવાનું પ્રાધાન્ય હોય છે. દિક ચકવાલ તપ:- છઠના પારણાના દિવસે પૂર્વ દિશાની પૂજા કરી તેના સ્વામી દેવની આજ્ઞા લઈને
ત્યાં જે ફળ આદિ હોય તે ગ્રહણ કરીને વાપરવા, પછી બીજા પારણાના દિવસે દક્ષિણ દિશામાં, આ રીતે જે તપમાં સર્વ દિશાઓમાં ક્રમશઃ પૂર્વોક્ત વિધિવત્ પારણુ કરાય છે, તેને '
દિચક્રવાલ તપ' કહેવાય છે. દિશાપોષક તાપસ પ્રવજ્યા ગ્રહણ:| ५ तएणं से सिवे राया अण्णया कयाई सोभणंसि तिहि करण-दिवस-मुहुत्तणक्खतसि विउलं असण-पाण-खाइम-साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्त- णाइ-णियग सयण संबंधी परिजणं रायाणो य खत्तिया य आमंतेइ, आमंतेत्ता तओ पच्छा पहाए जाव विभूसियसरीरे भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए तेणं मित्त-णाइ-णियगसयण-संबंधि-परिजणेणं राएहि य खत्तिए हि य सद्धिं विउलं असण-पाण-खाइम-साइम एवं जहा तामली जावसक्कारेइ, सम्माणेइ, सक्कारिता सम्माणित्ता तं मित्त-णाइ-णियग-सयण-संबधि परिजणं रायाणो य खत्तिए य सिवभदं च रायाणं आपुच्छइ, आपुच्छित्ता सुबई लोही-लोहकडाह-कडुच्छुयं तबियं तावसभंडगं गहाय जे इमे गंगाकूलगा वाणपत्था तावसा भवंति,तं चेव जावतेसिं अंतियं मुंडे भवित्ता दिसापोक्खिय तावसत्ताए पव्वइए । पव्वइए वि य णं समाणे अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ- कप्पइ मे जावज्जीवाए छटुं छटेणं तं चेव जाव अभिग्गहं
Page #637
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-८
| use
अभिगिण्हइ, अभिगिण्हित्ता पढमं छट्ठक्खमणं उवसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ - ત્યારપછી શિવરાજાએ પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત અને નક્ષત્રના યોગમાં વિપુલ अशन, पान, पाहिम, स्वाहिम तैयार ७२राव्या. तैयार ७२शवीने, भित्र, शाति, स्व४न, परिन, २0%1, ક્ષત્રિયો આદિને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને, સ્વયં સ્નાનાદિ કરીને શરીરને વિભૂષિત કર્યું. ભોજનના સમયે ભોજનખંડમાં ઉત્તમ સુખાસને બેઠા. તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો, રાજપુરુષો, ક્ષત્રિયો આદિની સાથે વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ ભોજન કર્યું. તામલી તાપસની જેમ તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને, તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો, રાજપુરુષો ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાને પૂછયું, રાજાને પૂછીને લોઢી, લોઢાની કડાઈ, કડછી આદિ અનેક તાપમોચિત ઉપકરણો ગ્રહણ કરીને, ગંગાનદીને કિનારે જે વાનપ્રસ્થ તાપસો હતા, તેની પાસે ગયા. ત્યાં જઈને, મુંડિત થઈને, તેમની પાસે દિશા પ્રોક્ષક તાપસ પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. પ્રવ્રજ્યા ગ્રહણ કરીને તેણે આ પ્રકારે અભિગ્રહ ધારણ કર્યો કે મારે છઠ્ઠના પારણે છઠની તપસ્યા કરતા વિચરવું કહ્યું છે. ઇત્યાદિ અભિગ્રહ ધારણ કરીને, પ્રથમ છઠ્ઠ તપનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. शिवराषिनी तापस-या :|६ तएणं से सिवे रायरिसी पढमछट्ठक्खमणपारणगंसि आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वागलवत्थणियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयगंगिण्हइ, गिण्हित्ता पुरत्थिमं दिसंपोक्खेइ, पुरत्थिमाए दिसाए सोमे महाराया पत्थाणे पत्थियं "अभिरक्खउ सिवं रायरिसी, अभिरक्खित्ता जाणि य तत्थकदाणि य मूलाणि य तयाणि य पत्ताणि य पुप्फाणि य फलाणि य बीयाणि य हरियाणि य ताणि अणुजाणउ" ति कटु पुरत्थिमं दिसं पसरइ, पुरत्थिमं दिसं पसरइत्ता जाणि य तत्थ कंदाणि य जाव हरियाणि य ताइं गेण्हइ, गिण्हेत्ता किढिणसंकाइयगं भरेइ, भरेत्ता दब्भेय कुसे य समिहाओ य पत्तामोडंच गिण्हइ, गिण्हेत्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयगं ठवेइ, ठवेत्ता वेदि वड्डेइ, वड्डेत्ता उवलेवण-संमज्जणं करेइ, करेत्ता दब्भ-कलस हत्थगए जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता गंगामहाणइ ओगाहेइ, ओगाहेत्ता जलमज्जणं करेइ, करेत्ता जलकीडं करेइ, करेत्ता जलाभिसेयं करेइ, करेत्ता आयंते चोक्खे परमसुइभूए देवय-पिइकयकज्जे दब्भकलसहत्थगए गंगाओ महाणईओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भेहि य कुसेहि य वालुयाएहि य वेइं रएइ, वेई रएत्ता सरएणं अरणिं महेइ, महेत्ता अग्गि पाडेइ, पाडेत्ता अग्गि संधुक्केइ, संधुक्केत्ता समिहाकट्ठाइं पक्खिवइ,
Page #638
--------------------------------------------------------------------------
________________
૫૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
पक्खित्ता अग्गि उज्जालेइ, उज्जालेत्ता अग्गिस्स दाहिणे पासे सत्तंगाई સમાવજે. નહીં
सकहं वक्कलं ठाणं, सिज्जा भंडं कमंडलुं । दंडदारुं तहअप्पाणं, अहेताइं समादहे ॥
महुणा य घएण य तंदुलेहि य अग्गि हुणइ, अग्गि हुणित्ता चरुं साहेइ, चरुं साहेत्ता बलिं वइस्सदेवं करेइ, करेत्ता अतिहिपूयं करेइ, करेत्ता तओ पच्छा अप्पणा आहारमाहारेइ । શબ્દાર્થ-વાતિવસ્થાપત્યે વલ્કલના વસ્ત્ર પહેર્યા, ૩૯પકુટીર,વિહિપસંવાદ્ય વાંસનું બનેલું પાત્ર વિશેષ-છાબડી અને કાવડ પોટ્ટ= પ્રોક્ષણ-પૂજન કર્યું પ્રસ્થાને પરલોક સાધના માર્ગમાં, લ્વિયં પ્રસ્થિત–પ્રવૃત્ત, = મૂલ સહિત દર્ભ-લાભનો, સિહોર સમિધની લાકડી, પત્તાનો વૃક્ષની શાખા પરથી નમેલા પત્રો, વહિં વ = વેદિકાને સાફ કરી, ૩વનેવન- સમmi = ગોબર આદિથી લીંપ્યુ તથા જલથી સંમાર્જન કર્યું મતદાર = કળશમાં દર્ભ નાંખીને હાથમાં લીધેલા,
દે= અવગાહન કર્યુ દેવપિન્ને = દેવતા અને પિતૃઓને જલાંજલિ સિંચનનું કાર્ય કર્યું, સરળ કfબ મ = મંથન કાષ્ઠથી અરણીની લાકડીને ઘસી, સદં = ઉપકરણ વિશેષ, વાળ = જ્યોતિસ્થાન, દીપ, સેન્ગામડું - શય્યાના ઉપકરણ, કંડલાર = લાકડાનો દંડ, વઢ લાદે = બલિદ્રવ્યના પાત્રમાં બલિદ્રવ્યને પકડ્યું નતિ વસવે રે = બલિદ્રવ્યથી અગ્નિદેવતાની પૂજા કરી. ભાવાર્થ:- ત્યારપછી પ્રથમ છટ્ટના પારણાના દિવસે શિવરાજર્ષિ આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને, વલ્કલના વસ્ત્ર પહેર્યા અને પોતાની ઝૂંપડીમાં આવ્યા. ત્યાં આવીને છાબડી અને કાવડા હાથમાં ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને પૂર્વદિશાની પૂજા કરીને બોલ્યા- "હે પૂર્વ દિશાના અધિપતિ સોમ મહારાજા ! ધર્મ સાધનામાં પ્રવૃત્ત થયેલા આ શિવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલી વનસ્પતિને ગ્રહણ કરવાની આજ્ઞા આપો." આ પ્રમાણે કહીને તે પૂર્વ દિશા તરફ ગયા. પૂર્વ દિશા તરફ જઈને તે દિશામાં રહેલા મૂળ, કંદ આદિ લીલી વનસ્પતિ પર્વતના જે પદાર્થો મળ્યા તેને ગ્રહણ કરીને વાંસના પાત્રમાં ભર્યા. ત્યારપછી દર્ભ, કુશ અને સમિધ-હવન યોગ્ય કાષ્ઠને ગ્રહણ કર્યા. વૃક્ષની શાખા પરથી નમેલા પાન તોડ્યા. આ સર્વ સામગ્રી ગ્રહણ કરીને, તે પોતાની ઝૂંપડીમાં પાછા આવ્યા. ત્યાં આવીને કાવડ અને વાંસનું પાત્ર નીચે મૂક્યું. ત્યારપછી તેણે વેદિકાનું પ્રમાર્જન કર્યું. તેને લીંપીને શુદ્ધ કરી. વેદિકાને લીંપીને, હાથમાં દર્ભયુક્ત કળશ ગ્રહણ કરીને, ગંગા મહાનદી તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને તે ગંગામહાનદીના પ્રવાહમાં ઉતર્યા. ઉતરીને તેમાં ડૂબકી મારી. થોડીવાર જલક્રીડા કરી. ત્યારપછી પોતાના મસ્તક પર જ્યાભિષેક કર્યો અને આચમન કર્યું. આ રીતે પરમ પવિત્ર થયા. ત્યારપછી દેવ અને પિતૃઓને જલાંજલિ અર્પણ કરી. દર્ભયુક્ત કળશ હાથમાં લઈને, તે ગંગામહાનદીમાંથી બહાર નીકળ્યા. નીકળીને પોતાની ઝૂંપડીમાં પાછા ફર્યા. ત્યાં આવીને
Page #639
--------------------------------------------------------------------------
________________
शत-११: देश-८
| ५७१
દર્ભ, કુશ અને રેતીથી વેદિકા બનાવી અર્થાત્ લીપીને વેદિકા બનાવીને, નિર્મથન કાષ્ઠથી (જે કાષ્ઠ ઘસવાથી અગ્નિ પ્રગટે છે તેને નિર્મથન કાષ્ઠ કહે છે) અરણીના લાકડાને ઘસ્યું. બંને લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવી. ત્યારપછી તેમાં લાકડા નાંખીને તેને પ્રજ્વલિત કરી. તેમાં સમિધ વગેરે નાખીને તેને વિશેષ પ્રજ્વલિત री, पछी अग्निनी ४भी त२३ ते सात वस्तुओ राणी. यथा- सथा(6५४२९॥ विशेष), १ese, જ્યોતિસ્થાન-દીપ, શય્યાના ઉપકરણ, કમંડલ, કાષ્ઠ નિર્મિત દંડ અને સ્વશરીર, મધ, ઘી અને ચોખાથી અગ્નિમાં હોમ કર્યો. હવન કરીને, ચરુ(એક પ્રકારનું પાત્ર વિશેષ) તૈયાર કર્યો.
આ પ્રમાણે ચરુમાં રાંધીને બલિ દ્વારા વૈશ્વદેવની પૂજા કરી અર્થાત્ કાગડાઓને અન્ન પ્રદાન કર્યું, અતિથિઓની પૂજા કરી અર્થાત્ તેને જમાડ્યા. અતિથિઓને જમાડ્યા પછી સ્વયં આહાર કર્યો. | ७ तएणं से सिवे रायरिसी दोच्चं छद्रुक्खमणं उवसंपज्जित्ताणं विहरइ । तएणं से सिवे रायरिसी दोच्चे छट्ठक्खमणपारणगंसि आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता एवं जहा पढमपारणगं, णवरं दाहिणगं दिसं पोक्खेइ, दाहिणाए दिसाए जमे महाराया ! पत्थाणे पत्थियं अभिरक्खउ सिवं रायरिसिं सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।।
तएणं से सिवे रायरिसी तच्चं छट्ठक्खमणं उवसंपज्जित्ता णं विहरइ । तएणं से सिवे रायरिसी सेसं तं चेव णवरं पच्चत्थिमं दिसं पोक्खेइ, पच्चत्थिमाए दिसाए वरुणे महाराया पत्थाणे पत्थियं अभिरक्खउ सिव रायरिसिं सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।
तएणं से सिवे रायरिसी चउत्थं छट्ठक्खमणं उवसंपज्जित्ताणं विहरइ । तएणं से सिवे रायरिसी चउत्थछट्ठक्खमण, एवं तं चेव णवरं उत्तरदिसं पोक्खेइ, उत्तराए दिसाए वेसमणे महाराया पत्थाणे पत्थियं अभिरक्खउ सिवं रायरिसिं, सेसं तं चेव जाव तओ पच्छा अप्पणा आहारमाहारेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી શિવ રાજર્ષિએ બીજીવાર છઠ્ઠની તપસ્યા કરી, પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યો, વલ્કલના વસ્ત્રો પહેયો ચાવતું પ્રથમ પારણાની સમાન સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે બીજા પારણાના દિવસે દક્ષિણ દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું“હે દક્ષિણ દિશાના લોકપાલ યમ મહારાજ ! પરલોક સાધનામાં મારી(શિવરાજર્ષિની) રક્ષા કરો” ઇત્યાદિ પૂર્વવત્ જાણવું જોઈએ યાવતું ત્યાર પછી તેણે સ્વયં આહાર કર્યો.
આ રીતે શિવરાજર્ષિએ ત્રીજીવાર છઠ્ઠની તપસ્યા કરી. તેના પારણાના દિવસે પૂર્વોક્ત વિધિ કરી. તેમાં વિશેષતા એ છે કે ત્યારે પશ્ચિમ દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું- “હે પશ્ચિમ દિશાના
Page #640
--------------------------------------------------------------------------
________________
| ५७२
श्री भगवती सूत्र-3
લોકપાલ વરુણ મહારાજ ! પરલોક સાધનામાં પ્રવૃત્ત મારી (શિવરાજર્ષિની) રક્ષા કરો” ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત ત્યારપછી તેણે સ્વયં આહાર કર્યો.
ત્યારપછી ચોથી વાર છની તપસ્યાના પારણાના દિવસે ઉત્તર દિશાની પૂજા કરી અને આ પ્રમાણે કહ્યું– “હે ઉત્તર દિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજ!ધર્મ સાધનામાં પ્રવૃત્ત મારી (શિવરાજર્ષિની) આપ રક્ષા કરો” ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ થાવ ત્યારપછી તેણે સ્વયં આહાર કર્યો.
આ રીતે શિવરાજર્ષિ દિચક્રવાલ તપ સહિત દિશાપ્રોક્ષક તાપસચર્યાનું પાલન કરી રહ્યા હતા. વિર્ભાગજ્ઞાન અને મિથ્યા પ્રરૂપણા :
८ तएणं तस्स सिवस्स रायरिसिस्स छटुंछट्टेणं अणिक्खित्तेणं दिसाचक्कवालेणं जाव आयावेमाणस्स पगइभद्दयाए जाव विणीययाए अण्णया कयाइ तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स विभंगे णाम अण्णाणे समुप्पण्णे । से णं तेणं विब्भंगणाणेणं समुप्पण्णेणं पासइ अस्सि लोए सत्त दीवे सत्त समुद्दे, तेण परं ण जाणइ ण पासइ । शार्थ :- अणिक्खित्तेणं = छोऽया विना, निरंतर आयावेमाणस्स = मातापन खेता. ભાવાર્થ :- નિરંતર છઠ-છઠની તપસ્યાપૂર્વક દિકુ ચક્રવાલ તપ કરતાં, યાવત આતાપના લેતાં અને પ્રકૃતિની ભદ્રતા યાવત વિનીતતા આદિ ગુણોથી કોઈક દિવસે શિવરાજર્ષિને તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી તે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રને જોવા લાગ્યા. તે સિવાય અન્ય દ્વીપસમુદ્રોને તે જાણતા કે દેખતા ન હતા. | ९ तएणं तस्स सिवस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अत्थि णं ममं अइसेसे णाण-दसणे-समुप्पण्णे, एवं खलु अस्सि लोए सत्त दीवा सत्त समुद्दा, तेणं परं वोच्छिण्णा दीवा य समुद्दा य; एवं संपेहेइ, संपेहेत्ता आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वागलवत्थणियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबहु लोही-लोहकडाह-कडुच्छयं तबिय तावसभंडगं किढिणसंकाइयगं च गेण्हइ, गेण्हित्ता जेणेव हत्थिणापुरे णयरे जेणेव तावसावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करेत्ता हत्थिणापुरे णयरे सिंघाडगतिग जाव पहेसु बहु जणस्स एवमाइक्खइ जाव एवं परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदसणे समुप्पण्णे, एवं खलु अस्सि लोए जाव दीवा य समुद्दा य ।
Page #641
--------------------------------------------------------------------------
________________
શતક—૧૧: ઉદ્દેશક-૯
ભાવાર્થ :- ત્યારપછી શિવરાજર્ષિને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો– મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી દ્વીપ અને સમુદ્ર નથી.' આ પ્રકારનો વિચાર કરીને, તે આતાપના ભૂમિથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને, વલ્કલના વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યા. પોતાની લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપસોચિત ઉપકરણો અને કાવડ લઈને, હસ્તિનાપુર નગરમાં જ્યાં તાપસોનો આશ્રમ હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને ઉપકરણો રાખીને શ્રૃંગાટક, ત્રિક આદિ રાજમાર્ગોમાં અનેક મનુષ્યોને આ પ્રમાણે કહેવા લાગ્યા— “હે દેવાનુપ્રિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે, જેથી હું એ જાણું છું, દેખું છું કે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે.’’
૫૭૩
१० तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतियं एयमट्ठ सोच्चा णिसम्म हत्थणापुरे णयरे सिंघाडग- तिग जाव पहेसु बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जाव परूवेइ - एवं खलु देवाणुप्पिया ! सिवे रायरिसी एवं आइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदंसणे जाव तेण परं वोच्छिण्णा दीवा य समुद्दा य। से कहमेयं मण्णे एवं ?
ભાવાર્થ :- શિવરાજર્ષિની ઉપરોક્ત વાત સાંભળીને હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક આદિ માર્ગમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા— “હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે, પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિય ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે યાવત્ આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે ત્યાર પછી દ્વીપ-સમુદ્ર નથી,’તેનું આ પ્રકારનું કથન કેવી રીતે માની શકાય ?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શિવરાજર્ષિને પ્રગટ થયેલું વિભંગજ્ઞાન અને તદ્વિષયક થયેલી ભ્રાંતિનું કથન છે. વિભગજ્ઞાન ઃ– ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવા તેને અવધિજ્ઞાન કહે છે અને મિથ્યાત્વીના તે જ્ઞાનને વિભંગજ્ઞાન કહે છે.
શિવરાજર્ષિના વિભગજ્ઞાનનો વિષય :– આ લોકના સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યંતનો હતો.
શિવરાજર્ષિ મિથ્યાદષ્ટિ હતા. તેથી ઇન્દ્રિયાતીત જ્ઞાન થવા છતાં મિથ્યાત્વના પ્રભાવે તેની સમજ મિથ્યા અને ભ્રાંત થઈ. તેણે સ્વયં નિર્ણય કરી લીધો કે મને જે જ્ઞાન થયું છે તે પૂર્ણજ્ઞાન છે અને મારા જ્ઞાનમાં દેખાતા સાત દ્વીપ-સમુદ્ર પર્યંતનો જ લોક છે. તે પોતાના જ્ઞાનનો પ્રચાર ચારે બાજુ કરવા લાગ્યા. ભગવાન દ્વારા સત્ય નિરૂપણ
:
११ ते काणं तेणं समएणं सामी समोसढे, परिसा निग्गया जाव पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी
Page #642
--------------------------------------------------------------------------
________________
| ५७४ |
श्री भगवती सूत्र-3
बिइयसए णियंठुद्देसए जाव घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे बहुजणसदं णिसामेइ, बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ जाव परूवेइ- एवं खलु देवाणुप्पिया! सिवे रायरिसी एवं आइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया! तं चेव जाव वोच्छिण्णा दीवा य समुद्दा य । से कहमेयं मण्णे एवं?
ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા ગઈ. ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી ગઈ. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર, બીજા શતકના નિગ્રંથોદ્દેશક અનુસાર ભિક્ષાને માટે અનેક ઘરમાં ફરતા હતા ત્યાં તેણે, અનેક મનુષ્યો પાસેથી વાર્તાલાપ સાંભળ્યો. તેઓ પરસ્પર કહી રહ્યા હતા કે “હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે કે મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે યાવતુ આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે, ત્યાર પછી દ્વીપ સમુદ્ર નથી; આ કથન કેવી રીતે માની શકાય?” १२ तएणं भगवं गोयमे बहुजणस्स अंतियं एयमढे सोच्चा णिसम्म जायसड्डे, एवं जहा णियंठुद्देसए जावतेण परं वोच्छिण्णा दीवा य समुद्दा य, से कहमेयं भंते! एवं? गोयमा!त्ति समणे भगवं महावीरे भगवंगोयम एवं वयासी-जणंगोयमा! से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ, तं चेव सव्वं भाणियव्वं जाववोच्छिण्णा दीवा य समुद्दा या तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतिए एयमढे सोच्चा णिसम्मतं चेव सव्वं भाणियव्वं जावतेणं परं वोच्छिण्णा दीवा य समुदाय, तण्णं मिच्छा । अहं पुण गोयमा ! एवमाइक्खामि जावपरूवेमि- एवं खलु जंबुद्दीवाइया दीवा लवणाइया समुद्दा संठाणओ एगविहिविहाणा, वित्थारओ अणेगविहिविहाणा एवं जहा जीवाभिगमे जाव सयंभूरमणपज्जवसाणा अस्सि तिरियलोए असंखेज्जे दीवसमुद्दे पण्णत्ते समणाउसो! ભાવાર્થ :- અનેક મનુષ્યો પાસેથી આ કથન સાંભળીને, ગૌતમ સ્વામીને શ્રદ્ધા, સંદેહ અને કુતૂહલ ઉત્પન્ન થયા. તે નિગ્રંથોદ્દેશક (શતક-૨/૫)માં વર્ણિત વર્ણન અનુસાર ભગવાનની સેવામાં આવ્યા. આવીને આ પ્રમાણે પૂછ્યું, “હે ભગવન્! શિવરાજર્ષિ કહે છે યાવતુ સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી द्वीप-समुद्र नथी, तेनुं ते थन शुं सत्य छ ?'
ભગવાને “ગૌતમ” તેમ સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! જે અનેક લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે ઇત્યાદિ શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થવાથી લઈને તેણે તાપસ આશ્રમમાં ભંડોપકરણ રાખ્યા. હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક આદિ રાજમાર્ગો પર તે કહેવા લાગ્યા કે સાત દ્વીપ-સમુદ્રોથી આગળ દ્વીપ-સમુદ્રનો અભાવ છે. ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કથન કહેવું જોઈએ.
Page #643
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૯
ત્યાર પછી શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળીને અનેક મનુષ્યો આ પ્રમાણે કહે છે, સાત દ્વીપ સમુદ્રો છે, તેથી આગળ દ્વીપ-સમુદ્રનો સર્વથા અભાવ છે; તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું કે જંબુદ્રીપ આદિ દ્વીપ અને લવણ સમુદ્રાદિ સમુદ્ર, આ સર્વ એક સમાન વૃત્ત-ગોળાકારે હોવાથી આકારમાં એક સમાન છે. પરંતુ વિસ્તારમાં (એક બીજાથી બમણા-બમણા હોવાથી) તે અનેક પ્રકારના છે. ઇત્યાદિ સર્વ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ, યાવત્ હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તિર્થંગ્ લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે.
વિવેચન :
૫૭૫
પ્રસ્તુત સૂત્રોમાં શિવરાજર્ષિની વિભંગજ્ઞાન વિષયક ભ્રાન્તિનું ભગવાન દ્વારા સમાધાન થયું છે. સંતાઓ વિદ્દિવિહાળા– સંસ્થાનની અપેક્ષાએ સર્વ દ્વીપ-સમુદ્રો એક પ્રકારના છે, એક સમાન છે. અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યમાં રહેલો જંબુદ્રીપ થાળીના આકારે ગોળ છે અને શેષ સર્વ દ્વીપ-સમુદ્રો ચૂડીના આકારે ગોળ છે. આ રીતે જંબુદ્વીપનું સંસ્થાન કંઇક ભિન્ન હોવા છતાં સૂત્રકારે ગોળાકારની જ મુખ્ય વિવક્ષા કરીને સર્વ દ્વીપ-સમુદ્રોનું સંસ્થાન એક સમાન કહ્યું છે.
વિસ્થાઓ અને વિજ્ઞિવિજ્ઞાળા– વિસ્તારની અપેક્ષાએ સર્વ દ્વીપ-સમુદ્રો જુદા-જુદા પ્રકારના છે.
તે એક-બીજાથી બમણા-બમણા વિસ્તારવાળા છે.
દ્વીપ-સમુદ્રગત વર્ણાદિની પ્રરૂપણા :
१३ अत्थि णं भंते ! जंबुद्दीवे दीवे दव्वाइं सवण्णाइं पि अवण्णाई पि सगंधाई पि अगंधाई पि सरसाइं पि अरसाइं पि सफासाइं पि अफासाई पि अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाइं जाव घडत्ताए चिट्ठति ।
નોયમા ! હતા અસ્થિ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપમાં વર્ણ સહિત અને વર્ણ રહિત, ગંધ સહિત અને ગંધ રહિત, રસ સહિત અને રસ રહિત, સ્પર્શ સહિત અને સ્પર્શ રહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવત્ અન્યોન્ય સંબદ્ધ છે ?
ઉત્તર– હા, ગૌતમ ! તેમજ છે.
१४ अत्थि णं भंते ! लवणसमुद्दे दव्वाइं सवण्णाई पि अवण्णाई पि सगंधाई पि अगंधाइं पि सरसाई पि अरसाइं पि सफासाइं पि अफासाइं पि अण्णमण्णबद्धाइं अण्णमण्णपुट्ठाई जाव घडत्ताए चिट्ठति ।
Page #644
--------------------------------------------------------------------------
________________
પ૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! हंता अस्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! લવણ સમુદ્રમાં વર્ણ સહિત અને વર્ણ રહિત, ગંધ સહિત અને ગંધ રહિત, રસ સહિત અને રસ રહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર- હા, ગૌતમ ! તેમજ છે. |१५ अस्थि णं भंते ! धायइसंडे दीवे दव्वाइं सवण्णाई पि एवं चेव, एवं जाव सयंभूरमणसमुद्दे ? गोयमा ! हंता, अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડમાં યાવત સ્વયંભૂરમણ સમુદ્રમાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્યો છે યાવત તે અન્યોન્ય સંબદ્ધ છે?
ઉત્તર– હા, ગૌતમ ! છે. १६ तएणं सा महतिमहालिया महच्चपरिसा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वदित्ता णमसित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिस पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી તે મહાન પરિષદ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉપર્યુક્ત અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈ ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત દીપ-સમુદ્રોમાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્યોની પરસ્પર સંબદ્ધતા, ગાઢ ગ્લિષ્ટતા અને અન્યોન્ય સંબદ્ધતાનું પ્રતિપાદન કર્યું છે. વર્ણાદિ સહિત અને રહિત – પુદ્ગલ દ્રવ્ય વર્ણાદિ સહિત છે અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વર્ણાદિ રહિત છે. સUUUUવજ્ઞાછું - અન્યોન્ય સંબદ્ધ- પરસ્પર ગાઢ સંબંધથી જોડાવું. અસંખ્ય દ્વીપ સમુદ્રોનું અત્યંત સામીપ્ય છે. નીચેની ભૂમિથી જોડાયેલા છે. અણમvપુદા – અન્યોન્ય સ્પષ્ટ, પરસ્પર સ્પર્શીને રહેવું. અસંખ્ય દ્વીપ સમુદ્રો ક્રમશઃ સ્પર્શીને રહેલા છે. પોતાની સીમાના ચરમાંત પ્રદેશને સ્પર્શેલા છે. અUTUળમમરપાઇ :- સમભર ઘટની જેમ. ઘડામાં ભરેલું પાણી ઘડાના સર્વ દેશમાં વ્યાપેલું હોય છે અથવા સંપૂર્ણ રૂપે ભરેલું હોય છે. તે જ રીતે જીવ અને પુદ્ગલ દ્રવ્ય પણ આ દ્વીપ સમુદ્રોમાં સંપૂર્ણ રૂપે ભરેલા છે.
Page #645
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧: ઉદ્દેશક-૯
| પ૭૭ ]
જનતા દ્વારા નગરીમાં સત્યપ્રચાર :| १७ तएणं हथिणापुरे णयरे सिंघाडग जावमहापह-पहेसु बहुजणो अण्णम ण्णस्स एवमाइक्खइ जावपरूवेइ-जण्ण देवाणुप्पिया ! सिवे रायरिसी एवमाइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणे जाव तेणं परं दीव समुद्दा य वोच्छिण्णा; तंणो इणढे समढे । समणे भगवं महावीरे एवमाइक्खइ जावपरूवेइ- एवं खलु एयस्स सिवस्स रायरिसिस्स छटुंछटेणंतंचेव जावभंडणिक्खेवंकरेइ, भंडणिक्खेवं करेत्ता हत्थिणापुरे णयरे सिंघाडग जावसमुद्दा य । तएणं तस्स सिवस्स रायरिसिस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म जावतेण परंवोच्छिण्णा दीवा यसमुदाय; तण्णं मिच्छा। समणे भगवं महावीरे एवमाइक्खइ-एवं खलुजंबुद्दीवाईया दीवा लवणाईया समुद्दा तं चेव जावअसंखेज्जा दीवसमुद्दा पण्णत्ता समणाउसो! ભાવાર્થ- હસ્તિનાપુર નગરમાં શૃંગાટક આદિ અનેક નાના મોટા માર્ગો પર અનેક લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ જે કહે છે અને પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, જેનાથી હું જાણું-દેખું છું કે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે, ત્યાર પછી દ્વીપ અને સમુદ્ર નથી પરંતુ તેમ નથી. અહીં શિવરાજર્ષિનું વિર્ભાગજ્ઞાન, તવિષયક પ્રચાર, લોકોમાં થયેલી ભ્રાંતિ અને ગૌતમસ્વામી દ્વારા તે વાર્તાલાપનું શ્રવણ વગેરે સંપૂર્ણ વૃત્તાન્ત પૂર્વવત્ કહેવો જોઈએ. યાવત્ શ્રમણ ભગવાન મહાવીર
સ્વામી આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠની તપસ્યા કરતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું છે. વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થતાં જ તે પોતાની કુટીરમાં આવ્યા, ત્યાંથી તાપસ આશ્રમમાં આવીને તાપસોચિત ઉપકરણ રાખ્યા અને હસ્તિનાપુરના શૃંગાટક યાવતુ નાના મોટા માર્ગો પર સ્વયંને અતિશય જ્ઞાન હોવાનો દાવો કરવા લાગ્યા. લોકો આ પ્રકારની વાતો સાંભળીને પરસ્પર તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે શું શિવરાજર્ષિનું કથન સત્ય છે? શું સાત દ્વીપ-સમુદ્ર પછી દીપ-સમુદ્ર નથી ? એક વાર ગૌચરી પધારેલા ગૌતમ સ્વામીએ તે વાત સાંભળી અને ભગવાનને પૂછ્યું ત્યારે પ્રભુએ સમાધાન કર્યું કે આ કારણે શિવરાજર્ષિ એમ કહે છે. તેનું તે કથન મિથ્યા છે. વાસ્તવમાં જંબુદ્વીપ આદિ દ્વીપ અને લવણાદિ સમુદ્રો અસંખ્યાતા છે. તેથી તે આયુષ્યમાનું શ્રમણ ! (લોકમાં) દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા છે. શિવરાજર્ષિના વિર્ભાગજ્ઞાનનો નાશ - |१८ तए णं से सिवे रायरिसी बहुजणस्स अंतियं एयमलु सोच्चा णिसम्म संकिए कंखिए वितिगिच्छिए भेदसमावण्णे कलुससमावण्णे जाए यावि होत्था । तए णं तस्स सिवस्स रायरिसिस्स संकियस्स कंखियस्स जावकलुससमावण्णस्स से विभंगे अण्णाणे
Page #646
--------------------------------------------------------------------------
________________
| ५७८
श्री भगवती सूत्र-3
खिप्पामेव परिवडिए । ભાવાર્થ - ત્યારપછી શિવરાજર્ષિએ, અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને, અવધારણ કરીને શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, ભેદયુક્ત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયા. શંકિત, કાંક્ષિત યાવત કલુષિત ભાવને પ્રાપ્ત થયેલા શિવરાજર્ષિનું તે વિભંગજ્ઞાન નામક અજ્ઞાન તુરંત જ નષ્ટ થયું. શિવરાજર્ષિની દીક્ષા અને મુક્તિ - १९ तएणं तस्स सिवस्स रायरिसिस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव सव्वण्णू सव्वदरिसी आगास- गएणं चक्केणं जाव सहसंबवणे उज्जाणे अहापडिरूवं जाव विहरइ । तं महाफलं खलु तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स एवं जहा उववाइए जाव गहणयाए। तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि जाव पज्जुवासामि, एयं णे इहभवे य परभवे य जाव भविस्सइ त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता जेणेव तावसावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तावसावसहं अणुप्पविसइ, अणुप्पविसित्ता सुबहुं लोही-लोहकडाह जाव किढिणसंकाइयगं च गेण्हइ, गेण्हित्ता तावसावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता परिवडियविन्भंगे हत्थिणाउरंणयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहसंबवणे उज्जाणे, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे जाव पंजलिउडे पज्जुवासइ ।
तएणं समणे भगवं महावीरे सिवस्स रायरिसिस्स तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ :- ત્યાર પછી શિવરાજર્ષિને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે ધર્મના આદિકર, સર્વજ્ઞ, સર્વદર્શી, જેની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલે છે, તેવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં સહસામ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવત્ વિચરે છે. આ રીતે અરિહંત ભગવાનના નામ-ગોત્રના શ્રવણનું પણ મહાફળ છે, તો તેની સન્મુખ જવું, વંદન કરવા, ઇત્યાદિનું તો કહેવું જ શું? ઇત્યાદિ સમસ્ત કથન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તીર્થકરના એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો વિપુલ અર્થને અવધારણ કરવા, તેનું તો કહેવું જ શું? તેથી હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જાઉં, વંદન-નમસ્કાર કરી, તેમની પર્યાપાસના કરું. તે મારા માટે આ ભવ અને પરભવમાં શ્રેયસ્કારી થશે.
Page #647
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૯
| પ૭૯ ]
આ પ્રમાણે વિચાર કરીને જ્યાં તાપસીનો મઠ હતો, ત્યાં ગયા. ત્યાં જઈને તાપસીના મઠમાં પ્રવેશ કર્યો, તાપસોના મઠમાં પ્રવેશ કરીને લોઢી, લોઢાની કડાઈ, વાંસનું પાત્ર, કાવડ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને, તાપસોના મઠમાંથી નીકળ્યા, નીકળીને વિર્ભાગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને સહસામ્રવન ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સમીપે જઈને, તેઓને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને ન અતિ દૂર, ન અતિ નજીક હાથ જોડીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીરે શિવરાજર્ષિ અને મહાપરિષદને ધર્મોપદેશ આપ્યો યાવતુ આ પ્રકારે ધર્મનું પાલન કરનાર જીવ આજ્ઞાના આરાધક થાય છે
२० तएणं से सिवे रायरिसी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म जहा खंदओ जाव उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता सुबहु लोही लोहकडाह जाव किढिणसंकाइयगं एगते एडेइ, एडेत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं जहेव उसभदत्ते तहेव पव्वइओ, तहेव इक्कारस अंगाई अहिज्जइ, तहेव सव्वं जाव सव्वदुक्खप्पहीणे ।। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારણ કરીને, શિવરાજર્ષિ, સ્કંદકની જેમ પ્રતિબોધ પામ્યા યાવત તે ઈશાનકોણમાં ગયા. ત્યાં જઈને લોઢી, લોઢાની કડાઈ, કાવડ આદિ અનેક તાપમોચિત ઉપકરણોને એકાંત સ્થાનમાં મૂકી દીધા. પછી સ્વયમેવ પંચમુષ્ઠિ લોચ કર્યો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા. ત્યાર પછી ભગવાન મહાવીર સમીપે શિતક-૯/૩૩માં કથિત ઋષભદત્તની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરી. અગિયાર અંગનું અધ્યયન કર્યું, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ઋષભદત્તની સમાન જાણવું યાવતુ તે શિવરાજર્ષિ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ચરમ શરીરી જીવનું સંઘચણ આદિઃ|२१ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जीवा णं भंते ! सिज्झमाणा कयरम्मि संघयणे सिझति?
गोयमा! वइरोसभणारायसंघयणे सिझंति । एवं जहेव उववाइए तहेव संघयणं संठाणं उच्चत्तं आउयं च परिवसणा । एवं सिद्धिगडिया णिरवसेसा भाणियव्वा, जाव अव्वाबाहं सोक्खं अणुहोति सासयं सिद्धा ॥ सेवं भंते! सेवं भंते! ॥ ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને, આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! સિદ્ધ થનારા જીવ કયા સંઘયણથી સિદ્ધ થાય છે?
Page #648
--------------------------------------------------------------------------
________________
૫૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ! વજ8ષભનારા સંઘયણથી સિદ્ધ થાય છે. ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુષ્ય, પરિવસન નિવાસ) યાવતુ સિદ્ધ જીવ અવ્યાબાધ શાશ્વત સુખોનો અનુભવ કરે છે તે સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ થનાર જીવોની સંઘયણ આદિ અનેક પ્રકારની યોગ્યતાનું નિરૂપણ ઔપપાતિક સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. મોક્ષગમનની યોગ્યતા :- સંઘયણ વજ ઋષભનારા સંઘયણ. સંસ્થાન- છ સંસ્થાનોમાંથી કોઈ પણ સંસ્થાન. ઉચ્ચત્વ-અવગાહના- જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય અને તીર્થકરોની અપેક્ષાએ જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય. આયુષ્ય- જઘન્ય સાધિક આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય. ઉપરોક્ત યોગ્યતા સંપન્ન જીવ જ સિદ્ધ થાય છે. પરિવલ(સિદ્ધ નિવાસ)સિદ્ધોનો નિવાસ સિદ્ધક્ષેત્રમાં છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી ૧૨ યોજન ઉપર સિદ્ધશિલા-ઈષતુ પ્રાગભારા નામની પુથ્વી છે. તે ૪૫ લાખ યોજન લાંબી પહોળી, શ્વેત, ઊજ્જવળ અને અતિ રમ્ય છે. તે સિદ્ધશિલાથી એક યોજન દૂર લોકાંત છે. તે અંતિમ યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠો ભાગ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ પ્રમાણ સિદ્ધ ક્ષેત્ર છે અને ત્યાં અનંત સિદ્ધોનો નિવાસ છે. સિદ્ધના જીવો સમસ્ત દુઃખોનો અંત કરીને અનંતકાળ પર્યત શાશ્વત સુખનો અનુભવ કરતા ત્યાં જ રહે છે.
છે શતક-૧૧/૯ સંપૂર્ણ છે તે
Page #649
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧ : ઉદ્દેશક-૧૦
૫૮૧
શતક-૧૧ : ઉદ્દેશક-૧૦ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં લોકના પ્રકાર, સંસ્થાન, પરિણામ, તેમાં અન્ય દ્રવ્યનું અસ્તિત્વ, લોક અને અલોકની વિશાળતા વગેરે વિષયોનું નિરૂપણ છે.
લોક :– છ દ્રવ્યના આધારભૂત આકાશખંડને લોક કહે છે. તે સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. લોક ઘનાકારે છે, ૧૪ રજ્જુ પ્રમાણ ઊંચો, નીચે સાત રજ્જુ લાંબો-પહોળો ત્યાર પછી ક્રમશઃ ઘટતા સાત રજ્જુની ઊંચાઈ એ સાંકડો થતાં થતાં એક રજ્જુ લાંબો, પહોળો, ત્યાર પછી ક્રમશઃ વધતાં ૧૦ રજ્જુની ઊંચાઈએ પાંચ રજ્જુ લાંબો, પહોળો અને ત્યાર પછી પુનઃ ઘટતા લોકાંતે એક રજ્જુ લાંબો પહોળો થાય છે. આ રીતે લોકનું સંસ્થાન પુરુષાકારે અથવા સરાવલાના આકારે છે.
દ્રવ્યલોક :– છ દ્રવ્યરૂપ લોકને દ્રવ્યલોક કહે છે.
ક્ષેત્રલોક :– ૧૪ રજ્જુ પરિમાણ ક્ષેત્રને ક્ષેત્રલોક કહે છે. તેના ત્રણ પ્રકાર છે. અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક.
=
તિર્યશ્લોક :– મેરુપર્વતના આઠ રુચક પ્રદેશથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે, આ રીતે ૧૮૦૦ યોજનનો તિર્યશ્લોક છે. તેમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. તિર્યઞ્લોકનું સંસ્થાન ઝાલર સમાન
છે.
અધોલોક :– તિર્યગ્લોકથી નીચે સાત રજ્જુથી કંઈક અધિક પ્રમાણ અધોલોક છે. તેમાં ક્રમશઃ વિસ્તૃત એકની નીચે બીજી તે રીતે સાત નરક પૃથ્વી છે. અધોલોકનું સંસ્થાન ત્રિપાઈ સમાન છે.
ઉર્ધ્વલોક :– તિર્યગ્લોકથી ઉપર સાત રજ્જુથી કંઈક ન્યૂન પ્રમાણ ઊર્ધ્વલોક છે. તેમાં ક્રમશઃ ઉપર ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધશિલા છે. ઊર્ધ્વલોકનું સંસ્થાન ઊર્ધ્વ મૃદંગના આકારે છે. કાલલોક :– સમયાદિ કાલરૂપ લોકને કાલલોક કહે છે. સમય, આવલિકા, મુહૂર્ત આદિ તેના અસંખ્ય પ્રકાર છે.
ભાવલોક :– ઔદયિક, ઔપશમિક આદિ ભાવને ભાવલોક કહે છે.
=
અલોક :– લોકની બહાર અનંત આકાશ દ્રવ્યને અલોક કહે છે. તેમાં એક આકાશ દ્રવ્યના દેશ અને પ્રદેશ જ હોય છે, અન્ય દ્રવ્યો ત્યાં નથી. તેનું સંસ્થાન પોલા ગોળા સમાન છે.
લોકમાં અન્ય દ્રવ્યનું અસ્તિત્વ ઃ– લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તે બંને દ્રવ્ય અને તેના પ્રદેશ,
Page #650
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
આકાશાસ્તિકાયનો દેશ અને તેના પ્રદેશો તેમ જ અા સમય કાલ, આ રીતે અરૂપી અજીવના સાત ભેદ અને રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તે ચાર ભેદ હોય છે. તેમજ જીવ, જીવના દેશ અને જવના પ્રદેશો હોય છે.
પર
અોલોક અને ત્રિછાલોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ, તેમજ અટ્ઠા સમય કાલ, તે સાત ભેદ અરૂપી અજીવના છે. ઊર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્રાદિ ન હોવાથી અટ્ઠાસમય કાલ નથી. તેથી ત્યાં અરૂપી અજીવના છ ભેદ છે. જીવ અને પુદ્ગલનું કથન પૂર્વવત્ જાણવું. લોકની વિશાળતા :– સૂત્રકારે એક કલ્પિત દૃષ્ટાંત દ્વારા લોકની વિશાળતાને સમજાવી છે.
મેરુપર્વતની ચૂલિકા પર છ દેવો ચારે તરફ ઊભા રહે. નીચે ચાર દેવીઓ જંબૂદીપની ચારે દિશાઓમાં બલિપિંડને ફૂંકે. તે પિંડ પૃથ્વી પર પડે તે પહેલાં જ તેને પકડી શકે તેવી શીઘ્રગતિવાળા તે છએ દેવો છએ દિશાઓમાં ગમન કરે. તે હજારો, લાખો, કરોડો વર્ષ સુધી તે જ ગતિથી ગમન કરે તેમ છતાં લોકનો પાર પામી શકે નહીં. લોક આટલો વિશાળ છે.
અલોકની વિશાળતા ઃ– મેરુપર્વતની ચૂલિકા પર દશ દેવો ચારે તરફ ઊભા રહે. આઠ દેવીઓ માનુષોત્તર પર્વતની ચારે દિશા અને વિદિશામાં એક એક બલિપિંડને ફેંકે. તે પિંડ પૃથ્વી પર પડે તે પહેલાં જ તેને પકડી શકે તેવી શીઘ્રગતિથી તે દશે દેવો દશે દિશામાં ગમન કરે, કરોડો વર્ષ ગમન કરે પરંતુ અલોકના અનંતમા ભાગને જ પાર કરી શકે છે, સંપૂર્ણ અલોકનો પાર પામી શકતા નથી; અલોક આટલો વિશાળ
નર્તકીનું દૃષ્ટાંત :– એક આકાશ પ્રદેશ પર અનેક જીવોના પ્રદેશો, અજીવ દ્રવ્યોના પ્રદેશો સાથે રહેવા છતાં પરસ્પર બાધા- પીડા થતી નથી. જેમ એક નર્તકી પર હજારો લોકોની દષ્ટિ એક સાથે પડે છે. તેમ છતાં તે દષ્ટિથી નર્તકીને કે પરસ્પરને બાધા પીડા થતી નથી. તે રીતે એક જ આકારાપ્રદેશ પર રહેવા છતાં વ પ્રદેશો કે અજીવ પ્રદેશોને પણ પરસ્પર બાધા પીડા થતી નથી. કારણ કે એક આકાશ પ્રદેશ પર જે જીવો છે તે સૂક્ષ્મ છે અને અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય આદિ અરૂપી અજીવ દ્રવ્ય કે તેના પ્રદેશો છે અને રૂપી અજીવ પણ સૂક્ષ્મ પરિણત છે તેથી તે સર્વ એક જ આકાશપ્રદેશ પર સાથે રહી શકે છે. આ આકાશ દ્રવ્યની અવગાહના શક્તિ અને અવગાહ્ય દ્રવ્યની તથાપ્રકારની યોગ્યતા છે.
તે
આ રીતે લોકસ્વરૂપના વિસ્તૃત વિશ્લેષણપૂર્વક ઉદ્દેશક પૂર્ણ થાય છે.
܀ ܀ ܀
Page #651
--------------------------------------------------------------------------
________________
शत-११: 6देश-१०
। ५८३
श-१०
शds-११ :
લોક
दोडना प्रकार :| १ रायगिहे जाव एवं वयासी- कइविहे णं भंते ! लोए पण्णत्ते ? गोयमा ! चउव्विहे लोए पण्णत्ते, तंजहा- दव्वलोए खेत्तलोए काललोए भावलोए । ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લોકના કેટલા प्रकार छ? 6त२- गौतम! सोना यार रछ, यथा- (१) द्रव्यलो (२) क्षेत्रलोड (3) सदो सने (४) भावतो. क्षेत्रलोडना प्रकार :
२ खेत्तलोए णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तंजहा- अहोलोयखेत्तलोए, तिरियलोयखेत्तलोए, उड्डलोयखेत्तलोए । भावार्थ :- प्रश्र- मावन् ! क्षेत्रलोन 24॥ ५॥२ छ ? 6१२- गौतम ! ३१. १२ छ. यथा- (१) अघोसो क्षेत्रदोई (२) तिर्यो क्षेत्रको भने (3) SIdeas क्षेत्रको | ३ अहोलोयखेत्तलोए णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! सत्तविहे पण्णत्ते, तंजहा- रयणप्पभापुढवि-अहोलोयखेत्तलोए जाव अहेसत्तमापुढ वि-अहोलोयखेत्त- लोए।
भावार्थ:-प्रश्र- भगवन! अधोलो क्षेत्रमाउना 241 प्रारछ? 612- गौतम! सात प्रकार છે. યથા- રત્નપ્રભા પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક યાવતું અધઃસપ્તમ પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક.
४ तिरियलोयखेत्तलोए णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! असंखेज्जविहे पण्णत्ते, तं जहा- जंबुद्दीवे दीवे तिरियलोयखेत्तलोए जाव सयंभूरमणसमुद्दे तिरियलोयखेत्तलोए ।
Page #652
--------------------------------------------------------------------------
________________
૫૮૪
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોકના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસંખ્ય પ્રકાર છે. યથા– જંબુદ્વીપ તિર્યશ્લોક ક્ષેત્રલોક યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિર્યશ્લોક ક્ષેત્રલોક.
५ उड्डलोयखेत्तलोए णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पण्णरसविहे पण्णत्ते, तंजहा- सोहम्मकप्प-उड्डलोय-खेत्तलोए जाव अच्चुयकप्प-उड्डलोय-खेत्तलोए, गेवेज्जविमाण- उड्डलोय-खेत्तलोए, अणुत्तरविमाण उड्ढलोय - खेत्तलोए ईसिपब्भार-पुढवि-उड्डलोय-खेत्तलोए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના કેટલા પ્રકાર છે ?
•
ઉત્તર– હે ગૌતમ ! પંદર પ્રકાર છે. યથા– (૧–૧૨) સૌધર્મકલ્પ ઊર્ધ્વલોક ક્ષેત્રલોક યાવત્ અચ્યુતકલ્પ ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૩) ત્રૈવેયક વિમાન ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૪) અનુત્તરવિમાન ઊર્ધ્વલોક ક્ષેત્રલોક, (૧૫) ઈષત્પ્રાક્ભારા પૃથ્વી ઊર્ધ્વલોક ક્ષેત્રલોક.
લોક-અલોકનું સંસ્થાન :
-
६ अहोलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! तप्पागारसंठिए पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે? ઉત્તર– હે ગૌતમ! ત્રપા-ત્રિપાઈના
આકારે છે.
७ तिरियलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! झल्लरिसंठिए વળત્તે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! ઝાલરના આકારે છે.
८ उड्डलोयखेत्तलोए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! उड्डमुइंगाकारसंठिए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઊર્ધ્વલોક ક્ષેત્રલોકનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! ઊર્ધ્વ મૃદંગના આકારે છે.
Page #653
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૦
९ लोए णं भंते ! किंसंठिए पण्णत्ते ?
ગોયમા !સુપફ્ફાસવિદ્ નોર્ પળત્તે, તંઽહા– ફ્રા વિ∞િળે, મો સવિત્ત, जहा सत्तमसए पढमुद्देसए जाव अंत करेइ ।
૫૮૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોકનું સંસ્થાન કેવું છે ?
ઉત્તર– હે ગૌતમ ! સુપ્રતિષ્ઠિત સરાવલાના આકારે છે. યથા– નીચેથી પહોળો, મધ્યમાં સંક્ષિપ્ત છે. ઇત્યાદિ સાતમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક કેવળજ્ઞાની લોકને જાણે છે, ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
૨૦ અલોપ્ ા મતે ! િસનિ પળત્તે ? નોયમા ! ન્રુસિનો-સવિદ્ પળત્તા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– હે ગૌતમ ! અલોકનું સંસ્થાન પોલા ગોળાની સમાન કહ્યું છે.
વિવેચન :
પ્રસ્તુતમાં લોક અને અલોકના સંસ્થાનનું નિરૂપણ કર્યું છે.
લોક સંસ્થાન :– શકોરા-સરાવલા જેવું છે. નીચે એક ઊંધુ શકોરું(કોડીયું), તેના ઉપર સીધું અને ફરી તેના ઉપર ઊંધુ શકોરું રાખતાં જે આકાર બને છે તેવો લોકનો આકાર છે અથવા લોક પુરુષાકારે સંસ્થિત છે.
=
લોકનું પરિમાણ • લોક ઊંચાઈની અપેક્ષાએ ચૌદ રજ્જુ પ્રમાણ છે. નીચે સાત રજ્જુ પહોળો, મધ્યમાં સાત રજ્જુની ઊંચાઈએ એક રજ્જુ સાંકડો થાય છે. ત્યાર પછી ક્રમશઃ પહોળો થતાં ૧૦ ફૈ રજ્જુની ઊંચાઈએ લોક ૫ રજજુ પહોળો થાય છે. ત્યાર પછી સાંકડો થતાં ૧૪ રજજુની ઊંચાઈએ એક રજજુ પહોળો થાય છે.
--
તિર્થંગ્ લોક :– સુમેરુ પર્વતની મધ્યમાં આઠ રુચક પ્રદેશ છે. તેના નીચેના પ્રતરની નીચે ૯૦૦ યોજન અને ઉપરના પ્રતરની ઉપર ૯૦૦ યોજન તેમ ૧૮૦૦ યોજન પ્રમાણ તિર્યશ્લોક છે. તે તિરછો પથરાયેલો હોવાથી તેને તિર્યશ્લોક કહે છે. તેમાં જંબૂદ્વીપ, લવણ સમુદ્ર, આદિ એક દ્વીપ અને એક સમુદ્ર તે રીતે સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેથી તેના અસંખ્ય પ્રકાર કહ્યા છે. તેનું સંસ્થાન ઝાલરના આકારે છે.
અધોલોક :– તિર્થગ્લોકની નીચેના લોકને અધોલોક કહે છે– તે સાત રજજુથી કંઈક અધિક છે. તેમાં ક્રમશઃ વિસ્તૃત એકની નીચે બીજી, તે રીતે સાત નરક આવેલી છે તે સર્વ મળીને અધોલોકનું સંસ્થાન ત્રિપાઈના આકારે છે.
Page #654
--------------------------------------------------------------------------
________________
૫૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઊર્ધ્વલોક – તિર્યલોકની ઉપરના લોકને ઊર્ધ્વલોક કહે છે. તે સાત રજજુથી કંઈક ન્યૂન છે.(૧ થી ૧૨) તેમાં ૧૨ દેવલોક, (૧૩) નવ રૈવેયક વિમાન, (૧૪) પાંચ અનુત્તરવિમાન, (૧૫) સિદ્ધશિલા છે. તે સર્વે ક્રમશઃ ઉપર ઉપર છે. તેથી તેના ૧૫ પ્રકાર છે. તે સર્વ મળી ઊદ્ગલોકનું સંસ્થાન ઊર્ધ્વમૃદંગના આકારે છે. અલોક - લોકની ચારે બાજુ અલોક છે. તે અનંત છે. ત્યાં આકાશ સિવાયના અન્ય કોઈ પણ દ્રવ્ય કે કોઈ સ્થાન નથી. તેનું સંસ્થાન પોલા ગોળાની સમાન છે. લોકમાં જીવ-અજીવાદિની પ્રરૂપણા - | ११ अहोलोय-खेत्तलोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीव पएसा ?
गोयमा ! जहा इंदा दिसा वण्णिया तहेव णिरवसेसं भाणियव्वं जाव अद्धासमए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવ છે, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવના દેશ અને અજીવના પ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે દશમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ઐન્દ્રીદિશાના વિષયમાં કહ્યું, તે જ રીતે અહીં પણ સર્વ વર્ણન કરવું જોઈએ કાવત અાસમય(કાલ) છે. | १२ तिरियलोयखेत्तलोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीवपदेसा?
गोयमा ! जहा अहोलोए तह चेव । एवं उड्डलोयखेत्तलोए वि, णवरं अरूवी छव्विहा, अद्धासमओ णत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યલોકમાં શું જીવ છે, જીવદેશ છે, જીવ પ્રદેશ છે.?
ઉત્તર- હે ગૌતમ! અધોલોકના વર્ણનની જેમ જાણવું જોઈએ, આ જ રીતે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ઊર્ધ્વલોકમાં અરૂપી અજીવના છ ભેદ છે કારણ કે ત્યાં કાલ નથી. १३ लोए णं भंते ! किं जीवा, जीवदेसा, जीवपदेसा? ___ गोयमा ! जहा बिईयसए अत्थिउद्देसए लोयागासे, णवरं अरूवी सत्तविहा जाव अहम्मत्थिकायस्स पएसा, णोआगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थि-कायपएसा, अद्धासमए, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકમાં શું જીવ છે, જીવ દેશ છે, જીવ પ્રદેશ છે? ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! બીજા શતકના દશમા “અસ્તિ’ ઉદ્દેશકમાં લોકાકાશના વિષય-વર્ણન અનુસાર
Page #655
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૦
૫૮૭
અહીં જાણવું જોઈએ. વિશેષમાં અહીં અરૂપી અજીવના સાત ભેદ કહેવા જોઈએ, ધર્માસ્તિકાય અને તેના પ્રદેશ, અધર્માસ્તિકાય અને તેના પ્રદેશ, (આકાશસ્તિકાયનો સ્કંધ નથી) આકાશાસ્તિકાયનો દેશ, અને આકાશાસ્તિકાયના પ્રદેશ તેમજ અટ્ઠા સમય. શેષ પૂર્વવત્ જાણવું જોઈએ.
૪ અલોપ ” મતે !જિનીવા, નીવવેત્તા, નીવપણ્ણા ?
गोयमा ! जहा अत्थिकायउद्देसए अलोगागासे, तहेव णिरवसेसं जाव अनंतભામૂળે ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકમાં શું જીવ છે, જીવ દેશ છે, જીવ પ્રદેશ છે ?
ઉત્તર– હે ગૌતમ ! બીજા શતકના દશમા ‘અસ્તિ’ ઉદ્દેશકમાં જે રીતે અલોકાકાશના વિષયમાં કહ્યું, તે રીતે અહીં પણ જાણવું જોઈએ, યાવત્ તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોક-અલોકમાં જીવ, અજીવ દ્રવ્યના અસ્તિત્વ-નાસ્તિત્વનું નિરૂપણ છે. લોકમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– લોકમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશાસ્તિકાયનો દેશ, આકાશસ્તિકાયના પ્રદેશ અને અટ્ઠા સમય કાલ. તે અરૂપી અજીવ દ્રવ્યોના સાત ભેદ છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બંને દ્રવ્યો લોકવ્યાપી છે. તેથી તે બંને દ્રવ્યો સંપૂર્ણ લોકમાં દ્રવ્યરૂપે હોય છે. પરંતુ તે બંને દ્રવ્યોના દેશ સંપૂર્ણ લોકમાં હોતા નથી. કારણ કે દેશ અખંડ દ્રવ્યના એક ખંડવિભાગરૂપ છે. તે બંને દ્રવ્યો લોકમાં અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી તેના પ્રદેશ હોય છે.
આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપક, અખંડ, એક દ્રવ્ય છે. તેથી લોકમાં તે સંપૂર્ણરૂપે(અખંડરૂપે) નથી પરંતુ તેનો ખંડ– એક વિભાગ છે, તેથી લોકમાં આકાશાસ્તિકાયનો દેશ છે અને તેના અસંખ્યાત પ્રદેશ છે. અટ્ઠા સમય (કાલ) લોકમાં છે. આ રીતે લોકમાં અરૂપી અજીવના સાત પ્રકાર છે. તેમજ જીવ, જીવના દેશ, જીવના પ્રદેશ લોકમાં છે. રૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ય ભેદ લોકમાં હોય છે. અલોકમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– અલોકમાં આકાશાસ્તિકાય એક જ દ્રવ્યના દેશ અને પ્રદેશ છે અન્ય જીવ કે અજીવ દ્રવ્ય ત્યાં નથી. અલોક સર્વાકાશના અનંતમા ભાગે ન્યૂન છે અર્થાત્ તે લોક પ્રમાણ ન્યૂન છે. તે આકાશ દ્રવ્ય અનંત અગુરુ લઘુગુણથી યુક્ત છે.
અધોલોકાદિમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય :– પ્રસ્તુત સૂત્રમાં તેની વક્તવ્યતા માટે પૂર્વદિશાનો અતિદેશ કર્યો છે. તદનુસાર ત્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અખંડ રૂપે નથી કારણ કે અધોલોક, ઊર્ધ્વલોક કે તિર્યશ્લોક, લોકના એક વિભાગ રૂપે છે. તેથી અધોલોકાદિમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે
Page #656
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ત્રણે દ્રવ્યોના દેશ અને પ્રદેશ તે છ અને અટ્ઠા સમય કાલ, તેમ સાત અરૂપી અજીવના ભેદ છે. જીવ, જીવના દેશ, જીવના પ્રદેશ તે ત્રણ ભેદ છે અને રૂપી અજીવના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ભેદ હોય છે. આ રીતે અધોલોક અને તિર્યક્ લોકમાં અરૂપી અજીવના સાત ભેદ, રૂપી અજીવના ચાર ભેદ અને જીવના ત્રણ ભેદ હોય છે. પરંતુ ઊર્ધ્વલોકમાં સૂર્ય ચંદ્રાદિ ન હોવાથી અટ્ઠા સમય(કાલ) નથી તેથી ત્યાં અરૂપી અજીવના છ ભેદ હોય છે.
લોક અને દિશા સંબંધમાં વિચારણા :
૫૮૮
શતક-૧૦/૧માં અધો-ઊર્ધ્વ દિશામાં જીવ-અજીવના ભેદનું કથન છે અને પ્રસ્તુત પ્રસંગમાં અધો-ઊર્ધ્વ લોકમાં જીવ-અજીવના ભેદનું કથન છે. આ બંને સ્થળોને જોતાં– (૧) ઊર્ધ્વ-અધોલોકમાં જીવ અને જીવના દેશ, પ્રદેશ ત્રણે ય હોય છે. કારણ કે તે ક્ષેત્ર અસંખ્ય પ્રદેશાત્મક છે અને ઊર્ધ્વ-અધોદિશા ચાર પ્રદેશાત્મક હોય છે, તેથી ત્યાં જીવનો નિષેધ છે તથા તેના દેશ અને પ્રદેશનું કથન છે.
ન
(૨) ઊર્ધ્વલોકમાં સૂર્યના પ્રકાશનું પ્રવર્તન ન હોવાથી ત્યાં કાલનો નિષેધ છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી અને વપ્રા વિજયની અપેક્ષા અધોલોકમાં કાલની ગણના છે.
અધોદિશા ચાર પ્રદેશી છે. ત્યાં સૂર્યના પ્રકાશનું પ્રવર્તન ન હોવાથી તેમાં કાલનો નિષેધ છે, ઊંચી દિશા ઉપર તરફ જતી મેરુના સ્ફટિક કાંડમાં થઈને ઊર્ધ્વલોકાંત સુધી જાય છે અને તે ચાર પ્રદેશી હોય છે. મેરુના સ્ફટિક કાંડમાં સૂર્ય પ્રકાશનું પ્રવર્તન હોવાથી ઊર્ધ્વ દિશામાં કાલ છે.
સંક્ષેપમાં (૧) અધો-ઊર્ધ્વદિશામાં જીવ નથી. તેના દેશ, પ્રદેશ હોય છે પરંતુ અધો-ઊર્ધ્વલોકમાં જીવ, જીવના દેશ અને પ્રદેશ ત્રણે ય હોય છે. (૨) અધોદિશામાં કાલ દ્રવ્ય નથી પરંતુ અધોલોકમાં કાલદ્રવ્ય છે. (૩) ઊર્ધ્વલોકમાં કાલદ્રવ્યનો નિષેધ છે પરંતુ ઊદિશામાં કાલદ્રવ્ય છે.
અધોલોકાદિના એક પ્રદેશમાં જીવાદિની પ્રરૂપણા ઃ
१५ अहेलोय - खेत्तलोयस्स णं भंते ! एगम्मि आगासपएसे किं जीवा, जीवदेसा, નીવળપ્તા; મનીવા, અનીવવેત્તા, અનીવપણ્ણા ?
गोमा ! णो जीवा, जीवदेसा वि जीवपएसा वि; अजीवा वि अजीवदेसा वि अजीवपएसा वि । जे जीवदेसा ते णियमा एगिंदिय देसा, अहवा एगिंदियदेसा य बेइंदियस्स देसे, अहवा एगिंदियदेसा य बेइंदियाण य देसा । एवं मज्झिल्लविरहिओ जाव अहवा एगिंदियदेसा य अणिदियदेसा य ।
जे जीवपसा ते णियमा एगिंदियपएसा; अहवा एगिंदियपएसा य बेइंदियस्स पएसा, अहवा एगिंदियपएसा य बेइंदियाण य पएसा, एवं आइल्लविरहिओ जाव
Page #657
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૦
૫૮૯]
पंचिंदिएसु, अणिदिएसु तियभंगो । जे अजीवा ते दुविहा पण्णत्ता, तंजहा- रूवी अजीवा य अरूवी अजीवा य । रूवी तहेव, जे अरूवी अजीवा ते पंचविहा पण्णत्ता, तंजहा- णो धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसे, एवं अहम्मत्थिकायस्स वि, अद्धासमए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવ છે, જીવોના દેશ છે, જીવોના પ્રદેશ છે, અજીવ છે, અજીવોના દેશ છે, અજીવોના પ્રદેશ છે?
ઉત્તર– હે ગૌતમ! જીવ નથી, પરંતુ જીવોના દેશ છે, જીવોના પ્રદેશો છે; અજીવો છે, અજીવોના દેશ છે અને અજીવોના પ્રદેશો છે. તેમાં જે જીવોના દેશ છે, તે નિયમથી (૧) એકેન્દ્રિય જીવોના દેશ છે, (૨) એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવનો એક દેશ છે (૩) એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવોના દેશ છે, આ રીતે મધ્યમ ભંગ રહિત (એકેન્દ્રિય જીવોના દેશ અને બેઇન્દ્રિય જીવના દેશ, આ મધ્યમ ભંગથી રહિત) ત્રણ ભંગ છે. યાવતું એકેન્દ્રિય જીવોના દેશ અને અનિન્દ્રિય જીવોના દેશ છે. તેમાં જે જીવના પ્રદેશ છે, તે નિયમતઃ (૧) એકેન્દ્રિય જીવોના પ્રદેશ છે (૨) એકેન્દ્રિય જીવોના પ્રદેશ અને એક બેઇન્દ્રિય જીવના પ્રદેશ છે (૩) એકેન્દ્રિય જીવોના પ્રદેશ અને બેઇન્દ્રિય જીવોના પ્રદેશ છે. આ રીતે પંચેન્દ્રિય સુધી પ્રથમ ભંગ સિવાય દ્વિ સંયોગી બે-બે ભંગ કહેવા જોઈએ. અનિયિમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. તેમાં જે અજીવ છે, તેના બે પ્રકાર છે યથા– રૂપી અજીવ અને અરૂપી અજીવ. રૂપી અજીવોનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. અરૂપી અજીવના પાંચ પ્રકાર કહ્યા છે. યથા– (૧) ધર્માસ્તિકાયનો દેશ (૨) ધર્માસ્તિકાયનો પ્રદેશ (૩) અધર્માસ્તિકાયનો દેશ (૪) અધર્માસ્તિકાયનો પ્રદેશ અને (૫) અદ્ધા સમય. १६ तिरियलोयखेत्तलोयस्स णं भंते ! एगम्मि आगासपएसे किं जीवा, पुच्छा?
गोयमा ! जहा अहोलोयखेत्तलोयस्स तहेव । एवं उड्डलोयखेत्तलोयस्स वि, णवर अद्धासमओ णत्थि, अरूवी चउव्विहा । लोयस्स जहा अहोलोयखेत्तलोयस्स एगम्मि आगासपएसे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તિર્યગુલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશ પર જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે અધોલોક ક્ષેત્રલોકના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. આ જ રીતે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ ત્યાં અદ્ધા સમય નથી, તેથી ત્યાં ચાર પ્રકારના અરૂપી અજીવ છે. સંપૂર્ણ લોકના એક આકાશ પ્રદેશનું કથન અધોલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશના કથનની સમાન જાણવું જોઈએ. |१७ अलोयस्स णं भंते ! एगंमि आगासपएसे किं जीवा, पुच्छा?
गोयमा ! णो जीवा, णो जीवदेसा, तं चेव जाव अणंतेहिं अगरुयलहुय
Page #658
--------------------------------------------------------------------------
________________
૫૯૦
શ્રી ભગવતી સૂત્ર–૩
गुणेहिं संजुत्ते सव्वागासस्स अनंतभागूणे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અલોકના એક આકાશ પ્રદેશ પર જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવોના દેશ નથી, ઇત્યાદિ પૂર્વવત્ જાણવું જોઈએ, યાવત્ અલોક અનંત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે અને તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
१८ दव्वओ णं अहेलोयखेत्तलोए अणंताइं जीवदव्वाइं, अणंताइं अजीवदव्वाई, अणंता जीवाजीवदव्वा । एवं तिरियलोयखेत्तलोए वि । एवं उड्डलोयखेत्तलोए वि । दव्वओ णं अलोए णेवत्थि जीवदव्वा, णेवत्थि अजीवदव्वा, णेवत्थि जीवाजीवदव्वा, एगे अजीवदव्वदेसे जाव सव्वागासअनंतभागूणे । कालओ
अहेलोयखेत्तलोए - ण कयाइ णासि जावणिच्चे । एवं जाव अलोए । भावओ णं अहेलोयखेत्तलोए अणंता वण्णपज्जवा, एवं जहा खंदए जाव अनंता अगरुयलहुयपज्जवा, एवं जाव लोए । भावओ णं अलोए णेवत्थि वण्णपज्जवा जाव णेवत्थि गरुयलहुयपज्जवा, एगे अजीवदव्वदेसे जाव अनंतभागूणे ।
ભાવાર્થ :- દ્રવ્યથી અધોલોક ક્ષેત્રલોકમાં અનંત જીવ દ્રવ્ય છે, અનંત અજીવ દ્રવ્ય છે અને અનંત જીવાજીવ દ્રવ્ય છે. આ જ રીતે તિર્યશ્લોક ક્ષેત્રલોકમાં અને ઊર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું જોઈએ. દ્રવ્યથી અલોકમાં જીવ દ્રવ્ય નથી, અજીવ દ્રવ્ય નથી, જીવાજીવ દ્રવ્ય નથી, અજીવ દ્રવ્યનો એક દેશ છે, યાવત્ તે સર્વાકાશનો અનંતમો ભાગ ન્યૂન છે.
કાલથી અધોલોક ક્ષેત્રલોક ક્યારે ય ન હતો, તેમ નથી અર્થાત્ ભૂતકાલમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે નિત્ય છે. આ જ રીતે યાવત્ અલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. ભાવથી અધોલોક ક્ષેત્રલોકમાં અનંત વર્ણ પર્યાય છે; ઈત્યાદિ શતક-૨/૧ કથિત સ્કંદક પ્રકરણાનુસાર જાણવું જોઈએ, તે અનંત અગુરુલઘુ પર્યાયયુક્ત છે, આ રીતે લોક પર્યંત જાણવું જોઈએ. ભાવથી અલોકમાં વર્ણ, ગંધ આદિ પર્યાય નથી, યાવત્ ગુરુલઘુ પર્યાય નથી, પરંતુ એક અજીવ દ્રવ્યના દેશ, પ્રદેશ અનંત અગુરુ-લઘુગુણોથી સંયુક્ત છે અને તે સર્વાકાશના અનંતમો ભાગ ન્યૂન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અધોલોકાદિ ક્ષેત્રના એક આકાશ પ્રદેશ પર જીવ, અજીવ દ્રવ્યો– તેના દેશ, પ્રદેશની પ્રરૂપણા કરી છે. તેનો નિષ્કર્ષ એ જ છે કે ત્રણે લોકના એક આકાશપ્રદેશમાં જીવ નથી, પરંતુ જીવના દેશ અને પ્રદેશ હોય છે. અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, પ્રદેશ અને અહ્લાસમય (કાલ) હોય છે. ઉર્ધ્વલોકમાં કાલ દ્રવ્ય નથી અને અલોકમાં અજીવ દ્રવ્યના દેશ અને પ્રદેશ હોય છે. તેની ભંગ સંખ્યાનું સ્પષ્ટીકરણ શતક-૧૦/૧ અનુસાર સમજવું.
Page #659
--------------------------------------------------------------------------
________________
शत- ११ : उद्देश - १०
૫૯૧
बोडनी विशालता :
१९ लोए णं भंते ! के महालए पण्णत्ते ?
गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीव समुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं । तेणं कालेणं तेणं समएणं छ देवा महिड्डीया जाव महासोक्खा; जंबुद्दीवे दीवे मंदरे पव्वए मंदरचूलियं सव्वओ समता संपरिक्खित्ता गं चिट्ठेज्जा, अहे णं चत्तारि दिसाकुमारीओ महत्तरियाओ चत्तारि बलिपिंडे गहाय जंबुद्दीवस्स दीवस्स चउसु वि दिसासु बहिया अभिमुहीओ ठिच्चा ते चत्तारि बलिपिंडे जमगसमगं बहियाभिमुहे पक्खिवेज्जा, पभू णं गोयमा ! तओ एगमेगे देवे ते चत्तारि बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए, ते णं गोयमा ! देवा ताए उक्किट्ठाए जाव देवगईए एगे देवे पुरत्थाभिमुहे पयाए । एवं दाहिणाभिमुहे । एवं पच्चत्थिमा- भिमुहे, एवं उत्तराभिमुहे । एवं उड्डाभिमुहे एवं अहोभिमुहे पयाए । तेणं कालेणं तेणं समएणं वाससहस्साउए दारए पयाए, तएणं तस्स दारगस्स अम्मापियरो पहीणा भवंति, णो चेव णं ते देवा लोगंत संपाउणंति । तएणं तस्स दारगस्स आउए पहीणे भवइ, णो चेव णं ते देवा लोगंत संपाउणंति, तएणं तस्स दारगस्स अट्ठमिंजा पहीणा भवंति, णो चेव णं ते देवा लोगंत संपाउणंति । तएणं तस्स दारगस्स आसत्तमे वि कुलवंसे पहीणे भवइ, णो चेव णं ते देवा लोगंत संपाउणंति। तएणं तस्स दारगस्स णामगोए वि पहीणे भवइ, णो चेव णं ते देवा लोगंत संपाउणंति, तेसि णं भंते ! देवाणं किं गए बहुए, अगए बहुए ? गोयमा ! गए बहुए णो अगए बहुए, गयाउ से अगए असंखेज्जइभागे, अगयाउ से गए असंखेज्जगुणे, लोए णं गोयमा ! एमहालए पण्णत्ते ।
AGEार्थ :- महालए = भोटो जमगसमगं = खेड साथे पडिसाहरित्तए = ग्रहए। डरी शडे पयाए = उत्पन्न थयो दारए = जाणड पहीणा = नष्ट थया.
भावार्थ :- प्रश्न - हे भगवन् ! लोड डेटलो भोटो (विशाण) ह्यो छे ?
ઉત્તર– હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામનો દ્વીપ, સમસ્ત દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં છે. તે એક લાખ યોજન લાંબો પહોળો છે. તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય અને ૧૩o અંગુલથી કંઈક અધિક છે. જો કોઈ મહર્દિક યાવત્ મહાસુખ સંપન્ન છ દેવો, મેરુ પર્વત પર તેની ચૂલિકાની ચારે
Page #660
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તે
તરફ ઊભા રહે અને નીચે ચાર દિશાકુમારી દેવીઓ ચાર બિપિંડ લઈને જંબૂતીપની જગતી પર ચારે દિશાઓમાં બહારની તરફ અભિમુખ થઈને ઊભી રહે, પછી તે એક સાથે ચારે બાપિંડને બહાર ફેંકે, તે જ સમયે ચારે બિપિંડોને પૃથ્વી પર પડતાં પહેલાં જ ગ્રહણ કરવામાં સમર્થ હોય; તેવી તીવ્ર ગતિવાળા, તે દેવોમાંથી પ્રત્યેક દેવ ઉત્કૃષ્ટ ત્વરિત આદિ વિશેષણવાળી દેવ ગતિથી જાય. તેમાં એક દેવ પૂર્વમાં, એક દેવ દક્ષિણમાં, એક દેવ પશ્ચિમમાં, એક દેવ ઉત્તરમાં, એક દેવ ઊર્ધ્વ દિશામાં અને એક દેવ અધૌ દિશામાં જાય. તે જ દિવસે એક ગાથાપતિને ઘેર એક હજાર વર્ષના આયુષ્યવાળા એક બાળકનો જન્મ થાય. ત્યાર પછી તે બાળકના માતા-પિતા કાલ ધર્મને પ્રાપ્ત થઈ જાય; તેટલા સમયમાં પણ તે દેવ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળક સ્વયં આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મને પ્રાપ્ત કરે; તેટલા સમયમાં પણ તે દેવ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળકના અસ્થિમજ્જા પણ નાશ પામી જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળકની સાત પેઢી સુધીના કુલવંશનો નાશ થઈ જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછી તે બાળકના નામ-ગોત્ર પણ નષ્ટ થઈ જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી.
૫૨
પ્રશ્ન- હે ભગવન્ ! તે દેવનું ગત (ઉલ્લંઘન કરેલું) ક્ષેત્ર અધિક છે, કે અગત (ઉલ્લંઘન નહીં કરેલું) ક્ષેત્ર અધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! ગત ક્ષેત્ર અધિક છે, અગત ક્ષેત્ર થોડું છે, અગતક્ષેત્ર ગત ક્ષેત્રના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને અગતક્ષેત્રથી ગત ક્ષેત્ર અસંખ્યાતગણુ છે. હે ગૌતમ ! લોક આટલો વિશાળ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકની વિશાળતાને સમજાવવા માટે સૂત્રકારે એક રૂપક પરિકલ્પિત કર્યું છે.
મેરુ પર્વતની ચૂલિકાથી પૂર્વાદિ ચારે દિશામાં લોકનો વિસ્તાર અર્ધ રજ્જુ પ્રમાણ, અધોલોકમાં કંઈક અધિક સાત રજ્જુ અને ઊર્ધ્વલોકમાં કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ છે. આ રીતે છ એ દિશાના ક્ષેત્રમાં વિષમતા છે. તેમ છતાં સૂત્રકારે અહીં ઘનીકૃત લોકની વિવક્ષા કરીને, આ રૂપક કલ્પિત કર્યું છે. તેથી જ તે સર્વ દેવો છ દિશામાં સમાન ગતિથી જાય, તો છ એ દિશામાં ગત ક્ષેત્રથી અગત ક્ષેત્ર અસંખ્યાતમાં ભાગ અને અગતક્ષેત્રથી ગત ક્ષેત્ર અસંખ્યાતગણુ રહે છે.
વિશ્વ કાર્ય્ નાન સેવારૂપ :- ઉત્કૃષ્ટ દેવગતિથી. સામાન્ય જીવો કરતા દેવોની ગતિ અત્યંત શીઘ્ર હોય છે. તેને સૂચિત કરવા સૂત્રકારે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, રૌદ્ર આદિ વિશેષણોનો પ્રયોગ કર્યો છે. દેવોની શક્તિ અચિંત્ય છે. તીર્થંકરોના કલ્યાણક સમયે અચ્યુત દેવલોકના દેવો અત્યંત અલ્પ સમયમાં તિરા લોકમાં પહોંચી જાય છે. તે ગતિની અપેક્ષાએ પ્રસ્તુત રૂપકમાં ગ્રહણ કરેલી દેવની ગતિ અતિમંદ છે. તેથી તેવી ઉત્કૃષ્ટ દેવગતિથી કરોડો વર્ષ પર્યંત ગમન કરવા છતાં દેવો સંપૂર્ણ લોકનો પાર પામી શકતા નથી. લોક કેટલો મોટો છે તેની ઝાંખી કરાવવા સૂત્રકારે અસત્કલ્પનાના સહારે પ્રયત્ન કર્યો છે.
Page #661
--------------------------------------------------------------------------
________________
शत-११: देश-१०
| ५८ |
मदोउनी विशालता :२० अलोए णं भंते ! के महालए पण्णत्ते ?
गोयमा ! अयण्णं समयखेत्ते पणयालीसं जोयणसयसहस्साई आयामविक्खंभेणं, जहा खंदए जाव परिक्खेवेणं । तेणं कालेणं तेणं समएणं दस देवा महिड्डिया जाव संपरिक्खित्ता णं संचिट्ठज्जा, अहे णं अट्ठ दिसाकमारीओ महत्तरियाओ अट्ठ बलिपिंडे गहाय माणुसुत्तरस्स पव्वयस्स चउसु वि दिसासु चउसु वि विदिसासु बहियाभिमुहीओ ठिच्चा ते अट्ठ बलिपिंडे जमगसमगं बहियाभिमुहे पक्खिवेज्जा, पभू ण गोयमा! तओ एगमेगे देवे ते अट्ठ बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए, ते ण गोयमा! देवा ताए उक्किट्ठाए जाव देवगईए लोगते ठिच्चा असब्भावपट्ठवणाए एगे देवे पुरत्थाभिमुहे पयाए, एगे देवे दाहिणपुरत्थाभिमुहे पयाए, एवं जाव उत्तरपुरत्थाभिमुहे, एगे देवे उड्डाभिमुहे, एगे देवे अहोभिमुहे पयाए। तेणं कालेणं तेणं समएणं वाससयसहस्साउए दारए पयाए । तएणं तस्स दारगस्स अम्मापियरो पहीणा भवंति, णो चेव णं ते देवा अलोयंत संपाउणंति, तं चेव सव्वं भाणियव्वं जाव तेसिं णं भंते ! देवाणं किं गए बहुए, अगए बहुए? गोयमा! णो गए बहुए, अगए बहुए, गयाओ से अगए अणंतगुणे, अगयाओ से गए अणंतभागे । अलोए णं गोयमा ! ए महालए पण्णत्ते । भावार्थ :- प्रश- भगवन् ! सो सो भोटो छ ?
तर- गौतम ! ॥ समयक्षेत्रनी (मनुष्यक्षेत्रनी) संपा, ५डोगाई पास्तावीस पास (४५,00,000) योनछ, इत्याहि ९६ ५४२९॥नुसार तेनी पाशव पर्यंतनुं वन .ते डालते સમયે દશ મહદ્ધિક દેવો મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ ઘેરીને ઊભા હોય, તેની નીચે આઠદિશાકુમારીઓ આઠ બલિપિંડને ગ્રહણ કરીને માનુષોત્તર પર્વતની ચારે દિશાઓ અને ચારે વિદિશાઓમાં બાહ્યાભિમુખ ઊભી રહે, ત્યાર પછી તે આઠે બલિપિંડોને એક સાથે જ માનુષોત્તર પર્વતની બહારની દિશાઓમાં ફેંકે, ત્યારે તે આઠ ય બલિપિંડોને પૃથ્વી પર પડતાં પહેલાં જ ગ્રહણ કરવામાં સમર્થ હોય, તેવી શીધ્ર ગતિથી તે દશે દેવોમાંથી એક દેવ, લોકના છેડાથી અસત્ કલ્પનાએ પૂર્વ દિશા તરફ જાય, બીજો દેવ દક્ષિણ દિશા તરફ, ત્રીજો દેવ પશ્ચિમ દિશા તરફ અને ચોથો દેવ ઉત્તર દિશા તરફ, આ જ રીતે ચાર દેવો ચાર વિદિશાઓમાં તથા એક ઊર્ધ્વદિશામાં અને એક અધો દિશામાં જાય. તે જ સમયે એક ગાથાપતિના ઘેર એક લાખ વર્ષના આયુષ્યવાળા એક બાળકનો જન્મ થાય, ક્રમશઃ તે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, તેનું પણ આયુષ્ય ક્ષીણ થઈ જાય, તેની અસ્થિ અને મજ્જા નષ્ટ થઈ જાય અને સાત પેઢીઓ પછી તેનો કુલ-વંશ પણ નષ્ટ
Page #662
--------------------------------------------------------------------------
________________
५८४
श्री भगवती सूत्र-3
થઈ જાય અને તેના નામ-ગોત્ર પણ નષ્ટ થઈ જાય, તેટલો સમય ગમન કરવા છતાં પણ તે દેવ અલોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી.
प्रश्र-भगवन्! तेवो द्वारा गत क्षेत्र अधि, अगत क्षेत्र अधिछ?
ઉત્તર- હે ગૌતમ! ગતક્ષેત્ર થોડું છે અને અગતક્ષેત્ર અધિક છે, ગતક્ષેત્રથી અગતક્ષેત્ર અનંત ગણુ છે. અગતક્ષેત્રથી ગતક્ષેત્ર અનંતમો ભાગ છે. હે ગૌતમ ! અલોક આટલો વિશાળ કહ્યો છે. એક આકાશ પ્રદેશ પર અનેક જીવ પ્રદેશ - |२१ लोगस्स णं भंते ! एगम्मि आगासपएसे जे एगिदियपएसा जाव पचिंदियपएसा अणिदियपएसा अण्णमण्णबद्धा अण्णमण्णपुट्ठा जाव अण्णमण्णसमभरघडत्ताए चिटुंति? अत्थि णं भंते ! अण्णमण्णस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पायंति, छविच्छेदं वा करेंति ?
गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं भंते ! एवं वुच्चइ-लोयस्स णं एगंमि आगासपएसे जे एगिदियपएसा जाव अण्णमण्णघडत्ताए चिटुंति, पत्थि णं भंते ! अण्णमण्णस्स किंचि आबाह वा जाव करेति?
गोयमा !से जहाणामए णट्टिया सिया सिंगारागास्चारुवेसा जाव कलिया रंगट्ठाणंसि जणसयाउलंसि जणसय-सहस्साउलंसि बत्तीसइविहस्स णट्टस्स अण्णयरं णट्टविहिं उवदंसेज्जा, से णूणं गोयमा ! ते पेच्छगा तं णट्टियं अणिमिसाए दिट्ठीए सव्वओ समंता समभिलोएंति ? हंता समभिलोएंति ।
ताओणं गोयमा ! दिट्ठीओतंसि णट्टियंसि सव्वओ समंता संणिपडियाओ? हंता सण्णिपडियाओ, अत्थि णं गोयमा ! ताओ दिट्ठीओ तीसे णट्टियाए किंचि वि आबाह वा वाबाह वा उप्पाएति, छविच्छेद वा करेति ? णो इणढे समढे ।।
अहवा सा णट्टिया तासिं दिट्ठीणं किंचि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेदं वा करेइ ? णो इणढे समढे ।
ताओ वा दिट्ठीओ अण्णमण्णाए दिट्ठीए किंचि आबाहं वा वाबाहं वा उप्पाएंति, छविच्छेदं वा करेंति ? णो इणढे समढे । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- तं चेव जाव छविच्छेदं वा करेंति ।
Page #663
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૦.
| ૫૯૫ |
ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! લોકના એક આકાશ પ્રદેશ પર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના અને અનિન્દ્રિય જીવોના જે પ્રદેશ છે, શું તે સર્વ અન્યોન્ય બદ્ધ છે, અન્યોન્ય સ્પષ્ટ છે યાવત અન્યોન્ય સંબદ્ધ છે? હે ભગવન્! તે પરસ્પર એક બીજાને આબાધા(પીડા) અને વ્યાબાધા (વિશેષ પીડા) ઉત્પન્ન કરે છે, તથા તેના અવયવોનો છેદ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે શકય નથી.
પ્રશ્ન- હે ભગવનું ! તેનું શું કારણ છે કે, એક આકાશ પ્રદેશ પર રહેલા જીવ પ્રદેશો પરસ્પર પીડા પહોંચાડતા નથી અને અવયવોનો છેદ કરતા નથી ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે કોઈ શ્રૃંગારિત અને ઉત્તમ વેષવાળી યાવત મધુર કંઠવાળી નર્તકી સેંકડો અને લાખો વ્યક્તિઓથી પરિપૂર્ણ રંગસ્થલીમાં (રંગમંડપમાં) બત્રીશ પ્રકારના નાટ્યોમાંથી કોઈ એક નાટક બતાવે છે, ત્યારે હે ગૌતમ! તે નર્તકીને દર્શકો શું અનિમેષ દષ્ટિથી ચારે તરફથી જુએ છે? હા, ભગવન્! દર્શકો તેને અનિમેષ દૃષ્ટિથી જુએ છે.
હે ગૌતમ! તેમની દષ્ટિએ તે નર્તકીની ચારે તરફ પડે છે? હા, ભગવન્! તેમની દષ્ટિઓ નર્તકી પર ચારે તરફથી પડે છે. હે ગૌતમ ! શું તે દર્શકોની તે દષ્ટિઓ તે નર્તકીને કોઈ પ્રકારની બાધા અથવા વિશેષ બાધા પહોંચાડે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ શકય નથી.
હે ગૌતમ! તે નર્તકી, તે દષ્ટિઓને કોઈ પ્રકારની બાધા પીડા ઉત્પન્ન કરે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ પણ શકય નથી.
હે ગૌતમ ! તે દષ્ટિઓ પરસ્પર એક બીજાને કોઈ પ્રકારની બાધા પીડા ઉત્પન્ન કરે છે કે તેના અવયવનો છેદ કરે છે? હે ભગવન્! તેમ પણ શકય નથી.
હે ગૌતમ! આ રીતે જીવોના આત્મ-પ્રદેશો પરસ્પર બદ્ધ, સ્પષ્ટ અને સંબદ્ધ હોવા છતાં પણ પરસ્પર આબાધા, વ્યાબાધા ઉત્પન્ન કરતા નથી અને અવયવનો છેદ કરતા નથી. २२ लोयस्स णं भंते! एगम्मि आगासपएसे जहण्णपए जीवपएसाए उक्कोसपए जीवपएसाणं, सव्वजीवाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवा लोयस्स एगम्मि आगासपएसे जहण्णपए जीवपएसा, सव्वजीवा असंखेज्जगुणा, उक्कोसपए जीवपएसा विसेसाहिया ॥ सेवं भंते! સેવં મતે ! I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! લોકના એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદમાં રહેલા જીવ પ્રદેશો ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશો અને સર્વ જીવો, તેમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
Page #664
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર૩
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા લોકના એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદમાં રહેલા જીવ પ્રદેશો છે. તેથી સર્વ જીવો અસંખ્યાત ગુણા છે, તેથી એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશો વિશેષાધિક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
ve
પ્રસ્તુત સૂત્રોમાં આકાશના એક પ્રદેશ પર અનેક જીવ પ્રદેશો હોવા છતાં પરસ્પર બાધા-પીડા પહોંચાડતા નથી તે વિષયને નર્તકીના દષ્ટાંતથી સમજાવ્યો છે. જે રીતે એક નર્તકીને હજારો લોકો જુએ છે. તે હજારો દષ્ટિઓ નર્તકીને બાધા પીડા પહોંચાડતી નથી, નર્તકી તે દષ્ટિઓને બાધા પીડા પહોંચાડતી નથી અને પ્રેક્ષકોની હજારો દષ્ટિઓ પરસ્પર બાધા પીડા પહોંચાડતી નથી, તે જ રીતે એક આકાશ પ્રદેશ પર વિવિધ જીવોના દેશ-પ્રદેશો અને અજીવ દ્રવ્ય રહી શકે છે, તેમાં પરસ્પર કોઈને કોઈ પ્રકારની બાધા પીડા થતી નથી. કારણકે તેમાં કેટલાક સૂક્ષ્મ જીવો હોય છે, કેટલાક સ્થૂલ શરીર રહિત વાટે વહેતા જીવો હોય છે, તે ઉપરાંત અરૂપી અજીવ દ્રવ્યના પ્રદેશો હોય છે. તે સર્વ અરૂપી દ્રવ્યો છે અને જે રૂપી પુદ્ગલ દ્રવ્ય હોય તે પણ સૂક્ષ્મ પરિણત હોવાથી પરસ્પર બાધક બનતા નથી. આ રીતે જીવ અને અજીવ દ્રવ્ય વિવિધ અપેક્ષાઓથી એક આકાશ પ્રદેશ પર અવગાહના પામી શકે છે. તે સર્વ એક સાથે રહી શકે છે.
:
સર્વ જીવો અને એક આકાશ પ્રદેશ પર રહેલા જીવપ્રદેશોનું અલ્પબદ્ધુત્વ – આ લોકમાં અનંતાનંત જીવો છે અને એક આકાશ પ્રદેશ પર પણ જીવના અનંતપ્રદેશો હોય છે. તેમ છતાં લોકના કોઇક વિભાગમાં અલ્પ જીવો હોવાથી જીવપ્રદેશો અલ્પ હોય અને કોઇક વિભાગમાં સર્વ દિશાઓમાંથી સર્વ જીવોનું ગમનાગમન થઈ શકે તેમ હોય ત્યાં અધિક જીવપ્રદેશો હોય છે. તેથી તેમાં અલ્પબહુત્વ ઘટિત થાય છે. (૧) તેમાં સર્વથી ઘોડા એક આકાશ પ્રદેશ પર જઘન્ય પદે રહેલા જીવપ્રદેશો છે. જેમ કે લોકના નિષ્કુટ(ખુણારૂપ) વિભાગમાં ત્રસ જીવો ન હોવાથી તેના પ્રદેશો પણ હોતા નથી. તેથી તે સર્વથી ઘોડા છે. (૨) તેનાથી સર્વ જીવો અસંખ્યાતગુણા છે. એક આકાશ પ્રદેશ પર જઘન્ય અનંત જીવપ્રદેશો છે અને સર્વ જીવો અનંતાનંત છે. તેથી તે અસંખ્યાત ગુણા થાય છે. (૩) તે સર્વ જીવો કરતાં એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ પદે રહેલા જીવ પ્રદેશો વધી જાય છે તેથી તે વિશેષાધિક થાય છે.
અહીં એક આકાશ પ્રદેશના કથનમાં લોકના કોઇપણ આકાશ પ્રદેશની અપેક્ષા થઈ શકે છે. જેમાં જઘન્યપદે સર્વથી ન્યૂન આત્માઓના પ્રદેશ હોય અને ઉત્કૃષ્ટ પદે જેમાં સર્વથી અધિક આત્માઓના પ્રદેશ હોય, તેવા આકાશ પ્રદેશની અપેક્ષા સમજવી અર્થાત્ કોઈ એક જ નિશ્ચિત આકાશ પ્રદેશની અપેક્ષા નથી.
|| શતક-૧૧/૧૦ સંપૂર્ણ ॥
Page #665
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧
૫૯૭
શતક-૧૧ : ઉદ્દેશક-૧૧
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સુદર્શન શ્રમણોપાસકના પ્રભુ મહાવીરને પૂછેલા કાલવિષયક પ્રશ્નોના ઉત્તર અને પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ સમજાવવા પ્રભુએ કહેલું સુદર્શન શ્રાવકના પૂર્વભવ વિષયક મહાબલકુમારનું જીવનવૃત્તાંત નિરૂપિત છે. સુદર્શન શ્રમણોપાસક - વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તેમાં જીવાજીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એકદા પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. સુદર્શન શ્રાવક પગે ચાલીને પાંચ અભિગમ પૂર્વક પ્રભુના દર્શનાર્થે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો. ત્યાર પછી તેણે પ્રભુને કાલ વિષયક પ્રશ્નો પૂછ્યા. કાલ – કાલના ચાર પ્રકાર છે. પ્રમાણ કાલ, યથાયુષ્યનિવૃત્તિ કાલ, મરણકાલ, અદ્ધાકાલ. પ્રમાણકાલઃ- જે કાલથી દિવસ-રાત્રિ, વર્ષાદિનું પ્રમાણ જણાય તે પ્રમાણમાલ છે. તેના બે ભેદ છે. દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણમાલ.
સૂર્યની મંડલાકાર ગતિના આધારે દિવસ અને રાત્રિનું કાલમાન નિશ્ચિત થાય છે. સૂર્ય જ્યારે આવ્યંતર મંડળમાં ગતિ કરતો હોય, ત્યારે દિવસ મોટો અને રાત્રિ નાની હોય છે. આત્યંતર મંડલથી ક્રમશઃ બાહ્ય મંડલ પર ગતિ કરે, ત્યારે દિવસ ક્રમશઃ ઘટતો જાય અને રાત્રિ વધતી જાય છે. આ રીતે સૂર્યની ગતિના આધારે રાત-દિવસમાં વધઘટ થયા જ કરે છે.
દિવસ અને રાત્રિ બંને મળીને ૩૦ મુહૂર્ત થાય છે. સહુથી મોટામાં મોટો ૧૮ મુહૂર્તનો દિવસ અષાઢી પૂર્ણિમાના દિવસે હોય છે, ત્યારે રાત્રિ ૧૨ મુહૂર્તની હોય છે. ત્યારપછી ક્રમશઃ ઘટતા આસો માસની પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમાએ દિવસ અને રાત્રિ બંને સમાન ૧૫ મુહૂર્તના હોય છે અને સહુથી નાનામાં નાનો ૧૨ મુહૂર્તનો દિવસ પોષ સુદ પૂનમે હોય છે. ત્યારે રાત્રિ ૧૮ મુહૂર્તની હોય છે.
દિવસ કે રાત્રિના ચોથા ભાગને એક પ્રહર(પારસી) કહે છે. દિવસ અને રાત્રિના કાલમાનના વધઘટ સાથે પોરસીના કાલમાનમાં પણ વધઘટ થયા જ કરે છે.
સૂર્યની ગતિ અને દિવસ-રાત્રિના કાલમાનમાં થતી વધઘટની ગણના કરતા પ્રતિદિન લગભગ ૧ મિનિટની વધઘટ થાય છે. યથાયુષ્યનિવૃતિ કાલ - જીવે બાંધેલા આયુષ્યના કાલમાનને યથાયુનિવૃત્તિકાલ કહે છે. મરણ કાલ – જે સમયે શરીર અને જીવ જુદા પડે તેને મરણ કાલ કહે છે. અદ્ધાકાલ – સમય, આવલિકાથી લઈને પલ્યોપમ અને સાગરોપમ સુધીના કાલને અદ્ધાકાલ કહે છે. જીવોની સ્થિતિ અદ્ધાકાલથી મપાય છે.
Page #666
--------------------------------------------------------------------------
________________
૫૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
સુદર્શન શ્રેષ્ઠીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે શું પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે? ભગવાને તેના પ્રત્યુત્તર રૂપે તેના જ પૂર્વભવનું વૃત્તાંત કહ્યું છે. મહાબલ રાજકુમાર :- હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં બલરાજા અને પ્રભાવતી રાણી હતા. એકદા રાણીએ સિંહનું સ્વપ્ન જોયું, તેના ફળ સ્વરૂપે તેણે એક પુણ્યવાન બાળકને જન્મ આપ્યો. રાજાએ તેનો જન્મોત્સવ ઉજવ્યો અને ગુણનિષ્પન્ન “મહાબલકુમાર’ નામ રાખ્યું.
સર્વ પ્રકારની અનુકૂળતા વચ્ચે બાળકનો બાલ્યકાળ વ્યતીત થયો. યુવાવસ્થામાં ઉત્તમ કુળની આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. બલરાજાએ પુત્રવધૂઓને અઢળક પ્રીતિદાન આપ્યું. મહાબલકુમાર સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા.
એકદા પ્રભ વિમલનાથના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર ત્યાં પધાર્યા. મહાબલકુમાર દર્શનાર્થે ગયા, ધર્મોપદેશ સાંભળ્યો, વૈરાગ્યભાવ જાગૃત થયો; માતા-પિતાની આજ્ઞા મેળવી સંયમ અંગીકાર કર્યો. ૧૪ પૂર્વોનું અધ્યયન, વિવિધ પ્રકારની તપારાધનાપૂર્વક બાર વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કરી, અંતે એક માસનો સંથારો કરીને, સમાધિપૂર્વક કાલધર્મ પામી, પાંચમા બ્રહ્મલોકદેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા; ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તમે સુદર્શન શ્રેષ્ઠી તરીકે જન્મ ધારણ કર્યો અને યોગ્ય સમયે સ્થવિર ભગવંતોનો ઉપદેશ સાંભળીને, શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
હે સુદર્શન ! જે રીતે મહાબલ રાજકુમારની દશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ થઈ, તે રીતે અન્ય જીવોની સ્થિતિ પણ પૂર્ણ થાય છે.
ભગવાન પાસેથી સમાધાન સ્વરૂપે પોતાના જ પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળીને, ચિંતન મનન કરતા સુદર્શન શ્રેષ્ઠીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમાં પ્રભુના કથનાનુસાર પોતાનો પૂર્વભવ જોઈને, તેની શ્રદ્ધા દઢતમ બની અને સંવેગ ભાવ વૃદ્ધિ પામ્યો, તે જ સંવેગ ભાવમાં સંયમનો સ્વીકાર કર્યો. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું, સંયમ-તપની આરાધનાપૂર્વક બાર વર્ષની સંયમ પર્યાયમાં સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધ ગતિને પામી ગયા.
Page #667
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-११
| ५८
शds-११ :
श-११
FOR
કાલ
सुदर्शन शे6 :| १ | तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णाम णयरे होत्था, वण्णओ। दूइपलासए चेइए, वण्णओ जाव पुढविसिलापट्टओ । तत्थ णं वाणियग्गामे णयरे सुदंसणे णामं सेट्ठी परिवसइ- अड्ढे जाव बहुजणस्स अपरिभूए; समणोवासए अभिगयजीवाजीवे जाव अहापरिग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। सामी समोसढे जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ :- કાલે, તે સમયે વાણિજ્ય ગ્રામ-નામનું નગર હતું. ત્યાં ધુતિપલાશ નામનું ઉધાન હતું. તેમાં એક પૃથ્વીશિલા પટ્ટક હતું. અર્થાત્ (પથ્થરનું સિંહાસન હતું) નગર, ઉદ્યાનાદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવત્ બહુજનો દ્વારા અપરાભૂત હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક હતા યાવત્ સ્વીકૃત તપ સાધના દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા હતા. એક વાર ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. નગરજનો દર્શન કરવા ગયા. યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી. | २ तएणं से सुदंसणे सेट्ठी इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे हाए जाव सव्वालंकारविभूिसिए साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं पायविहारचारेणं महयापुरिसवग्गुरापरिक्खित्ते वाणियग्गामंणयरं मझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव दूइपलासे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सच्चित्ताणं दव्वाणं विउस्सरणयाए; एवं जहा उसभदत्तो जाव तिविहाए पज्जुवासणाए पज्जुवासेइ । तएणं समणे भगवं महावीरे सुदंसणस्स सेट्ठिस्स तीसे य महइ महालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ - ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી પણ ભગવાનના પદાર્પણની વાત સાંભળીને અત્યંત હર્ષિત અને
Page #668
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
સંતુષ્ટ થયા. તેણે સ્નાનાદિ કર્યું યાવત્ વસ્ત્રાદિથી અને અલંકારોથી વિભૂષિત થઈને, પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરીને, વિશાળ પુરુષવર્ગથી પરિવૃત્ત થઈને, પગે ચાલતાં વાણિજ્યગ્રામ નગરની મધ્યમાંથી નીકળ્યા અને જ્યાં ધ્રુતિપલાશ ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા. ત્યારપછી શતક-૯/૩૩ માં ૠષભદત્તના પ્રકરણ અનુસાર સચિત્ત દ્રવ્યોનો ત્યાગ આદિ પાંચ અભિગમપૂર્વક તે સુદર્શન શેઠ પણ ભગવાન મહાવીરની સન્મુખ ગયા, વંદન, નમસ્કાર કરીને યાવત્ ત્રણ પ્રકારે ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા.
soo
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે સુદર્શન શ્રેષ્ઠી અને તે વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. યાવત્ દ્વિવિધ ધર્મનું આચરણ કરનાર આરાધક થાય છે.
કાલ વિષયક પ્રશ્ન ઃ
३ तरणं से सुदंसणे सेट्ठी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा, णिसम्म हट्ठतुट्ठे उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी- =
कइविहे णं भंते ! काले पण्णत्ते ?
સુરસા ! ચવિદે જાતે ખત્ત, સંગહા- પમાળાલે, મહાભિત્તિજાતે, માળાને, અનાજાત્તે 1
ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે સુદર્શન શેઠ, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી સવિસ્તૃત ધર્મોપદેશ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, અત્યંત હર્ષિત, આનંદિત તથા તૃપ્ત થયા અને ઊભા થઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આવર્તનયુક્ત વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું–
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કાલના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે સુદર્શન ! કાલના ચાર પ્રકાર છે. યથા– (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્યનિવૃત્તિકાલ મરણકાલ (૪) અદ્ઘાકાલ.
પ્રમાણકાલઃ
४ से किं तं पमाणकाले ?
पमाणकाले दुविहे पण्णत्ते, तंजहा - दिवसप्पमाणकाले राइप्पमाणकाले य। चउपोरिसिए दिवसे, चउपोरिसिया राई भवइ । उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस वा राई वा पोरिसी भवइ, जहण्णिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ।
Page #669
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-११
भावार्थ:- श्र- भगवन् ! प्रभासना 241 २ छ ?
ઉત્તર– હે સુદર્શન! પ્રમાણકાલના બે પ્રકાર છે. યથા–દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણકાલ. ચાર પોરસી(પ્રહર)નો દિવસ અને ચાર પોરસીની રાત્રિ હોય છે. દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટ પોરસી સાડા ચાર મુહૂર્તની થાય છે તથા દિવસ અને રાત્રિની જઘન્ય પોરસી ત્રણ મુહૂર્તની થાય છે. | ५ जया णं भंते ! उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं कइभागमुहुत्तभागेणं परिहायमाणी-परिहायमाणी जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ? जया णं जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं कइभागमुहुत्तभागेणं परिवड्डमाणी-परिवड्डमाणी उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
सुदंसणा ! जया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ तया णं बावीस सयभाग-मुहुत्तभागेणं परिहायमाणी-परिहायमाणी जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । जया णं जहणिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ, तया णं बावीससयभाग-मुहुत्तभागेणं परिवड्डमाणी-परिवड्डमाणी उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । भावार्थ:-प्रश्र- भगवन! या हिवसनी शत्रिनी पोरसी उत्कृष्ट साडा या भुतनी डोय छ, ત્યારે તે મુહૂર્તનો કેટલો ભાગ ઘટતાં ઘટતાં ત્રણ મુહૂર્તની દિવસ અને રાત્રિની પોરસી થાય છે? અને
જ્યારે દિવસ અને રાત્રિની પોરસી જઘન્ય ત્રણ મુહૂર્તની હોય છે, ત્યારે મુહૂર્તનો કેટલો ભાગ વધતાં વધતા દિવસ અને રાત્રિની ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી થાય છે?
ઉત્તર- હે સુદર્શન ! જ્યારે દિવસ અને રાત્રિની પોરસી ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની હોય છે, ત્યારે મુહૂર્તનો એકસો બાવીસમો ભાગ ઘટતાં ઘટતાં જઘન્ય ત્રણ મુહૂર્તની પોરસી થાય છે અને જ્યારે જઘન્ય ત્રણ મુહુર્તની પોરસી હોય છે ત્યારે મુહૂર્તનો એકસો બાવીસમો ભાગ વધતાં-વધતાં ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી થાય છે. (એક પોરસીનો રૂમો ભાગ વધઘટ થાય એટલે ચાર પોરસી રૂપ એક हिवसन २३४ ३ = हुई मुहूर्त = १३ मिनिट नी १५५2 थाय छ.) | ६ कया णं भंते ! उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ? कया वा जहण्णिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ?
सुदंसणा ! जया णं उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया
Page #670
--------------------------------------------------------------------------
________________
|
०२ ।
श्री भगवती सूत्र-3
दुवालसमुहुत्ता राई भवइ तया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस्स पोरिसी भवइ, जहणिया तिमुहुत्ता राईए पोरिसी भवइ । जया णं उक्कोसिया अट्ठारस मुहुत्तिया राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे भवइ, तया णं उक्कोसिया अद्धपंचमुहुत्ता राईए पोरिसी भवइ, जहणिया तिमुहुत्ता दिवसस्स पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દિવસ અથવા રાત્રિની ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પોરસી ક્યારે થાય છે અને દિવસ અને રાત્રિની જઘન્ય ત્રણ મુહૂર્તની પોરસી ક્યારે થાય છે?
ઉત્તર- હે સુદર્શન! જ્યારે અઢાર મુહૂર્તનો મોટામાં મોટો દિવસ હોય અને બાર મુહુર્તની નાનામાં નાની રાત્રિ હોય છે ત્યારે સાડા ચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પોરસી થાય છે અને રાત્રિની ત્રણ મહુર્તની જઘન્ય પોરસી થાય છે. જ્યારે અઢાર મુહૂર્તની મોટામાં મોટી રાત્રિ હોય છે અને બાર મુહૂર્તનો નાનામાં નાનો દિવસ હોય છે ત્યારે સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ-પોરસી અને ત્રણ મુહૂર્તની જઘન્ય દિવસ પોરસી થાય છે. | ७ कया णं भंते ! उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालस-मुहुत्ता राई भवइ ? कया वा उक्कोसिया अट्ठारस मुहुत्ता राई भवइ, जहण्णए दुवालस-मुहुत्ते दिवसे भवइ ?
सुदंसणा ! आसाढपुण्णिमाए उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । पोसपुण्णिमाए णं उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालस-मुहुत्ते दिवसे भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ તથા બાર મુહૂર્તની જઘન્ય રાત્રિ ક્યારે થાય છે? અને અઢાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને બાર મુહૂર્તનો જઘન્ય દિવસ ક્યારે થાય છે?
ઉત્તર-હે સુર્દશન! અષાઢની પૂર્ણિમાના દિવસે અઢાર મૂહુર્તનો ઉત્કૃષ્ટ દિવસ તથા બાર મુહૂર્તની જઘન્ય રાત્રિ થાય છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે અઢાર મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને બાર મુહૂર્તનો જઘન્ય દિવસ થાય છે.
८ अत्थि णं भंते ! दिवसा य राइओ य समा चेव भवंति ? सुदंसणा ! हता, अत्थि । कया णं भंते ! दिवसा य राईओ य समा चेव भवंति ?
सुदंसणा ! चित्तासोयपुण्णिमासु णं एत्थ णं दिवसा य राईओ य समा चेव भवंति, पण्णरसमुहुत्ते दिवसे पण्णरस-मुहुत्ता राई भवइ । चउभाग-मुहुत्त-भागूणा चउमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ । से तं पमाणकाले ।
Page #671
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧ઃ ઉદ્દેશક-૧૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દિવસ અને રાત્રિ, તે બંને સમાન પણ હોય છે ?
ઉત્તર– હા, સુદર્શન ! હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! દિવસ અને રાત્રિ તે બંને સમાન ક્યારે થાય છે ?
ઉત્તર– હે સુદર્શન ! ચૈત્રી પૂર્ણિમા અને અશ્વિની પૂર્ણિમાના દિવસે દિવસ અને રાત્રિ બંને સમાન હોય છે. તે દિવસે પંદર મુહૂર્તનો દિવસ તથા પંદર મુહૂર્તની રાત્રિ થાય છે અને દિવસ અને રાત્રિની પોરસી પોણા ચાર મુહૂર્તની હોય છે. આ પ્રમાણે પ્રમાણ કાલનું સ્વરૂપ છે.
વિવેચન :
Fos
પ્રસ્તુત સૂત્રોમાં પ્રમાણ કાલ અને તેના ભેદનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
પ્રમાણ કાલ ઃ— જે કાલથી દિવસ, રાત્રિ, વર્ષ, શતવર્ષ આદિનું પ્રમાણ મપાય તે પ્રમાણકાલ છે. તેના બે પ્રકાર છે. દિવસ પ્રમાણકાલ અને રાત્રિ પ્રમાણકાલ.
પોરસી :– ૩૦ મુહૂર્તની એક અહોરાત્રિ થાય છે. દિવસના કે રાત્રિના ચોથા ભાગ પ્રમાણ કાલને પોરસી અથવા પ્રહર કહેવાય છે. દિવસ-રાત્રિના પ્રમાણમાં વધઘટ ચતા, દિવસ અને રાત્રિની પોરસીના પ્રમાણમાં પણ વધઘટ થાય છે. એક દિવસની ચાર પોરસી અને રાતની ચાર પોરસી થાય અર્થાત્ એક અહોરાત્રિની આઠ પોરસી થાય છે.
સૂર્ય મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતો સતત પરિભ્રમણ કરે છે. સૂર્ય મેરુની નજીક હોય ત્યારે દિવસ લાંબો હોય છે અને પરિભ્રમણ કરતાં કરતાં સૂર્ય જેમ જેમ મેરુથી દૂર જાય તેમ તેમ દિવસ ઘટતો જાય છે. આ રીતે સૂર્યના પરિભ્રમણના આધારે દિવસ-રાત્રિનાં પ્રમાણમાં વધઘટ થાય છે.
-
ઉત્કૃષ્ટ-લાંબામાં લાંબો દિવસ – જ્યારે સૂર્ય ઉત્તરાયણના અંતિમ મંડળ પર અર્થાત્ સર્વાન્વંતર પ્રથમ મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે વર્ષનો સૌથી લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો (૧૪ કલાક અને ૨૪ મિનિટનો) દિવસ હોય છે અને ત્યારે બાર મુહૂર્તની (૯ કલાક અને ૩૬ મિનિટની) જઘન્ય રાત્રિ હોય છે.
સમાન રાત્રિ-દિવસ :– ત્યાર પછી સૂર્ય ક્રમશઃ દક્ષિણાયન તરફ અર્થાત્ બાહ્ય મંડળ તરફ જતો જાય છે. સૂર્ય જેમ જેમ બાલમંડળ તરફ જતો જાય તેમ તેમ દિવસ ઘટતો જાય અને રાત્રિ વધતી જાય છે. સૂર્ય એક મંડળથી બીજા મંડળ પર જાય તેમાં હું મુહૂત અર્થાત્ લગભગ દોઢ મિનિટ ઘટતો જાય છે. આ રીતે કરતા સૂર્ય જ્યારે ૯૨ ૫ મા મંડળ પર આવે છે ત્યારે રાત્રિ અને દિવસ સમાન થાય છે.
=
જઘન્ય દિવસ :- આ રીતે ક્રમશઃ આગળ વધતા સૂર્ય જ્યારે દક્ષિણાયનના અંતિમ મંડળ પર અર્થાત્ ૧૮૪મા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે વર્ષનો સહુથી ટૂંકામાં ટૂંકો જઘન્ય ૧૨ મુહૂર્તનો (૯ કલાક અને ૩૬ મિનિટ)નો દિવસ હોય છે અને ત્યારે ૧૮ મુહૂર્તની (૧૪ કલાક અને ૨૪ મિનિટની)
Page #672
--------------------------------------------------------------------------
________________
૬૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્કૃષ્ટ રાત્રિ હોય છે. વિશેષ વર્ણન માટે જુઓ- શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. વક્ષ.-૭)
ત્યાર પછી સૂર્ય પુનઃ આવ્યંતર મંડળ તરફ ક્રમશઃ ગતિ કરે છે અને પ્રતિદિન દિવસ ૨ હૂર્ત વધતો જાય છે. જે ક્રમથી દિવસ ઘટતો હતો તે જ ક્રમથી વધે છે. આ રીતે દિવસમાં વધઘટ થાય છે. જેટલા પ્રમાણમાં દિવસ વધે છે, તેટલા જ પ્રમાણમાં રાત્રિ ઘટે છે. દિવસ અને રાત્રિ મળીને ૩૦ મુહૂર્ત થાય છે.
ઉત્કૃષ્ટ દિવસ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે હોય છે. જઘન્ય દિવસ પોષ સુદ પૂર્ણિમાના દિવસે હોય છે. આ કથન પાંચ વર્ષના એક યુગના અંતિમ વર્ષની અપેક્ષાએ છે. બીજા વર્ષોમાં કર્કસક્રાંતિના દિવસે ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ અને ૧૨ મુહૂર્તની જઘન્ય રાત્રિ હોય છે. તે જ રીતે મકર સંક્રાંતિના દિવસે ૧૮ મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ અને ૧૨ મુહૂર્તનો જઘન્ય દિવસ હોય છે.
ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદ પુનમના દિવસે રાત્રિ અને દિવસ સમાન હોય છે. આ કથન પણ વ્યવહારની અપેક્ષાએ છે. નિશ્ચયથી કર્કસંક્રાંતિ કે મકર સંક્રાંતિથી ૯૨ મા દિવસે દિવસ અને રાત્રિ સમાન હોય છે. બાવીસ-સભા-સુદૂત્તમા :- ઉપરોક્ત સૂત્ર અનુસાર પ્રતિદિન એક પોરસીના કાલમાનમાં પોરસીનો રસ ભાગ વધઘટ થાય છે. એક દિવસના ચાર પ્રહર હોય તેથી પ્રતિદિન થતી વધઘટ સમજવા માટે ૨ x { પ્રહર = જે મુહૂર્તની વધઘટ થાય છે. (મુહૂર્તની મિનિટ કાઢવા ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ છે. તેથી તેને ૪૮ મિનિટથી ગુણતાં કે = ૧ ૧ મિનિટ થાય) અર્થાતુ પ્રતિદિન લગભગ ૧ મિનિટની વધઘટ થાય છે. યથા યુનિવૃત્તિકાલઃ
९ सेकिंतंअहाउणिव्वत्तिकाले? ___अहाउणिव्वत्तिकालेजण्णंजेणणेरइएणवातिरिक्खजोणिएण वामणुस्सेण वादेवेण वा अहाउयंणिव्वत्तियंसेत्तंपालेमाणे अहाउणिव्वत्तिकाले। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યથાયુનિવૃત્તિકાલ શું છે?
ઉત્તર– હે સુદર્શન ! જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવે જે (જે ગતિનું) અને જેટલું આયુષ્ય બાંધ્યું છે, તે જ રીતે તેનું પાલન કરવું અર્થાત્ પૂર્ણરૂપે આયુષ્ય ભોગવવું તેને યથાયુનિવૃત્તિકાલ કહે છે.
મરણ કાલ :१० से किं तं मरणकाले ? मरणकाले जीवो वा सरीराओ, सरीरं वा जीवाओ सेत्तं मरणकाले।
Page #673
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧,
[ ૬૦૫ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મરણકાલ શું છે? ઉત્તર- હે સુદર્શન ! જે કાલે શરીરથી જીવનો અને જીવથી શરીરનો વિયોગ થાય તે કાલને મરણકાલ કહે છે. વિવેચન :
જીવનનો અંતિમ સમય, જ્યારે આત્મા શરીરથી પૃથક થાય છે અથવા શરીર આત્માથી પૃથક થાય છે, તે મરણકાલ છે. મરણ શબ્દ કાળનો પર્યાયવાચી છે, તેથી મરણ જ કાળ છે.
અદ્ધાકાલઃ|११ से किं तं अद्धाकाले ?
___ अद्धाकाले अणेगविहे पण्णत्ते । से णं समयट्ठयाए आवलियट्ठयाए जाव उस्सप्पिणीट्ठयाए । एस णं सुदंसणा ! अद्धा दोहारच्छेएणं(दुहाछेएण) छिज्जमाणे जाहे विभागं णो हव्वमागच्छइ सेत्तं समए, समयट्ठाए । असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा आवलिय त्ति पवुच्चइ । संखेज्जाओ आवलियाओ जहा सालिउद्देसए जाव सागरोवमस्स उ एगस्स भवे परिमाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અદ્ધાકાલ શું છે?
ઉત્તર- હે સુદર્શન ! અદ્ધાકાલના અનેક પ્રકાર છે, તે સમય પ્રમાણ, આવલિકા પ્રમાણ યાવતું ઉત્સર્પિણી પ્રમાણ છે. હે સુદર્શન! જે છેદનમાં બે ભાગ થાય છે તે છેદનને દ્વિહાર છેદન કહે છે અને જે કાલનું દ્વિહાર છેદન અર્થાત્ બે ભાગમાં છેદન ન થઈ શકે, તે કાલને “સમય” કહે છે. તેવા(સમય પ્રમાણ) અસંખ્ય સમયોના સમુદાયથી એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક ઉચ્છવાસ થાય છે. ઇત્યાદિ છઠ્ઠા શતકના સાતમા 'શાતિ' ઉદ્દેશકમાં કહ્યા અનુસાર કહેવું યાવત્ એક સાગરોપમનું પરિમાણ જાણવું જોઈએ. |१२ एएहिं णं भंते ! पलिओवम-सागरोवमेहिं किं पओयणं? सुदंसणा ! एएहिं पलिओवम-सागरोवमेहिं णेरइयतिरिक्खजोणिय-मणुस्स-देवाणं आउयाई मविज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પલ્યોપમ અને સાગરોપમનું શું પ્રયોજન છે? ઉત્તર- હે સુદર્શન! પલ્યોપમ અને સાગરોપમ દ્વારા નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય માપી શકાય છે. વિવેચન :
સમય, આવલિકા આદિ અદ્ધાકાલ છે. સમયથી ઉત્સર્પિણી સુધીના જેટલા કાલના એકમો છે તે સર્વ અદ્ધાકાલની જ અંતર્ગત છે.
Page #674
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
પલ્યોપમ-સાગરોપમ – આ બંને ઉપમા કાલ છે. જે કાલના પ્રમાણનું માપ પલ્ય (ખાડા)ની ઉપમાથી સમજી શકાય તે પલ્યોપમ છે. ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. તેનાથી ચારે ગતિના જીવોના આયુષ્ય માપી શકાય છે. (તેનું વિસ્તૃત વિવેચન શતક-૬/૭ ‘શાલિ’ ઉદ્દેશકમાં છે. તેમજ અનુયોગ દ્વાર સૂત્રમાં છે.)
१३ णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
sos
सुदंसणा ! ठिइपयं णिरवसेसं भाणियव्वं जाव अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાલની કહી છે ?
ઉત્તર– હા, સુદર્શન ! અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું સ્થિતિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે.
१४ अत्थि णं भंते ! एएसिं पलिओवमसागरोवमाणं खएइ वा अवचएइ વા ? સુવંસળા! હતા, અસ્થિ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે ? ઉત્તરહા, સુદર્શન ! થાય છે.
મહાબલ ચરિત્ર :
१५ सेकेणणं भंते ! एवं वुच्चइ- अत्थि णं एएसि णं पलिओवमसागरोवमाणं जाव अवचएइ वा ?
एवं खलु सुदंसणा ! तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे णामं णयरे होत्था, वण्णओ । सहसंबवणे उज्जाणे, वण्णओ । तत्थ णं हत्थिणापुरे बले णामं राया होत्था, वण्णओ । तस्स णं बलस्स रण्णो पभावई णामं देवी होत्था । सुकुमाल पाणिपाया, वण्णओ जाव विहरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય અને અપચય થાય છે ?
ઉત્તર– હે સુદર્શન !(પ્રશ્નને દષ્ટાંતથી સમજાવે છે) તે કાલે તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતું. તે હસ્તિનાપુરમાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. ત્યાં બલ નામના રાજા રહેતા હતા. તે બલરાજાને પ્રભાવતી નામની રાણી હતી. તેના હાથ-પગ સુકુમાર હતા, ઇત્યાદિ વર્ણન જાણવું જોઈએ યાવત્ તે સુખપૂર્વક રહેતી હતી. નગરી, ઉદ્યાન, રાજા, રાણી આદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
Page #675
--------------------------------------------------------------------------
________________
शत-११: देश-११
| So७
१६ तएणं सा पभावई देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि अभिंतरओ सचित्तकम्मे, बाहिरओ दूमिय-घट्ट-मढे, विचित्तउल्लोयचिल्लियतले, मणिरयण-पणासियंधयारे, बहुसम-सुविभत्तदेसभाए, पंचवण्णसरस-सुरभिमुक्क पुप्फपुंजोवयार-कलिए कालागरु-पवर-कुंदरुक्कतुरुक-धूव- मघमघंत- गंधुद्धयाभिरामे, सुगंध-वरगंधिए, गंघ- वट्टिभूए तसि तारिसगंसि सयणिज्जंसि सालिंगणवट्टिए, उभओविब्बोयणे, दुहओ उण्णए, मज्झे णय-गंभीरे, गंगा-पुलिण-वालुय-उद्दालसालिसएउवचिय-खोमिय- दुगुल्लपट्ट-पडिच्छायणे, सुविरइय-रयत्ताणे, रत्तंसुय-संवुए सुरम्मे, आइणग-रूय-बूरणवणीय-तूलफासे, सुगंध-वरकुसुम-चुण्ण-सयणोवयार-कलिए, अद्धरत्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी-ओहीरमाणी अयमेयारूवं ओरालं कल्लाणं सिवं धण्णं मंगल्लं सस्सिरियं महासुविणं पासित्ता णं पडिबुद्धा । AGEार्थ:-उल्लोय = 6<:-पश्मिा चिल्लियतले= प्रशित भयोमागासचित्तकम्मे = चित्र सहित दूमिय = 4स घट्ठमढे घसीने भुदायमा २६ी मणिरयण-पणासियंधयारे = भरि अने रत्नाना शमां २ २लित सालिंगणवट्टिए- या सहित उभओविब्बोयणे = ने त२३ तम्या रादा मज्झे णयगंभीरे= मध्यमा नभेदी भने गंभीर गंगापुलिण-वालुय-उद्दालसालिसए = અત્યંત મૃદુ હોવાથી જે ગંગાના કિનારાની રેતી સમાન હતી. જેના પર પગ મૂકતા જ નીચે બેસી જાય તેવી शय्याने 'महाशय्या छ. उवचिय-खोमिय-दुगुल्लपट्ट पडिच्छायणे = (म२८॥ रेशमी धूप ५थी माहित, सुविरइय-रयत्ताणे = २४स्त्राथी aiseी रत्तंसुय-संवुए= २४तांशुनी भ२७२हानीथी युत आइणग = मानि-यभनु ओमण वस्त्र सयणोवयार-कलिए = शयनोपयार युत. ભાવાર્થ :- ત્યારપછી પ્રભાવતી દેવી તથાપ્રકારના શયનગૃહની અંદર, તથા પ્રકારની અનુપમ શય્યા પર સૂતી હતી. તે શયનગૃહ અંદરથી ચિત્રકર્મથી યુક્ત તથા બહાર સફેદ રંગથી રંગેલું અને મસૃણના પથ્થરથી ઘસીને સુંવાળું બનાવેલું હતું. તેનો ઉપરનો ભાગવિવિધ ચિત્રોથી યુક્ત તથા અધોભાગ પ્રકાશથી દેદીપ્યમાન હતો. મણિઓ અને રત્નોના કારણે તે શયનગૃહનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. તેનો ભૂભાગ બહુસમ અને સુવિભક્ત હતો. તેમાં પાંચ વર્ણના સરસ અને સુગંધિત પુષ્પગુંજો ગોઠવેલા હતા. ઉત્તમ કાલાગરુ, કુન્દરુક અને તુરુષ્ક(શિલારસ)ના ધૂપથી તે શયનગૃહ ચારે તરફ મહેકી રહ્યું હતું. તે એક પ્રકારના સુગંધિત દ્રવ્યની ગુટિકા જેવું થઈ ગયું હતું. તેવા આવાસ ભવનમાં એક શ્રેષ્ઠ શય્યા હતી, તે સાલિંગનવર્તિકશરીર પ્રમાણ ઉપધાન- પાર્થવર્તી તકિયાથી યુક્ત હતી. તે શવ્યાની બંને તરફ તકિયા રાખેલા હતા. તે શચ્યા બંને તરફ ઉન્નત, મધ્યમાં કંઈક ઝૂકેલી (ઊંડી) હતી; ગંગાનદીના તટવર્તી રેતીના ઉદ્દાલ સમાન અર્થાત પગ રાખતાં જ લપસી જવાય તેવી અત્યંત કોમળ હતી. તે પરિકર્મિત ઝૂલવાળી રેશમી ચાદરથી
Page #676
--------------------------------------------------------------------------
________________
૬૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
આચ્છાદિત તથા સુંદર, સુરચિત રજસ્ત્રાણથી યુક્ત હતી. લાલ રંગના સૂક્ષ્મ વસ્ત્રની મચ્છરદાની તેના પર લાગેલી હતી. તે સુરમ્ય, કોમળ ચર્મ, વસ્ત્ર, રૂ, બૂર, નવનીત તથા આંકડાના રૂની સમાન કોમળ સ્પર્શવાળી હતી તથા સુગંધિત શ્રેષ્ઠ પુષ્પથી, ચૂર્ણથી અને શય્યાને ઉપયોગી અનેક દ્રવ્યોથી યુક્ત હતી.
આ પ્રકારની શય્યામાં સૂતેલી પ્રભાવતી રાણીએ અદ્ધ નિદ્રિત-જાગૃત અવસ્થાકાલમાં, મધ્યરાત્રિના સમયે આ પ્રકારનું ઉદાર, કલ્યાણકારક, શિવકારક, ધન્યકારક, મંગલકારક અને શોભાયુક્ત મહાસ્વપ્ન જોયું અને જાગૃત થઈ. સ્વપ્ન વર્ણન:| १७ हार-रयय-खीरसाग-ससंककिरण-दगरय-रययमहासेलपंडुरतरोरुरमणिज्जपेच्छणिज्ज,थिर-लट्ठ-पउ?-वट्ट-पीवर-सुसिलिट्ठ-विसिट्ठतिक्खदाढाविडंबियमुह, परिकम्मियजच्चकमलकोमल-मईवसोभंतलठ्ठउटुं,रत्तुप्पलपत्तमउय सुकुमाल-तालुजीहं, मूसागयपवरकणगतावियआवत्तायत-तडिविमलसरिस-णयण, विसालपीवरोरु. पडिपुण्णविपुलखंध, मिउविसयसुहुमलक्खण-पसत्थ विच्छिण्ण-केसरसडोवसोभियं, ऊसियसुणिम्मियसुजायअप्फोडिय-लंगूलं, सोम, सोमाकारं, लीलायंत, जंभायंत, णहतलाओ ओवयमाणं णिययवयणमइवयंत, सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा । શઘર્થ-ઓવયમાનં-નીચે ઉતરતા, સંવરિણ-ચંદ્રના કિરણ, સારવ-જલબિંદુરથમદાત્ર = રજતના મોટા પર્વતની સમાન, પાંડુરંતર = અત્યંત શ્વેત ૩૨ =વિસ્તૃત, વેચ્છન્ન = જોવા યોગ્ય, fથરં સ્થિર, પ્રકંપ રહિત, ત૬મનોજ્ઞપ૩૬ = પ્રકોષ્ઠ દાંતના ખૂણાનો અગ્રતન ભાગ ગહતના = આકાશથી, યવથામવયેત = પોતાના મુખમાં પ્રવેશ કરતા. ભાવાર્થ :- પ્રભાવતી રાણીએ સિંહનું એક સ્વપ્ન જોયું, તે સિંહ મોતીઓના હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્રકિરણ, પાણીના બિંદુ અને રજત પર્વત(વૈતાઢય પર્વત)ની સમાન શ્વેત વર્ણવાળો હતો, તે વિશાળ રમણીય અને દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ(દાઢના ખૂણાનો અગ્રતન ભાગ) સ્થિર અને સુંદર હતો. તેની દાઢો ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ હતી. તેના કારણે તેનું મુખ વિકરાળ ભાસતું હતું. તેના હોઠ સંસ્કારિત ઉત્તમ કમળની સમાન કોમળ, અત્યંત સુશોભિત હતા. તેનું તાળવું અને જીભ રક્ત-કમલના પત્રની સમાન અત્યંત કોમળ હતાં. તેની આંખો અગ્નિમાં તપાવેલા ઉત્તમ સુવર્ણની સમાન વર્ણવાળી, ગોળ અને વીજળીની સમાન નિર્મળ અને ચમકીલી હતી. તેની જંઘા વિશાળ અને પુષ્ટ હતી. તેના બંને ખભા વિશાળ અને પરિપૂર્ણ હતા. તેની કેશરાળ કોમળ, વિશદ, સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણ- વાળી હતી. તે સિંહ પોતાની સુંદર તથા ઉન્નત પૂંછને પૃથ્વી પર પછાડતો, સૌમ્ય, સૌમ્ય આકારવાળો, લીલા કરતો, બગાસું ખાતો અને આકાશમાંથી નીચે ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. આ સ્વપ્ન જોઈને પ્રભાવતી રાણી જાગૃત થઈ.
Page #677
--------------------------------------------------------------------------
________________
शत-११ : 6देश-११
| soe
|१८ तएणं सा पभावई देवी अयमेयारूवं ओरालं जाव सस्सिरियं महासुविणं पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठ जाव हियया धाराहयकलंबपुप्फगं पिव समूसियरोमकूवा तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता सयणिज्जाओ अब्भुटेइ, अब्भुढेत्ता अतुरियमचवलमसंभताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव बलस्स रण्णो सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं पियाहि मणुण्णाहिं मणामाहि ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं मिय-महुर-मंजुलाहिं गिराहिं संलवमाणी-संलवमाणी पडिबोहेइ, पडिबोहेत्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणिरयणभत्तिचित्तंसि भद्दासणंसि णिसीयइ, णिसीयित्ता आसत्था वीसत्था सुहासणवरगया बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं जाव संलवमाणी-सलवमाणी एवं वयासीशब्दार्थ :- सस्सिरियं = श्री लक्ष्मीयुत धाराहयकलंबपुप्फगंपिव = भेधनी थी विसित ४० पुष्पना समान समूसियरोमकूवा = रोम ५ विसित-रोमांयित थयां गिराहिं =
elथी संलवमाणी = पोसती आसत्था वीसत्था = मआश्वस्त-विश्वस्त थईन. ભાવાર્થ :- ત્યારપછી પ્રભાવતી રાણી આ પ્રકારે ઉદાર(ઉત્તમ) યાવત્ શોભાયુક્ત મહાસ્વપ્નને જોઈને જાગૃત થઈ. તે હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળી વાવતું મેઘધારાથી વિકસિત કદમ્બ પુષ્પની સમાન રોમાંચિત થતી, સ્વપ્નનું સ્મરણ કરવા લાગી. સ્વપ્નનું સ્મરણ કરતા રાણી પોતાની શય્યામાંથી ઊઠી અને શીઘ્રતા રહિત, ચપલતા રહિત, સંભ્રમ રહિત અને વિલંબ રહિત, રાજહંસ સમાન ઉત્તમ ગતિથી यालती-यासती या बसरा- शयनगृ तुं त्यां मावी, आवीने ष्ट, sid, प्रिय, मनोश, मनोड२, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ, સુંદર, મિત, મધુર અને કોમળ વાણીથી બોલતી-બોલતી બલરાજાને જગાડવા લાગી. રાજા જાગૃત થયા. રાજાની આજ્ઞા થતાં, રાણી વિચિત્ર મણિ અને રત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પર બેઠી. બેસીને સ્વસ્થ અને શાંત બનેલી પ્રભાવતી રાણીએ ઉત્તમ સુખાસન પર બેઠા બેઠા ઇષ્ટ કાંત, પ્રિય આદિ વિશેષણ યુક્ત મધુર વાણીથી બલરાજાને આ પ્રમાણે કહ્યું – |१९ एवं खलु अहं देवाणुप्पिया ! अज्ज तंसि तारिसगंसि सयणिज्जंसि सालिंगण वट्टिए तं चेव जाव णियगवयणमइवयंतं सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा, तण्णं देवाणुप्पिया ! एयस्स ओरालस्स जाव महासुविणस्स के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ?
तएणं से बले राया पभावईए देवीए अंतिय एयमहूँ सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए धाराहय-णीव-सुरभिकुसुम-चंचुमालइय-तणुय-ऊसविय-रोमकूवे
Page #678
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता ईहं पविस्सा, ईहं पविसित्ता अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तस्स सुविणस्स अत्थोग्गहणं करेइ, करेत्ता पभावइं देविं ताहिं इट्ठाहिं कंताहिं जाव मंगल्लाहिं मिय-महुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे- संलवमाणे एवं वयासी
૬૧૦
ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! આજે તથાપ્રકારની(ઉપરોક્ત વર્ણનવાળી) સુખ શય્યામાં સૂતેલી મેં, મારા મુખમાં પ્રવેશ કરતા સિંહનું સ્વપ્ન જોયું, સ્વપ્ન જોઈને હું જાગૃત થઈ. હે દેવાનુપ્રિય ! આ ઉદાર આદિ વિશેષણયુક્ત મહાસ્વપ્નનું કલ્યાણકારી ફળ શું થશે ? પ્રભાવતી રાણીની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને બલ રાજા હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળા થયા. મેઘની ધારાથી વિકસિત કદમ્બના સુગંધિત પુષ્પની સમાન રોમાંચિત થયેલા બલ રાજાએ, તે સ્વપ્નનો સામાન્ય વિચાર કર્યો, સામાન્ય વિચાર કરીને, વિશેષ વિચાર કરીને પોતાની સ્વાભાવિક મતિથી, બુદ્ધિ વિજ્ઞાનથી તે સ્વપ્ન ફળનો નિશ્ચય કર્યો. ત્યાર પછી ઇષ્ટ, કાંત યાવત્ મંગલ, મિત મધુર, કલ્યાણકારી વાણીથી રાજાએ પ્રભાવતી દેવીને આ પ્રમાણે કહ્યું. રાજા દ્વારા સ્વપ્ન ફલ દર્શન :
२० ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे, कल्लाणे णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव सस्सिरीए णं तुमे देवी! सुविणे दिट्ठे, आरोग्ग-तुट्ठि - दीहा - उकल्लाणमंगलकार णं तुमे देवी! सुविणे दिट्ठे, अत्थलाभो देवाणुप्पिए! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! रज्जलाभो देवाणुप्पिए ! एवं खलु तुमं देवाणुप्पिए ! णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्टमाणं राइंदियाणं वीइक्कंताणं अम्हं कुलकेडं, कुलदीवं, कुलपव्वयं, कुलवडेंसयं, कुलतिलगं, कुलकित्तिकरं, कुलणंदिकरं, कुलजसकरं, कुलाधारं, कुलपायवं, कुलविवर्द्धणकरं, सुकुमाल - पाणिपायं, अहीणपडिपुण्णपंचिंदिय सरीरं जाव ससिसोमाकारं, कंतं, पियदंसणं, सुरूवं, देवकुमार - समप्पभं दारगं पयाहिसि।
से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विडलबल-वाहणे रज्जवई राया भविस्सइ । तं उराले णं तुमे देवी ! सुमिणे दिट्ठे जाव आरोग्गतुट्ठि दीहाउयकल्लाण जाव मंगल्लकारए णं तुमे देवी ! सुविणे दिट्ठे त्ति कट्टु पभावइं देविं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं दोच्चं पि तच्चं पि अणुबूहइ ।
AGEार्थ :- कुलवडेंसयं सभां शिपर समान कुलपायवं सभां पाहय (वृक्ष) समान
=
=
Page #679
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧,
ડ૧૧]
સલિતોનાર = ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળો. ભાવાર્થ:- હે દેવી ! આપે ઉત્તમ સ્વપ્ન જોયું છે, હે દેવી ! આપે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે ભાવતુ હે દેવી ! આપે શોભા યુક્ત સ્વપ્ન જોયું છે, હે દેવી ! આપે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધાયુષ્કદાયક, કલ્યાણકારક અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિયે ! આપને અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે.
હે દેવાનુપ્રિયે ! નવ માસ અને સાડા સાત દિન વ્યતીત થયા પછી તમે પોતાના કુળમાં ધ્વજા સમાન, કુલમાં દીપક સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં શિખર સમાન, કુલમાં તિલક સમાન, તથા કુલની કીર્તિ કરનાર, કુલને આનંદ દેનાર, કુલનો યશ ફેલાવનાર, કુલને માટે આધારભૂત, કુલમાં વૃક્ષ સમાન, કુલની વૃદ્ધિ કરનાર, સુકુમાર હાથ-પગવાળા, અંગહીનતા રહિત, સંપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળા યાવત્ ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શન, સુરૂપ અને દેવકુમારની સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપશો.
તે બાળક બાલભાવથી મુક્ત થઈને, યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે કલાદિમાં પરિપક્વજ્ઞાનવાળો નિપુણ થશે. શૂરવીર, પરાક્રમી, વિશાળ અને વિપુલ સેનાનો સ્વામી, રાજ્યના અધિપતિ રાજા થશે. હે દેવી! તમે ઉત્તમ સ્વપ્ન જોયું છે. હે દેવી ! તમે આરોગ્યદાયક, તુષ્ટિદાયક થાવત મંગલકારક સ્વપ્ન જોયું છે. આ રીતે બલરાજાએ ઉપરોક્ત ઇષ્ટ, કાંત, પ્રિય મધુર વચનો દ્વારા બેવાર-ત્રણવાર પ્રભાવતી દેવીના કથનની પુષ્ટી કરી અર્થાત્ તેના સ્વપ્નની શ્રેષ્ઠતાની પુષ્ટી કરી. | २१ तएणं सा पभावई देवी बलस्स रण्णो अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठा करयल परिग्गहियं जाव एवं वयासी- एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया! अवितहमेयं देवाणुप्पिया ! असंदिद्धमेयं देवाणुप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया ! पडिच्छियमेयं देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया ! से जहेयं तुब्भे वयह त्ति कटु तं सुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणि-रयणभत्तिचित्ताओ भदासणाओ अब्भुटेइ, अब्भुढेत्ता अतुरियमचवल जाव गईए जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी- मा मे से उत्तमे पहाणे मंगल्ले सुविणे अण्णेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सइ, त्ति कटु देवगुरुजणसंबद्धाहिं पसत्थाहिं मंगल्लाहिं धम्मियाहिं कहाहिं सुविणजागरियं पडिजागरमाणी-पडिजागरमाणी विहरइ । ભાવાર્થ - તે સમયે બલરાજાના મનોજ્ઞ વચનો સાંભળીને, અવધારણ કરીને, પ્રભાવતી દેવી હર્ષિત અને સંતુષ્ટ થઈ. બે હાથ જોડીને, તેણે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય! આપે જે કહ્યું છે તે યથાર્થ છે, સત્ય છે, સંદેહ રહિત છે, મને ઇચ્છિત અને સ્વીકૃત છે; પુનઃ પુનઃ ઇચ્છિત અને સ્વીકૃત છે. આ રીતે સ્વપ્નના
Page #680
--------------------------------------------------------------------------
________________
|
१२ |
श्री भगवती सूत्र-3
અર્થને સ્વીકારીને, બલરાજાની અનુમતિથી વિવિધમણિ-રત્નોથી યુક્ત, ચિત્રોથી અલંકૃત ભદ્રાસન પરથી ઊઠી. ઊઠીને શીવ્રતારહિત, અચપલગતિથી પોતાના શયનગૃહમાં આવી. આવીને, શય્યા પર બેઠી. બેસીને રાણી વિચાર કરવા લાગી કે આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલ સ્વપ્ન, અન્ય પાપસ્વપ્નોથી વિનષ્ટ ન થઈ જાય તે માટે દેવ-ગુરુ સંબંધી પ્રશસ્ત, માંગલિક ધાર્મિક કથાઓનું સ્મરણ કરતી સ્વપ્ન સંરક્ષણ નિમિત્તે જાગરણ કરવા લાગી. २२ तएणं से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! अज्ज सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदय-सित्त-सुइअ संमज्जिओवलित्तं सुगंधवरपंचवण्णपुप्फोवयारकलियं कालागरुपवर-कुंदुरूक्क जावगंधवट्टिभूयं करेह य करावेह य, करेत्ता कारवित्ता सीहासणं रएह, रयावित्ता ममेयं आणत्तिय पच्चप्पिणह । तएणं ते कोडुंबिय पुरिसा जाव पडिसुणित्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवाणसालं जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી બલરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે શીધ્ર બહારની ઉપસ્થાનશાળામાં વિશેષરૂપે ગંધોદકનો છંટકાવ કરીને સ્વચ્છ કરો અને લેપ કરીને સુંદર કરો, સુગંધિત અને ઉત્તમ પાંચ વર્ણના પુષ્પોથી અલંકૃત કરો. ઉત્તમ કાલાવરુ અને કુન્દરુકના ધૂપથી થાવ સુગંધિત ગુટિકાની સમાન કરો-કરાવો, કરાવીને ત્યાં એક સિંહાસન રાખો. સિંહાસન રાખીને મને નિવેદન કરો. ત્યારે સેવક પુરુષોએ રાજાની આજ્ઞા સાંભળીને તે પ્રમાણે બાહ્ય સભાભવનમાં રાજાની આજ્ઞાનુસાર કાર્ય કર્યું; પછી રાજાને કાર્ય પૂર્ણ થયાનું નિવેદન કર્યું. स्वान पाटो द्वारा इसा-हर्शन :|२३ तएणं से बले राया पच्चूसकालसमयसि सयणिज्जाओ अब्भुढेइ, अब्भुढेत्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, अट्टणसालं अणुपविसइ, जहा उववाइए तहेव अट्टणसाला तहेव मज्जणघरे जाव ससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता अप्पणो उत्तरपुरत्थिमे दिसीभाए अट्ठ भद्दासणाई सेयवत्थपच्चुत्थुयाई सिद्धत्थग-कय-मंगलोवयाराई रयावेइ, रयावेत्ता अप्पणो अदूरसामंते णाणामणिरयणमंडियं, अहियपेच्छणिज्जं, महग्धं वरपट्टणुग्गयं, सण्हपट्टबहुभत्तिसयचित्तत्ताणं, ईहामियउसभ जावभत्तिचित्तं अभितरियंजवणियं अंछावेइ, अंछावेत्ता णाणामणि-रयण-भत्तिचित्तं अत्थरय-मउयमसूरगोत्थयं, सेयवत्थ-पच्चुत्थुयं, अंगसुहफासुयं, सुमउयं पभावईए देवीए भद्दासणं रयावेइ, रयावित्ता कोडुंबियपुरिसे
Page #681
--------------------------------------------------------------------------
________________
शत- ११ : उद्देश - ११
૧૩
सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी
खिप्पामेव भो देवाणुप्पिया ! अटुंगमहाणिमित्तसुत्तत्थधारए, विविहसत्थकुसले, सुविणलक्खणपाढए सद्दावेह |
ભાવાર્થ :- પ્રાતઃકાલના સમયે બલરાજા પોતાની શય્યામાંથી ઊઠ્યા. ઊઠીને પાદપીઠ પરથી નીચે ઉતર્યા અને વ્યાયામશાળા હતી ત્યાં ગયા, ત્યાંના કાર્યનું તથા સ્નાનાદિનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું યાવત્ ચંદ્ર સમાન પ્રિયદર્શની બનીને તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યા, નીકળીને બહારની ઉપસ્થાનશાળામાં આવ્યા. ત્યાં આવીને પૂર્વાભિમુખ સિંહાસન પર બેઠા પછી પોતાની ડાબી તરફ અને ઈશાનકોણમાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત તથા સરસવો આદિ માંગલિક પદાર્થોથી ઉપરચિત આઠ ભદ્રાસનો રખાવ્યા. ત્યાર પછી પ્રભાવતી દેવીને માટે અનેક પ્રકારના મણિ રત્નોથી સુશોભિત સુંદર, મહામૂલ્ય વાન, ઉત્તમ સ્થાનમાં બનેલો, સૂક્ષ્મ તારની સેંકડો કારીગરી કલા કૌશલયુક્ત, ઈહામૃગ, વૃષભ આદિના ચિત્રોથી શોભિત એક સૂક્ષ્મ-વસ્ત્રનો પડદો રખાવ્યો. તેની અંદર અનેક પ્રકારના મણિરત્નોથી રચિત, વિવિધ ચિત્રોથી ચિત્રિત ગાદી યુક્ત, શ્વેત વસ્ત્રથી આચ્છાદિત, અંગને સુખાકારી સ્પર્શવાળું તથા સુકોમળ ભદ્રાસન પ્રભાવતી દેવીને માટે રખાવ્યું. પછી બલરાજાએ સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! તમે શીઘ્રતાપૂર્વક જાઓ અને અષ્ટાંગ મહાનિમિત્તના(સ્વપ્ન શાસ્ત્રનાં) સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય અને વિવિધ શાસ્ત્રમાં કુશળ હોય તેવા સ્વપ્ન પાઠકોને બોલાવો.
२४ तणं ते कोडुंबियपुरिसा जाव पडिसुणित्ता बलस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता सिग्घं तुरियं चवलं चंडं वेइयं हत्थिणाउरं णयरं मज्झमज्झेणं जेणेव तेसिं सुविणलक्खणपाढगाणं गिहाई तेणेव उवागच्छंति, तेणेव उवागच्छित्ता ते सुविणलक्खणपाढए सद्दार्वेति । तएणं ते सुविणलक्खणपाढगा बलस्स रण्णो कोडुंबियपुरिसेहिं सद्दाविया समाणा हट्ठतुट्ठा ण्हाया अलंकिय-सरीरा सिद्धत्थगहरियालियाकयमंगलमुद्धाणा सएहिं सएहिं गिहेहिं णिग्गच्छंति, णिग्गच्छित्ता हत्थिणाउरं णयरं मज्झमज्झेणं जेणेव बलस्स रण्णो भवणवरवडेंसए तेणेव उवागच्छंति, उवागच्छित्ता भवणवरवडेंसगपडिदुवारंसि एगओ मिलंति, एगओ मिलित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव बले राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव बलं रायं जएणं विजएणं वद्धार्वेति । तएणं ते सुविणलक्खणपाढगा बलेणं रण्णा वंदिय-पूइअ - सक्कारिया-संमाणिया समाणा पत्तेयं पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति ।
ભાવાર્થ :- રાજાની આ પ્રકારની આજ્ઞા સ્વીકારીને, સેવક પુરુષો બલરાજા પાસેથી નીકળ્યા.
Page #682
--------------------------------------------------------------------------
________________
| ૬૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
નીકળીને, તુરંત, ત્વરાપૂર્વક, ચપળતાપૂર્વક અને અત્યંત વેગપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને, સ્વપ્નપાઠકોનાં ઘેર જઈને સ્વપ્ન પાઠકોને બોલાવ્યા અર્થાત્ રાજાની આજ્ઞા કહી સંભળાવી.
બલરાજાના સેવક પુરુષો દ્વારા બોલાવવા પર અર્થાત્ રાજાનું નિમંત્રણ પામીને, સ્વપ્ન પાઠકો અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ સ્નાન કરીને યાવત્ સુંદર વસ્ત્રો અને આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કર્યું. ત્યારપછી તેઓ લલાટ પર સરસવ, પુષ્પચૂર્ણ અને હરિતાલ ચૂર્ણ વડે મંગલોપચાર કરી પોત પોતાના ઘેરથી નીકળ્યા. હસ્તિનાપુરની મધ્યમાં થઈને બલરાજાના ઉત્તમ પ્રાસાદ પાસે આવી પહોંચ્યા. ત્યાં આવીને રાજાના ઉત્તમ પ્રાસાદના દ્વાર પાસે ભેગા થયા, ભેગા થઈને બહારની ઉપસ્થાનશાળામાં બલરાજા પાસે આવીને બંને હાથ જોડી રાજાને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દોથી રાજાને વધાવ્યા.
ત્યારપછી બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત તે સ્વપ્નપાઠકો પહેલેથી ગોઠવાયેલા પોતપોતાના ભદ્રાસનો પર બેસી ગયા. २५ तएणं से बले राया पभावई देवीं जवणियंतरियं ठावेइ, ठावेत्ता पुप्फफलपडि-पुण्णहत्थे परेणं विणएणं ते सुविणलक्खणपाढए एवं वयासीएवं खलु देवाणुप्पिया! पभावई देवी अज्ज तंसि तारिसगंसि वासघरंसि जावसीहं सुविणे पासित्ता णं पडिबुद्धा । तण्णं देवाणुप्पिया! एयस्स ओरालस्स जाव के मण्णे कल्लाणे फलवित्ति-विसेसे भविस्सइ? ભાવાર્થ:- ત્યારપછી બલરાજાએ પ્રભાવતી રાણીને પડદાની અંદર(પાછળ) બેસાડ્યા, બેસાડીને પુષ્પો અને ફળોથી પરિપૂર્ણ હાથે અર્થાત્ પુષ્પ-ફળોથી સત્કાર કરીને અત્યંત વિનયપૂર્વક સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આજે પ્રભાવતી દેવીએ તથા પ્રકારના શયનગૃહમાં શયન કરતાં યાવત સ્વપ્નમાં એક સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો અને ત્યારપછી તે જાગી ગયા.
હે દેવાનુપ્રિયો ! આ ઉત્તમ યાવત્ કલ્યાણકારક સ્વપ્નનું વિશિષ્ટ પ્રકારનું ફળ શું હશે? २६ तएणं ते सुविणलक्खणपाढगा बलस्स रण्णो अंतियं एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा तं सुविणं ओगिण्हति, ओगिण्हित्ता ईहं अणुप्पविसंति, अणुप्पविसित्ता तस्स सुविणस्स अत्थोग्गहणं करेंति, करेत्ता अण्णमण्णेणं सद्धिं संचालेति, संचालित्ता तस्स सुविणस्स लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा बलस्स रण्णो पुरओ सुविणसत्थाई उच्चारेमाणा-उच्चारेमाणा एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हं सुविणसत्थंसि बायालीसं सुविणा, तीसं महासुविणा, बावत्तरि सव्वसुविणा दिट्ठा । तत्थणं देवाणुप्पिया ! तित्थयरमायरो वा चक्कवट्टिमायरो
Page #683
--------------------------------------------------------------------------
________________
शत-११ : देश-११
| १५ |
वा तित्थयरंसि वा चक्कवट्टिसि वा गब्भं वक्कममाणंसि एएसिं तीसाए महासुविणाणं इमे चोद्दस महासुविणे पासित्ता णं पडिबुज्झति। तं जहा
गय-वसह-सीह-अभिसेय-दाम-ससि-दिणयरं झयं कुंभ ।
पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे सत्त महासुविणे पासित्ता णं पडिबुझंति । बलदेवमायरोवा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे चत्तारि महासुविणे पासित्ता णं पडिबुझंति । मंडलियमायरो वा मंडलियंसि गब्भं वक्कममाणंसि एएसिं णं चउदसण्हं महासुविणाणं अण्णयरं एगं महासुविणं पासित्ता णं पडिबुझंति । इमे य णं देवाणुप्पिया ! पभावईए देवीए एगे महासुविणे दिटे,तं ओराले णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे जाव आरोग्ग-तुट्ठि-दीहाऊ कल्लाण-मंगल्लकारए णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिटे, अत्थलाभो देवाणुप्पिया ! भोगलाभो देवाणुप्पिया ! पुत्तलाभो देवाणुप्पिया ! रज्जलाभो देवाणुप्पिया! एवं खलु देवाणुप्पिया ! पभावई देवी णवण्ह मासाण बहुपडिपुण्णाण अट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं तुम्हं कुलके जाव देवकुमा-समप्पभंदारगं पयाहिइ।
से वि य णं दारए उम्मुक्कबालभावे जाव रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा । तं ओराले णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे जाव मंगल्लकारए णं देवाणुप्पिया ! पभावईए देवीए सुविणे दिढे । ભાવાર્થ:- બલરાજા પાસેથી રાણીના સ્વપ્ન સંબંધી વાતો સાંભળીને, અવધારણ કરીને તે સ્વપ્ન પાઠકો હર્ષિત થયા, સંતુષ્ટ થયા. તેઓએ સ્વપ્ન વિષયક સામાન્ય વિચાર કર્યો. સામાન્ય વિચાર કરીને, વિશેષ વિચાર કર્યો. સ્વપ્નનો અર્થ સ્વયં જાણીને, પરસ્પર વિચાર વિનિમય કરીને તેઓએ સ્વપ્નનો અર્થ સારી રીતે જાણી લીધો. એકબીજા સાથે નિર્ણય કર્યો, પૂછપરછ કરીને, સંશય રહિત બની ગયા. આ રીતે જ્યારે તે અર્થનો ચોક્કસ નિર્ણય કરી લીધો, પૂર્વાપર સંબંધિત અર્થને જાણી લીધો, ત્યારે બલરાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્રનો આધાર આપીને ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સામાન્ય સ્વપ્ન અને ત્રીસ મહાસ્વપ્ન, આ રીતે ૭૨ પ્રકારના સ્વપ્ન કહ્યા છે. તેમાંથી તીર્થકર તથા ચક્રવર્તીની માતાઓ, જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવે છે, ત્યારે તે ત્રીસ મહાસ્વપ્નોમાંથી આ यौह महास्वानो होनात थायछ, यथा- (१) डाथी (२) वृषभ (3) सिंड (४) अभिषे रायेदी सभी (५) पुष्पमामा () यंद्र (७) सूर्य (८) 4% (8) कुंभ (१०) ५५सरोव२ (११) समुद्र (१२) विमान
Page #684
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) નિર્ધમ અગ્નિ. જ્યારે વાસુદેવ ગર્ભમાં આવે છે, ત્યારે વાસુદેવની માતા સાત સ્વપ્ન જુએ છે. જ્યારે બલદેવ ગર્ભમાં આવે છે, ત્યારે બલદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી ચાર મહાસ્વપ્ન જુએ છે અને માંડલિક રાજાની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને । જાગૃત થાય છે, હે દેવાનુપ્રિય ! પ્રભાવતીરાણીએ એક મહાસ્વપ્ન જોયું છે. આ સ્વપ્ન ઉદાર-ઉત્તમ છે. તે આરોગ્ય, સંતુષ્ટિ અને દીર્ઘાયુ પ્રદાયક છે યાવત્ કલ્યાણકારી અને મંગલકારી છે. તેથી આપને અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિય ! નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થયા પછી પ્રભાવતી દેવી, આપના કુલમાં ધ્વજ સમાન યાવત્ અનેકગુણ સંપન્ન પુત્રને જન્મ આપશે. તે બાળક બાલ્યાવસ્થાને પસાર કરીને યુવક થશે ત્યારે રાજ્યનો અધિપતિ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ આ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત્ મંગલકારી સ્વપ્ન જોયું છે.
૧૬
२७ तएणं से बले राया सुविणलक्खणपाढगाणं अंतिए एयमट्ठे सोच्चा णिस्सम हट्ठतुट्ठ करयल जाव कट्टु ते सुविणलक्खणपाढगे एवं वयासीएवमेयं देवाणुप्पिया! जाव से जहेयं तुब्भे वयह त्ति कट्टु तं सुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता सुविणलक्खणपाढए विउलेणं असण-पाणखाइम- साइमपुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलयित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणाओ अब्भुट्टेइ, अब्भुट्टेत्ता जेणेव पभावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पभावइं देवि ताहिं इट्ठाहिं जाव महुर सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे -संलवमाणे एवं वयासी एवं खलु देवाणुप्पिए! सुविणसत्थंसि बायालीसं सुविणा तीसं महासुविणा बावत्तरिं सव्वसुविणा दिट्ठा। तत्थ णं देवाणुप्पिए ! तित्थयरमायरो वा चक्कवट्टिमायरो वा तं चेव जाव अण्णयरं एगं महासुविणं पासित्ता णं पडिबुज्झति । इमे य णं तुमे देवाणुप्पिए ! एगे महासुविणे दिट्ठे, तं ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा, तं ओराले णं तुमे देवी ! सुविणे दिट्ठे जाव मंगलकारए णं तुमे देवी! सुमिणे दिट्ठे त्ति कट्टु पभावई देवि ताहिं इट्ठाहिं कंताहिं जाव महुर-सस्सिरीयाहिं वग्गूहिं दोच्चं पि तच्चं पि अणुबूहइ । ભાવાર્થ:- ત્યાર પછી સ્વપ્નપાઠકો પાસેથી ઉપરોક્ત સ્વપ્ન ફળ સાંભળીને અને અવધારણ કરીને, બલરાજા હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને હાથ જોડીને સ્વપ્નપાઠકોને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિયો ! જેવું આપે સ્વપ્નફળ કહ્યું છે તે તે જ પ્રકારે છે’– આ રીતે કહીને સ્વપ્નના અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર दुर्यो. त्यार पछी स्वप्नपाठोने विपुल अशन, पान, जाहिभ, स्वाहिभ, पुष्प, वस्त्र, सुगंधयुक्त पहार्थो, માળા અને અલંકારોથી સત્કારિત કર્યા, સન્માનિત કર્યા અને આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું
Page #685
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧
[ ૧૭ ]
અને તેઓને વિદાય કર્યા. ત્યારપછી રાજા સિંહાસન પરથી ઉઠ્યા, ઊઠીને જ્યાં પ્રભાવતી દેવી હતા, ત્યાં ગયા. ત્યાં જઈને પ્રભાવતી દેવીને ઇષ્ટ, યાવતુ મધુર, શોભાયુક્ત વચનોથી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયે ! સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સામાન્ય સ્વપ્નો, ૩૦ મહાસ્વપ્નો આ રીતે કુલ ૭૨ સ્વપ્નો કહ્યાં છે. હે દેવાનુપ્રિયે ! તેમાંથી તીર્થકર અને ચક્રવર્તીની માતા ૧૪ મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે.(ઇત્યાદિ પૂર્વવત્ વર્ણન કહેવું) યાવત હે દેવાનુપ્રિયે! તમે પણ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે.
હે દેવી! તમે એક ઉત્તમ મહાસ્વપ્ન જોયું છે યાવત તમારે એક પુત્ર ઉત્પન્ન થશે. તે રાજ્યાધિપતિ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. માટે હે દેવી! તમે એક ઉત્તમ યાવત માંગલિક સ્વપ્ન જોયું છે. આ રીતે ઇષ્ટ, કાંત યાવત્ મધુર અને શોભાયુક્ત વચનોથી બે-ત્રણ વાર કહીને પ્રભાવતી દેવીની પ્રશંસા કરી અને તેને વધાવી. २८ तएणं सा पभावई देवी बलस्स रण्णो अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्टतुट्ठ करयल जाव एवं वयासी- एयमेयं देवाणुप्पिया ! जावतंसुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणि-रयण-भत्ति-चित्ताओ भद्दासणाओ अब्भुढेइ, अतुरियमचवलं जाव रायहंस सरिसीए गईए जेणेव सए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं भवणं अणुपविट्ठा । ભાવાર્થ – પ્રભાવતી દેવી બલરાજા પાસેથી ઉપર્યુક્ત અર્થ સાંભળીને, અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, તે બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી– “હે દેવાનુપ્રિય! જેમ આપ કહો છો તેમજ છે.” આ પ્રમાણે કહીને, સ્વપ્નના અર્થને સમ્યક પ્રકારે ગ્રહણ કર્યો અને બલરાજાની અનુમતિ લઈને, અનેક પ્રકારના મણિરત્નો અને કારીગરીથી યુક્ત ભદ્રાસન પરથી ઉઠી અને શીઘ્રતા તથા ચપળતારહિત કાવત્ રાજહંસ સદશ ગતિથી ચાલતી પોતાના ભવનમાં આવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વપ્ન અને તેના ફળનું વર્ણન છે તથા તે સમયના સ્વપ્ન પાઠકોની ગરિમા પ્રગટ કરી છે. અ૬મહાનિમિત્તસુલ્થ ધારણ - સૂત્રકારે આ વિશેષણ સ્વપ્નપાઠકો માટે પ્રયુક્ત કર્યું છે. તે સ્વપ્નપાઠકો અષ્ટાંગ મહાનિમિત્ત(આઠ પ્રકારના પરોક્ષ અર્થનો નિર્ણય કરાવનાર મહાશાસ્ત્રો)ના સૂત્ર અને અર્થના જાણનાર હતા. યથા– (૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) અંતરિક્ષ (૪) ભૌમ (૫) આંગ (૬) સર (૭) લક્ષણ અને (૮) વ્યંજન.
- આકાશ, ભૂમિ, સ્વર આદિના લક્ષણો જોઈને તેના વિશિષ્ટ ફળને પ્રગટ કરનાર શાસ્ત્રો મહાનિમિત્ત સૂત્રો કહેવાય છે. વિના, ભવન :- બારમા સ્વપ્નમાં ‘વિમાન અને ભવન’ આ બે શબ્દ છે. તેનો આશય એ છે કે જો તીર્થકરનો જીવ દેવલોકમાંથી આવ્યો હોય તો તેની માતા “વિમાન” જુએ છે અને જો નરકમાંથી આવેલો હોય તો તેની માતા સ્વપ્નમાં “ભવન” જુએ છે.
Page #686
--------------------------------------------------------------------------
________________
| १८
श्री भगवती सूत्र-3
ગર્ભ સંરક્ષણ અને પુત્રજન્મ:
२९ तएणं सा पभावई देवी हाया जावसव्वालंकारविभूसिया तंगभं णाइसीए हिं णाइउण्हेहिं णाइतित्तेहि णाइकडुएहिं णाइकसाएहिं णाइअंबिलेहिं णाइमहुरेहि उउभयमाण-सुहेहिं भोयण-च्छायण-गंध-मल्लेहिं जं तस्स गब्भस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्थदोहला संपुण्ण-दोहला सम्माणियदोहला अविमाणियदोहला वोच्छिण्णदोहला विणीयदोहला ववगय रोग-सोग-मोह-भय-परित्तासा तं गब्भं सुहं सुहेणं परिवहइ । ___ तएणं सा पभावई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइदियाणं वीइक्कंताणं सुकुमालपाणिपायं अहीणपडिपुण्ण-पंचिदियसरीरं लक्खणवंजण-गुणोवयेयं जाव ससिसोमाकारं कंतं पियदसणं सुरूवं दारयं पयाया। शार्थ :- उउभयमाणसुहेहिं = प्रत्ये *तुमा सु५।२४ दोहला = दोse. ભાવાર્થ - ત્યાર પછી પ્રભાવતી દેવી સ્નાન કરીને યાવતું સર્વ અલંકારોથી અલંકૃત અને વિભૂષિત થઈને, તે ગર્ભનું પાલન કરવા લાગી. તે અતિ શીતલ, અતિ ઉષ્ણ, અતિ તીખા, અતિ કટુ, અતિ કપાયેલા, અતિ ખાટા અને અતિ મધુર પદાર્થ ખાતી નહીં પરંતુ ઋતુયોગ્ય સુખકારક ભોજન કરતી હતી. તે ગર્ભને માટે હિતકારી, પ્રમાણોપેત અને પથ્યકારી પદાર્થ યથાસમયે ગ્રહણ કરવા લાગી. તે દોષરહિત અને કોમળ શયનાસનો પર મનોનુકૂળ ઉચિત સ્થાને બેસતી હતી. યથાસમયે તેને જે જે દોહદ ઉત્પન્ન થયા, તે સર્વ પ્રશસ્ત હતા, તે સંપૂર્ણ થતા હતા, સન્માનનીય હતા અને લેશમાત્ર પણ અપૂર્ણ રહેતા નહીં, જેથી તેના દોહદ(મનોરથ) શાંત થઈ જતા હતા. આ રીતે જેના મનોરથો વ્યવચ્છિન્ન થઈ ગયા છે, તેવી તે રાણી રોગ, શોક, મોહ, ભય અને પરિત્રાસ રહિત થઈને, સુખપૂર્વક ગર્ભનું વહન કરવા લાગી.
આ રીતે નવમાસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, પ્રભાવતી રાણીએ સુકુમાલ હાથ-પગવાળા, દોષરહિત, પ્રતિપૂર્ણ, પંચેન્દ્રિયયુક્ત શરીરવાળા તથા લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત યાવત્ ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિય, દર્શનીય અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ વધામણી અને પ્રીતિદાન:३० तएणं तीसे पभावईए देवीए अंगपडियारियाओ पभावई देविं पसूर्य जाणेत्ता जेणेव बले राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव बलं रायं जएणं विजएणं वद्धाति, वद्धावेत्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया!
Page #687
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧,
[ ૧૯] पभावइ देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव सुरूवं दारगं पयाया तं एयण्णं देवाणुप्पियाणं पियट्ठयाए पियं णिवेदेमो, पियं भे भवउ ।
__ तएणं से बले राया अंगपडियारियाणं अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव धाराहयणीव सुरभिकुसुम-चंचुमालइय-तणुए उसविय-रोमकूवे तासिं अंगपडियारियाणं मउडवज्जं जहामालियं ओमोयं दलयइ, दलयित्ता सेयं रययामयं विमलसलिलपुण्णं भिंगारं च गिण्हइ, गिण्हित्ता मत्थए धोवइ, धोवित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलयित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जइ । શબ્દાર્થ - પડિયારિયા = અંગ પરિચારિકા, સેવિકા, દાસી પર્યં પ્રસવ થયો ધારાશે = મેઘધારાથી આહત નવ કદંબ વૃક્ષ વુમાન = હર્ષથી રોમાંચિત થવું ૩ વન = મુગટને છોડીને નહામતિયં = પહેરલા અલંકાર કોમોયે = ઉતારીને = ભંગાર– કળશ. ભાવાર્થ - ત્યારપછી પ્રભાવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો છે, તેમ જાણીને પ્રભાવતી દેવીની સેવા કરનારી દાસીઓએ બલરાજા સમીપે આવીને, બંને હાથ જોડીને, રાજાને જયવિજય શબ્દોથી વધાવીને, નિવેદન કર્યું- હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ યથાસમયે પુત્રને જન્મ આપ્યો છે. તે આનંદદાયક વધામણીનું નિવેદન કરવા અમે આપની પાસે આવ્યા છીએ. આ પુત્ર જન્મરૂપ પ્રિય સમાચાર આપના માટે શુભકારી થાઓ.
દાસીઓનો પ્રિય સંવાદ સાંભળીને બલરાજા હર્ષિત થયા, સંતુષ્ટ થયા, થાવ, મેઘની વેગવતી ધારાથી કંદબવૃક્ષનું સુગંધિત પુષ્પ વિકસિત થાય છે તેમ હર્ષના અતિરેકથી બલરાજાની રોમરાજિ વિકસિત થઈ. તેમનું સંપૂર્ણ શરીર રોમાંચિત થયું. રાજાએ પોતાના મુગટને છોડીને ધારણ કરેલા સર્વ અલંકારો ઉતારીને દાસીઓને પારિતોષિક સ્વરૂપે આપી દીધા. આપીને, શ્વેત, રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કળશ લઈને, દાસીઓના મસ્તક ધોયા અને જીવિકાને યોગ્ય ઘણું પ્રીતિદાન આપ્યું, પ્રીતિદાન આપીને સત્કાર કર્યો અને સન્માન કર્યું, સત્કારિત અને સન્માનિત કરીને વિદાય આપી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બલરાજાને પુત્ર જન્મની વધાઈ મળતાં થયેલા આનંદનું વર્ણન કર્યું છે. વધામણી આપનાર દાસીઓને પ્રીતિદાન આદિનો પણ ઉલ્લેખ છે. મન્થા ધોવર – અંગ પરિચારિકાઓના મસ્તક ધોવાની ક્રિયા, તેમને દાસત્વભાવથી મુક્ત કરવાનું પ્રતીક છે. જે દાસીઓનું મસ્તક ધોવાય છે, તે દાસીઓ દાસીપણાથી મુક્ત થાય છે. પુત્રજન્મમહોત્સવ અને નામકરણ :३१ तएणं से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवंवयासी-खिप्पामेव
Page #688
--------------------------------------------------------------------------
________________
|
२० |
श्री भगवती सूत्र-3
भो देवाणुप्पिया ! हत्थिणाउरे णयरे चारगसोहणं करेह, करेत्ता माणुम्मावड्डणं करेह, करेत्ता हत्थिणाउरं णयरं सभितरबाहिरियं आसिय-संमज्जिओ-वलितं जाव गंधवट्टिभूयं करेह कारवेह, करेत्ता य कारवेत्ता य जूवसहस्सं वा चक्कसहस्सं वा पूयामहामहिमसंजुत्तं उस्सवेह उस्सवेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणह ।
तएणं ते कोडुंबियपुरिसा बलेणं रण्णा एवं वुत्ता समाणा जावतमाणत्तियं पच्चप्पिणंति। ભાવાર્થ:- ત્યાર પછી બલરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! હસ્તિનાપુરમાં શીધ્ર કેદીઓને મુક્ત કરો. માન અને ઉન્માનની વૃદ્ધિ કરો. હસ્તિનાપુર નગરની બહાર અને અંદર પાણીનો છંટકાવ કરો, સ્વચ્છ કરો, સમ્માર્જિત કરો, શુદ્ધિ કરો, કરાવો, કરાવીને સમસ્ત યજ્ઞસ્તંભોની અને સઘળાં ચક્રોની પૂજા કરો, મહામહિમા યુક્ત ઉત્સવ કરો, આ પ્રકારે ઉત્સવ કરીને મને નિવેદન કરો. ३२ तएणं से बले राया जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं चेव जाव मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता उस्सुक्कं उक्कर उक्किटुं अदिज्जं अमिज्जं अभडप्पवेसं अदंडकोदंडिमं अधरिमं गणियावरणाडइज्जकलियं अणेगतालाचराणुचरियं अणुद्धयमुइंगं अमिलायमल्लदामं पमुइयपक्कीलियं सपुरजणजाणवयं दसदिवसे ठिइवडियं करेइ ।
तएणं से बले राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए सइए य साहस्सिए य सयसाहस्सिए य जाए य दाए य भाए य दलमाणे य दवावेमाणे य, सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छेमाणे य पडिच्छावेमाणे यावि विहरइ । शार्थ :- चारगसोहणं = ॥२॥२॥२ साली ४२१॥ अर्थात् हीसीने भुस्त ४२॥ उस्सुक्कं = शुः २डित उक्करं = ४२२डित उक्किट्ठ = *ए-रायना २ द्वारा याती २४म २डित अभडप्पवेसं = प्रान। घरमा सुमट प्रवेशनिषेध अदिज्ज = न हेवा योग्य अमिज्ज = न भावा-तोरवा योग्य अदंड-कोदंडिमं = तथा दुईऽनो निषेध (अधिशमीने अपाता ने मुह ४ छ.) अधरिमं = शयनुं प्री पासेन ने भाई रायुं गणियावर णाडइज्ज कलियं = प्रधान ग1िो भने नटीमोथी युत अणेगतालचराणु-चरिय = भने तादानुयरोथी युक्त अणुद्धयमुइंग = निरंतर
तां पमुइयपक्कीलियं = प्रमोह भने ।युत ठिईवडिय = स्थिति पतित जाए व्यय यो दाए = हान भाए = (भा असुइयजायकम्मकरणे = अशुयि त ४२. ભાવાર્થ:- રાજાએ વ્યાયામશાળામાં જઈને વ્યાયામ કર્યો યાવતું સ્નાન આદિ સર્વ વિધિ સંપન્ન કરી. પુત્ર જન્મોત્સવ નિમિત્તે દશ દિવસ માટે પ્રજા પાસેથી શુલ્ક તથા કર લેવાનો બંધ કર્યો; ક્રય-વિક્રયની
भृ
Page #689
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧: ઉદ્દેશક-૧૧
દ૨૧]
વસ્તુઓના માન-ઉન્માનનો વધારો કર્યો; કરજદારોને ઋણ મુક્ત કર્યા તથા દંડ કુદંડનો નિષેધ કર્યો; પ્રજાના ઘરમાં સુભટોનો પ્રવેશ નિષેધ કર્યો. રાજ્યદંડથી પ્રાપ્ય દંડ દ્રવ્ય લેવાનો નિષેધ કર્યો; તે સિવાય ઉત્તમ ગણિકાઓ અને નટીઓથી યુક્ત, અનેક તાલાનુચરો દ્વારા નિરંતર વગાડાતી મૃદંગોથી યુક્ત તથા પ્રમોદ અને ક્રીડાપૂર્વક સર્વલોકોની સાથે દશ દિવસ સુધી પુત્ર મહોત્સવ ઉજવ્યો. આ દશ દિવસમાં બલરાજા સેંકડો, હજારો, લાખો રૂપિયાનો ખર્ચ કરતાં, દાન દેતાં તથા અન્ય દ્વારા દાન અપાવતાં અને આ રીતે સેંકડો, હજારો, લાખો રૂપિયાની ભેટ રૂપ લાભ પ્રાપ્ત કરતાં, અન્યને કરાવતાં વિચરતા રહ્યા. |३३ तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेइ, तईए दिवसे चंदसूरदंसणियं करेइ, छठे दिवसे जागरियं करेइ, एक्कारसमे दिवसे विइक्कंते णिव्वत्ते असुइयजायकम्मकरणे संपत्ते बारसाहदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति, उवक्खडावेत्ता जहा सिवो जाव खत्तिए य आमंतेति आमंतेत्ता तओ पच्छा ण्हाया तं चेव जाव सक्कारेंति सम्माणेति, सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जावराईण य खत्तियाण य पुरओ अज्जयपज्जय पिउपज्जयागयं बहुपुरिसपरंपरप्परूढं कुलाणुरूवं कुलसरिसं कुलसंताणतंतुवद्धणकरं अयमेयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधेज्जं करेंति-"जम्हा णं अम्हं इमे दारए बलस्स रण्णो पुत्ते पभावईए देवीए अत्तए, तं होउ णं अम्हं एयस्स दारगस्स णामधेज्जं महब्बले," तएणं तस्स दारगस्स अम्मापियरो णामधेज करेंति महब्बले त्ति। ભાવાર્થ :- ત્યારપછી બાળકના માતાપિતાએ પહેલે દિવસે કુલ-મર્યાદા અનુસાર ક્રિયા કરી. ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્ય દર્શન કરાવ્યું. છટ્ટ દિવસે જાગરણરૂપ ઉત્સવ કર્યો. અગિયાર દિન વ્યતીત થયા પછી અશુચિકર્મની નિવૃત્તિ કરી. બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરીને (શતક-૧૧, ઉદ્દેશક-૯માં કથિત શિવરાજાની સમાન) સર્વ ક્ષત્રિય જ્ઞાતિજનોને નિમંત્રિત કરીને ભોજન કરાવ્યું. તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી તે મિત્ર, જ્ઞાતિજનો પાવત ક્ષત્રિયો સમક્ષ પોતાના બાપદાદા આદિથી ચાલી આવતી કુલ પરંપરા અનુસાર કુલને યોગ્ય, કુલોચિત, કુલરૂપ સંતાનની વૃદ્ધિ કરનાર, ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ આપતા કહ્યું કે અમારો આ બાળક, બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે. આ કારણે અમારા આ બાળકનું નામ “મહાબલ’ હો. તેથી બાળકના માતાપિતાએ તેનું નામ મહાબલ રાખ્યું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાબલ રાજકુંવરના જન્મ મહોત્સવનું વર્ણન છે. પુત્ર જન્મની વધાઈમાં રાજકીય
Page #690
--------------------------------------------------------------------------
________________
|
२२ ।
श्री भगवती सूत्र-3
વ્યવહાર અનુસાર દાસીઓને પ્રીતિદાન, કેદીઓને મુક્તિ, કર વગેરેની માફી, માપતોલમાં વૃદ્ધિ વગેરે કાર્યો થયા. પુણ્યવાન આત્માનો જન્મ સર્વત્ર આનંદદાયક હોય છે. તે નિયમાનુસાર માતા પિતાએ પુત્ર જન્મના બાર દિવસ પર્યત વિવિધ આયોજનો કર્યા. સ્વજનો-પરિજનોને પ્રીતિભોજન કરાવ્યું. અંતે કુલ પરંપરાનુસાર પુત્રની નામકરણ વિધિ કરી.
સૂત્રોક્ત વર્ણન મહાબલ કુમારના પુણ્યને પ્રગટ કરે છે. મહાબલકુમારનું પાલન પોષણઃ३४ तएणं से महब्बले दारए पंचधाईपरिग्गहिए, तं जहा- खीरधाईए, एवं जहा दढपइण्णे जाव णिव्वाघायसि सुहंसुहेणं परिवड्ढइ ।
तएणं तस्स महब्बलस्स दारगस्स अम्मापियरो अणुपुव्वेणं ठिइवडियं वा चंदसरदसावणियंवा जागरियं वाणामकरणं वा परंगामणं वा पयचंकमणं वाजेमामणं वा पिंडवद्धणं वा पजपावणं वा कण्णवेहणं वा संवच्छरपडिलेहणं वा चोलोयणगं च उवणयणं च अण्णाणि य बहूणि गब्भाधाण-जम्मणमाइयाई कोउयाइं करेंति । AGEार्थ:-पिंडवद्धणं = मोन वायुंकण्णवेहणं - एविधन चोलोयणगं = योटी २५ावी उवणयणं सं२॥रित ४२वा कोउयाई = मौतु. भावार्थ:- महापस भारk (१) क्षीरधात्री (२) भ%8नधात्री-स्नान शवनारी (3) भंडन ધાત્રી-અલંકાર આદિ પહેરાવનારી (૪) ક્રીડનધાત્રી અને (૫) અંક ધાત્રી; આ પાંચ ધાત્રીઓ દ્વારા રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણિત દઢપ્રતિશ કુમારની સમાન પાલન-પોષણ થવા લાગ્યું. તે કુમાર વાયુ અને વ્યાઘાત રહિત સ્થાનમાં રહેલા ચંપક વૃક્ષની સમાન અત્યંત સુખપૂર્વક મોટો થવા લાગ્યો. મહાબલ કુમારના માતા પિતાએ પોતાના કુલની મર્યાદાનુસાર જન્મદિનથી લઈને ક્રમશઃ સૂર્ય-ચંદ્રદર્શન, જાગરણ, નામકરણ, ઘૂંટણથી ચલાવવો, પગથી ચલાવવો, અન્ન ભોજનનો પ્રારંભ કરાવવો, ગ્રાસ-કવલ વધારવા, સંભાષણ કરવું, કાન વિંધાવવા, વર્ષગાંઠ ઉજવવી, ચોટી રખાવવી, સંસ્કાર કરાવવા ઇત્યાદિ અનેક ગર્ભાધાન સંબંધી તથા જન્મ મહોત્સવ આદિ સંબંધી કૌતુક કર્યા. |३५ तएणं तं महब्बलं कुमारं अम्मापियरो साइरेगट्ठवासगं जाणित्ता सोभणसि तिहि-करण-णक्खत्त-मुहुत्तसि कलायरियस्स उवणेति एवं जहा दढप्पइण्णो जाव अलं भोगसमत्थे जाए यावि होत्था ।
तएणं तं महब्बलं कुमारं उम्मुक्कबालभावं जाव अलं भोगसमत्थं वियाणित्ता अम्मापियरो अट्ठ पासायवडेंसए करेंति, अब्भुग्गय- मूसियपहसिए इव वण्णओ जहा रायप्पसेणइज्जे जावपडिरूवे । तेसि णं पासायवडेंसगाणं
Page #691
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૧
| દર૩ |
बहुमज्झदेसभागे एत्थ णं महेगं भवणं करेंति अणेगखंभसयसण्णिविटुं, वण्णओ जहा रायप्पसेणइज्जे पेच्छाघरमंडवंसि जाव पडिरूवे । ભાવાર્થ :- જ્યારે મહાબલ કુમાર આઠ વર્ષથી કંઈક અધિક ઊંમરનો થયો, ત્યારે માતા-પિતાએ પ્રશસ્ત, તિથિ, કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં ભણવા માટે કલાચાર્યને ત્યાં મોકલ્યો, ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન દઢ પ્રતિશ કુમાર પ્રમાણે કહેવું જોઈએ યાવતુ તે ભોગ યોગ્ય થયો. ત્યારપછી મહાબલ કુમારને બાલભાવથી મુક્ત યાવત ભોગ યોગ્ય જાણીને માતા પિતાએ તેને માટે ઉત્તમ આઠ પ્રાસાદ તૈયાર કરાવ્યા. તે પ્રાસાદ રાજપ્રશ્રય” સૂત્ર અનુસાર અતિશય ઊંચા અને અત્યંત સુંદર હતા. તેની બરોબર મધ્યમાં એક મોટું ભવન તૈયાર કરાવ્યું. તે ભવનમાં સેંકડો સ્તંભો હતા ઇત્યાદિ રાજપ્રશ્રીય સૂત્રના પ્રેક્ષાગૃહ મંડપના વર્ણનની સમાન જાણી લેવું જોઈએ યાવત્ તે અત્યંત મનોહર હતું. મહાબલ કુમારનું પાણિગ્રહણ:३६ तएणं तं महब्बलं कुमारं अम्मापियरो अण्णया कयाइ सोभणंसि तिहिकरण-दिवस-णक्खत्त-मुहुत्तंसि ण्हायं जाव सव्वालंकारविभूसियं पमक्खणगण्हाण- गीय-वाइय-पसाहण- अटुंग-तिलग-कंकण-अविहव- वहुउवणीयं मंगलसुजंपिएहि य वर- कोउय-मंगलोवयार-कयसंतिकम्मं सरिसियाणं सरिसतयाणं सरिसव्वयाणं सरिसलावण्ण-रूव-जोव्वणगुणोववेयाणं विणीयाणं कयकोउय- मंगलपाय- च्छित्ताणं सरिसएहिं रायकुलेहितो आणिल्लियाणं अट्ठण्हं रायवरकण्णाणं एगदिवसेणं पाणिं गिहाविंसु । શબ્દાર્થ - પમાન = અભંગન, વિલેપન પસાદા = મંડન અ૬તિન = આઠ અંગો પર તિલક વિહવ-વહુ = સૌભાગ્યવતી સ્ત્રીઓ મનસુનવિર્દિ = મંગલ અર્થાત્ દહીં-અક્ષત આદિ અથવા મંગલ ગીત વિશેષથી સૌભાગ્યવતી નારીઓ દ્વારા ઉચ્ચારિત આશીર્વચન, વોડમોવાર-સતિનંશ્રેષ્ઠ કૌતુક અને મંગલોપચારથી શાંતિકર્મ (પાપ ઉપશમન ક્રિયા) કર્યું.
ભાવાર્થ:- ત્યારપછી મહાબલકુમારના માતા-પિતાએ શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં મહાબલ કુમારને સ્નાન આદિ વિધિ કરાવીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. ત્યારપછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ અત્યંગન(માલીશ) અને જલાભિષેક કર્યો, ગીતો ગાયા, ઢોલક આદિ વાજિંત્રો વગાડાવ્યા, વિવાહના સમયે પહેરવા યોગ્ય આભૂષણો પહેરાવ્યા, આઠે અંગ પર તિલક કર્યા, તેના કાંડે લાલ દોરાવાળું કંકણ બાંધ્યું. ત્યારપછી મંગલ ગીતો અને આશીર્વચનો બોલવા લાગ્યા. આંખમાં કાજલ આંજવા રૂપ અને કાજળનું ટીલું કરવા રૂપ કૌતૃક વિધિ અને મસ્તક પરથી સરસવ ઉતારવા રૂપ મંગલવિધિ કરીને, મહાબલ રાજકુમારના નિમિત્તે શાંતિકર્મ કરવામાં આવ્યું.
Page #692
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
ત્યારપછી એક સમાન, સમાન ત્વચાવાળી, સમાન ઉંમરવાળી, સમાન રૂપ, લાવણ્ય, યૌવન આદિ ગુણોથી યુક્ત, વિનયગુણ યુક્ત, જેના માટે કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત વિધિ થઈ ગઈ હતી, તેવી રાજ- કુળમાંથી લાવેલી સમાન, ઉત્તમ આઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. नववधूने प्रीतिधन :
૪
३७ तणं तस्स महाबलस्स कुमारस्स अम्मापियरो अयमेयारूवं पीइदाणं दलयंति, तं जहा - अट्ठ हिरण्णकोडिओ, अट्ठ सुवण्णकोडीओ, अट्ठ मउडे मउडप्पवरे, अट्ठ कुंडलजुए कुंडलजुयप्पवरे, अट्ठहारे हारप्पवरे, अट्ठ अद्धहारे अद्धहारप्पवरे, अट्ठ एगावलीओ एगावलिप्पवराओ, एवं मुत्तावलीओ, एवं कणगावलीओ, एवं रयणावलीओ, अट्ठ कडगजोए कडगजोयप्पवरे, एवं तुडियजोए, अट्ठ खोमजुयलाई खोमजुयलप्पवराई, एवं वडगजुयलाई, एवं पट्टजुयलाई, एवं दुगुल्लजुयलाई अट्ठ सिरीओ, अट्ठ हिरीओ, एवं धिईओ, कित्तीओ, बुद्धीओ, लच्छीओ, अट्ठ णंदाई, अट्ठ भद्दाई, अट्ठ तले तलप्पवरे सव्वरयणामए णियगवरभवणकेऊ, अट्ठ झ झयप्पवरे, अट्ठ वये वयप्पवरे दसगोसाहस्सिएणं वएणं, अट्ठ णाडगाई णाडगप्पवराइं बत्तीसबद्धेणं णाडएणं, अट्ठ आसे आसप्पवरे सव्वरयणामए सिरिघरपडिरूवए, अट्ठ हत्थी हत्थिप्पवरे, सव्वरयणामए सिरिघरपडिरूवए, अट्ठ जाणाइं जाणप्पवराइं, अट्ठ जुगाई जुगप्पवराई, एवं सिबियाओ, एवं संदमाणीओ, एवं गिल्लीओ-थिल्लीओ, अट्ठ वियडजाणारं वियडजाणप्पवराई, अट्ठ रहे पारिजाणिए, अट्ठरहे संगामिए, अट्ठ आसे आसप्पवरे, अट्ठ हत्थी हत्थिप्पवरे, अट्ठ गामे गामप्पवरे दसकुलसाहस्सिएणं गाामेणं, अट्ठ दासे दासप्पवरे, एवं चेव दासीओ, एवं किंकरे, एवं कंचुइज्जे, एवं वरिसधरे, एवं महत्तरए, अट्ठ सोवणिए ओलंबणदीवे, अट्ठ रुप्पामए ओलंबणदीवे, अट्ठ सुवण्ण- रुप्पामए ओलंबणदीवे, अट्ठ सोवण्णिए उक्कंचणदीवे, एवं चेव तिण्णि वि; अट्ठ सोवण्णिए पंजरदीवे, एवं चेव तिणि वि ।
ભાવાર્થ :- ત્યારપછી તે મહાબલકુમારના માતા-પિતાએ તેમને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. યથા– આઠ કોટિ હિરણ્ય(ચાંદિના સિક્કા) આઠ કોટિ સૌરૈયા, આઠ શ્રેષ્ઠ મુગટ, આઠ શ્રેષ્ઠ કુંડલયુગલ, આઠ ઉત્તમ હાર, આઠ ઉત્તમ અર્ધહાર, આઠ ઉત્તમ એકસરા હાર, આઠ મુક્તાવલી હાર, આઠ કનકાવલી હાર, આઠ રત્નાવલી હાર, આઠ ઉત્તમ કડાની જોડી, આઠ ઉત્તમ બાજુબંધની જોડી, આઠ સૂતર અથવા અળસીના બનેલા વસ્ત્રયુગલ, આઠ ઉત્તમ રેશમી વસ્ત્ર યુગલ, આઠ દુકૂલ યુગલ-વૃક્ષની છાલમાંથી બનાવેલા વસ્ત્રો, આઠ શ્રીદેવીની પ્રતિમા, આઠ હ્રી દેવીની પ્રતિમા, આઠ ધી(સરસ્વતી) દેવીની પ્રતિમા, આઠ કીર્તિ દેવીની
Page #693
--------------------------------------------------------------------------
________________
शत-११: 6देश५-११
૨૫
પ્રતિમા, આઠ બુદ્ધિ અને આઠ લક્ષ્મી દેવીની પ્રતિમા, આઠ નંદાસન, આઠ ભદ્રાસન, આઠ પોતાના ભવનમાં કેતુ રૂપ સર્વ રત્નમય ભૂમિના આસન-ગલીચા આદિ, આઠ(ભવનની શોભા વધારનાર) ઉત્તમ ધ્વજ, દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા આઠ ગોકુળ, બત્રીસ મનુષ્યો દ્વારા કરાતું એક નાટક હોય એવા આઠ ઉત્તમ નાટક, લક્ષ્મી ગૃહની શોભા વધારનાર સર્વ રત્નમય આઠ ઉત્તમ ઘોડા, ઉત્તમોત્તમ હાથી,(આ બંને રત્નોથી निर्मितता) 16 उत्तम यान, 06 6त्तम युय(प्रा२नुवाइन), आशिनि, मा6 स्यन्मानि આઠ હાથીની અંબાડી, આઠ ઘોડાના પલાણ, આઠ ઉત્તમ ખુલ્લા યાન-જહાજ, આઠ મુસાફરી કરવાના રથ, આઠ સંગ્રામિક રથ, આઠ ઉત્તમ અશ્વ, આઠ ઉત્તમ હાથી, દશ હજાર કુલ-પરિવાર જે ગામમાં રહેતા હોય એવા આઠ ગામ, આઠ ઉત્તમ દાસ, આઠ ઉત્તમ દાસીઓ, આઠ ઉત્તમ કિંકર, આઠ કંચુકી-દ્વાર રક્ષક, આઠ વર્ષધર(અંતઃપુરના રક્ષક ખોજા), આઠ મહત્તરક(અંતઃપુરના કાર્યનો વિચાર કરનાર) આઠ સોનાના, આઠ ચાંદીના, અને આઠ સોના-ચાંદીના અવલંબન દીપક-લટકતા દીપક, આઠ સોનાના, આઠ ચાંદીના, આઠ સોના-ચાંદીના ઉત્કચન દીપક(દંડ યુક્ત દીપક-મશાલ), આ રીતે સોના, ચાંદી અને સોના ચાંદી, આ ત્રણ પ્રકારના આઠ પંજર દીપક આપ્યા. |३८ अट्ठ सोवण्णिए थाले, अट्ठ रुप्पमए थाले, अट्ठ सुवण्णरुप्पमए थाले, अट्ठ सोवणियाओ पत्तीओ एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाइं थासयाई एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाई मल्लगाइं एए चेव तिण्णि वि, अट्ठ सोवण्णियाओ तलियाओ एए चेव तिण्णि वि, अट्ट सोवणियाओ कविचिआओ एए चेव तिण्णि वि, अट्ठ सोवण्णिए उवएडए एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाओ अवयक्काओ एए चेव तिण्णि वि, अट्ठ सोवण्णिए पायपीढए एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाओ भिसियाओ एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाओ करोडियाओ एए चेव तिण्णि वि अट्ठ सोवण्णिए पल्लंके एए चेव तिण्णि वि, अट्ठ सोवणियाओ पडिसेज्जाओ एए चेव तिण्णि वि, अट्ठ हंसासणाई, अट्ठ कोंचासणाई, एवं गरुलासणाई, उण्णयासणाई, पणयासणाई, दीहासणाई, भद्दासणाई, पक्खासणाई, मगरासणाई, अट्ठ पउमासणाई, अट्ठ दिसा सोवत्थियासणाई, अट्ठ तेल्लसमुग्गे एवं जहा रायप्पसेणइज्जे जाव अट्ट सरिसव-समुग्गे, अट्ठ खुज्जाओ एवं जहा उववाइए जाव अट्ठ पारिसीओ,
__ अट्ठ छत्ते, अट्ठ छत्तधारिओ चेडीओ, अट्ठ तालियंटे, अट्ठ चामराओ, अट्ठ चामरधारीओ चेडीओ, अट्ठ तालियंटधारिओ चेडीओ, अट्ठ करोडियाओ, अट्ठ करोडियाधारीओ चेडीओ, अट्ठ खीरधाईओ जाव अट्ठ अंकधाईओ, अट्ठ अंगमद्दियाओ, अट्ठ उम्मद्दियाओ, अट्ठ ण्हावियाओ, अट्ठ पसाहियाओ, अट्ठ वण्णगपेसीओ, अट्ठ चुण्णगपेसीओ, अट्ठ कोट्ठागारीओ, अट्ठ दवकारीओ,
Page #694
--------------------------------------------------------------------------
________________
દર
|
શ્રી ભગવતી સૂત્ર-૩
अट्ठ उवत्थाणियाओ, अट्ठ णाडइज्जाओ, अट्ठ कोडुंबिणीओ, अट्ठ महाणसिणीओ, अट्ठभंडागारिणीओ, अट्ठ अब्भाधारिणीओ, अट्ठ पुप्फधारणीओ, अट्ठ पाणिधारणीओ, अट्ठ बलिकारीओ, अट्ठ सेज्जाकारीओ, अट्ठ अभितरियाओ पडिहारीयाओ, अट्ठ बाहिरीयाओ पडिहारीयाओ, अट्ठ मालाकारीओ, अट्ठ पेसणकारीओ, अण्णं वा सुबहु हिरण्णं वा सुवण्णं वा कंस वा दूसंवा विउलधणकणग जाव संतसारसावएज्ज, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, पकामं परिभाएउं ।
तएणं से महब्बले कुमारे एगमेगाए भज्जाए एगमेगं हिरण्णकोडिं दलयइ, एगमेगं सुवण्णकोडिं दलयइ, एगमेगं मउडं मउडप्पवरं दलयइ, एवं तं चेव सव्वं जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं वा सुबहु हिरण्णं वा जाव परिभाएउं । तएणं से महब्बले कुमारे उप्पि पासायवरगए जहा जमाली जाव विहरइ । ભાવાર્થ :- આઠ સોનાના થાળ, આઠ ચાંદીના થાળ અને આઠ સોના-ચાંદીના થાળ, આઠ થાળીઓ, આઠ તાંસળીઓ, આઠ કટોરા, આઠ રકાબીઓ, આઠ ચમચા, આઠ સાણસી, આઠ તવા, આઠ પાદપીઠ, આઠ ભીષિકા-આસન વિશેષ, આઠ કરોટિકા-કળશ, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા-નાના પલંગ(આ પ્રત્યેક વસ્તુ સોના, ચાંદી અને સોનાચાંદીની હતી) આઠ હંસાસન, આઠ ક્રૌંચાસન, આઠ ગરુડાસન, આઠ ઉન્નતાસન, આઠ અવનતાસન, આઠ દીર્ષાસન, આઠ ભદ્રાસન, આઠ પક્ષાસન, આઠ મકરાસન, આઠ પદ્માસન, આઠદિકસ્વસ્તિકાસન, આઠ તેલના ડબ્બા, આ રીતે અનેક જાતના ડબ્બા રાજપ્રશ્રીય સૂત્રાનુસાર જાણવા યાવતુ આઠ સરસવના ડબ્બા; આઠ કુબ્બા દાસીઓ, આ રીતે દાસીઓના નામ ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવા યાવત્ આઠ પારસદેશની દાસી;
આઠ છત્ર, આઠ છત્રધારિણી દાસીઓ, આઠ ચામર, આઠ ચામરધારિણી દાસીઓ, આઠ પંખા, આઠ પંખાધારિણી દાસીઓ, આઠ કરોટિકા, કળશ, આઠ કળશધારિણી દાસીઓ; આઠ ક્ષીરધાત્રીઓ, યાવતુ આઠ અંકધાત્રીઓ, આઠ અંગમર્દિકા, (શરીરનું અલ્પ મર્દન કરનારી દાસીઓ) આઠ ઉન્મર્દિકા (અધિક મર્દન કરનારી દાસીઓ), આઠ સ્નાન કરાવનારી દાસી, આઠ અલંકાર પહેરાવનારી દાસીઓ, આઠ ચંદન ઘસનારી દાસીઓ, આઠ તાંબૂલચૂર્ણ પીસનારી દાસીઓ, આઠ કોષ્ટાગારની રક્ષા કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારી, આઠ કુટુંબની સાથે પગ– પાળા ચાલનારી, આઠ રસોઈ બનાવનારી, આઠ ભંડારની રક્ષા કરનારી, આઠ અભ્રક ધારણ કરનારી, આઠ પુષ્પધારણ કરનારી, આઠ પાણી ભરનારી, આઠ બલિ કરનારી, આઠ શય્યા બિછાવનારી, આઠ આત્યંતર પ્રતિહારિકાઓ અને આઠ બાહ્ય પ્રતિહારિકાઓ, આઠ માળા બનાવનારી અને આઠ પેષણ કરનારી દાસીઓ (ઘઉં આદિ અનાજને પીસનારી દાસીઓ) આપી. તે સિવાય વિપુલ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર તથા વિપુલ ધન, કનક આદિ સારભૂત દ્રવ્ય આપ્યું, જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક દેવા માટે, ભોગવવા માટે અને ભાગ કરવા માટે પર્યાપ્ત હતું.
Page #695
--------------------------------------------------------------------------
________________
शत-११: देश -११
२७
ત્યાર પછી માતા-પિતાથી પ્રાપ્ત તે સામગ્રીને મહાબલ કુમારે પ્રત્યેક સ્ત્રીને એક-એક કોટિ હિરણ્ય, એક-એક કોટિ સુવર્ણ, એક એક મુગટ ઇત્યાદિ પૂર્વોક્ત સર્વ વસ્તુઓ આપી યાવત્ એક-એક અનાજ વગેરે પીસનારી દાસી તથા ઘણું હિરણ્ય-સુવર્ણાદિ આપ્યું. ત્યાર પછી તે મહાબલ કુમાર જમાલી કુમારની જેમ (શ. ૯,૩૩ અનુસાર) ઉત્તમ પ્રાસાદમાં અપૂર્વ ભોગ ભોગવતા રહેવા લાગ્યા. ધર્મઘોષ અણગારનું આગમન :|३९ तेणं कालेणं तेणं समएणं विमलस्स अरहओ पओप्पए धम्मधोसे णाम अणगारे जाइसंपण्णे एवं जहा केसिसामी जाव पंचहि अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव हत्थिणाउरे णयरे, जेणेव सहसंबवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं हत्थिणाउरे णयरे सिंघाडग-तिय जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે તે સમયે તેરમાં તીર્થકર વિમલનાથ સ્વામીના પ્રશિષ્ય ધર્મઘોષ નામના અણગાર, હતા. તે જાતિસંપન્ન ઇત્યાદિ કેશીસ્વામીની સમાન હતા. યાવત તેઓ પાંચસો સાધુઓના પરિવારની સાથે તીર્થકરની પરંપરા અનુસાર વિચરતાં, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં, હસ્તિનાપુર નગરના સહસામ્રવન ઉધાનમાં પધાર્યા અને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ-તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક વગેરેમાં મુનિવરોના આગમનની વાતો થઈ યાવતું લોકો મુનિવરોનું આગમન જાણીને દર્શન કરવા ગયા. પરિષદ પયૂપાસના કરવા લાગી. મહાબલ કુમારની દીક્ષા અને દેવગતિ:४० तएणं तस्स महब्बलस्स कुमारस्स तं महयाजणसई वा जणवूह वा ए वं जहा जमाली तहेव चिंता, तहेव कंचुइज्जपुरिसं सद्दावेइ, कंचुइज्जपुरिसो वि तहेव अक्खाइ, णवरं धम्मघोसस्स अणगारस्स आगमण-गहिय-विणिच्छए करयल जाव णिग्गच्छइ । एवं खलु देवाणुप्पिया ! विमलस्स अरहओ पउप्पए धम्मघोसे णामं अणगारे, सेसं तं चेव जाव सो वि तहेव रहवरेणं णिग्गच्छइ । धम्मकहा जहा केसिसामिस्स । सो वि तहेव अम्मापियर आपुच्छइ, णवरं धम्मघोसस्स अणगारस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइत्तए, तहेव वुत्तपडिवुत्तया, णवर इमाओ य ते जाया ! विउलरायकुलबालियाओ कला-कुसल-सव्वकाल-लालिय-सुहोचियाओ सेसं तं चेव जाव ताहे अकामाई चेव महब्बलकुमारं एवं वयासी- तं इच्छामो ते
Page #696
--------------------------------------------------------------------------
________________
|
२८
श्री भगवती सूत्र-3
जाया ! एगदिवसमवि रज्जसिरिं पासित्तए ।
तएणं से महब्बले कुमारे अम्मापियराण वयणमणुयत्तमाणे तुसिणीए सचिट्टइ। तएण से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, एवं जहा सिवभद्दस्स तहेव रायाभिसेओ भाणियव्वो जाव अभिसिंचइ, करयलपरिग्गहियं महब्बलं कुमारं जएणं विजएणं वद्धावेंति, जएणं विजएणं वद्धावित्ता जाव एवं वयासीभण जाया ! किं देमो, किं पयच्छामो, सेसं जहा जमालिस्स जाव तएणं से महब्बले अणगारे धम्मघोसस्स अणगारस्स अंतियं सामाइयमाइयाइं चोद्दस पुव्वाइं अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे बहुपडिपुण्णाई दुवालसवासाइं सामण्णपरियागं पाउणइ, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता सहि भत्ताइ अणसणाए छेदेत्ता आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे काल किच्चा उड्ड चदिम-सूरिय जहा अम्मडो जाव बंभलोए कप्पे देवत्ताए उववण्णे ।
तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता, तत्थणं महब्बलस्स वि देवस्स दस सागरोवमाइं ठिई पण्णत्ता । से णं तुमं सुदंसणा! बंभलोए कप्पे दस सागरोवमाइं दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्ता ताओ चेव देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता इहेव वाणियग्गामे णयरे सेट्ठिकुलसि पुत्तत्ताए पच्चायाए । ભાવાર્થ :- ત્યારપછી દર્શનાર્થે જતાં અનેક મનુષ્યોનો કોલાહલ સાંભળીને જમાલીકુમારની જેમ મહાબલકુમારે વિચાર કર્યો, પોતાના કંચુકી પુરુષને બોલાવીને તેનું કારણ પૂછ્યું. કંચુકી પુરુષે તે જ પ્રમાણે કહ્યું. વિશેષતા એ છે કે અહીં ધર્મઘોષ અણગારના આગમનના સમાચાર આપ્યા. કંચુકી પુરુષે મહાબલ કુમારને હાથ જોડીને વિનયપૂર્વક નિવેદન કર્યું- હે દેવાનુપ્રિય ! તીર્થકર વિમલનાથ ભગવાનના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર અહીં પધાર્યા છે. ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. મહાબલકુમાર પણ જમાલીની જેમ ઉત્તમ રથમાં બેસીને વંદન કરવા ગયા અને કેશીસ્વામીની જેમ ધર્મઘોષ અણગારે ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને મહાબલ કુમારને પણ જમાલીની જેમ વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઘેર આવીને માતા પિતાને કહ્યું- હે માતા-પિતા! હું ધર્મઘોષ અણગારની પાસે અણગાર ધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું. જમાલીકુમારની જેમ મહાબલકુમારને તેના માતા-પિતા સાથે વાર્તાલાપ થયો. તેઓએ કહ્યું- હે પુત્ર! આ વિપુલ ધન અને ઉત્તમ રાજકુલમાં ઉત્પન્ન થયેલી, કળાઓમાં કુશળ, આઠ કન્યાઓને છોડીને તું કઈ રીતે દીક્ષા ગ્રહણ કરે છે? ઇત્યાદિ. અંતે માતા પિતાએ અનિચ્છાપૂર્વક મહાબલકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! અમે એક દિવસને માટે પણ તારી રાજ્યલક્ષ્મીને જોવા ઈચ્છીએ છીએ. માતાપિતાની વાત સાંભળીને મહાબલકુમાર મૌન રહ્યા.
ત્યાર પછી માતાપિતાએ શતક-૧૧, ઉદ્દે.-૯માં વર્ણિત શિવભદ્રની સમાન, મહાબલનો
Page #697
--------------------------------------------------------------------------
________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧
રાજ્યાભિષેક કર્યો અને બંને હાથ જોડીને મહાબલકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યા, તથા આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! અમે તને શું આપીએ તે કહો ? તારા માટે શું કરીએ ? ઇત્યાદિ વર્ણન જમાલીની સમાન જાણવું. મહાબલ કુમાર ધર્મઘોષ અણગાર પાસે પ્રવજ્યા અંગીકાર કરીને સામાયિક આદિ ચૌદ પૂર્વનું જ્ઞાન ભણ્યા અને ઉપવાસ છઠ્ઠ, અટ્ટમ, આદિ વિવિધ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં સંપૂર્ણ બાર વર્ષ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું અને માસિક સંલેખનાથી સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને અને સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, ઊર્ધ્વલોકમાં ચંદ્ર અને સૂર્યથી ઉપર(અતિ દૂર), અંબડની સમાન પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
૯
ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દશ સાગરોપમની કહી છે. તદનુસાર મહાબલ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે સુદર્શન ! આ રીતે મહાબલરૂપે મનુષ્ય ભવનો ત્યાગ કરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમ પર્યંત દિવ્ય ભોગોને ભોગવતા, દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને આ વાણિજ્યગ્રામ નગરના શ્રેષ્ઠી કુલમાં તમે પુત્ર રૂપે ઉત્પન્ન થયા છો.
જાતિસ્મરણજ્ઞાન, દીક્ષા અને મોક્ષ ઃ
--
४१ तएणं तुमे सुदंसणा ! उम्मुक्कबालभावेणं विण्णायपरिणयमेत्तेणं जोव्वणगम- णुप्पत्तेणं तहारूवाणं थेराणं अंतियं केवलिपण्णत्ते धम्मे णिसंते, से वि य धम्मे तुब्भे इच्छिए, पडिच्छिए, अभिरूइए; तं सुट्टु णं तुमं सुदंसणा ! इयाणिं पकरेसि। से तेणट्टेणं सुदंसणा ! एवं वुच्चइ- अत्थि णं एएसिं पलिओवम- सागरोवमाणं खएइ वा अवचएइ वा ।
ભાવાર્થ:- ત્યારપછી હે સુદર્શન ! તમે બાલભાવથી મુક્ત થઈને, જ્ઞાનથી પરિપક્વ થયા, યૌવન વય પ્રાપ્ત કરીને તથાપ્રકારના સ્થવિરોની પાસે કેવલિપ્રરૂપિત ધર્મ સાંભળ્યો. તે ધર્મ તમોને ઇચ્છિત-પ્રતિચ્છિત અને રુચિકર થયો. હે સુદર્શન ! હવે તમે જે ધર્મારાધના કરી રહ્યા છો તે શ્રેષ્ઠ કરી રહ્યા છો. હે સુદર્શન ! તેથી આ પ્રમાણે કહ્યું છે કે પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અને અપચય થાય છે.
४२ तणं तस्स सुदंसणस्स सेट्ठिस्स समणस्स भगवओ महावीरस्स अंतियं एयमट्ठे सोच्चा णिसम्म सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेस्साहिं विसुज्झमाणीहिं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहा-पोह-मग्गणगवेसणं करेमाणस्स सण्णीपुव्वजाईसरणे समुप्पण्णे, एयमट्ठे सम्मं अभिसमेइ ।
ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી સુદર્શનશેઠને પોતાના જીવન વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાથી તદાવરણીય
Page #698
--------------------------------------------------------------------------
________________
|
૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મનો ક્ષયોપશમ થયો તથા ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં સંજ્ઞી જીવોને થતું, પૂર્વ જન્મના સ્મરણ રૂપ જાતિસ્મરણ(જેમાં નિરંતર સંલગ્ન સંજ્ઞીરૂપે કરેલા પૂર્વ ભવ જાણી શકાય તેવું) જ્ઞાન ઉત્પન થયું. તે જ્ઞાનથી ભગવાન દ્વારા કહેલા પોતાના પૂર્વભવને સ્પષ્ટ રૂપે જોવા અને જાણવા લાગ્યા. ४३ तएणं से सुदंसणे सेट्ठी समणेणं भगवया महावीरेणं संभारियपुव्वभवे दुगुणाणीयसङ्घसंवेगे आणंदसुपुण्णणयणे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीएवमेयं भंते !से जहेयं तुब्भे वयह जावउत्तरपुरच्छिमं दिसिभागंअवक्कमइ, सेसंजहा उसभदत्तस्स जावसव्वदुक्खप्पहीणे, णवरंचोइस पुव्वाइं अहिज्झइ, बहुपडिपुण्णाई दुवालसवासाइंसामण्णपरियागं पाउणइ, सेसंतंचेव । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- આ રીતે પૂર્વભવનું સ્મરણ થવાથી સુદર્શન શેઠની શ્રદ્ધા અને સંવેગ ભાવ બમણો વૃદ્ધિગત થયો. તેના નેત્ર આનંદાશ્રુઓથી છલકાઈ ગયા. આનંદાશ્રપૂર્ણ નયને તેમણે ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપ જેમ કહો છો, તેમ જ છે, તે સત્ય છે, યથાર્થ છે” આ રીતે કહીને સુદર્શન શેઠે શતક-૯૩૩માં વર્ણિત ઋષભદત્તની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરી, વિશેષમાં તેણે ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બાર વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કર્યું; સર્વ કર્મોનો ક્ષય કરીને સમસ્ત દુઃખોથી રહિત થયા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુદર્શન શ્રેષ્ઠીના ધર્મારાધનામય ભવોનું ક્રમશઃ વર્ણન છે.
શું પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે? સુદર્શન શેઠના આ પ્રશ્નના સમાધાન માટે પ્રભુએ તેના પૂર્વભવનું કથન કર્યું. તેના શ્રવણથી સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનથી તેણે પ્રભુના કથનનો સાક્ષાત્કાર કર્યો. તેથી તેની ધર્મ શ્રદ્ધા દેઢતમ બની અને સંવેગ ભાવ વૃદ્ધિ પામ્યો. તે સંવેગભાવમાં તેણે સંયમ સ્વીકાર કર્યો અને જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનાથી અંતિમ લક્ષ્યને સિદ્ધ કર્યું.
છે. શતક-૧૧/૧૧ સંપૂર્ણ છે (
Page #699
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૨
|
૭૧ |
શતક-૧૧ : ઉદ્દેશક-૧ર જજે સંક્ષિપ્ત સાર જે
આ ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકનો અન્ય શ્રાવકો સાથે થયેલો વાર્તાલાપ અને પુગલ પરિવ્રાજકનું જીવન વૃત્તાંત છે. ત્રષિભદ્રપુત્ર શ્રમણોપાસક :- આલભિકા નગરીમાં ઋષિભદ્ર આદિ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. એકદા તેઓ પરસ્પર ધર્મચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ઋષિભદ્ર પુત્રે કહ્યું કે દેવલોકની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ત્યારપછી દેવ કે દેવલોક વ્યચ્છિન્ન થાય છે. અર્થાત્ તેનાથી વધારે સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી. અન્ય શ્રાવકોને ઋષિભદ્રપુત્રના કથન પર શ્રદ્ધા થઈ નહીં.
યોગાનુયોગ પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. શ્રાવકોએ દેવલોકની સ્થિતિ વિષયક પોતાની શંકાનું સમાધાન કર્યું. પ્રભુએ કહ્યું કે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકનું કથન યથાર્થ છે. અન્ય શ્રાવકોએ ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની ક્ષમાયાચના કરી અને પ્રભુ પાસે પોતાની અન્ય જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું.
શ્રી ગૌતમના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે પ્રભુએ કહ્યું કે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક આ ભવમાં સંયમ સ્વીકાર કરશે નહીં, પરંતુ અનેક વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી, અંતે એક માસનો સંથારો કરી, સમાધિપૂર્વક કાલધર્મ પામી, સૌધર્મ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. પુદગલ પરિવ્રાજક - આલભિકા નગરીના શંખવન ઉદ્યાનની સમીપે પુદ્ગલ પરિવ્રાજક રહેતા હતા. તે વેદશાસ્ત્રના જ્ઞાતા અને બ્રાહ્મણ શાસ્ત્રમાં પારંગત હતા. તે નિરંતર છ-છઠ્ઠની તપસ્યા સહિત આતાપના લેતા હતા. પ્રકૃતિની સરળતા આદિ ગુણોથી તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી તે પાંચમા બ્રહ્મ દેવલોક પર્યત જાણવા લાગ્યા. જેથી તે માનવા લાગ્યા કે આ લોક આટલો જ છે અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિવાળા જ દેવ અને દેવલોક છે. ત્યારપછીની સ્થિતિના દેવ કે દેવલોક નથી.
તે પણ શિવરાજર્ષિની જેમ પોતાના જ્ઞાન અને માન્યતાનો પ્રચાર કરવા લાગ્યા. લોકો પણ પુદ્ગલ પરિવ્રાજકના વિચારોની ચર્ચા કરવા લાગ્યા.
સંયોગવશ પ્રભુનું ત્યાં પદાર્પણ થયું. શ્રી ગૌતમ સ્વામીએ ગૌચરી માટે પરિભ્રમણ કરતાં લોકચર્ચા સાંભળી, પ્રભુને નિવેદન કર્યું. પ્રભુએ પરિષદમાં વાસ્તવિકતા પ્રગટ કરી કે ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ અને દેવલોક હોય છે.
પુદ્ગલ પરિવ્રાજકે પણ આ સત્ય વાત સાંભળી તરત જ ચિંતન-મનન કરતા તે શંકિત થયા. તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું. તેઓએ પ્રભુ પાસે આવી સમાધાન કર્યું અને ધર્મોપદેશ સાંભળી સંયમ સ્વીકાર કર્યો; સંયમ તપની આરાધનાથી પુગલ પરિવ્રાજક સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત થયા.
Page #700
--------------------------------------------------------------------------
________________
દહર
श्री भगवती सूत्र-3
शds-११ : ६६श-१२ Pgd
આલલિકા
FOR
શ્રમણોપાસક ત્રાષિભદ્રપુત્રની ધર્મચર્યા - | १ तेणं कालेणं तेणं समएणं आलभिया णामं णयरी होत्था, वण्णओ । संखवणे चेइए, वण्णओ। तत्थ णं आलभियाए णयरीए बहवे इसिभद्दपुत्तपामोक्खा समणोवासया परिवसति- अड्डा जावबहुजणस्स अपरिभूया; अभिगयजीवा-जीवा जाव अहापरि- ग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ - તે કાલે, તે સમયે આલભિકા નામની નગરી હતી. ત્યાં શખવન નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાતુ અપરાભૂત હતા. તે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા હતા યાવત્ યથાયોગ્ય સ્વીકૃત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. | २ तएणं तेसिं समणोवासयाणं अण्णया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सण्णिविट्ठाणं सण्णिसण्णाणं अयमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था-देवलोएसु णं अज्जो ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? शार्थ:- एगयओ समुवागयाणं = सत्र थयेमा मिहोकहासमुल्लावे = ५२२५२ वाताप देवठिइगहियढे = हेवोनी स्थितिन utu. ભાવાર્થ :- એકદા કોઈ સમયે તે શ્રમણોપાસકો એક સ્થાને આવીને, એકત્રિત થઈને આસન વિશેષ ગ્રહણ કરીને, પાસે પાસે બેસી ગયા હતા. તે સમયે તેઓને પરસ્પર આ રીતે વાતચીત થઈ કે હે આર્યો! દેવલોકોમાં દેવોની કેટલી સ્થિતિ છે? | ३ तएणं से इसिभद्दपुत्ते समणोवासए देवठिइगहियढे ते समणोवासए एवं वयासी- देवलोएसुणं अज्जो! देवाणं जहण्णेणं दसवाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया, दुसमयाहिया जाव दससमयाहिया, संखेज्जसमयाहिया, असंखेज्जसमयाहिया, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य ।
Page #701
--------------------------------------------------------------------------
________________
शत- ११ : उद्देश - १२
ભાવાર્થ :- દેવોની સ્થિતિના વિષયના જ્ઞાતા ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક યાવત્ દશ સમય અધિક, સંખ્યાત સમય અધિક અને અસંખ્યાત સમય અધિક, આ રીતે વધારતાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેથી અધિક સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી.’’
533
४ तणं ते समणोवासया इसिभद्दपुत्तस्स समणोवासगस्स एवमाइक्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयमट्ठ णो सद्दहंति, णो पत्तियंति, णो रोयंति, एयमट्ठ असद्दहमाणा, अपत्तियमाणा, अरोएमाणा जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया। ભાવાર્થ :- દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું આ પ્રમાણે કથન કરતા યાવત્ પ્રરૂપણા કરતા ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસકના ઉપરોક્ત કથન પર તે શ્રમણોપાસકોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં અને સર્વ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ભગવાન દ્વારા સમાધાનઃ
५ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ । तएणं ते समणोवासया इमीसे कहाए लद्धट्ठा समाणा हट्ठतुट्ठा एवं जहा तुंगियउद्देस जाव पज्जुवासंति । तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं, तीसे य महइमहालिए परिसाए धम्मं परिकहेइ जाव आणाए आराहए भवइ ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં આલભિકા નગરીમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા ગઈ યાવત્ પર્યુપાસના કરવા લાગી. તે શ્રમણોપાસકો પણ ભગવાનનું આગમન સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને તુંગિયા નગરીના શ્રાવકોની જેમ ભગવાનના દર્શન કરવા ગયા; ધર્મશ્રવણ કરવા માટે ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણો- પાસકોને અને આવેલી મહાપરિષદને ધર્મોપદેશ આપ્યો યાવત્ આગાર અને અણગાર ધર્મનું આચરણ કરીને જીવ આશાના આરાધક થાય છે. ત્યાં સુધી ઔપપાતિક સૂત્રાનુસાર ધર્મોપદેશનું વર્ણન જાણવું.
६ तएणं ते समणोवासया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा णिसम्म हट्ठट्ठा उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता समणं भगवं महावीरं वंदति, णमंसंति, वंदित्ता मंसित्ता एवं वयासी
एवं खलु भंते ! इसिभद्दपुत्ते समणोवासए अम्हं एवं आइक्खइ जाव परूवेइदेवलोएसु णं अज्जो ! देवाणं जहण्णेणं दस-वास-सहस्साइं ठिई पण्णत्ता, तेणं परं समयाहिया जाव तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य से कहमेयं भंते ! एवं ?
Page #702
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે શ્રમણોપાસકો હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ ઊભા થઈને ભગવાનને વંદન, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમોને આ પ્રમાણે કહે છે થાવત પ્રરૂપણા કરે છે કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ત્યાર પછી એક-એક સમય અધિક યાવતું ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. તેનાથી અધિક સ્થિતિવાળા દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. તો હે ભગવન્! શું આ કથન સત્ય છે? |७ अज्जो ! त्ति समणे भगवं महावीरे ते समणोवासए एवं वयासी- जण्णं अज्जो ! इसिभद्दपुत्ते समणोवासए तुज्झं एवं आइक्खइ जाव परूवेझ्देवलोएस णं अज्जो ! देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया जावतेण परं वोच्छिण्णा देवा य देवलोगा य; सच्चे णं एसमटे, अहं पि णं अज्जो ! एवमाइक्खामि जाव परूवेमि- देवलोएसु णं अज्जो! देवाणं जहण्णेणं दस वास सहस्साइं तं चेव जावतेण परं वोच्छिण्णा देवा य देवलोगा य, सच्चे णं एसमढे। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણોપાસકોને કહ્યું- હે આર્યો ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક તમને કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે, તેનાથી એક, બે, સમયાધિક યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે; ત્યાર પછી દેવ કે દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે; આ કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આ જ પ્રમાણે કહું છું યાવતુ પ્રરૂપણા કરું છું કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ત્યાર પછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે, આ કથન સત્ય છે. ८तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमढे सोच्चा णिसम्म समणं भगवं महावीरं वंदति णमंसंति; वंदित्ता णमंसित्ता जेणेव इसिभद्दपुत्ते समणोवासए तेणेव उवागच्छंति, उवागच्छित्ता इसिभद्दपुत्तंसमणोवासगंवंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खार्मेति। तएणंतेसमणोवासया पसिणाई पुच्छंति, पुच्छित्ता अट्ठाइं परियादियंति, परियादियित्ता समणं भगवं महावीर वंदति णमसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसंपाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થઃ- ત્યારપછી તે શ્રાવકોએ ભગવાન પાસેથી સમાધાન સાંભળીને, અવધારણ કરીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને તે શ્રમણોપાસકો, ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની સમીપે આવ્યા. તેમને વંદન-નમસ્કાર કર્યા અને તેમનું સત્ય કથન ન સ્વીકારવારૂપ અપરાધને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા. પછી તે શ્રમણોપાસકોએ ભગાવનને કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના અર્થ ગ્રહણ કર્યા અને ભગવાનને વંદન-નમસ્કાર કરીને પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા.
Page #703
--------------------------------------------------------------------------
________________
शत- ११ : ०६६-१२
પ
९ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पभू णं भंते ! इसिभद्दपुत्ते समणोवासए देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए ?
गोयमा ! णो इणट्ठे समट्ठे । इसिभद्दपुत्तेणं समणोवासए बहूहिं सीलव्वयगुणव्वय- वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे बहूइं वासाइं समणोवासगपरियागं पाउणिहिइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेहिइ, झूसेत्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेहिइ, छेदेत्ता आलोइय पडिक्कं समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणाभे विमाणे देवत्ताए उववज्जिहिइ । तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । तत्थ णं इसिभद्दपुत्तस्स वि देवस्स चत्तारि पलिओवमाइं ठिई भविस्सइ ।
ભાવાર્થ:- ત્યાર પછી ભંતે ! આ પ્રકારના સંબોધનથી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! શું શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને આપની પાસે પ્રવ્રજ્યા સ્વીકાર કરશે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી તથા યથાયોગ્ય સ્વીકૃત તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં અનેક વર્ષ પર્યંત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરશે. ત્યાર પછી એક માસની સંલેખના દ્વારા સાઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પ્રાપ્ત કરીને, સૌધર્મ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાં ૠષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ થશે.
१० से णं भंते ! इसिभद्दपुत्ते देवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिईक्खएणं जाव कहिं उववज्जिहिइ ?
गोमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहेइ । सेवं भंते ! सेवं भंते! त्ति भगवं गोयमे जाव अप्पाणं भावेमाणे विहरइ । तएणं सम भगवं महावीरे अण्णया कयाइ आलभियाओ णयरीओ संखवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે ૠષિભદ્રપુત્ર દેવ, તે દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
Page #704
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -3
॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી યાવત્ આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
935
ત્યારપછી કોઈ સમયે શ્રમણ ભગવાન મહાવીર આભિકા નગરીના શંખવન ઉદ્યાનમાંથી નીકળીને, બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા.
पुछ्गल परिप्राङ :
११ तेणं कालेणं तेणं समएणं आलभिया णामं णयरी होत्था, वण्णओ । तत्थ णं संखवणे णामं चेइए होत्था, वण्णओ । तस्स णं संखवणस्स चेइयस्स अदूरसामंते पोग्गले णामं परिव्वायए परिवसइ - रिउव्वेद-जजुव्वेद जाव बंभणए सु परिव्वायएसु य णएसु सुपरिणिट्ठिए छट्ठ-छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डुं बाहाओ जाव आयावेमाणे विहरइ ।
ભાવાર્થ :- ते असे, ते समये आसमा नामनी नगरी हती, त्यां शंभवन नामनुं उद्यान हतुं नगरी અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શંખવન ઉદ્યાનથી ન અતિ દૂર ન અતિ નજીક ‘પુદ્ગલ’ નામના પરિવ્રાજક રહેતા હતા. તે ઋગ્વેદ, યજુર્વેદ આદિ વેદશાસ્ત્રમાં તેમજ અનેક બ્રાહ્મણ વિષયક નયોમાં (સિદ્ધાંતોમાં) કુશળ હતા. તે નિરંતર છટ્ટ-છઠ્ઠની તપસ્યા કરતા હતા અને આતાપના ભૂમિમાં બંને હાથ ઊંચા રાખીને આતાપના લેતા વિચારતા હતા.
१२ तएणं तस्स पोग्गलस्स परिव्वायगस्स छटुंछट्टेणं जाव आयावेमाणस्स पगइभद्दयाए जहा सिव्वस्स जाव विब्भंगे णामं अण्णाणे समुप्पण्णे । से णं तेणं विब्भंगेणं अण्णाणेणं समुप्पणेणं बंभलोए कप्पे देवाणं ठिइं जाणइ पासइ ।
ભાવાર્થ :- આ રીતે છટ્ટ-છઠ્ઠની તપસ્યા કરતા યાવત્ આતાપના લેતા તે ‘પુદ્ગલ’ પરિવ્રાજકને પ્રકૃતિની સરળતા આદિના કારણે શિવ પરિવ્રાજકની જેમ વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થયું. તે વિભંગ નામક અજ્ઞાનથી તે પાંચમા બ્રહ્મ દેવલોકમાં રહેલા દેવોની સ્થિતિ જાણવા અને દેખવા લાગ્યા.
१३ एणं तस्स पोग्गलस्स परिव्वायगस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्प ज्जित्था- अत्थि णं ममं अइसेसे णाणदंसणे समुप्पण्णे, देवलोएसु णं देवाणं जहणणं दसवाससहस्साइं ठिई पण्णत्ता, तेण परं समयाहिया, दुसमयाहिया जाव असंखेज्जसमयाहिया, उक्कोसेणं दससागरोवमाइं ठिई पण्णत्ता, तेणं परं वोच्छिण्णा देवाय देवलोगा य; एवं संपेहेइ, एवं संपेहेत्ता आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता तिदंडकुंडिया जाव धाउरत्ताओ य गेण्हइ, गेण्हेत्ता जेणेव आलभिया णयरी, जेणेव परिव्वायगावसहे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करेत्ता आलभिया
Page #705
--------------------------------------------------------------------------
________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૨ .
૬૩૭ ]
णयरीए सिंघाडग जाव पहेसु अण्णमण्णस्स एवमाइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदंसणे समुप्पण्णे, देवलोएसु णं देवाणं जहण्णेणं दसवाससहस्साई, तहेव जाव वोच्छिण्णा देवा य देवलोगा य । ભાવાર્થ - ત્યાર પછી તે પુદ્ગલ પરિવ્રાજકને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે– મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે, ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક યાવત્ અસંખ્ય સમય અધિક, આ રીતે વધારતાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિ થાય છે. ત્યાર પછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. આ રીતે વિચાર કરીને તે આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને ત્રિદંડ, કુંડિકા, ભગવા વસ્ત્રોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં આલભિકા નગરી હતી, જ્યાં તાપસીનો આશ્રમ હતો ત્યાં આવ્યા અને ત્યાં પોતાના ઉપકરણો રાખીને આલભિકા નગરીના શૃંગાટક, ત્રિક, રાજમાર્ગ આદિમાં આ પ્રમાણે કહેવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યાહે દેવાનુપ્રિયો! મને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, જેથી હું જાણું છું અને દેખું છે કે દેવલોકમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, ત્યાર પછી દેવ કે દેવલોક નથી १४ तएणं आलभियाए णयरीए एएणं अभिलावेणं जहा सिवस्स, तं चेव जाव से कहमेयं मण्णे एवं ? सामी समोसढे जाव परिसा पडिगया । भगवं गोयमे तहेव भिक्खायरियाए तहेव बहुजणसदं णिसामेइ, णिसामेत्ता तहेव सव्वं भाणियव्वं जाव अहं पुण गोयमा ! एवं आइक्खामि एवं भासामि जाव परूवेमि- देवलोएसु णं देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया दुसमयाहिया जाव उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता, तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य । ભાવાર્થ:- આ વાત સાંભળીને આલભિકા નગરીના લોકો શિવરાજર્ષિના સંબંધમાં કહેતા હતા તે જ રીતે પરસ્પર કહેવા લાગ્યા યાવત હે દેવાનુપ્રિયો ! આ કથન કેવી રીતે માની શકાય ?
તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા, પરિષદ દર્શનાર્થે ગઈ અને પાછી ફરી. ગૌતમ સ્વામી ભિક્ષા માટે ગયા. ત્યાં લોકો પાસેથી ઉપરોક્ત વાત સાંભળી, વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. તે સ્વસ્થાને આવ્યા અને ભગવાનને આ વિષયમાં પૂછ્યું. ભગવાને કહ્યું- હે ગૌતમ! પુદ્ગલ પરિવ્રાજકનું કથન અસત્ય છે, હું આ પ્રમાણે કહું છું આ પ્રમાણે બોલું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ત્યાર પછી એક સમયાધિક, બે સમયાધિક યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ત્યાર પછી દેવ અને દેવલોક બુચ્છિન્ન થાય છે. | १५ अस्थि णं भंते ! सोहम्मे कप्पे दव्वाइंसवण्णाई पि अवण्णाई पितहेव पुच्छा ?
गोयमा !हंता अस्थि । एवं ईसाणे वि जावअच्चुए वि एवं चेव गेवेज्जविमाणेसु,
Page #706
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
अणुत्तरविमाणेसु, ईसिपब्भाराए वि । जाव हंता अस्थि । तएणं सा महतिमहालिया परिसा जाव पडिगया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોકમાં વર્ણ સહિત અને વર્ણ રહિત દ્રવ્ય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હા, ગૌતમ! છે. આ રીતે ઈશાન દેવલોકથી યાવત્ અય્યત દેવલોક સુધી જાણવું તેમજ રૈવેયક વિમાનોમાં, અનુત્તર વિમાનોમાં અને ઇષત્ પ્રાશ્મારા પૃથ્વીમાં પણ જાણવું કે ત્યાં વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત દ્રવ્ય છે. ત્યાર પછી તે પરિષદ્ યાવત્ પાછી ગઈ. પુદગલ પરિવ્રાજકની દીક્ષા અને મુક્તિ - |१६ तएणं आलभियाए णयरीए सिंघाडग-तिय, एवं जहा सिवस्स जाव सव्वदुक्खप्पहीणे। णवरं तिदंङकुंडियं जाव धाउरत्तवत्थपरिहिए परिवडियविब्भंगे आलभियं णयरिं मझमज्झेणं णिग्गच्छइ जाव उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता तिदंडकुंडियं च जहा खंदओ जाव पव्वइओ । सेसं जहा सिवस्स जाव अव्वाबाहं सोक्खं अणुभवंति सासयं सिद्धा। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - ત્યારપછી આલભિકા નગરીના મનુષ્યો દ્વારા પુદ્ગલ પરિવ્રાજકને પોતાની માન્યતા મિથ્યા છે તેવું જ્ઞાન થયું અને તે પણ શિવરાજર્ષિની સમાન શંકિત, કાંક્ષિત થયા, જેથી તેનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થયું. તેત્રિદંડ, કુંડિકા, ભગવા વસ્ત્રો આદિ પોતાના ઉપકરણોને લઈને આલભિકા નગરીની મધ્યમાંથી નીકળ્યા, ભગવાન પાસે આવ્યા. ભગવાન દ્વારા પોતાની શંકાનું નિવારણ થઈ જતાં અંદકની જેમ ત્રિદંડ, કંડિકા અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરી પ્રવ્રજિત થયા. શેષ કથન શિવરાજર્ષિની સમાન જાણવું. તે આરાધક થઈને ભાવતું મુક્ત થયા, અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરવા લાગ્યા.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન :સવUMા જ વUMાં જિ:- વર્ણાદિ સહિત અને વર્ણાદિથી રહિત દ્રવ્યો. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિતનું પુદગલ દ્રવ્ય વર્ણાદિથી સહિત છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ દ્રવ્ય અરૂપી છે.
બાર દેવલોક આદિ લોકના કોઈ પણ સ્થાનમાં વર્ણાદિ સહિત પુદ્ગલ દ્રવ્ય પણ હોય છે અને વર્ણાદિથી રહિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ હોય જ છે.
છે શતક-૧૧/૧ર સંપૂર્ણ છે તે 5 | શતક-૧૧ સંપૂર્ણ છે ,
Page #707
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨
[ ૩૯]
શતક-૧ર | પરિચય જજે,
જે
આ શતકમાં દશ ઉદ્દેશક છે. જેમાં વિવિધ વિષયો છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ ઉદેશકમાં શ્રાવસ્તી નિવાસી શંખ અને પુષ્કલી આદિ શ્રમણોપાસકની ધર્મશ્રદ્ધા તેમજ શ્રમણોપાસકચર્યાનું પ્રતિપાદન અને અંતે ત્રણ પ્રકારની જાગરિકાનું વર્ણન છે.
(૨) બીજા ઉદ્દેશકમાં જયંતિ શ્રમણોપાસિકાના અનેક પ્રશ્નો અને પ્રભુના ઉત્તરો તેમજ જયંતિ શ્રાવિકાનો વિરક્તભાવ, સંયમ સ્વીકાર આદિ વિષયો પ્રતિપાદિત છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં સાત નરક પૃથ્વીઓના નામ, ગોત્ર આદિનું અતિદેશાત્મક વર્ણન છે. (૪) ચોથા ઉદ્દેશકમાં બે પરમાણુથી લઈને દશ પરમાણુ યાવતુસંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુના સ્કંધરૂપે પરિણત થવાના અને તેના ભેદ થવાના વિવિધ વિકલ્પોનું નિરૂપણ છે. તત્પશ્ચાત્ સંઘાત અને ભેદથી થતાં સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તનનું કથન છે.
(૫) પાંચમા ઉદ્દેશકમાં પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનના પર્યાયવાચી શબ્દો, ૧૮ પાપસ્થાન વિરતિ તેમજ અવગ્રહાદિ મતિજ્ઞાનના ચાર ભેદ, ચાર પ્રકારની બુદ્ધિ, ઉત્થાનાદિ પાંચ, સાતમા આકાશાન્તરથી વૈમાનિકોના આવાસ, પંચાસ્તિકાય, આઠ કર્મ, છલેશ્યા, પાંચ શરીર, ત્રણ યોગ, અતીતાદિ કાલ અને ગર્ભગત જીવાદિમાં વર્ણાદિ ઇત્યાદિ અનેક વિષયોનું કથન છે. () છઠ્ઠા ઉદ્દેશકમાં રાહુ નામના દેવની શક્તિ, તેની ઋદ્ધિ, તેના નામાંતર વગેરેનું વર્ણન છે. તે ઉપરાંત કહ્યું છે કે– રાહુના ગમનાગમનથી વિવિધ પ્રકારે ચંદ્રની કળા આચ્છાદિત થાય છે તેને લોકો રાહુ દ્વારા ચંદ્રનું ગ્રહણ, ભેદન, વમન કે ભક્ષણ કહે છે પણ ખરેખર તે આચ્છાદન માત્ર છે. ત્યાર પછી ધ્રુવ રાહુ અને પર્વરાહુનું સ્વરૂપ તથા તેના કાર્યનું કથન છે. અંતે ચંદ્ર અને સૂર્યના શશી અને આદિત્ય નામનું રહસ્ય અને તેના સુખનું નિરૂપણ છે. (૭) સાતમા ઉદ્દેશકમાં અસંખ્ય કોટા કોટિ યોજન પ્રમાણ લોકમાં એક આકાશપ્રદેશ પણ એવો નથી કે જે જીવના જન્મ-મરણથી સ્પર્ધાયેલ ન હોય અર્થાત્ જીવોએ સર્વ આકાશ પ્રદેશોને જન્મ મરણથી સ્પર્શ કર્યો છે. આ કથનને બકરાથી ભરેલા વાડાના દષ્ટાંતપૂર્વક સિદ્ધ કર્યું છે. તેમજ વિવિધ રીતે જીવના અનંત સંસાર પરિભ્રમણને સ્પષ્ટ કર્યું છે. (૮) આઠમા ઉદ્દેશકમાં મહદ્ધિક દેવની, નાગ(સર્પ અથવા હાથી) મણિ અને વૃક્ષાદિમાં ઉત્પત્તિ અને તેના પ્રભાવની ચર્ચા કરી છે. તેમજ નિઃશીલ, વ્રતાદિ રહિત, મહાવાનર, કુકડા, દેડકા, સિંહ, વાઘ તથા ઢંક,
Page #708
--------------------------------------------------------------------------
________________
[ $૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
કંકાદિ પક્ષી વગેરે તિર્યંચ પંચેન્દ્રિયની પ્રથમ નરકના નૈરયિક રૂપે ઉત્પત્તિની પ્રરૂપણા કરી છે. (૯) નવમા ઉદ્દેશકમાં ભવ્ય દ્રવ્યદેવ આદિ પાંચ દેવોનું સ્વરૂપ તથા તેની આગતિ, સ્થિતિ, વૈક્રિયશક્તિ, ઉત્પત્તિ, ઉદ્વર્તના, સંસ્થિતિકાલ, અંતર, અલ્પબદુત્વ આદિ વિષયોનું પ્રતિપાદન છે. (૧૦) દશમા ઉદ્દેશકમાં આઠ પ્રકારના આત્મા અને તેનો પરસ્પર સંબંધ સમજાવ્યો છે. તેમ જ આત્માની જ્ઞાન, દર્શનથી ભિન્નતા, અભિન્નતા, તથા રત્નપ્રભા પૃથ્વીથી લઈને અશ્રુતકલ્પ સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં સત્પણું, અસત્પણું વગેરે વિકલ્પો કર્યા છે. તેમજ પરમાણુ પુદ્ગલથી લઈને અનંત પ્રદેશ સુધીના સ્કંધોમાં સકલાદેશ અને વિકલાદેશની અપેક્ષાએ વિવિધ ભંગોનું પ્રતિપાદન છે.
Page #709
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
[
૪૧ |
શતક-૧ર : ઉદ્દેશક-૧ જજે સંક્ષિપ્ત સાર જે
આ ઉદ્દેશકમાં શંખ, પુષ્કલી આદિ શ્રમણોપાસકોના જીવનના એક પ્રસંગનું નિરૂપણ કરી, તેના માધ્યમથી પષધનું સ્વરૂપ, તેના પ્રકાર, ત્રણ પ્રકારની જાગરિકા અને કષાયના દુષ્ટ પરિણામનું આલેખન છે. * શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામનું ઉધાન હતું. તે નગરીમાં શંખ, પુષ્કલી આદિ અનેક શ્રાવકો રહેતા હતા. તેઓ ધન-ધાન્યથી સમૃદ્ધ હતા, સામાજિક દષ્ટિએ પ્રતિષ્ઠિત હતા અને ધાર્મિક ક્ષેત્રે દઢ શ્રદ્ધાવાન તથા નવ તત્ત્વના જ્ઞાતા હતા.
તે નગરીમાં પ્રભુ મહાવીરનું પદાર્પણ થયું. શ્રાવકો દર્શન અને ધર્મ શ્રવણ માટે ગયા. ધર્મોપદેશ સાંભળીને કંઈક ત્યાગ ભાવના જાગૃત થઈ. સહુએ સાથે મળીને ભોજન કરીને, સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવું અર્થાત્ આહાર સહિતનો પૌષધ કરવો તેવો વિચાર કર્યો. આત્મગુણોનું પોષણ(પુષ્ટિ) થાય તેવી પ્રવૃત્તિને પૌષધ કહે છે.
વિચારણા અનુસાર આહાર પાણી તૈયાર કરાવ્યા. ત્યારપછી શંખ શ્રાવકના પરિણામ વૃદ્ધિગત બન્યા. તેણે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને પરિપૂર્ણ પૌષધવ્રતની આરાધના કરી.
પુષ્કલી આદિ શ્રાવકોએ આહાર સહિતના પૌષધ વ્રતની આરાધના કરી. તેઓને શંખનું વર્તન ગમ્યું નહીં. બીજા દિવસે સર્વ શ્રાવકો પ્રભુના પ્રવચન શ્રવણાર્થે ગયા. પ્રવચન પછી પુષ્કલી આદિ શ્રાવકો શંખ શ્રાવકની અવહેલના કરતા ઠપકો આપવા લાગ્યા. સર્વજ્ઞ પ્રભુએ શ્રમણોપાસકોને સંબોધન કરીને શંખની હિલના કે તિરસ્કાર ન કરવાનો ઉપદેશ આપ્યો. તેમજ શંખના આત્મ પરિણામની સરળતા, દઢ ધર્મશ્રદ્ધા વગેરે ગુણોને પ્રગટ કર્યા. તીર્થંકર પ્રભુના ઉપદેશથી સહુએ શંખ શ્રાવકની ક્ષમાયાચના કરી. તેના અનુસંધાનમાં પ્રભુએ ત્રણ પ્રકારની જાગરિકા અને શંખના પ્રશ્નના ઉત્તર રૂપે કષાયનું પરિણામ સમજાવ્યું. જાગરિકા – જાગરિકા ત્રણ પ્રકારની છે. યથા– બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદકખુ જાગરિકા.
(૧) બુદ્ધ જાગરિકા- કેવળજ્ઞાનીનો આત્મા સંપૂર્ણ બોધિ સ્વરૂપ છે. તેઓનું આત્મ સ્વભાવમાં રહેવું તે બુદ્ધ જાગરિકા છે. (૨) અબુદ્ધ જાગરિકા-કેવલજ્ઞાની સિવાય સમસ્ત સાધકોની ધર્મ જાગરિકાને અબુદ્ધ જાગરિકા કહે છે. (૩) સુદખ્ખ જાગરિકા- સમ્યગુદષ્ટિ શ્રાવકોનું વ્રત નિયમ પૌષધ આદિ દ્વારા આત્મ ભાવોમાં તલ્લીન બનવું, તેને સુદખ્ખ-સુદર્શન જાગરિકા કહે છે.
ચારે કષાયનું પરિણામ ઘોર સંસાર પરિભ્રમણ છે. * શંખ શ્રાવક અનેક વર્ષોની શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે આ ઉદ્દેશકમાં શ્રાવક જીવનનું દિગ્દર્શન છે.
Page #710
--------------------------------------------------------------------------
________________
૪૨
OR
O
શતક-૧ર : ઉદ્દેશક-૧
શખ
ઉદ્દેશકોનાં નામ ઃ
संखे जयंती पुढवी, पोग्गल अइवाय राहु लोगे य । णागे य देव आया, बारसमसए दसुद्देसा ॥
શ્રી ભગવતી સૂત્ર–૩
ROR IOS
ભાવાર્થ :- આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) શંખ (૨) જયંતી (૩) પૃથ્વી (૪) પુદ્ગલ (૫) અતિપાત (૬) રાહુ (૭) લોક (૮) નાગ (૯) દેવ (૧૦) આત્મા.
વિવેચન :
આ શતકના દશ ઉદ્દેશક છે. જેના નામ તેના મુખ્ય અથવા આધ વિષયના આધારે છે. (૧) સંઘે : શંખ અને પુષ્કલી શ્રાવકના જીવનનો પ્રસંગ હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘શંખ’ છે. (૨) નવંતી :- જયંતિ શ્રાવિકાનું વૃત્તાંત હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘જયંતી’ છે.
(૩) પુવી :– રત્નપ્રભા આદિ સાત પૃથ્વીનું અતિદેશાત્મક કથન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘પૃથ્વી’ છે. (૪) પોાત :– પુદ્ગલ દ્રવ્યના ભેદ રૂપ પરમાણુ અને સ્કંધ વિષયક વિસ્તૃત વર્ણન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ‘પુદ્ગલ’ છે.
(૧) અફ્લાય :- પ્રાણાતિપાત પ્રમુખ ૧૮ પાપસ્થાનક અને તેની વિરતિમાં વર્ણાદિનું નિરૂપણ હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘અતિપાત’ છે.
(૬) રાહુ :– ચંદ્ર ગ્રહણના નિમિત્તભૂત રાહુ વિમાન વિષયક વર્ણન મુખ્ય હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘રાહુ’ છે.
(૭) તાોને :– જીવના અનંત જન્મ મરણનું વર્ણન છે અને જન્મ મરણનું સ્થાન લોક હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ ‘લોક’ છે.
(૮) ખાને ઃ– દેવની નાગ આદિમાં ઉત્પત્તિ સંબંધી કથન, મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું ‘નાગ’ છે.
નામ
(૬) દેવ :– ભવી દ્રવ્ય દેવ આદિ પાંચ પ્રકારના દેવોનું વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ‘દેવ’ છે.
Page #711
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
૬૪૯
(૨૦) માયા :- ઉદ્દેશકના પ્રારંભમાં આઠ પ્રકારના આત્મા સંબંધી પ્રતિપાદન હોવાથી, આ દશમા ઉદ્દેશકનું નામ “આત્મા” છે. શંખ અને પુષ્કલીનો સંક્ષિપ્ત પરિચય:
२ तेणं कालेणं तेणं समएणं सावत्थी णाम णयरी होत्था, वण्णओ । कोट्ठए चेइए, वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए बहवे संखप्पामोक्खा समणोवासगा परिवसंति अड्डा जाव बहुजणस्स अपरिभूया; अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहिं अप्पाणं भावमाणा विहरति । तस्स णं संखस्स समणोवासगस्स उप्पला णामं भारिया होत्था, सुकुमाल पाणिपाया जाव सुरूवा, समणोवासिया अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहि अप्पाण भावेमाणा विहरइ। तत्थ णंसावत्थीए णयरीए पोक्खली णामसमणोवासए परिवसइ- अड्डे जावअपरिभूए अभिगय जीवाजीवे जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहि अप्पाणं भावमाणा विहरइ। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉધાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. તે સમૃદ્ધ યાવતુ અનેક જનો દ્વારા અપરાભૂત હતા. તે જીવ-અજીવાદિ તત્ત્વોના જ્ઞાતા યાવતું સ્વયં સ્વીકત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા હતા. શંખ શ્રમણોપાસકની પત્નીનું નામ ઉત્પલા હતું. તે સુકોમળ હાથપગવાળી વાવ, સુરૂપ હતી અને જીવજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામના એક શ્રમણોપાસક રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન યાવતુ અનેક જનો દ્વારા અપરાભૂત હતા તથા જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા યાવતું સ્વીકૃત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. |३ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ। तएणं ते समणोवासगा इमीसे कहाए लद्धट्ठा समाणा जहा आलभियाए जाव पज्जुवासंति । तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं तीसे य महइ महालियाए परिसाए धम्मकहा जाव परिसा पडिगया । ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રાવતી નગરીમાં પધાર્યા. પરિષદ વંદન માટે ગઈ. વંદન-નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી તે શ્રમણોપાસકો પણ ભગવાનના આગમનને જાણીને આલભિકા નગરીના શ્રાવકોની જેમ વંદન માટે ગયા, યાવતું પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીરે તે મહાપરિષદને અને તે શ્રમણોપાસકોને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ.
Page #712
--------------------------------------------------------------------------
________________
[ ૬૪૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
४ तएणंतेसमणोवासगासमणस्स भगवओ महावीरस्स अंतियं धम्मंसोच्चा णिसम्म हतुट्ठासमणं भगवं महावीरं वंदति णमंति, वंदित्ता णमंसित्ता पसिणाइंपुच्छति पुच्छित्ता अट्ठाइंपरियादियंति,परियादियित्ता उर्दुति,उठेत्ता समणस्स भगवओमहावीरस्स अतियाओ कोट्ठयाओचेच्याओपडिणिक्खमंति, पडिणिक्ख मित्ताजेणेव सावत्थी णयरीतेणेव पहारस्थ સામણા ભાવાર્થ:- તે શ્રમણોપાસક ભગવાન પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યા; તેના અર્થને ગ્રહણ કર્યા ત્યારપછી પોતાની ઉત્થાન શક્તિથી ઊયા, ઊભા થઈને કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરી તરફ રવાના થયા. વિવેચન :
આ ઉદ્દેશકના ઉપોદ્ઘાતરૂપ પ્રથમ સૂત્રમાં શ્રાવસ્તી નગરીના બે મુખ્ય શ્રાવકોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. શ્રાવસ્તી :- પ્રાચીન કાળમાં ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધના યુગમાં શ્રાવસ્તી એક સમૃદ્ધ નગરી હતી. ઇતિહાસમાં અનેક સ્થાને તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંનું કોષ્ઠક ઉદ્યાન પણ પ્રસિદ્ધ હતું.
જ્યાં કેશી-ગૌતમનો સંવાદ થયો હતો. વર્તમાને શ્રાવસ્તીનું નામ “સેહટ-મેહટ’ છે. તેમ શોધ કરનાર વિશેષજ્ઞ કહે છે. તે પહેલા જેવી સમૃદ્ધ રહી નથી.
પ્રભુ મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. અનેક શ્રાવકો ત્યાં ગયા. પોતાના પ્રશ્નોનું સમાધાન કરીને જીવનને ધન્ય બનાવ્યું. શ્રમણોપાસકોની પૌષધ આરાધના :| ५ तएणं से संखे समणोवासए ते समणोवासए एवं वयासी- तुझे णं देवाणुप्पिया! विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेह, तएणं अम्हे तं विपुलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभाए माणा परिभुंजेमाणा पक्खियं पोसहं पडिजागरमाणा विहरिस्सामो । तएणं ते समणोवासगा संखस्स समणोवासगस्स एयमटुं विणएणं पडिसुर्णेति। શબ્દાર્થ-૩વFઉડાવેદ તૈયાર કરાવો નાસીપી -આસ્વાદન કરતા વિપક્ષી વિશેષ આસ્વાદન કરતા પરિમાણT = પરસ્પર એક બીજાને, આપતા પરમુની સંપૂર્ણ રીતે ભોગવતાં. ભાવાર્થ - ત્યાર પછી શંખ શ્રમણોપાસકે અન્ય શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો!
Page #713
--------------------------------------------------------------------------
________________
शत-१२ : 6देश -१
| ४५ ।
તમે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવો. આપણે સહુ તે પ્રચુ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતાં, વિશેષ આસ્વાદન કરતાં, પરસ્પર આપતાં અને ભોગવતાં, પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરશું. તે શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકના વચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
६ तएणं तस्स संखस्स समणोवासगस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु मे सेयं तं विउलं असणं जाव साइमं आसाएमाणस्स विसाए माणस्स परिभाएमाणस्स परिभुजेमाणस्स पक्खियं पोसहं पडिजागर-माणस्स विहरित्तएसेयं खलु मे पोसहसालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणिसुवण्णस्स ववगय- माला-वण्णग-विलेवणस्स णिक्खित्तसत्थ-मुसलस्स एगस्स अबिइयस्स दब्भसंथारो-वगयस्स पक्खियं पोसह पडिजागर-माणस्स विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता जेणेव सावत्थी णयरी, जेणेव सए गिहे, जेणेव उप्पला समणोवासिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता उप्पलं समणोवासियं आपुच्छइ, आपुच्छित्ता जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं अणुपविस्सइ, अणुपविस्सित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरूहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए बंभयारी जाव पक्खियं पोसह पडिजागरमाणे विहरइ । शार्थ :- उमुक्कमणिसुवण्णस्स = मा सुवा हि पडुमूल्य वस्तुने छोडीने वण्णग = व , सुगंधी 4165२. ભાવાર્થ :- ત્યાર પછી (ઘરે જતાં માર્ગમાં જ) શંખ શ્રમણોપાસકને આ પ્રકારનો વિચાર આવ્યો કે અશનાદિનું આસ્વાદન કરતાં, વિશેષ આસ્વાદન કરતાં, પરસ્પર આપતાં, ભોગવતાં પાક્ષિક પૌષધ કરવો તે મારા માટે શ્રેયસ્કર નથી, પરંતુ પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક મણિ અને સુવર્ણનો ત્યાગ કરીને; માળા, સુગંધી પાઉડર અને વિલેપનને છોડીને તથા શસ્ત્ર અને મુસળાદિનો ત્યાગ કરીને; ડાભના સંથારા સહિત અન્યની સહાયતા વિના મારે એકલાને જ પૌષધ સ્વીકાર કરીને વિચરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રાવસ્તી નગરીમાં પોતાને ઘેર આવ્યા, આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને પૌષધશાળામાં આવ્યા અને પૌષધશાળાનું પરિમાર્જન કરીને, વડીનીત અને પ્રસવણ(લઘુનીત)ની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસનો સંથારો બિછાવીને, તેના પર બેસીને, પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય ભાવમાં સ્થિત થઈને, પાક્ષિક પૌષધનું પાલન કરવા લાગ્યા. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં શંખ શ્રાવકના પૌષધ સ્વીકારના માધ્યમથી પૌષધનું સ્વરૂપ અને પૌષધની વિધિ
Page #714
--------------------------------------------------------------------------
________________
[ ૬૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રતિપાદિત કરી છે. પૌષધ :- જે અનુષ્ઠાનથી આત્મગુણોનું પોષણ થાય તેને પૌષધ કહેવાય છે. પૌષધમાં મુખ્ય ચાર પ્રકારના ત્યાગ હોય છે. યથા(૧) આહાર ત્યાગ :- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારનો ત્યાગ કરીને આત્મધર્મનું પોષણ કરવું. (૨) શરીર શોભા વિભૂષા ત્યાગ :- સ્નાન, ઉબટન, વિલેપન, પુષ્પ, ગંધ, તાંબૂલ, વસ્ત્ર અને આભૂષણરૂપ શરીર શોભાનો ત્યાગ કરવો. (૩) અબ્રહ્મચર્ય ત્યાગ :- અબ્રહ્મ-મૈથુનનો ત્યાગ કરીને કુશલ અનુષ્ઠાનોના સેવનથી બ્રહ્મ સ્વરૂપ આત્મગુણોની વૃદ્ધિ કરવી. (૪) સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ - કૃષિ, વાણિજ્યાદિ સાવધ વ્યાપારોનો તથા શસ્ત્રાદિનો ત્યાગ અર્થાત્ હિંસાદિ અઢાર પાપ રૂપ સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધર્મનું પાલન કરવું. તે અવ્યાપાર પૌષધ છે. પૌષધની વિધિ - સહુ પ્રથમ સ્થાનનું પ્રમાર્જન અને પરિષ્ઠાપન ભૂમિનું પ્રતિલેખન કરીને, ડાભનો સંથારો અથવા વસ્ત્રનું આસન બિછાવવું, ત્યાર પછી ચારે પ્રકારના આહારાદિનો, અબ્રહ્મચર્યનો, શરીરની શોભા વિભૂષાનો અને સર્વ પ્રકારની સાવધ(પાપ યુક્ત) પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને એકાકીપણે આત્મભાવોમાં લીન થવું.
પ્રસ્તુત સૂત્ર વર્ણનથી આહાર ત્યાગ સિવાય ત્રણ પ્રકારના ત્યાગ સાથે પૌષધ કરવાનો વિકલ્પ પણ સ્પષ્ટ થાય છે. જેને વર્તમાનમાં દેશપષધ, દેશાવગાસિકવ્રત રૂપ પૌષધ અથવા દયાવ્રત આદિ કહેવાય છે.
શંખાદિ શ્રાવકોએ આહાર સહિતની પૌષધ આરાધનાનો પરસ્પર વિચાર કર્યો. તેના માટે આહારાદિ તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો. ત્યાર પછી શંખ શ્રાવકના આત્મ પરિણામો અને સંવેગભાવ વર્કિંગત બન્યા અને તેણે આહારના ત્યાગ સહિત અર્થાતુ ઉપવાસ યુક્ત પૌષધવ્રતનો સ્વીકાર કર્યો.
શંખને બોલાવવા પુષ્કલીનું ગમન - | ७ तएणं ते समणोवासगा जेणेव सावत्थी णयरी जेणेव साइं साइं गिहाई, तेणेव उवागच्छंति, उवागच्छित्ता विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडाति, उवक्खडावित्ता अण्णमण्णं सद्दावेति, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हेहिं से विउले असण-पाण-खाइमसाइमे उवक्खडाविए, संखे य णं समणोवासए णो हव्व-मागच्छइ, तं सेयं खलु देवाणुप्पिया! अम्हं संखं समणोवासगं सहावेत्तए । ભાવાર્થ - ત્યાર પછી તે શ્રમણોપાસકો શ્રાવતી નગરીમાં પોત-પોતાના ઘેર ગયા અને પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેવા
Page #715
--------------------------------------------------------------------------
________________
शत-१२ : 6देश -१
લાગ્યા- હે દેવાનુપ્રિયો ! આપણે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ આહાર તૈયાર કરાવ્યા છે. પરંતુ હજી શંખ શ્રમણોપાસક આવ્યા નથી. માટે હે દેવાનુપ્રિય! તે શ્રેષ્ઠ છે કે આપણે શંખ શ્રમણોપાસકને બોલાવવા જોઈએ. | ८ तएणं से पोक्खली समणोवासए ते समणोवासए एवं वयासी- अच्छह णं तुब्भे देवाणुप्पिया ! सुण्णिव्वुया वीसत्था, अहं णं संखं समणोवासगं सद्दावेमि, त्ति कटु तेसिं समणोवासगाणं अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सावत्थीए णयरीए मज्झमज्झेणं जेणेव संखस्स समणोवासगस्स गिहे तेणेव उवागच्छइ, उवा- गच्छित्ता संखस्स समणोवासगस्स गिह अणुपविढे । ભાવાર્થ - ત્યાર પછી પુષ્કલી શ્રાવકે તે શ્રાવકોને કહ્યું કે– હે દેવાનુપ્રિયો! આપ બિલકુલ ચિંતા ન કરો, નિશ્ચિત રહો. હું શંખ શ્રાવકને બોલાવીને આવું છું; આ પ્રમાણે કહીને તે શ્રમણોપાસકો પાસેથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થતાં જ્યાં શંખ શ્રાવકનું ઘર હતું ત્યાં ગયા, ત્યાં જઈને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ કર્યો. | ९ तएणं सा उप्पला समणोवासिया पोक्खलिं समणोवासयं एज्जमाणं पासइ, पासित्ता हट्ठ-तुट्ठा आसणाओ अब्भुढेइ अब्भुढेत्ता सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता पोक्खलिं समणोवासगं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतेत्ता एवं वयासी- संदिसउ णं देवाणुप्पिया ! किमागमणप्पओयणं?
तएणं से पोक्खली समणोवासए उप्पलं समणोवासियं एवं वयासी- कहिं णं देवाणुप्पिए ! संखे समणोवासए? तएणं सा उप्पला समणोवासिया पोक्खलिं समणोवासय एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! संखे समणोवासए पोसहसालाए पोसहिए जाव पक्खियं पोसह पडिजागरमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતાં જોયા, જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ, તે પોતાના આસન પરથી ઊઠીને સાત આઠ કદમ સામે ગઈ, તેણે પુષ્કલી શ્રાવકને વંદન-નમસ્કાર કરીને બેસવા માટે આસન આપ્યું અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! કહો, આપના આગમનનું શું પ્રયોજન છે? પુષ્કલી શ્રાવકે ઉત્પલા શ્રાવિકાને પૂછ્યું- હે દેવાનુપ્રિય ! શંખ શ્રાવક ક્યાં છે? ત્યારે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને ઉત્તર આપતા કહ્યું કે હે દેવાનુપ્રિય ! તેઓ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને યાવત્ પાખી સંબંધી પૌષધની સમ્યક્ આરાધના કરતા વિચરે છે. પુષ્કલી શ્રાવકે કરેલા આમંત્રણનો અસ્વીકાર :१० तएणं से पोक्खली समणोवासए जेणेव पोसहसाला, जेणेव संखे
Page #716
--------------------------------------------------------------------------
________________
|
४८ ।
श्री भगवती सूत्र-3
समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता गमणागमणाए पडिक्कमइ, पडिक्कमित्ता संखं समणोवासयं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हहिं से विउले असणे पाणे खाइमे साइमे उवक्खडाविए, तं गच्छामो णं देवाणुप्पिया! तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव पडिजागरमाणा विहारामो । ભાવાર્થ - ત્યારે પુષ્કલી શ્રાવક જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શંખ શ્રાવક હતા, તેની સમીપે આવ્યા; ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું; કરીને શંખ શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપણે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યું છે, તેથી હે દેવાનુપ્રિય! આપણે જઈએ અને તે આહારાદિનું આસ્વાદન કરીને પૌષધ કરીએ. ११ तएणं से संखे समणोवासए पोक्खलिं समणोवासयं एवं वयासी- णो खलु मे कप्पइ देवाणुप्पिया! तं विउलं असणं पाणं खाइमं साइमं आसाए माणस्स जाव पडि जागरमाणस्स विहरित्तए; कप्पइ मे पोसहसालाए पोसहियस्स जाव पडिजागर- माणस्स विहरित्तए । तं छंदेणं देवाणुप्पिया ! तुब्भे तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव विहरह । ભાવાર્થ - ત્યારે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આહારાદિનું આસ્વાદન કરીને, પૌષધ કરવો તે મારા માટે યોગ્ય નથી, મારા માટે અહીં પૌષધશાલામાં ઉપવાસ યુક્ત પૌષધની આરાધના કરવી યોગ્ય છે. કારણ કે મેં આહાર-પાણી રહિતનો પૌષધ અંગીકાર કર્યો છે. માટે તમે સહુ પોતાની ઇચ્છાનુસાર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન અને સેવન કરીને યાવત્ પાક્ષિક પૌષધની આરાધના કરો; આહાર સહિતનો પૌષધ કરો. અન્ય શ્રાવકો દ્વારા આહારયુક્ત પૌષધનું અનુપાલન :१२ तएणं से पोक्खली समणोवासए संखस्स समणोवासगस्स अंतियाओ पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सावत्थि णयरिं मज्झं-मज्झेणं जेणेव ते समणोवासगा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ते समणोवासए ए वं वयासी- एवं खलु देवाणुप्पिया! संखे समणोवासए पोसहसालाए पोसहिए जाव विहरइ, तं छदेणं देवाणुप्पिया ! तुब्भे विउलं असणं पाणं खाइमं साइम जाव विहरह, संखे णं समणोवासए णो हव्वमागच्छइ । तएणं ते समणोवासगा तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा जाव विहरति ।
Page #717
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-१
| ४९
ભાવાર્થ :- ત્યારે પુષ્કલી શ્રાવક શંખ શ્રમણોપાસક પાસેથી પૌષધશાળામાંથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી થઈને જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં તેની પાસે પહોંચ્યા અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! શંખ શ્રાવકે આહાર-પાણી રહિત પૌષધ અંગીકાર કરી લીધો છે, તેમણે કહ્યું છે કે તમે તમારી ઇચ્છાનુસાર આહાર સહિત પૌષધ કરો. શંખ શ્રાવક આવશે નહીં. ત્યારે તે શ્રાવકોએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરીને આહાર સહિત પૌષધ કર્યો. શંખ અને અન્ય શ્રાવકોનું પ્રભુ પાસે ગમન - |१३ तएणं तस्स संखस्स समणोवासगस्स पुव्वरत्ता-वरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे जाव समुप्पज्जित्था- सेयं खलु मे कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्स रस्सिम्मि दिणयरे तेयसा जलंते समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता जाव पज्जुवासित्ता तओ पडिणियत्तस्स पक्खियं पोसह पारित्तए त्ति कटु एवं संपेहेइ, एवं संपेहेत्ता कल्लं जावजलंते पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सुद्धप्पावेसाई मंगल्लाइं वत्थाई पवरपरिहिए सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं सावत्थि णयरिं मज्झमज्झेणं जाव पज्जुवासइ । ભાવાર્થ - શંખ શ્રાવકને રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મ જાગરણ કરતાં આ પ્રકારનો વિચાર આવ્યો કે “કાલે રાત્રિ વ્યતીત થતાં, પ્રાતઃકાલે સહસ્ર કિરણોથી યુક્ત સૂર્યોદય થતાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને, તેમની પર્યાપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને, પાક્ષિક પૌષધને પૂર્ણ કરવો તે મારા માટે શ્રેયસ્કર છે.” આ પ્રકારનો વિચાર કરીને તે બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં, પૌષધશાળામાંથી બહાર નીકળ્યા. બહાર નીકળીને, બહાર જવા યોગ્ય શુદ્ધ તથા મંગલ રૂ૫ વસ્ત્રોને ઉત્તમ પ્રકારે પરિધાન કરીને, પોતાના ઘેરથી નીકળ્યા. પગે ચાલીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને યાવતુ ભગવાનની સેવામાં પહોંચી ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. १४ तएणंतेसमणोवासगा कल्लंपाउप्पभायाए जावउट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि जलते ण्हाया जाव अप्पमहग्घाभरणालंकिय सरीरा सएहिं सएहिं गेहेहितो पडिणिक्खमति, पडिणिक्खमित्ता एगयओ मेलायति, एगयओ मेलायित्ता पायविहारचारेणं जावपज्जुवासंति। तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव आणाए आराहए भवइ । ભાવાર્થ - તે પુષ્કલી આદિ સર્વ શ્રાવકો બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થતાં સ્નાનાદિ કરીને યાવત્ શરીરને અલ્પભારવાળા બહુ મૂલ્યવાન અલંકારોથી અલંકૃત કરીને, પોત-પોતાના ઘેરથી નીકળ્યા અને
Page #718
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
એક સ્થાન પર એકત્રિત થયા, એકત્રિત થઈને પગે ચાલી ભગવાનની સેવામાં પહોંચ્યા અને પૂર્વવત્ પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. ત્યારપછી ભગવાને તે મહાપરિષદને અને તે શ્રાવકોને ધર્મકથા કહી યાવત્ આગાર અને અણગાર ધર્મની આરાધના કરનાર આજ્ઞાના આરાધક થાય છે તેવો ધર્મોપદેશ આપ્યો.
૫૦
१५ तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा णिसम्म हट्ठतुट्ठा उट्ठाए उट्ठेति, उट्ठेत्ता समणं भगवं महावीरं वंदति णमसंति, वंदित्ता णमंसित्ता जेणेव संखे समणोवासए तेणेव उवागच्छंति उवागच्छित्ता संखं समणोवासयं एवं वयासी- तुमं देवाणुप्पिया ! हिज्जो अम्हे अप्पणा चेव एवं वयासी- तुम्हे
देवाप्पिया ! विलं असणं पाणं खाइमं साइमं जाव विहरिस्सामो, तरणं तुमं पोसहसालाए जाव विहरिए, तं सुठु णं तुमं देवाणुप्पिया ! अम्हे हीलसि ।
ભાવાર્થ:- તે સર્વ શ્રાવકો શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યાર પછી ઊભા થઈને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને શંખ શ્રાવક પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! ગઈકાલે આપે અમોને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરવાનું કહ્યું હતું અને આપણે અશનાદિ સહિતનો પૌષધ કરીશું, તે પ્રમાણે કહ્યું હતું. તે પ્રમાણે અમે અશનાદિ તૈયાર કરાવ્યું, પરંતુ પછી આપ આવ્યા નહીં અને આપે આહાર રહિતનો પૌષધ કર્યો. હે દેવાનુપ્રિય ! આપે આ યોગ્ય કર્યું નથી. આપે અમારી સારી હાંસી કરી.
१६ अज्जो ! त्ति समणे भगवं महावीरे ते समणोवासए एवं वयासी- माणं અખો ! તુલ્મે સંવં સમનોવાસય હીહ, ળિવદ, વિસહ, રહહ, અવમળહ, संखे णं समणोवासए पियधम्मे चेव, दढधम्मे चेव, सुदक्खुजागरियं जागरिए ।
ભાવાર્થ :- (તે શ્રાવકોએ આ પ્રકારનો વચન વ્યવહાર કર્યો ત્યારે) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે શંખ શ્રાવકની હિલના, નિંદા, ખિંસના, ગર્હા અને અપમાન ન કરો કારણ કે શંખ શ્રાવક પ્રિયધર્મા અને દઢધર્મા છે. તેણે પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરીને ઉત્તમ ધર્મજાગરણા કરી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શંખ અને અન્ય શ્રાવકોનો વાર્તાલાપ છે. શંખનો વ્યવહાર અન્ય શ્રાવકોને અપમાન જનક લાગ્યો. પરંતુ પ્રભુએ હિતશિક્ષાપૂર્વક સત્ય તત્ત્વ સમજાવ્યું કે કોઈ વ્યક્તિ અલ્પત્યાગ માટે તૈયાર થાય, પરંતુ સમયાંતરે તેના પરિણામો વિશુદ્ધ-વિશુદ્ધતર થાય અને તે વિશેષ ત્યાગ માટે તૈયાર થઈ જાય અને ત્યાગ કરે, તો તે ત્યાગી નિંદનીય કે તિરસ્કરણીય નથી પરંતુ પ્રશંસનીય અને અનુમોદનીય છે. આ કથન દ્વારા પ્રભુએ જીવન વ્યવહારની સમાધાનકારક વ્યવહારની રીત પ્રદર્શિત કરી છે.
Page #719
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-१
| ५१
हिलह :- जिसन. ति, कुस महिन। म प्र2 शने मत्सना ४२वी. जिंदह :-नि-मनमा कुत्सित शहोनुं Gथ्या२५॥ शने, अना२नो भाव प्रगट ४२वो. खिंसह :- जिंसना, ना२।४ी. हाथ, भो आहिन डाव(HIqपूर्व क्षुद्र क्यनोनु थ्या२९॥ शने सभी વ્યક્તિને કુપિત કરવી. गरहहः-गड. अन्य सोओसमक्ष तेना होष प्रगट ४२वा. अवमण्णह :-अवगाना ३२वी. ति२२७४२ ४२वो.
ભિન્ન-ભિન્ન અર્થવાળા આ શબ્દો પ્રસ્તુતમાં અન્ય શ્રાવકો દ્વારા શંખ શ્રાવકને ઉપાલંભ આપવા માટે પ્રયુક્ત થયા છે. श्रया प्रारनी Rs :१७ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कइविहा णं भंते ! जागरिया पण्णत्ता ?
गोयमा ! तिविहा जागरिया पण्णत्ता, तं जहा- बुद्धजागरिया अबुद्धजागरिया सुदक्खुजागरिया ।
से केणटेणं भते ! एवं वुच्चइ-तिविहा जागरिया पण्णत्ता, तं जहाबुद्धजागरिया, अबुद्धजागरिया, सुदक्खुजागरिया ?
गोयमा ! जे इमे अरिहंतो भगवंतो उप्पण्ण-णाणदसणधरा जहा खंदए जाव सव्वण्णू सव्वदरिसी, एए णं बुद्धा बुद्ध जागरियं जागरंति ।
जे इमे अणगारा भगवंतो ईरियासमिया भासासमिया जाव गुत्तबंभयारी एए णं अबुद्धा अबुद्धजागरियं जागरंति ।
जे इमे समणोवासगा अभिगयजीवाजीवा जाव अहापरिग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति, एए णं सुदक्खुजागरियं जागरंति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-तिविहा जागरिया जाव सुदक्खुजागरिया । ભાવાર્થ:- “ભગવનું આ પ્રકારે સંબોધન કરીને ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું
प्रश्र- भगवन् ! गरि241 प्रारनी डीजे?
उत्तर- गौतम! गरिक घडारनी छ.ते मा प्रभाछ- (१) बुद्ध गरि (२) अबुद्ध गासने (3) सुदर्शन गरि
Page #720
--------------------------------------------------------------------------
________________
ઉપર |
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જાગરિકાના ત્રણ પ્રકાર છે, યથા–બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદર્શન જાગરિકા?
ઉત્તર- હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન-દર્શનના ધારક અરિહંત ભગવાન છે, ઇત્યાદિ (શતક-૨/૧ના) સ્કંદક પ્રકરણમાં કહ્યાનુસાર યાવતું સર્વજ્ઞ અને સર્વદર્શી છે તે “બુદ્ધ' છે, તેની પ્રમાદ રહિત અવસ્થાને “બુદ્ધ જાગરિકા' કહે છે.
જે અણગાર ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સહિત યાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, સર્વજ્ઞ ન હોવાના કારણે તેઓ “અબુદ્ધ' (અસર્વજ્ઞ) કહેવાય છે. તેઓની ધર્મ જાગરણાને અબુદ્ધ જાગરિકા' કહે છે.
જે શ્રાવક છે, તે જીવ, અજીવ આદિ તત્ત્વોના જાણકાર યાવતુ સ્વયં સ્વીકારેલા તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચરતા હોય છે, તેઓની જાગરણા “સુદખ્ખ અથવા સુદર્શન જાગરિકા” કહેવાય છે. તેથી હે ગૌતમ ત્રણ પ્રકારની જાગરિકા કહી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને ત્રણ પ્રકારની જાગરિકાનું સ્વરૂપ પૂછ્યું છે. ભગવાને તેના પ્રત્યુત્તરમાં તે સ્પષ્ટ કર્યું છે. બદ્ધ જાગરિકા-કેવળજ્ઞાન-દર્શનરૂપ અવબોધના કારણે જે બુદ્ધ-સર્વજ્ઞ છે. સર્વજ્ઞોની સ્વસ્વભાવાવસ્થાને અહીં બુદ્ધ જાગરિકા કહી છે. અબુદ્ધ જાગરિકા – કેવળજ્ઞાનના અભાવમાં જે બુદ્ધ નથી, સર્વજ્ઞ નથી તે છઘી આત્મ સાધક શ્રમણોની ધર્મ જાગરણાને અહીં અબુદ્ધ જાગરિકા કહી છે. સુદષ્મ જાગરિકા :- જે જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા, પુણ્ય-પાપના ફળને સમજનારા સમ્યગુદષ્ટિ શ્રમણોપાસક પૌષધ આદિ સમયે આત્મચિંતન રૂપે જે ધર્મજાગરણ-અનુપ્રેક્ષા કરે છે, તેઓની જાગરણાને સુદખ્ખ-સુદર્શન જાગરિકા કહી છે. १८ तएणं से संखेसमणोवासए समणं भगवंमहावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कोहवसट्टे णं भंते ! जीवे किं बंधइ, किं पगरेइ, किं चिणाइ, किं उवचिणाइ?
संखा ! कोहवसट्टेणंजीवे आउयवज्जाओ सत्त कम्मपगडीओ सिढिल-बंधणबद्धाओ एवं जहा पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरियट्टइ ।
माणवसट्टे वि एवं चेव,एवंमायावसट्टे वि, एवंलोभवसट्टे वि जावअणुपरियट्टइ।
Page #721
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
[ ૫૩]
ભાવાર્થ:- પ્રશ્ન- ત્યાર પછી શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! ક્રોધને વશ થઈને આર્ત બનેલો જીવ, શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે અને શેનો ઉપચય કરે છે?
ઉત્તર- હે શંખ ! ક્રોધને વશ થઈને આર્ત બનેલો જીવ આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોની શિથિલ બંધનથી બાંધેલી પ્રકૃતિઓને દઢ બંધનવાળી કરે છે, ઇત્યાદિ સર્વ (શતક-૧/૧માં કથિત) અસંવૃત્ત અણગારની સમાન જાણવું જોઈએ. વાવતે સંસારમાં પરિભ્રમણ કરે છે.
માનને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં પણ આ જ રીતે જાણવું. તેમજ માયા અને લોભને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ, યાવત તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કષાયના પરિણામને પ્રગટ કર્યું છે. તેનું રહસ્ય એ છે કે પુષ્કલી આદિ શ્રાવકોને શંખ પ્રતિ કિંચિત્ ક્રોધ ઉત્પન્ન થયો હતો. તેને ઉપશાંત કરવા માટે શંખ શ્રાવકે ભગવાનને ક્રોધાદિ કષાયનું ફળ પૂછયું- ક્રોધાદિ કષાયને વશ થયેલો જીવ શિથિલ બંધને બાંધેલી સાત કર્મ પ્રકૃતિને ગાઢ બંધનવાળી કરે છે, અલ્પકાલીન સ્થિતિને દીર્ઘકાલીન કરે છે. મંદ અનુભાગને તીવ્ર અનુભાગવાળી કરે છે, અલ્પપ્રદેશી પ્રકૃતિને બહુ પ્રદેશી કરે છે અને આયુષ્ય કર્મને કદાચિત્ બાંધે છે, કદાચિત્ બાંધતા નથી, અશાતા વેદનીય કર્મનું વારંવાર ઉપાર્જન કરે છે. અનાદિ અનંત ચાતુર્ગતિક સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. સંક્ષેપમાં ચારે કષાયનું ફળ અનંત સંસાર પરિભ્રમણ છે. શ્રમણોપાસકો દ્વારા શંખ શ્રાવકની ક્ષમાયાચના :१९ तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म भीया तत्था तसिया संसारभउव्विग्गा समणं भगवं महावीरं वदति, णमसति, वदित्ता णमसित्ता जेणेव सखे समणोवासए तेणेव उवागच्छति उवागच्छित्ता संखं समणोवासयं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खार्मेति । तएणं ते समणोवासगा सेसं जहा आलभियाए जावपडिगया। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર પાસેથી(ક્રોધાદિ કષાયનું તીવ્ર અને કટુ ફળ) સાંભળીને અને અવધારણ કરીને તે શ્રમણોપાસકો તે જ સમયે(કર્મબંધથી) ભયભીત, ત્રસ્ત, દુઃખિત અને સંસારભયથી ઉદ્વિગ્ન થયા. તેઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને, જ્યાં શંખ શ્રમણોપાસક હતા, ત્યાં તેની પાસે આવ્યા. તેઓએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર (શ્રાવક યોગ્ય વિનય વ્યવહાર) કર્યા અને પછી પોતાના તે અવિનય રૂ૫ અપરાધને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા.
Page #722
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્યાર પછી તે સર્વ શ્રમણોપાસકોએ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછયા, ઇત્યાદિ સર્વ વર્ણન (શતક-૧૧, ઉ.-૧રમાં કથિત) આલલિકાના શ્રાવકોની સમાન જાણવું. તેઓ પોત-પોતાના ઘેર ગયા.
શંખ શ્રાવકનું ભવિષ્ય - २० भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- पभू णं भंते ! संखे समणोवासए देवाणुप्पियाणं अंतियं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइत्तए ? ___ गोयमा ! णो इणढे समढे । एवं जहा इसिभद्दपुत्तस्स जाव सव्व दुक्खाणं સંત દે છે તેવું મતે ! સેવં ભંતે ! | ભાવાર્થ :- પ્રશ્ન– “હે ભગવન્!” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું શંખ શ્રાવક આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી, શેષ વર્ણન ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની સમાન કહેવું જોઈએ. યાવત તે સર્વદુઃખોનો અંત કરશે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુએ શંખ શ્રાવકનું ઉજ્જવળ ભવિષ્ય પ્રગટ કર્યું છે. શંખ શ્રાવક ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની જેમ અનેક વર્ષોની શ્રાવક પર્યાયનું પાલન કરીને સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરશે; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
છે શતક-૧ર/૧ સંપૂર્ણ
Page #723
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૨
પ
શતક-૧ર : ઉદ્દેશક-ર સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ મહાવીરની મુખ્ય શય્યાતર જયંતી શ્રાવિકાના પ્રશ્નોત્તર અને તેની સિદ્ધિ પર્યંતનું વર્ણન છે.
જયંતી શ્રમણોપાસિકા :– તે સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બેન, મૃગાવતી રાણીના નણંદ, ઉદાયન રાજાના ફૈબા, પ્રભુ મહાવીરના સંતોના પ્રથમ શય્યાતરી હતાં.
પ્રભુના આગમનને સાંભળીને ઉદાયન રાજાના પરિવાર સાથે જયંતી શ્રાવિકા પ્રભુના દર્શનાર્થે ગયા. ધર્મોપદેશ સાંભળીને ઉદાયન રાજા આદિ પાછા ગયા અને જયંતી શ્રાવિકાએ પોતાની જિજ્ઞાસા અનુસાર કેટલાક પ્રશ્નો પૂછ્યા.
જયંતી શ્રાવિકાના પ્રશ્ન અને ઉત્તર :– (૧) પ્રશ્ન- જીવ કઈ રીતે ભારેપણાને પ્રાપ્ત થાય છે અને કઈ રીતે હલકાપણાને પ્રાપ્ત થાય છે ? ઉત્તર– અઢાર પાપસ્થાનના સેવનથી જીવ કર્મોથી ભારે બને છે અને પાપસ્થાનના ત્યાગથી જીવ હળવો બને છે, જીવ કંઈ રીતે સંસાર વધારે છે અને ઘટાડે છે ? કઈ રીતે કર્મની સ્થિતિ વધારે અને ઘટાડે છે ? કઈ રીતે સંસાર પરિભ્રમણ વધારે છે અને ઘટાડે છે ? ઉત્તર- ૧૮ પાપ સ્થાનના સેવનથી જીવ સંસાર વધારે છે, કર્મની સ્થિતિ વધારે છે અને સંસાર પરિભ્રમણ પણ વધારે છે અને ૧૮ પાપસ્થાનના ત્યાગથી સંસારને, કર્મની સ્થિતિને અને સંસાર પરિભ્રમણને ઘટાડે છે. (૨) પ્રશ્ન- મવસિદ્ધિકપણુ સ્વાભાવિક છે કે પારિજ્ઞામિક ? ઉત્તર- સ્વાભાવિક છે. (૩) પ્રશ્ન– સર્વ ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? ઉત્તર- હા, સર્વ જીવો સિદ્ધ થશે. (૪) પ્રશ્ન– જો સર્વ જીવ સિદ્ધ થશે તો આ લોક ભવીજીવોથી રહિત થઈ જશે ? ઉત્તર – ના, ભવીજીવો અનંત છે. માટે આ સંસાર તેનાથી રહિત થઈ શકે નહીં. (૫-૭) પ્રશ્ન– જીવો સુપ્ત સારા કે જાગૃત સારા ? જીવો સબળ સારા કે દુર્બળ ? જીવો દક્ષ-ઉદ્યમી સારા કે આળસુ ? ઉત્તર- પાપી જીવો સુખ, દુર્બળ અને આળસુ સારા અને ધર્મી જીવો જાગૃત, સબળ અને દક્ષ સારા.
વિષયોનું દુષ્પરિણામ :– પાંચે ઇન્દ્રિયોની આસક્તિ જીવને અનંત સંસાર પરિભ્રમણ કરાવે છે.
જયંતી શ્રાવિકાની દીક્ષા અને મોક્ષ ઃ– પ્રભુના સમાગમે સમ્યક્ સમાધાન પ્રાપ્ત કરીને જયંતી શ્રાવિકાને વૈરાગ્યભાવ જાગૃત થયો, પ્રભુના સમવસરણમાં જ તેણે સંયમ સ્વીકાર કર્યો. સંયમ અને તપ સાધના કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી.
܀܀܀܀܀
Page #724
--------------------------------------------------------------------------
________________
| sus
श्री भगवती सूत्र-3
शत-१२ : 6श-२
या [श्रमयोपाशिज]
भयंता श्रमयोपासिझा :१ तेणं कालेणं तेणं समएणं कोसंबी णामं णयरी होत्था, वण्णओ । चंदोवतरणे चेइए, वण्णओ । तत्थ णं कोसंबीए णयरीए सहस्साणीयस्स रण्णो पोत्ते सयाणीयस्स रण्णो पुत्ते चेडगस्स रण्णो णत्तुए मियावईए देवीए अत्तए जयंतीए समणोवासियाए भत्तिज्जए उदायणे णामं राया होत्था, वण्णओ।
तत्थ णं कोसंबीए णयरीए सहस्साणीयस्स रण्णो सुण्हा सयाणीयस्स रण्णो भज्जा चेडगस्स रण्णो धूया उदायणस्स रण्णो माया जयंतीए समणोवासियाए भाउज्जा मियावई णामंदेवी होत्था, वण्णओ। सुकुमालपाणिपाया जावसुरूवा; समणोवासिया अभिगय जीवाजीवा जाव अहापरिग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ । ___ तत्थ णं कोसंबीए णयरीए सहस्साणीयस्स रण्णो धूया सयाणीयस्स रण्णो भगिणी उदायणस्स रण्णो पिउच्छा मियावईए देवीए णणंदा वेसालीसावयाणं अरहताणं पुव्वसिज्जायरी जयंती णाम समोणवासिया होत्था, सुकुमाल पाणिपाया जावसुरूवा; अभिगय जीवाजीवा जाव अहापरिग्गहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ । शार्थ :- चेडगस्स = वैली।४ थेट-1 णत्तुए = होमित्र अत्तए = मात्म४-पुत्र भत्तिज्जए = (मत्री धूया-पुत्री पिउच्छा -पितानानासुण्हा-पुत्रवधू, णणंदा-नए वेसालीसावगाणं अरहताणं = वैशामि-विशuu(त्रिशl) पुत्र अर्थात् भगवान महावीर, तेना क्यनने सामनार भने संभावना२-श्रवा रसिछ, तेवा मरिडतना साधुओनी सेज्जायरी स्थानहात्री, स्थान आपना२. ભાવાર્થ :- કાલે, તે સમયે કૌશામ્બી નામની નગરી હતી. ત્યાં ચંદ્રાવતરણ નામનું ઉધાન હતું. તે કૌશામ્બી નગરીમાં સહસાનીક રાજાના પૌત્ર, શતાનીક રાજાના પુત્ર, ચેટક રાજાના દોહિત્ર, મૃગાવતી રાણીના આત્મજ, જયંતી શ્રમણોપાસિકાના ભત્રીજા ઉદાયન નામના રાજા હતા. તે કૌશામ્બી નગરીમાં સહસાનીક રાજાની પુત્રવધૂ, શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા અને જયંતી શ્રમણોપાસિકાના ભાભી મૃગાવતી દેવી હતા. તે સુકોમળ હાથ પગવાળા યાવત્ રૂપવાન હતા તે
Page #725
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
૬૫૭
જીવાજીવના જાણકાર શ્રમણોપાસિકા હતા યાવતું ગ્રહણ કરેલા તપ નિયમથી પોતાના આત્માને ભાવિત કરતા રહેતા હતા. અહીં નગરી, ઉદ્યાન, રાજા, રાણીનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું. તે કૌશબ્બી નગરીમાં જયંતી શ્રમણોપાસિકા હતી, જે સહસાનીક રાજાનાં પુત્રી, શતાનીક રાજાનાં બેન, ઉદાયન રાજાના ફૈબા અને મૃગાવતી દેવીનાં નણંદ હતા. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વચન શ્રવણની રુચિવાળા, તેમના સાધુઓના પ્રથમ શય્યાતરી હતાં. તે સુકોમળ અને સ્વરૂપવાન તેમજ જીવાજીવ આદિ તત્ત્વોના જાણકાર યાવતું સ્વીકાર કરેલા તપ નિયમથી આત્માને ભાવિત કરતા હતાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જયંતી શ્રમણોપાસિકાથી સંબંધિત ક્ષેત્રનો અને વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. પુષ્યનારી :- જયંતીબાઈ શ્રમણોપાસિકા પ્રભુ મહાવીરના સાધુઓને સ્થાન આપવા માટે પ્રસિદ્ધ હતા. જયંતિભાઈ શ્રમણોપાસિકા પાસે સાધુને રહેવા યોગ્ય સ્થાનની વ્યવસ્થા હતી. તેથી જ સંત-સતિજીઓ તે નગરીમાં તેની પાસે સ્થાનની યાચના કરતા હતા અને તે શ્રાવિકા અત્યંત ભક્તિભાવથી સાધુ-સાધ્વીઓને રહેવા માટે સ્થાન આપતા હતા. તેથી પૂર્વ-પ્રસિદ્ધ શય્યાતરી તરીકે તેમની ગણના થતી હતી. જયંતી શ્રમણોપાસિકાનું પ્રભુ દર્શનાર્થે ગમન - २ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पज्जुवासइ ।
तएणं से उदायणे राया इमीसे कहाए लद्धढे समाणे हट्ठतुढे कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! कोसंबि णयरिं सभित-बाहिरियं आसित्त-समज्जिओवलित्तं करेत्ता य कारवेत्ता एयमाणत्तियं पच्चपिणह एवं जहा कूणिओ तहेव सव्वं जाव पज्जुवासइ । ભાવાર્થ :- કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા ગઈ. યાવતું પર્યાપાસના કરવા લાગી,
શ્રમણ ભગવાન મહાવીરના આગમનને સાંભળીને ઉદાયન રાજા હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર કૌશામ્બી નગરીની અંદર અને બહાર સફાઈ કરાવો, કરાવીને મને સૂચન કરો. ઇત્યાદિ કોણિક રાજાની સમાન જાણવું જોઈએ યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. | ३ तएणं सा जयंती समणोवासिया इमीसे कहाए लद्धट्ठा समाणी हट्टतुट्ठा जेणेव मियावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मियावइं देवि एवं वयासीएवं जहा णवमसए उसभदत्तो जाव णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ ।
Page #726
--------------------------------------------------------------------------
________________
[
૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए जहा देवाणंदा जाव पडिसुणेइ ।
तएणं सा मियावई देवी कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! लहुकरण-जुत्तजोइय जाव धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह जाव उवट्ठति उवट्ठवित्ता तमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- ભગવાનના આગમનની વાત સાંભળીને જયંતીબાઈ શ્રમણોપાસિકા હર્ષિત અને સંતુષ્ટ થયા અને મૃગાવતી દેવીની પાસે આવીને આ પ્રમાણે કહ્યું- યાવત્ હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવાન મહાવીર અહીં કૌશામ્બી નગરીના ચંદ્રાવતરણ ઉધાનમાં પધાર્યા છે, તેમના નામ-ગોત્ર શ્રવણનું પણ મહાન ફળ થાય છે, તો દર્શન અને વંદનનું તો કહેવું જ શું? તેમના એક પણ ધાર્મિકવચનના શ્રવણ માત્રથી મહાફળ પ્રાપ્ત થાય છે, તો તત્ત્વજ્ઞાન સંબંધી વિપુલ અર્થ શીખવાથી મહાફળ પ્રાપ્ત થાય તેનું તો કહેવું જ શું? તેથી આપણે જઈએ અને વંદન-નમસ્કાર કરીએ. આ કાર્ય આપણા માટે આ ભવ, પરભવ અને બંને ભવો માટે કલ્યાણપ્રદ અને શ્રેયસ્કર થશે. જે રીતે દેવાનંદાએ ઋષભદત્તના વચનનો સ્વીકાર કર્યો હતો, તે જ રીતે મગાવતીએ પણ જયંતીબાઈ શ્રાવિકાના વચનનો સ્વીકાર કર્યો.
ત્યારપછી મગાવતી દેવીએ સેવક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! વેગવાન થાવત્ શ્રેષ્ઠ બળદોથી યુક્ત ધાર્મિક રથ તૈયાર કરો અને તૈયાર થઈ જાય તેનું મને સૂચન કરો. સેવક પુરુષોએ આજ્ઞાનું પાલન કરી રથ લાવીને ઉપસ્થિત કર્યો અને મૃગાવતી રાણીને સૂચન કર્યું. | ४ तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं ण्हाया जाव अप्पमहग्घा भरणालंकिय-सरीरा बहूहिं खुज्जाहिं जाव अंतेउराओ णिग्गच्छइ, णिगच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव दुरूढा ।
तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं धम्मियं जाणप्पवर दुरूढा समाणी णियगपरियाल संपरिवुडा जहा उसभदत्तो जाव धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ । ભાવાર્થ :- ત્યાર પછી મગાવતીદેવી અને જયંતી શ્રાવિકાએ સ્નાનાદિ કરીને શરીરને અલંકૃત કર્યું. પછી અનેક કુબ્બા આદિ અનેક દાસીઓની સાથે કાવત્ અંતઃપુરથી બહાર નીકળી અને જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી, જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક રથ હતો ત્યાં આવ્યા. ત્યાં આવીને રથ પર આરુઢ થયા. ત્યાર પછી મૃગાવતી દેવી જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક રથમાં બેસીને પ્રભુના દર્શન કરવા ગયા. તેનું સંપૂર્ણ વર્ણન ઋષભદત્ત પ્રકરણમાં કથિત પોતાના પરિવારથી યુક્ત દેવાનંદા બ્રાહ્મણીના વર્ણન અનુસાર જાણવું. [५ तएणं सा मियावई देवी जयंतीए समणोवासियाए सद्धिं बहूहि खुज्जाहिं
Page #727
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
૫૯
जहा देवाणंदा जाव वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उदायणं रायं पुरओ कटु ठिइया चेव पज्जुवासइ । तएणं समणे भगवं महावीरे उदायणस्स रण्णो, मियावईए देवीए जयंतीए समणोवासियाए, तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ जाव परिसा पडिगया, उदायणे पडिगए, मियावई देवी वि पडिगया । ભાવાર્થ - ત્યારપછી અનેક કુબ્બારાસીઓથી વીંટળાયેલી તે મૃગાવતીદેવીએ જયંતી શ્રમણોપાસિકા સાથે દેવાનંદાની જેમ પ્રભુ મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, ઉદાયન રાજાને આગળ કરીને, ભગવાનની પર્યાપાસના કરવા લાગી.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉદાયન રાજા, મૃગાવતી દેવી, જયંતી શ્રમણોપાસિકા અને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો, પરિષદ પાછી ગઈ. ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પણ પાછા ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉદાયન રાજા, મૃગાવતી રાણી તેમજ જયંતીબાઈ શ્રાવિકા વગેરે ભગવાન મહાવીરના દર્શન કરવા ગયા તેનું નિરૂપણ છે.
સલાયાં ય પુરો દુ- ઉદાયન રાજાને આગળ કરીને. ભગવાનના સમવસરણમાં બાર પ્રકારની પરિષદ હોય છે. તેમાં સહુ પોત-પોતાના યોગ્ય સ્થાને બેસે છે. સ્ત્રીઓ સ્ત્રી પરિષદમાં બેસે છે. પરંતુ રાણીઓ પોતાના પરિવાર સહિત રાજાની પાછળ બેસે છે. તેથી મગાવતી રાણી ઉદાયન રાજાની પાછળ બેઠી અને પ્રભુની પર્યાપાસના કરવા લાગી તે પ્રકારનું કથન છે.
' જયંતી શ્રમણોપાસિકાના પ્રશ્નો
ગુરુતા અને લઘુતાનું કારણ:| ६ तएणं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्टतुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी___कह णं भंते ! जीवा गरुयत्तं हव्वमागच्छंति ? जयंती ! पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं, एवं खलु जीवा गरुयत्तं हव्वमागच्छति । ભાવાર્થ:- પ્રશ્ન- ત્યારપછી જયંતીબાઈ શ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મોપદેશ
લાલા
Page #728
--------------------------------------------------------------------------
________________
|
0
|
श्री भगवती सूत्र-3
સાંભળીને અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ અને ભગવાનને વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર शन, ॥ प्रभाएपूछ्यु
प्रश्र- भगवन! या २५ो भार५॥ने प्राप्त थाय छ? 6त्तर- ४यंती ! 94 પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનોનું સેવન કરીને ભારેપણાને પ્રાપ્ત થાય છે. |७ कहण्णं भंते जीवा लहुयत्तं हव्वमागच्छति ? जयंती ! पाणाइवायवेरमणेणं जाव मिच्छादसणसल्ल-वेरमणेणं, एवं खलु जीवा लहुयत्तं हव्वंमागच्छति ।
एवं जहा पढमेसते संसारं आउलीकरेंति, परित्ती करेंति, दीहीकरैति, हस्सीकरेंति, अणुपरियटुंति, एवं वीईवयंति । (शत४१/८ सू.-3 पे६४ २०१)
भावार्थ:-प्रश्र- भगवन! या रोडणवापराने प्राप्त छ? 6त्तर- यंती !04 પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનોનો ત્યાગ કરીને હળવાપણાને પ્રાપ્ત કરે છે.
તે જ રીતે અઢાર પાપસ્થાનના સેવનથી જીવ સંસારને વધારે છે, કર્મસ્થિતિને વધારે છે અને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે તથા પાપસ્થાનના ત્યાગથી સંસારને સીમિત કરે છે, કર્મસ્થિતિને ઘટાડે છે અને સંસારનું ઉલ્લંઘન કરી જાય છે.
ભવસિદ્ધિક જીવોની મુક્તિ -
८ भवसिद्धियत्तणं भंते ! जीवाणं किं सभावओ, परिणामओ ? जयंती ! सभावओ, णो परिणामओ । भावार्थ:- प्रश्र- भगवन् ! ®वोनुं भवसिद्धि५j(भवीuj) स्वाभावि छ पारिभि छ ? उत्तर- ४यंती ! स्वाभावि छ, पारिeuमि नथी. | ९ सव्वे वि णं भंते ! भवसिद्धिया जीवा सिज्झिस्संति ? हंता, जयंती ! सव्वे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति । भावार्थ :- प्र- मगवन् ! | सर्व भवसिद्धि 4 सिद्ध थशे ? 612-1, ४यंती ! सर्व ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે. १० जइ णं भंते ! सव्वे वि भवसिद्धिया जीवा सिज्झिस्संति, तम्हा णं भवसिद्धियविरहिए लोए भविस्सइ ? जयति ! णो इणढे समढे ।
से केणं खाइएणं अटेणं भंते ! एवं वुच्चइ- सव्वे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति, णो चेव णं भवसिद्धियविरहिए लोए भविस्सइ ?
Page #729
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૨
[ ૬૧]
जयंती ! से जहाणामए सव्वागाससेढी सिया; अणाईया, अणवदग्गा, परित्ता, परिवुडा; सा णं परमाणुपोग्गलमेत्तेहिं खंडेहि समए समए अवहीरमाणी-अवहीरमाणी अणंताहिं ओसप्पिणी-उसप्पिणीहिं अवहीरंति, णो चेव णं अवहिया सिया । से तेणटेणं जयंती ! एवं वुच्चइ- सव्वे वि णं भवसिद्धिया जीवा सिज्झिस्संति, णो चेव णं भवसिद्धियविरहिए लोए भविस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો સર્વ ભવી જીવ સિદ્ધ થઈ જશે, તો લોક ભવ્યસિદ્ધિક જીવોથી રહિત થઈ જશે? ઉત્તર- હે જયંતી ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે સર્વભવ્યસિદ્ધિક જીવો સિદ્ધ થશે તો પણ લોક ભવ્યસિદ્ધિક જીવોથી રહિત થશે નહીં?
ઉત્તર- હે જયંતી ! જે રીતે સર્વાકાશની એક શ્રેણી જે અનાદિ અનંત છે અને એક પ્રદેશી હોવાથી બંને તરફથી પરિમિત તથા અન્ય શ્રેણીઓ દ્વારા પરિવૃત્ત છે, તેમાંથી (અસત્ કલ્પનાએ) પ્રત્યેક સમયે એક-એક પરમાણુ પુદ્ગલ જેટલો ખંડ કાઢીએ, તો અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી કાઢે વા છતાં તે શ્રેણી ખાલી થતી નથી. તે જ રીતે હે જયંતી ! સર્વ ભવી જીવો સિદ્ધ થશે, પરંતુ લોક ભવી જીવોથી રહિત થશે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવી જીવોનો સ્વભાવ અને તેમની મુક્તિ સંબંધી નિરૂપણ છે. ભવસિલિક :- ભવિષ્યમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરશે તેવા મોક્ષગમનને યોગ્ય જીવો ભવસિદ્ધિક(ભવી) કહેવાય છે અને મોક્ષગમનને અયોગ્ય જીવો અભવી કહેવાય છે. ભવસિદ્વિકપણે સ્વાભાવિક :- જે લક્ષણ કે ગુણ કોઈપણ પ્રકારના પરિવર્તન વિના સ્વભાવથી જ હોય તેને સ્વાભાવિક કહે છે. જેમ કે આત્મામાં ચૈતન્ય, પુદ્ગલમાં મૂર્તત્વ વગેરે. જે ભાવ કોઈ પણ પ્રકારના પરિવર્તનથી પ્રાપ્ત થાય તેને પરિણામિક ભાવ કહે છે. જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા આદિ.
આ રીતે જોતાં જીવનું ભવીપણું કે અભવીપણુ તે બંને સ્વાભાવિક ભાવ છે. તેમાં કદાપિ કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. લોક ભવસિદ્ધિક જીવોથી શુન્ય થશે નહીં:- અનાદિકાલથી અનંત જીવો સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે તેમ છતાં આ લોક ભવી જીવથી રહિત થશે નહીં.
ભવસિદ્ધિક જીવ અનંતાનંત છે. તેનો અંત કદાપિ થતો નથી. સૂત્રકારે આ વિષયને દષ્ટાંતથી સમજાવ્યો છે.
યથા– સમગ્ર આકાશની શ્રેણીઓ અનંતાનંત છે. તેમાંથી પ્રત્યેક શ્રેણી પણ અનંતાનંત યોજનની
Page #730
--------------------------------------------------------------------------
________________
દર |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે. તેમાં અનંતાનંત પ્રદેશો છે. અસતુ કલ્પનાએ તે એક આકાશ શ્રેણીના અનંતપ્રદેશોમાંથી સમયે સમયે એક-એક પ્રદેશને બહાર કાઢીએ તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય તેમ છતાં એક શ્રેણી ખાલી થતી નથી કારણ કે તેના પ્રદેશો અનંત છે. તેથી તેનો અંત થતો નથી.
તે જ રીતે આ લોકમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એક દારિક શરીરમાં પણ નિગોદના અનંતાનંત જીવો છે. અનાદિકાલથી જીવો સિદ્ધ થાય છે તેમ છતાં એક નિગોદના શરીર જેટલા જીવો પણ સિદ્ધ થયા નથી. આ રીતે ગમે તેટલા જીવો સિદ્ધ થાય પરંતુ લોક ભવી જીવ રહિત થતો નથી.
અન્ય આચાર્યોએ પણ આ વિષયને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
(૧) ભવિષ્યકાલ અનંત છે. સમયે-સમયે ભવિષ્યકાલ વર્તમાન બને જ છે. ગમે તેટલો કાલ વ્યતીત થાય તેમ છતાં ભવિષ્યકાલ હંમેશાં અનંત જ રહે છે. તેનો અંત થતો નથી તેમ જ તેની અનંત રાશિમાં પણ પરિવર્તન થતું નથી. તે જ રીતે ગમે તેટલા ભવી જીવો મોક્ષે જાય પરંતુ ભવી જીવો અનંત જ રહે છે. (૨) બે પ્રકારના પાષાણ છે. એકમાં મૂર્તિ બનવાની યોગ્યતા છે અને બીજામાં તે પ્રકારની યોગ્યતા નથી. જેટલા પાષાણમાં મૂર્તિ બનવાની યોગ્યતા છે તે સર્વ પાષાણ મૂર્તિ બનતા નથી. જે પાષાણને શિલ્પીનો સંયોગ થાય અને તે પુરુષાર્થ કરે તો જ તે પાષાણ મૂર્તિ બને છે.
તે જ રીતે જીવો પણ બે પ્રકારના છે. એકમાં મોક્ષગમનની યોગ્યતા છે અને બીજામાં તે પ્રકારની યોગ્યતા નથી. જે જીવોમાં યોગ્યતા છે તે બધા જ મોક્ષે જતા નથી. જે જીવોને સરુનો સંયોગ થાય અને તે જીવ સમ્યક પુરુષાર્થ કરે તેનો જ મોક્ષ થાય છે.
જેમ મૂર્તિ ન બનવા માત્રથી તે પાષાણની અયોગ્યતા સિદ્ધ થતી નથી. તેમ મોક્ષ ન થવા માત્રથી તે જીવોની અયોગ્યતા સિદ્ધ થતી નથી. આ લોકના અનંતાનંત ભવી જીવોમાં કેટલાય જીવો મોક્ષને યોગ્ય પુરુષાર્થ કરતા જ નથી તેથી તેનો મોક્ષ થતો નથી. જેનો મોક્ષ થાય છે તે અવશ્ય ભવી હોય છે.
સંક્ષેપમાં ભવી જીવો અનંતાનંત છે ગમે તેટલા જીવોનો મોક્ષ થાય પરંતુ તેનો અંત થતો નથી અને આ લોક ભવી જીવોથી રહિત થતો નથી; તેવું જિનેશ્વરનું વચન છે. તેથી તે સંપૂર્ણ સત્ય છે.
સુપ્તત્વ અને જાગૃતત્વ:११ सुत्तत्तं भंते ! साहू, जागरियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं सुत्तत्त साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- अत्थेगइयाणं जाव साहू ?
जयंती ! जे इमे जीवा अहम्मिया अहम्माणुया अहम्मिट्ठा अहम्मक्खाई अहम्मपलोई अहम्मपलज्जणा अहम्मसमुदायारा अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा
Page #731
--------------------------------------------------------------------------
________________
शत- १२ : उद्देश६-२
विहरंति, एएसिं णं जीवाणं सुत्तत्तं साहू । एए णं जीवा सुत्ता समाणा णो बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुक्खणयाए सोयणयाए जाव परियावणयाए वट्टंति, एए णं जीवा सुत्ता समाणा अप्पाणं वा परं वा तदुभयं वा णो बहूहिं अहम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति, एएसिं णं जीवाणं सुत्तत्तं साहू |
553
जयंती ! जे इमे जीवा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वितिं कप्पेमाणा विहरंति, एएसिं णं जीवाणं जागरियत्तं साहू । एए णं जीवा जागरा समाणा बहूणं पाणाणं जाव सत्ताणं अदुक्खणयाए जाव अपरियावणयाए वट्टंति, तेणं जीवा जागरमाणा अप्पाणं वा परं वा तदुभयं वा बहूहिं धम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति । एए णं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति, एएसि णं जीवाणं जागरियत्तं साहू; से तेणट्टेणं जयंती ! एवं वुच्चइअत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू | भावार्थ :- प्रश्न- हे भगवन् ! कवोनुं सुप्त रहेवुं सारुं छे डे भगृत रहेवुं सारुं छे ? उत्तर- हे ४यंती ! } કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોનું જાગૃત રહેવું સારું છે.
प्रश्न - हे भगवन् ! तेनुं शुं अरए छे ?
ઉત્તર– હે જયંતી ! જે જીવ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનાર, અધર્મપ્રિય, અધર્મનું કથન કરનાર, અધર્મનું અવલોકન કરનાર, અધર્મમાં આસક્ત, અધર્માચારણ કરનાર અને અધર્મથી જ પોતાની આજીવિકા ચલાવનાર છે, તે જીવોનું સુપ્ત રહેવું સારું છે. તે જીવ સુપ્ત હોય તો અનેક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વના દુઃખ, શોક અને પરિતાપ આદિનું કારણ બનતા નથી તથા તે પોતાને, બીજાને અને સ્વ-પર બંનેને અનેક અધાર્મિક સંયોજના(પ્રપંચો)માં ફસાવતા નથી. તેથી તે જીવોનું સુપ્ત રહેવું સારું છે.
हेभयंती ! ४ व धार्मिङ, धर्मानुसारी, धर्मप्रिय, धर्मनुं अथन डरनार, धर्मनुं अवलोउन डरनार, ધર્માસક્ત, ધર્માચરણ કરનાર અને ધર્મપૂર્વક આજીવિકા ચલાવનાર છે, તે જીવોનું જાગૃત રહેવું સારું છે, કારણ કે તે જીવ જાગૃત હોય, તો અનેક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોના દુઃખ, શોક અને પરિતાપ આદિનું કારણ બનતા નથી, તથા તે પોતાને, પરને અને સ્વ-પર બંનેને અનેક ધાર્મિક સંયોજનામાં જોડે છે, તથા ધાર્મિક જાગરિકા દ્વારા જાગૃત કરે છે, તેથી તે જીવોનું જાગૃત રહેવું સારું છે. હે જયંતી ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોનું જાગૃત રહેવું સારું છે.
सजलत्व-हुलत्व :
१२ बलियत्तं भंते ! साहू दुब्बलियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू, अत्थेगइयाणं जीवाणं दुब्बलियत्तं साहू ।
Page #732
--------------------------------------------------------------------------
________________
|
४ |
श्री भगवती सूत्र-3
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
जयंती ! जे इमे जीवा अहम्मिया जाव अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति एएसि णं जीवाणं दुब्बलियत्तं साहू । एए णं जीवा एवं जहा सुत्तस्स तहा दुब्बलियत्तस्स वत्तव्वया भाणियव्वा । बलियस्स जहा जागरस्स तहा भाणियव्वं जाव संजोएत्तारो भवंति, एएसि णं जीवाणं बलियत्तं साहू, से तेणटेणं जयंती ! एवं वुच्चइ- तं चेव जाव साहू । भावार्थ:-प्रश्र- भगवन ! वोनी सबसता श्रेष्ठ छ र्षसता श्रेष्ठ छ? 6त्तर- यंती! કેટલાક જીવોની સબલતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોની દુર્બલતા શ્રેષ્ઠ છે.
प्रश्र-भगवन ! तेनुं शुर। छ?
ઉત્તર- હે જયંતી ! જે જીવ અધાર્મિક છે યાવત્ અધર્મથી જ આજીવિકા ચલાવે છે, તેની દુર્બલતા શ્રેષ્ઠ છે, તે જીવદુર્બલ હોવાથી કોઈને દુઃખ આદિ પહોંચાડી શકતો નથી, ઇત્યાદિ સુખની સમાન દુર્બળતાનું પણ કથન કરવું જોઈએ અને જાગૃતની સમાન સબળતાનું કથન કરવું જોઈએ. યાવતું ધાર્મિક જીવોની સબલતા શ્રેષ્ઠ છે. તેથી હે જયંતી ! એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોની સબલતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોની દુર્બલતા શ્રેષ્ઠ છે.
દક્ષત્વ અને આળસીત:१३ दक्खत्तं भंते ! साहू, आलसियत्तं साहू ? जयंती ! अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
जयंती ! जे इमे जीवा अहम्मिया जाव अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं आलसियत्तं साहू । एए णं जीवा आलसा समाणा णो बहूणं, एवं जहा सुत्ता तहा आलसा भाणियव्वा, जहा जागरा तहा दक्खा भाणियव्वा जाव संजोएत्तारो भवंति । एए णं जीवा दक्खा समाणा बहूहि आयरियवेयावच्चे हिं जाव उवज्झाय-वेयावच्चेहि, थेर-वेयावच्चेहि तवस्सि-वेयावच्चेहि, गिलाण वेयावच्चेहिं, सेह वेयावच्चेहिं, कुल वेयावच्चेहि, गण वेयावच्चेहि, संघ वेयावच्चेहिं साहम्मियवेयावच्चेहि अत्ताणं संजोएत्तारो भवंति, एएसि णं जीवाणं दक्खत्तं साहू, से तेणटेणं तं चेव जाव साहू ।
Page #733
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૨
[
૫]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવોની દક્ષતા(ઉદ્યમીપણું) શ્રેષ્ઠ છે કે આળસુપણું શ્રેષ્ઠ? ઉત્તર-હે જયંતી ! કેટલાક જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે જયંતી ! જે જીવ અધાર્મિક છે યાવત અધર્મ દ્વારા આજીવિકા કરે છે તે જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે. જો તે આળસુ હશે, તો પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખ, શોક, પરિતાપાદિ ઉત્પન્ન કરશે નહીં, ઇત્યાદિ સર્વ સુખની સમાન કહેવું જોઈએ, દક્ષતાનું કથન જાગૃતિની સમાન કહેવું જોઈએ, યાવતુ તે સ્વ-પર અને ઉભયને ધર્મમાં સંયોજના કરનાર હોય છે. તે જીવ દક્ષ હોય, તો અનેક આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ(નવદીક્ષિત), કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની વૈયાવચ્ચ કરનાર બને છે, તેથી તે જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે. તેથી હે જયંતી ! એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવોની દક્ષતા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવોનું આળસુપણું શ્રેષ્ઠ છે.
વિષયોનું દુષ્પરિણામ - १४ सोइंदियवसट्टे णं भंते ! जीवे किं बंधइ ?
जयंति ! जहा कोहवसट्टे भणियं तहेव सोइंदियवसट्टे वि भाणियव्वं जाव अणुपरियट्टइ। एवं चक्खिदियवसट्टे वि जाव फासिंदियवसट्टे वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયને વશવર્તી થઈને જીવ, શું બાંધે છે?
ઉત્તર- હે જયંતી ! જે રીતે ક્રોધને વશ થઈને આર્ત બનેલા જીવના વિષયમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ યાવતુ તે સંસારમાં પરિભ્રમણ કરે છે, આ રીતે ચક્ષુઃ ઇન્દ્રિયથી સ્પર્શેન્દ્રિયપર્યતની ઇન્દ્રિયોને વશ થઈને આર્ત બનેલા જીવોના વિષયમાં પણ કહેવું જોઈએ યાવતુ તે જીવો સંસાર પરિભ્રમણ
જયંતી શ્રાવિકાની દીક્ષા અને મોક્ષગમનઃ|१५ तएणं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठा सेसं जहा देवाणंदा तहेव पव्वइया जाव सव्वदुक्खप्पहीणा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- ત્યાર પછી જયંતી શ્રમણોપાસિકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉપરોક્ત અર્થને સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, ઇત્યાદિ સર્વ વર્ણન શતક-૯/૩૩ માં કથિત દેવાનંદાના વર્ણનાનુસાર કહેવું જોઈએ, જયંતી શ્રાવિકાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી યાવત સર્વ દુઃખોથી મુક્ત થઈ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
Page #734
--------------------------------------------------------------------------
________________
955
શ્રી ભગવતી સૂત્ર–૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જયંતી શ્રાવિકાનો ઉત્કૃષ્ટ સંવેગ ભાવ અને તેના ફલ સ્વરૂપ તિમ આરાધના અને અંતિમ લક્ષ્યની સિદ્ધિ પર્યંતનું વર્ણન છે.
જયંતી શ્રાવિકા પ્રભુના સાનિધ્યમાં શંકાનું સમાધાન કરી સંતુષ્ટ થઈ. એટલું જ નહીં પણ પ્રશ્નના ઉત્તરમાં જે શ્રવણ કરીને ધારણ કર્યું હતું તે આચરણ કરવા માટે કટિબદ્ધ બની, સર્વ પ્રકારના પાપથી વિરામ પામી. તેણે હળવા બનવા, સદાય જાગૃત, સબળ અને દક્ષ(ઉધમવંત) રહેવા પ્રભુના સમવસરણમાં
જ સંયમ સ્વીકાર કર્યો.
શાસ્ત્રમાં જયંતી શ્રાવિકાના પતિ, પુત્ર વગેરે હતા કે નહીં ઇત્યાદિ ઉલ્લેખ પ્રાપ્ત થતા નથી. તેણે સમવસરણમાં જ સંયમ સ્વીકાર કર્યો તેનાથી પ્રતીત થાય છે કે તે સ્વતંત્ર જીવન જીવનારી હશે. આગમમાં તે શય્યાતરી તરીકે જ પ્રસિદ્ધ છે.
જયંતી સાધ્વીએ આર્યા ચંદનાના સાનિધ્યમાં ઉત્કૃષ્ટ ભાવે તપ-સંયમની આરાધના કરી અને તે જ ભવે સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તદશાને પ્રાપ્ત કરી.
|| શતક-૧ર/ર સંપૂર્ણ ॥
Page #735
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૩
[ ૬૭]
'શતક-૧ર : ઉદ્દેશક-૩
પૃથ્વીઓ
સાત નરક પૃથ્વીઓ :| १ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ?
गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ, तं जहा- पढमा दोच्चा जाव सत्तमा। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ સાત કહી છે, યથા- પ્રથમ, દ્વિતીયા યાવત સપ્તમા. | २ | पढमा णं भंते ! पुढवी किं णामा किं गोत्ता पण्णत्ता?
गोयमा ! घम्मा णामेणं, रयणप्पभा गोत्तेणं, एवं जहा जीवाभिगमे पढमो णेरइयउद्देसओ सो चेव णिरवसेसो भाणियव्वो जाव अप्पाबहुगं ति છે તેવું બને ! મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રથમ પૃથ્વીનું નામ “ઘમ્મા' છે અને તેનું ગોત્ર “રત્નપ્રભા' છે. આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યાનુસાર અલ્પબદુત્વ સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં જીવાભિગમસૂત્રના અતિદેશપૂર્વક સાત નરક પૃથ્વીના નામ-ગોત્રનો ઉલ્લેખ કર્યો છે. નામ:- પોતાની ઇચ્છાનુસાર કોઈ પદાર્થનું જે કંઈ નામ રાખવું તે “નામ” છે. ગોત્ર - પદાર્થના અર્થને અનુકૂળ નામ રાખવું તે ગોત્ર કહેવાય છે. અર્થાત્ સાર્થક કે નિરર્થક જે કંઈ અભિધાન રખાય તે નામ કહેવાય છે તથા સાર્થક અને તદનુકૂળ ગુણાનુસાર જે નામ રખાય તેને ગોત્ર
Page #736
--------------------------------------------------------------------------
________________
ss૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કહેવાય છે. સાત નરકના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– ઘમ્મા, વંશા, શીલા, અંજના, રિટ્ટા, મઘા અને માઘવઈ. આ સાતેના ગોત્ર ક્રમશઃ આ પ્રમાણે છે– રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રભા. આ સાતે નરકમૃથ્વીઓ અધોલોકમાં એકની નીચે બીજી અને તે પછી ત્રીજી તે રીતે સ્થિત છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમસૂત્રમાં છે.
તે શતક-૧૨/૩ સંપૂર્ણ છે (
Page #737
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૬૯]
s૬૯
શતક-૧ર : ઉદ્દેશક-૪) જે
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં પરમાણુ આદિની સંઘાત અને ભેદથી થતી પરિસ્થિતિનું તેમજ પુદ્ગલ પરાવર્તનનું વિસ્તૃત વિવેચન છે. પરમાણુ પુદ્ગલ નિરંશ અને નિરવયવી છે. તેથી તેના કોઈ વિભાગ થતા નથી. બે કે અધિક પરમાણુ ભેગા થાય અને તેમાં બંધની યોગ્યતા હોય તો તેનો સંઘાત થાય અને તેમાંથી ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી સ્કંધ બને છે અને સ્કંધની કાલમર્યાદા પૂર્ણ થતાં તેના વિભાગ પણ થઈ જાય છે, સૂત્રકારે તે વિષયને વિવિધ વિકલ્પોથી સમજાવ્યો છે.
*
દ્વિપ્રદેશી સ્કંધના બે વિભાગ થાય છે. બંને તરફ એક-એક પરમાણુ પુદગલ રહે છે. [૧+૧]
ત્રિપ્રદેશી સ્કંધના બે અથવા ત્રણ વિભાગ થાય છે. પરમાણુ+દ્ધિપ્રદેશી ઢંધ [૧૨] અથવા ત્રણ પરમાણુ પુદ્ગલ [૧+૧+૧].
ચાર પ્રદેશી સ્કંધના બે, ત્રણ અથવા ચાર વિભાગ થાય. બે વિભાગ થાય ત્યારે ૧+૩, ૨+ર થાય ત્રણ વિભાગ થાય ત્યારે ૧+૧+૨, ચાર વિભાગ થાય ત્યારે ૧+૧+૧+૧ થાય છે.
આ રીતે પંચપ્રદેશી, ષટ્રપ્રદેશી યાવત સંખ્યાત, અસંખ્યાત કે અનંતપ્રદેશી સ્કંધમાં ભેદ થાય ત્યારે યથાશક્ય વિવિધ વિકલ્પો થાય છે.
આ સમગ્ર લોક વિવિધ પ્રકારના પુદ્ગલ દ્રવ્યોથી વ્યાપ્ત છે. તેમાં સમાન જાતિના પુદ્ગલ દ્રવ્યોની એક વર્ગણા બને છે. તેવી અનંતાનંત વર્ગણાઓ છે. તે સમસ્ત વણાઓની વિવિધતાને શાસ્ત્રકારે સાત વિભાગમાં વિભક્ત કરી છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) તૈજસ (૪) કાર્મણ (૫) મનોવર્ગણા (૬) વચનવર્ગણા (૭) શ્વાસોચ્છવાસ વર્ગણા. જીવો પુદ્ગલો ગ્રહણ કરે છે અને છોડે છે.
જ્યારે કોઈપણ એક જીવ આ લોકમાં રહેલા સમસ્ત ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને એક ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહે છે. આ રીતે સાત પ્રકારની વર્ગણાઓને આધારે પુગલ પરાવર્તનના પણ સાત પ્રકાર કહ્યા છે.
એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણીકાલ વ્યતીત થાય છે.
જીવ અનાદિકાલથી સંસાર પરિભ્રમણ કરે છે, તેથી પ્રત્યેક જીવે ભૂતકાળમાં પૂર્વોક્ત અનંતાનંત પુદ્ગલ પરાવર્તનો કર્યા છે.
Page #738
--------------------------------------------------------------------------
________________
Fo
★
શ્રી ભગવતી સ્ત્ર
ભવિષ્યમાં પણ જીવ જ્યાં સુધી સંસાર પરિભ્રમણ કરવાનો છે ત્યાં સુધી તે પુદ્ગલોને ગ્રહણ કરવાનો જ છે. તેથી તેના પુદ્ગલ પરાવર્તન થયા જ કરશે. આ રીતે જીવો પોતાના મોક્ષગમનની યોગ્યતાનુસાર જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુદ્ગલ પરાવર્તન કરે છે અને જે જીવ એક, બે, ત્રણ ભવ ધારણ કરીને મોક્ષે જવાના છે. તેને પુદ્ગલ પરાવર્તન થતા નથી.
★
૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે પુદ્ગલ ગ્રહણની યોગ્યતા હોય તે પ્રમાણે તેને પુદ્ગલ પરાવર્તન થાય છે. જેમકે નારકી અને દેવપણે વૈકિય પુદ્ગલ પરાવર્તન, પૃથ્વીકાયાદિપણે ઔદારિક પુદ્દગલ પરાવર્તન, તૈજસ, કાર્પણ અને શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન ૨૪ દંડકના જીવોમાં થાય છે. પાંચ સ્થાવર જીવોને મનપુદ્ગલ પરાવર્તન કે વચન પુદ્ગલ પરાવર્તન નથી, વિકલેન્દ્રિય જીવોને મનપુદ્ગલ પરાવર્તન નથી.
પ્રત્યેક પુદ્ગલ પરાવર્તનમાં અનંતકાલ વ્યતીત થાય છે. તેમ છતાં તેમાં તરતમતા છે– (૧) સર્વથી થોડો કાર્મા પુદ્ગલ પરાવર્તનનો કાલ છે. કારણ કે જીવ ૨૪ દંડકમાં જ્યાં જાય ત્યાં સમયે સમયે તેનું ગ્રહણ કરે છે. તેથી તે સમસ્ત પુદ્ગલોનું ગ્રહણ શીઘ્ર થઈ જાય છે. (૨) તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તનનો કાલ અધિક છે. કારણ કે તેના પુદ્ગલો કાર્મણની અપેક્ષાએ સમયે સમયે અલ્પ ગ્રહણ થાય છે. (૩) તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે મનુષ્ય કે અને તિર્યંચ ગતિમાં જ તેનું ગ્રહણ થાય છે. (૪) તેનાથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે અપર્યાપ્તાવસ્થામાં તેનું ગ્રહણ થતું નથી અને દેવો દીર્ઘકાલે શ્વાસ લે છે. (૫) તેનાથી મનપુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે સંશી જીવો જ તેનું ગ્રહણ કરે છે. (૬) તેનાથી વચન પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે, કારણ કે જીવોને મનપ્રયોગની અપેક્ષાએ વચન પ્રયોગ અલ્પ સમય થાય છે. (૭) તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે દીર્ઘકાલીન ભવભ્રમણમાં વૈકિય શરીર ક્યારેક જ પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત કાલમાનના આધારે તે સાતે પુદ્ગલ પરાવર્તનમાં અલ્પબહુત્વ ઘટિત થાય છે. વૈક્રિય પુદ્ગલ પરિવર્તનનું કાલમાન સર્વથી અધિક છે. તેથી જીવને વૈક્રિય પુદ્ગલ પરાવર્તન સર્વધી થોડા થાય છે, તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન, મનપુદ્ગલ પરાવર્તન, શ્વાસોચ્છ્વાસ, ઔદારિક, તૈજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તન ક્રમશઃ અનંતગુણા છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સૂત્રકારે પુદ્ગલોની અનંતતા, તેના ગ્રહણ અને ત્યાગના કાલમાનની પણ અનંતતાને સમજાવી છે, પુદ્ગલ સંબંધ જ જીવના ભવ ભ્રમણનું કારણ છે. તે વિષય પણ સહજ સ્પષ્ટ થઈ જાય છે.
Page #739
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-४
७१
शत-१२ : 6श-४
પુગલ
બે થી પાંચ પરમાણુ પુદ્ગલોનો સંયોગ અને વિભાગ:| १ रायगिहे जाव एवं वयासी- दो भंते ! परमाणुपोग्गला एगयओ साहणंति, एगयओ साहण्णित्ता किं भवइ ?
गोयमा ! दुप्पएसिए खंधे भवइ, से भिज्जमाणे दुहा कज्जइ, एगयओ परमाणुपोग्गले, एगयओ परमाणुपोग्गले भवइ । ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવતું આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! બે પરમાણુ સંયુક્ત થાય છે, ત્યારે તેનું શું થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ઢિપ્રદેશી અંધ બને છે. જો તેના વિભાગ થાય તો તેના બે વિભાગ થાય છે– એક તરફ એક પરમાણુ પુદ્ગલ રહે છે અને બીજી તરફ પણ એક પરમાણુ પુદ્ગલ હોય છે. | २ तिण्णि भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, साहण्णित्ता किं भवइ?
गोयमा ! तिपएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि तिहा वि कज्जइ, दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे भवइ, तिहा कज्जमाणे तिण्णि परमाणुपोग्गला भवति । भावार्थ :- प्रश्न- मावन् ! यारे १५॥ ५२मा पुल संयुक्त थाय छ, त्यारे तेनु शु थाय छे ?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ત્રિપ્રદેશી અંધ બને છે. જો તેના વિભાગ થાય, તો બે અથવા ત્રણ વિભાગ થાય છે. જો બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ દ્ધિપ્રદેશી ध२ छ.(१+२)
हो त्र विना थाय, तो त्रए५२मा पुराव पृथइ-पृथ६ २४ ७.(१+१+१) ३ चत्तारि भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, पुच्छा ।
गोयमा ! चउपएसिए खंधे भवइ, से भिज्जमाणे दुहा वि तिहा वि चउहा वि
Page #740
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
कज्जइ, दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा दो दुपएसिया खंधा भवंति । तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवइ, चउहा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला भवंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચાર પરમાણુ પુદ્ગલ જ્યારે એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ?
૭૨
ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્ટદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ કે ચાર વિભાગ થાય છે, જો બે વિભાગ થાય તો (૧) એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ ત્રિપ્રદેશી બંધ રહે છે. (૨) બંને તરફ બે દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ–૧+૩, ૨+૨) જો ત્રણ વિભાગ થાય તો– બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ રહે છે. (એક વિકલ્પ- ૧+૧+૨)
ચાર વિભાગ થાય તો— ચાર વિભાગમાં પૃથક્ પૃથક્ એક-એક પરમાણુ પુદ્ગલ રહે છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧).
૪ પંચ અંતે ! પરમાણુષો સ્ખલા, પુચ્છા ।
गोमा ! पंचपसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि तिहा विचउहा वि पंचहा वि कज्जइ; दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ चउपए स खंधे भवइ, अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ; तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा भवंति ; चहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवइ, पंचहा कज्जमाणे पंच परमाणुपोग्गला भवंति ।
ભાવાર્થ:
.
1:- પ્રશ્ન- હે ભગવન્ ! પાંચ પરમાણુ પુદ્ગલ જ્યારે એકત્રિત થાય, ત્યારે તેનું શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પંચ પ્રદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર અને પાંચ વિભાગ થાય છે. બે વિભાગ થાય તો (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિગભામાં ચતુષ્પદેશી સ્કંધ રહે છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ–૧+૪, ૨+૩) જો તેના ત્રણ વિભાગ થાય તો (૧) બે વિભાગમાં પૃથક્ પૃથક્ બે પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ રહે છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં દ્વિપ્રદેશી બંધ રહે છે. (બે વિકલ્પ-૧+૧+૩, ૧+૨+૨)
જો તેના ચાર વિભાગ થાય તો ત્રણ વિભાગમાં પૃથક્પૃથક્ ત્રણ પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ રહે છે, (એક વિકલ્પ-૧+૧+૧+૨) જો તેના પાંચ વિભાગ થાય તો એક-એક પરમાણુરૂપે પાંચ વિભાગ થાય છે, (એક વિકલ્પ–૧+૧+૧+૧+૧)
Page #741
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૭૩ ]
છ થી દશ પરમાણુ પુદ્ગલનો સંયોગ-વિભાગ - | છન્મેતે !પરમીyપોપતિ, પુછ |
गोयमा ! छप्पएसिए खंधे भवइ, से भिज्जमाणे दुहा वि तिहा वि जाव छव्विहा विकज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा एगयओ दुप्पएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा दो तिपएसिया खंधा भवंति।
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, गयओ तिपएसिए खंधे भवइ, अहवा तिण्णि दुपएसिया खंधा भवंति।
चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुप्पएसिया खंधा भवंति । पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खधे भवइ । छहा कज्जमाणे छ परमाणुपोग्गला भवंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છ પરમાણુ પુગલ જ્યારે એકત્ર થાય, ત્યારે શું થાય છે?
ઉત્તર– હે ગૌતમ!ષ પ્રદેશી અંધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ વિભાગ થાય છે. જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં પંચ પ્રદેશી ઢંધ રહે છે (૨) એક વિભાગમાં દ્વિ પ્રદેશ સ્કંધ અને બીજા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ રહે છે. (૩) બંને વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે, (ત્રણ વિકલ્પ-૧+૫, ૨+૪, ૩+૩) જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં પૃથક પૃથક બે પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં એક ત્રિપ્રદેશી અંધ હોય છે. (૩) ત્રણે વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધો હોય છે. (ત્રણ વિકલ્પ-૧+૧+૪, ૧+૨+૩, ૨+++).
જ્યારે ચાર વિભાગ થાય ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં ઢિપ્રદેશી ઢંધો હોય છે. (બે વિકલ્પ-૧+૧+૧+૩, ૧+૧+૨+૨)
જ્યારે તેના પાંચ વિભાગ થાય ત્યારે ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ હોય છે. (એક વિકલ્પ-૧+૧+૧+૧+૨)
Page #742
--------------------------------------------------------------------------
________________
|
७४ ।
श्री भगवती सूत्र-3
જ્યારે છ વિભાગ થાય છે ત્યારે છએ પરમાણુ પુલ એક-એક વિભાગરૂપ બની જાય છે. (वि४८५-१+१+१+१+१+१.) |६ सत्त भंते ! परमाणुपोग्गला, पुच्छा।
गोयमा ! सत्तपएसिए खधे भवइ; से भिज्जमाणे दुहा वि जाव सत्तहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ छप्पएसिए खंधे भवइ; अहवा एगयओ दुप्पसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओ तिप्पएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ ।
तिहा कज्जमाणे एगयओदो परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ ।
चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपए सिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले एगयओ तिण्णि दुपएसिया खंधा भवति ।
पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवंति।
छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ। सत्तहा कज्जमाणे सत्त परमाणुपोग्गला भवति । भावार्थ:- प्रश्न- भगवन् ! सात ५२मा पुड्ग न्यारे ईत्रित थायछे, त्यारे तेनु शु थाय छ ?
6त्तर- गौतम! सप्त प्रशीजनेछ.तेनाविभागथायतोत्र, यार, पांय, ७, સાત વિભાગ થાય છે. જ્યારે બે વિભાગ થાય, ત્યારે (૧) એક વિભાગમાં એક પરમાણુ અને બીજા વિભાગમાં છ પ્રદેશી અંધ હોય છે. (૨) એક વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ અને બીજા વિભાગમાં પંચ પ્રદેશી
સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને બીજા વિભાગમાં ચતુuદેશી ઢંધ હોય છે. (ત્રણ वि४८५-१+5, २+५, 3+४)
જ્યારે તેના ત્રણ વિભાગ થાય, ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં પંચ પ્રદેશી અંધ હોય છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં ચતુuદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં એક પરમાણુ
Page #743
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-४
| F७५ ।
પદુગલ અને બીજા બે વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે. (૪) બે વિભાગમાં બે દ્ધિપ્રદેશી સ્કંધ અને ત્રીજા विभागमा त्रिशी डोय छे. (या२ विक्ष्य -१+१+५, १+२+४, १+3+3, २+२+3)
- જ્યારે તેના ચાર વિભાગ થાય, ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ચતુષ્પદેશી અંધ હોય છે (૨) બે વિભાગમાં એક-એક બે પરમાણુ પુલ, ત્રીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને विभागमा द्विप्रटेशी धोडोय छे. (त्र विs८५-१+१+१+४, १+१+२+3, १+२+२+२)
જ્યારે તેના પાંચ વિભાગ થાય, ત્યારે (૧) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૨) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બે विभागमा विहेशी धोडोय छे. (विs८५-१+१+१+१+3, १+१+१+२+२).
- જ્યારે તેના છ વિભાગ થાય, ત્યારે પાંચ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને છઠ્ઠા विभागमा विहेशी डोय छे. (वि५-१+१+१+१+१+२). न्यारे तेना सात विभाग थाय,त्यारे सात विभागमा - ५२मा पुगवडोय छे. ( विs८५-१+१+१+१+१+१+१) ७ अट्ठ भंते ! परमाणुपोग्गला, पुच्छा ।
गोयमा ! अट्ठपएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि जाव सतहा वि कज्जइ। दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ सत्तपएसिए खंधे भवइ; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ छप्पएसिए खंधे भवइ अहवा एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा दो चउप्पएसिया खधा भवति।
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला भवंति, एगयओ छप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुप्पएसिए खंधे एगयओ पंचपएसिए खधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिएखधे, एगयओ चउप्पए सिए खंधे भवइ; अहवा एगयओ दो दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवति।
चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओदोण्णि परमाणुपोग्गला, एगयओदुपएसिए खंधे,एगयओचउप्पए सिए खंधे भवइ, अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खधे भवइ; अहवा चत्तारि दुपएसिया खंधा भवति ।
Page #744
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
पंचहा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपए- सिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणु पोग्गला, एगयओ तिण्णि दुपएसिया खंधा भवति ।
ces
छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला; एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवति ।
सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ । अट्ठहा कज्जमाणे अट्ठ परमाणुपोग्गला भवंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આઠ પરમાણુ પુદ્ગલ એકત્રિત થાય છે ત્યારે શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! અષ્ટપ્રદેશી અઁધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ આઠ વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં સપ્તપ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી અંધ અને બીજા વિભાગમાં ષટ્યદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં પંચપ્રદેશી સ્કંધ હોય છે. (૪) બંને વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (ચાર વિકલ્પ- ૧+૭, ૨+૬, ૩+૫, ૪+૪) હોય છે.
જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજાવિભાગમાં ષટ્કદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દ્વિપ્રદેશી સંધ અને ત્રીજા વિભાગમાં પંચપ્રદેશી બંધ હોય છે. (૩) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ચતુદેશી સ્કંધ હોય છે. (૪) બે વિભાગમાં બે-બે દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૫) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બે વિભાગમાં ત્રણ-ત્રણ પ્રદેશી સ્કંધ હોય છે. (પાંચ વિકલ્પ-૧+૧+૬, ૧+૨+૫, ૧+૩+૪, ૨+૨+૪, ૨+૩+૩)
જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં એક પંચપ્રદેશી સ્કંધ હોય છે. (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ત્રીજા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ, ચોથા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં ત્રણ-ત્રણ પ્રદેશી સ્કંધ હોય છે. (૪) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બે વિભાગમાં બે દ્વિપ્રદેશી સ્કંધ, ચોથા વિભાગમાં ત્રિપ્રદેશી બંધ હોય છે. (૫) ચારે વિભાગમાં ચાર દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (પાંચ વિકલ્પ- ૧+૧+૧+૫, ૧+૧+૨+૪, ૧+૧+૩+૩, ૧+૨+૨+૩, ૨+૨ +ર+ર)
Page #745
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
|
૭૭ |
જ્યારે તેના પાંચ વિભાગ થાય ત્યારે (૧) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે, (૨) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ચોથા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ, પાંચમાં વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં ત્રણ દ્ધિપ્રદેશી ઢંધ હોય છે. (ત્રણ વિકલ્પ- ૧+૧+૧+૧+૪, ૧+૧+૧+ ૨+૩, ૧+૧+૨+૨+૨).
જ્યારે તેના છ વિભાગ થાય ત્યારે (૧) પાંચ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને છઠ્ઠા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે, (૨) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને બે વિભાગમાં બેઢિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૨+૨).
જ્યારે તેના સાત વિભાગ થાય ત્યારે છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૨).
જ્યારે તેના આઠ વિભાગ થાય તો આઠે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૧+૧). | ૮ નવ મતે ! પરમાણુપોાિ , પુચ્છ I
गोयमा ! णव पएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि कज्जइ जाव णवविहा कज्जइ; दुहा कज्जमाणे एगयओ परमाणु पोग्गले एगयओ अट्ठपएसिए खंधे भवइ, एवं एक्केक्कं संचारतेहिं जाव अहवा एगयओ चउप्पएसिए खंधे; एगयओ पंचपएसिए खंधे भवइ ।
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ सत्तपएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ छप्पए सिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ अहवा एगयओ परमाणुपोग्गले, एगयओदो चउप्पएसिया खंधा भवंति, (अहवा एगयओ दो दुपएसिया खंधा एगयओ पंचपऐसिए खंधे भवइ),अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ; अहवा तिण्णि तिपएसिया खंधा भवति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નવ પરમાણુ પુદ્ગલ એકત્રિત થાય ત્યારે શું થાય છે?
ઉત્તર- હે ગૌતમ! નવ પ્રદેશી અંધ બને છે અને જો તેના વિભાગ થાય તો બે, ત્રણ વાવનું નવ વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અષ્ટ પ્રદેશી અંધ હોય છે. આ રીતે એક-એકનો સંચાર(વૃદ્ધિ) કરવો જોઈએ યાવતુ એક વિભાગમાં
Page #746
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ચતુષ્પદેશી સ્કંધ અને બીજા વિભાગમાં પંચપ્રદેશ સ્કંધ હોય છે. ચાર વિકલ્પ- ૧+૮, ૨૭, ૩+s, ૪+૫).
જ્યારે તેના ત્રણ વિભાગ થાય, ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં સપ્તપ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ષષ્ટદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં પંચ પ્રદેશી અંધ હોય છે. (૪) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બે વિભાગમાં ચતુuદેશી સ્કંધો હોય છે (૫) બે વિભાગમાં દ્ધિપ્રદેશી સ્કંધો અને ત્રીજા વિભાગમાં પંચપ્રદેશી ઢંધ હોય છે. (૬) એક વિભાગમાં એક દ્વિપ્રદેશી અંધ, બીજા વિભાગમાં એક ત્રિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં ચતુuદેશી સ્કંધ હોય છે. (૭) ત્રણ વિભાગમાં ત્રણ ત્રિપ્રદેશી ઢંધ હોય છે. (સાત વિકલ્પ- ૧+૧+૭, ૧+૨+૬, ૧+૩+૫, ૧+૪+૪, ૨+૨+૫, ૨+૩+૪, ૭+૩+૩). | ९ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ छप्पसिए खधे भवइ; अहवा एगयओ दो परमाणुपोगला, एगयओ दुपएसिए खंधे, एगयओ पंच-पएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ तिण्णि दुप्पएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ ।
ભાવાર્થ:- જ્યારે તેના (નવ પ્રદેશી સ્કંધના) ચાર વિભાગ થાય, ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ષપ્રદેશી ઢંધ હોય છે, (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પગલ, ત્રીજા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં પંચ પ્રદેશી અંધ હોય છે (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ યુગલ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૪) એક વિભાગમાં પરમાણુ પુલ, બે વિભાગમાં દ્વિપ્રદેશી અંધ અને ચોથા વિભાગમાં ચતુuદેશીસ્કંધ હોય છે. (૫) એક વિભાગમાં એક પરમાણુ યુદ્ગલ, બીજા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા-ચોથા વિભાગમાં ત્રિપ્રદેશી ઢંધો હોય છે. (૬) ત્રણ વિભાગમાં ક્રિપ્રદેશી ઢંધો અને ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (છ વિકલ્પ-૧+૧+૧+૬, ૧+૧+૨+૫, ૧+૧+૩+૪, ૧+૨+++૪, ૧+૨+૩ +૩, ૨+૨+૨+૩) १० पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला; एगयओ पंचपए सिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुपएसिए
Page #747
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-४
| F७८
खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ चत्तारि दुपएसिया खंधा भवति । भावार्थ:- यारे तेन(नवप्रदेशी २४) पाय विभागाय, त्यारे (१) या विभागमा में પરમાણુ પુદ્ગલ અને પાંચમાં વિભાગમાં પંચપ્રદેશી ઢંધ હોય છે, (૨) ત્રણ વિભાગમાં પૃથક-પૃથક ત્રણ પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ, પાંચમાં વિભાગમાં ચતુષ્પદેશી અંધ હોય છે (૩) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બે વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે. (૪) બે વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને ત્રીજા-ચોથા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને પાંચમાં વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે (૫) એક વિભાગમાં પરમાણુ યુગલ અને ચાર વિભાગમાં ચાર દ્ધિપ્રદેશી અંધ હોય છે. (પાંચ विs८५-१+१+१+१+५, १+१+१+२+४+, १+१+१+3+3, १+१+२+२+3, १+२+२+२+२) |११ छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खधे भवइ; अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ तिण्णि दुप्पसिया खंधा भवंति । भावार्थ:- यार तेना (नव प्रदेशी धन1) छविभागथाय,त्यारे (१) पाय विभागमा एथ-पृथ એક-એક પરમાણુ યુગલ અને છઠ્ઠા વિભાગમાં એક ચતુuદેશી સ્કંધ હોય છે, (૨) ચાર વિભાગમાં ચાર પરમાણુ પુદ્ગલ, પાંચમાં વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને છઠ્ઠા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૩) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધો હોય છે. (ત્રણ विs८५- १+१+१+१+१+४, १+१+१+१+२+3, १+१+१+२+२+२). |१२ सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे भवइ; अहवा एगयओ पच परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खधा भवति । भावार्थ :- यारे तेना (नव प्रदेशी २४4) सात विभाग याय, त्यारे (१) ७ विमामा भेड-में પરમાણુ પુગલ અને સાતમા વિભાગમાં એક ત્રિપ્રદેશ સ્કંધો હોય છે (૨) પાંચ વિભાગમાં એક-એક ५२मा पुल भने छ81, सातमा विभागमा विदेशी धो डोय छे.(वि५-१+१+१+१+ १+१+3, १+१+१+१+१+२+२) १३ अट्ठहा कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ दुपएसिए खधे भवइ । णवहा कज्जमाणे णव परमाणुपोग्गला भवति ।
Page #748
--------------------------------------------------------------------------
________________
| 5८०
श्री भगवती सूत्र-3
ભાવાર્થ :- જ્યારે તેના (નવ પ્રદેશ સ્કંધના) આઠ વિભાગ થાય, ત્યારે સાત વિભાગમાં એક-એક ५२मा पुशल मने मामा विभागमा द्विप्रदेशी ४५ डोय छे. (मे. विs८५- १-१-१-१-१-१-१-२).
જ્યારે તેના નવ વિભાગ થાય, તો નવે નવ વિભાગમાં એક-એક, પરમાણુ પુદ્ગલ હોય છે. (अविs८५-१+१+१+१+१+१+१+१+१). १४ दस भंते ! परमाणुपोग्गला, पुच्छा ?
गोयमा ! दस पएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि कज्जइ जाव दसविहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ णवपए सिए खधे भवइ; अहवा एगयओ दुपएसिए खधे, एगयओ अट्ठपएसिए खधे भवइ; एवं एक्केक्कं संचारेयव्वं ति जाव अहवा दो पंच पएसिया खंधा भवंति । भावार्थ:-प्र-भगवन ! ६श ५२मा पुगसमेत्रित थने शु थाय छ? 612- गौतम! તેનો એક દશપ્રદેશી અંધ થાય છે. જ્યારે તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ દશ વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે (૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં નવપ્રદેશી અંધ હોય છે. (૨) એક વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં અષ્ટપ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે એક-એકનો સંચાર કરવો જોઈએ યાવતુ (૫) બંને વિભાગમાં પંચ પ્રદેશી ઢંધ થાય छ. [uiय विse५- १-८, २-८, 3-७, ४-६, ५-५] १५ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ अट्ठपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ सत्तपए- सिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ छप्पएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ चउप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ; [अहवा एगयओ दो दुपएसिया खंधा, एगयओ छप्पएसिए खंधे भव;] अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ पंच पएसिए खंधे भवइ; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो चउप्पएसिया खंधा भवति, अहवा एगयओ दो तिपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ ।
भावार्थ:- यातना(श प्रदेशी धना) विभागवाय, त्यारे (१) विभागमा - પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં અષ્ટપ્રદેશી અંધ હોય છે (૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં એક સપ્તપ્રદેશી અંધ હોય છે. (૩) એક વિભાગમાં
Page #749
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
દ૮૧]
પરમાણુ પગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં એક ષષ્ટદેશી સ્કંધ હોય છે. (૪) એક વિભાગમાં પરમાણુ પુગલ, બીજા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં પંચપ્રદેશી સ્કંધ હોય છે. (૫) બે વિભાગમાં બે દ્ધિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં છ પ્રદેશી ઢંધ હોય છે. (૬) એક વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ, બીજા વિભાગમાં ત્રણ પ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં પંચ પ્રદેશી સ્કંધ હોય છે; (૭) એક વિભાગમાં ક્રિપ્રદેશી અંધ અને બીજા-ત્રીજા વિભાગમાં ચતુuદેશી ઢંધ હોય છે. (૮) બે વિભાગમાં ત્રિપ્રદેશી અંધ અને ત્રીજા વિભાગમાં ચતુuદેશી સ્કંધ હોય છે. (આઠ વિકલ્પ૧+૧+૮, ૧+૨+૭, ૧+૩+૪, ૧+૪+૫, ૨+૨+s, ૨+૩+૫, ૨+૪+૪, ૭+૩+૪). |१६ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोगला, एगयओ सत्तपएसिए खधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खधे, एगयओ छप्पएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो चउप्पएसिया खंधा भवंति; [अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपए सिया खंधा, एगयओ पंचपएसिए खंधे भवइ;] अहवा एगयओ परमाणु पोग्गले एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिण्णि तिपएसिया खंधा भवंति; अहवा एगयओ तिण्णि दुपएसिया खंधा, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ दो दुपएसिया खंधा, एगयओ दो तिपएसिया खंधा भवति । ભાવાર્થ - જ્યારે તેના(દશ પ્રદેશ સ્કંધના) ચાર વિભાગ થાય, ત્યારે, (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં એક સપ્તપ્રદેશી અંધ હોય છે. (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ત્રીજા વિભાગમાં દ્વિપ્રદેશી અંધ અને ચોથા વિભાગમાં એક જ પ્રદેશ સ્કંધ હોય છે. (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને ચોથા વિભાગમાં પંચ પ્રદેશી સ્કંધ હોય છે (૪) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા-ચોથા વિભાગમાં ચારપ્રદેશી અંધ હોય છે. (૫) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા-ત્રીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ચોથા વિભાગમાં પાંચ પ્રદેશી ઢંધ હોય છે. (૬) એક વિભાગમાં પરમાણુ પુલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ, ચોથા વિભાગમાં ચાર પ્રદેશી સ્કંધ હોય છે. (૭) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૮) ત્રણ વિભાગમાં ક્રિપ્રદેશી
સ્કંધ અને ચોથા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે (૯) બે વિભાગમાં ક્રિપ્રદેશી અંધ અને બે વિભાગમાં ત્રિપ્રદેશી ઢંધ હોય છે. નિવ વિકલ્પ- ૧+૧+૧+૭, ૧+૧+૨+૬, ૧+૧+૩+૫, ૧+૧+૪+૪, ૧+૨+૨+૫, ૧+૨+૩+૪, ૧+૭+૩+૩, ૨+૨+૨+૪, ૨+૨+૩+૩] |१७ पंचहा कज्जमाणे एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ छप्पएसिए
Page #750
--------------------------------------------------------------------------
________________
| ८२
श्री भगवती सूत्र-3
खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ तिपए सिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा, एगयओ एग चउपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणु पोग्गला, एगयओ एग दुपएसिए खंधे, एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिण्णि दुपएसिया खंधा, एगयओ तिपए-सिए खंधे भवइ, अहवा पंच दुपएसिया खंधा भवंति । भावार्थ:- यार तेना(श प्रदेशी धना) पविभागथाय,त्यारे (१) यार विभागमा - પરમાણુ પુદ્ગલ અને પાંચમા વિભાગમાં ષટ્રપ્રદેશ સ્કંધ હોય છે. (૨) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ચોથા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને પાંચમા વિભાગમાં પંચ પ્રદેશી સ્કંધ હોય છે. (૩) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ચોથા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને પાંચમા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૪) બે વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ત્રીજા-ચોથા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને પાંચમાં વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૫) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ત્રીજા વિભાગમાંઢિપ્રદેશી અંધ અને ચોથા-પાંચમાં વિભાગમાંત્રિપ્રદેશી સ્કંધ હોય છે. (૬) એક વિભાગમાં પરમાણુ પગલ, બીજા, ત્રીજા, ચોથા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને પાંચમાં વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ डोय छे. (७) पाथे पाय विभागमा प्रदेशी ४५ डोय छे.(सात वि५- १+१+१+१+9, १+१+१+२+५, १+१+१+3+४, १+१+२+२+४, १+१+२+3+3, १+२+२+२+3, २+२+२+२+२) १८ छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ; अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ; अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला; एगयओ दो तिपएसिया खंधा भवंति; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ चत्तारि दुपएसिया खंधा भवंति। भावार्थ:- यातना(श प्रदेशी धना) विभागथाय, त्यारे (१) पाय विभागमा - પરમાણુ યુગલ અને છઠ્ઠા વિભાગમાં પંચપ્રદેશી ઢંધ હોય છે. (૨) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, પાંચમાં વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ અને છઠ્ઠા વિભાગમાં ચારપ્રદેશી ઢંધ હોય છે. (૩) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને પાંચમા, છઠ્ઠા વિભાગમાં બે ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૪) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને ચોથા, પાંચમા વિભાગમાં દ્ધિપ્રદેશી અંધ અને છઠ્ઠા વિભાગમાં એક ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૫) બે વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને ત્રીજાથી
Page #751
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
૬૮૩ |
છઠ્ઠા તે ચાર વિભાગમાં ઢિપ્રદેશી અંધ હોય છે.(પાંચ વિકલ્પ-૧+૧+૧+૧+૧+૫, ૧+૧+૧+૧+૨+૪, ૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૨+૨+૩, ૧+૧+૨+૨+૨+૨) | १९ सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ पंच परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ तिण्णि दुपएसिया खंधा भवति । ભાવાર્થ:- જ્યારે તેના(દશ પ્રદેશી સ્કંધના) સાત વિભાગ થાય, ત્યારે (૧) છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા વિભાગમાં ચારપ્રદેશી અંધ હોય છે. (૨) પાંચ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને છઠ્ઠા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ તથા સાતમા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે. (૩) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (ત્રણ વિકલ્પ– ૧+૧+૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૧+૨+૨+૨). २० अट्ठहा कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ छ परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवंति। ભાવાર્થ - જ્યારે તેના(દશ પ્રદેશી સ્કંધના) આઠ વિભાગ થાય, ત્યારે (૧) સાત વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને આઠમા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૨) છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા-આઠમા બે વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ- ૧+૧+૧+૧+ ૧+ ૧+ ૧+૩, ૧+૧+૧+૧+૧+૧+૨+૨) २१ णवहा कज्जमाणे एगयओ अट्ठ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ । दसहा कज्जमाणे दस परमाणुपोग्गला भवति । ભાવાર્થ - જ્યારે તેના(દશ પ્રદેશ સ્કંધના) નવ વિભાગ થાય, ત્યારે આઠ વિભાગમાં એક-એક પરમાણુ પુદગલ અને નવમા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧ +૧+૧+૨)
જ્યારે તેના દશ વિભાગ થાય, તો દશ દશ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧) વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં બે પરમાણુથી દશ પરમાણુના સંયોગ વિયોગની શું સ્થિતિ થાય છે. તેનું નિરૂપણ કર્યું છે. બે આદિ દશ પરમાણ જ્યારે એકત્રિત થાય, તેનો સંયોગ થાય ત્યારે ક્રિપ્રદેશી યાવતુ દશપ્રદેશી અંધ બને છે અને જ્યારે તેનો વિયોગ થાય અર્થાતુ તેના ભેદથાય તો વિવિધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. કયા
Page #752
--------------------------------------------------------------------------
________________
[ ૬૮૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્કંધની કેટલી અવસ્થા થાય છે તેના વિકલ્પો આ પ્રમાણે છેઢિપ્રદેશી સ્કંધનો એક વિભાગ (ભંગ) (૧) ૧+૧ પરમાણુ. ત્રિપ્રદેશી સ્કંધના બે પ્રકાર અને ભંગ ૨ થાય છે– ૧+૨ અથવા ૧+૧+૧. ચતુષ્પદી સ્કંધના ત્રણ પ્રકારે વિભાગ અને ભંગ- ૪ - બે વિભાગ-(ભંગ-ર) ૧+૩, ૨+૨, ત્રણ વિભાગ-(ભંગ-૧) ૧+૧+૨ ચાર વિભાગ-(ભંગ-૧) ૧+૧+૧+૧ પંચ પ્રદેશી સ્કંધના ચાર પ્રકારે વિભાગ અને ભંગ :- બે વિભાગ-(ભંગ-ર) ૧+૪, ૨+૩, ત્રણ વિભાગ-(ભંગ-૨) ૧+૧+૩, ૧+૨+૨, ચાર વિભાગ-(ભંગ૧) ૧+૧+૧+૨, પાંચ વિભાગ-(ભાગ-૧) ૧+૧+૧+૧+૧. પટ પ્રદેશી ઔધના પાંચ પ્રકારે વિભાગ અને ભંગ ૧૦ - બે વિભાગ-(ભંગ–૩) ૧+૫, ૨+૪, ૩+૩, ત્રણ વિભાગ-(ભંગ-૩) ૧+૧+૪, ૧+૨+૩, ૨+૨+૨, ચાર વિભાગ-(ભાગ-૨) ૧+૧+૧+૩, ૧+૧+૨+૨, પાંચ વિભાગ-(ભંગ-૧) ૧+૧+૧+૧+૨, છ વિભાગ-(ભંગ-૧) ૧+૧+૧+૧+૧+૧. સપ્ત પ્રદેશી ધના છ પ્રકારે વિભાગ અને ભગ ૧૪:- બે વિભાગ-(ભાગ-૩) ૧૬, ૨૫, ૩+૪ ત્રણ વિભાગ-(ભાગ-૪) ૧+૧+૫, ૧+૨+૪, ૧+૭+૩, ૨+૨+૩ ચાર વિભાગ-(ભાગ-૩) ૧+૧+૧+૪, ૧+૧+૨+૩, ૧+૨+૨+૨ પાંચ વિભાગ-(ભંગ-૨) ૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૨+૨, છ વિભાગ-(ભંગ૧) ૧+૧+૧+૧+૧+૨ સાત વિભાગ-(ભાગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧. અષ્ટ પ્રદેશી ઔધના સાત પ્રકારે વિભાગ અને ભંગ- ૨૧ - બે વિભાગ-(ભાગ-૪) ૧૭, ૨+૬, ૩+૫, ૪+૪ ત્રણ વિભાગ-(ભંગ-૫) ૧+૧+૬, ૧+૨+૫, ૧+૩+૪, ૨+૩+૪, ૨+૩+૩, ચાર વિભાગ-(ભાગ-૫) ૧+૧+૧+૫, ૧+૧+૨+૪, ૧+૧+૭+૩, ૧+૨+૨+૩, ૨+૨+૨+૨ પાંચ વિભાગ-(ભંગ–૩) ૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૨+૩, ૧+૧+૨+૨+ર છ વિભાગ-(ભંગ૨) ૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૨+ સાત વિભાગ-(ભાગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૨ આઠ વિભાગ-(ભાગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧+૧ નવ પ્રદેશ સ્કંધના આઠ પ્રકારે વિભાગ અને ભંગ- ૨૯ - બે વિભાગ–(ભંગ-૪) ૧+૮, ૨+૭, ૩૬, ૪+૫ ત્રણ વિભાગ-(ભાગ-૭) ૧+૧+૭, ૧+૨+૬, ૧+૩+૫, ૧+૪+૪, ૨+૨+૫, ૨+૩+૪, ૩++૩ ચાર વિભાગ-(ભાગ-૬) ૧+૧+૧+૬, ૧+૧+૨+૫, ૧+૧+૩+૪, ૧++++૪, ૧+૨+૩+૩, ૨+૨+૨+૩ પાંચ વિભાગ-(ભાગ-૫) ૧+૧+૧+૧+૫, ૧+૧+૧+૨+૪, ૧+૧+૧+૭+૩, ૧+૧+૨+૨+૩, ૧+૨+૨+૨+૨ છ વિભાગ-(ભંગ-૩) ૧+૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૨+૨+ સાત વિભાગ-(ભંગ૨) ૧+૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૧+૨+ર આઠ વિભાગ-(ભાગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧+૨ નવ વિભાગ-(ભંગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧ દશ પ્રદેશી સ્કંધના નવ પ્રકારે વિભાગ અને ભંગ- ૪૧ - બે વિભાગ-(ભગ–૫) ૧૯, ૨+૮, ૩+૭, ૪+૬, પ+પ ત્રણ વિભાગ-(ભંગ-૮) ૧+૧+૮, ૧+૨+૭, ૧+૩+૪, ૧+૪+૫, ૨+૨+s, ૨+૩+૫, ૨+૪+૪, ૩+૩+૪ ચાર વિભાગ-(ભંગ-૯) ૧+૧+૧+૭, ૧+૧+૨+૬, ૧+૧+૩+૫,
Page #753
--------------------------------------------------------------------------
________________
શતક—૧૨ : ઉદ્દેશક-૪
૧+૧+૪+૪, ૧+૨+ર+૫, ૧+૨+૩+૪, ૧+૩+૩+૩, ૨+૨+૨+૪, ૨+૨+૩+૩ પાંચ વિભાગ(ભંગ-૭) ૧+૧+૧+૧+૬, ૧+૧+૧+૨+૫, ૧+૧+૧+૩+૪, ૧+૧+૨+૨+૪, ૧+૧+૨+૩+૩, ૧+ર+૨+૨+૩, ૨+૨+૨+ર+ર છ વિભાગ–(ભંગ-૫) ૧+૧+૧+૧+૧+૫, ૧+૧+૧+૧+૨+૪, ૧+૧+૧+૧+૩+૩, ૧+૧+૧+૨+૨+૩, ૧+૧+૨+૨+૨+૨ સાત વિભાગ (ભંગ-૩) ૧+૧+૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૧+૨+૨+૨ આઠ વિભાગ–(ભંગ-૨) ૧+૧+૧+૧+૧+૧+૧+૩, ૧+૧+૧+૧+૧+૧+૨+૨ નવ વિભાગ-(ભગ-૧) ૧+૧+૧+ ૧+૧+૧+૧+૧+ર દશ વિભાગ–(ભંગ-૧) ૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧
૬૮૫
આ રીતે બે પરમાણુ પુદ્ગલથી લઈને દશ પરમાણુ પુદ્ગલના કુલ ૧+૨+૪+૬+૧૦+૧૪+ ૨૧+ ૨૯+ ૪૧ = ૧૨૮ ભંગ થાય છે.
સંખ્યાત પરમાણુ પુદ્ગલોનો સંયોગ-વિયોગઃ -
२२ संखेज्जा णं भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, एगयओ साहणित्ता किं भवइ ?
गोयमा ! संखेज्जपएसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि जाव दसहा वि संखेज्जहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्ज- पएसिए खंधे भवइः अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपए सिए खंधे भवइ; एगयओ तिपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा दो संखेज्जपएसिया खंधा भवंति ।
ભાવાર્થ
:- પ્રશ્ન- હે ભગવન્ ! સંખ્યાત પરમાણુ પુદ્ગલો એકત્રિત થાય ત્યારે શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સંખ્યાત પ્રદેશી સ્કંધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ દશ અને સંખ્યાત વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે– (૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે, આ રીતે યાવત્ (૪ થી ૧૦) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે, (૧૧) બંને વિભાગમાં સંખ્યાત પ્રદેશી કંધો હોય છે.
२३ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ संखेज्जपए सिए खंधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे,
Page #754
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र-3
एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणु- पोग्गले, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति; एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ दो संखेज्जपए सिया खंधा भवंति; अहवा तिण्णि संखेज्ज-पएसिया खंधा भवति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય, ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે, (૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. (૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે યાવત (૪–૧૦) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. (૧૧) એક વિભાગમાં પરમાણુ યુદ્ગલ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૧૨) એક વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. આ રીતે યાવત (૧૩ થી ૨૦) એક વિભાગમાં દશ પ્રદેશી ઢંધ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે, (૨૧) ત્રણે વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે.
२४ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ संखेज्जपए सिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पए सिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ दो परमाणुपोग्गला; एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो सखेज्जपएसिया खधा भवति; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ दो संखेज्ज- पएसिया खंधा भवंति; जावअहवा एगयओपरमाणुपोग्गले, एगयओदसपएसिए खंधे, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ तिण्णि संखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिण्णि संखेज्जपएसिया खंधा भवंति; जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ तिण्णि खेज्जपएसिया खंधा भवंति;अहवा चत्तारि संखेज्जपएसिया खंधा भवंति ।
Page #755
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪ .
૬૮૭ |
ભાવાર્થ :- જ્યારે તેના(સંખ્યાત પ્રદેશી સ્કંધના) ચાર વિભાગ થાય, ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને ત્રીજા વિભાગમાં દ્વિ પ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુલ, ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે થાવત (૪ થી ૧૦) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ત્રીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઔધો હોય છે. (૧૧) બે વિભાગમાં એક-એક પરમાણુ યુગલ અને બે વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઢંધો હોય છે. (૧૨) એક વિભાગમાં એક પરમાણુ પુગલ, બીજા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ અને ત્રીજા-ચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધો હોય છે. આ રીતે યાવત (૧૩ થી ૨૦) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં દશ પ્રદેશી અંધ અને ત્રીજાચોથા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે. (૨૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા-ત્રીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. (રર) એક વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રણ વિભાગમાં સંખ્યાત પ્રદેશી ઢંધો હોય છે પાવત (૨૩ થી ૩) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રણ વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે. (૩૧) ચારે સંખ્યાતપ્રદેશી અંધ હોય છે.
२५ एवं एएणं कमेणं पंचगसंजोगो वि भाणियव्वो एवं जाव णवगसंजोगो । दसहा कज्जमाणे एगयओ णव परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ अट्ठ परमाणु पोग्गला, एगयओ दुपएसिए, एगयओ संखेज्जपए सिए खधे भवइ । एएणं कमेणं एक्केक्को पूरेयव्वो जाव अहवा एगयओ दसपए सिए खंधे, एगयओ णव संखेज्जपएसिया खंधा भवंति; अहवा दस संखेज्जपए सिया खंधा भवंति । संखेज्जहा कज्जमाणे संखेज्जा परमाणुपोग्गला भवंति । ભાવાર્થ :- આ રીતે આ જ ક્રમથી પંચ સંયોગી પણ કહેવા જોઈએ અને આ જ રીતે યાવતું નવ સંયોગી સુધી કહેવું જોઈએ, જ્યારે તેના દશ વિભાગ કરીએ, ત્યારે નવ વિભાગમાં એક-એક પરમાણુ પુગલ અને દશમા વિભાગમાં સંખ્યાત પ્રદેશી અંધ હોય છે, અથવા આઠ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ નવમા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને દસમા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે.
આ જ ક્રમથી એક એક સંખ્યાની વૃદ્ધિ કરવી જોઈએ, યાવતું એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજાથી નવમા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધો હોય છે અથવા દશેદશ વિભાગોમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે, જ્યારે તેના સંખ્યાત વિભાગ કરીએ ત્યારે પૃથપૃથક સંખ્યા પરમાણુ પુદ્ગલ હોય છે.
વિવેચન :
સંખ્યાત પ્રદેશ સ્કંધના વિભાગ કરીએ તો ૪૬૦ ભંગ થાય છે. તેના બે, ત્રણ, ચાર, પાંચ, છ,
Page #756
--------------------------------------------------------------------------
________________
[ ૬૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
સાત, આઠ, નવ, દશ અને સંખ્યાત તેમ ૧૦ પ્રકારે વિભાગ થાય છે. તેમાં બે વિભાગના દ્વિસંયોગી ૧૧ ભંગઃ- (૧) ૧+સંખ્યાત, (૨) ૨+ સંખ્યાત, (૩) ૩ + સંખ્યાત, (૪) ૪+ સંખ્યાત, (૫) ૫ + સંખ્યાત, (૬) +સંખ્યાત, (૭) ૭+ સંખ્યાત, (૮) ૮+ સંખ્યાત, (૯) ૯+ સંખ્યાત (૧૦) ૧૦+સંખ્યાત, (૧૧) સંખ્યાત સંખ્યાત. ત્રણ વિભાગના ત્રિસંયોગી– ૨૧ ભંગ :
(૧) ૧+૧+સંખ્યાત, (૮) ૧+૮+સંખ્યાત, (૧૫) પ+સંખ્યાત+સંખ્યાત, (૨) ૧+૨+સંખ્યાત, (૯) ૧+૯+સંખ્યાત, (૧૬) દ+સંખ્યાત+સંખ્યાત, (૩) ૧+૩+સંખ્યાત, (૧૦) ૧+૧૦+સંખ્યાત, (૧૭) ૭+સંખ્યાત+સંખ્યાત, (૪) ૧+૪+સંખ્યાત, (૧૧) ૧+સંખ્યાત+સંખ્યાત, (૧૮) ૮+સંખ્યાત+સંખ્યાત, (૫) ૧+૫+સંખ્યાત, (૧૨) ૨+સંખ્યાત+સંખ્યાત, (૧૯) ૯+સંખ્યાત+સંખ્યાત, (૬) ૧+s+સંખ્યાત, (૧૩) ૩+સંખ્યાત+સંખ્યાત, (૨૦) ૧૦+સંખ્યાત+સંખ્યાત, (૭) ૧+૭+સંખ્યાત, (૧૪) ૪+સંખ્યાત+સંખ્યાત, (૨૧) સંખ્યાત+સંખ્યાત+સંખ્યાત.
આ રીતે ચાર વિભાગના ચાર સંયોગી ૩૧ ભંગ, પાંચ વિભાગના પંચસંયોગી ૪૧ મંગ, છ વિભાગના ષ સંયોગી ૫૧ ભંગ, સાત વિભાગના સપ્ત સંયોગી ૧ ભંગ, આઠ વિભાગના અષ્ટ સંયોગી
૭૧ ભંગ, નવ વિભાગના નવસંયોગી ૮૧ ભંગ, દશ વિભાગના દશસંયોગી ૯૧ ભંગ અને સંખ્યાત વિભાગના સંખ્યા પરમાણુ વિભાગરૂપ સંખ્યાત સંયોગી એક ભંગ- આ રીતે ૪૬૦ ભંગ થાય છે. અસંખ્યાત પરમાણુ પુદ્ગલોનો સંયોગ-વિયોગ - २६ असंखेज्जाणं भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, एगयओ साहणित्ता किं भवइ ?
__गोयमा ! असंखेज्जपएसिए खंधे भवइ; से भिज्जमाणे दुहा वि जावदसहा वि संखेज्जहा वि असंखेज्जहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; जाव अहवा एगयओ दसपएसिए खधे भवइ, एगयओ असंखिज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा दो असंखेज्जपएसिया खंधा भवंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત પરમાણુ પુદ્ગલ એકત્રિત થઈને શું થાય છે?
ઉત્તર- હેગૌતમ! અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે ત્રણ વાવ દશ, સંખ્યાત અને અસંખ્યાત વિભાગ થાય છે.
Page #757
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૬૮૯ ]
જ્યારે તેના બે વિભાગ થાય, ત્યારે એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે યાવતુ એક વિભાગમાં દશપ્રદેશી ઢંધ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે અથવા એક વિભાગમાં એક સંખ્યાત પ્રદેશી અંધ અને બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે અથવા બંને વિભાગમાં અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે.
|२७ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ असंखिज्जपएसिए खंधेभवइ; जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपए सिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति, एवं जाव अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति; अहवा तिण्णि असखेज्जपएसिया खंधा भवति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ક્રિપ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. યાવતુ એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અને ત્રીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા એક વિભાગમાં ઢિપ્રદેશી અંધ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. આ રીતે યાવતુ એક વિભાગમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અને બીજા બે વિભાગમાં અસંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે અથવા ત્રણ-ત્રણ વિભાગમાં અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. |२८ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ, एवं चउक्कगसंजोगो जाव दसगसंजोगो, एए जहेव संखेज्ज- पएसियस्स, णवरं असंखेज्जगं एगं अहिगं भाणियव्वं जाव अहवा दस असंखेज्ज- पएसिया खंधा भवंति । ભાવાર્થ :- જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં અસંખ્યાતપ્રદેશી સ્કંધ હોય છે, આ રીતે ચાર સંયોગી થાવત્ દશ સંયોગી સુધી જાણવું
Page #758
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
જોઈએ, તે સર્વ કથન સંખ્યાત પ્રદેશીની સમાન જાણવું જોઈએ, સંખ્યાતના બદલે ‘અસંખ્યાત’ શબ્દ કહેવો જોઈએ યાવત્ દશેદશ વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે.
geo
२९ संखेज्जहा कज्जमाणे एगयओ संखेज्जा परमाणुपोग्गला, एगयओ असंखेज्ज पएसिए खंधे भवइ, अहवा एगयओ संखेज्जा दुपएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; एवं जाव अहवा एगयओ संखेज्जा दसपएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ अहवा एगयओ संखेज्जा संखेज्ज - पएसिया खंधा, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ; अहवा संखेज्जा असंखेज्जपएसिया खंधा भवंति । असंखेज्जहा कज्जमाणे असंखेज्जा परमाणुपोग्गला भवंति ।
ભાવાર્થ :- જ્યારે તેના સંખ્યાત વિભાગ કરીએ, ત્યારે સંખ્યાત વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે યાવત્ સંખ્યાત વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત વિભાગમાં સંખ્યાત પ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે અથવા સંખ્યાત અસંખ્યાત પ્રદેશી સંધ હોય છે.જ્યારે તેના અસંખ્યાત વિભાગ કરીએ, ત્યારે પૃથક્પૃથક્ અસંખ્ય પરમાણુ પુદ્ગલ હોય છે.
વિવેચનઃ
અસંખ્યાત પ્રદેશી સ્કંધના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ સંખ્યાત અને અસંખ્યાત તેમ ૧૧ પ્રકારે વિભાગ થાય છે. તેના કુલ ભંગ ૫૧૭ થાય છે. યથા– દ્વિસંયોગી ૧૨ ભંગ
પરમાણુ + એક અસંખ્ય પ્રદેશી સ્કંધ,
(૨) એક દ્વિપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી સ્કંધ, (૩) એક ત્રિપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી સ્કંધ, (૪) એક ચતુષ્ટદેશી + એક અસંખ્યપ્રદેશી, (૫) એક પંચપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૬) એક ષપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી,
૭) એક સપ્તપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૮) એક અષ્ટપ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૯) એક નવ પ્રદેશી+ એક અસંખ્યપ્રદેશી, (૧૦) એક દશ પ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૧૧) એક સંખ્યાત પ્રદેશી + એક અસંખ્યપ્રદેશી, (૧૨) અસંખ્યાત પ્રદેશી + અસંખ્યાત પ્રદેશી.
ત્યારપછી ત્રિસંયોગી આદિ ભંગમાં ક્રમશઃ ૧૧-૧૧ ભંગ વધારવા જોઈએ. આ રીતે ત્રિસંયોગી ૨૩ ભંગ. પરમાણુ + પરમાણુ + અસંખ્યાત પ્રદેશી, પરમાણુ + દ્વિ પ્રદેશી + અસંખ્યાત પ્રદેશી આ રીતે ભંગ કરવા જોઈએ. ચતુઃસંયોગી—૩૪, પંચ સંયોગી–૪૫, ષટ્ સંયોગી–૫૬, સપ્ત સંયોગી—–૬૭, અષ્ટ સંયોગી–૭૮, નવ સંયોગી–૮૯, દશ સંયોગી–૧૦૦, સંખ્યાત સંયોગી–૧૨ અને અસંખ્યાત સંયોગીનો
Page #759
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-४
૬૯૧
એક ભંગ થાય કુલ મળીને ૫૧૭ ભંગ થાય છે.
યદ્યપિ સંખ્યાત પ્રદેશના સંખ્યાતા, અસંખ્યાત પ્રદેશના અસંખ્યાત અને અનંત પ્રદેશના અનંત ભંગ થઈ શકે છે, પરંતુ તે કથન પદ્ધતિમાં સંભવિત નથી, તેથી અહીં એક અપેક્ષિત કથન પદ્ધતિને સ્વીકાર કરીને પ્રવેશનક ભંગની સમાન ભંગ કર્યા છે. અનંત પરમાણુ પુદ્ગલનો સંયોગ વિયોગ - ३० अणंता णं भंते ! परमाणुपोग्गला जाव किं भवइ ?
गोयमा ! अणंतपएसिए खंधे भवइ; से भिज्जमाणे दुहा वि तिहा वि जाव दसहा वि संखेज्जा-असंखेज्जा-अणंतहा वि कज्जइ । दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले एगयओ अणंतपएसिए खधे भवइ; जाव अहवा दो अणंतपएसिया खंधा भवंति । भावार्थ :- प्रश्र- भगवन् ! अनंत ५२मा पुगत मेत्रित थईने शुं थाय छ ? उत्तर- 3 ગૌતમ! અનંત પ્રદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભંગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં અનંત પ્રદેશ સ્કંધ હોય છે, યાવત્ (૧૩) બંને વિભાગમાં અનંત પ્રદેશ સ્કંધ હોય છે. ३१ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ अणंतपएसिए खधे भवइः अहवा एगयओ परमाणपोग्गले, एगयओ दुपएसिए, एगयओ अणंतपएसिए खंधे भवइ; जाव अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ अणंतपएसिए खंधे भवइ; अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ दो अणंत-पए सिया खंधा भवंति, एवं जाव अहवा एगयओ दसपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ दो अणंतपएसिया खंधा भवंति; अहवा तिण्णि अणंतपएसिया खंधा भवंति । ભાવાર્થ - જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં એક અનંત પ્રદેશ સ્કંધ હોય છે (૨) એક વિભાગમાં પરમાણુ પુલ, બીજા વિભાગમાં
Page #760
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. યાવત્ (૩ થી ૧૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૧૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં બે અનંતપ્રદેશી હોય છે. (૧૪) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ બીજા બે વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે યાવત્ (૧૫ થી ૨૨) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૨૩) એક વિભાગમાં એક સંખ્યાત પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૨૪) એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે. (૨૫) ત્રણે ત્રણ વિભાગમાં અનંત પ્રદેશી ધ હોય છે.
૬૯૨
| ३२ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ अणतपएसिए खंधे भवइ; एवं चउक्कसंजोगो जाव असंखेज्जगसंजोगो, एए सव्वे जहेव असंखेज्जाणं भणिया तहेव अणताण वि भाणियव्वं, णवरं एक्कं अणंतगं अब्भहियं भाणियव्वं जाव अहवा एगयओ संखेज्जा संखेज्जपएसिया खंधा, एगयओ अनंतप सिए खंधे भवइ; अहवा एगयओ संखेज्जा असंखेज्जपएसिया खंधा, एगयओ अणंतपएसिए खंधे भवइ; अहवा संखेज्जा अणतपएसिया खंधा भवंति ।
ભાવાર્થ :- જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે ચાર સંયોગી યાવત્ અસંખ્યાત સંયોગી સુધી કહેવું જોઈએ. આ સર્વ ભંગ અસંખ્યાતની સમાન કહેવા જોઈએ. પરંતુ અહીં એક ‘અનંત’ શબ્દ અધિક કહેવો જોઈએ યાવત્ એક તરફ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને એક તરફ એક અનંતપ્રદેશી સ્કંધ હોય છે, અથવા સંખ્યાત અનંતપ્રદેશી સ્કંધ હોય છે.
| ३३ असंखेज्जहा कज्जमाणे एगयओ असंखेज्जा परमाणुपोग्गला, एगयओ अणंत- पएसिए खंधे भवइ; अहवा एगयओ असंखेज्जा दुपएसिया खंधा, एगयओ अनंत- पएसिए खंधे भवइ; जाव अहवा एगयओ असंखेज्जा संखेज्जपए सिया खंधा, एगयओ अनंतपएसिए खंधे भवइ; अहवा एगयओ असंखेज्जा असंखेज्जपएसिया खंधा, एगयओ अनंत पएसिए खंधे भवइ अहवा असंखेज्जा अणतपएसिया खंधा भवंति । अणंतहा कज्जमाणे अणंता परमाणुपोग्गला भवति । ભાવાર્થ:- જ્યારે તેના અસંખ્યાત વિભાગ કરીએ, ત્યારે એક વિભાગમાં પૃથ-પૃથક્ અસંખ્ય પરમાણુ પુદ્ગલ અને અન્ય વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા એક વિભાગમાં અસંખ્યાત દ્વિપ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે યાવત્ એક વિભાગમાં અસંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ અને અન્ય વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં અસંખ્યાત અસંખ્યાતપ્રદેશી સ્કંધ અને અન્ય વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે અથવા અસંખ્યાત અનંતપ્રદેશી સ્કંધ હોય છે.
Page #761
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
[ ૬૭]
અનંત વિભાગ કરીએ તો પૃથક પૃથક અનંત પરમાણુ પુદ્ગલ હોય છે. વિવેચન : -
અનંતપ્રદેશી સ્કંધના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત તે બાર પ્રકારે વિભાગ થાય છે. તેમાં દ્વિસંયોગી ૧૩ વિકલ્પ થાય છે. યથા(૧) પરમાણુ+એક અનંતપ્રદેશી સ્કંધ, () એક આઠ પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૨) એક ઢિપ્રદેશી+એક અનંતપ્રદેશી અંધ, (૯) એક નવપ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૩) એક ત્રિપ્રદેશીએક અનંતપ્રદેશી સ્કંધ, (૧૦) એક દશ પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૪) એક ચતુષ્પદેશી+એક અનંતપ્રદેશી ઢંધ, (૧૧) એક સંખ્યાત પ્રદેશી+એક અનંતપ્રદેશ સ્કંધ, (૫) એક પંચપ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૧૨) એક અસંખ્યાત પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ, (૬) એક છ પ્રદેશીએક અનંતપ્રદેશી સ્કંધ, (૧૩) એક અનંત પ્રદેશી+એક અનંતપ્રદેશી અંધ, (૭) એક સાત પ્રદેશી+એક અનંતપ્રદેશી સ્કંધ,
ત્યાર પછી ઉત્તરોત્તર ૧૨-૧૨ વિકલ્પ વધારવા જોઈએ, યથા– દ્વિસંયોગી–૧૩, ત્રિસંયોગી–૨૫, ચાર સંયોગી-૩૭, પંચ સંયોગી-૪૯, છ સંયોગી-૧, સપ્તસંયોગી-૭૩, અષ્ટસંયોગી-૮૫, નવસંયોગી–૯૭, દશસંયોગી-૧૦૯, સંખ્યાત સંયોગી–૧૩, અસંખ્યાતસંયોગી–૧૩ અને અનંત સંયોગી–૧ સર્વ મળીને ૫૭૬ ભંગ થાય છે. હિપ્રદેશથી અનંતપ્રદેશી સ્કંધના વિભાગોની ભંગ સંખ્યા :
|| ત્રણ | ચાર | પાંચ | છ | સાત | આઠ | નવ | દશ સિંખ્યાત અસંખ્યાત| અનંત કલા વિભાગ[વિભાગ વિભાગ/વિભાગ |વિભાગ/વિભાગ વિભાગ|વિભાગ/વિભાગ|વિભાગ/વિભાગ વિભાગ ભંગ ભગ | ભંગ | ભાંગ | ભગ | ભાંગ | ભાંગ | ભંગ | ભંગ | ભાગ | ભાંગ | ભાગ | ભગ
ઢિપ્રદેશી ત્રિપ્રદેશી ચતુષ્પદેશી પંચપ્રદેશી
છ પ્રદેશી સાત પ્રદેશી અષ્ટ પ્રદેશી નવ પ્રદેશી દશ પ્રદેશી સંખ્યાત પ્રદેશ | અસંખ્યાત પ્રદેશી| અનંત પ્રદેશી
૫૭૬ કુલ= ૧૬૮૧ ભંગ
Page #762
--------------------------------------------------------------------------
________________
દ૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ પરાવર્તન :३४ एएसि णं भंते ! परमाणुपोग्गलाणं साहणणा भेयाणुवाएणं अणंताणंता पोग्गलपरियट्टा समणुगंतव्वा भवंतीतिमक्खाया?
हंता गोयमा ! एएसि णं परमाणुपोगलाणं साहणणा जाव मक्खाया। શબ્દાર્થ :- સાદાઈ = સંઘાત, સંયોગ મેર = વિયોગ, વિભાગ સમજુતડ્યા અવંતિમfઉથ = સભ્યપ્રકારે જાણવા યોગ્ય છે તેથી ભગવાને કહ્યા છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું પરમાણુ પુગલના સંઘાત સંયોગ અને ભેદ[વિભાગથી થતા અનંતાનંત પુદ્ગલ પરાવર્તન જાણવા યોગ્ય છે? તેથી તેનું પ્રતિપાદન કર્યું છે?
ઉત્તર- હા, ગૌતમ ! સંઘાત અને ભેદથી થતાં અનંતાનંત પુદગલ પરાવર્તન જાણવા યોગ્ય છે. તેથી જ અહીં તેનું પ્રતિપાદન કર્યું છે. ३५ कइविहे णं भंते ! पोग्गलपरियट्टे पण्णत्ते ?
गोयमा ! सत्तविहे पोग्गलपरियट्टे पण्णत्ते,तं जहा- ओरालियपोग्गलपरियट्टे वेउव्वियपोग्गलपरियट्टे तेयापोग्गलपरियट्टे कम्मापोग्गलपरियट्टे मणपोग्गलपरियट्टे वइपोग्गलपरियट्टे आणापाणुपोग्गलपरियट्टे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલ પરાવર્તનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પ્રકાર છે. યથા– (૧) ઔદારિક પુદ્ગલ પરાવર્તન (૨) વૈક્રિય પુલ પરાવર્તન (૩) તૈજસ પુદ્ગલ પરાવર્તન (૪) કાર્મણ પુગલ પરાવર્તન (૫) મન પુગલ પરાવર્તન (૬) વચન પુદ્ગલ પરાવર્તન અને (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુગલમાં થતાં પરિવર્તન અને તેના આધારે થતાં પુદ્ગલ પરાવર્તનના સ્વરૂપનું કથન છે.
પરમાણુ પુદ્ગલમાં સંહનન-સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન થયા જ કરે છે. એક પરમાણુ અન્ય અનંત પરમાણુ અથવા અનંત સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય, તેને સંહનન ભેદાનુપાત કહે છે. પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્ય અનંત હોવાથી તેના પરિવર્તનના પણ અનંત પ્રકાર થાય છે. સાત વર્ગણા - અનંતાનંત પુદ્ગલ દ્રવ્યોમાં એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. તેવી અનંતાનંત
Page #763
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
| દ૯૫ |
વર્ગણાઓ છે. જ્ઞાની પુરુષોએ તે સમસ્ત વર્ગણાઓને સાત વિભાગમાં વિભક્ત કરી છે, ઔદારિકવર્ગણા, વૈક્રિયવર્ગણા, તૈજસવર્ગણા, કાર્મણવર્ગણા, મનોવર્ગણા, વચન વર્ગણા અને શ્વાસોચ્છવાસવર્ગણા. તેમાં પણ જીવને ગ્રાહ્ય અને અગ્રાહ્ય બે પ્રકારની વર્ગણા હોય છે. પદગલ પરાવર્તન :- આ લોકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને જીવ ગ્રહણ કરે તેમાં જેટલો સમય વ્યતીત થાય તેને એક પુદગલ પરાવર્તન કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ અર્થાતુ અનંત કાલચક્ર પસાર થાય છે.
અનાદિકાલથી કર્મયુક્ત જીવના પરિભ્રમણનો આધાર પુલનું ગ્રહણ અને ત્યાગ છે. જ્ઞાની પુરુષોએ તે અનંતતાના કાલમાનને સૂચિત કરવા પુલ પરાવર્તન શબ્દનો પ્રયોગ કર્યો છે. પદગલ પરાવર્તનના પ્રકારઃ- જીવને ગ્રહણ યોગ્ય પુદ્ગલના સાત પ્રકાર હોવાથી પુદ્ગલ પરાવર્તનના પણ સાત પ્રકાર છે. ઔદારિક પુલ પરાવર્તન, વૈક્રિય, તૈજસ, કાર્મણ, મન, વચન અને શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. ઔદારિક પગલ પરાવર્તન :- ઔદારિક શરીરમાં વિદ્યમાન થઈને જીવ લોકવર્તી સમસ્ત ઔદારિક વર્ગણાના પગલોને ક્રમશઃ ઔદારક શરીર રૂપે ગ્રહણ કરે, તેમાં જેટલો સમય વ્યતીત થાય તેને ઔદારિક પદુગલ પરાવર્તન કહેવાય છે. આ રીતે વૈક્રિયાદિ સાતે વર્ગણાના પુદ્ગલોને જીવ ક્રમશઃ ગ્રહણ કરે તેને તે-તે પુગલ પરાવર્તન કહેવાય છે. ચોવીસ દંડકના જીવોમાં પુદ્ગલ પરાવર્તન :३६ रइयाणं भंते ! कइविहे पोग्गलपरियट्टे पण्णत्ते ? ।
गोयमा ! सत्तविहे पोग्गलपरियट्टे पण्णत्ते, तंजहा- ओरालिय पोग्गलपरियट्टे वेउव्वियपोग्गलपरियट्टे जाव आणापाणुपोग्गलपरियट्टे । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા પ્રકારના પુદ્ગલ પરાવર્તન કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! સાત પુદ્ગલ પરાવર્તન કહ્યા છે. યથા- ઔદારિક પુદ્ગલ પરાવર્તન, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. આ રીતે વાવત વૈમાનિક સુધી કહેવું જોઈએ. ३७ एगमेगस्स णं भंते ! णेरयस्स केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
જોયા ! મળતા | केवइया पुरेक्खडा?
गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि; जस्सत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।
Page #764
--------------------------------------------------------------------------
________________
દ૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેકનૈરયિકના જીવે ભૂતકાળમાં કેટલા ઔદારિક પુલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર– હે ગૌતમ! અનંત કર્યા હતા. પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્યકાળમાં કેટલા કરશે ? ઉત્તરહે ગૌતમ ! કોઈક કરશે, કોઈક કરશે નહીં, જે કરશે તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત કરશે. ३८ एगमेगस्स णं भंते ! असुरकुमारस्स केवइया ओरालियपोग्गल-परियट्टा?
गोयमा ! एवं चेव, एवं जाव वेमाणियस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યેક અસુરકુમારે ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ३९ एगमेगस्स णं भंते ! णेरयस्स केवइया वेउव्वियपोग्गलपरियट्टा, अतीता?
गोयमा ! अणंता, एवं जहेव ओरालियपोग्गलपरियट्टा तहेव वेउव्विय पोग्गलपरियट्टा वि भाणियव्वा । एवं जाववेमाणियस्स । एवं जाव आणापाणुपोग्गलपरियट्टा । एए एगत्तिया सत्त दंडगा भवति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે ભૂતકાળમાં કેટલા વૈક્રિયપુદ્ગલ પરાવર્તન કર્યા હતા ?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા હતા, જે રીતે ઔદારિક પુલ પરાવર્તનના વિષયમાં કહ્યું, તે જ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનના વિષયમાં પણ જાણવું જોઈએ, આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ, આ રીતે શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન સુધી કહેવું જોઈએ, આ રીતે પ્રત્યેક જીવની અપેક્ષાએ (એક વચનના) સાત દંડક થાય છે. ४० णेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा ? अणंता । एवं जाव वेमाणियाणं । एवं वेउव्वियपोग्गलपरियट्टा वि । एवं जाव आणापाणुपोग्गलपरियट्टा जाव वेमाणियाणं एवं एए पोहत्तिया सत्त चउव्वीसदंडगा । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નરયિક જીવોએ ભૂતકાળમાં કેટલા ઔદારિક પુલ પરાવર્તન કર્યા હતા ?
Page #765
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
દ૯૭]
ઉત્તર– હે ગૌતમ! અનંત કર્યા હતા.(પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? ઉત્તર) હે ગૌતમ ! અનંત કરશે. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. આ રીતે વૈક્રિય પુદ્ગલ, પરાવર્તનથી શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તનના વિષયમાં કહેવું જોઈએ. આ રીતે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. આ રીતે સાતે પગલ પરાવર્તનના વિષયમાં અનેક જીવ(બહુવચન)સંબંધી સાત-સાત આલાપક ચોવીસ દંડકમાં કહેવા જોઈએ.
વિવેચન :
અતીત પદગલ પરાવર્તન અનત - અનાદિ સંસાર પરિભ્રમણ કરતાં ૨૪ દંડકના જીવોએ સાતે પ્રકારના પુદ્ગલ પરાવર્તન કર્યા હતા. પ્રત્યેક જીવને ભૂતકાળની અપેક્ષાએ ઔદારિક આદિ પ્રત્યેક પદગલ પરાવર્તન અનંત થયા છે. કારણ કે અતીતકાલ અનાદિ છે અને જીવ પણ અનાદિ છે તથા પુદ્ગલ ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ પણ અનાદિ છે.
અનાગત પુદ્ગલ પરાવર્તન :- જે જીવો અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરવાના છે, તે જીવોને આ સાતે પુદ્ગલ પરાવર્તન થતા જ રહે છે. તેથી અભવ્ય જીવોને ભવિષ્યમાં પણ અનંત પુદ્ગલ પરાવર્તન થાય છે અને ભવ્ય જીવોમાં જે નરકાદિ ગતિમાંથી નીકળીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરશે અથવા જે સંખ્યાત કે અસંખ્યાત ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જશે, તેને પુગલ પરાવર્તન થશે નહીં. એક પુગલ પરાવર્તન પૂર્ણ કરવામાં પણ અનંત કાળ વ્યતીત થાય છે. આ રીતે જીવોના ભવિષ્યના ભવભ્રમણના આધારે પુદ્ગલ પરાવર્તનની ગણના થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં જાણવું જોઈએ. એકત્વ અને બહત્વ સંબંધી દંડક :- એક વચન સંબંધી ઔદારિક આદિ સાત પ્રકારના પુદ્ગલ પરાવર્તન હોવાથી, સાત દંડક [વિકલ્પ] થાય છે. આ સાત દંડકોને નૈરયિકાદિ ચોવીસ દંડકમાં કહેવા જોઈએ અને આ રીતે બહુવચનમાં પણ કહેવા જોઈએ પરંતુ બંનેમાં અંતર એ છે કે એકવચન સંબંધી દંડકોમાં ભવિષ્યકાલીન યુગલ પરિવર્તન કોઈક જીવને હોય છે અને કોઈક જીવને હોતા નથી. બહુવચન સંબધી દંડકોમાં તો હોય જ છે કારણ કે તેમાં જીવ સામાન્યનું ગ્રહણ છે. નરકાદિમાં એકત્વ દષ્ટિથી પુદ્ગલ પરાવર્તન:४१ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता? गोयमा ! णत्थि एक्को वि । केवइया पुरेक्खडा? णत्थि एक्को वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે, ભૂતકાળમાં નૈરયિક અવસ્થામાં કેટલા ઔદારિક પદુગલ પરાવર્તન કર્યા હતા? ઉત્તર- હે ગૌતમ ! એક પણ કર્યા નથી. (પ્રશ્ન) હે ભગવનું ! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ! એક પણ કરશે નહી? ४२ एगमेगस्स णं भंते ! णेरइयस्स असुरकुमारत्ते केवइया ओरालियपोग्गल
Page #766
--------------------------------------------------------------------------
________________
[ ૬૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
परियट्टा ? गोयमा ! एवं चेव । एवं जाव थणियकुमारत्ते जहा असुरकुमारत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવના ભૂતકાળમાં અસુરકુમારપણે કેટલા દારિક પુદ્ગલ પરાવર્તન થયા છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું જોઈએ, આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. ४३ एगमेगस्स णं भंते ! णेरइयस्स पुढविक्काइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! अणंता, केवइया पुरेक्खडा? कस्सइ अत्थि, कस्सइ णत्थि; जस्सत्थि तस्स जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणता वा,एवं जावमणुस्सत्ते, वाणमतस्जोइसियवेमाणियत्तेजहा असुरकुमारत्ते। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિક જીવે ભૂતકાળમાં પૃથ્વીકાયપણે કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા હતા. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ ! કેટલાક જીવો કરશે અને કેટલાક કરશે નહીં; જે કરશે, તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત કરશે અને આ રીતે મનુષ્યભવ સુધી કહેવું જોઈએ. જે રીતે અસુરકુમારના વિષયમાં કહ્યું, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં પણ કહેવું જોઈએ. |४४ एगमेस्सणं भंते ! असुरकुमारस्स णेरइयत्ते केवइया ओरालियपोग्गल परियट्टा?
___ एवं जहा णेरइयस्स वत्तव्वया भणिया, तहा असुरकुमारस्स वि भाणियव्वा जाववेमाणियत्ते । एवं जाव थणियकुमारस्स । एवं पुढविक्काइयस्स वि । एवं जाव वेमाणियस्स, सव्वेसि एक्को गमो ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અસુરકુમારના નૈરયિકના ભવમાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નૈરયિકોનું કથન કર્યું છે, તે જ રીતે અસુરકુમારના વિષયમાં કહેવું જોઈએ. તે જ રીતે વૈમાનિકભવ પર્યત કહેવું જોઈએ. આ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ અને આ જ રીતે પૃથ્વીકાયથી લઈને વૈમાનિક પર્યત એક સમાન કથન કરવું જોઈએ ४५ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया वेउव्वियपोग्गलपरियट्टा अतीता?
Page #767
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૪
[ ૬૯૯ ]
गोयमा ! अणंता, केवइया पुरेक्खडा ? एकोत्तरिया जाव अणंता वा, एवं जाव थणियकुमारत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નરયિક જીવના, ભૂતકાળમાં નરયિક ભવમાં કેટલા વૈક્રિય પુલ પરાવર્તન થયા હતા?
ઉત્તર– હે ગૌતમ ! અનંત થયા હતા. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા થશે? (ઉત્તર) હે ગૌતમ! થશે અથવા થશે નહીં. જો થશે તો એકથી અનંત થશે. આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. |४६ पुढविकाइयत्ते पुच्छा।
णत्थि एक्को वि, केवइया पुरेक्खडा? णत्थि एक्को वि, एवं जत्थ वेउव्वियसरीरं अस्थि तत्थ एगुत्तरिओ, जत्थ णत्थि तत्थ जहा पुढविकाइयत्ते तहा भाणियव्वं जाव वेमाणियस्स वेमाणियत्ते। तेयापोग्गलपरियट्टा, कम्मापोग्गलपरियट्टा य सव्वत्थ एगुत्तरिया भाणियव्वा । मणपोग्गलपरियट्टा सव्वेसु पंचिदिएसु एगुत्तरिया, विगलिदिएसु णत्थि । वइपोग्गलपरियट्टा एवं चेव, णवरं एगिदिएसु णत्थि सेसेसु भाणियव्वा। आणापाणुपोग्गलपरियट्टा सव्वत्थ एगुत्तरिया जाव वेमाणियस्स वेमाणियत्ते । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પ્રત્યેકનૈરયિક જીવે પૃથ્વીકાયના ભવમાં કેટલા વૈક્રિય પુલ પરાવર્તન કર્યા હતા?
ઉત્તર- હે ગૌતમ! એક પણ કર્યા નથી. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) હે ગૌતમ ! એક પણ કરશે નહીં, આ રીતે જ્યાં વૈક્રિય શરીર છે, ત્યાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત વૈક્રિય પુલ પરાવર્તન જાણવા જોઈએ અને જ્યાં વૈક્રિય શરીર નથી, ત્યાં પૃથ્વીકાયપણામાં કહ્યું, તે જ રીતે કહેવું જોઈએ. આ જ રીતે વૈમાનિક પર્વતના જીવોના વૈમાનિક ભવ પર્યત કહેવું જોઈએ.
તેજસ પુદ્ગલ પરાવર્તન અને કાર્મણ પુલ પરાવર્તન સર્વત્ર એકથી અનંત સુધી કહેવા જોઈએ, વિકસેન્દ્રિય(એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય)માં મનપુગલ પરાવર્તન થતું નથી. આ જ રીતે વચન પુદ્ગલ પરાવર્તનનું પણ કહેવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તે માત્ર એકેન્દ્રિય જીવોમાં હોતું નથી. શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તન સર્વ જીવોમાં એકથી અનંત જાણવા જોઈએ, આ રીતે વૈમાનિક પર્યંતના જીવોના વૈમાનિકભવ સુધી કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં પરસ્પર ૨૪ દંડકના જીવરૂપે કેટલા અને કયા પુલ પરાવર્તન કર્યા છે તે વિષયનું પ્રતિપાદન છે.
Page #768
--------------------------------------------------------------------------
________________
૭૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઔદારિક પુગલ પરાવર્તન :- નારકોના નારકપણે અતીત કે અનાગત કાલમાં ઔદારિક પુગલ પરાવર્તન થતા નથી કારણ કે નારક જીવ ઔદારિક પુદ્ગલને કદાપિ ગ્રહણ કરતા જ નથી. તેથી તે જીવોને ઔદારિક પુદગલ પરાવર્તનની સંભાવના નથી. તે જ રીતે નારકોના ભવનપતિ, વ્યતર, જ્યોતિષી કે વૈમાનિક દેવપણે પણ ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે કોઈપણ દેવ ક્યારે ય ઔદારિક પુદ્ગલને ગ્રહણ કરતા નથી.
નારકોએ પૃથ્વીકાય, અપકાય આદિ ઔદારિકના દશ દંડકના જીવપણે (પ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય + મનુષ્ય) અતીતકાલમાં અનંત ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે. કારણ કે જીવે અનાદિકાલના પરિભ્રમણમાં અનંત ભવોમાં ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા છે અને ભવિષ્ય કાલમાં જે નારક એક, બે, ત્રણ ભવ ધારણ કરીને જ મોક્ષે જવાનો હોય તેને ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે એક પુલ પરાવર્તનમાં અનંતકાલ વ્યતીત થાય છે. એક, બે, ત્રણ ભવમાં પુદ્ગલ પરાવર્તન જેટલો કાલ વ્યતીત થતો નથી અને જેને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું છે તે જીવો જ્યારે ઔદારિક શરીર ધારણ કરે છે, ત્યારે ઔદારિક પુદ્ગલ ગ્રહણ કરે છે, તેથી જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુગલ પરાવર્તન કરશે.
તે જ રીતે ભવનપતિ આદિ કોઈપણ દેવના જીવે નારકી કે દેવપણે ઔદારિક પુલ પરાવર્તન કર્યા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તે દેવના જીવે પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પદુગલ પરાવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ નૈરયિકોની જેમ કરશે અથવા કરશે નહીં.
પુથ્વીકાયાદિ ઔદારિક શરીરધારી જીવોએ પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પુદગલ પરિવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ તેની મોક્ષગમનની યોગ્યતા અનુસાર વિકલ્પ કરશે.
આ રીતે ૨૪ દંડકના જીવોમાં જે જીવોને ઔદારિક પુદ્ગલ ગ્રહણની સંભાવના હોય તે પ્રમાણે તેના પુગલ પરાવર્તન સમજવા જોઈએ. વિક્રિય ૫ગલ પરાવર્તન :- એક નૈરયિક જીવે નૈરયિકપણે અનંત વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અતીતકાલમાં કર્યા છે અને ભવિષ્યમાં તેના ભવભ્રમણની યોગ્યતા અનુસાર કરશે અથવા કરશે નહીં. જો કરશે તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે, આ રીતે ચારે જાતિના દેવો, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યમાં જે જીવમાં વૈક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા છે, તે સર્વમાં પૂર્વવતુ જાણવું. પૃથ્વીકાયાદિ જીવોમાં વેક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા નથી. તેને જીવોને વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થતા નથી. તૈજસ-કાશ્મણ પુગલ પરાવર્તન :- તૈજસ અને કાર્પણ શરીર ચોવીસ દંડકવર્તી સર્વ સંસારી જીવોને હોય છે. તેથી નારકાદિ ચોવીસ દંડકવર્તી સર્વ જીવોમાં અતીત અને અનાગતકાલમાં તેની યોગ્યતા અનુસાર તૈજસ, કાર્મણ પુદ્ગલ પરાવર્તન એકથી ઉત્તરોત્તર અનંત પુદ્ગલ પરાવર્તન થાય છે. મનપદગલ પરાવર્તન- સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ મન હોય છે, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં એકથી
Page #769
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
| ૭૦૧ |
અનંત મનપુગલ પરાવર્તન ભૂતકાળમાં થયા હતા, થાય છે અને થશે. પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં મન નથી, તેથી તેમાં મનપુદ્ગલ પરાવર્તન થતું નથી. વિકલેન્દ્રિય શબ્દથી અહીં એકેન્દ્રિયનું પણ ગ્રહણ થાય છે. વચન પુગલ પરાવર્તન -એકેન્દ્રિયોને છોડીને શેષ સમસ્ત સંસારી જીવોને વચન પુદ્ગલ પરાવર્તન હોય છે. શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન – સમસ્ત સંસારી જીવોને શ્વાસોચ્છવાસ હોય છે, તેથી શ્વાસોશ્વાસ પુલ પરાવર્તન પણ સર્વ જીવોમાં એકથી લઈને અનંત થાય છે. નરકાદિમાં બહુત્વ દષ્ટિથી પુદ્ગલ-પરાવર્તન:४७ णेरइयाणं भंते ! णेरइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! णत्थि एक्को वि । केवइया पुरेक्खडा ? पत्थि एक्को वि, एवं जाव थणियकुमारत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવોએ ભૂતકાળમાં નૈરયિકપણે કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે?
ઉત્તર- હે ગૌતમ ! એક પણ નહીં (પ્રશ્ર) હે ભગવનું ! ભવિષ્યમાં કેટલા કરશે ? (ઉત્તર) હે ગૌતમ ! એક પણ કરશે નહીં આ રીતે નિતકુમાર સુધી કહેવું જોઈએ. ४८ पुढविकाइयत्ते, पुच्छा ।
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? अणंता, एवं जाव मणुस्सत्ते । वाणमंतर-जोइसियवेमाणियत्ते जहा णेरइयत्ते, एवं जाववेमाणियस्स वेमाणियत्ते, एवं सत्त वि पोग्गलपरियट्टा भाणियव्वा; जत्थ अत्थि तत्थ अतीता वि पुरेक्खडा वि अणंता भाणियव्वा, जत्थ णत्थि तत्थ दो वि णत्थि भाणियव्वा । जाव वेमाणियाणं वेमाणियत्ते केवइया आणापाणुपोग्गलपरियट्टा अतीता? अणंता । केवइया पुरेक्खडा? अणंता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોએ પૃથ્વીકાયપણામાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા છે (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) અનંત કરશે. આ રીતે મનુષ્ય ભવ સુધી કહેવું જોઈએ. જે રીતે નૈરયિકભવમાં કહ્યું છે, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ભવમાં કહેવું જોઈએ, આ રીતે યાવત વૈમાનિકોના વૈમાનિકભવ સુધી સાતે
Page #770
--------------------------------------------------------------------------
________________
૭૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પુદ્ગલ પરિવર્તન કહેવા જોઈએ. જ્યાં જે પુદ્ગલ ગ્રહણની યોગ્યતા હોય, ત્યાં તેના અતીત અને અનાગત પગલ પરાવર્તન અનંત કહેવા જોઈએ અને જ્યાં જે પુદગલ ગ્રહણની યોગ્યતા ન હોય, ત્યાં તેના અતીત અને અનાગતકાલ બંનેમાં કહેવા ન જોઈએ, યાવત (પ્રશ્ન) હે ભગવનું ! વૈમાનિકોમાં વૈમાનિકભવમાં કેટલા શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન થયા છે? (ઉત્તર) હે ગૌતમ! અનંત થયા છે. (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા થશે? (ઉત્તર) હે ગૌતમ ! અનંત થશે.
વિવેચન :
પૂર્વસૂત્રોમાં એકત્વની અપેક્ષાએ જે રીતે પ્રતિપાદન કર્યું છે, તે જ રીતે બહુત્વની અપેક્ષાએ પણ કથન કરવું જોઈએ. પુગલ પરાવર્તનનું સ્વરૂપ -
४९ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- ओरालियपोग्गलपरियट्टे, ओरालियपोग्गल- परियट्टे ?
गोयमा ! जण्णं जीवेणं ओरालियसरीरे वट्टमाणेणं ओरालियसरीर पाओग्गाई दव्वाइं ओरालियसरीरत्ताए गहियाई, बद्धाइं, पुट्ठाई, कडाई, पट्ठवियाई, णिविट्ठाई, अभिणिविट्ठाई, अभिसमण्णागयाइं, परियाइयाई, परिणामियाई, णिज्जिणाई, णिसिरियाई, णिसिट्ठाई भवति; से तेण?ण गोयमा ! एवं वुच्चइ- ओरालियपोग्गलपरियट्टे ओरालियपोग्गलपरियट्टे ।
एवं वेउव्वियपोग्गलपरियट्टे वि, णवरं वेउव्वियसरीरे वट्टमाणेणं वेउव्वियसरीर पाओग्गाइं दव्वाइं वेउव्वियसरीरत्ताए गहियाई सेसं तं चेव सव्वं, एवं जाव आणापाणुपोग्गल- परियट्टे, णवरं आणापाणुपाओग्गाई सव्वदव्वाई आणापाणुत्ताए गहियाई, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક પુલ પરાવર્તનને તે ઔદારિક પુલ પરાવર્તન શા માટે કહે છે? (અર્થાત્ ઔદારિક પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ કેવું છે?)
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરમાં રહેલા આ જીવે ઔદારિક શરીરના નિર્માણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે. તેને જીવ પ્રદેશોની સાથે બાંધ્યા છે, શરીરમાં ધૂળની જેમ પહેલા તેનો સ્પર્શ કર્યો છે, કત-પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત-સ્થિર કર્યા છે, નિવિષ્ટ-સ્થિર કર્યા હોવાથી જીવે પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે, અભિનિવિષ્ટ– પ્રવેશ કરાવીને આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે, અભિસમન્વાગત- સંલગ્ન પ્રગલોનો
Page #771
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૪
રસાનુભવ કર્યો છે, પરિયાત્ત-સર્વ અવયવોથી રસાનુભવ કર્યો છે, તેને અન્ય રૂપે પરિણામિત કર્યા છે, નિર્જીર્ણ-ક્ષીણ રસવાળા કર્યા છે, નિઃસૃત-જીવ પ્રદેશોમાંથી તેને પૃથક્ કર્યા છે, નિઃસૃષ્ટ– તેથી જીવ પ્રદેશો દ્વારા તે પૃથક્ થયા છે. તેથી હે ગૌતમ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તનને ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહે છે. આ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તન પણ કહેવું જોઈએ, પરંતુ તેમાં વિશેષતા એ છે કે વૈક્રિય શરીરમાં રહેલા જીવે વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ આદિ કર્યા છે, તે પ્રમાણે કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ જાણવું. આ રીતે શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન સુધી કહેવું જોઈએ. પરંતુ ત્યાં શ્વાસોચ્છ્વાસ યોગ્ય સર્વ દ્રવ્યોને શ્વાસોચ્છ્વાસપણે ગ્રહણાદિ કર્યા, ઇત્યાદિ કહેવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે.
વિવેચન :
૭૦૩
પ્રસ્તુત સૂત્રમાં ઔદારિક પુદ્ગલ પરાવર્તન સંબંધી તેર પ્રક્રિયાને સમજાવી છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. (૧) ગૃહીત (૨) બદ્ઘ (૩) સ્પષ્ટ અથવા પૃષ્ટ (૪) કૃત (૫) પ્રસ્થાપિત (૬) નિવિષ્ટ (૭) અભિનિવિષ્ટ (૮) અભિસમન્વાગત (૯) પ્રસ્થાપિત (૧૦) પરિણામિત (૧૧) નિર્જીર્ણ (૧૨) નિઃસૃત (૧૩) નિઃસૃષ્ટ. આ સર્વ ક્રિયાઓ ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોમાં જ થાય છે, તેથી તેને ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહેવાય છે. આ ક્રિયાઓમાં 'નહિયારૂં' આદિ ચાર ક્રિયાપદ ઔદારિક પુદ્ગલોના ગ્રહણ વિષયક છે, ત્યાર પછી 'પટ્ટવિવારૂં' આદિ પાંચ ક્રિયાપદ તે પુદ્ગલોની સ્થિતિ વિષયક છે અને અંતિમ ચાર 'રિગામિયાફ' આદિ ક્રિયાપદો ઔદારિક પુદ્ગલોને આત્મપ્રદેશોથી પૃથક્ કરવાના અર્થમાં પ્રયુક્ત થયા છે.
અન્ય સર્વ પુદ્ગલ પરાવર્તનોની પ્રક્રિયા પણ ઔદારિકવત્ સમજવી જોઈએ. તેમાં તે તે વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થાય છે.
પુદ્ગલ પરાવર્તનનો નિર્વર્તનકાલ :
५० ओरालियपोग्गलपरियट्टे णं भंते ! केवइकालस्स णिव्वत्तिज्जइ ?
गोयमा ! अणंताहिं उस्सप्पिणि- ओसप्पिणीहिं, एवइकालस्स णिव्वित्तिज्जइ । एवं वेडव्वियपोग्गलपरियट्टे वि । एवं जाव आणापाणुपोग्गलपरियट्टे वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તન કેટલા કાલમાં નિર્વર્તિત થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં નિર્વર્તિત થાય છે, આ રીતે વૈક્રિય પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન સુધી જાણવું.
વિવેચન :
ઔદારિક આદિ સાતે પુદ્ગલ પરાવર્તનને પૂર્ણ થતાં અનંતકાલ વ્યતીત થાય છે, કારણ કે પ્રત્યેક વર્ગણાના પુદ્ગલ દ્રવ્યો અનંતાનંત છે અને તેનો ગ્રાહક જીવ એક જ છે. કોઈ પણ પુદ્ગલ પરાવર્તનમાં
Page #772
--------------------------------------------------------------------------
________________
૭૦૪
શ્રી ભગવતી સૂત્ર-૩
પૂર્વગૃહિત પુદ્ગલોની ગણના થતી નથી. જીવ દ્વારા અગૃહીત પુદ્ગલોની અર્થાત્ પૂર્વગૃહીત પુદ્ગલો પુનઃ ગ્રહણ થાય તો તે ગણનામાં લેવાતા નથી. નવા પુદ્ગલ ગ્રહણ થાય, તેની જ ગણના થાય છે અને તેને ગ્રહણ કરવામાં અનંતકાલ વ્યતીત થાય છે. પુદ્ગલ પરાવર્તનકાલનો અલ્પબદુત્વઃ
५१ एयस्स णं भंते ! ओरालियपोग्गलपरियट्ट-णिव्वत्तणा-कालस्स, वेउव्विय पोग्गल- परियट्ट-णिव्वत्तणा-कालस्स जाव आणापाणु- पोग्गलपरियट्ट. णिव्वत्तणा-कालस्स कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा! सव्वत्थोवे कम्मग-पोग्गलपरियट्ट-णिव्वत्तणाकाले, तेयापोग्गलपरियट्ट-णिव्वत्तणाकाले अणंतगुणे, ओरालिय-पोग्गल- परियट्टणिवत्तणाकाले अणंतगुणे, आणापाणु-पोग्गलपरियट्टणिवत्तणाकाले अणंतगुणे, मणपोग्गल-परियट्ट-णिवत्तणाकाले अणंतगुणे, वइपोग्गल-परियट्ट-णिवत्तणाकाले अणंतगुणे वेउव्विय-पोग्गलपरियट्टणिव्वत्तणाकाले अणंतगुणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ યાવત્ શ્વાસોચ્છવાસ પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ, આ સાતમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડો કાર્મણ પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ છે, તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે અને તેનાથી શ્વાસોચ્છવાસ પદુગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગણો છે, તેનાથી મનપુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે, તેનાથી વૈક્રિય પુલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. વિવેચન :(૧) સર્વથી થોડો કાર્મણ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિ કાલ છે. કારણ કે પ્રત્યેક સંસારી જીવ સમયે સમયે એક સાથે અનંતાનંત કામણ વર્ગણાના પરમાણુઓનું ગ્રહણ કરે છે, તેથી અલ્પકાલમાં જ સર્વ કાર્પણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ થઈ જાય છે. (૨) તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે કારણ કે કાશ્મણ પુદ્ગલોની અપેક્ષાએ તૈજસ વર્ગણાના પુદ્ગલોનું અલ્પ ગ્રહણ થાય છે, આ યુગલો સમસ્ત સંસારી જીવો ગ્રહણ કરે છે છતાં આ પુદ્ગલોનું ગ્રહણ નિરંતર થતું નથી. તેથી કાર્પણ પુગલ પરાવર્તન કરતા તૈજસ પુદ્ગલ પરાવર્તનમાં અનંતગુણો અધિક કાલ વ્યતીત થાય છે.
Page #773
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૪
૭૦૫
(૩) તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તનકાલ અનંતગુણો અધિક છે કારણ કે ઔદારિક યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ મનુષ્ય-તિર્યંચ ગતિમાં જ થાય છે. તેથી તેમાં અધિક કાલ વ્યતીત થાય છે.
(૪) તેનાથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તનકાલ અનંતગુણો અધિક છે. યદ્યપિ ઔદારિક, પુદ્ગલોનું ગ્રહણ દસ દંડકમાં છે અને શ્વાસોચ્છ્વાસના પુદ્ગલોનું ગ્રહણ ૨૪ દંડકમાં છે, તેમ છતાં અપર્યાપ્ત અવસ્થામાં તેનું ગ્રહણ થતું નથી. તે ઉપરાંત પર્યાપ્તાવસ્થામાં પણ દેવો દીર્ઘકાલે શ્વાસ ગ્રહણ કરે છે અને છોડે છે. આ રીતે ઔદારિક પુદ્ગલોની અપેક્ષાએ અલ્પ પરિમાણમાં તેનું ગ્રહણ થતું હોવાથી તેનો નિષ્પત્તિકાલ પૂર્વથી અનંતગુણો અધિક છે.
(૫) તેનાથી મનપુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. કારણ કે એકેન્દ્રિયાદિ જીવોને મન નથી અને એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ દીર્ઘકાલની છે. જીવ ત્યાં જાય પછી દીર્ઘકાલ પર્યંત તેને મનની પ્રાપ્તિ થતી નથી. તેથી મનપુદ્ગલ પરાવર્તનનો નિષ્પત્તિકાલ અનંતગુણો છે.
(૬) તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો અધિક છે. કારણ કે જીવોને મનોયોગ અધિક સમય રહે છે અને વચન યોગ અલ્પ સમય રહે છે. તેથી તેનો નિષ્પત્તિકાલ અધિક છે.
(૭) તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાલ અનંતગુણો છે. કારણ કે વૈક્રિય શરીરની પ્રાપ્તિ દીર્ઘકાલે થાય છે.
પુદ્ગલ પરાવર્તનોનું અલ્પબહુત્વ :
५२ एएसि णं भंते ! ओरालियपोग्गलपरियट्टाणं जाव आणापाणुपोग्गल-परियट्टाण य करे करेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा वेडव्वियपोग्गलपरियट्टा, वइपोग्गलपरियट्टा अणंतगुणा, मणपोग्गलपरियट्टा अणंतगुणा, आणापाणुपोग्गलपरियट्टा अणंतगुणा, ओरालियपोग्गल- परियट्टा अणंतगुणा, तेयापोग्गलपरियट्टा अणंतगुणा, જમ્નાપોલિવિદા અનંતનુળા । ।। સેવ મતે ! સેવ મંતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોચ્છ્વાસ પર્યંતના પુદ્ગલ પરાવર્તનોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ પરાવર્તન છે, તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી મનપુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી આનપાન પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે, તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન અનંત ગુણા છે, તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે અને તેનાથી પણ કાર્મણ પુદ્ગલ પરાવર્તન અનંતગુણા છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
Page #774
--------------------------------------------------------------------------
________________
૭૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
આ સાતે પગલ પરાવર્તનોમાં જીવને સર્વથી થોડા વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થાય છે. કારણ કે તેનો નિષ્પત્તિકાલ સર્વથી અધિક છે. તેનાથી વચન પુલ પરાવર્તન અનંતગુણા છે કારણ કે તે તેનાથી અલ્પતરકાલમાં નિષ્પન્ન થાય છે. આ રીતે તેના નિષ્પત્તિકાલ અનુસાર તેના અલ્પબદુત્વને વિપરીત ક્રમથી સમજી શકાય છે. યથા- વચન પુલ પરાવર્તનથી ક્રમશઃ મન, શ્વાસોચ્છવાસ, ઔદારિક, તૈજસ અને કાશ્મણ પુગલ પરાવર્તન અનંત ગુણા થાય છે.
વિશેષ જ્ઞાતવ્ય :- જીવોનો સંસાર ભ્રમણ કાલ, કાયસ્થિતિ આદિ બોલ વૈક્રિય પુગલ પરાવર્તનની અપેક્ષાએ સમજવા જોઈએ. અન્ય છ પુગલ પરાવર્તન કેવળ ય માત્ર જ છે.
છે શતક-૧૨,૪ સંપૂર્ણ છે ?
Page #775
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૦૭
શિતક-૧ર : ઉદ્દેશક-પી.
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં રૂપી-અરૂપીના બોલનું નિરૂપણ છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી તેને અરૂપી કહે છે. જે પરિણામ આત્મ સ્વરૂપ હોય તે અરૂપી હોય છે. આત્મા અરૂપી હોવાથી તેના પરિણામ પણ અરૂપી હોય છે. ૧૮ પાપસ્થાન વિરતિ, ૧૨ ઉપયોગ, ૬ ભાવલેશ્યા, ૪ બુદ્ધિ, ૪ અવગ્રહાદિ, ૩ દષ્ટિ, ૫ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા અરૂપી છે. તે ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય અરૂપી છે. કુલ ૬૧ બોલ વર્ણાદિથી રહિત અરૂપી છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તેને રૂપી કહે છે. છ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય જ રૂપી છે. તેમાં જે સૂક્ષ્મ પરિણામી સ્કંધ હોય તે ચઉસ્પર્શી-ચાર સ્પર્શવાળા હોય છે, ૧૮ પાપસ્થાનક, કાર્મણ શરીર, મનોયોગ, વચનયોગ અને સૂક્ષ્મ પ્રદેશી સ્કંધ આ ૩૦ બોલમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ(સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ) હોય છે. બાદર પરિણામી સ્કંધ અષ્ટસ્પર્શી હોય છે. છ દ્રવ્ય વેશ્યા, દારિક આદિ ચાર શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ઘનવાત, તનુવાત, ઘનોદધિ આ ૧૫ બોલમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. સૂત્રકારે ૧૮ પાપસ્થાનકમાં ક્રોધાદિ ચારે કષાયના પર્યાયવાચી નામનો ઉલ્લેખ કરી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
ક્રોધના ૧૦નામ છે– ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, લંડન, વિવાદ.
માનના ૧૨ નામ છે– માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, આત્મોત્કર્ષ પર પરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ.
માયાના ૧૫ નામ છે- માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરૂપ, જિલંતા, કિલ્વેિષ, આદરણતા, ગૃહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ.
લોભના ૧૬ નામ છે– લોભ, ઇચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. ૧૮ પાપસ્થાનના સેવનથી જીવ કર્મબંધ કરે છે અને કર્મોથી જ જીવ વિવિધ ગતિમાં, જાતિમાં જન્મ-મરણ કરે છે અને તેનાથી જ જગતની વિચિત્રતા થાય છે.
આ રીતે જગતના પ્રત્યેક પદાર્થોનું રૂપી અને અરૂપીમાં વિભાજન કરતા ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #776
--------------------------------------------------------------------------
________________
| ७०८
श्री भगवती सूत्र-3
शds-१२ : ४६श-५
FOR
અતિપાત
પાપસ્થાનમાં વર્ણાદિ પર્યાય -
१ रायगिहे जाव एवं वयासी- अह भंते ! पाणाइवाए मुसावाए अदिण्णादाणे मेहुणे परिग्गहे- एस णं कइवण्णे कइगंधे कइरसे कइफासे पण्णत्ते?
गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન-રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ; આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. | २ अह भंते ! कोहे, कोवे, रोसे, दोसे, अखमा, संजलणे, कलहे, चंडिक्के डणे, विवादे; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते । भावार्थ:- प्रश्र- भगवन् ! 04, ओप, रोष, होप, सक्षम, सं४वसन, सड, यायि , भंडन मने વિવાદ આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
उत्तर- गौतम! मां पाय af, गंध, पाय २स मने यार स्पर्श डोय छे. ३ अह भंते ! माणे, मए, दप्पे, थंभे, गव्वे, अत्तुक्कोसे, परपरिवाए, उक्कासे, अवक्कासे, उण्णत्ते, उण्णामे, दुण्णामे; एस णं कइवण्णे कइ फासे पण्णत्ते?
गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण्णत्ते ।
भावार्थ:-श्र- भगवन! भान, मह,, स्तंभ, गर्व, आत्मोडर्ष, ५२परिवार, 68र्ष, अ५४र्ष, उन्नत, नाम, हुनभि; ते सर्वभ324tal, गंध २ससने स्पर्श डोय छ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે.
Page #777
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૦૯ |
૪ અદ અંતે ! મીયા, ૩વદ, ળિયડી, વન, હળે, પૂણે, , ઉં, जिम्हे, किव्विसे, आयरणया, गृहणया, वंचणया, पलिउंचणया, साइजोगे य; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલ્ક, કુરૂપ, જિલંતા, કિલ્વેિષ, આદરણતા(આચરણતા), ગૃહનતા, વંચનતા, પ્રતિકુંચનતા અને સાતિયોગ; આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર- હે ગૌતમ! આ સર્વમાં પાંચ વર્ણ યાવત્ ચાર સ્પર્શ હોય છે. ધ મદ બૌત્તિોપે, છ, મુછા, ૭, mહી, ત, ઉમા , મજ્જા, आसासणया, पत्थणया, लालप्पणया, कामासा, भोगासा, जीवियासा, मरणासा, णंदीरागे; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! લોભ, ઇચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ, આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! આ સર્વેમાં પાંચ વર્ણ યાવત ચાર સ્પર્શ હોય છે. | ६ अह भंते ! पेज्जे, दोसे, कलहे जाव मिच्छादसणसल्ले; एस णं कइवण्णे जाव कइफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे जाव चउफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પ્રેમ-રાગ, દ્વેષ, કલહથી મિથ્યાદર્શનશલ્ય પર્વતના પાપસ્થાનમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તર-હે ગૌતમ! આ સર્વમાં પાચ વર્ણ યાવત્ ચાર સ્પર્શ હોય છે. વિવેચન :
પ્રસ્તુત છ સૂત્રમાં અઢાર પાપસ્થાનક ચઉસ્પર્શી છે તે વિષયને પ્રતિપાદિત કર્યો છે.
અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ :(૧) પ્રાણાતિપાત - જીવ હિંસાથી ઉત્પન્ન થનારું કર્મ અથવા જીવ હિંસાને ઉત્પન્ન કરનાર ચારિત્ર મોહનીય કર્મ પણ ઉપચારથી પ્રાણાતિપાત કહેવાય છે.
Page #778
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૨) મૃષાવાદ – ક્રોધ, લોભ, ભય અને હાસ્યથી અસત્ય, અપ્રિય અને અહિતકારી વચન બોલવું તે કૃપાવાદ છે.
(૩) અદત્તાદાન : સ્વામીની આજ્ઞા વિના કંઈ પણ લેવું તે અદત્તાદાન છે
(૪) મૈથુન :– વિષય-વાસનાથી પ્રેરિત સ્ત્રી-પુરુષના સંયોગને મૈથુન કહેવાય છે.
(૫) પરિગ્રહ :– મૂર્છાભાવ કે આસક્તિભાવને પરિગ્રહ કહે છે. ધન, ધાન્ય, કંચનાદિ નવ પ્રકારના બાણ પરિગ્રહ અને રાગ દ્વેષાદિ ચૌદ પ્રકારના આભ્યતર પરિગ્રહ છે.
૭૧૦
(૬) ક્રોધ :– ક્રોધના પરિણામને ઉત્પન્ન કરનાર કર્મને ક્રોધ કહે છે. તેના દર્શ પર્યાયવાચી નામ છે. (૧) ક્રોધ– અપ્રીતિરૂપ પરિણામ છે (૨) કોપ– ક્રોધના ઉદયથી પોતાના સ્વભાવથી ચલિત થવું તે કોપ છે (૩) રોષ– ક્રોધની પરંપરા (૪) દોષ-દ્વેષ- પોતાને તથા બીજાને દોષિત કરવા (૫) અક્ષમા- અન્ય દ્વારા કરેલા અપરાધને સહન ન કરવા (૬) સંજવલન- વારંવાર ક્રોધથી પ્રજવલિત થવું. (૭) કલહ-વાગ્યુદ્ધપરસ્પર અનુચિત સંભાષણ કરવું (૮) ચાંડિક્ય- રૌદ્રરૂપ ધારણ કરવું (૯) ભંડન-દંડ, શસ્ત્ર આદિથી યુદ્ધ કરવું, (૧૦) વિવાદ- પરસ્પર વિરુદ્ધ વચન બોલીને ઝગડો કરવો.
=
(૭) માન – પોતાને અન્યથી ઉત્કૃષ્ટ માનવું તે માન છે. તેના બાર પર્યાયવાચી શબ્દો છે– (૧) માન– અભિમાનના પરિણામને ઉત્પન્ન કરનાર કષાય માન કહેવાય છે (૨) મદ– મદ કરવો (૩) દર્પ– ઘમંડમાં ચકચૂર થવું (૪) સ્તંભ- સ્તંભની જેમ કઠોર બનવું, નમ્ર ન થવું (પ) ગર્વ- અહંકાર (૬) આત્મોત્કર્ષપોતાને બીજાથી ઉત્કૃષ્ટ માનવા, બતાવવા (૭) પરપરિવાદ– બીજાની નિંદા કરવી, ‘પરપરિપાત’ અન્યને ઉચ્ચગુણોથી પર્તિત કરવા (૮) ઉત્કર્ષ–ક્રિયાથી પોતાને ઉત્કૃષ્ટ માનવા, અભિમાનપૂર્વક પોતાની સમૃદ્ધિ પ્રગટ કરવી (૯) અપકર્ષ- સ્વયંથી અન્યને તુચ્છ બતાવવા (૧૦) ઉન્નત– વિનયનો ત્યાગ કરવો, ‘ઉન્નય’ અભિમાનથી નીતિનો ત્યાગ કરીને અનીતિમાં પ્રવૃત્ત થવું (૧૧) ઉન્નામ- વંદનીય પુરુષને પણ વંદન ન કરવા, તેના પ્રતિ સદ્ભાવ ન રાખવો (૧૨) દુર્નામ– વંદનીય પુરુષને પણ અભિમાનપૂર્વક અવિધિથી વંદન કરવા– આ સર્વ માનના એકાથૅક શબ્દ છે.
(૮) માયા ઃ— તેના પંદર પર્યાયવાચી નામ છે– (૧) માયા- 'માયા' આ સામાન્ય વાચક નામ છે (ર) ઉપધિ– કોઈને ઠગવા માટે પ્રવૃત્તિ કરવી (૩) નિકૃતિ- કોઈ સાથે આદર-સત્કાર કરીને પછી તેનીસાથે માયા કરવી અથવા એક માયાચાર છુપાવવા માટે બીજો માયાચાર કરવો (૪) વલય– કોઈને પોતાની જાળમાં ફસાવવા માટે મીઠા વચન બોલવા (૫) ગહન- અન્યને ઠગવા માટે અવ્યક્ત શબ્દોનું ઉચ્ચારણ કરવું, અથવા ગહનને ગૂઢ અર્થવાળા શબ્દોનો પ્રયોગ કરીને અન્યને જાળમાં ફસાવવા (૬) નુમ- માયાપૂર્વક નીચતાનો આશ્રય લેવો (૭) કલ્ક– હિંસાકારી ઉપાયોથી બીજાને ઠગવા (૮) કુરૂપા–નિંદનીય પ્રવૃત્તિથી મોહ ઉત્પન્ન કરીને ઠગવાની પ્રવૃત્તિ કરવી (૯) જિન્નતા- કુટિલતાપૂર્વક ઠગવાની પ્રવૃત્તિ (૧૦) કિક્વિષ– કિલ્વિષી જેવી તુચ્છ પ્રવૃત્તિ કરવી (૧૧) આદરણતા– માયાચારથી કોઈનો આદર ન કરવો, ઠગવા માટે અનેક પ્રકારની આદર સત્કારની ક્રિયાઓ કરવી (૧૨) ગૃહનતા– પોતાના સ્વરૂપને છુપાવવું (૧૩) વંચનતા— બીજાને ઠગવા (૧૪) પ્રતિક્રુચનતા– સરલ ભાવે કહેલા અન્યના વાક્યનું ખંડન કરવું અથવા
Page #779
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૧૧ |
વિપરીત અર્થ કરવો (૧૫) સાતિયોગ- ઉત્તમ પદાર્થની સાથે હીન પદાર્થ મેળવી દેવો. (૯) લોભ :- મમત્વને લોભ કહે છે. તેના સોળ પર્યાયવાચી શબ્દો છે– (૧) લોભ- “લોભ” આ સામાન્યવાચી નામ છે (૨) ઇચ્છા- કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની અભિલાષા (૩) મૂ– પ્રાપ્ત થયેલી વસ્તુઓની રક્ષા માટે નિરંતર અભિલાષા કરવી (૪) કાંક્ષા- અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા (૫) ગૃદ્ધિ પ્રાપ્ત વસ્તુઓ પર આસક્તિભાવ () તૃષ્ણા- પ્રાપ્ત વસ્તુનો વ્યય ન થાય તેવી ઇચ્છા (૭) ભિધ્યા– વિષયોનું ધ્યાન, વિષયોમાં એકાગ્રતા (૮) અભિધ્યા– ચિત્તની ચંચળતા (૯) આશંસના- ઇષ્ટ પદાર્થની ઇચ્છા (૧૦) પ્રાર્થના- બીજા પાસેથી ઇષ્ટ પદાર્થની યાચના (૧૧) લાલપનતા– વિશેષરૂપે બોલીને પ્રાર્થના કરવી (૧૨) કામાશા-ઇષ્ટ શબ્દ અને ઇષ્ટ રૂપને પ્રાપ્ત કરવાની ઇચ્છા (૧૩) ભોગાશાઇષ્ટ ગંધાદિને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી (૧૪) જીવિતાશા-જીવનની અભિલાષા કરવી (૧૫) મરણાશાવિપત્તિના સમયે મરણની અભિલાષા કરવી (૧૬) નંદીરાગ- સમૃદ્ધિમાં હર્ષિત થવું.
(૧૦) પેજ- પ્રેમ-પુત્રાદિ સ્વજન પરનો સ્નેહ. (૧૧) દ્વેષ- અપ્રીતિ. (૧૨)કલહ- મોટા શબ્દોથી અન્ય સામે ગમે તેમ બોલવું અથવા વાગ્યુદ્ધ. (૧૩) અભ્યાખ્યાન- પ્રગટરૂપે અવિદ્યમાન દોષોનો આરોપ કરવો અથવા મિથ્યા કલંક ચડાવવું. (૧૪) પૈશુન્ય- ચાડી-ચૂગલી કરવી અથવા પીઠ પાછળ કોઈના દોષ પ્રગટ કરવા. (૧૫) પરપરિવાદ- નિંદા કરવી, બીજાની ભલાઈ ન કરવી.
(૧) અરતિ-રતિ- મોહનીય કર્મના ઉદયથી પ્રતિકુળ વિષયોની પ્રાપ્તિ થતા જે ઉદ્વેગ થાય તે અરતિ’ અને અનુકૂળ વિષયોની પ્રાપ્તિમાં જે આનંદરૂપ પરિણામ થાય તે ‘રતિ’ છે. જીવને એક વિષય પર જ્યારે રતિ થાય ત્યારે અન્ય વિષય પર સહેજે અરતિ થાય છે. બંને ભાવો પ્રાયઃ સાથે જ હોય છે. તેથી બંનેને એક પાપસ્થાનક ગયું છે. (૧૭) માયામૃષા- માયાપૂર્વક જૂઠું બોલવું. (૧૮) મિથ્યાદર્શનશલ્ય- વિપરીત શ્રદ્ધા. જે રીતે શરીરમાં શુભેલું શલ્ય સદા કષ્ટ આપે છે, તે જ રીતે મિથ્યાદર્શન પણ આત્માને દુઃખી બનાવે છે. અઢારે પાપસ્થાનકમાં મિથ્યાદર્શન શલ્ય તે વિશિષ્ટપાપ છે.
આ અઢારે પાપસ્થાનક કર્મજન્ય ભાવો છે અને કર્મ પૌલિક છે, તેથી શ્રી ગૌતમે તેમાં વર્ણાદિ વિષયક પ્રશ્ન કર્યો છે તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. કાશ્મણ વર્ગણા સૂક્ષ્મ પરિણામી હોવાથી તેમાં ચાર સ્પર્શ (શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ) હોય છે. પાપસ્થાનવિરતિ આદિ જીવ પરિણામોમાં વર્ણાદિ પર્યાય - | ७ अह भंते ! पाणाइवायवेरमणे जाव परिग्गहवेरमणे; कोहविवेगे जाव मिच्छादसणसल्लविवेगे; एस शंकइवण्णे जावकइफासे पण्णत्ते?
યમાં !અવળે, અધે, અરણે, બાપા . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત વિરમણથી પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક(ક્રોધ ત્યાગ) થી મિથ્યાદર્શનશલ્ય વિવેક પર્યંતના આ સર્વેમાં કેટલા વર્ણ, ગંઘ, રસ અને સ્પર્શ છે?
Page #780
--------------------------------------------------------------------------
________________
૭૧૨
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ ! તે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. ८ अह भंते ! उप्पत्तिया वेणइया कम्मिया पारिणामिया; एस णं कइवण्णा जाव कइफासा पण्णत्ता? गोयमा ! अवण्णा जावअफासा पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઔત્પાતિકી, વનયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર- હે ગૌતમ! તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. | ९ अह भंते ! उग्गहे ईहा अवाए धारणा एस णं कइवण्णा जाव कइफासा पण्णत्ता ? गोयमा ! अवण्णा जाव अफासा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા; આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર– હે ગૌતમ! તે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. १० अह भंते ! उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कारपरक्कमे एस णं कइवण्णे जाव कइफासे पण्णते? गोयमा ! अवण्णे जाव अफासे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકારપરાક્રમ, આ સર્વેમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે? ઉત્તર- હે ગૌતમ! આ સર્વ વર્ણ, ગંધ રસ અને સ્પર્શથી રહિત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવના વિવિધ પ્રકારના પરિણામોમાં વર્ણાદિ પર્યાયનું નિરૂપણ છે.
૧૮ પાપસ્થાનની વિરતિના પરિણામ તે જીવના ઉપયોગ સ્વરૂપ છે, આત્મપરિણામ છે. જીવનું સ્વરૂપ અમૂર્ત છે, તે વર્ણાદિથી રહિત છે. તેથી જીવના પરિણામ સ્વરૂપવિરતિના ભાવો પણ વર્ણાદિથી રહિત છે. ચાર પ્રકારની બુદ્ધિઃ- (૧) ઔત્પાતિકા બુદ્ધિ- જે બુદ્ધિ જોયા, સાંભળ્યા કે પૂર્વે વિચાર્યા વિના જ પદાર્થોને તુરંત ગ્રહણ કરીને યોગ્ય કાર્ય સિદ્ધ કરે છે, તેને ઔત્પાતિકા બુદ્ધિ કહે છે. હાજરજવાબી બુદ્ધિ ઔત્પાતિકા બુદ્ધિ છે. (૨) વૈનાયિકા બુદ્ધિ- ગુર્નાદિકની સેવા-સુશ્રુષા કરવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ વૈયિકા બુદ્ધિ કહેવાય છે. (૩) કાર્મિકા બુદ્ધિ- કર્મ અર્થાત્ સતત અભ્યાસ અને વિચારથી વિસ્તૃત થતી બુદ્ધિ કાર્મિકા છે. જે રીતે સુથાર, લુહાર કોઈ પણ કારીગર કામ કરતાં કરતાં ઉત્તરોત્તર પોતાના કાર્યમાં દક્ષ થઈ જાય, તે કાર્મિકા બુદ્ધિ છે. (૪) પારિણામિકાબહિ-વય પરિણત થતાં જે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિણામિકા બુદ્ધિ કહે છે. અતિ દીર્ઘકાલ સુધી પૂર્વાપર પદાર્થોના જોવા આદિથી પ્રાપ્ત થતી બુદ્ધિ અથવા વયોવૃદ્ધ વ્યક્તિને દીર્ઘકાલના સંસારના અનુભવથી પ્રાપ્ત થતી બુદ્ધિ, તે પારિણામિકા બુદ્ધિ છે.
મતિજ્ઞાનના ચાર ભેદ – અવગ્રહ– ઇન્દ્રિય અને મનના માધ્યમે યોગ્ય સ્થાનમાં રહેલા પદાર્થોના
Page #781
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
૭૧૭ |
અત્યંત સામાન્ય બોધને અવગ્રહ કહે છે. જે રીતે શ્રોતેન્દ્રિય અને શબ્દના પુદ્ગલોનો સંયોગ થતાં કંઈક સંભળાય છે, તેવો બોધ થાય તેને અવગ્રહ કહે છે. ઈહા– અવગ્રહથી જાણેલાં પદાર્થમાં વિશેષ જાણવાની જિજ્ઞાસા થાય, તેને ઈહા કહે છે. જેમ કે આ કોનો અવાજ છે? તે વિષયક વિશેષ વિચાર કરવો તે ઈહા. અવાય ઈહાથી જાણેલા પદાર્થોમાં નિશ્ચયાત્મક બોધ થાય તે અવાય. જેમ કે આ અમુક વ્યક્તિનો જ અવાજ છે, તેવો નિર્ણય કરવો. ધારણા- અવાયથી નિશ્ચિત કરેલા બોધને કાલાન્તર સુધી ધારી રાખવો અર્થાત્ તે બોધને અત્યંત દઢ કરવો કે કાલાન્તરમાં તેનું વિસ્મરણ થઈ ન જાય તે ધારણા છે.
વીર્યાન્તરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં જીવના પરિણામ વિશેષોને ઉત્થાનાદિ કહે છે. તેના સ્પષ્ટીકરણ માટે જુઓ શતક ૧/૩/૧૨ પૃ. ૯૧.
ઔત્પાતિકી બુદ્ધિ આદિ ચાર બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિ પાંચ, આ સર્વ આત્મપરિણામરૂપ અથવા જીવના ઉપયોગરૂપ છે. તે અમૂર્ત હોવાથી વર્ણાદિથી રહિત છે.
આકાશાન્તરાદિમાં વર્ણાદિ પર્યાય - |११ सत्तमे णं भंते ! ओवासंतरे कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! अवण्णे जाव अफासे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સાતમા આકાશાન્તરમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. १२ सत्तमे णं भंते ! तणुवाए कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! जहा पाणाइवाए, णवरं अट्ठफासे पण्णत्ते । एवं जहा सत्तमे तणुवाए तहा सत्तमे घणवाए, घणोदही, पुढवी । छठे उवासंतरे अवण्णे; तणुवाए जाव छट्ठी पुढवी, एयाइं अट्ठफसाइं । एवं जहा सत्तमाए पुढवीए वत्तव्वया भणिया तहा जाव पढमाए पुढवीए भाणियव्वं । जंबुद्दीवे दीवे जाव सयंभुरमणे समुद्दे, सोहम्मे कप्पे जावईसिपब्भारा पुढवी, णेरइयावासा जाव वेमाणियावासा एयाणि सव्वाणि अट्ठफासाणि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સાતમા તનુવાતમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે?
ઉત્તર-હે ગૌતમ! પ્રાણાતિપાતની સમાન કહેવું જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે તેમાં આઠ સ્પર્શ છે. સાતમા તનુવાતની સમાન સાતમો ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વીનું કથન કરવું જોઈએ. છઠ્ઠો આકાશાન્તર વર્ણાદિ રહિત છે. છઠ્ઠો તનુવાત, ઘનોદધિ અને છઠ્ઠી પૃથ્વી, આ સર્વેમાં આઠ સ્પર્શ છે.
Page #782
--------------------------------------------------------------------------
________________
| ૭૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
જે રીતે સાતમી પૃથ્વીની વકતવ્યતા કહી છે, તે રીતે યાવત્ પ્રથમ પૃથ્વી સુધી જાણવું જોઈએ, જંબૂદ્વીપ થાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાશ્મારા પૃથ્વી, નૈરયિકવાસ, વૈમાનિકવાસ, આ સર્વ આઠ સ્પર્શવાળા છે. વિવેચન :આકાશાત્તર :- પહેલી અને બીજી નરકની વચ્ચેના આકાશ ખંડને પ્રથમ આકાશાન્તર કહેવાય છે. આ રીતે સાતમી નરક પૃથ્વીની નીચેના આકાશખંડને 'સપ્તમ આકાશાન્તર કહેવાય છે. તેની ઉપર તનુવાત, ઘનવાત અને ઘનોદધિ છે, જે ક્રમશઃ સાતમો તનુવાત, સાતમો ઘનવાન અને સાતમો ઘનોદધિ કહેવાય છે. તેની ઉપર સાતમી નરક પૃથ્વી છે. આ જ ક્રમથી પ્રથમ નરક પૃથ્વી યાવત્ છે.
આકાશાત્તર અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે. પરંતુ તનુવાત, ઘનવાત, ઘનોદધિ પૌગલિક હોવાથી મૂર્ત છે, તેમજ બાદર પરિણામવાળા હોવાથી વર્ણાદિ સહિત અને આઠ સ્પર્શી છે. ચોવીસ દંડકોમાં વર્ણાદિ - १३ णेरइया णं भंते ! कइवण्णा जाव कइफासा पण्णत्ता ।। ___ गोयमा ! वेउव्वियतेयाइं पडुच्च पंचवण्णा, पंचरसा, दुग्गंधा, अट्ठफासा पण्णत्ता; कम्मगं पडुच्च पंचवण्णा, पंचरसा, दुगंधा, चउफासा पण्णत्ता; जीवं पडुच्च अवण्णा जाव अफासा पण्णत्ता । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે અને જીવની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. આ રીતે સ્વનિતકુમાર સુધી દશેય અસુરકુમારોનું કથન કરવું જોઈએ. १४ पुढविक्काइयाणं पुच्छा ।
गोयमा ! ओरालिय, तेयगाई पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; कम्मगं पडुच्च जहा णेरइयाणं; जीवं पडुच्च तहेव । एवं जाव चउरिंदिया; णवरं वाउक्काइया ओरालिय, वेउव्विय, तेयगाई पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; सेसं जहा णेरइयाणं । पंचिंदियतिरिक्खजोणिया जहा वाउक्काइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ નૈરયિકોના કથનની સમાન જાણવું જોઈએ. જીવની
Page #783
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-५
| ७१५
અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ. આ રીતે ચોરેન્દ્રિય સુધી જાણવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વાયુકાયમાં ઔદારિક, વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે. શેષ કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. તિર્યંચ પંચેન્દ્રિયનું કથન પણ વાયુકાયની સમાન જાણવું જોઈએ. १५ मणुस्साणं भंते ! पुच्छा?
गोयमा ! ओरालिय-वेउव्विय-आहारग-तेयगाइं पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; कम्मगं, जीवं च पडुच्च जहा णेरइयाणं । वाणमंतरजोइसिय-वेमाणिया जहा रइया । भावार्थ:- प्रश- भगवन् ! मनुष्यमां 24tagf, गंध, २स मने स्पर्श होय छ ?
तर- गौतम ! सौहार, वैजिय, माडा२४ मने तैस शरीरनी अपेक्षा पांय , मे ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. કાર્પણ શરીરની અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ જીવની અપેક્ષાએ નૈરયિકોની સમાન જાણવું જોઈએ. અને નૈરયિકોની સમાન જ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન કરવું જોઈએ. |१६ धम्मत्थिकाए जाव जीवत्थिकाए; एए सव्वे अवण्णा जाव अफासा। पोग्गलत्थिकाए पंचवण्णे, पंचरसे, दुगंधे, अट्ठफासे पण्णत्ते । णाणावरणिज्जे जाव अंतराइए; एयाणि चउफासाणि । ભાવાર્થ:- ધર્માસ્તિકાય વાવ જીવાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે પરંતુ પુલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શયુક્ત છે. જ્ઞાનાવરણીયથી અંતરાય પર્યંતના આઠ કર્મ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત છે. वेश्या, दृष्टि, शनशानामा वelfle :|१७ कण्हलेसा णं भंते ! कइवण्णा जाव कइ फासा पण्णत्ता ।
गोयमा ! दव्वलेसं पडुच्च पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; भावलेसं पडुच्च अवण्णा अगंधा, अरसा अफासा । एवं जाव सुक्कलेस्सा । ___ सम्मद्दिट्टि मिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी चक्खुद्दसणे अचक्खुदंसणे ओहिदसणे केवलदसणे आभिणिबोहियणाणे जाव विभंगणाणे; आहारसण्णा जाव परिग्गहसण्णा; एयाणि अवण्णाणि अगंधाणि, अरसाणि अफासाणि । ओरालियसरीरे जावतेयगसरीरे; एयाणि अट्ठफासाणि । कम्मगसरीरे चउफासे।
Page #784
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
मणजोगे, वयजोगे य चउफासे; कायजोगे अट्ठफासे । सागारोवओगे य अणगारोवओगे य अवण्णा जाव अफासा ।
:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણ લેશ્યામાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ વર્ણાદિથી રહિત છે. આ રીતે શુકલલેશ્યા સુધી જાણવું. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિ, ચક્ષુદર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, કેવલદર્શન, આભિનિબોધિક-જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન, આહાર-સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, તે સર્વ વર્ણાદિ રહિત છે. ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર અને તૈજસ શરીર આઠ સ્પર્શયુક્ત છે અને કાર્યણ શરી૨, મનોયોગ અને વચન યોગ ચાર સ્પર્શયુક્ત છે. કાયયોગ આઠ સ્પર્શયુક્ત છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ તે બંને વર્ણાદિ રહિત છે.
વિવેચનઃ
૭૧૬
ભાવાર્થ:
પ્રસ્તુત સૂત્રાનુસાર લેશ્યાના બે પ્રકાર સ્પષ્ટ થાય છે– દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્યલેશ્યા :– તે બાદર પુદ્ગલ પરિણામ રૂપ હોવાથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. દ્રવ્ય લેશ્યારૂપી હોય છે.
ભાવલેશ્યા – તે આંતરિક પરિણામ રૂપ હોવાથી તેમાં વર્ણાદિ હોતા નથી. માટે ભાવ લેશ્યા અરૂપી હોય છે.
ત્રણ દષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ચાર સંજ્ઞા, બે ઉપયોગ આદિ આત્મપરિણામરૂપ હોવાથી અરૂપી છે. ઔદારિક આદિ ચાર શરીર અને કાયયોગ પૌદ્ગલિક અને સ્થૂલ હોવાથી તેમાં આઠ સ્પર્શ છે અને કાર્પણ શરીર, મનોયોગ તેમજ વચનયોગ સૂક્ષ્મ હોવાથી તેમાં ચાર સ્પર્શ હોય છે.
સર્વ દ્રવ્યોમાં વર્ણાદિઃ
१८ सव्वदव्वा णं भंते ! कइवण्णा जाव कइफासा पण्णत्ता ।
गोयमा ! अत्थेगइया सव्वदव्वा पंचवण्णा जाव अट्ठफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा पंचवण्णा जाव चडफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा एगवण्णा एगगंधा एगरसा दुफासा पण्णत्ता; अत्थेगइया सव्वदव्वा अवण्णा जाव अफासा पण्णत्ता । एवं सव्वपएसा वि, सव्वपज्जवा वि । तीयद्धा अवण्णा जाव अफासा पण्णत्ता । एवं अणागयद्धा वि । एवं सव्वद्धा वि ।
ભાવાર્થ:
f:- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ દ્રવ્યોમાં કેટલા વર્ણાદિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક દ્રવ્યો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શયુક્ત હોય છે, કેટલાક દ્રવ્યો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત હોય છે અને કેટલાક દ્રવ્યો એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ યુક્ત હોય છે તથા કેટલાક દ્રવ્ય વર્ણ, ગંધ રસ અને સ્પર્શરહિત છે.
Page #785
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૫
| | ૭૧૭ |
આ રીતે સર્વ પ્રદેશ, સર્વ પર્યાયમાં જાણવું જોઈએ. અતીતકાલ, અનાગતકાલ અને સમસ્તકાલતે સર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. १९ जीवे णं भंते ! गब्भं वक्कममाणे कइवण्णं, कइगंध, कइरसं, कइफासं परिणामं परिणमइ ? गोयमा ! पंचवणं, पंचरस, दुगंध, अट्ठफासं परिणाम परिणमइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શયુક્ત છે? ઉત્તર- હે ગૌતમ! તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ યુક્ત પરિણામથી પરિણત થાય છે. વિવેચન :બાદર પુલમાં વર્ણાદિ – તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. સૂથમ પુગલમાં વર્ણાદિ - પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. પરમાણુ યુગલ - એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. બે સ્પર્શમાં સ્નિગ્ધ અને રૂક્ષ તે બેમાંથી એક સ્પર્શ હોય છે અને શીત-ઉષ્ણમાંથી એક સ્પર્શ હોય છે. પ્રદેશ - દ્રવ્યના નિર્વિભાગ અંશને પ્રદેશ કહે છે. પર્યાય - દ્રવ્યની ભિન્ન ભિન્ન અવસ્થાને પર્યાય કહે છે.
રૂપી દ્રવ્યોના પ્રદેશ અને પર્યાય વર્ણાદિ સહિત છે અને અરૂપી દ્રવ્યોના પ્રદેશ અને પર્યાય પણ તે દ્રવ્યોની સમાન વર્ણાદિ રહિત છે. અતીત, અનાગત અને સમસ્ત કાલ અરૂપી-વર્ણાદિ રહિત છે. રૂપી-અરૂપી બોલ– રૂપી-ચઉસ્પર્શી રૂપી આઠ સ્પર્શી
અરૂપી ૧૮ પાપસ્થાન
છ દ્રવ્ય વેશ્યા
૧૮ પાપસ્થાન વિરતિ ૮ કર્મ
ઔદારિક, વૈક્રિય
૧૨ ઉપયોગ કાર્મણ શરીર
આહારક, તૈજસ શરીર છ ભાવ લેશ્યા મનોયોગ
કાયયોગ
પાંચ દ્રવ્ય(ધર્માસ્તિકાય, વચનયોગ
બાદર સ્કંધ
અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ
ઘનવાત
કાલ, જીવાસ્તિકાય) ચાર બુદ્ધિ, ચાર તનુવાત
અવગ્રહાદિ, ત્રણ દષ્ટિ, જીવની પાંચ ઘનોદધિ
શક્તિ(ઉત્થાનાદિ), (તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ (તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ | ચાર સંજ્ઞા અને ચાર સ્પર્શ તે ૧૬ બોલ પ્રાપ્ત રસ અને આઠ સ્પર્શ તે ૨૦ | (તેમાં વર્ણાદિ ૨૦ બોલમાંથી એક પણ થાય છે)
બોલ પ્રાપ્ત થાય છે.) બોલ નથી.)
Page #786
--------------------------------------------------------------------------
________________
૭૧૮
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મ પરિણામથી જીવની વિભિન્ન અવસ્થા:२० कम्मओ णं भंते ! जीवे विभत्तिभावं परिणमइ णो अकम्मओ ? कम्मओ णं जगे विभत्तिभावं परिणमइ णो अकम्मओ?
हंता गोयमा ! कम्मओ णं जीवे विभत्तिभावं परिणमइ, णो अकम्मओ विभत्तिभावं परिणमइ । एवं जगे वि ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ - વિત્તિમાકં = વિવિધ રૂપ બને = જગત [જીવ-સમૂહ]. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવ કર્મોથી જ મનુષ્ય, તિર્યંચાદિ વિવિધ રૂપોને પ્રાપ્ત કરે છે? શું કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત કરતા નથી? શું જગત કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે? શું કર્મો વિના પ્રાપ્ત થતા નથી?
ઉત્તર- હા, ગૌતમ! જીવ અને જગત (જીવોનો સમૂહ) કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત કરે છે પરંતુ કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત કરતા નથી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II.
વિવેચન :
કર્મોથી જ જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે. કર્મોથી જ જીવ વિભિન્ન અવસ્થાને પ્રાપ્ત કરે છે. સુખ-દુઃખ, સંપન્નતા-અસંપન્નતા, જન્મ-મરણ, રોગ-શોક, સંયોગ-વિયોગ આદિ પરિણામોને જીવ સ્વકત કર્મોના ઉદયથી પ્રાપ્ત કરે છે. કર્મોના ઉદય વિના જીવ વિભિન્ન રૂપોને પ્રાપ્ત કરતા નથી.
છે શતક-૧૨/૫ સંપૂર્ણ છે તે
Page #787
--------------------------------------------------------------------------
________________
શતક—૧૨ : ઉદ્દેશક-૬
૭૧૯
શતક-૧ર : ઉદ્દેશક-૬
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં રાહુના બે પ્રકાર, તેનું કાર્ય તેમ જ ચંદ્ર અને સૂર્યના ભોગ સુખનું પ્રતિપાદન છે. રાહુ :– રાહુ જ્યોતિષી દેવોમાં ગ્રહ જાતિના દેવ છે. તેના વિમાન પાંચ વર્ણના હોય છે, કાળો-કાજલ સમાન, નીલો-કાચા તુંબડા સમાન, લાલ-મજીઠ સમાન, પીળો-હળદર સમાન અને સફેદ-રાખની રાશિ સમાન છે. તેના પર્યાયવાચી નવ નામ છે– (૧) શ્રૃંગાટક, (૨) જટિલક, (૩) ક્ષત્રક (૪) ખર, (૫) દર, (૬) મકર, (૭) મત્સ્ય, (૮) કચ્છપ, (૯) કૃષ્ણસર્પ.
રાહુની ગતિ :– ચંદ્રના વિમાનની નીચે જ નિત્ય રાહુનું વિમાન છે. તેની તથા પ્રકારની ગતિના કારણે પ્રતિદિન ચંદ્રની એક એક કળા આરિત થાય છે અને તેનાથી જ પ્રતિપદા, બીજ, ત્રીજ આદિ તિથિ થાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્રની સંપૂર્ણ કળા નિત્ય રાહુ દ્વારા આવરિત થઈ જાય છે. ત્યારપછી ક્રમશઃ પ્રતિદિન એક એક કળા ખુલતા પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે,
પર્વ રાહુના વિમાનના ગમનાગમનથી ચંદ્ર આરિત થાય છે તેને જ લોકમાં ચંદ્ર ગ્રહણ કહે છે. જ્યારે રાહુનું વિમાન જતા ચંદ્રને એક કિનારેથી આવૃત્ત કરીને, પાછા ફરતાં, તેને અનાવૃત્ત કરે છે; તેને લોકમાં ચંદ્રનું વમન કહે છે અને ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરે તેને લોકમાં ચંદ્રનો કુક્ષિભેદ કહે છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે પૂર્વોક્ત સર્વ ક્રિયાઓ આચ્છાદાન માત્ર છે, ચંદ્રનું ગ્રસન થતું નથી.
રાહુના પ્રકાર :– તેના બે પ્રકાર છે, નિત્ય રાહુ અને પર્વ રાહુ. નિત્ય રાહુ પ્રતિદિન ચંદ્રની કળાને આવરિત કરે છે અને પર્વરાહુ જઘન્ય છ મહિને ચંદ્ર, સૂર્યને ઢાંકે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિને ચંદ્રને તેમજ ૪૮ વર્ષે સૂર્યને આવૃત્ત કરે છે. તેને જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહે છે.
નિત્ય રાહુ પ્રતિપદા, બીજ, ત્રીજ, આદિ તિથિઓનું અને પર્વ રાહુ ચંદ્ર-સૂર્ય ગ્રહણનું નિમિત્ત બને છે. સૂર્ય-ચંદ્ર :– સૌમ્ય, કાંત અને પ્રિયદર્શનીય હોવાથી ચંદ્રનું શશી એ ગુણ સંપન્ન નામ છે અને સમય, આવલિકા આદિ કાલ વ્યવહારનો આદિ પ્રવર્તક સૂર્ય હોવાથી તેનું આદિત્ય એવું ગુણ નિષ્પન્ન નામ છે. ચંદ્ર સૂર્યના ભોગ :– મનુષ્યના સર્વ શ્રેષ્ઠ કામભોગથી વ્યંતરોના કામભોગ અનંત ગુણ વિશિષ્ટ છે. તેનાથી નવનિકાયના દેવોના, તેનાથી ભવનપતિના દેવોના અને તેનાથી ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવોના કામભોગ ક્રમશઃ અનંતગુણા વિશિષ્ટ છે અને તેનાથી જ્યોતિષેન્દ્ર ચન્દ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણા વિશિષ્ટ છે.
આ રીતે ચંદ્રગ્રહણના વાસ્તવિક સ્વરૂપને સ્પષ્ટ કરીને જ્યોતિષી દેવોની ગતિ, તેના આધારે મધ્યલોકમાં થતા વ્યવહારો વગેરે વિષયોનું પ્રતિપાદન, આ ઉદ્દેશકની વિશેષતા છે.
܀܀܀܀܀
Page #788
--------------------------------------------------------------------------
________________
७२०
श्री भगवती सूत्र-3
शत-१२ : ०६श5-5
રાહુ
રાહુ દ્વારા ચંદ્રનું આવરણ:| १ रायगिहे जाव एवं वयासी- बहुजणे णं भंते ! अण्णमण्णस्स एवमाइक्खइ जाव एवं परूवेइ- एवं खलु राहू चंदं गेण्हइ, एवं खलु राहू चंदं गेण्हइ ॥ से कहमेयं भंते ! एवं?
गोयमा ! जण्णं से बहुजणे अण्णमण्णस्स एवमाइक्खइ जाव मिच्छं ते एवमाहंसु, अहं पुण गोयमा ! एवमाइक्खामि जाव एवं परूवेमि- एवं खलु राहू देवे महिड्डीए जावमहासोक्खे, वरवत्थधरे वरमल्लधरे, वरगंधधरे, वराभरणधारी, राहुस्स णं देवस्स णवणामधेज्जा पण्णत्ता,तं जहा- सिंघाडए, जडिलए, खत्तए, खरए, दद्दरे, मगरे, मच्छे, कच्छभे, कण्हसप्पे । राहुस्स णं देवस्स विमाणा पंचवण्णा पण्णत्ता, तं जहा- किण्हा, णीला, लोहिया, हालिद्दा, सुक्किल्ला । अत्थि कालए राहुविमाणे खंजणवण्णाभेपण्णत्ते, अत्थि णीलए राहुविमाणे लाउयवण्णाभेपण्णत्ते, अत्थि लोहिए राहुविमाणे मंजिट्ठवण्णाभे पण्णत्ते, अत्थि पीयए राहुविमाणे हालिद्दवण्णाभे पण्णत्ते, अत्थि सुक्किल्लए राहुविमाणे भासरासिवण्णाभे पण्णत्ते ।
जया राहू आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदलेस्सं पुरथिमेणं आवरित्ता णं पच्चत्थिमेणं वीईवयइ तया णं पुरथिमेणं चंदे उवदंसेइ, पच्चत्थिमेणं राहू।
जया णं राहू आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदलेस्सं पच्चत्थिमेणं आवरित्ता णं पुरथिमेणं वीईवयइ तया णं पच्चत्थिमेणं चंदे उवदंसेइ, पुरत्थिमेणं राहू । एवं जहा पुरथिमेणं पच्चत्थिमेणं य दो आलावगा भणिया तहा दाहिणेण य उत्तरेण य दो आलावगा भाणियव्वा । एवं उत्तरपुरत्थिमेण य दाहिणपच्चत्थिमेण यदो आलावगा भाणियव्वा । एवंदाहिणपुरथिमेणं उत्तरपच्चत्थिमेणं
Page #789
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૬
[ ૭૨૧ |
य दो आलावगा भाणियव्वा, एवं चेव जाव तया णं उत्तरपच्चत्थिमेणं चंदे उवदंसेइ, दाहिणपुरत्थिमेण राहू। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! અનેક મનુષ્યો આ પ્રમાણે કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે “રાહુ ચંદ્રને ગ્રસિત કરે છે. “રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે’ હે ભગવન્! આ કથન કઈ રીતે થઈ શકે ?
ઉત્તર- હે ગૌતમ ! અનેક મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે “રાહુ ચંદ્રને ગ્રસિત કરે છે.” તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે રાહુ એક દેવ છે. તે મહદ્ધિક આદિ દેવના વિશેષણથી સંપન્ન મહાસુખદેવ છે. તે ઉત્તમ વસ્ત્ર, ઉત્તમ માળા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણોને ધારણ કરનાર દેવ છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે. યથા- (૧) શૃંગાટક (૨) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ અને (૯) કૃષ્ણસર્પ. રાહુના વિમાન પાંચ વર્ણના છે. યથા– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાંથી રાહુનું જે કાળુ વિમાન છે, તે ખંજન(કાજલ)ના વર્ણની સમાન છે. જે નીલુ(લીલુ) વિમાન છે તે કાચા તુંબાના વર્ણની સમાન છે. જે લાલ વિમાન છે તે મજીઠના વર્ણની સમાન છે. જે પીળું વિમાન છે તે હળદર સમાન છે અને જે શ્વેત વિમાન છે તે ભસ્મરાશિ(રાખના ઢગલા)ની સમાન વર્ણવાળું છે. જ્યારે ગમનાગમન કરતાં, વિકુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ, પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને ઢાંકીને પશ્ચિમ તરફ જાય છે,
ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને પશ્ચિમમાં રાહુ દેખાય છે, જ્યારે ગમનાગમન કરતા, વિદુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ પશ્ચિમમાં ચંદ્રના પ્રકાશને ઢાંકીને પૂર્વની તરફ જાય છે, ત્યારે ચંદ્ર પશ્ચિમમાં દેખાય છે અને રાહુ પૂર્વમાં દેખાય છે. જે રીતે પૂર્વ અને પશ્ચિમના બે સૂત્ર કહ્યા છે, તે જ રીતે દક્ષિણ અને ઉત્તરના બે સૂત્ર કહેવા જોઈએ, તે જ રીતે ઉત્તર-પૂર્વ(ઈશાન કોણ) અને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યકોણ)ના બે સૂત્ર કહેવા જોઈએ અને તે જ રીતે દક્ષિણ-પૂર્વ(અગ્નિકોણ) અને ઉત્તર-પશ્ચિમ(વાયવ્યકોણ)ના બે સૂત્ર કહેવા જોઈએ. આ રીતે યાવત્ જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણ-પૂર્વમાં રાહુ દેખાય છે. | २ जया णं राहू आगच्छमाणे वागच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदलेस्सं आवरेमाणे-आवरेमाणे चिट्ठइ तया णं मणुस्सलोए मणुस्सा वयति- एवं खलु राहू चंदं गेण्हेइ, एवं खलु राहू चंदं गेण्हइ । जया णं राहू आगच्छमाणे जाव परियारेमाणे चंदस्स लेस्सं आवरित्ता णं पासेणं वीईवयइ तया णं मणुस्सलोए मणुस्सा वयति- “एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिण्णा, एवं खलु चंदेणं राहुस्स कुच्छी भिण्णा' । जया णं राहू आगच्छमाणे वा जावपरियारेमाणे चंदस्स लेस्सं आवरित्ता णं पच्चोसक्कइ तया णं मणुस्सलोए मणुस्सा वयंति- 'एवं खलु राहुणा चंदे वंते, एवं खलु राहुणा चंदे वंते।' जया णं राहू आगच्छमाणे वा जावपरियारेमाणे वा चंदलेस्सं अहे सपक्खि सपडिदिसिं आवरित्ताणं चिट्ठइ तयाणंमणुस्सलोए मणुस्सा वयंति-"ए
Page #790
--------------------------------------------------------------------------
________________
[ ૭રર |
શ્રી ભગવતી સૂત્ર-૩
वं खलु राहुणा चंदे घत्थे, एवं खलु राहुणा चंदे घत्थे।" ભાવાર્થ - જ્યારે ગમનાગમન કરતા, વિદુર્વણા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ, ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરે છે, ત્યારે મનુષ્યો કહે છે કે રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે. રાહુ ચંદ્રમાને ગ્રસિત કરે છે. આ જ રીતે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરતો નિકટથી પસાર થાય છે, ત્યારે મનુષ્યો કહે છે કે “ચંદ્ર રાહુની કુક્ષિનું ભેદન કર્યું, ચંદ્ર રાહુની કુક્ષિનું ભેદન કર્યું” આ જ રીતે રાહુ જ્યારે ગમનાગમન આદિ કરતા ચંદ્રના પ્રકાશને ઢાંકતા પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે “રાહુએ ચંદ્રમાનું વમન કર્યું, રાહુએ ચંદ્રનું વમન કર્યું” આ જ રીતે જ્યારે રાહુ ગમનાગમન કરતાં યાવત પરિચારણા કરતાં ચંદ્રના પ્રકાશને નીચેથી, ચારે દિશાઓથી, વિદિશાઓથી ઢાંકી દે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે “રાહુએ ચંદ્રને ગ્રસિત કર્યો છે, રાહુએ ચંદ્રને ગ્રસિત કર્યો છે.”
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રગ્રહણ વિષયક લૌકિક માન્યતાનું દિગ્દર્શન કરાવતાં ચંદ્ર અને રાહુ દેવની ગતિના સંબંધને સ્પષ્ટ કર્યો છે.
અઢીદ્વીપના જ્યોતિષી દેવોના વિમાનો નભોમંડળમાં સ્વતંત્ર રીતે ગતિ કરે છે. તેમાં તથા પ્રકારના યોગે ચંદ્રવિમાન અને રાહુ વિમાન ઉપર-નીચે રહીને ગતિ કરે છે. તે બંનેમાં ચંદ્રવિમાન ઉપર છે અને ઉજ્જવળ છે. રાહુવિમાન નીચે છે અને કાળું છે. બંને વિમાનો ગતિશીલ છે પરંતુ બંનેની ગતિમાં ચૂનાધિકતા છે. તેથી રાહુના વિમાનની ગતિથી ચંદ્રનું વિમાન ક્રમશઃ આચ્છાદિત થાય છે અને પુનઃ પુનઃ વિવિધ અવસ્થાઓ થાય છે. લોકમાં સ્થલ દષ્ટિએ તે ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. ચંદ્ર ગ્રહણ :- રાહુનું વિમાન ચંદ્રને આચ્છાદિત કરે તેને ચંદ્રગ્રહણ કહે છે. કુક્ષિભેદ – રાહુનું વિમાન જ્યારે ચંદ્રના વિમાનને એક કિનારીથી આવૃત્ત કરતા નીકળે ત્યારે ચંદ્ર વડે રાહુનો કુક્ષિભેદ થયો તેમ કહેવાય છે. વમન - રાહુનું વિમાન ગતિ કરતાં ચંદ્રને આવૃત્ત કરીને જ્યારે પુનઃ પાછા ફરતા ચંદ્રને અનાવૃત્ત કરે છે ત્યારે ચંદ્રનું વમન થયું કહેવાય છે.
આ સર્વ અવસ્થાઓમાં વાસ્તવિક રીતે ચંદ્ર વિમાનનું આચ્છાદન માત્ર જ થાય છે અને તે આચ્છાદન સ્વાભાવિક રીતે જ થાય છે.
રાહુના પ્રકાર:| ३ कइविहे णं भंते ! राहू पण्णत्ते ?
गोयमा ! दुविहे राहू पण्णत्ते, तं जहा- धुवराहू य पव्वराहू य । तत्थ णंजे से
Page #791
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક
૭૨૩ ]
धुवराहू से बहुलपक्खस्स पाडिवर पण्णरसइभागेणं पण्णरसइभागं चंदस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठइ, तंजहा- पढमाए पढम भाग, बितियाए बितियं भागंजाव पण्णरसेसुपण्णरसमं भागं, चरिमसमये चंदे रत्ते भवइ, अवसेसे समये चंदे रत्ते य विरत्ते य भवइ; तमेव सुक्कपक्खस्स उवदसेमाणे उवदसेमाणे चिट्ठइ, पढमाए पढम भागं जाव पण्णरसेसु पण्णरसमं भागं, चरिमसमये चंदे विरत्ते भवइ; अवसेसे समये चंदे रत्ते य विरत्ते य भवइ । तत्थ णं जे से पव्वराहू से जहण्णेणं छह मासाणं उक्कोसेणं बायालीसाए मासाणं चंदस्स, अडयालीसाए संवच्छराणं सूरस्स लेस्सं आवरेमाणे आवरेमाणे चिट्ठइ। ભાવાર્થ - પ્રશ્ર– હે ભગવન્! રાહુના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! રાહુના બે પ્રકાર છે, યથા– નિત્યરાહુ અને પર્વરાહુ. જે નિત્ય રાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી પ્રતિદિન પોતાના પંદરમા ભાગથી, ચંદ્ર બિંબના પંદરમા ભાગને ઢાંકે છે, યથાપ્રતિપદાના દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, દ્વિતીયાના દિવસે બીજા ભાગને ઢાંકે છે. આ રીતે ક્રમશઃ અમાવસ્યાના દિવસે ચંદ્રના પંદરમા ભાગને ઢાંકે છે. કૃષ્ણપક્ષની અંતિમ તિથિએ અમાવસ્યાના દિવસે ચંદ્ર પોતાની એક કલાને છોડીને રાહુ દ્વારા સંપૂર્ણતઃ રક્ત-આચ્છાદિત થાય છે. પરંતુ પ્રતિપદા આદિ શેષ તિથિએ ચંદ્ર રક્ત અને વિરક્ત (અંશથી આચ્છાદિત અંશથી અનાચ્છાદિત) રહે છે. શુક્લપક્ષની પ્રતિપદાથી પ્રતિદિન ચંદ્રના પ્રકાશનો પંદરમો ભાગ ખુલ્લો થતો જાય છે. યથા- પ્રતિપદાના દિવસે પહેલો ભાગ ખુલ્લો થાય છે, યાવત પૂર્ણિમાના દિવસે પંદરમો ભાગ ખુલ્લો થઈ જાય છે, આ પ્રમાણે થવાથી શુક્લપક્ષના અંતિમ સમયે ચંદ્ર વિરક્ત(સર્વથા અનાચ્છાદિત) થઈ જાય છે અને શેષ સમયે ચંદ્ર રક્ત અને વિરક્ત રહે છે.
જે પર્વ રાહુ છે તે જઘન્ય છ માસમાં ચંદ્રને અને સૂર્યને ઢાંકે છે અને ઉત્કૃષ્ટ ૪ર માસમાં ચંદ્રને અને ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાહુ નામના દેવ વિમાનના પ્રકાર અને તેના કાર્યનું પ્રતિપાદન કર્યું છે. નિત્યરાહઃ- જેની ગતિ ચંદ્ર વિમાનની નીચે જ હોય છે, જે પ્રતિદિન ચંદ્રની એક એક કલાને આવરિત કરે છે, જેના નિમિત્તે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષની તિથિઓ નિશ્ચિત થાય છે તેને નિત્યરાહુ કહે છે. પર્વરાહ:- જેના નિમિત્તથી ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ થાય છે તે પર્વરાહુ છે. કષ્ણપક્ષ અને શક્લપક્ષઃ- ચંદ્રની સોળ કળા છે. નિત્ય રાહુની તથા પ્રકારની ગતિથી પ્રતિદિન ચંદ્રની એક એક કળા આચ્છાદિત થતી જાય છે. તેને ક્રમશઃ કૃષ્ણપક્ષની એકમ, બીજ આદિ તિથિઓ કહેવાય છે. અમાસના દિવસે ચંદ્ર સર્વથા આચ્છાદિત થઈ જાય છે. પુનઃ એક એક કળા ખુલતી જાય છે તેને શુક્લપક્ષ
Page #792
--------------------------------------------------------------------------
________________
૭૨૪
શ્રી ભગવતી સૂત્ર–૩
કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સર્વથા અનાચ્છાદિત-આવરણ રહિત, ખુલ્લો થઈ જાય છે.
ચંદ્ર અને સૂર્ય ગ્રહણ :– પર્વ રાહુ ચંદ્રને કે સૂર્યને આવૃત્ત કરે તેને ક્રમશઃ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહે છે. પર્વ રાહુ જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૨ માસમાં ચંદ્રને આવરિત કરે છે અને જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષે સૂર્યને આવરિત કરે છે.
ચંદ્ર અને સૂર્યનાં ગુણનિષ્પન્ન નામ :
૪ સે જેકેળ અંતે ! વં વુન્ન- ચંદ્રે લલી, ચંડે સન્ની ?
गोयमा ! चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो मियंके विमाणे, कंता देवा, कंताओ देवीओ, कंताई आसण-सयण-खंभभंडमत्तोवगरणाइं, अप्पणा वि य णं चंदे जोइसिंदे जोइसराया सोमे कंते सुभए पियदंसणे सुरूवे, से तेणणं गोयमा ! एवं वुच्चइ चंदे ससी, चंदे ससी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્રને ‘શશી’(સશ્રી) શા માટે કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યોતિષીઓના ઇન્દ્ર, અને જ્યોતિષીઓના રાજા ચંદ્રનું મૃગાંક(મૃગના ચિહ્નવાળું) વિમાન છે. તેમાં કાન્ત(સુંદર)દેવ, સુંદર દેવીઓ અને સુંદર આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણ છે તથા જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર સ્વયં પણ સૌમ્ય, કાન્ત, સુભગ, પ્રિયદર્શનીય અને સુરૂપ છે. તેથી ચંદ્રને ‘શશી’(સશ્રી-શોભાસહિત) કહે છે.
૫ સે જેનક્રેળ મતે ! Ë મુષ-સૂરે આફત્ત્વે, સૂરે આન્દ્રે ?
गोयमा ! सूरादिया णं समया इ वा आवलिया इ वा जाव उस्सप्पिणी इ वा अवसप्पिणी इ वा, से तेणट्टेणं जाव आइच्चे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યને ‘આદિત્ય’ શા માટે કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સમય, આવલિકા યાવત્ ઉત્સર્પિણી અને અવસર્પિણી પર્યંતના કાલનો આદિભૂત(કારણ) સૂર્ય છે. તેથી તેને ‘આદિત્ય’ કહે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ચંદ્ર અને સૂર્યના ક્રમશઃ શશી અને આદિત્ય નામની સાર્થકતા પ્રગટ કરી છે. શશી : ચંદ્ર સંબંધી દેવ, દેવી તથા તેના વિમાનાદિ શોભા સંપન્ન હોવાથી તે 'શશી' કહેવાય છે. આદિત્ય :– સમય, આવલિકા, આદિનો બોધ કરાવવામાં સૂર્ય જ ‘આદિભૂત’ પ્રથમ કારણ છે, અથવા
Page #793
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश
| ७२५ ।
સમય મુહૂર્ત દિવસ માસ વગેરેની આદિ સૂર્યથી થાય છે. તેથી તેને ‘આદિત્ય' કહે છે. यंद्र-सूर्यनो भोग:
६ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? गोयमा ! जहा दसमसए जाव णो चेव णं मेहुणवत्तियं । सूरस्स वि तहेव । भावार्थ:-प्रश्र-भगवन!योतिषीमोनान्द्र, ज्योतिषीमोना।% यंद्रने ली अग्रभडिपीओ छ? 6त्तर- गौतम ! [शत:-१०/१०म] ह्यानुसार मे, तेने यार अमडिषीमो छ થાવત તે ચંદ્ર જ્યોતિષેન્દ્ર પોતાની સુધર્મા સભામાં અગ્રમહિષીઓ સાથે મૈથુન સેવન કરતા નથી. સૂર્યના સંબંધમાં પણ આ જ પ્રકારે કથન કરવું જોઈએ. |७ चंदिमसूरिया णं भंते ! जोइसिंदा जोइसरायाणो केरिसए कामभोगे पच्चणुभवमाणा विहरति ?
गोयमा! से जहाणामए केइ पुरिसे पढमजोव्वणुट्ठाणबलत्थे पढम जोव्वणुट्ठाणबलत्थाए भारियाए सद्धिं अचिरवत्तविवाहकज्जे, अत्थगवेसणयाए सोलसवासविप्पवासिए, से णं तओ लद्धडे, कयकज्जे, अणहसमग्गे पुणरवि णियगगिह हव्वमागए, पहाए जाव सव्वालंकारविभूसिए मणुण्णं थालिपागसुद्धं अट्ठारसवंजणाउलं भोयणं भुत्ते समाणे, तसि तारिसगसि वासघरसि एवं वण्णओ महब्बले कमारे जावसयणोवयारकलिए,ताए तारिसियाए भारियाए सिगारागारचारुवेसाए जाव कलियाए अणुरत्ताए अविरत्ताए मणाणुकूलाए सद्धिं इ8 सद्दे फरिसे जाव पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरेज्जा ।
से णं गोयमा ! पुरिसे विउसमणकालसमयसि केरिसयं सायासोक्खं पच्चणुब्भवमाणे विहरइ ? ओरालं समणाउसो !
तस्स णं गोयमा ! पुरिसस्स कामभोगेहिंतो वाणमंतराणं देवाणं एत्तो अणंत-गुण-विसिट्ठतरा चेव कामभोगा; वाणमंतराणं देवाणं कामभोगेहितो असुरिंद-वज्जियाणं भवणवासिणं देवाणं एत्तो अणंतगुण-विसिट्ठतरा चेव कामभोगा; असुरिंदवज्जियाणं भवणवासियाणं देवाणं कामभोगेहिंतो असुरकुमाराणं देवाणं एत्तो अणंतगुणविसिट्ठतरा चेव कामभोगा; असुरकुमाराणं देवाणं कामभोगेहिंतो गहगण-णक्खत्त-तारा-रूवाणं जोइसियाणं देवाणं एत्तो अणंतगुणविसिट्ठतरा चेव कामभोगा; गहगणणक्खत्त जावकामभोगेहितो चंदिमसूरियाणं जोइसियाणं जोइसराईणं एत्तो अणंतगुणविसिटुतरा चेव कामभोगा; चंदिम सूरिया णं
Page #794
--------------------------------------------------------------------------
________________
૭૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा !जोइसिंदा जोइसरायाणो एरिसेकामभोगेपच्चणुब्भवमाणा विहरति । । सेवभंते ! સેવ મતે !!
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સુર્ય કઈ રીતે કામભોગ ભોગવતા વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં કોઈ બલવાન પુરુષે યુવાવસ્થામાં પ્રવિષ્ટ કોઈ બલવતી કન્યા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તરત જ તે પુરુષ અર્થોપાર્જન માટે પરદેશ ચાલ્યો ગયો અને સોળ વર્ષ વિદેશમાં રહીને ધનોપાર્જન કરતો રહ્યો, પછી સર્વ કાર્યને સમાપ્ત કરીને તે નિર્વિને પાછો ફરીને પોતાના ઘેર આવ્યો. પછી સ્નાનાદિ કરીને યાવત્ સર્વ અલંકારોથી અલંકૃત થઈને, મનોજ્ઞ સ્થાલીપાક વિશુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરે, તત્પશ્ચાત્ મહાબલના ઉદ્દેશકમાં વર્ણિત શયનગૃહની સમાન શયનગૃહમાં, શૃંગારના ગૃહરૂપ સુંદર વેષવાળી યાવત્ લલિત કલાયુક્ત, અનુરક્ત, અત્યંત રોગયુક્ત અને મનોનુકૂલ સ્ત્રીની સાથે તે ઇષ્ટ શબ્દ, સ્પર્ધાદિ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગનું સેવન કરે છે.
હે ગૌતમ ! વેદોપશમન(વિકાર શાન્તિ)ના સમયે તે પુરુષ કેવા પ્રકારના સુખનો અનુભવ કરે છે? [ગૌતમ સ્વામી કહે છે કે] હે ભગવન્! તે પુરુષ ઉદાર સુખનો અનુભવ કરે છે.
ભગવાન કહે છે) હે ગૌતમ ! તે પુરુષના કામભોગોની અપેક્ષાએ વાણવ્યંતર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. વાણવ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાય શેષ ભવનવાસી દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે. શેષ ભવનવાસી દેવોના કામભોગોથી અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. અસુરકુમાર દેવોના કામભોગોથી જ્યોતિષી દેવરૂપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાદેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. જ્યોતિષી દેવરૂપ ગ્રહ ગણ, નક્ષત્ર અને તારા દેવોના કામભોગથી જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે. હે ગૌતમ! જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્ય આ પ્રકારના કામભોગોનો અનુભવ કરતા વિચરે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ચંદ્ર અને સૂર્યની ઋદ્ધિનું અને કામભોગની વિશિષ્ટતાનું પ્રતિપાદન કર્યું છે. ચારે જાતિના દેવો પાંચ ઇન્દ્રિય સંબંધી કામભોગોને ભોગવે છે. પરંતુ તેમાં તરતમતા છે.
મનુષ્યલોકના મનુષ્યો જે ઉત્તમ કામભોગને ભોગવે છે, તેનાથી વાણવ્યંતર દેવો, નવનિકાયના દેવો, અસુરપતિ દેવો, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવો ક્રમશઃ ઉત્તરોત્તર અનંતગુણ વિશિષ્ટ કામભોગને ભોગવે છે અને તેથી પણ ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે.
Page #795
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક ;
थालीपागसुद्धं ::- સ્થાયામ્ પાન યુદ્ધમ્ થાલીપાવસ્તુને પહોળા વાસણમાં પકાવવાના કારણે જે ભોજન સરસ રીતે સીઝી ગયું છે, જરાય કાચુ ન રહ્યું હોય તેવું ભોજન.
૭૨૭
પ્રસ્તુત સૂત્રમાં કામભોગોના સુખને ઉદાર સુખ કહ્યું છે, તે સાંસારિક સામાન્યજનની અપેક્ષાએ કથન છે. વાસ્તવમાં કામભોગનું સુખ તે સુખ નથી પરંતુ સુખાભાસ છે. તે મોહનીય કર્મના ઉદયજન્ય સુખ છે, તે અન્ય અનંત અશુભ કર્મને વધારનાર છે.
|| શતક-૧૨/૬ સંપૂર્ણ ॥
Page #796
--------------------------------------------------------------------------
________________
૭૨૮
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧ર : ઉદ્દેશક-૭|
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં લોકની વિશાળતા, તેમાં પ્રત્યેક જીવના જન્મમરણની, સંબંધોની અનંતતાનો નિર્દેશ કર્યો છે.
આ લોક અસંખ્યાત ક્રોડાકોડી યોજન વિસ્તત છે. તેના પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક આકાશપ્રદેશમાં આ જીવે અનંતવાર જન્મ મરણ કર્યા છે.
અસત્કલ્પનાએ ૧૦૦ બકરી રહી શકે તે વાડામાં ૧000બકરીઓને છ મહિના પર્યત રાખે. તે વાડામાં જ તેના માટે પ્રચુર ભોજન પાણીની વ્યવસ્થા કરે. તેની સંપૂર્ણ વ્યવસ્થાના કારણે તે ૧000 બકરીઓ છ મહિના સુધી જીવિત રહે છે. છ મહિનામાં તે વાડો બકરીના મળ મુત્રાદિથી વ્યાપ્ત થઈ જાય છે. તેનો એક પણ પ્રદેશ બકરીની અશુચિથી અસ્પર્શિત રહેતો નથી. અર્થાત્ સર્વ ભાગ અશુચિના સ્પર્શવાળો થઈ જાય છે.
તે જ રીતે (૧) આ લોક શાશ્વત છે, (૨) જીવનું સંસાર ભ્રમણ અનાદિ છે, (૩) જીવનિત્ય છે, (૪) કર્મો અનંત છે અને (૫) જન્મ-મરણ પણ અનંત છે. આ પાંચ કારણોથી આ સમસ્ત લોક પ્રત્યેક જીવના જન્મ-મરણથી વ્યાપ્ત છે. લોકનો એક પણ આકાશપ્રદેશ જીવના જન્મ-મરણથી અસ્પર્શિત રહેતો નથી.
જીવને જન્મ મરણના સ્થાન રૂપ ૨૪ દંડક અને તેના અસંખ્યાત આવાસ છે. તે પ્રત્યેક સ્થાનમાં આ જીવે પૂર્વે અનંતવાર જન્મ મરણ કર્યા છે. આ સમગ્ર લોક જીવથી વ્યાપ્ત છે. આ જીવે અન્ય જીવોના માતા, પિતા, ભાઈ, બેન આદિ પ્રત્યેક સંબંધો પણ પૂર્વે અનંતવાર બાંધ્યા છે અને અન્ય જીવોએ પણ તે જીવના માતા-પિતા આદિ રૂપે જન્મ મરણ કર્યા છે.
આ રીતે જીવનું અનંત સંસાર પરિભ્રમણ, તેમાં અનંત સંબંધોની અનિત્યતાનું દર્શન કરાવતો આ ઉદ્દેશક હળુકર્મી જીવો માટે વૈરાગ્ય પ્રેરક બને છે.
Page #797
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-७
૭૨૯
शत-१२ : Bईश-७
- લોક
लोडनी विशालता :| १ तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी- के महालए णं भंते ! लोए पण्णत्ते ?
गोयमा ! महइमहालए लोए पण्णत्ते, पुरथिमेणं असंखेज्जाओ जोयणकोडाकोडीओ, एवं दाहिणेण वि पच्चत्थिमेण वि, उत्तरेण वि; एवं उड्डंपि, अहे वि असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं । ભાવાર્થ - પ્રશ્ર– તે કાલે, તે સમયે વાવતુ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લોક કેટલો વિશાળ છે?
6त्तर- गौतम! सो अति विशाणछ,ते पूर्व हिशामां असंध्य 21-छोटी यो४नछते ४ રીતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં પણ અસંખ્ય કોટા કોટી યોજના છે અને તે જ રીતે ઊર્ધ્વદિશામાં અને અધોદિશામાં પણ અસંખ્ય કોટા-કોટી યોજન લંબાઈ-પહોળાઈવાળો છે.
જીવનું સંસાર પરિભ્રમણ [બકરીઓના વાડાનું દષ્ટાંત] :| २ | एयंसि णं भंते ! एमहालयंसि लोगंसि अत्थि केइ परमाणुपोग्गलमत्ते वि पएसे, जत्थ णं अयं जीवे ण जाए वा ण मए वा वि? गोयमा ! णो इणढे समठे।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ- एयंसि णं एमहालयसि लोगसि णत्थि केइ परमाणुपोग्गलमेत्ते वि पएसे, जत्थ णं अयं जीवे ण जाए वा ण मए वा वि?
गोयमा ! से जहाणामए केइ पुरिसे अयासयस्स एगं महं अयावयं करेज्जा; से णं तत्थ जहण्णेणं एक्कं वा दो वा तिण्णि वा, उक्कोसेणं अयासहस्सं पक्खिवेज्जा, ताओ णं तत्थ पउरगोयराओ पउरपाणियाओ जहण्णेणं एगाहं वा दुयाहं वा तियाहं वा उक्कोसेणं छम्मासे परिवसेज्जा ।
Page #798
--------------------------------------------------------------------------
________________
૭૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
अत्थि णं गोयमा !तस्स अयावयस्स केई परमाणुपोग्गलमेत्ते वि पएसे, जेणं तासिं अयाणं उच्चारेण वा पासवणेण वा खेलेण वा सिंघाणेण वा वंतेण वा पित्तेण वा पूएण वा सुक्केण वा सोणिएण वा चम्मेहिं वा रोमेहिं वा सिंगेहिं वा खुरेहिं वाणहेहिं वा अणक्कंतपुव्वे भवइ ?णो इणढे समढे, ___ होज्जा वि णं गोयमा ! तस्स अयावयस्स केई परमाणुपोग्गलमेत्ते वि पएसे, जेणंतासिं अयाणं उच्चारेण वा जावणहेहिं वा अणोक्कंतपुव्वे, णो चेवणंए यंसि एमहालयंसि लोगंसि लोगस्स य सासयं भावं, संसारस्स य अणाइभावं, जीवस्स यणिच्चभावं, कम्मबहुत्तं, जम्मण-मरणबाहुल्लंच पडुच्च णत्थि केइ परमाणुपोग्गलमत्ते विपएसे, जत्थ णं अयं जीवे ण जाए वा ण मए वा वि । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ एयंसिणं एमहालियंसि लोगसि णत्थि केइ परमाणु पोग्गलमत्तेपएसे जत्थणं अयं जीवेण जाए ण मए वा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આટલા વિશાળ લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ એવો છે કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યા ન હોય ?
ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ સો બકરીઓ માટે એક વિશાળ અજાવ્રજ (બકરીનો વાડો) બનાવે, તેમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ હજાર બકરીઓ રાખે અને તેના માટે પ્રચુર ઘાસ, પ્રચુર પાણી આદિ તેમાં જ નાખે, જો તે બકરીઓ ત્યાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી રહે ભિગવાન] હે ગૌતમ! તે વાડાનો કોઈ પરમાણુ પુદ્ગલ પ્રમાણ પ્રદેશ એવો રહી શકે છે કે જે બકરીઓના મળ, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, પરૂ, શુક્ર, રુધિર, ચર્મ, રોમ, શીંગ, ખુર અને નખથી સ્પર્શ ન કરાયો હોય?
(ગૌતમહે ભગવન્! તેમ શક્ય નથી.
ભિગવાન] હે ગૌતમ! કદાચિત્ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ પ્રમાણ પ્રદેશ એવો રહી શકે છે કે જે બકરીઓના મળ-મૂત્ર યાવત નખોથી સ્પષ્ટ ન થયો હોય પરંતુ આ અતિ વિશાળ લોકમાં, લોકની શાશ્વતતાના કારણે, સંસારના અનાદિહોવાના કારણે, જીવની નિત્યતાના કારણે, કર્મની બહુલતાના કારણે અને જન્મ-મરણની બહુલતાના કારણે કોઈ પણ પરમાણુ પુલ માત્ર પ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યા ન હોય. તેથી હે ગૌતમ ! ઉપર્યુક્ત કથન કર્યું છે કે આટલા વિશાળ લોકમાં પરમાણુ પુલ જેટલો પણ આકાશપ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મ મરણ કર્યા ન હોય અર્થાત્ લોકના સર્વ આકાશ પ્રદેશો પર આ જીવે અનંત અનંતવાર જન્મમરણ કર્યા છે.
Page #799
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૭.
[ ૭૩૧ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક જીવના અનંત જન્મ-મરણને દષ્ટાંતના માધ્યમથી સમજાવ્યા છે.
આ લોકનો એક આકાશ પ્રદેશ પણ શેષ નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય. તે કથનની પુષ્ટિ માટે શાસ્ત્રકારે પાંચ કારણ પ્રસ્તુત કર્યા છે. (૧) લોક શાશ્વત છે (૨) સંસાર અનાદિ છે (૩) જીવ નિત્ય છે (૪) કર્મોની બહુલતા છે (૫) જન્મ મરણ પણ અનંત છે. લોક શાશ્વત છે સંસાર અનાદિ છે – લોક શાશ્વત હોવા છતાં પણ જો જીવનું સંસાર ભ્રમણ સાદિ હોય, તો લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીવના જન્મ મરણ સંભવિત નથી. પરંતુ લોક પણ શાશ્વત છે અને જીવનું પરિભ્રમણ પણ અનાદિકાલથી થઈ રહ્યું છે, પ્રત્યેક જીવનો સંસાર અનાદિ છે. જીવ નિત્ય છે :- જો ઉપર્યુક્ત બંને પરિસ્થિતિ હોય પરંતુ પરિભ્રમણ કરનાર જીવ શાશ્વત ન હોય તો પણ સૂત્રોક્ત કથનની યથાર્થતા ઘટિત થતી નથી. પરંતુ આ જીવ ત્રિકાલ શાશ્વત છે. તેથી જ તે અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. કર્મોની બહુલતા છે - જીવને નિત્ય માનવા છતાં જો કર્મની અલ્પતા હોય, તો પણ તથાવિધ સંસાર ભ્રમણ થઈ શકતું નથી. કારણ કે સંસાર ભ્રમણનું કારણ કર્મ છે. સંસારી જીવોને અનંતાનંત કર્મોની સત્તા છે અને તે સમયે સમયે નવા કર્મો બાંધે છે. તે માટે લોકમાં કર્મોની પણ બહુલતા છે. જન્મ મરણ અનંત છે:- કર્મોની બહુલતાના કારણે અનંત જન્મ-મરણ રૂપ કાર્ય થયા કરે છે.
આ રીતે પાંચ કારણો સાપેક્ષ છે અને પાંચ કારણોથી આ જીવે જન્મ મરણ દ્વારા લોકાકાશના સમસ્ત પ્રદેશની સ્પર્શના કરી છે. જીવોનું અનંત જન્મ-મરણ:| ३ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ?
गोयमा ! सत्त पुढवीओ पण्णत्ताओ। एवं जहा पढमसए पंचमे-उद्देसए तहेव आवासा ठावेयव्वा जाव अणुत्तरविमाणे त्ति जाव अपराजिए, सव्वट्ठसिद्धे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીઓ સાત કહી છે. અહીં પ્રથમ શતકના પાંચમાં ઉદ્દેશક અનુસાર નરકાદિના આવાસ કહેવા જોઈએ. આ રીતે પાંચ અનુત્તર વિમાન વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન પર્યત કહેવું જોઈએ. |४ अयं णं भंते ! जीवे इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगसि णिरयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए णरगत्ताए णेरइयत्ताए उववण्णपुव्वे?
Page #800
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાં પ્રત્યેક નરકાવાસમાં, (સૂક્ષ્મ) પૃથ્વીકાયપણે યાવત (વ્યવહારરાશિના નિગોદની અપેક્ષાએ) વનસ્પતિકાયપણે, નરકપણે(નરકાવાસની પૃથ્વીરૂપે) અને નૈરયિકરૂપે પહેલાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર પહેલા ઉત્પન્ન થયા છે. ५ सव्वजीवा वि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरया वाससहस्सेसु, पुच्छा ? गोयमा ! तं चेव जाव अणतखुत्तो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે વાવત્ વનસ્પતિકાયિકરૂપે, નરકરૂપે(નરકાવાસની પૃથ્વીરૂપે) અને નૈરયિકરૂપે, પહેલા ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. | ६ अयंणं भंते !जीवेसक्करप्पभाए पुढवीए पणवीसाए णिरयावाससय सहस्सेसु एगमेगसि णिरयावासंसि, पुच्छा? गोयमा ! जहा रयणप्पभाए तहेव दो आलावगा भाणियव्वा । एवं जावधूमप्पभाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ જીવ, શર્કરાપ્રભાના પચ્ચીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં, પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલા ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ ! જે રીતે રત્નપ્રભા નરક પૃથ્વીના બે આલાપક કહ્યા છે, તે જ રીતે શર્કરાપ્રભાના પણ બે આલાપક(એક જીવ અને સર્વ જીવ) કહેવા જોઈએ. આ રીતે ધૂમપ્રભા નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
७ अयं णं भंते ! जीवे तमाए पुढवीए पंचूणे णिरयावाससयसहस्से एगमेगसि णिरयावाससि, पुच्छा? गोयमा !तंचेव जाव अणंत खुत्तो । एवं दो वि आलावगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ, તમ પ્રભાપૃથ્વીના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે? ઉત્તર- હા, ગૌતમ! પૂર્વવત્ કથન કરવું યાવતુ અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ રીતે એક જીવ અને સર્વ જીવના બંને આલાપક કહેવા.
८ अयं णं भंते ! जीवे अहेसत्तमाए पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालए सु महाणिरएसु एगमेगंसि णिरयावासंसि पुच्छा ?
गोयमा ! जहा रयणप्पभाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ, અધઃસપ્તમપૃથ્વીના પાંચ અનુત્તર અને અતિ વિશાલ
Page #801
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-७
| 933 |
નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વીની સમાન સર્વ કથન કરવું અર્થાત્ ઉત્પન્ન થયો છે. | ९ अयं णं भंते ! जीवे चउसट्ठीए असुरकुमारावाससयसहस्सेसु एगमेगंसि असुरकुमारावाससि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए देवत्ताए देवित्ताए आसण-सयण-भंडमत्तोवगरणत्ताए उववण्णपुव्वे ? ___हंता गोयमा ! जाव अणंतखुत्तो । सव्वजीवा वि णं भंते ! एवं चेव, एवं जाव थणियकुमारेसु । णाणत्तं आवासेसु, आवासा पुव्वभणिया । लावार्थ :- प्रश्र- भगवन् ! ॥ १, असुरकुमारोन। ६४ साप असुरकुमारावासोमाथी प्रत्येक અસુરકુમારાવાસમાં, પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન, શયન, પાત્રાદિ ઉપકરણ રૂપે પહેલા ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. સર્વ જીવોના વિષયમાં પણ આ જ પ્રકારે જાણવું જોઈએ. આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પરંતુ તેના આવાસોમાં ભેદ છે. તેની સંખ્યા પૂર્વે કહી છે. |१० अयं णं भंते ! जीवे असंखेज्जेसु पुढविक्काइयावाससयसहस्सेसु एगमेगंसि पुढविक्काइयावाससि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए उववण्णपुव्वे ?
हंता गोयमा ! जाव अणंतखुत्तो । एवं सव्वजीवा वि, एवं जाव वणस्सइ काइएसु। भावार्थ:- - भगवन ! असंध्यात साप ५८वीयि आवासोमांथी प्रत्ये પૃથ્વીકાયિકાવાસમાં પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે ઉત્પન્ન થયો છે?
ઉત્તર– હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ જ રીતે ચોવીસ દંડકવર્તી સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ. આ જ રીતે વનસ્પતિકાયિક પર્વતના સ્થાનમાં પણ કહેવું જોઈએ. ११ अयं णं भंते ! जीवे असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु एगमेगंसि बेइंदियावासंसि पुढविक्काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए; बेइंदियत्ताए उववण्ण- पुव्वे ?
हंता गोयमा ! जाव अणंत खुत्तो । सव्वजीवा वि णं एवं चेव । एवं जावमणुस्सेसु, णवरं तेइंदिएसु जाव वणस्सइकाइयत्ताए तेइंदियत्ताए, चउरिदिए
Page #802
--------------------------------------------------------------------------
________________
[ ૭૩૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
सु चउरिदियत्ताए, पंचिंदियतिरिक्खजोणिएसु पंचिंदियतिरिक्खजोणियत्ताए, मणुस्सेसु मणुस्सत्ताए, सेसं जहा बेइंदियाणं । वाणमंतर-जोइसियसोहम्मीसाणेसु य जहा असुरकुमाराणं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ જીવ અસંખ્યાત લાખ બેઇન્દ્રિયના આવાસોમાંથી પ્રત્યેક બેઇન્દ્રિયના આવાસમાં પૃથ્વીકાયિક રૂપે યાવત્ વનસ્પતિકાયિક રૂપે અને બેઇન્દ્રિય રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયો છે. આ જ રીતે સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ અર્થાત્ આ પ્રમાણે મનુષ્ય પર્યત જીવોના વિષયમાં કહેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે તેઇન્દ્રિયોમાં પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયિકરૂપે અને તેઇન્દ્રિયરૂપે, ચૌરેન્દ્રિયોમાં પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધી અને ચૌરેન્દ્રિયરૂપે, પંચેન્દ્રિય તિર્યંચમાં પૃથ્વીકાયિકથી વનસ્પતિકાય સુધી અને પંચેન્દ્રિય તિર્યંચરૂપે અને મનુષ્યોમાં પૃથ્વીકાયિકથી વનસ્પતિકાય સુધી અને મનુષ્ય રૂપે ઉત્પત્તિ જાણવી જોઈએ. શેષ સર્વ કથન બેઇન્દ્રિયોની સમાન જાણવું જોઈએ. જે રીતે અસુરકુમારોનું કથન કર્યું, તે જ રીતે વાણવ્યંતર જ્યોતિષી, સૌધર્મ અને ઈશાન દેવલોક સુધી કથન કરવું જોઈએ. |१२ अयं णं भंते ! जीवे सणंकुमारे कप्पे बारससु विमाणावाससयसहस्सेसु एगमेगंसि वेमाणियावासंसि पुढविकाइयत्ताए पुच्छा ?
गोयमा ! जहा असुरकुमाराणं जाव अणंतखुत्तो, णो चेव णं देवित्ताए, एवं सव्वजीवा वि । एवं जाव आरणच्चुएसु । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ જીવ સનસ્કુમાર દેવલોકના બાર લાખ વિમાનાવાસોમાંથી પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! સનકુમારનું સર્વ કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ. પરંતુ ત્યાં દેવી પણે ઉત્પન્ન થયા નથી. આ રીતે એક જીવ અને સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. સનસ્કુમારની જેમ આરણ અને અય્યત દેવલોક સુધી જાણવું જોઈએ. १३ अयं णं भंते ! जीवे तिसु वि अट्ठारसुत्तरेसु गेविज्जविमाणावासेसु पुच्छा ?
गोयमा ! एवं चेव जहा सणंकुमारेसु । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું આ જીવ ૩૧૮ રૈવેયક વિમાનાવાસોમાંથી પ્રત્યેક વિમાનાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે વાવ ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થયો છે. અર્થાત્ સનસ્કુમાર દેવની જેમ અનંતવાર દેવપણે ઉત્પન્ન થવાનું જાણવું જોઈએ; દેવીરૂપે નહીં.
Page #803
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૭
[ ૭૩૫]
१४ अयं णं भंते ! जीवे पंचसु अणुत्तरविमाणेसु एगमेगंसि अणुत्तरविमाणंसि પુછો ?
गोयमा ! तहेव जाव असई वा अणंतखुत्तो, णो चेव णं देवत्ताए वा देवित्ताए वा, एवं सव्वजीवा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાંથી પ્રત્યેક વિમાનમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલા ઉત્પન્ન થયો છે?
ઉત્તર- હા, ગૌતમ! પૂર્વોક્ત અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે પરંતુ ત્યાં દેવ અને દેવી રૂપે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા નથી. આ રીતે સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોના પરસ્પર ૨૪ દંડકના પ્રત્યેક સ્થાનમાં અનંત જન્મ-મરણ ભૂતકાળમાં થયા છે, તે વિષયને સમજાવ્યો છે.
આ જીવે જન્મ મરણ દ્વારા સમસ્ત લોકાકાશના પ્રદેશની સ્પર્શના કરી છે. તે પૂર્વોક્ત વિષયની પુષ્ટી માટે સૂત્રકારે પ્રસ્તુત વિષયનું પ્રતિપાદન કર્યું છે.
૨૪ દંડકના જીવોના પરિભ્રમણમાં જે સ્થાનમાં જે જીવોના જન્મ-મરણની યોગ્યતા હોય ત્યાં તે જીવોના જન્મ મરણ થાય છે. જ્યાં યોગ્યતા ન હોય ત્યાં જન્મ મરણ થતા નથી. જેમ કે નરકમાં મનુષ્યરૂપે કે સનકુમારાદિ દેવલોકમાં દેવીરૂપે જન્મ-મરણ થવા શક્ય નથી. આ રીતે સર્વત્ર સમજવું જોઈએ.
પાંચ સ્થાવરના સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. સૂત્રકારનું આ કથન સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ છે. વનસ્પતિકાયમાં પણ વ્યવહાર રાશિના નિગોદની અપેક્ષાએ અનંત જન્મ-મરણ થાય છે. તેથી લોકના કોઈ પણ સ્થાનમાં પાંચ સ્થાવર રૂપે જન્મ-મરણ થઈ શકે છે.
આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક સ્થાનમાં જીવે પૂર્વે અનંતવાર જન્મ મરણ કર્યા છે પરંતુ અનુત્તર વિમાનમાં અનુત્તર વિમાનના દેવરૂપે અનંત જન્મ-મરણ થઈ શકતા નથી. કારણ કે અનાદિ સંસાર પરિભ્રમણમાં કોઈ પણ જીવ દેવરૂપે ચાર અનુત્તર વિમાનમાં બે વાર અને સર્વાર્થસિદ્ધવિમાનમાં એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે. તે સ્થાનમાં પૃથ્વીકાય આદિ રૂપે અનંત જન્મ-મરણ થઈ શકે છે.
૨૪ દંડકોના જીવોના આવાસની સંખ્યા શતક- ૧/૫, પૃષ્ઠ– ૧૨૦ થી ૧૨૩ અનુસાર જાણવી. જીવોના અનંત સંબંધો:१५ अयं णं भंते ! जीवे सव्वजीवाणं माइत्ताए, पिइत्ताए, भाइत्ताए, भगि- णित्ताए,
Page #804
--------------------------------------------------------------------------
________________
| ७38
श्री भगवती सूत्र-3
भज्जत्ताए, पुत्तत्ताए, धूयत्ताए, सुण्हत्ताए उववण्णपुव्वे ?
हंता गोयमा ! असई, अदुवा अणंतखुत्तो । भावार्थ :- प्रश्र- भगवन् ! ॥ १, सर्व वोन। माता, पिता, माS, बेन, स्त्री, पुत्र सने પુત્રવધૂપણે પહેલા ઉત્પન્ન થયો છે?
G१२- &ा, गौतम ! अने वा मनतवार 6त्पन्न थयो छ. १६ सव्वजीवा वि णं भंते ! इमस्स जीवस्स माइत्ताए जाव उववण्णपुव्वा ? हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવો, આ જીવના માતાપણે, યાવતું પુત્રવધૂપણે ઉત્પન્ન થયા छ? 6त्तर-, गौतम! अनेवारअनंतवार उत्पन्न थया छ. १७ अयं णं भंते! जीवे सव्वजीवाणं अरित्ताए, वेरियत्ताए, घायगत्ताए, वहगत्ताए, पडिणीयत्ताए, पच्चामित्तत्ताए उववण्णपुव्वे ?हता गोयमा ! असई अदुवा अणंतखुत्तो। भावार्थ:- श्र- भगवन् ! ॥, सर्व वोन। शत्रु३५, वैरी, घात, १५, प्रत्यनी भने શત્રુસહાયકરૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે ? ઉત્તર- હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. १८ सव्वजीवा वि णं भंते इमस्स जीवस्स अरित्तए जाव उववण्णपुव्वा ! हता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । भावार्थ :- प्रश्र- भगवन् ! सर्व वो, भावना शत्रु माहि ३५ पूर्व उत्पन्न या छ ? उत्तरહા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. १९ अयं णं भंते ! जीवे सव्वजीवाणं रायत्ताए, जुवरायत्ताए जाव सत्थवाहत्ताए उववण्णपुव्वे ? हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । सव्वजीवाणं एवं चेव । भावार्थ:- प्रश्र- भगवन ! ॥१, सर्वनाश148, युवरा४५ो यावत सार्थवाइयो પહેલાં ઉત્પન્ન થયો છે? ઉત્તર- હા ગૌતમ ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ જ રીતે સર્વ જીવોના વિષયમાં જાણવું જોઈએ. २० अयं णं भंते ! जीवे सव्वजीवाणं दासत्ताए, पेसत्ताए, भयगत्ताए, भाइल्लगत्ताए, भोगपुरिसत्ताए, सीसत्ताए, वेसत्ताए उववण्णपुव्वे ?
हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो। एवं सव्वजीवा वि अणंतखुत्तो। ॥
Page #805
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક ૭
સેવ મતે ! તેવ મતે ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ જીવ, સર્વ જીવોના દાસરૂપે, પ્રેષ્યરૂપે(નોકરરૂપે) ભૃતક, ભાગીદાર, ભોગપુરુષ(અન્યના ઉપાર્જિત ધનનો ઉપભોગ કરનાર) શિષ્ય અને દ્વેષ્ય(દ્વેષી-ઈર્ષાળુ)રૂપે પહેલા ઉત્પન્ન થયો છે ?
686
ઉત્તર– હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ રીતે સર્વ જીવો પણ આ જીવ પ્રતિ પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થયા છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાસ્ત્રકારે સંસારની અનંતતાની સાથે સંબંધોની પણ અનંતતા અને પરિવર્તનશીલતાનો બોધ કરાવ્યો છે.
અનંત સંસાર પરિભ્રમણમાં આ જીવે સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો ભૂતકાળમાં બાંધ્યા છે અને સર્વ જીવોએ આ જીવ સાથે સર્વ સંબંધો બાંધ્યા છે.
|| શતક-૧૨/૭ સંપૂર્ણ ॥
Page #806
--------------------------------------------------------------------------
________________
[ ૭૩૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૨ : ઉદેશક-૮
જ સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં કર્મ અનુસાર પુનર્જન્મની પરંપરાનું નિદર્શન છે. કોઈ મહર્તિક દેવ, દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને, પોતાના કર્માનુસાર નાગ(સાપ), મણિ, વૃક્ષમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર બીજા દેવલોક સુધીના દેવ મરીને, પૃથ્વી, પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે.
દેવ ઉક્ત સ્થાનોમાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ તે વંદિત, પૂજિત, અર્ચિત, સત્કારિત અને સમ્માનિત હોય છે, લોકો તેને પૂજનીય માને છે. પૂર્વ ભવના મિત્ર દેવ તેનો મહિમા વધારે છે. આ સર્વ ક્રિયાઓ તેના પુણ્યની પરંપરાએ થાય છે.
તે જીવ ત્યાંથી મરીને મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે પણ જાય છે. દેવ ભવ પછીના બે ભવ ધારણ કરતા હોવાથી સૂત્રકારે તે નાગ, મણિ અને વૃક્ષને દ્વિશરીરી (એકાવતારી) કહ્યા છે.
*
શીલ, વ્રત પ્રત્યાખ્યાન અને મર્યાદા રહિત મોટા અને પરાક્રમી વાનર, કૂકડો, દેડકા આદિ તિર્યંચ પ્રાણીઓ કાલધર્મને પ્રાપ્ત કરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે. “ઉત્પમાન ઉત્પન્ન’ સિદ્ધાંત અનુસાર નરકમાં ઉત્પન્ન થતાં નરકાયુના ઉદયવાળા જીવને નારક કહેવાય છે. નરકનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ પોતાના કર્માનુસાર ભવભ્રમણ કરે છે અથવા સિદ્ધ થાય છે.
Page #807
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૮
[ ૭૩૯ ]
'શતક-૧ર : ઉદ્દેશક-૮
નાગ
દેવોની નાગ આદિમાં ઉત્પત્તિ અને મોક્ષ - | १ तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी- देवे णं भंते ! महिड्डीए जाव महासोक्खे अणंतरं चयं चइत्ता बिसरीरेसु णागेसु उववज्जेज्जा ?
हंता गोयमा ! उववज्जेजा । ભાવાર્થ - પ્રશ્ન-તે કાલે, તે સમયે ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! મહાઋદ્ધિવાન, થાવત મહાસુખી દેવ ચ્યવીને સીધા દ્વિશરીરી (બે ભવકરી મોક્ષે જનારા) નાગોમાં(સર્પમાં) ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા ગૌતમ ! ઉત્પન્ન થાય છે. | २ से णं तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय-सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सण्णिहियपाडिहेरे यावि भवेज्जा ?
હતા, જોયા ! મજ્જા ! શબ્દાર્થ - જિબ્રે= પ્રધાન સર્વે = સ્વપ્નાદિ દ્વારા સત્ય સંકેત કરનાર સન્નવાર = જેની સેવા સફળ થાય તે સહિયપાકિરે = સન્નિહિત પ્રાતિહારિક, પૂર્વના મિત્ર દેવ જેનો મહિમા વધારે છે તેવા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! ત્યાં નાગના ભવમાં તે ચંદન આદિથી અર્ચિત, સ્તુતિ આદિ દ્વારા વંદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત અને વિનયાદિ દ્વારા સન્માનિત થાય છે ? તે મુખ્ય દેવ રૂપે ગણાય છે? તેના વચનો સત્ય અને પ્રમાણભૂત ગણાય છે? તે સફળ સેવાવાળો હોય છે? તેના દેવભવના મિત્ર તેનું પ્રતિહાર કર્મ- તેનો મહિમા કરે છે?
ઉત્તર- હા ગૌતમ! નાગના ભવમાં તે અર્ચિત, વંદિત આદિ થાય છે. | ३ से णं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंत करेज्जा ? हंता, गोयमा ! सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंतं करेज्जा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ત્યાંથી ચ્યવીને અંતર રહિત તે મનુષ્ય થઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે,
Page #808
--------------------------------------------------------------------------
________________
૭૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
થાવત્ સંસારનો અંત કરે છે? ઉત્તર- હા, ગૌતમ! તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, સંસારનો અંત કરે છે.
४ देवे णं भंते ! महिड्डीए जाव बिसरीरेसु मणीसु उववज्जेजा ? हंता, गोयमा! उववज्जेज्जा जहा णागाणं जाव सव्वदुक्खाणं अंत करेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહર્તિક થાવ મહાસુખી દેવ, દ્વિશરીરી મણિઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, ગૌતમ ! નાગની જેમ સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ.
५ देवे णं भंते ! महिड्डीए जाव बिसरीरेसु रुक्खेसु उववज्जेज्जा? ____ हता, गोयमा ! उववज्जेज्जा सेसं जहा णागाणं णवरं सण्णिहियपाडिहेरे लाउल्लोइयमहिए यावि भवेज्जा । सेसं तं चेव जाव सव्वदुक्खाणं अंतं करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહર્દિક યાવત્ મહાસુખી દેવ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા, ગૌતમ! ઉત્પન્ન થાય છે, શેષ વર્ણન નાગના વર્ણનની જેમ છે. પરંતુ તેની વિશેષતા એ છે કે જે વૃક્ષમાં તે ઉત્પન્ન થાય છે, તે વૃક્ષ સન્નિહિત પ્રાતિહારિક-મિત્ર દેવ દ્વારા જેનો મહિમા કરાય છે તેવા હોય છે, તથા તે વૃક્ષની પીઠિકા(ચબૂતરો) ગોબરાદિથી લીધેલી અને ખડી માટી આદિ દ્વારા પોતેલી હોય છે. શેષ પૂર્વવત્ યાવત તે સર્વ દુઃખનો અંત કરે છે.
વિવેચન :બાસુ - નાગ શબ્દના બે અર્થ હોય છે– હાથી અને સર્પ, અહીં સર્પની અપેક્ષા છે કારણ કે લોકમાં નાગ દેવની પૂજા થાય છે હાથીની પૂજા વગેરેનો વ્યવહાર થતો નથી. નાડોદ્ય મહિ:-દેવાધિષ્ઠિત વિશિષ્ટ તે વૃક્ષ બદ્ધપીઠ હોય છે. લોકો તેના ચબૂતરાને ગોબરાદિથી લીપીને સ્વચ્છ રાખે છે. નાગ અને મણી માટે ચબૂતરાનું કથન નથી, માત્ર વૃક્ષ માટે જ પાવર શબ્દ પ્રયોગ કરી કથન કર્યું છે. વિસરી :- નાગ આદિ જીવ એક શરીર નાગ આદિ ભવનું અને બીજું શરીર મનુષ્ય ભવનું ધારણ કરીને, સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાના છે. તેથી તે જીવોને દ્વિશરીરી અર્થાત્ એકાવતારી કહ્યા છે. શીલ રહિત તિર્યંચોની નરકગતિ:| ६ अह भंते ! गोलंगूलवसभे, कुक्कुडवसभे, मंडुक्कवसभे एएणं णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसेणं सागरोवमठिईयंसि णरयंसि णेरइयत्ताए उववज्जेजा?
Page #809
--------------------------------------------------------------------------
________________
| શતક-૧૨: ઉદ્દેશક-૮
[ ૭૪૧]
समणे भगवं वागरेइ- उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગોલાંગુલ વૃષભ-ગાયના પૂંછડા જેવી પૂંછડીવાળો યૂથપતિ વાનર(મોટો વાંદરો), મોટો કૂકડો અને મોટો દેડકો આ સર્વ શીલ રહિત, વ્રત રહિત, ગુણ રહિત, મર્યાદા રહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ રહિત, કાલના સમયે કોલ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ- વાળા નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે ઉત્પન્ન થતાં ઉત્પન થયા તે પ્રમાણે કહેવું જોઈએ. ७ अह भंते ! सीहे वग्घे जहा उस्स(ओस)प्पिणीउद्देसए जाव परस्सरे एए णं णिस्सीला जाव णरयसि रइयत्ताए उववज्जेज्जा?
हंता, गोयमा ! उववज्जेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સિંહ, વાઘ આદિ સાતમા શતકના છઠ્ઠા ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કથિત જીવો યાવત પારાશર, એ સર્વ શીલ રહિત ઇત્યાદિ રત્નપ્રભાપુથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- હા, ગૌતમ! ઉત્પન્ન થાય છે. | ८ अह भंते ! ढंके कंके विलए मग्गुए सिखी, एए णं णिस्सीला जाव णरयसि रइयत्ताए उववज्जेज्जा ?
હંતા, તોયમાં ! યુવકનેક્શા I સેવં કંતે ! સે અંતે ! .. ભાવાર્થ:- પ્રશ્ર– હે ભગવન્! ગીધ, કાગડા, બિલાડા, મુઝુક(પક્ષી વિશેષ) અને મયૂર, આ સર્વ શીલ રહિત ઇત્યાદિ રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા ગૌતમ! ઉત્પન્ન થાય છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે..
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં વૃષભ, વાનર, કૂકડો, સિંહ, વાઘ, ગીધ, કાગડા આદિ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિ વિષયક પ્રશ્ન છે.
તે જીવો રત્નપ્રભા આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અનંત સંસાર પરિભ્રમણ કરે છે અથવા મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધ પણ થઈ શકે છે. સૂત્રકારે ત્રણ સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં કોઈ પણ જીવની ઉત્પત્તિની પદ્ધતિ પ્રદર્શિત કરી છે. 'વહેમને વહે'ના સિદ્ધાંત અનુસાર 'કવળજ્ઞાન વાવો ' ઉત્પધમાન ઉત્પન કહેવાય છે. તે તિર્યંચ પંચેન્દ્રિય જીવો પોતાનું
Page #810
--------------------------------------------------------------------------
________________
૭૪૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
આયુષ્ય પૂર્ણ કરીને નરક ગતિમાં ઉત્પન્ન થવા માટે વાટે વહેતી અવસ્થામાં હોય ત્યારે જ તેને નરકાયુનો પ્રારંભ થઈ જાય છે. તેથી તે નારકી જ કહેવાય છે. નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે નારકી જ હોય છે. તેથી નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે તે પ્રમાણે કથન થાય છે.
'ડવવજ્ઞમાણે ૩૧નનેળનો સિદ્ધાંત પ્રત્યેક જીવોની ઉત્પત્તિમાં સમજવો જોઈએ.
|| શતક-૧ર/૮ સંપૂર્ણ છે તે
Page #811
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[[ ૭૪૩ |
શતક-૧ર : ઉદ્દેશક-લા
જે સંક્ષિપ્ત સાર જે આ ઉદ્દેશકમાં પાંચ પ્રકારના દેવનું વિવિધ દ્વારથી વિસ્તૃત વર્ણન છે. દેવ :- જે ઐશ્વર્ય સંપન્ન હોય તેને દેવ કહે છે. વિવિધ નયની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે. ભવ્ય દ્રવ્ય દેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવવ. ભવિકદ્રવ્ય દેવ - ભવિષ્યમાં જે દેવ પર્યાયને પ્રાપ્ત થવાના છે તેવા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ભવિકદ્રવ્ય દેવ કહે છે. તે મનુષ્ય અને તિર્યંચ ચારે ગતિમાંથી આવી શકે છે. મરીને ચારે જાતિની દેવગતિને પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પત્યની(યુગલિકની અપેક્ષાએ) છે, તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષનું છે અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે જીવો વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો સંખ્યાત, અસંખ્યાત, સમાન, અસમાન, સંલગ્ન, અસંલગ્ન રૂપો બનાવી શકે છે. નરદેવ - છ ખંડના અધિપતિ, ૧૪ રત્નો અને નવ નિધાનના સ્વામી ચક્રવર્તીને નરદેવ કહે છે. તે પ્રથમ નરક અને ૮૧ જાતિના દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે મરીને સાત નરકમાંથી કોઈ પણ નરકમાં ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય ૭00 વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની અને તેનું અંતર જઘન્ય સાધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તનકાલનું છે. તે જીવો વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય છે અને પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે. ધર્મદેવ - પાંચ મહાવ્રત, સમિતિ-પ્તિના ધારક શ્રમણ નિગ્રંથને ધર્મદેવ કહે છે. તેની આગતિ ચારે ગતિની અને ગતિ વૈમાનિક દેવની છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. તેનું અંતર જઘન્ય અનેક પલ્યોપમ(ર પલ્યોપમ અને નવ વર્ષ), ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તનકાલનું છે, તે જીવોમાં જે વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય તે પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે. દેવાધિદેવઃ- કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક, સર્વજ્ઞ, તીર્થંકર પ્રભુને દેવાધિદેવ કહે છે. તે ત્રણ નરક અને ૩૫ જાતિના વૈમાનિક દેવમાંથી આવે છે. તેની ગતિ મોક્ષની છે. તેની સ્થિતિ જઘન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની હોય છે. તે જીવની ગતિ મોક્ષની જ હોવાથી તેનું અંતર નથી. તે જીવો અનંત શક્તિ સંપન્ન હોવા છતાં વીતરાગતાના કારણે કદાપિ વિદુર્વણા કરતા નથી. ભાદેવઃ- જે દેવગતિ અને દેવાયુને ભોગવે છે તેને ભાવદેવ કહે છે. તે મનુષ્ય અને તિર્યંચમાંથી આવે છે અને તે બે ગતિમાં જાય છે. તેની સ્થિતિ જઘન્ય 10000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે વૈક્રિય સામર્થ્યનુસાર પૂર્વવત્ વિદુર્વણા કરી શકે છે.
અલ્પબહત્વ - સર્વથી થોડા નરદેવ, તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા,
Page #812
--------------------------------------------------------------------------
________________
૭૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેનાથી ભવિક દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા અને તેનાથી ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ભારદેવનો અલ્પબહુત્વઃ- સર્વથી થોડા અનુત્તરીપપાતિક દેવો, તેથી ઉપરિમ રૈવેયક, મધ્યમ ગ્રેવેયક, અધસ્તન રૈવેયક, બારમા દેવલોકથી વિપરીત ક્રમે ક્રમશઃ નવમા દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, તેનાથી આઠમા, સાતમા એમ ક્રમશઃ ઉતરતા ક્રમે ક્રમશઃ પ્રથમ દેવલોકના દેવો અસંખ્યાત ગુણા છે. તેનાથી ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીદેવો ક્રમશઃ અસંખ્યાતગુણા છે.
આ રીતે સંપૂર્ણતયા પાંચ દેવ વિષયક પ્રતિપાદન કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.
Page #813
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૯
[ ૭૪૫ ]
'શતક-૧ર : ઉદ્દેશક-૯
દેવના પાંચ પ્રકાર:| १ कइविहा णं भंते ! देवा पण्णत्ता ? गोयमा ! पंचविहा देवा पण्णत्ता, तंजहा- भवियदव्वदेवा परदेवा धम्मदेवा देवाहिदेवा भावदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ! પાંચના દેવ પ્રકાર કહ્યા છે, યથા– ભવિકદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવવ. २ से केण?णं भंते ! एवं वुच्चइ- भवियदव्वदेवा भवियदव्वदेवा?
गोयमा! जे भविए पंचिंदियतिरिक्खजोणिए वा मणुस्से वा देवेसु उववज्जित्तए से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- भवियदव्वदेवा भवियदव्वदेवा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ભવિકદ્રવ્ય દેવને ‘ભવિક દ્રવ્ય દેવ’ કહેવાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય ભવિષ્યમાં, દેવોમાં ઉત્પન્ન થવાના છે તેથી તે ‘ભવિક દ્રવ્ય દેવ' કહેવાય છે. | ३ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- णरदेवा, णरदेवा ?
गोयमा ! जे इमे रायाणो चाउरंतचक्कवट्टी उप्पण्णसमत्तचक्करयणप्पहाणा णवणिहिपइणो समिद्धकोसा बत्तीसं रायवरसहस्साणुयायमग्गा सागस्वरमेहलाहिवइणो मणुस्सिदा, से तेणटेणं जाव णरदेवा, णरदेवा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નરદેવને ‘નરદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રાજા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર પર્વત તથા ઉત્તરમાં હિમવાન પર્વત પર્યત છ ખંડની પૃથ્વીના સ્વામી ચક્રવર્તી છે, જેને સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન પ્રાપ્ત થયું છે, જે નવનિધિના સ્વામી છે, સમૃદ્ધ ભંડારવાળા છે, ૩૨૦૦૦ રાજા જેનું અનુસરણ કરે છે, એવા મહાસાગરરૂપ ઉત્તમ મેખલા પર્યત પૃથ્વીના અધિપતિ અને મનુષ્યન્દ્ર છે, તેથી તે “નરદેવ' કહેવાય છે.
Page #814
--------------------------------------------------------------------------
________________
૭૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
| ४ से केणटेणं भंते ! एवं वुच्चइ- धम्मदेवा, धम्मदेवा?
गोयमा ! जे इमे अणगारा भगवंतो ईरियासमिया जाव गुत्तबंभयारी, से तेणटेणं जाव धम्मदेवा, धम्मदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ધર્મદેવને ધર્મદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે અણગાર ભગવાન ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી યુક્ત, ઉત્તમ ક્ષમાદિ યતિધર્મથી યુક્ત, યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તે ધર્મદેવ' કહેવાય છે. ५ से केणटेणं भंते ! एवं वुच्चइ- देवाहिदेवा, देवाहिदेवा ?
गोयमा ! जे इमे अरिहंता भगवंतो उप्पण्णणाण-दंसणधरा जाव सव्वदरिसी, से तेण?णं जाव देवाहिदेवा, देवाहिदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે દેવાધિદેવને દેવાધિદેવ’ કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક, વીતરાગ, સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત ભગવાન છે. તેથી તે દેવાધિદેવ’ કહેવાય છે. ६ से केणटेणं भंते ! एवं वुच्चइ- भावदेवा, भावदेवा ?
गोयमा ! जे इमे भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिया देवा देवगइणामगोयाई कम्माई वेदेति, से तेणटेणं जाव भावदेवा, भावदेवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ભાવદેવને ‘ભાગદેવ' કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ, દેવગતિ સંબંધી નામ કર્મ અને ગોત્રકર્મનું વેદન કરે છે, તેથી તે ‘ભાવદેવ” કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના દેવોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ભાવાર્થ અને સારાંશથી સ્પષ્ટ છે. (૧) ભવિક દ્રવ્ય દેવ :- અહીં ‘દ્રવ્ય’ શબ્દ અપ્રધાનવાચક છે. ભૂતકાળમાં જેણે દેવની પર્યાય પ્રાપ્ત કરી હતી અથવા ભવિષ્યકાલમાં જે દેવ પર્યાયને પ્રાપ્ત કરવાના છે પરંતુ વર્તમાનમાં દેવના ગુણોથી શૂન્ય હોય તે ભવિક દ્રવ્ય દેવ છે. વર્તમાનમાં દેવના ગુણોથી શૂન્ય હોવાના કારણે તે અપ્રધાન છે. પ્રસ્તુત સૂત્રમાં આ ભવ પૂર્ણ કરીને ભવિષ્યમાં જે દેવગતિમાં ઉત્પન્ન થવાના છે તેવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને “ ભવ્ય દ્રવ્ય દેવ’ કહ્યા છે.
Page #815
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[ ૭૪૭]
(૨) નરદેવ – મનુષ્યોમાં જે દેવ તુલ્ય આરાધ્ય છે, તેવા છ ખંડના અધિપતિ ચક્રવર્તીને નરદેવ' કહે છે. (૩) ધર્મદેવઃ- શ્રત અને ચારિત્ર ધર્મના આરાધક હોવાથી જે દેવ તુલ્ય છે, જેનામાં ધર્મની જ પ્રધાનતા છે, તેવા ધાર્મિક દેવરૂપ અણગારને ધર્મદેવ કહે છે.
(૪) દેવાધિદેવ - પારમાર્થિક ઐશ્વર્ય જેનામાં પ્રગટ થયું છે, જે દેવોથી પણ અધિક શ્રેષ્ઠ છે તેવા દેવો દ્વારા પણ વંદનીય, પૂજનીય તીર્થકર ભગવાનને “દેવાધિદેવ’ કહે છે. (૫) ભાવ દેવ - વર્તમાને જે દેવગતિ આદિ નામકર્મનો અનુભવ કરી રહ્યા છે તે ભાવદેવ છે. દેવોની આગતઃ|७ भवियदव्वदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहितो उववज्जति, तिरिक्ख-मणुस्स-देवेहिंतो उववज्जति ?
गोयमा ! णेरएहिंतो उववज्जति, तिरिक्ख मणुस्स देवेहितो वि उववज्जति, भेओ जहा वक्कंतीए सव्वेसु उववाएयव्वा जाव अणुत्तरोववाइय त्ति, णवरं असंखेज्जवासाउय- अकम्मभूमग-अंतरदीवग-सव्वट्ठसिद्धवज्ज जाव अपराजिय-देवेहितो वि उववजंति, णो सव्वट्ठसिद्धदेवेहिंतो उववज्जति । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!ભવિક દ્રવ્ય દેવ કઈગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા તિર્યંચો, મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર ભેદ કહેવા જોઈએ. આ સર્વ જીવોની ઉત્પત્તિના વિષયમાં અનુત્તરોપપાતિક સુધી કહેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિ અને અંતરદ્વીપના યુગલિકો તથા સર્વાર્થસિદ્ધના દેવોને છોડીને અપરાજિત દેવલોકના દેવો(ભવનપતિથી લઈને અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાન સુધીના દેવો)માંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. | ८ णरदेवा णं भंते ! कओहिंतो उववज्जंति, किं णेरइएहितो, पुच्छा ?
गोयमा ! णेरइएहिंतो उववज्जति, णो तिरिक्खजोणिएहितो, णो मणुस्सेहितो, देवेहिंतो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
Page #816
--------------------------------------------------------------------------
________________
૭૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ!તે નૈરયિક અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
९ जइ णेरइएहिंतो उववज्जति किं रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जति जाव अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति ?
गोयमा ! रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जंति, णो सक्करप्पभापुढवि णेरइएहिंतो जाव णो अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકો યાવતું અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે એક રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી જ આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ શર્કરા પ્રભા પૃથ્વીના નૈરિયકોમાંથી યાવત્ અધસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १० जइ देवेहिंतो उववज्जति किं भवणवासिदेवेहिंतो उववज्जति, वाणमंतरजोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जति ?
गोयमा ! भवणवासिदेवेहितो वि उववज्जंति, वाणमंतर देवेहितो वि, एवं सव्वदेवेसु उववाएयव्वा, वक्कतिभेएणं जाव सव्वट्ठसिद्धत्ति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
- ઉત્તર- હે ગૌતમ! તે ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક સર્વદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ રીતે દેવોના વિષયમાં સર્વાર્થસિદ્ધ પર્યત વ્યુત્ક્રાંતિ પદમાં કથિત આગતિ કહેવી જોઈએ. |११ धम्मदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहिंतो उववज्जति, પુછી ?
गोयमा ! वक्कंतिभेएणं सव्वेसु उववाएयव्वा जाव सव्वट्ठसिद्ध त्ति । णवरं तमा-अहेसत्तमास्तेउवाउअसंखिज्ज-वासाउयअकम्मभूमग-अंतरदीवग-वज्जेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્મદેવ નરક આદિ કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! આ સર્વવર્ણન વ્યુત્ક્રાંતિ પદમાં કથિત ભેદ સહિત સર્વાર્થસિદ્ધ સુધીની આગતિ કહેવી જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તમ:પ્રભા અને અધઃસપ્તમપૃથ્વીમાંથી તથા તેઉકાય, વાયુકાય, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરદ્વીપજ યુગલિકોમાંથી આવીને ધર્મદેવ થતા નથી.
Page #817
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૯
[ ૭૪૯ |
१२ देवाहिदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! णेरइएहिंतो उववज्जंति, णो तिरिक्खजोणिए हितो, णो मणुस्सेहितो, देवेहितो वि उववज्जति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિક અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १३ जइ णेरइएहिंतो उववज्जंति, पुच्छा? गोयमा ! तिसु पुढवीसु उववजंति, सेसाओ खोडेयव्वाओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન ! જો તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા આદિ કઈ નરકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ત્રણ પૃથ્વી(નરક)માંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ નરકમૃથ્વીઓનો નિષેધ કરવો જોઈએ. १४ जइ देवेहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! वेमाणिएसु सव्वेसु उववज्जति जाव सव्वट्ठसिद्धत्ति, सेसा खोडेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ આદિ કઈ જાતિના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ પર્યતના સર્વ વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ સર્વ દેવોનો નિષેધ કરવો જોઈએ. |१५ भावदेवा णं भंते ! कओहिंतो उववज्जति ? एवं जहा वक्कंतीए भवणवासीणं उववाओ तहा भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસી દેવોની જે આગતિ કહી છે તદનુસાર અહીં ભાવદેવોની આગતિનું કથન કરવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના દેવોની આગતિનું નિરૂપણ કર્યું છે. ભવિક દ્રવ્ય દેવની આગત :- ભવિષ્યમાં જે દેવ થવાના છે તેવા મનુષ્ય અને તિર્યંચને ભવિક દ્રવ્ય દેવ કહે છે. તેની આગતિ- ૨૮૪ ભેદની છે. ૮૬ જાતના યુગલિક અને સર્વાર્થસિદ્ધના દેવ મરીને ભવિક દ્રવ્ય દેવ થતા નથી. કારણ કે યુગલિક મરીને દેવગતિમાં જ જાય છે, મનુષ્ય કે તિર્યંચ થતા નથી. સર્વાર્થસિદ્ધના દેવ મરીને મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષે જ જાય છે. તે મનુષ્ય ભવમાં પણ ભવિક દ્રવ્ય દેવ થતા નથી.
Page #818
--------------------------------------------------------------------------
________________
| ૭૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેથી સાત નરકના પર્યાપ્તા + ૪૮ ભેદ તિર્યંચના + ૧૩૧ ભેદ મનુષ્યના અને + ૯૮ ભેદ દેવના (સર્વાર્થસિદ્ધના દેવને છોડીને) તે ૨૮૪ ભેદની ભવિક દ્રવ્ય દેવની આગત છે. નરદેવની આગત:- તે પ્રથમ નરક અને ૮૧ જાતિના દેવ(૯૯ જાતિના દેવમાંથી ૧૫ પરમાધામી અને ૩ કિલ્વીષીને છોડીને) તેમ ૮૨ ભેદની ચક્રવર્તીની આગત છે. મનુષ્ય કે તિર્યંચ ગતિમાંથી આવેલા જીવ ચક્રવર્તી કે તીર્થકર થઈ શકતા નથી.
ધર્મદેવની આગત :- ચારે ગતિના જીવ મરીને ધર્મદેવ બની શકે છે. ૧ થી ૫ નરક, તેઉવાઉના આઠ ભેદ છોડીને ૪૦ ભેદ તિર્યંચના, યુગલિકના ભેદ છોડીને ૧૩૧ ભેદ મનુષ્યના અને ૯૯ જાતિના દેવ, આ રીતે ૫ + ૪૦ + ૧૩૧ + ૯૯ = ૨૭૫ ભેદની આગત થાય છે. છઠ્ઠી નરકમાંથી નીકળીને આવેલા જીવ દીક્ષા લઈ શકતા નથી, તેમજ સાતમી નરક, તેલ, વાઉ અને યુગલિક મરીને મનુષ્યગતિને પ્રાપ્ત કરતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. દેવાધિદેવની આગત:- નરક અને દેવ ગતિના જીવ મરીને દેવાધિદેવ(તીર્થકર) બની શકે છે. ૧ થી ૩ નરક અને ૩૫ ભેદ વૈમાનિકના આ રીતે તેની આગતિ ૩૮ ભેદની છે. ચોથી નરકમાંથી નીકળેલા જીવો કેવળી થઈ શકે છે પરંતુ તીર્થકર થઈ શકતા નથી. પાંચમી, છઠ્ઠી નરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય થઈ શકે છે પણ કેવળી થઈ શકતા નથી, સાતમી નરકમાંથી નીકળેલા જીવ મનુષ્ય જ થઈ શકતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. ભવનપતિ, વ્યંતર કે જ્યોતિષી દેવો પણ મરીને મનુષ્ય થઈ શકે છે દીક્ષા લઈ શકે છે. પરંતુ તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તે જીવોનો પણ નિષેધ કર્યો છે. ભાવદેવની આગતા-મનુષ્ય અને તિર્યંચગતિના જીવ મરીને ભાવદેવ બની શકે છે. પાંચ સંજ્ઞી તિર્યંચ, પાંચ અસંજ્ઞી તિર્યંચ અને ૧૦૧ ગર્ભજ મનુષ્યોના પર્યાપ્ત તે ૧૧૧ ભેદની આગત થાય છે. નારક કે દેવ મરીને તથા પ્રકારના સ્વભાવે દેવ ગતિને પ્રાપ્ત કરતા નથી. તે જ રીતે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયના જીવો પણ મરીને દેવગતિમાં જતા નથી. તેથી તેનો નિષેધ કર્યો છે. પાંચ પ્રકારના દેવોની સ્થિતિ:१६ भवियदव्वदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભવિકદ્રવ્યદેવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. १७ णरदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं सत्त वाससयाई, उक्कोसेणं चउरासीई पुव्वसय-सहस्साई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરદેવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય 900
Page #819
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૯
વર્ષ અને ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની છે.
१८ धम्मदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
૭૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવોની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ ક્રોડ વર્ષની છે.
१९ देवाहिदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं बावत्तरिं वासाइं, उक्कोसेणं चउरासीइं पुव्वसयसहस्साइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવોની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૭૨ વર્ષ અને ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની છે.
| २० भावदेवाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
વિવેચન :
ભવિકદ્રવ્યદેવની સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. દેવભવના આયુષ્યબંધ પછી જ તેને ભવિકદ્રવ્ય દેવ કહે છે. કોઈ જીવ પોતાના આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં જ દેવાયુનો બંધ કરે તો તેની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે અને યુગલિકોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ ઘટિત થાય છે. યુગલિકો પોતાના આયુષ્યના અંતિમ છ માસ શેષ રહે ત્યારે જ દેવાયુનો બંધ કરે છે પરંતુ યુગલિકોની દેવગતિ નિશ્ચિત હોવાથી સૂત્રકારે તેના દેવાયુ બંધની વિવક્ષા કર્યા વિના સંપૂર્ણ ભવની ત્રણ પલ્યોપમની સ્થિતિનું કથન કર્યું છે.
નરદેવ – (ચક્રવર્તી)ની સ્થિતિ :– જઘન્ય ૭૦૦ વર્ષની છે. યથા– બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તીની સ્થિતિ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની હોય છે. યથા– પ્રથમ ભરત ચક્રવર્તીની સ્થિતિ.
ધર્મદેવની સ્થિતિ ઃ– અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ રહે ત્યારે કોઈ મનુષ્ય ચારિત્ર અંગીકાર કરે તે અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્તની છે અને ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય સાતિરેક આઠ વર્ષ પછી ચારિત્ર અંગીકાર કરે તો ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વક્રોડ વર્ષની થાય છે. ક્રોડપૂર્વથી અધિક આયુષ્યવાળા યુગલિક મનુષ્યો હોય છે તેથી તે ચારિત્ર સ્વીકાર કરી શકતા નથી.
Page #820
--------------------------------------------------------------------------
________________
૭૫૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
દેવાધિદેવની સ્થિતિ :- જઘન્ય ૭૨ વર્ષની છે. જેમ કે ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ લાખ પૂર્વની હોય છે. જેમ કે પ્રભુ ઋષભદેવની સ્થિતિ. ભાવદેવની સ્થિતિ - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ(ભવનપતિ-વ્યંતરની અપેક્ષાએ) અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની (અનુત્તર વિમાનની અપેક્ષાએ) સ્થિતિ છે. દેવોની વિદુર્વણા:२१ भवियदव्वदेवा णं भंते! किं एगत्तं पभू विउवित्तए, पुहुत्तं पभू विउव्वित्तए ? __ गोयमा ! एगत्तं पिपभूविउव्वित्तए, पहुत्तं पिपभूविउव्वित्तए, एगत्तं विउव्वमाणे एगिदियरूवं वा जाव पंचिंदियरूवं वा, पुहुत्तं विउव्वमाणे एगिदियरूवाणि वा जाव पंचिंदियरूवाणिवा,ताईसंखेज्जाणि वा असंखेज्जाणिवा,संबद्धाणि वा असंबद्धाणि वा, सरिसाणि वा असरिसाणि वा विउव्वति, विउव्वित्ता तओ पच्छा अप्पणो जहिच्छियाई कज्जाई करैति । एवं णरदेवा वि । एवं धम्मदेवा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવિકદ્રવ્ય દેવ શું એકરૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! ભવિકદ્રવ્ય દેવ એક રૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે. એક રૂપની વિદુર્વણા કરે, તો એક એકેન્દ્રિયના રૂપથી એક પંચેન્દ્રિય પર્યતના રૂપની વિદુર્વણા કરે છે અથવા અનેક રૂપની વિદુર્વણા કરે તો અનેક એકેન્દ્રિયના રૂપથી અનેક પંચેન્દ્રિય પર્યંતના રૂપની વિદુર્વણા કરે છે. તે રૂપ સંખ્યાત, અસંખ્યાત, સંબદ્ધ, અસંબદ્ધ, સમાન અથવા અસમાન હોય છે. તેનાથી તે પોતાનું યથેષ્ટ કાર્ય કરે છે. તે જ રીતે નરદેવ અને ધર્મદેવના વિષયમાં પણ સમજવું જોઈએ. २२ देवाहिदेवाणं पुच्छा? ___ गोयमा ! एगत्तं पि पभू विउव्वित्तए, पुहुत्तं पि पभू विउव्वित्तए, णो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्विति वा विउव्विस्संति वा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! દેવાધિદેવ એક રૂપ અથવા અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ ! એક રૂપ અથવા અનેક રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ છે પરંતુ તેઓએ સંપ્રાપ્તિરૂપે કદાપિ વિફર્વણા કરી નથી, કરતા પણ નથી અને કરશે પણ નહીં. २३ भावदेवाणं पुच्छा ? जहा भवियदव्वदेवा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભાવદેવ શું એક રૂપ અથવા અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ
Page #821
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક ૯
છે ? ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ભવિકદ્રવ્યદેવનું કથન કર્યું છે, તે જ પ્રકારે જાણવું જોઈએ.
વિવેચન :
૭૫૩
જે ભવિક દ્રવ્ય દેવ(મનુષ્ય, તિર્યંચ) અને ધર્મદેવ વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિકુર્વણા કરી શકે છે નરદેવ તો વૈક્રિયલબ્ધિ સંપન્ન હોય છે, તેઓ એક કે અનેક, સમાન કે અસમાન, સંબદ્ધ કે અસંબદ્ધ આદિ રૂપોની વિકુર્વણા કરી શકે છે. ભાવદેવ વૈક્રિયલબ્ધિ સંપન્ન જ હોય છે. તે પોતાના વૈક્રિય સામર્થ્ય અનુસાર વિકુર્વણા કરે છે. દેવાધિદેવ અનંત શક્તિના ધારક છે, પરંતુ તે વીતરાગ હોવાથી છાપ્રસ્થિક સમુદ્દાત કરતા નથી. તેથી વિપુર્વણા પણ કરતા નથી.
દેવોની ગતિઃ
|२४ भवियदव्वदेवा णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जंति जाव देवेसु उववज्जंति ?
गोयमा ! णो णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु, णो मणुस्सेसु; देवेसु उववज्जंति, जइ देवेसु उववज्जंति सव्वदेवेसु उववज्जंति जाव सव्वट्ठसिद्धत्ति । ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ ! ભવિકદ્રવ્યદેવ મરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં, તિર્યંચોમાં, મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી પરંતુ દેવમાં ઉત્પન્ન થાય છે અને દેવોમાં પણ સર્વ દેવોમાં યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
२५ णरदेवा णं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं उववज्जंति पुच्छा ?
गोयमा ! णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु णो मणुस्सेसु णो देवेसु उववज्जति । जइ णेरइएसु उववज्जंति सत्तसु वि पुढवीसु उववज्जंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરદેવ મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિકોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. નૈયિકોમાં પણ સાતે નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
| २६ धम्मदेवा णं भंते ! अनंतरं उव्वट्टित्ता कहिं उववज्जंति, पुच्छा ? गोयमा ! णो णेरइएसु उववज्जंति, णो तिरिक्खजोणिएसु णो मणुस्सेसु; देवेसु उववज्जंति ।
Page #822
--------------------------------------------------------------------------
________________
૭૫૪
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે નરક, તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, દેવોમાં ઉત્પન્ન થાય છે. २७ जइ देवेसु उववज्जंति किं भवणवासिदेवेसु उववज्जंति पुच्छा ?
गोयमा ! णो भवणवासिदेवेसु उववज्जंति, णो वाणमंतर देवेसु, णो जोइसिय देवेसु, वेमाणियदेवेसु उववज्जंति, सव्वेसु वेमाणिएसु उववज्जंति जाव सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइय वेमाणिय देवेसु उववज्जंति, अत्थेगइया सिज्झंति जाव सव्वदुक्खाणं अंतं करेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો ધર્મદેવ, દેવોમાં ઉત્પન્ન થાય છે, તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી. વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. વૈમાનિકોમાં પણ સર્વ વૈમાનિકદેવોમાં સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવો પર્યંતમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ધર્મદેવ સિદ્ધ થઈને સમસ્ત દુઃખોનો અંત કરે છે.
२८ देवाहिदेवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जंति ? गोयमा ! सिज्झंति जाव सव्वदुक्खाणं अंत करेंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જાય છે ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે.
૨૨ ભાવવેવા ન મતે ! ગળતર વ્યદિત્તા, પુચ્છા ?
गोयमा ! जहा वक्कंतीए असुरकुमाराणं उववट्टणा तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવ આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં અસુરકુમારોની ગતિનું(નીકળવાનું) કથન કર્યું છે, તે જ રીતે અહીં ભાવદેવોની ગતિનું કથન કરવું જોઈએ.
વિવેચન :
(૧) ભવ્ય દ્રવ્યદેવની ગતિ દેવની છે. કારણ કે તે જીવ ભવિષ્યમાં દેવભવને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળો જ છે તેથી ચાર જાતિના દેવમાંથી કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય છે. (૨) નરદેવ– ચક્રવર્તીની
Page #823
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૯
૭૫૫
ગતિ નરકની છે. કારણ કે તે જીવ ભોગ વિલાસમાં અત્યંત આસક્ત છે. તેમ છતાં જો તે ચક્રવર્તી પદ છોડીને સંયમ અંગીકાર કરે, ધર્મદેવનું પદ પ્રાપ્ત કરે તો દેવગતિ અથવા સિદ્ધગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. (૩) ધર્મદેવ સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરે તો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અને કર્મો શેષ રહે તો વૈમાનિક જાતિના દેવ બને છે. (૪) દેવાધિદેવ અવશ્ય મોક્ષમાં જ જાય છે (૫) ભાવદેવ મરીને નારકી કે દેવ થતાં નથી, તેથી તિર્યંચ અને મનુષ્ય ગતિને પ્રાપ્ત કરે છે.
દેવોની કાયસ્થિતિ [સંચિઠ્ઠણા દ્વાર] :
| ३० भवियदव्वदेवे णं भंते ! भवियदव्वदेवे त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाइं । एवं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा वि जाव भावदेवस्स; णवरं धम्मदेवस्स जहणेणं एक्कं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी ।
ભાવાર્થ • પ્રશ્ન– હે ભગવન્ ! ભવિક દ્રવ્ય દેવ, ભવિક દ્રવ્ય દેવ રૂપે કેટલો કાલ રહે છે ?
=
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહે છે. જે રીતે ભવસ્થિતિનું કથન કર્યું, તે જ રીતે સંસ્થિતિ-કાયસ્થિતિનું પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે ધર્મદેવની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે.
વિવેચન :
સંધિકળા :– કાયસ્થિતિને જ સંચિૠણા કહે છે અને કાયસ્થિતિ એટલે તે પર્યાયનો નિરંતર અવસ્થાનકાલ.
પાંચ પ્રકારના દેવોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ સમાન છે. કારણ કે ભવિકદ્રવ્યદેવ, નરદેવ આદિ પાંચ પ્રકારના દેવ મરીને પુનઃ તે જ દેવ પદને પ્રાપ્ત કરી શકતા નથી.
ધર્મદેવની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. કારણ કે તે ગુણસ્થાનની પ્રાપ્તિમાં અંતર્મુહૂર્તનો સમય વ્યતીત થાય છે. પરંતુ તે ગુણસ્થાનની પ્રાપ્તિ પછી તેની સંસ્થિતિ પરિણામની અપેક્ષાએ એક સમયની છે યથા– કોઈ ધર્મદેવ, અસંયમ ભાવને પ્રાપ્ત કરીને અંતે એક સમય માત્ર ધર્મદેવના ભાવને પ્રાપ્ત કરે અને પછી તરત જ તેનું મૃત્યુ થાય તો ધર્મદેવનો સંચિટ્ટણા કાલ પરિણામોની અપેક્ષાએ એક સમયનો હોઈ શકે છે. દેવોનું અંતર ઃ
| ३१ भवियदव्वदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ?
गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं अणंतं कालं; वणस्सइकालो ।
Page #824
--------------------------------------------------------------------------
________________
૭૫
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભવિકદ્રવ્ય દેવનું અંતર કેટલા કાલનું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે.
| ३२ णरदेस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं साइरेगं सागरोवमं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરદેવનું અંતર કેટલા કાલનું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય કંઈક અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ, દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે. | ३३ धम्मदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं पलिओवमपुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે.
३४ देवाहिदेवाणं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! દેવાધિદેવનું અંતર નથી.
| ३५ भावदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - वणस्सइकालो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે ય પ્રકારના દેવોનું અંતર બતાવ્યું છે અર્થાત્ તે દેવપણાના ભાવને છોડયા પછી પુનઃ કેટલા કાલ પછી તે જ દેવપણાના ભાવને પ્રાપ્ત કરે છે ? તે કાલમાનને અંતર કહે છે. શેષ સંપૂર્ણ કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
जहण्णेणं दसवास सहस्साइं अंतोमुहुत्तमब्भहियाई ઃ– દેવ ભવનું આયુષ્ય બાંધ્યા પછી જીવ ભવિક દ્રવ્ય દેવ કહેવાય છે. આ અપેક્ષાએ તેનું જઘન્ય અંતર પણ દસ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક કહ્યું છે.
દેવભવના આયુષ્ય બંધ પછી તેના મૃત્યુ પર્યંત તે ભવિકદ્રવ્યદેવ કહેવાય છે. તે આયુષ્ય પૂર્ણ કરી
Page #825
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૯ ,
૭૫૭ |
દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ભાવદેવ બને છે. દેવભવની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે. તે સ્થિતિને પૂર્ણ કરીને કોઈ જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં અંતર્મુહૂર્ત પછી તે ફરી દેવાયુનો બંધ કરે તો ભવિક દ્રવ્યદેવનું જઘન્ય અંતર દેવભવના ૧૦,000 વર્ષ અને તિર્યંચ પંચેન્દ્રિયના ભવનું અંતર્મુહૂર્ત અધિક થાય છે.
આ રીતે સૂત્રપાઠના આધારે સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રકરણમાં દેવભવના આયુષ્ય બંધ પછી જ તેને ભવિક દ્રવ્યદેવ કહ્યો છે.
ભવિકદ્રવ્ય દેવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. તે મરીને દેવ થાય, ત્યાંથી ચ્યવને વનસ્પતિ આદિમાં અનંતકાલ વ્યતીત કરીને પુનઃ મનુષ્ય, તિર્યંચમાં ભવિક દ્રવ્યદેવ બને, તે અપેક્ષાએ અનંતકાલનું અંતર થાય છે. ગUUM સી સી વર્ષ :- નરદેવનું જઘન્ય અંતર કંઈક અધિક એક સાગરોપમનું છે. યથા– ચક્રવર્તી મરીને પ્રથમ નરકમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યાંનું આયુ પૂર્ણ કરીને પુનઃ ચક્રવર્તીપણે ઉત્પન્ન થાય પરંતુ જ્યારે ચક્રરત્ન ઉત્પન્ન થાય ત્યારે જ તે ચક્રવર્તી કહેવાય છે. ચક્રરત્ન ઉત્પન્ન ન થાય ત્યાં સુધીના કાલને અંતરમાં ગણતા કંઈક અધિક એક સાગરોપમનું અંતર થાય છે.
કોઈ જીવ સમ્યગ્દષ્ટિ થઈને પછી ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે, ત્યારપછી અર્ધ પુલ પરાવર્તન કાલ પર્યત સંસાર પરિભ્રમણ કરે, કારણ કે સમ્યગુષ્ટિ જીવોનું સંસાર ભ્રમણ ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન હોય છે. ત્યાર પછી પુનઃ સમ્યકત્વ પ્રાપ્ત કરીને ચક્રવર્તીપણ પ્રાપ્ત કરે તો તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલનું થાય છે. ધર્મદેવનું અંતર - ધર્મદેવનું જઘન્ય અંતર અનેક પલ્યોપમનું છે. યથા– કોઈ ધર્મદેવ(ચારિત્ર યુક્ત સાધુ) સૌધર્મ દેવલોકમાં અનેક (બે) પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવને મનુષ્ય ભવને પ્રાપ્ત કરે. ત્યાં સાધિક આઠ વર્ષે (ગર્ભ સહિત નવ વર્ષે) ચારિત્ર અંગીકાર કરે, આ અપેક્ષાએ જઘન્ય અંતર અનેક (બે) પલ્યોપમનું છે. ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુગલ પરાવર્તનનું છે. ભાદેવનું અંતર - ભાવદેવનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. યથા–દેવ મરીને અંતઃમુહૂર્તની સ્થિતિએ તિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને પુનઃ દેવ થઈ શકે છે. તેથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. યથા– દેવ મરીને પૃથ્વી આદિમાં જન્મ ધારણ કરીને વનસ્પતિમાં જાય. ત્યાં અનંતકાલ વ્યતીત કરીને મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનો ભવ પ્રાપ્ત કરીને પુનઃ દેવ થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે.
દેવોનું અNબહુત:३६ एएसि णं भंते ! भवियदव्वदेवाणं, णरदेवाणं जाव भावदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
Page #826
--------------------------------------------------------------------------
________________
૭૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! सव्वत्थोवा णरदेवा, देवाहिदेवा संखेज्जगुणा, धम्मदेवा संखेज्जगुणा, भवियदव्वदेवा असंखेज्जगुणा, भावदेवा असंखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ ભવિક દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા નરદેવ છે, તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા છે, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, તેનાથી ભવિક દ્રવ્ય દેવ અસંખ્યાતગુણા અને તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણા છે. |३७ एएसि णं भंते ! भावदेवाणं भवणवासीणं, वाणमंराणं, जोइसियाणं, वेमाणियाणं सोहम्मगाणं जाव अच्चुयगाणं, गेवेज्जगाणं, अणुत्तरोववाइयाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा अणुत्तरोववाइया भावदेवा, उवरिमगेवेज्जा भावदेवा संखेज्जगुणा, मज्झिमगेवेज्जा संखेज्जगुणा, हेट्ठिमगेवेज्जा संखेज्जगुणा, अच्चुए कप्पे देवा संखेज्जगुणा जाव आणयकप्पे देवा संखेज्जगुणा, एवं जहा जीवाभिगमे तिविहे देवपुरिसे अप्पाबहुयं जाव जोइसिया भावदेवा असंखेज्जगुणा ॥ सेवं અંતે સેવ મંતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિકમાં સૌધર્મ, ઈશાનથી અશ્રુત પર્વતના બાર દેવલોક, રૈવેયક અને અનુત્તરોપપાતિક રૂપ ભાવદેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અનુત્તરોપપાતિક ભાવવો છે, તેનાથી ઉપરના રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, તેનાથી મધ્યમ ગ્રેવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, તેનાથી નીચેની રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે. તેનાથી અશ્રુતકલ્પના દેવો સંખ્યાતગુણા છે પાવતુ આનત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. જે રીતે જીવાભિગમ સૂત્રની બીજી પ્રતિપત્તિના ત્રિવિધ જીવાધિકારમાં દેવ પુરુષોનું અલ્પબદુત્વ કહ્યું છે, તે જ રીતે અહીં પણ “જ્યોતિષી ભાવદેવો અસંખ્યાતગુણા છે” ત્યાં સુધી કહેવું જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
(૧) સર્વથી થોડા નરદેવ છે કારણ કે પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં પ્રત્યેક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં બાર-બાર જ ચક્રવર્તી ક્રમશઃ થાય છે. પૃચ્છા સમયે તો દરેક ક્ષેત્રમાં એક જ ચક્રવર્તી હોઈ શકે છે. અને મહાવિદેહ ક્ષેત્ર સર્વ વિજયોમાં એક સાથે ચક્રવર્તી ઉત્પન્ન થતા નથી. એક મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાંથી એક સાથે ઉત્કૃષ્ટ ૨૮ વિજયમાં ચક્રવર્તી અને ચાર વિજયમાં વાસુદેવ હોય છે.
Page #827
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૯ .
[ ૭૫૯]
તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ર૮૪૫ = ૧૪૦ ચક્રવર્તી અને તે સમયે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં એક એક ચક્રવર્તી હોય તો ૧૪૦ + ૧૦ = ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી જ હોય શકે છે.
(૨) તેનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા છે. કારણ કે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરો હોઈ શકે છે, મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય-૨૦ અને ઉત્કૃષ્ટ ૧૬0 તીર્થકરો હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગમાં ફરી વિજયો હોય છે. તે દરેક વિભાગમાં એક-એક તીર્થકર હોય તો એક મહાવિદેહક્ષેત્રમાં ચાર તીર્થકર હોય છે. તેથી પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૫ ૪૪ = ૨૦ તીર્થકર થાય છે.
જ્યારે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગની બત્રીસે વિજયોમાં તીર્થકર હોય ત્યારે પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૩ર ૪ ૫ = ૧૬૦ તીર્થકર થાય છે અને તે જ સમયે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ એક-એક તીર્થકર હોય તો તે ૧૦ તીર્થકર ઉમેરતાં ૧૦ + ૧૦ = ૧૭૦ તીર્થકર થાય છે.
(૩) તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા છે. કારણ કે તે એક સમયે જઘન્ય-ઉત્કૃષ્ટ અનેક હજાર ક્રોડા હોય છે. (૪) તેનાથી ભવિક દ્રવ્યદેવ અસંખ્યાતગુણા છે. કારણ કે દેવગતિમાં જનારા દેશવિરતિ, અવિરત સમ્યગુદષ્ટિ આદિ(તિર્યંચ પંચેન્દ્રિય) અસંખ્યાતા છે. (પ) તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણા છે કારણ કે તે સ્વભાવતઃ અસંખ્યાતા જ છે.
ભાવદેવનું અલ્પબદુત્વ જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ.
પાંચ દેવનું સંક્ષિપ્ત વિવરણ:
ક્રમ
દ્વાર
| ભવિકદ્રવ્યદેવ
નરદેવ
ધર્મદેવ
|
દેવાધિદેવ
ભારદેવ
આગતિ
ચારગતિના ૨૮૪ ભેદ
પ્રથમ નારક+ ૮૧દેવર૮ર ભેદ
ચાર ગતિના ૨૭૫ ભેદ
ત્રણ નરક+ | મનુષ્ય, તિર્યંચ ૩૫ દેવ ૩૮ ભેદ | ૧૧૧ ભેદ
ગતિ
મોક્ષની
દેવની ૧૯૮ ભેદની
નરકની ૧૪ ભેદની
વૈમાનિક દેવ ૭૦ ભેદની
મનુષ્ય, તિર્યંચ ૪૬ ભેદની
૩] ભવસ્થિતિ
જઘ. અંતર્મુહૂર્ત | જઘ. ૭00વર્ષ ઉ. ત્રણ પલ્ય | ઉ.૮૪ લાખ પૂર્વ ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે
જઘ. અંતર્મુહૂર્ત ઉ. દેશોન ક્રોડ પૂર્વ જઘ. એક સમય ઉ.ઉપર પ્રમાણે
જઘ. ૭૨ વર્ષ જઘ. ૧0000વર્ષ ઉ.૮૪ લાખ પૂર્વ | ઉ. ૩૩ સાગરો. ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે
| ૪ | કાયસ્થિતિ
| | વિક્ર્વણા
ભવ્યદ્રવ્યદેવ
જઘ. ૧, ૨, ૩ ઉ. સંખ્યાત અસંખ્યાત
ભવ્યદ્રવ્ય દેવ પ્રમાણે
શક્તિ છે પણ બનાવે નહીં
પ્રમાણે
| ભવ્ય દ્રવ્ય દેવ
પ્રમાણે
| અવગાહના | જ :- અં. અસં. | જઘ. ૭ ધનુષ જઘ. અનેક હાથ | જઘ. સાત હાથ | જશે. એક હાથ
ભાગ ઉ. ૬ ગાઉ | ઉ. ૫૦૦ ધનુષ્ય | ઉ. ૫૦૦ધનુષ | ઉ. ૫૦૦ધનુષ | ઉ. સાત હાથ
Page #828
--------------------------------------------------------------------------
________________
OSO
શ્રી ભગવતી સૂત્ર-૩
ધર્મદેવ
| દેવાધિદેવ | ભાદેવ
|કમ વાર | | ભવ્યદ્રવ્યદેવ | નરદેવ | અંતર જઘ. અંતર્મુહૂર્ત જઘ. સાધિક
અધિક એક સાગરો. ૧૦,૦૦૦વર્ષ ઉ. અર્ધ
ઉ. અનંતકાલ પુદ્ગલ પરાવર્તન ૮ /અલ્પબદુત્વ | અસંખ્યાતગુણા | સર્વથી થોડા |
૪
જઘ. બે પલ્યોપમ ઉ. અર્ધ પુદ્ગલ પરાવર્તન
જઘ. અંતર્મુહૂર્ત ઉ. અનંતકાલ
સંખ્યાતગુણા
સંખ્યાતગુણા | અસંખ્યાતગુણા
* નોંધઃ- કોષ્ટકમાં અલ્પબદુત્વનો ક્રમ ક્રમાંક પ્રમાણે સમજવો.
તે શતક-૧ર/૯ સંપૂર્ણ છે તે
Page #829
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૧૦
૭૧
શતક-૧ર : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં આત્માની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ તેના આઠ પ્રકાર, તેનો પરસ્પર સંબંધ, રત્નપ્રભા આદિ પ્રત્યેક સ્થાનના આત્મત્વ સંબંધી પૃચ્છા, તેમજ પરમાણુથી અનંતપ્રદેશી સ્કંધના અસ્તિત્વ વિષયક વિવિધ વિકલ્પોથી પ્રશ્નોત્તર ઇત્યાદિ વિષયો નિરૂપિત છે.
* આત્મા ઃ- જે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન, દર્શનના સ્વભાવવાળો છે, તે આત્મા છે. તે ત્રિકાલ શાશ્વત એક અખંડ દ્રવ્ય છે. તેમ છતાં તેમાં થતી વિવિધ અવસ્થાઓ કે તેના ગુણોની અપેક્ષાએ તેના આઠ પ્રકાર દર્શાવ્યા છે—
(૧) દ્રવ્યાત્મા-આત્મદ્રવ્ય (૨) કષાયાત્મા- ચાર કષાયમાં પરિણત આત્મા (૩) યોગાત્મા– ત્રણેય યોગમાં પરિણત આત્મા (૪) ઉપયોગાત્મા- જ્ઞાન અથવા દર્શનમાં ઉપયુક્ત, ઉપયોગ સંલગ્ન આત્મા (૫) જ્ઞાનાત્મા– જ્ઞાન યુક્ત આત્મા (૬) દર્શન આત્મા- દર્શન યુક્ત આત્મા (૭) ચારિત્રાત્મા– ચારિત્ર સંપન્ન આત્મા (૮) વીર્યાત્મા- પુરુષાર્થ સંયુક્ત આત્મા. આ આઠે ય આત્માઓ પરસ્પર સાપેક્ષ છે. સૂત્રમાં દરેક આત્માનો પરસ્પર સંબંધ દર્શાવ્યો છે.
આત્માઓની ક્રમિક અલ્પાધિકતા આ પ્રમાણે છે— યથા– (૧) સર્વથી થોડા ચારિત્રાત્મા (૨) તેનાથી જ્ઞાનાત્મા અનંતગુણા (૩) તેનાથી કષાયાત્મા અનંતગુણા (૪) તેનાથી યોગાત્મા વિશેષાધિક (૫) તેનાથી વીર્યાત્મા વિશેષાધિક (૬) તેનાથી દ્રવ્યાત્મા (૭) દર્શનાત્મા (૮) ઉપયોગાત્મા પરસ્પર તુલ્ય, પૂર્વથી વિશેષાધિક છે.
આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન તે આત્મ સ્વભાવ છે. તેથી તે આત્મસ્વરૂપ છે. સમકિતીનો બોધ, જ્ઞાન કહેવાય અને મિથ્યાત્વીનો બોધ, અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન કે અજ્ઞાન બંને આત્મ પરિણામ જ છે. પરંતુ અજ્ઞાન મિથ્યાત્વભાવિત આત્મ પરિણામ છે.
રત્નપ્રભા પૃથ્વી આદિ પ્રત્યેક સ્થાન સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે, અર્થાત્ તે સત્ સ્વરૂપ-આત્મ સ્વરૂપ છે. પરંતુ તે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ સ્વરૂપ નથી અસત્ સ્વરૂપ-અનાત્મ રૂપ છે. આ રીતે સત્ અને અસત્ બંને પદાર્થના સહભાવી ગુણધર્મો છે. તેથી કોઈ પણ પદાર્થ (૧) કશ્ચચત્ સત્ (૨) કચિત્ અસત્ છે. (૩) જ્યારે આ બંને વિવક્ષા એકી સાથે કરીએ તો તેનું કથન શક્ય નથી તેથી તે કોઁચતુ અવક્તવ્ય છે. આ રીતે પ્રત્યેક સ્થાનમાં આ ત્રણ ભંગ ઘટિત થાય છે.
પરમાણુ પુદ્દગલમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે.
Page #830
--------------------------------------------------------------------------
________________
૭૨
શ્રી ભગવતી સૂત્ર-૩
દ્વિપ્રદેશી સ્કંધમાં છ ભંગ થાય છે. તેમાં ત્રણ ભંગ અસંયોગી છે. (૧) કથંચિત્ સત્-આત્મ રૂપ (૨) કથંચિત્ અસતુ-નોઆત્મરૂપ (૩) કથંચિત્ અવક્તવ્ય. દ્ધિપ્રદેશી કંધના બંને પરમાણુમાં ભિન્ન | ભિન્ન વિવક્ષા કરીએ, તો દ્વિસંયોગી ત્રણ ભંગ બને છે. (૪) દ્વિપ્રદેશી સ્કંધમાં એક પરમાણુ આત્મરૂપ બીજો પરમાણુ અનાત્મ રૂપ છે. તેથી કથંચિત્ આત્મ-અનાત્મરૂપ ચોથો ભંગ થાય છે. આ રીતે (૫) કથંચિત્ આત્મરૂપ-અવક્તવ્ય અને (૬) કથંચિત્ નોઆત્મ રૂપ અવક્તવ્ય. આ રીતે છ ભંગ થાય છે. ત્રિષદેશી સ્કધમાં :- ૧૩ ભંગ થાય છે. તેમાં પૂર્વવત ત્રણ અસંયોગી, સાત દ્વિસંયોગી અને ત્રણ ભંગ ત્રિસંયોગી થાય છે.
આ રીતે ચારપ્રદેશી સ્કંધના ૧૯, પાંચપ્રદેશી સ્કંધમાં રર ભંગ, ત્યારપછી છ પ્રદેશથી અનંતપ્રદેશી સ્કંધમાં ૨૩ ભંગ થાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં વિવિધ વિકલ્પોથી વસ્તુનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે. જૈન દર્શનના સ્યાદ્વાદના સિદ્ધાંતની પ્રરૂપણા આ ઉદ્દેશકની વિશિષ્ટતા છે.
Page #831
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૯
શતક-૧ર : ઉદ્દેશક-૧૦
આત્મા
આત્માના પ્રકાર :
| १ | कइविहा णं भंते ! आया पण्णत्ता ?
गोयमा ! अट्ठविहा आया पण्णत्ता, तं जहा- दवियाया, कसायाया, जोगाया, उवओगाया, णाणाया, दसणाया, चरित्ताया, वीरियाया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આત્માના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! આત્માના આઠ પ્રકાર છે. યથા– (૧) દ્રવ્ય આત્મા, (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા, (૪) ઉપયોગ આત્મા, (૫) જ્ઞાન આત્મા, (૬) દર્શન આત્મા, (૭) ચારિત્ર આત્મા (૮) વિર્યાત્મા.
વિવેચન :આત્મા :- (૧) અતિ તિ આત્મા ! જે નિરંતર અન્ય અન્ય પર્યાયોને પ્રાપ્ત કરે છે, તે આત્મા છે (૨) ગત્યર્થક સર્વ ધાતુ જ્ઞાનાર્થક છે. તેથી 'અ' નો અર્થ જ્ઞાન થાય છે. આ અર્થ અનુસાર જેમાં ઉપયોગ અર્થાત્ બોધરૂપ વ્યાપાર પ્રાપ્ત થાય છે, તે આત્મા છે. ઉપયોગની અપેક્ષાએ સામાન્ય રૂપે આત્મા એક જ છે. પરંતુ તેના વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ અવસ્થાના આધારે આઠ પ્રકાર કહ્યા છે.
(૧) દ્વવ્યાત્મા :- ત્રિકાલવર્તી અસંખ્ય પ્રદેશાત્મક આત્મ દ્રવ્ય દ્રવ્યાત્મા છે. ત્યારે તેમાં કષાય, યોગ આદિ પર્યાય ગૌણ કરવામાં આવે છે. દ્રવ્યાત્મા સર્વ જીવોને હોય છે.
(૨) કષાયાત્મા :- ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય યુક્ત આત્માને કષાયાત્મા કહે છે. ઉપશાંત કષાયી અને ક્ષીણ કષાયી જીવોને છોડીને શેષ સર્વ સંસારી જીવોને કષાયાત્મા હોય છે. (૩) યોગાત્મા?- મન, વચન અને કાયાના વ્યાપારને યોગ કહે છે. યોગ યુક્ત આત્માને યોગાત્મા કહે છે. સયોગી સર્વ જીવોને યોગાત્મા હોય છે, અયોગી કેવળી અને સિદ્ધોને યોગાત્મા હોતો નથી.
(૪) ઉપયોગ આત્મા – જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં ઉપયુક્ત આત્માને ઉપયોગ આત્મા કહે છે. ઉપયોગ આત્મા સિદ્ધ અને સંસારી સર્વ જીવોને હોય છે.
Page #832
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
(૫) શાન-આત્મા :– મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનના અસ્તિત્વયુક્ત આત્મા જ્ઞાનાત્મા છે. સમ્યગ્દષ્ટિ જીવોને જ્ઞાનાત્મા હોય છે.
૭૬૪
(૬) દર્શન-આત્મા :– ચક્ષુ આદિ ચાર દર્શનના અસ્તિત્વયુક્ત આત્મા દર્શન આત્મા છે. સર્વ જીવોને દર્શનાત્મા હોય છે.
(૭) ચારિત્ર-આત્મા :– પાંચ ચારિત્રમાંથી કોઈપણ ચારિત્ર યુક્ત આત્મા ચારિત્ર-આત્મા છે. સર્વવિરિત જીવોને ચારિત્ર-આત્મા હોય છે.
(૮) વીર્યાત્મા :– ઉત્થાનાદિ રૂપ પરાક્રમથી યુક્ત આત્મા વીર્યાત્મા છે. સર્વ સંસારી જીવોને વીર્યાત્મા હોય છે. સિદ્ધોમાં વીર્યાત્મા નથી. કારણ કે તે કૃતકૃત્ય થઈ ગયા છે. તેઓને કંઈ જ કરવાનું શેષ નથી.
આ રીતે ઉપરોક્ત આઠ પ્રકારની આત્માની અવસ્થાઓમાં દ્રવ્યાત્મા જીવ દ્રવ્યરૂપ છે. જ્ઞાનાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા તેના ગુણરૂપ છે. કષાયાત્મા અને યોગાત્મા તેની વૈભાવિક અવસ્થા છે. ચારિત્રાત્મા શરીરના સંયોગજન્ય શુભ પરિણતિરૂપ છે અને વીર્યાત્મા તેની શારીરિક, માનસિક આદિ શક્તિના પ્રવર્તનરૂપ છે. તેથી જ સિદ્ધોમાં ચારિત્રાત્મા અને વીર્યાત્માનો નિષેધ છે. ત્યાં સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર અને અંતરાયકર્મના યજન્ય અનંત આત્મ સામર્થ્ય હોય છે.
આઠ આત્માનો પરસ્પર સંબંધ :
२ जस्स णं भंते! दवियाया तस्स कसायाया, जस्स कसायाया तस्स दवियाया ? गोयमा ! जस्स दवियाया तस्स कसायाया सिय अत्थि सिय णत्थि, जस्स पुण कसायाया तस्स दवियाया नियमं अस्थि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને કષાયાત્મા હોય છે અને જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને કષાયાત્મા કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. પરંતુ જેને કષાયાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
રૂ નસ્લ ળ મતે ! વિયાયા તક્ષ્ણ ગોળાયા, પુચ્છા ?
गोयमा ! जहा दवियाया कसायाया भणिया तहा दवियाया जोगाया भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને યોગાત્મા હોય છે અને જેને યોગાત્મા હોય છે તેને વ્યાત્મા હોય છે ?
ઉત્ત૨–૩ ગૌતમ ! જે રીતે દ્રવ્યાત્મા અને કષાયાત્માનો સંબંધ કર્યો છે, તે જ રીતે દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબંધ કહેવો જોઈએ.
Page #833
--------------------------------------------------------------------------
________________
| शत-१२ : देश-१०
| ७५
| ४ जस्स णं भंते ! दवियाया तस्स उवओगाया, पुच्छा ?
गोयमा ! जस्स दवियाया तस्स उवओगाया णियमं अत्थि, जस्स उवओगाया तस्स वि दवियाया णियम अस्थि ।
जस्स दवियाया तस्स णाणाया भयणाए, जस्स पुण णाणाया तस्स दवियाया णियम अत्थि ।।
जस्स दवियाया तस्स दसणाया णियम अस्थि, जस्स वि दंसणाया तस्स दवियाया णियम अत्थि ।
जस्स दवियाया तस्स चरित्ताया भयणाए, जस्स पुण चरित्ताया तस्स दवियाया णियम अत्थि । एवं वीरियायाए वि समं ॥१॥ भावार्थ:- प्रश्न- भगवन् ! लेने द्रव्यात्मा डोय छ, तने 6पयोग मात्मा डोय छ भने ने ઉપયોગ આત્મા હોય છે તેને દ્રવ્યાત્મા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય છે, તેને ઉપયોગ આત્મા અવશ્ય હોય છે અને જેને ઉપયોગ આત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા પણ અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે, તેને જ્ઞાનાત્મા વિકલ્પ હોય છે અને જેને જ્ઞાનાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે, તેને દર્શનાત્મા અવશ્ય હોય છે અને જેને દર્શનાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય છે તેને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા હોય છે, તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
- જેને દ્રવ્યાત્મા હોય છે તેને વીર્યાત્મા વિકલ્પ હોય છે અને જેને વીર્યાત્મા હોય છે. તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય છે. | ५ जस्स णं भंते ! कसायाया तस्स जोगाया, जस्स जोगाया तस्स कसायाया ?
गोयमा ! जस्स कसायाया तस्स जोगाया णियम अत्थि, जस्स पुण जोगाया तस्स कसायाया सिय अस्थि सिय णत्थि । एवं उवओगायाए वि समं कसायाया णेयव्वा ।
कसायाया य णाणाया य परोप्परं दो वि भइयव्वाओ ।
Page #834
--------------------------------------------------------------------------
________________
श्री भगवती सूत्र -3
जहा कसायाया य उवओगाया य तहा कसायाया य दंसणाया य । कसायाया य चरित्ताया य दो वि परोप्परं भइयव्वाओ ।
95
जहा कसायाया य जोगाया य भणिया तहा कसायाया य वीरियाया य भाणियव्वाओ ॥२॥
एवं जहा कसायायाए वत्तव्वया भणिया तहा जोगायाए वि उवरिमाहिं समं भाणियव्वाओ ॥३॥
जहा दवियायाए वत्तव्वया भणिया तहा उवओगायाए वि उवरिल्लाहिं समं भाणियव्वा ॥४॥
जस्स णाणाया तस्स दंसणाया णियमं अत्थि, जस्स पुण दंसणाया तस्स णाणाया भयणाए । जस्स णाणाया तस्स चरित्ताया सिय अत्थि सिय णत्थि, जस्स पुण चरित्ताया तस्स णाणाया णियमं अत्थि । णाणाया वीरियाया दो वि परोप्परं भयणाए ॥ ५ ॥
जस्स दंसणाया तस्स उवरिमाओ दो वि भयणाए, जस्स पुण ताओ तस्स दंसणाया नियमं अत्थि ॥ ६ ॥
जस्स चरित्ताया तस्स वीरियाया णियमं अत्थि, जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अत्थि सिय णत्थि ॥७॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જેને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા હોય છે અને જેને યોગાત્મા હોય તેને કષાયાત્મા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા અવશ્ય હોય છે, પરંતુ જેને યોગાત્મા હોય છે, તેને કષાયાત્મા કદાચિત્ હોય છે અને કદાચિત્ નથી. આ રીતે ઉપયોગાત્માની સાથે કષાયાત્માના સંબંધનું કથન કરવું જોઈએ.
કષાયાત્મા અને જ્ઞાનાત્મા, બંનેનો સંબંધ પરસ્પર વિકલ્પથી હોય છે.
કષાયાત્મા અને ઉપયોગાત્માના સંબંધની સમાન કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો જોઈએ. કષાયાત્મા અને ચારિત્રાત્માનો સંબંધ પરસ્પર વિકલ્પથી હોય છે.
કષાયાત્મા અને યોગાત્માના પરસ્પર સંબંધની સમાન કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો
भेजे.
જે રીતે કષાયાત્માની સાથે અન્ય છ આત્માઓની વક્તવ્યતાનું કથન કર્યું છે તે જ રીતે યોગાત્માની
Page #835
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૧૦
[ ૭૬૭ |
સાથે ત્યાર પછીના પાંચ આત્માની વક્તવ્યતાનું કથન કરવું જોઈએ.
જે રીતે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે જ રીતે ઉપયોગાત્માની વક્તવ્યતા તે પછીના ચાર આત્માની સાથે કહેવી જોઈએ.
જેને જ્ઞાનાત્મા હોય છે તેને દર્શનાત્મા અવશ્ય હોય છે અને જેને દર્શનાત્મા હોય છે, તેને જ્ઞાનાત્મા વિકલ્પ હોય છે. જેને જ્ઞાનાત્મા હોય છે, તેને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા હોય છે તેને જ્ઞાનાત્મા અવશ્ય હોય છે. જ્ઞાનાત્મા અને વર્યાત્માનો પારસ્પરિક સંબંધ વિકલ્પ હોય છે.
જેને દર્શનાત્મા હોય છે, તેને ઉપરના બે આત્મા અર્થાતું ચારિત્રાત્મા અને વીર્યાત્મા તે બંને વિકલ્પ હોય છે અને જેને ચારિત્રાત્મા અને વીર્યાત્મા હોય છે, તેને દર્શનાત્મા અવશ્ય હોય છે.
જેને ચારિત્રાત્મા હોય છે તેને વીર્યાત્મા અવશ્ય હોય છે અને જેને વીર્યાત્મા હોય છે, તેને ચારિત્રાત્મા કદાચિતુ હોય છે અને કદાચિતુ નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠે ય આત્મામાં પરસ્પર નિયમો અને ભજનાનો સંબંધ દર્શાવ્યો છે યથા
દ્વવ્યાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દર્શનાત્માની નિયમા હોય છે અને (૧) કષાયાત્મા (૨) યોગાત્મા (૩) જ્ઞાનાત્મા (૪) ચારિત્રાત્મા (૫) વીર્યાત્માની ભજના હોય છે.
કષાયાત્મામાં– (૧) દ્રવ્યાત્મા (૨) યોગાત્મા (૩) ઉપયોગાત્મા (૪) દર્શનાત્મા (૫) વીર્યાત્માની નિયમા હોય છે અને (૧) જ્ઞાનાત્મા (૨) ચારિત્રાત્માની ભજના હોય છે.
યોગાત્મામાં– (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) ઉપયોગાત્મા (૪) દર્શનાત્મા (૫) વિર્યાત્માની નિયમા હોય છે અને (૧) જ્ઞાનાત્મા (૨) ચારિત્રાત્માની ભજના હોય છે.
ઉપયોગાત્મામાં– (૧) દ્રવ્ય આત્મા (૨) દર્શનાત્માની નિયમા હોય છે. શેષ પાંચ આત્માની ભજના હોય છે.
જ્ઞાનાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દર્શનાત્મા (૩) દ્રવ્યાત્માની નિયમા હોય છે. (૧) કષાયાત્મા (૨) યોગાત્મા (૩) ચારિત્રાત્મા (૪) વીર્યાત્માની ભજના હોય છે.
દર્શનાત્મામાં– (૧) ઉપયોગાત્મા (૨) દ્રવ્યાત્માની નિયમા હોય છે. શેષ પાંચ આત્માની ભજના હોય છે.
ચારિત્રાત્મામાં- (૧) દ્રવ્યાત્મા (૨) ઉપયોગાત્મા (૩) જ્ઞાનાત્મા (૪) દર્શનાત્મા (૫) વિર્યાત્માની નિયમા હોય છે (૧) કષાયાત્મા (૨) યોગાત્માની ભજના હોય છે.
દ્રવ્યાત્મા:- દ્રવ્યાત્માનો કષાયાત્મા સાથેનો સંબંધ વૈકલ્પિક છે. કારણ કે દ્રવ્યાત્મા જીવ દ્રવ્યરૂપ છે. તે
Page #836
--------------------------------------------------------------------------
________________
| ૭૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રિકાલસ્થાયી છે. જ્યારે કષાયાત્મા તે જીવની એક વૈભાવિક અવસ્થા છે તેથી તે ભાવ અનિત્ય છે. ઉપશાંત-વીતરાગી કે ક્ષીણ વીતરાગીને છોડીને શેષ સંસારી જીવોમાં કષાયાત્મા હોય છે વીતરાગીને કષાયાત્મા નથી, કષાયાત્માને દ્રવ્યાત્મા સાથે નિયત સંબંધ છે, કારણ કે દ્રવ્યત્વ અર્થાત્ જીવત્વ વિના કષાયનો સંબંધ નથી.
દ્રવ્યાત્માનો યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે યોગ પણ જીવની કર્મજન્ય અવસ્થા છે. અયોગી અવસ્થામાં દ્રવ્યાત્મા હોવા છતાં યોગાત્મા નથી. પરંતુ યોગાત્માનો દ્રવ્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે જીવ દ્રવ્યત્વ વિના યોગનો સંબંધ નથી.
દ્રવ્યાત્મા અને ઉપયોગાત્મા તે બંનેનો પારસ્પરિક અવિનાભાવી સંબંધ છે, કારણ કે દ્રવ્યાત્મા જીવ સ્વરૂપ છે અને ઉપયોગ તેનું લક્ષણ છે તેથી બંને આત્માનો પરસ્પર નિયત સંબંધ હોય છે.
દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સમ્યગુદષ્ટિ દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા અવશ્ય હોય છે જ્યારે મિથ્યાદષ્ટિ દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા નથી. જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે કારણ કે દ્રવ્યાત્મા વિના જ્ઞાનાત્માનો સંભવ નથી.
દ્રવ્યાત્મા અને દર્શનાત્માનો ઉપયોગાત્માની સમાન પારસ્પરિક નિયત સંબંધ છે. કારણ કે દર્શન આત્માનો ગુણ છે તેથી તે હંમેશાં આત્મ દ્રવ્યની સાથે હોય છે. દ્રવ્યાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સર્વવિરતિ દ્રવ્યાત્મામાં જ ચારિત્રાત્મા હોય છે; અવિરતિ, સંસારી જીવ અને સિદ્ધ જીવોમાં દ્રવ્યાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્મા હોય ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે કારણ કે દ્રવ્યાત્મા વિના ચારિત્રનો સંભવ નથી.
દ્રવ્યાત્માને વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે સિદ્ધાત્માને દ્રવ્યાત્મા છે પરંતુ વીર્યાત્મા નથી અને સંસારી જીવોને દ્રવ્યાત્મા અને વીર્યાત્મા બંને હોય છે. વીર્યાત્મા હોય ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
સારાંશ એ છે કે દ્રવ્યાત્મામાં કષાયાત્મા, યોગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્માની ભજના છે. પરંતુ ઉક્ત આત્માઓમાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે. દ્રવ્યાત્મા, ઉપયોગાત્મા અને દર્શનાત્માનો પરસ્પર સંબંધ નિયમ છે. કષાયાત્મા :- જે જીવને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા અવશ્ય હોય છે, કારણ કે સકષાયી જીવો અયોગી હોતા નથી. યોગાત્માનો કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે સયોગી આત્મા સકષાયી અને અકષાયથી બંને પ્રકારના હોય છે.
કષાયાત્માને ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે ઉપયોગ સહિત ચૈતન્ય સ્વરૂપ હોય તેને જ કષાયનો સદ્ભાવ હોય, જડ પદાર્થમાં કષાયનો સદ્ભાવ સંભવિત નથી, કષાયાત્માને ઉપયોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અકષાયી જીવોમાં પણ ઉપયોગાત્મા હોય જ છે.
કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોને કષાયાત્મા હોવા છતાં જ્ઞાનાત્મા નથી. સમ્યગુદષ્ટિ કષાયાત્માને જ જ્ઞાનાત્મા હોય છે. જ્ઞાનાત્મા હોય તેને કષાયાત્મા પણ વિકલ્પ હોય છે, કારણ કે જ્ઞાની કષાય સહિત અને કષાય રહિત બંને પ્રકારના હોય છે.
Page #837
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક–૧૦
૭૬૯
કાયાત્માને દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે કારણ કે દર્શન રહિત જડ પદાર્થોમાં કાર્યોનો સર્વથા અભાવ છે. દર્શનાત્માને કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે, કારણ કે દર્શનાત્માવાળા જીવો સકથાયી અને અક્ષાથી બંને પ્રકારના હોય છે.
કપાયાત્મા અને ચારિત્રાત્માનો પરસ્પર વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સકયાયી જીવો વિરત અને અવિરત બંને પ્રકારના હોય છે. તે જ રીતે ચારિત્ર સંપન્ન આત્મા સકષાયી અને અકષાયી બંને પ્રકારના હોય છે. કપાયાત્માને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે વીર્ય રહિત જીવોને કષાયનો અભાવ હોય છે. વીયાંત્માને કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે વીર્ય સહિતના જીવો સકાયી અને અક્ષાયી બંને પ્રકારના હોય છે.
સારાંશ એ છે કે કષાયાત્માનો યોગાત્મા, ઉપયોગાત્મા, દર્શનાત્મા અને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે અને જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે.
યોગાત્મા :– યોગાત્માને ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. સર્વ સયોગી જીવોમાં ઉપયોગ અવશ્ય હોય છે પરંતુ ઉપયોગાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે, અયોગી કેવળી અને સિદ્ધોમાં ઉપયોગાત્મા હોવા છતાં યોગાત્મા નથી.
યોગાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં યોગાત્મા હોવા છતાં જ્ઞાનાત્મા નથી. આ રીતે જ્ઞાનાત્માનો પણ યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અયોગી કેવળી અને સિદ્ધોને જ્ઞાનાત્મા હોવા છતાં યોગાત્મા નથી. યોગાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે સર્વ જીવોમાં દર્શનાત્મા હોય જ છે, પરંતુ દર્શનાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે દર્શનયુક્ત જીવો સયોગી અને અયોગી બંને પ્રકારના હોય છે.
યોગાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. સયોગી જીવો ચારિત્રસંપન્ન જ હોય તેવું એકાંતે નથી. કારણ કે પાંચ ગુણસ્થાન સુધીના યોગાત્મામાં ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્માને પણ યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો ચારિત્રસંપન્ન હોવા છતાં અયોગી હોય છે.
યોગાત્માનો વીયાંત્મા સાથે નિયત સંબંધ છે. યોગ હોય તેને વીર્ય હોય જ છે. વીયાત્માને યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોમાં વીર્યાત્મા તો છે, પરંતુ યોગાત્મા નથી.
સારાંશ એ છે કે યોગાત્માનો ઉપયોગાત્મા, દર્શનાત્મા અને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે અને પાયાત્મા, જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે.
ઉપયોગાત્મા :– ઉપયોગાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં ઉપયોગાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી, જ્ઞાનાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ હોય છે.
ઉપયોગાત્મા અને દર્શનાત્માનો પરસ્પર નિયત સંબંધ હોય છે. ઉપયોગાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંયતિ જીવોમાં પણ ઉપયોગાત્મા અવશ્ય હોય છે પરંતુ ચારિત્રાત્મા નથી, ચારિત્રાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. ઉપયોગાત્મામાં વીયંત્માની ભજના છે કારણ કે સિદ્ધોમાં ઉપયોગાત્મા હોવા છતાં પણ વીર્યાત્મા નથી, વીર્યાત્માનો ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે.
Page #838
--------------------------------------------------------------------------
________________
| ૭૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સારાંશ એ છે કે ઉપયોગાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે અને જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. જ્ઞાનાત્મા – જ્ઞાનાત્માનો દર્શનાત્મા સાથે અવશ્ય સંબંધ હોય છે. દર્શનાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોને દર્શનાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી.
જ્ઞાનાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અવિરત સમ્યગુદષ્ટિજીવોમાં જ્ઞાનાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્માનો જ્ઞાનાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે જ્ઞાન વિના ચારિત્રનો અભાવ છે.
જ્ઞાનાત્મામાં વીર્યાત્માની ભજના છે. કારણ કે સિદ્ધ જીવોમાં જ્ઞાનાત્મા હોવા છતાં પણ વીર્યાત્મા નથી, વીર્યાત્મામાં પણ જ્ઞાનાત્માની ભજના છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોમાં વીર્યાત્મા હોવા છતાં પણ જ્ઞાનાત્મા નથી.
સારાંશ એ છે કે જ્ઞાનાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ છે અને ચારિત્રાત્મા, વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. દર્શનાત્મા :- દર્શનાત્માનો ચારિત્રાત્મા અને વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંયતિ જીવોને દર્શનાત્મા હોવા છતાં ચારિત્રાત્મા નથી અને સિદ્ધોમાં દર્શનાત્મા હોવા છતાં વીર્યાત્મા નથી. પરંતુ ચારિત્રાત્મા અને વર્યાત્માનો દર્શનાત્મા સાથે નિયત સંબંધ હોય છે. દર્શન સર્વ જીવોમાં હોય છે. ચારિત્રાત્મા :- ચારિત્રાત્માને વીર્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે વીર્ય વિના ચારિત્રનો અભાવ છે. વીર્યાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અસંત જીવોને વીર્યાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. આઠ આત્માના પારસ્પરિક સંબંધ :કમ| આત્મા | નિયમા | ભજના | અલ્પબહત્ત્વ
દ્રવ્યાત્મા | ઉપયોગ, દર્શન | કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | ૬ વિશેષાધિક–તુલ્ય
કષાયાત્મા દ્રવ્ય, યોગ, ઉપયોગ, દર્શન, વીર્ય જ્ઞાન, ચારિત્ર ૩ અનંતાગુણા ૩] યોગાત્મા | દ્રવ્ય, ઉપયોગ, દર્શન, વીર્ય જ્ઞાન, ચારિત્ર, કષાય ૪ વિશેષાધિક ૪ ઉપયોગાત્મા દર્શન, દ્રવ્ય કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | ઇ વિશેષાધિક-તુલ્ય ૫ | જ્ઞાનાત્મા ઉપયોગ, દર્શન, દ્રવ્ય કષાય, યોગ, ચારિત્ર, વીર્ય ૨ અનંતગુણા
દર્શનાત્મા ઉપયોગ, દ્રવ્ય કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય | વિશેષાધિક તુલ્ય | ચારિત્રાત્મા દ્રવ્ય, ઉપયોગ, જ્ઞાન, દર્શન, વીર્ય કષાય, યોગ
૧સર્વથી થોડા વીર્યાત્મા | દ્રવ્ય, ઉપયોગ, દર્શન | કષાય, યોગ, જ્ઞાન, ચારિત્ર | ૫ વિશેષાધિક
Page #839
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦.
૭૭૧ |
* નોંધઃ- કોષ્ટકમાં અલ્પબદુત્વનો ક્રમ ક્રમાંક પ્રમાણે સમજવો. આઠ આત્માઓનું અલ્પબદુત્વઃ| ६ एयासि णं भंते ! दवियायाणं, कसायायाणं जाव वीरियायाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाओ चरित्तायाओ, णाणायाओ अणंतगुणाओ, कसायाओ अणंतगुणाओ, जोगायाओ विसेसाहियाओ, वीरियायाओ विसेसाहियाओ, उवओग दविक्दसणायाओ तिण्णि वि तुल्लाओ विसेसाहियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાત્મા, કષાયાત્મા થાવ વર્માત્મા આ આઠેયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા ચારિત્રાત્મા છે, તેનાથી જ્ઞાનાત્મા અનંતગુણા છે તેનાથી કષાયાત્મા અનંતગુણા છે. તેનાથી યોગાત્મા વિશેષાધિક છે, તેનાથી વીર્યાત્મા વિશેષાધિક છે, તેનાથી ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા આ ત્રણે ય પરસ્પર તુલ્ય અને વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દર્શાવેલા અલ્પબદુત્વના હેતુ આ પ્રમાણે છે
(૧) સર્વથી થોડા ચારિત્રાત્મા છે કારણ કે ચારિત્રાત્મા સંખ્યાતા જ છે. (૨) ચારિત્રાત્માથી જ્ઞાનાત્મા અનંતગુણા છે, સિદ્ધ અને સમ્યગુદષ્ટિ જીવો ચારિત્રસંપન્ન જીવોથી અનંતગુણા છે. (૩) જ્ઞાનાત્માથી કષાયાત્મા અનંતગુણા છે, કારણ કે નિગોદના જીવો સકષાયી છે અને તે સિદ્ધોથી અનંતગુણા છે (૪) કષાયાત્માથી યોગાત્મા વિશેષાધિક છે, કારણ કે કષાયરહિત સયોગી જીવો તેમાં સમ્મિલિત થાય છે (૫) યોગાત્માથી વીર્યાત્મા વિશેષાધિક છે. કારણ કે વીર્યાત્મામાં અયોગી ગુણસ્થાનવાળા આત્માઓનો સમાવેશ થાય છે. ત્યારપછી (૬) ઉપયોગ આત્મા, (૭) દ્રવ્યાત્મા અને (૮) દર્શનાત્મા તે ત્રણે પરસ્પર તુલ્ય છે. કારણ કે તે જીવ સ્વરૂપ છે. તેમાં સંસારી જીવોની સાથે સિદ્ધ જીવોનો પણ સમાવેશ થાય છે. તેથી તે વીર્યાત્માથી વિશેષાધિક છે.
વિશેષ જ્ઞાતવ્ય :- સિદ્ધોમાં ચાર આત્મા હોય છે. દ્રવ્યાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા. પ્રત્યેક જીવ માત્રમાં દ્રવ્યાત્મા, દર્શનાત્મા અને ઉપયોગાત્મા તે ત્રણે આત્મા હોય છે. મિથ્યાદષ્ટિમાં અને મિશ્ર દષ્ટિમાં જ્ઞાનાત્મા અને ચારિત્રાત્મા નથી; શેષ છ આત્મા હોય છે. સમ્યગુદષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, પરંતુ ચારિત્રાત્મા નથી.
આઠે ય આત્મામાં નિયમા કે ભજનાથી આઠેય આત્મા હોય શકે છે. કોઈ પણ આત્મામાં કોઈનો
Page #840
--------------------------------------------------------------------------
________________
૭૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
નિષેધ નથી અર્થાત્ આ આઠે ય આત્મામાં કોઈ પણ પરસ્પર વિરોધી કે પ્રતિપક્ષી નથી. આઠ આત્માઓમાં ગુણસ્થાન :- (૧) દ્રવ્યાત્મામાં–સર્વગુણસ્થાન (૨) કષાયાત્મામાં–૧૦ ગુણસ્થાન, (૩) યોગાત્મામાં–૧૩ ગુણસ્થાન (૪) ઉપયોગાત્મામાં–સર્વ ગુણસ્થાન (૫) જ્ઞાનાત્મામાં–૧૨ ગુણસ્થાન પહેલું અને ત્રીજું બે ગુણસ્થાન નથી. (૬) દર્શનાત્મામાં–સર્વ ગુણસ્થાન (૭) ચારિત્રાત્મામાં-૬ થી ૧૪ ગુણસ્થાન (૮) વીર્યાત્મામાં–સર્વગુણસ્થાન. ગુણસ્થાનની અપેક્ષાએ આઠ આત્મા - પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાને- છ આત્મા, જ્ઞાન અને ચારિત્રાત્મા નથી. ચોથા અને પાંચમા ગુણસ્થાને-સાત આત્મા ચારિત્રાત્મા નથી. છઠ્ઠાથી દશમા ગુણસ્થાન સુધી- આઠ આત્મા, અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને સાત આત્મા– કષાયાત્મા નથી. ચૌદમા ગુણસ્થાને છ આત્મા– કષાય અને યોગાત્મા નથી, શેષ છ આત્મા હોય છે. આત્માનું જ્ઞાન-અજ્ઞાન અને દર્શન - | ७ आया भंते ! णाणे अण्णे णाणे ? गोयमा ! आया सिय णाणे सिय अण्णाणे, णाणे पुण णियमं आया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે જ્ઞાનથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાન સ્વરૂપ છે અને કદાચિત્ અજ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તો અવશ્ય આત્મ સ્વરૂપ છે. | ૮ માયા સંતે ખેરાઈ નાખે, અને રાઈ નાખે ? યા आया णेरइयाणं सिय णाणे, सिय अण्णाणे । णाणे पुण से णियमं आया, एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નારકીનો આત્મા જ્ઞાનસ્વરૂપ છે અથવા નારકીનું જ્ઞાન તેનાથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ! નારકીનો આત્મા કદાચિત્ જ્ઞાનસ્વરૂપ છે અને કદાચિત્ અજ્ઞાન સ્વરૂપ છે, પરંતુ તેનું જ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. આ જ રીતે સ્વનિતકુમાર સુધીનું કથન કરવું જોઈએ. | ९ आया भंते ! पुढविकाइयाणं अण्णाणे, अण्णे पुढविकाइयाणं अण्णाणे?
गोयमा ! आया पुढविकाइयाणं णियम अण्णाणे, अण्णाणे वि णियमं आया, एवं जाव वणस्सइकाइयाणं, बेइंदिय तेइंदिय जाव वेमाणियाणं जहा णेरइयाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોનો આત્મા અજ્ઞાન સ્વરૂપ છે અથવા તેનું અજ્ઞાન આત્માથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોનો આત્મા અવશ્ય અજ્ઞાન સ્વરૂપ છે અને તેનું અજ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. આ જ રીતે વનસ્પતિકાયિક સુધી કથન કરવું જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિયથી
Page #841
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક–૧૦.
૭૭૩
વૈમાનિક સુધીના જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. | १० आया भंते ! दसणे, अण्णे दसणे ? गोयमा ! आया णियमं दसणे, दंसणे वि णियमं आया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આત્મા દર્શનરૂપ છે અથવા દર્શન તેનાથી ભિન્ન છે? ઉત્તર- હે ગૌતમ ! આત્મા અવશ્ય દર્શન સ્વરૂપ છે અને દર્શન પણ અવશ્ય આત્મરૂપ છે. | ११ आया भंते ! णेरइयाणं दंसणे, अण्णे णेरइयाणं दंसणे ?
गोयमा ! आया णेरइयाणं णियमा दसणे, दसणे वि से णियमं आया, एवं जाव वेमाणियाण णिरंतरं दंडओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોનો આત્મા દર્શન સ્વરૂપ છે અથવા નૈરયિકોનું દર્શન તેનાથી ભિન્ન છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોનો આત્મા અવશ્ય દર્શનરૂપ છે અને તેનું દર્શન પણ અવશ્ય આત્મરૂપ છે. આ રીતે વૈમાનિકો સુધીના ચોવીસ દંડકોનું કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આત્માના મુખ્ય ગુણ જ્ઞાન અને દર્શનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.
જ્ઞાન અને દર્શન આત્માના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણી પરસ્પર અભિન્ન હોય છે. જેમ કેપાણીની શીતળતા કે અગ્નિની ઉષ્ણતા ક્રમશઃ પાણીથી કે અગ્નિથી ભિન્ન નથી. કારણ કે તે તેનો સ્વભાવ છે, તેનું સ્વરૂપ છે. તે જ રીતે જ્ઞાન અને દર્શન પણ આત્મ સ્વભાવ છે, આત્મ સ્વરૂપ છે. તેથી તે કોઈ પણ જીવથી ભિન્ન નથી. પ્રસ્તુત પ્રસંગમાં સમ્યગુદષ્ટિના જ્ઞાનને જ્ઞાન અને મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાન હોય કે અજ્ઞાન પરંતુ તે આત્મસ્વરૂપ જ છે.
રત્નપ્રભાદિ પૃથ્વીનું આત્મત્વાદિ નિરૂપણ - १२ आया भंते ! रयण्णपभापुढवी अण्णा रयणप्पभा पुढवी ?
गोयमा ! रयणप्पभा पुढवी सिय आया सिय णो आया सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- रयणप्पभा पुढवी सिय आया, सिय णो आया, सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य?
Page #842
--------------------------------------------------------------------------
________________
૭૭૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! अप्पणो आइढे आया, परस्स आइढे णो आया, तदुभयस्स आइट्ठे अवत्तव्वं रयणप्पभा पुढवी आयाइ य णो आयाइ य; से तेणद्वेणं गोयमा जाव णो आयाइ य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્ય(અસરૂપ)?
ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મરૂપ(સરૂપ) છે અને કથંચિત્ નોઆત્મરૂપ (અસટ્ટુપ) છે, કથંચિત્ સદસરૂપ(ઉભયરૂપ) હોવાથી અવક્તવ્ય છે.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મરૂપ, કથંચિત્ નોઆત્મરૂપ અને કથંચિત્ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે?
ઉત્તર– હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી પોતાના સ્વરૂપથી આત્મરૂપ છે, પર સ્વરૂપથી નોઆત્મરૂપ છે અને ઉભયરૂપની વિવક્ષાથી સદ્-અસદુ રૂપ હોવાથી અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત રૂપે કથન કર્યું છે. १३ आया भंते ! सक्करप्पभा पुढवी ? ___ गोयमा ! जहा रयणप्पभा पुढवी तहा सक्करप्पभा वि । एवं जाव अहेसत्तमा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શર્કરપ્રભા પૃથ્વી આત્મરૂપ (સરૂપ) છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીનું કથન કર્યું છે, તે જ રીતે શર્કરા પ્રભા પૃથ્વીથી અધઃસપ્તમ પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. १४ आया भंते ! सोहम्मे कप्पे पुच्छा ।
गोयमा ! सोहम्मे कप्पे सिय आया, सिय णो आया जाव णो आयाइ य । से केणटेणं भंते ! जाव णो आयाइ य?
गोयमा ! अप्पणो आइढे आया, परस्स आइडे णो आया, तदुभयस्स आइडे अवत्तव्यं आयाइ य णो आयाइ य; से तेणटेणं गोयमा ! जाव णो आयाइ य । एवं जाव अच्चुए कप्पे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ દેવલોક આત્મરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! સૌધર્મ દેવલોક કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત્ નોઆત્મરૂપ છે અને કથંચિત સદસરૂપ હોવાથી અવક્તવ્ય છે.
Page #843
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૭૫]
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર-હે ગૌતમ! સ્વ સ્વરૂપથી આત્મરૂપ છે, પર સ્વરૂપથી નોઆત્મરૂપ છે અને ઉભયરૂપની વિવક્ષાથી સાસરૂપ હોવાથી અવક્તવ્ય છે. તેથી પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. આ રીતે અશ્રુત કલ્પ સુધી કથન કરવું જોઈએ. |१५ आया भंते ! गेविज्जविमाणे, पुच्छा? गोयमा ! जहा रयणप्पभा तहेव । एवं अणुत्तरविमाणा वि, ईसिपब्भारा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક વિમાન સરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન કથન કરવું જોઈએ. આ જ રીતે અનુત્તર વિમાન તથા ઇષ~ાભારા પૃથ્વીનું કથન કરવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ સ્યાદ્વાદના સિદ્ધાંતના આધારે સમજાવ્યું છે. તેના મુખ્ય ત્રણ ભંગ છે. (૧) આત્મરૂપ (૨) અનાત્મરૂપ (૩) અવક્તવ્ય. આત્મરૂપ - અતિ સતત જાતિ તાન તાન પર્યાયાન રૂરિ માતા ! જે નિરંતર તે તે પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા છે. આ વ્યુત્પત્તિ અનુસાર 'આત્મા' પદનો અર્થ 'સરૂપ' થાય છે કારણ કે સદ્ સ્વરૂપ પદાર્થ જ તે તે પર્યાયોની પ્રાપ્તિ કરી શકે છે. અસત્ સ્વરૂપ પદાર્થમાં કોઈ પર્યાય ઉત્પન્ન થતી નથી. અનાત્મરૂપઃ- જે સત્ સ્વરૂપ નથી તે અસત-અનાત્મરૂપ છે. અવક્તવ્ય – શબ્દો દ્વારા જેનું કથન ન કરી શકાય તે અવક્તવ્યરૂપ છે.
કોઈ પણ વસ્તુ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સરૂપ જ હોય છે અને તે જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસરૂપ હોય છે. આ બંને વિવક્ષા એક સાથે કરીએ તો તે જ વસ્તુ અવક્તવ્ય કહેવાય છે કારણ કે સદ્ અસ બંનેનું કથન સમ સમયે થઈ શકતું નથી તેથી તેને અવક્તવ્ય કહેવાય છે. જે રીતે એક પુસ્તક સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે તેથી તે સત્ રૂપ-આત્મરૂપ છે. પરંતુ તે જ પુસ્તક, તે પુસ્તક સિવાયના સમસ્ત પદાર્થોની અપેક્ષાએ અસત્ છે. જેમ કે પુસ્તક તે પેન સ્વરૂપ નથી, નોટ સ્વરૂપ નથી. આ રીતે કોઈપણ પર પદાર્થોની અપેક્ષાએ તે અસરૂપ-અનાત્મરૂપ છે.
પુસ્તકમાં સત્ અને અસત્ બને ધર્મો એક સાથે રહે છે. પરંતુ તેનું કથન એક સાથે થતું નથી કારણ કે શબ્દની પ્રવૃત્તિ ક્રમિક થાય છે. જો સત્ અને અસત્ બંને ધર્મોની સાથે વિવક્ષા કરીએ તો તે પુસ્તક અકથ્ય-અવક્તવ્ય છે. આ રીતે કોઈપણ પદાર્થ (૧) કથંચિત્ સત્ (૨) કથંચિત્ અસત્ અને (૩) કથંચિત્ અવક્તવ્ય છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને ઇષતુપ્રાગભારાપૃથ્વી પર્યતના પ્રત્યેક સ્થાન પોતાની વર્ણાદિ
Page #844
--------------------------------------------------------------------------
________________
995
श्री भगवती सूत्र-3
પર્યાયોની અપેક્ષાએ કથંચિત્મરૂપ છે, પર વસ્તુની પર્યાયોની અપેક્ષાએ કથંચિત્ નોઆત્મરૂપ છે, આ બંને વિવક્ષાનું કથન એક સાથે અશક્ય છે તેથી તે કથંચિત્ અવક્તવ્ય છે. આ રીતે ત્રણ ભંગ થાય છે. પરમાણુ પુદ્ગલ આદિની સપતા :
१६ आया भंते ! परमाणुपोग्गले, अण्णे परमाणुपोग्गले ? गोयमा ! जहा सोहम्मे कप्पे तहा परमाणुपोग्गले वि भाणियव्वे ।
ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! परमाशु पुछ्गल स६३५ छे अस६३५ छे ? उत्तर - हे गौतम! ४ રીતે સૌધર્મ દેવલોકના વિષયમાં કહ્યું છે, તે જ રીતે પરમાણુ પુદ્ગલના વિષયમાં કહેવું જોઈએ.
१७ आया भंते ! दुपएसिए खंधे, अण्णे दुपएसिए खंधे ?
गोयमा ! दुपएसिए खंधे सिय आया, सिय णो आया सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय आया य णो आया य, सिय आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્વિપ્રદેશી સ્કંધ સ ્પ છે કે અસરૂપ ?
ઉત્તર– હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કંધ (૧) કથંચિત્ આત્મરૂપ છે (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે અને (૩) કથંચત્ સદસપ હોવાથી અવક્તવ્ય છે (૪) કથંચિત્ આત્મરૂપ અને કચિત્ નોઆત્મરૂપ છે (૫) કથંચિત્ આત્મરૂપ અને કથંચિત્ સદસદ્ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે (૬) કથંચિત્ નો આત્મરૂપ અને કથંચિત્ સદસ ્ ઉભય રૂપ હોવાથી અવક્તવ્ય છે.
१८ सेकेणणं भंते ! एवं वुच्चइ, तं चेव जाव णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य ?
गोयमा ! अप्पणो आइट्ठे आया, परस्स आइट्ठे णोआया, तदुभयस्स आइट्ठे अवत्तव्वं, दुपएसिए खंधे आयाइ य णो आयाइ य, देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइट्ठे असब्भावपज्जवे दुप्पएसिए खंधे आया य णो आया य, देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइट्ठे तदुभयपज्जवे दुपएसिए खंधे आया य अवत्तव्वं आयाइ य णोआयाइ य, देसे आइट्टे असब्भावपज्जवे देसे आइट्ठे तदुभयपज्जवे दुपएसिए खंधे णो आया य अवत्तव्वं आयाइय णो आयाइ य, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ - तं चेव जाव णो आयाइ य । भावार्थ: :- प्रश्न - हे भगवन् ! तेनुं शुं आरए। छे से द्विप्रदेशी स्टुंध अथंचित् खात्म३५ छे, त्यांथी सर्धने
Page #845
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૧૦
કથંચિત્ નોઆત્મરૂપ અને કથંચિત્ અવક્તવ્યરૂપ છે ત્યાં સુધીના પૂર્વોક્ત છ વિકલ્પવાળો છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) ક્રિપ્રદેશ સ્કંધ સ્વસ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે, (૨) પરસ્વરૂપની અપેક્ષાએ નોઆત્મરૂપ છે અને (૩) ઉભયરૂપથી અવક્તવ્ય છે (૪) એક દેશમાં સદ્ભાવ પર્યાયની વિવક્ષાએ તથા એક દેશમાં અભાવ પર્યાયની વિવક્ષાએ ક્રિપ્રદેશ સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ છે (૫) એક દેશમાં, સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં સદ્ભાવ અને અસદ્ભાવ, આ બંને પર્યાયોની સમ્મિલિત અપેક્ષાએ ક્રિપ્રદેશી ઢંધ આત્મરૂપ અને સદસરૂપ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે (૬) એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષા અને એક દેશમાં સદ્ભાવ અસદ્ભાવરૂપ ઉભય પર્યાયની વિવક્ષાએ દ્વિ પ્રદેશી અંધ નોઆત્મ રૂપ અને અવક્તવ્યરૂપ છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :પરમાણુ યુગલ :- (૧) સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સરૂપ-આત્મરૂપ (૨) પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસરૂપ-નોઆત્મરૂપ અને (૩) ઉભય પર્યાયની અપેક્ષાએ
અવક્તવ્ય છે. આ ત્રણ ભંગ થાય છે. હિપ્રદેશી આંધ :- દ્ધિપ્રદેશી સ્કંધમાં છ ભંગ થાય છે. તેમાં ત્રણ ભંગ પૂર્વવતુ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ થાય છે. (૧) કથંચિત્ આત્મરૂપ - ક્રિપ્રદેશ સ્કંધ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મરૂપ છે. (૨) કથંચિત્ નોઆત્મરૂપ - પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ નો આત્મરૂપ છે. (૩) કથંચિત્ અવકતવ્ય :- ઉભય પર્યાયની અપેક્ષાએ તે અવકતવ્ય છે. આ ત્રણ ભંગનું કથન સંપૂર્ણ ઢિપ્રદેશી ઢંધની અપેક્ષાએ હોવાથી સકલાદેશ રૂપ છે. શેષ ત્રણ ભંગ તેના બે અંશની વિવક્ષા કરીને તેના દેશની અપેક્ષાએ થાય છે. (૪) કથંચિત્ આત્મરૂપ કર્થચિત્ નોઆત્મરૂપ - ક્રિપ્રદેશ સ્કંધમાં બે અંશ થઈ શકે છે. તે બંને અંશમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓ કરી શકાય છે. જેમ કે તેનો એક અંશ સરૂપ છે, બીજો અંશ અસત્ પણ છે. આ બંને વિવક્ષા ક્રમિક કરીએ તો ચોથો ભંગ કથંચિત્ આત્મરૂપ કથંચિતુ નોઆત્મરૂપ થાય છે. (૫) કથંચિત્ આત્મરૂપ અવક્તવ્ય – તેના બે અંશમાંથી એક અંશમાં સત્ ધર્મની અને બીજા અંશમાં સતુ અને અસતુ બંને ધર્મની સાથે વિવક્ષા કરીએ, તો તે કથંચિત્ આત્મરૂપ અવક્તવ્ય થાય છે. () કથંચિત્ નોઆત્મરૂપ અવક્તવ્ય :- તેના બે અંશમાંથી એક અંશમાં અસતુ ધર્મની અને બીજા અંશમાં સતુ અને અસતુ બંને ધર્મની સાથે વિવક્ષા કરીએ, તો તે કથંચિતુ નોઆત્મરૂપ અવક્તવ્ય થાય છે.
સાતમો ભંગ કથંચિત્ આત્મા, કથંચિતુ નોઆત્મા, કથંચિત્ અવક્તવ્ય છે. તે ભંગ ત્રિસંયોગી છે. ઢિપ્રદેશી સ્કંધમાં બે અંશ જ થઈ શકે છે. તેથી ત્રિસંયોગી ભંગ થતો નથી. સકલાદેશ - સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ કથન કરવું તેને સકલાદેશ કહે છે.
કથંચિત્ સરૂપ, કથંચિત્ અસરૂપ અને કથંચિત્ અવક્તવ્ય, આ સાતમો ભંગ ત્રિપ્રદેશી આદિ સ્કંધોમાં હોય છે તેથી તેમાં આ સાતે સાત ભંગ બને છે.
Page #846
--------------------------------------------------------------------------
________________
| ७७८
श्री भगवती सूत्र-3
ત્રિપ્રદેશી સ્કંધની સરૂપતા :१९ आया भंते ! तिपएसिए खंधे अण्णे तिपएसिए खंधे ?
गोयमा ! तिपएसिए खंधे सिय आया, सिय णो आया, सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय आया य णो आया य, सिय आया य णो आयाओ य, सिय आयाओ य णो आया य, सिय आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य, सिय आया य अवत्तव्वाइं आयाओ य णो आयाओ य, सिय आयाओ य अवत्तव्वं आयाइ यणो आयाइय, सिय णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइय, सिय णो आया य अवत्तव्वाई आयाओ य णो आयाओ य, सिय णो आयाओ य अवत्तव्यं आया य णो आया य, सिय आया य णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य । भावार्थ:- प्रश्न- भगवन् ! त्रिप्रदेशी २४ आत्मा- स६३५ छ. 3 तथा अन्य छ ?
त२- गौतम ! त्रिप्रदेशी २४५ (१) यथित् मात्म३५ छे. (२) थायित् नोमात्म३५ छे. (૩) કથંચિત્ આત્મરૂપ તથા નોઆત્મરૂપ આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૪) કથંચિત્ આત્મરૂપ તથા नोमात्म३५ छ. (५) अथित् में मात्म३५, भने नोमात्म३५ छ. (5) अथित् भने मात्भ३५ मेनोमात्म३५ छ. (७) अथित् आत्म३५, में आत्म-अनात्म मय३५ अवतव्य छे. (८) કથંચિત્ એક આત્મરૂપ, અનેક આત્મ-અનાત્મ ઉભયરૂપ અવક્તવ્ય છે. (૯) કથંચિત્ અનેક આત્મરૂપ, એક આત્મ-અનાત્મ ઉભયરૂપ અવક્તવ્ય છે. (૧૦) કથંચિત્ એક નોઆત્મરૂપ, એક આત્મ-અનાત્મ ઉભયરૂપ અવક્તવ્ય છે. (૧૧) કથંચિત્ એક નોઆત્મરૂપ, અનેક આત્મ-અનાત્મ ઉભયરૂપ અવક્તવ્ય છે. (૧૨) કથંચિત્ અનેક નોઆત્મરૂપ, એક આત્મ-અનાત્મ ઉભયરૂપ અવક્તવ્ય છે. (૧૩) કથંચિત્ એક આત્મરૂપ, એક અનાત્મરૂપ અને એક અવક્તવ્ય છે. २० सेकेणटेणं भंते ! एवं वुच्चइ-तिपएसिए खंधे सिय आया एवं चेव उच्चारेयव्वं जाव सिय आया य णो आया य अवत्तव्यं आयाइ य णो आयाइ य?
गोयमा ! अप्पणो आइढे आया । परस्स आइडे णो आया । तदुभयस्स आइडे अवत्तव्वं आयाइ य णोआयाइ य । देसे आइढे सब्भावपज्जवे देसे आइटे असब्भावपज्जवे तिपएसिए खंधे आया य णोआया य । देसे आइढे सब्भावपज्जवे देसा आइट्ठा असब्भावपज्जवा तिपएसिए खंधे आया य णोआयाओ य । देसा आइट्ठा सब्भावपज्जवा देसे आइढे असब्भावपज्जवे तिपएसिए खंधे आयाओ य णोआया य । देसे आइढे सम्भावपज्जवे देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे
Page #847
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-१०
| ७७८ |
आया य अवत्तव्वं आयाइ य णोआयाइ य । देसे आइढे सब्भावपज्जवे देसा आइट्ठा तदुभयपज्जवा तिपएसिए खंधे आया य अवत्तव्वाइं आयाओ य णोआयाओ य । देसा आइट्ठा सब्भावपज्जवा देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे आयाओ य अवत्तव्वं आयाइयणोआयाइ य, एए तिण्णि भंगा । देसे आइढे असब्भावपज्जवे देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे णोआया य, अवत्तव्वं आयाइ य णोआयाइ य। देसे आइडे असब्भावपज्जवे देसा आइट्ठातदुभयपज्जवा तिपएसिए खधेणोआया य अवत्तव्वाइं आयाओ य णोआयाओ य । देसा आइट्ठा असब्भावपज्जवा देसे आइढे तदुभयपज्जवे तिपएसिए खंधे णोआयाओ य अवत्तव्वं आयाइ य णोआयाइ य। देसे आइट्ठे सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे देसे आइडे तदुभयपज्जवे तिपएसिए खंधे आया य णोआया य अवत्तव्वं आयाइ य णोआयाइ य ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- तिपएसिए खंधे सिय आया जाव णोआयाइ य । भावार्थ:- प्रश- भगवन् ! तेनु शु १२॥ छ । त्रिप्रदेशी २४ अथित् मात्मा छे त्या प्रश्न?
ઉત્તર- હે ગૌતમ! ત્રિપ્રદેશ સ્કંધ (१) पोतानी अपेक्षा आत्म३५-स६३५ छ. (२) ५२नी अपेक्षानो मात्भ३५-अस६३५ छे. (૩) ઉભયની અપેક્ષાએ આત્મરૂપ અને નોઆત્મરૂપ, આ ઉભયરૂપથી અવક્તવ્ય છે. (૪) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ આત્મરૂપ તથા નોઆત્મરૂપ રૂપ છે. (૫) એક દેશમાં સદભાવ પર્યાયની અપેક્ષા અને બહુ દેશોમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાથી તે ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મરૂપ તથા અનેક નોઆત્મરૂપ છે. (૬) બહુ દેશોમાં સભાવ પર્યાયની અપેક્ષા અને એક દેશમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ અનેક આત્મરૂપ અને એક નોઆત્મરૂપ છે. (૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય (સભાવ અને અસભાવ) પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી અંધ એક આત્મારૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય
(૮) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુ દેશોમાં ઉભય પર્યાયની વિવક્ષાથી ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મારૂપ અને અનેક આત્મ-અનાત્મ, આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૯) બહુ દેશોમાં સદભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી
Page #848
--------------------------------------------------------------------------
________________
| ૭૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્કંધ અનેક આત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવકતવ્ય છે. આ ત્રણ ભંગ થાય છે. (૧૦) એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૧) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુદેશોમાં તલ્પય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક નોઆત્મરૂપ અને અનેક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૨) બહુદેશોમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ અનેક નોઆત્મરૂપ, એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવકતવ્ય છે, (૧૩) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાથી, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાથી અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ત્રિપદેશી સ્કંધના વિષયમાં ઉપર્યુક્ત કથન કર્યું છે.
ત્રિપૂર
વિવેચન :
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વિભાગ થાય છે. તેથી તેમાં આત્મરૂપ, અનાત્મરૂપ અને અવકતવ્યરૂપ તે ત્રણે ભંગમાં એકવચન અને બહુવચનની વિવક્ષા કરતા ત્રિપ્રદેશી સ્કંધના તેર ભંગ થાય છે. તેમાં પૂર્વવતુ ત્રણ ભંગ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ અસંયોગી છે. નવ ભંગ દ્વિસંયોગી છે અને તેરમો ભંગ ત્રિસંયોગી છે. યથાત્રિ પ્રદેશ સ્કંધની સદ્દરૂપતાના ભંગ – અસંયોગી ત્રણ ભંગ :(૧) આત્મ રૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય રૂપ. દ્વિસંયોગી નવ ભંગ -
(૧) આત્મા એક, નો આત્મા એક (૫) આત્મા એક, અવક્તવ્ય અનેક (૨) આત્મા એક, નો આત્મા અનેક (૬) આત્મા અનેક, અવક્તવ્ય એક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૭) નો આત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા એક, અવક્તવ્ય એક (૮) નો આત્મા એક, અવક્તવ્ય અનેક
(૯) નોઆત્મા અનેક, અવક્તવ્ય એક. ત્રિસંયોગી એક ભંગ :- (૧) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય એક. પ્રત્યેક ભંગનું સ્પષ્ટીકરણ ભાવાર્થથી સ્પષ્ટ છે. ચાર પ્રદેશી સ્કંધની સપતા :२१ आया भंते ! चउप्पएसिए खंधे, पुच्छा ?
Page #849
--------------------------------------------------------------------------
________________
शत-१२ : देश-१०
| ७८१
गोयमा ! चउप्पएसिए खंधे सिय आया, सिय णोआया, सिय अवत्तव्वं आयाइ य णोआयाइ य । सिय आया य णोआया य, चउभंगा ॥ सिय आया य अवत्तव्वं, चउभंगा ॥ सिय णोआया य अवत्तव्यं, चउभंगा ॥ सिय आया य णोआया य अवत्तव्वं आयाइ य णोआयाइ य । सिय आया य णोआया य अवत्तव्वाइं आयाओ यणोआयाओ य । सिय आया य णोआयाओय अवत्तव्यं आयाइ य णोआयाइय। सिय आयाओ य णोआया य अवत्तव्व आयाइ य णोआयाइ य । भावार्थ :- प्रश्न- भगवन् ! यतुःप्रदेशी २४५ आत्मा छ । अन्य छ, त्याहि प्रश्न ?
१२- गौतम ! यतुष्प्रडेशी २७५ (१) अथित् मात्५३५ छ (२) प्रथित् नोमात्म३५ छ (૩) કથંચિત્ આત્મરૂપ, નોઆત્મરૂપ, ઉભયરૂપે અવક્તવ્ય છે (૪થી૭) કથંચિત્ આત્મરૂપ અને નોઆત્મરૂપ છે(એક વચન અને બહુવચન આશ્રી ચાર ભંગ) (૮થી૧૧) કથંચિત્ આત્મરૂપ અને અવક્તવ્ય છે(એક વચન અને બહુવચન આશ્રી ચાર ભંગ) (૧૨થી૧૫) કથંચિત્ નો આત્મરૂપ અને અવક્તવ્ય છે(એક વચન અને બહુવચન આશ્રી ચાર ભંગ) (૧૬) કથંચિત્ આત્મરૂપ અને નોઆત્મરૂપ તથા આત્મરૂપ, નોઆત્મરૂપથી અવક્તવ્ય છે (૧૭) કથંચિત્ આત્મરૂપ, નોઆત્મરૂપ અને અનેક આત્માઓ તથા નોઆત્માઓ રૂપે અવક્તવ્ય છે (૧૮) કથંચિત્ આત્મરૂપ, અનેક નોઆત્મરૂપ તથા આત્મરૂપ અને નોઆત્મા ઉભયરૂપે અવક્તવ્ય છે (૧૯) કથંચિત્ અનેક આત્મરૂપ, નોઆત્મરૂપ અને આત્મરૂપ તથા નોઆત્મરૂપે અવક્તવ્ય છે.
२२ से केणटेणं भंते ! एवं वुच्चइ- चउप्पएसिए खंधे सिय आया य णोआया य अवत्तव्वं तं चेव अढे पडिउच्चारेयव्वं ?
गोयमा ! अप्पणो आइढे आया, परस्स आइटे णो आया, तदुभयस्स आइडे अवत्तव्वं आयाइ य णो आयाइ य । देसे आइढे सब्भावपज्जवे देसे आइडे असब्भावपज्जवे, चउभंगो ॥ सब्भावपज्जवेणं तदुभएण य, चउभंगो ॥ असब्भावेणं तदुभएण य, चउभंगो॥ देसे आइढे सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे देसे आइढे तदुभयपज्जवे चउप्पएसिए खंधे आया य णो आया य अवत्तव्वं आयाइ य णो आयाइ य १६; देसे आइढे सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे देसा आइट्ठा तदुभयपज्जवा चउप्पएसिए खंधे आया य णो आया य अवत्तव्वाई आयाओ य णोआयाओ य १७; देसे आइटे सब्भावपज्जवे देसा आइट्ठा असब्भावपज्जवा देसे आइढे तदुभयपज्जवे चउप्पएसिए खंधे आया य णो आयाओ य अवत्तव्वं आयाइ य णो आयाइ य । देसा आइट्ठा सब्भावपज्जवा
Page #850
--------------------------------------------------------------------------
________________
[ ૭૮૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
देसे आइटे असब्भावपज्जवे देसे आइडे तदुभयपज्जवे चउप्पएसिए खंधे आयाओ य णो आया य अवत्तव्यं आयाइ य णो आयाइ य ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- चउप्पएसिए खधे सिय आया सिय णो आया सिय अवत्तव्वं णिक्खेवे ते चेव भंगा उच्चारेयव्वा जाव णो आयाइ य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચતુષ્પદેશી સ્કંધ કથંચિત્ આત્મરૂપ છે નોઆત્મરૂપ છે અને અવક્તવ્ય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે. (૨) પરની અપેક્ષાએ નોઆત્મરૂપ છે. (૩) તદુભયની અપેક્ષાએ આત્મરૂપ અને નોઆત્મરૂપ- આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૪થી૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાથી એક વચન અને બહુવચન આશ્રી આત્મરૂપ અને અનાત્મરૂપના ચાર ભંગ થાય છે. (૮થી૧૧) સદ્ભાવ પર્યાય અને તદુભય પર્યાયની અપેક્ષાએ(એક વચન બહુવચન આશ્રી) આત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ થાય છે. (૧૨થી૧૫) અસદ્ભાવ પર્યાય અને તદુભય પર્યાયની અપેક્ષાએ (એક વચન-બહુવચન આશ્રી) અનાત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ થાય છે. (૧૬) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુષ્પદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૭) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાએ એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુ દેશોમાં તભય પર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને અનેક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૮) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, બહુ દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ એક આત્મરૂપ, અનેક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૧૯) બહુ દેશોમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુષ્પદેશી સ્કંધ અનેક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે ચતુષ્પદેશી સ્કંધ કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત્ નોઆત્મરૂપ છે અને કથંચિત્ અવક્તવ્ય છે. આ નિક્ષેપમાં પૂર્વોક્ત સર્વ ભંગ યાવતું “નોઆત્મરૂપ છે ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
ચતુષ્પદેશી સ્કંધમાં ૧૯ ભંગ થાય છે.
Page #851
--------------------------------------------------------------------------
________________
શતક-૧૨: ઉદ્દેશક-૧૦
૭૮૩.
અસંયોગી ત્રણ ભંગઃ- (૧) આત્મ રૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય. દ્વિસંયોગી બાર ભંગ :(૧) આત્મા એક, નો આત્મા એક (૭) આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નો આત્મા અનેક (૮) આત્મા અનેક, અવક્તવ્ય અનેક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૯) નો આત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા અનેક, નો આત્મા અનેક (૧૦) નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૫) આત્મા એક, અવક્તવ્ય એક (૧૧) નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૬) આત્મા એક, અવક્તવ્ય અનેક (૧૨) નો આત્મા અનેક, અવક્તવ્ય અનેક. ત્રિસંયોગી ચાર ભંગ :(૧) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય એક (૩) આત્મા એક, નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૪) આત્મા અનેક, નો આત્મા એક, અવક્તવ્ય એક.
અસંયોગી ત્રણ ભંગ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ, તે જ રીતે દ્વિસંયોગી બાર ભંગ અને ત્રિસંયોગી ચાર ભંગ તેના વિવિધ અંશોની દેશની અપેક્ષાએ થાય છે. કુલ ૧૯ ભંગ થાય છે. પાંચ પ્રદેશી આદિ સ્કંધની સપતા :२३ आया भंते ! पंचपएसिए खंधे, अण्णे पंचपएसिए खंधे ?
गोयमा ! पंचपएसिए खंधे सिय आया । सिय णो आया । सिय अवत्तव्वं आयाइ य णो आयाइ य । सिय आया य णो आया य, चउभंगो ॥ सिय आया य अवत्तव्यं, चउभंगो ॥ णो आया य अवत्तव्वेण य, चउभंगो ॥ तियगसंजोगे एक्को ण पडइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંચ પ્રદેશ સ્કંધ આત્મરૂપ છે કે અન્ય છે?
ઉત્તર- હે ગૌતમ! પંચપ્રદેશી સ્કંધ (૧) કથંચિત્ આત્મરૂપ છે (૨) કથંચિત્ નોઆત્મરૂપ છે (૩) કથંચિત્ આત્મરૂપ અને નો આત્મરૂપ ઉભયરૂપથી અવક્તવ્ય છે (૪થી૭) કથંચિત્ આત્મરૂપ, નોઆત્મરૂપ છે(એકવચન બહુવચન આશ્રી ચાર બંગ) (૮થી૧૧) કથંચિત આત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ (૧૨થી૧૫) કથંચિતુ નોઆત્મરૂપ અને અવક્તવ્યના ચાર ભંગ ત્રિક સંયોગી આઠ ભંગમાંથી એક આઠમો ભંગ ઘટિત થતો નથી, અર્થાત્ સાત ભંગ થાય છે. કુલ બાવીસ ભંગ થાય છે. २४ से केणटेणं भंते ! तं चेव पडिउच्चारेयव्वं ?
Page #852
--------------------------------------------------------------------------
________________
૭૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! अप्पणो आइढे आया । परस्स आइढे णो आया । तदुभयस्स आइडे अवत्तव्वं । देसे आइतु सब्भावपज्जवे देसे आइढे असब्भावपज्जवे । ए वं दुयगसंजोगे सव्वे पडंति । तियगसंजोगे एक्कोण पडइ । छप्पएसियस्स सव्वे पडंति । जहा छप्पएसिए एवं जाव अणंतपएसिए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તેનું કારણ શું છે કે પંચપ્રદેશી સ્કંધ આત્મરૂપ છે, ઈત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ! (૧) પંચ પ્રદેશી સ્કંધ સ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે (૨) પરની અપેક્ષાએ નોઆત્મરૂપ છે (૩) તદુભય અપેક્ષાએ અવક્તવ્ય છે, એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં અસભાવ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે, આ રીતે દ્વિસંયોગી સર્વ ભંગ પ્રાપ્ત થાય છે. ત્રિસંયોગી આઠ ભંગ થાય છે, તેમાંથી આઠમો ભંગ ઘટિત થતો નથી.
છ પ્રદેશી સ્કંધના વિષયમાં આ સર્વ ભંગ ઘટિત થાય છે. છ પ્રદેશી ઢંધની સમાન અનંત પ્રદેશી સુધી કથન કરવું જોઈએ. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન : -
પંચ પ્રદેશી સ્કંધના બાવીસ ભંગ થાય છે. તેમાં પ્રથમ અસંયોગી ત્રણ ભંગ પૂર્વવતુ સકલાદેશ રૂ૫ અર્થાતુ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ છે. તે જ સ્કંધના દેશની અપેક્ષાએ દ્વિસંયોગી બાર ભંગ, ત્રિસંયોગી આઠ ભંગ થાય છે. તેમાંથી અહીં સાત ભંગ જ ગ્રહણ કર્યા છે. આઠમો ભંગ અસંભવિત હોવાથી ઘટિત થતો નથી.
તે રર ભંગ આ પ્રમાણે થાય છે. યથાઅસંયોગી ત્રણ ભંગ:- (૧) આત્મરૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય હિંસયોગી ૧૨ ભંગ :(૧) આત્મા એક, નોઆત્મા એક (૭) આત્મા અનેક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નોઆત્મા અનેક (૮) આત્મા અનેક, અવક્તવ્ય અનેક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૯) નોઆત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા અનેક, નોઆત્મા અનેક (૧૦) નો આત્મા એક, અવક્તવ્ય અનેક (૫) આત્મા એક, અવક્તવ્ય એક (૧૧) નો આત્મા અનેક, અવક્તવ્ય એક (૬) આત્મા એક, અવક્તવ્ય અનેક (૧૨) નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક
Page #853
--------------------------------------------------------------------------
________________
શતક–૧૨ : ઉદ્દેશક–૧૦
ત્રિસંયોગી ૭ ભંગ ઃ
(૧) આત્મા એક, નોઆત્મા એક, અવક્તવ્ય એક (૨) આત્મા એક, નોઆત્મા એક, અવક્તવ્ય અનેક (૩) આત્મા એક, નોઆત્મા અનેક, અવક્તવ્ય એક
પરમાણુ
વિપ્રદેશી પ
ત્રિપ્રદેશી સંધ
ચાર પ્રદેશી સ્કંધ
પાંચ પ્રી ધ
છ પ્રદેશી સ્કંધ
અનંતપ્રદેશી સ્કંધ
આ ભંગોમાં મૂળ ભંગ– (૧) આત્મરૂપ (૨) અનાત્મરૂપ (૩) અવક્તવ્ય, તે ત્રણ જ છે. તેના એકવચન, બહુવચનની અપેક્ષાએ વિવિધ ભંગ થાય છે. તેથી તેના અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી આ ત્રણ પ્રકારના જ ભંગ થાય છે, ચતુઃસંયોગી આદિ ભંગ થતા નથી.
પદ્મદેશીથી અનંતપ્રદેશી ધમાં ૨૩ ભંગ ઘટિત થાય છે.
અસંયોગી ૩ + દિસંયોગી ૧૨ + ત્રિસંયોગી ૮ = ૨૩ ભંગ થાય છે. તેમાં ઉપરોક્ત સૂત્રમાં કથિત ૨૨ ભંગ અને (૨૩) આત્મા અનેક, નો આત્મા અનેક અવક્તવ્ય અનેક. પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશી સ્કંધમાં ભંગ સંખ્યા :
પુદ્ગલ દ્રવ્ય
અસંયોગી
નિસંયોગી
૩
૩
૩
૩
૩
(૪) આત્મા એક, નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક (૫) આત્મા અનેક, નોઆત્મા એક, અવક્તવ્ય એક (૬) આત્મા અનેક, નોઆત્મા એક, અવક્તવ્ય અનેક (૭) આત્મા અનેક, નોઆત્મા અનેક, અવક્તવ્ય; એક આઠમો ભંગ ઘટિત થતો નથી.
X
» ૭ • • •
૧૨
ત્રિસંયોગી
X
X
૭૮૫
८
८
|| શતક-૧ર/૧૦ સંપૂર્ણ ॥ || શતક-૧ર સંપૂર્ણ 11
કુલ ભગ
૩
છ છ ૪૨ શ
૧૩
Page #854
--------------------------------------------------------------------------
________________
૭૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પરિશિષ્ટ-૧: ગાંગેય અણગારના ભંગ વિષયક પદ અને વિકલ્પ સંખ્યા
સાત નરકની પદ સંખ્યા
અસંયોગી–૭ ભંગ (૧) સર્વ જીવો પ્રથમ નરકમાં, (૨) સર્વ જીવો બીજી નરકમાં, (૩) સર્વ જીવો ત્રીજી નરકમાં, (૪) સર્વ જીવો ચોથી નરકમાં, (૫) સર્વ જીવો પાંચમી નરકમાં, (૬) સર્વ જીવો છઠ્ઠી નરકમાં, (૭) સર્વ જીવો સાતમી નરકમાં. દ્વિસંયોગી પદ સંખ્યા-ર૧ [અહીં ૧-૨ આદિ અંક પહેલી, બીજી આદિ નરકના છે.]
(૧) ૧-૨ (૬) ૧-૭, (૧૧) ર-૭, (૧૬) ૪-૫ (૨૧) ૭ (૨) ૧-૩ (૭) ૨-૩ (૧૨) ૩-૪ (૧૭) ૪-૬ (૩) ૧-૪ (૮) ૨-૪ (૧૩) ૩૫ (૧૮) ૪-૭, (૪) ૧-૫
(૯) ૨-૫ (૧૪) ૩-૬ (૧૯) પ-૬ (૫) ૧-૬ (૧૦) ર-૬ (૧૫) ૩-૭ (૨૦) પ-૭ ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫
(૧) ૧-૨-૩ (૧૦) ૧-૪-૫ (૧૯) ૨-૩-૭ (૨૮) ૩૪-૭ (૨) ૧-૨-૪ (૧૧) ૧-૪-૬ (૨૦) ૨-૪-૫ (૨૯) ૩-૫-૬
૧-૨-૫ (૧૨) ૧-૪-૭ (૨૧) ૨-૪-૬ (૩૦) ૩-૫-૭
૧-૨-૬ (૧૩) ૧-૫-૬ (૨૨). ૨-૪-૭ (૩૧) ૩૭. (૫) ૧--૭ (૧૪) ૧-૫-૭ (૨૩) ૨-૫-૬ (૩૨) ૪-૫-૬ (૬) ૧-૩-૪ (૧૫) ૧૭
(૨૪) ૨-૫-૭ (૩૩) ૪-૫-૭ (૭) ૧-૩-૫ (૧૬) ૨-૩-૪ (૨૫) ૨-૭
૪- ૭ (૮) ૧-૩-૬ (૧૭) ર-૩૫ (૨૬) ૩-૪-૫ (૩૫) પ-૬૭
(૯) ૧-૩-૭ (૧૮) ૨-૩-૬ (૨૭) ૩-૪-૬ ચતુઃસંયોગી પદ સંખ્યા-૩૫
(૧) ૧-૨-૩-૪ (૧૦) ૧-૨-૭ (૧૯) ૧-૪-૬૭ (૨૮) ર-૪-પ-૭ (૨) ૧-૨-૩-૫ (૧૧) ૧-૩-૪-૫ (૨૦) ૧-૫-૭. (૨૯) ૨-૪-૬૭ ૧-૨-૩-૬
) ૧-૩-૪-૬ (૨૧) ૨-૩-૪-૫ (૩૦) ર-૫-૭ ૧-૨-૩-૭ (૧૩) ૧-૩-૪-૭ (૨૨) ૨-૩-૪-૬
(૩૧) ૩-૪-૫-૬ (૫) ૧-૨-૪-૫ (૧૪) ૧-૩-૫
(૨૩) ૨-૩-૪-૭ (૩૨) ૩-૪-૫-૭ (૬) ૧-૨-૪-૬ (૧૫) ૧-૩-૫-૭ (૨૪) ૨-૩-૫-૬ (૩૩) ૩-૪-૬-૭ ૧-૨-૪-૭ (૧૬) ૧-૩-
(૨૫) ૨-૩-૫-૭ (૩૪) ૩-૫-૭ ૧-૨-૫-૬ (૧૭) ૧-૪-૫-૬ (૨૬) ૨-૩-૭ (૩૫) ૪-૫-૬૭ ૧-૨-૫- (૧૮) ૧-૪-૫-૭ (૨૭) ૨-૪-૫-૬
Page #855
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
પાંચ સંયોગી પદ સંખ્યા
(૧) ૧-૨-૩-૪-૫
(૨) ૧-૨-૩-૪-૬
(૩)
૧-૨-૩-૪-૭
(૪) ૧-૨-૩-૫-૬
(૫) ૧-૨-૩-૫-૭
(૬) ૧-૨-૩-૬-૭
(૭) ૧-૨-૪-૫-૬
છસંયોગી પદ સંખ્યા ૭
(૧)
(૨)
(૩)
(૪)
૧-૨-૩-૫-૬-૭
સાત સંયોગી પદ સંખ્યા ૧
૧-૨-૩-૪-૫-૬
૧-૨-૩-૪-૫-૭
૧-૨-૩-૪-૬-૭
૧+૨+૩+૪+૫+૬+૭.
૧
(૮) ૧-૨-૪-૫-૭
(૯) ૧-૨-૪-૬-૭
(૧૦) ૧-૨-૫-૬-૭
(૧૧) ૧-૩-૪-૫-૬
(૧૨) ૧-૩-૪-૫-૭
(૧૩) ૧-૩-૪-૬-૭
(૧૪) ૧-૩-૫-૬-૭
(૧૫) ૧-૪-૫-૬-૭
(૧૬) ૨-૩-૪-૫-૬
(૧૭) ૨-૩-૪-૫-૭
(૧૮) ૨-૩-૪-૬-૭
(૧૯) ૨-૩-૫-૬-૭
(૨૦) ૨-૪-૫-૬-૭
(૨૧) ૩-૪-૫-૬-૭
(૫) ૧-૨-૪-૫-૬-૭
(૬) ૧-૩-૪-૫-૬-૭
(૭) ૨-૩-૪-૫-૬-૭
૭૮૭
વિકલ્પ સંખ્યા
એક જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પ-૧. યથા અસંયોગીનો−1.
બે જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ–૨. યથા- અસંયોગીનો-૧, દ્વિસંયોગીનો-૧(૧+૧)
ત્રણ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ–૪. યથા- અસંયોગીનો-૧, દ્વિસંયોગીના-ર(૧+૨,૨+૧), ત્રણ સંયોગીનો-૧ (૧+૧+૧)
ચાર જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ ૮. યથા અસંયોગીનો ૧, નિસંયોગીના ૩(૧+૩, ૨૨, ૩૧૧), ત્રણ સંયોગીના-૩ (૧+૧-૨, ૧૭૨૧, ૨-૧-૧), ચાર સંયોગીનો ૧(૧+૧+૧+૧)
Page #856
--------------------------------------------------------------------------
________________
૭૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
પાંચ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ–૧૬. યથા| અસંયોગીનો | હિસંયોગીન | ત્રિસંયોગીના
ચાર સંયોગીના | પાંચ સંયોગીનો
૧
(૧) ૧+૪ (૨) ૨+૩ (૩) ૩+૨ (૪) ૪+૧
(૧) ૧+૧+૩ (૨) ૧++ (૩) ૧+૩+૧ (૪) ૨+૧+૨ (૫) ૨+૨+૧ (૬) ૩+૧+૧
(૧) ૧+૧+૧+૨ | (૧) ૧+૧+૧+૧+૧ (૨) ૧+૧+૨+૧ (૩) ૧+૨+૧+૧ (૪) ૨+૧+૧+૧
૫
છ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ-૩ર યથાઅસંયોગીનો |દ્વિસંયોગીના|ત્રિ સંયોગીના, ચાર સંયોગીના | પાંચ સંયોગીનો છસંયોગીનો
૧૦
૧૦ (૧) ૬ (૧) ૧+૫ | (૧) ૧+૧+૪ | (૧) ૧+૧+૧+૩ (૧) ૧+૧+૧+૧+૨ (૧) ૧+૧+૧+૧+૧+૧
(૨) ર+૪ (૨) ૧+૨+૩ | (૨) ૧+૧+૨++ (૨) ૧+૧+૧+૨+૧ (૩) ૩૩ (૩) ૧+૩+૨ (૩) ૧+૧+૩+૧ (૩) ૧+૧+૨+૧+૧ (૪) ૪૨ (૪) ૧+૪+૧ (૪) ૧+૨+૧+ર (૪) ૧+૨+૧+૧+૧ (૫) પ+1 (૫) ૨+૧+૩ (૫) ૧૨+૨+૧ | (૫) ૨+૧+૧+૧+૧
(૬) રરર (૬) ૧+૩+૧+૧ (૭) ૨+૩+૧ (૭) ૨+૧+૧+૨ (૮) ૩+૧+૨ | (૮) ૨+૧+૨+૧ (૯) ૩+૨+૧ | (૯) ર++૧+૧
(૧૦) ૪+૧+૧(૧૦) ૩+૧+૧+૧ સાત જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ ૬૪– અસંયોગીનો-૧. હિસંયોગીના-૬ યથા- ૧+૬, ૨+૫, ૩+૪, ૪+૩, ૫+૨, ૧૧.
ત્રણ સંયોગીના-૧૫. યથા–
(૧) ૧+૧+૫ (૨) ૧+૨+૪ (૩) ૧+૭+૩ (૪) ૧+૪+૨ (૫) ૧+૫+૧
(૬) ર+૧+૪ (૭) ૨+૨+૩ (૮) ૨+૩+૨ (૯) ર+૪+૧ (૧૦) ૩+૧+૩
(૧૧) ૩+૧+૨ (૧૨) ૭+૩+૧ (૧૩) ૪+૧+ર (૧૪) ૪+૨+૧ (૧૫) ૫+૧+૧
Page #857
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
| ૭૮૯ |
ચાર સંયોગીના-૨૦.યથા–
(૧) ૧+૧+૧+૪ (૬) ૧+૨+૨+૨ (૧૧) ૨+૧+૧+૩ (૧૬) ૨+૩+૧+૧ (૨) ૧+૧+૨+૩ (૭) ૧+૨+૩+૧ (૧૨) ૨+૧+૨+૨ (૧૭) ૩+૧+૧+૨ (૩) ૧+૧+૩+૨ (૮) ૧+૩+૧+૨ (૧૩) ૨+૧+૩+૧ (૧૮) ૩+૧+૨+૧ (૪) ૧+૧+૪+૧ (૯) ૧+૩++૧ (૧૪) ૨+૩+૧+૨ (૧૯) ૩+૨+૧+૧
(૫) ૧+૨+૧+૩ (૧૦) ૧+૪+૧+૧ (૧૫) ૨+૨+૨+૧ (૨૦) ૪+૧+૧+૧ પાંચ સંયોગીના-૧૫.યથા–
(૧) ૧+૧+૧+૧+૩ (૬) ૧+૧+૩+૧+૧ (૧૧) ૨+૧+૧+૧+૨ (૨) ૧+૧+૧+૨+૨ (૭) ૧+૨+૧+૧+૨ (૧૨) ૨+૧+૧+૨+૧ (૩) ૧+૧+૧+૩+૧ (૮) ૧+૨+૧+૨+૧ (૧૩) ૨+૧+૨+૧+૧ (૪) ૧+૧+૨+૧+૨ (૯) ૧++૨+૧+૧ (૧૪) ૨+૨+૧+૧+1
(૫) ૧+૧+૨+૨+૧ (૧૦) ૧+૩+૧+૧+ (૧૫) ૩+૧+૧+૧+૧ છસયોગીના-યથા—
(૧) ૧+૧+૧+૧+૧+૨ (૪) ૧+૧+૨+૧+૧+૧ (૨) ૧+૧+૧+૧+૨+૧ (૫) ૧+૨+૧+૧+૧+૧
(૩) ૧+૧+૧+૨+૧+૧ (૬) ૨+૧+૧+૧+૧+૧ સાત સંયોગીનો-૧ (૧+૧+૧+૧+૧+૧+૧.) આઠ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ-૧૨૭. યથા
અસંયોગીનો વિકલ્પ-૧.
હિસંયોગીના વિકલ્પ-૭.
(૫)
૫+૩
(૧) ૧+૭ (૨) ર+s (૩) ૩+૫
(s) +૨ (૭) ૭૧
(૪)
૪+૪
Page #858
--------------------------------------------------------------------------
________________
| ૭૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રિસંયોગીના વિકલ્પ-૨૧. યથા
(૧) ૧+૧+૬ (૭) ૨+૧+૫ (૧૨) ૩+૧+૪ (૧૭) ૪૨+ર (૨) ૧+૨+૫ (૮) ૨+૨+૪ (૧૩) ૩+૨+૩ (૧૮) ૪+૩+૧ (૩) ૧+૩+૪ (૯) ૨+૩+૩ (૧૪) ૩+૩+૨ (૧૯) પ+૧+ર (૪) ૧+૪+૩ (૧૦) ૨+૪+૨ (૧૫) ૩+૪+૧ (૨૦) પ+૨+૧ (૫) ૧+૫+૨ (૧૧) ર૫+૧ (૧૬) ૪+૧+૩ (૨૧) +૧+૧
(૬) ૧+++ ચાર સંયોગીના વિકલ્પ-૩૫. યથા–
(૧) ૧+૧+૧+૫ (૧૦) ૧+૩+૧+૩ (૧૯) ૨+૧+૪+૧ (૨૮) ૩+૧+૩+૧ (૨) ૧+૧+૨+૪ (૧૧) ૧+૩+૨+૨ (૨૦) ૨+૨+૧+૩ (૨૯) ૩+૨+૧+૨ (૩) ૧+૧+૭+૩ (૧૨) ૧+૭+૩+૧ (૨૧) ૨+૨+૨+૨ (૩૦) ૩+૨+૨+૧ (૪) ૧+૧+૪+૨ (૧૩) ૧+૪+૧+૨ (૨૨) ૨+૨+૩+૧ (૩૧) ૨+૩+૧+૧ (૫) ૧+૧+૫+૧ (૧૪) ૧+૪+૨+૧ (૨૩) ૨+૩+૧+૨ (૩૨) ૪+૧+૧+ર (૬) ૧+૨+૧+૪ (૧૫) ૧+૫+૧+૧ (૨૪) ૨+૩+૨+૧ (૩૩) ૪+૧+૨+૧ (૭) ૧+૨+૨+(૧૬) ર+૧+૧+૪ (૨૫) ૨+૪+૧+૧ (૩૪) ૪+૨+૧+૧ (૮) ૧+૨+૩+૨ (૧૭) ૨+૧+૨+૩ (૨૬) ૩+૧+૧+૩ (૩૫) પ+૧+૧+૧
(૯) ૧+૨+૪+૧ (૧૮) ૨+૧+૩+૨ (૨૭) ૩+૧+૨+૨ પાંચ સંયોગીના વિકલ્પ-૩૫. યથા–
(૧) ૧+૧+૧+૧+૪ (૧૦) ૧+૧+૪+૧+૧ (૧૯) ૧+૩+૨+૧+૧ (૨૮) ૨+૨+૧+૨+૧ (૨) ૧+૧+૧+૨+૩ (૧૧) ૧+૨+૧+૧+૩ (૨૦) ૧+૪+૧+૧+૧ (૨૯) ૨+૨+૨+૧+૧ (૩) ૧+૧+૧+૩+૨ (૧૨) ૧+૨+૧+૨+૨ (૨૧) ૨+૧+૧+૧+૩ (૩૦) ૨+૩+૧+૧+૧ (૪) ૧+૧+૧+૪+૧ (૧૩) ૧+૨+૧+૩+૧ (૨૨) ૨+૧+૧+૨+૨ (૩૧) ૩+૧+૧+૧+૨ (૫) ૧+૧+૨+૧+૩ (૧૪) ૧+૨+૨+૧+૨ (૨૩) ૨+૧+૧+૩+૧ (૩૨) ૩+૧+૧+૨+૧ (૬) ૧+૧+૨+૨+૨ (૧૫) ૧+૨+૨+૨+૧ (૨૪) ૨+૧+૨+૧૨ (૩૩) ૩+૧+૨+૧+૧ (૭) ૧+૧+૨+૩+૧ (૧૬) ૧+૨+૩+૧+૧ (૨૫) ૨+૧+૨+૨+૧ (૩૪) ૩+૨+૧+૧+૧ (૮) ૧+૧+૩+૧+૨ (૧૭) ૧+૩+૧+૧+૨ (૨૬) ૨+૧+૩+૧+૧ (૩૫) ૪+૧+૧+૧+૧ (૯) ૧+૧+૩+૨+૧ (૧૮) ૧+૩+૧+૨+૧ (૨૭) ૨+૨+૧+૧+૨
Page #859
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૭૯૧
છસંયોગીના વિકલ્પ-૨૧. યથા—
(૧) ૧+૧+૧+૧+૧+૩ (૮) ૧+૧+૨+૧+૨+૧ (૧૫) ૧+૩+૧+૧+૧+૧ (૨) ૧+૧+૧+૧+૨+૨ (૯) ૧+૧+૨+૨+૧+૧ (૧૬) ૨+૧+૧+૧+૧+૨ (૩) ૧+૧+૧+૧+૩+૧ (૧૦) ૧+૧+૩+૧+૧+૧ (૧૭) ૨+૧+૧+૧+૨+૧ (૪) ૧+૧+૧+૨+૧+૨ (૧૧) ૧+૨+૧+૧+૧+૨ (૧૮) ૨+૧+૧+૨+૧+૧ (૫) ૧+૧+૧+૨+૨+૧ (૧૨) ૧+૨+૧+૧+૨+૧ (૧૯) ૨+૧+૨+૧+૧+૧ (૬) ૧+૧+૧+૩+૧+૧ (૧૩) ૧+૨+૧+૨+૧+૧ (૨૦) ર+૨+૧+૧+૧+૧
(૭) ૧+૧+૨+૧+૧+૨ (૧૪) ૧+૨+૨+૧+૧+૧ (૨૧) ૩+૧+૧+૧+૧+૧ સાત સંયોગીના વિકલ્પ-૭.યથા–
(૧)
૧+૧+૧+૧+૧+૧+૨.
(૫) ૧+૧+૨+૧+૧+૧+૧
(૨) ૧+૧+૧+૧+૧+૨+૧ (૩) ૧+૧+૧+૧+૨+૧+૧
(૬) ૧+૨+૧+૧+૧+૧+૧ (૭) ૨+૧+૧+૧+૧+૧+૧
(૪) ૧+૧+૧+૨+૧+૧+૧
નવ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ–૨૪૭. યથા- અસંયોગીનો–૧.
દ્વિસંયોગીના વિકલ૫-૮. યથા– (૧+૮, ૨+૭, ૩+૬, ૪૫, ૫+૪, ૬+૩, ૭+૨, ૮+૧.) ત્રણ સંયોગીના વિકલ્પ–૨૮. યથા–
(૧) ૧+૧+૭ (૮) ૨+૧+s (૧૫) ૩+૨+૪ (રર) ૪+૪+૧ (૨) ૧+૨+(૯) ૨+૩+૫ (૧૬) ૩+૩+૩ (૨૩) પ+૧+૩ (૩) ૧+૩+૫ (૧૦) ૨+૩+૪ (૧૭) ૩+૪+૨ (૨૪) પ+૨+૨ (૪) ૧+૪+૪ (૧૧) ૨+૪+૩ (૧૮) ૩+૫+૧ (૨૫) પ+૩+૧ (૫) ૧+૫+૩ (૧૨) ૨૫+૨ (૧૯) ૪૧+૪ (૨૬) +૧+રા (૬) ૧++૨ (૧૩) ૨++૧ (૨૦) ૪+૨+૩ (૨૭) ૨+૧ (૭) ૧+૭+૧ (૧૪) ૩+૧+૫ (૨૧) ૪+૩+૨ (૨૮) ૩+૧+૧
Page #860
--------------------------------------------------------------------------
________________
૭૨
ચાર સંયોગીના વિકલ્પ-પ૬. યથા—
(92) 9+3+9+8 (૨૩) ૨+૧+૨+૪ (૨) ૧+૧+૨+૫ (93) 9+3+2+3 (૨૪) ૨+૧+૩+૩ (3) 9+9+3+8 (98) 9+3+3+2 (૨૫) ૨+૧+૪+ર (8) 9+9+8+3 (94) 9+3+8+9 (૨૬) ૨+૧+૫+, (૫) ૧+૧+૫+ર (95) 9+8+9+3 (૨૭) ૨+૨+૧+૪ (૨૮) ૨+૨+૨+૩ (૨૯) ૨+૨+૩+ર (૩૦) ૨+૨+૪+૧ (39) 2+3+1+3 (૩૨) ૨+૩+૨+ર (૩૩) ૨+૩+૩+૧
5+b+b+b (b)
b+5+b+b (5)
(10) 9+8+2+2
(0) 9+2+9+4 (92) 9+8+3+9 (c) 9+2+2+8 (96) 9+4+9+2 (e) 9+2+3+3 (૨૦) ૧+૫+૨+૧ (90) 1+2+8+2 (29) 9+9+9+9 (૧૧) ૧+૨+૫+૧ (૨૨) ૨+૧+૧+પ
પાંચ સંયોગીના વિકલ્પ ૭૦.
b+b+h+b+b (hb) h+b+b+b+b (b)
(2C) 9+3+2+9+2
(2) 9+9+9+2+8 (95) 9+2+9+9+8 (30) 2+3+2+2+1 (3) 2+1+2+3+3 (19) 1+2+1+2+3 (39) 9+3+3+9+9
(૪૩) ૨+૧+૩-૧+૨ (૪૪) ૨+૧+૩+૨+૧ (૪૫) ૨+૧+૪+૧+૧
(8) 9+9+9+8+2 (22) 1+2+2+3+2 (32) 9+8+9+9+2 (૪૬) ૨+૨+૧+૧+૩
b+&+b+c+b (5b) b+h+b+b+b (h)
(33) 9+8+9+2+1
(૭) ૧+૧+ર+ર+૩ (૨૧) ૧++++ર
(૩૪) ૨+૪+૧+ર
(34) 2+8+2+9
(૩૬) ૨+૫+૧+૧ (39) 3+9+9+8
(32) 3+1+2+3
(36) 3+9+3+2 (80) 3+9+8+9 (૪૧) ૩+૨+૧+૩ (૪૨) ૩+૨+૨+૨ (83) 3+2+3+9
(88) 3+3+9+2
(89) 2+9+2+2+2
(5) 9+9+2+9+8 (20) 9+2+2+2+3 (38) 9+8+2+9+9 (૪૮) ર+૨+૧+૩+૧
(34) 9+4+9+9+? (૮) ૧+૧+૨+૩+૨ (૨૨) ૧+૨+૨+૩+૧ (૩૬) ૨+૧+૧+૧+૪ (e) 9+9+2+8+9 (23) 1+2+3+9+2 (૩૭) ૨+૧+૧+૨+૩ (૫૧) ૨+૨+૩+૧+૧ (90) 9+9+3+2+3 (28) 9+2+3+2+9 (૩૮) ૨+૧+૧+૩+ર (પર) ર+૩+૧+૧+ર (૧૧) ૧+૧+૩+૨+૨ (૨૫) ૧+૨+૪+૧+૧ (૩૯) ૨+૧+૧+૪+૧ (૫૩) ૨+૩+૧+૨+૧ (12) 1+1+3+3+1 (25) 9+3+1+1+3 (૪૦) ૨+૧+૨+૧+૩ (૫૪) ૨+૩+૨+૧+૧
(૧૩)૧+૧+૪+૧+૨ (૨૭) ૧+૩+૧+ર+ર
(28) 9+9+8+2+9 (22) 9+3+2+3+9 (૪૨) ૨+૧+૨+૩+૧
(૪૭) ર+૨+૧+૨+૨
શ્રી ભગવતી સ્ત્ર–3
(૪૯) ર+૨+૨+૧+ર (૫૦) ર+ર+ર+૨+૧
(૪૫) ૩+૩+૨+૧ (x5) 3+8+9+1 (89) 8+9+9+3
(૪૮) ૪+૧++ર (re) 8+9+3+9 (૫૦) ૪+૨+૧+૨ (૫૧) ૪+૨+૨+૧
(42) 8+3+9+9 (૫૩) ૫+૧+૧+ર (૫૪) ૫+૧+૨+૧ (૫૫) ૫+૨+૧+૧
b+b+b+5 (5h)
(59) 3+2+3+9+9 (52) 3+2+9+9+2 (53) 3+2+1+2+1 (58) 3+2+2+9+9 (04) 3+3+9+9+994 (55) 8+9+9+9+2 (50) 8+9+9+2+9
(52) 8+9+2+9+9
(૫૫) ૧૧ (૪) ૨૧-૧૧
(40) 3+9+9+2+2 (42) 3+9+9+3+9 (4c) 3+1+2+9+2
(50) 3+9+2+2+9
b+b+b+b+h (06) ε+b+b+b+ε (sh)
Page #861
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૭૯૯
છસંયોગી વિકલ્પ-પ૬. યથા–
(૧) ૧+૧+૧+૧+૧+૪ (૧૫) ૧+૧+૨+૨+૨+૧ (૨૯) ૧+૨++૨+૧+૧ (૪૩) ૨+૧+૨+૧+૨+૧ (૨) ૧+૧+૧+૧+૨+૩ (૧૬) ૧+૧+૨+૩+૧+૧ (૩૦) ૧+૨+૩+૧+૧+૧ (૪૪) ૨+૧+૨+૨+૧+૧ (૩) ૧+૧+૧+૧+૩+૨ (૧૭) ૧+૧+૩+૧+૧+૨ (૩૧) ૧+૩+૧+૧+૧+૨ (૪૫) ૨+૧+૩+૧+૧+૧ (૪) ૧+૧+૧+૧+૪+૧ (૧૮) ૧+૧+૩+૧+૨+૧ (૩૨) ૧+૩+૧+૧+૨+૧ (૪૬) ૨+૨+૧+૧+૧+૨ (૫) ૧+૧+૧+૨+૧+૩ (૧૯) ૧+૧+૩+૨+૧+૧ (૩૩) ૧+૩+૧+૨+૧+૧ (૪૭) ૨+૨+૧+૧+૨+૧ (૬) ૧+૧+૧+૨+૨+૨ (૨૦) ૧+૧+૪+૧+૧+૧ (૩૪) ૨+૩+૨+૧+૧+૧ (૪૮) ૨+૨+૧+૨+૧+૧ (૭) ૧+૧+૧+૨+૩+૧ (૨૧) ૧+૨+૧+૧+૧+૩ (૩૫) ૧+૪+૧+૧+૧+૧ (૪૯) ૨+૨+૨+૧+૧+૧ (૮) ૧+૧+૧+૩+૧+૨ (૨૨) ૧+૨+૧+૧+૨+૨ (૩૬) ૨+૧+૧+૧+૧+૩ (૫૦) ૨+૩+૧+૧+૧+૧ (૯) ૧+૧+૧+૩+૨+૧ (૨૩) ૧+૨+૧+૧+૩+૧ (૩૭) ૨+૧+૧+૧+૨+૨ (૫૧) ૩+૧+૧+૧+૧+૨ (૧૦) ૧+૧+૧+૪+૧+૧ (૨૪) ૧+૨+૧+૨+૧+૨ (૩૮) ૨+૧+૧+૧+૩+૧ (પર) ૩+૧+૧+૧+૨+૧ (૧૧) ૧+૧+૨+૧+૧+૩ (૨૫) ૧+૨+૧+૨+૨+૧ (૩૯) ૨+૧+૧+૨+૧+૨ (૫૩) ૩+૧+૧+૨+૧+૧ (૧૨) ૧+૧+૨+૧+૨+૨ (૨૬) ૧+૨+૧+૩+૧+૧ (૪૦) ૨+૧+૧+૨+૨+૧ (૫૪) ૩+૧+૨+૧+૧+૧ (૧૩) ૧+૧+૨+૧+૩+૧ (૨૭) ૧+૨+૨+૧+૧+૨ (૪૧) ૨+૧+૧+૩+૧+૧ (૫૫) ૩+૨+૧+૧+૧+૧ (૧૪) ૧+૧+૨+૨+૧+૨ (૨૮) ૧+૨+૨+૧+૨+૧ (૪૨) ૨+૧+૨+૧+૧+૨ (૫૬) ૪+૧+૧+૧+૧+૧ સાત સંયોગી વિકલ્પ–૨૮. યથા–
(૧) ૧+૧+૧+૧+૧+૧+૩ (૧૦) ૧+૧+૧+૩+૧+૧+૧ (૧૯) ૧+૨+૧+૨+૧+૧+૧ (૨) ૧+૧+૧+૧+૧+૨+૨ (૧૧) ૧+૧+૨+૧+૧+૧+૨ (૨૦) ૧+૨+૨+૧+૧+૧+૧ (૩) ૧+૧+૧+૧+૧+૩+૧ (૧૨) ૧+૧+૨+૧+૧+૨+૧ (૨૧) ૨+૩+૧+૧+૧+૧+૧ (૪) ૧+૧+૧+૧+૨+૧+૨ (૧૩) ૧+૧+૨+૧+૨+૧+૧ (રર) ૨+૧+૧+૧+૧+૧+૨ (૫) ૧+૧+૧+૧+૨+૨+૧ (૧૪) ૧+૧+૨+૨+૧+૧+૧ (૨૩) ૨+૧+૧+૧+૧+૨+૧ (૬) ૧+૧+૧+૧+૩+૧+૧ (૧૫) ૧+૧+૩+૧+૧+૧+૧ (૨૪) ૨+૧+૧+૧+૨+૧+૧ (૭) ૧+૧+૧+૨+૧+૧+૨ (૧૬) ૧૨+૧+૧+૧+૧+૨ (૨૫) ૨+૧+૧+૨+૧+૧+૧ (૮) ૧+૧+૧+૨+૧+૨+૧ (૧૭) ૧+૨+૧+૧+૧+૨+૧ (૨૬) ૨+૧+૨+૧+૧+૧+૧ (૯) ૧+૧+૧+૨+૨+૧+૧ (૧૮) ૧+૨+૧+૧+૨+૧+૧ (૨૭) ૨+૨+૧+૧+૧+૧+૧
(૨૮) ૩+૧+૧+૧+૧+૧+૧ દશ જીવ નરકમાં ઉત્પન્ન થાય તેના વિકલ્પ-૪ઇ. યથા- અસંયોગીનો વિકલ્પ-૧
હિસંયોગીના વિકલ્પ-૯ યથા- (૧+૯, ૨+૮, ૩+૭, ૪+૬, પ+૫, ૬+૪, ૭+૩, ૮+૨, ૯+૧.)
Page #862
--------------------------------------------------------------------------
________________
૭૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રણ સંયોગીના વિકલ્પ-૩૬. યથા–
(૨૮) ૫૨+૩
(૨૯)
૨+૩+૨
(૩૦)
પ+૪+૧ +૧+૩
(૩૧)
(૧) ૧+૧+૮ (૧૦) ૨+૨+s ' (૨) ૧+૨+૭ (૧૧) ૨+૩+૫ (૩) ૧+૩+s (૧૨) ૨+૪+૪
૧+૪૫ (૧૩) ૨+૫+૩ ૧+૫+૪ (૧૪) ૨++ ૧૩ (૧૫) ૨+૦+૧
૧+૭+ર (૧૬) ૩+૧+s (૮) ૧+૮+૧ (૧૭) ૩+૨+૫
(૯) ૨+૧+૭ (૧૮) ૩+૩+૪ ચાર સંયોગીના વિકલ્પ-૮૪.
(૧૯) ૩+૪+૩ (૨૦) ૩+૫+ર (૨૧) ૩++૧ (૨૨) ૪+૧+૫ | (૨૩) ૪+૪+૪ (૨૪) ૪+૩+૩ (૨૫) ૪+૪+૨ (૨૬) ૪+૫+૧ (૨૭) પ+૧+૪
(૩૨) દરર
| (૩૩) +૩+૧ (૩૪) ૩+૧+ (૩૫) ૭૨+૧ (૩૬) ૮+૧+૧
(૧) ૧+૧+૧+૭ (૧૫) ૧+૩++૪ (૨૯) ૨+૧+૧+s (૪૩) ૨+૩+૪+૧ (૫૭) ૩+૨+૩+ (૭૧) ૪૨+૩+૧ (૨) ૧+૧+૨+s (૧૬) ૧+૨+૩+૩ (૩૦) ૨+૧+૨+૫ (૪૪) ૨+૪+૧+૩ (૫૮) ૩+૨+૪+૧ (૩૨) ૪+૩+૧+૨ (૩) ૧+૧+૩+૫ (૧૭) ૧+૩+૪+૨ (૩૧) ૨+૧+૩+૪ (૪૫) ૨+૪+૨+૨ (૫૯) ૩+૩+૧+૩ (૭૩) ૪+૩+૨+૧ (૪) ૧+૧+૪+૪ (૧૮) ૧+૩+૫+૧ (૩૨) ૨+૧+૪+૩ (૪૬) ૨+૪+૩+૧ (છ) ૩+૩+૨+૨ (૭૪) ૪+૪+૧+૧ (૫) ૧+૧+૫+૩ (૧૯) ૧+૪+૧+૪ (૩૩) ૨+૧+૫+૨ (૪૭) ૨૫+૧+૨ (૬૧) ૭+૩+૩+૧ (૭૫) ૫+૧+૧+૩ (૬) ૧+૧+s+ર, (૨૦) ૧+૪+૨+૩ (૩૪) ૨+૧++૧ (૪૮) ૨૫+૨+૧ (૨) ૩+૪+૧+૨ (૭૬) પ+૧+૨+ર (૭) ૧+૧+૭+૧ (૨૧) ૧+૪+૩+૨ (૩૫) ૨+૩+૧+૫ (૪૯) ર++૧+૧ (૩) ૩+૪+૨+૧ (૭૭) ૫+૧+૩+૧ (૮) ૧+૨+૧+s (રર) ૧+૪+૪+૧ (૩૬) ૨+૨+૩+૪ (૫૦) ૩+૧+૧+૫ (૪) ૩+૫+૧+૧ (૭૮) પ+++૧+૨ (૯) ૧+૨+૨૫ (૨૩) ૧૫+૧+૩ (૩૭) ૨+૨+૩+૩ (૫૧) ૩+૧+૨+૪ (૫) ૪+૧+૧+૪ (૭૯) ૫૨+૨+૧ (૧૦) ૧+૨+૩+૪ (૨૪) ૧૫+૨+ (૩૮) ૨+૨+૪+૨ (પર) ૩+૧+૭+૩ (૬) ૪+૧+૨+૩ (૮૦) પ+૩+૧+૧ (૧૧) ૧+૨+૪+૩ (૨૫) ૧+૫+૩+૧ (૩૯) ૨+૨+૫+૧ (૫૩) ૩+૧+૪+૨ (૭) ૪+૧+૩+૨ (૮૧) +૧+૧+૨ (૧૨) ૧+૨+૫+૨ (૨૬) ૧++૧+૨ (૪૦) ૨+૩+૧+૪ (૫૪) ૩+૧+૫+૧ (૮) ૪+૧+૪+૧ (૮૨) +૧+૨+૧ (૧૩) ૧+૨+s+૧ (૨૭) ૧++++૧ (૪૧) ૨+૩+૨+૩ (૫૫) ૩+૨+૧+૪ (૯) ૪+૨+૧+૩ (૮૩) ૨+૧+૧ (૧૪) ૧૩+૧+૫ (૨૮) ૧+૭+૧+૧ (૪૨) ૨+૩+૩+૨ (૫૬) ૩+૨+૨+૩ (૭૦) ૪+૨++૨ (૮૪) ૩+૧+૧+૧
Page #863
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૭૯૫
પાંચ સંયોગીના વિકલ્પ-૧૨૬
(૧) ૧+૧+૧+૧+s
(ર૬) ૧૨+૧+૫+૧
(૫૧) ૧+૪++++++
(૭૬) ર+++૧૩ (૧૦૧) ૩+૧+૪+૧+૧
(૨) ૧+૧+૧+૨+૫ (૨૭) ૧૨+૨+૧+૪ (પર) ૧+૪+૩+૧+૧ (૭૭) ર++++(૧૦૨) ૩+૨+૧+૧+૩ (૩) ૧+૧+૧+૩+૪ (૨૮) ૧+૨+૩ (૫૩) ૧+૫+૧+૧+૨ (૭૮) ૨++++૩+૧ (૧૦૩) ૩+૧+૨+૨ (૪) ૧+૧+૧+૪૩ (૨૯) ૧+૨+૨+૩+૨ (૫૪) ૧+૫+૧૨૧ (૭૯) ૨+૩+૧+૨ (૧૦૪) ૩+૧+૩+૧ (૫) ૧+૧+૧+૫+૨ (૩૦) ૧++++૪૧ (૫૫) ૧+૫+૧+૧ (૮૦) ર++૩+++૧ (૧૦૫) ૩++++++++ (૬) ૧+૧+૧++૧ (૩૧) ૧+૨+૩+૧+૩ (૫૬) ૧+૧+૧+૧ (૮૧) ૨+૪+૧+૧ (૧૦૬) ૩+++++++ (૭) ૧+૧+૨+૧+૫ (૩૨) ૧+૨+૩+૨+૨ (૫૭) ૨+૧+૧+૧+૫ (૮૨) ૨+૩+૧+૧+૩ (૧૦૭) ૩+૨+૩+૧+૧ (૮) ૧+૧+૨+૪ (૩૩) ૧૨+૩+૩+૧ (૫૮) ૨+૧+૧+૨+૪ (૮૩) ૨+૩+૧+૨ (૧૦૮) ૩૩+૧+૧૨ (૯) ૧+૧+૨+૩+૩, (૩૪) ૧++૪+૧+૨ (૫૯) ર+૧+૧+૩૩ (૮૪) ર૩+૧+૩+૧ (૧૦૯) ૭+૩+૧+૨+૧ (૧૦) ૧+૧++૪+ (૩૫) ૧+૨+૪+૧ (so) ૨+૧+૧+૪+૨ (૮૫) ૨+૩+૨+૧૨, (૧૧૦) ૩+૩+૨+૧+૧ (૧૧) ૧+૧+૨+૫+૧ (૩૬) ૧+૨+૫+૧+૧ (૬૧) ૨+૧+૧+૫+૧ (૮૬) ૨+૩+૨+૨+૧ (૧૧૧) ૩+૪+૧+૧+૧ (૧૨) ૧+૧+૩+૧+૪ (૩૭) ૨+૩+૧+૧+૪ (૨) ૨+૧+૨+૧+૪ (૮૭) ૨+૩+૩+૧+૧ (૧૧૨) ૪+૧+૧+૧+૩ (૧૩) ૧+૧+૩+૨+૩ (૩૮) ૧૩+૧+૨+૩ (૩) ર++++૩ (૮૮) ર+૪+૧+૧+૨ (૧૧૩) ૪+૧+૧+૨+૨ (૧૪) ૧+૧++૩+ (૩૯) ૧+૩+૧+૩+૨ (૪) ૨+૧+૨+૩+ (૮૯) ૨+૪+૧ +૧ (૧૧૪) ૪+૧+૧+૩+૧
(૧૫) ૧+૧+૩+૪+૧ (૪૦) ૧+૩+૧+૪+૧ (૫) ૨+૧+૨+૪+૧ (૯૦) ર+૪
+૧+૧ (૧૧૫) ૪+૧+૨+૧+
(૧૬) ૧+૧+૪+૧+૩ (૪૧) ૧+૩+૨+૧+૩ (૬૬) ૨+૧+૩+૧+૩ (૯૧) ૨+૫+૧+૧+૧ (૧૧૬) ૪+૧+++ (૧૭) ૧+૧+૪+૨+૨ (૪૨) ૧૩+++++ (૭) ૨+૧+૩+૨+ (૯૨) ૩+૧+૧+૧+૪ (૧૧૭) ૪+૧+૩+૧+૧ (૧૮) ૧+૧+૪+૩+૧ (૪૩) ૧૩++૩+૧ (૮) ૨+૧+૨+૩+૧ (૩) ૩+૧+૧+૨+૩ (૧૧૮) ૪++૧+૧+૨ (૧૯) ૧+૧+૫+૧+૨ (૪૪) ૧૩+૩+૧+૨ (૯) ર+++૪૧૨ (૯૪) ૩+૧+૧+૩+૨ (૧૧૯) ૪++++++++ (૨૦) ૧+૧+૫+૨+૧ (૪૫) ૧+૨+૩+૨+૧ (૭૦) ૨+૧+૪+૨+૧ (૫) ૩+૧+૧+૪+૧ (૧૨૦) ૪++++૧+૧ (૨૧) ૧+૧+૧+૧ (૪૬) ૧+૩+૪+૧+૧ (૭૧) ૨+૧+૫+૧+૧ (૯૬) ૩+૧+૨+૧૩ (૧૨૧) ૪+૩+૧+૧+૧ (રર) ૧+૨+૧+૧+૫ (૪૭) ૧+૪+૧+૧+૩ (૭૨) ર+++૧+૧+૪ (૭) ૩+૧+૨+૨ (૧૨૨) ૫+૧+૧+૧+૨ (૨૩) ૧+૨+૧+૨+૪ (૪૮) ૧+૪+૧+૨+૨ (૭૩) ર++++++૩ (૮) ૩+૧+૨+૩+૧ (૧૨૩) પ+૧+૧+૨+૧ (૨૪) ૧+૨+૧+૩+૩ (૪૯) ૧+૪+૧+૩+૧ (૭૪) ૨+૨+૧+૩+ (૯૯) ૩+૧+૩+૧+૨ (૧૨૪) પ+૧+૨+૧+૧ (૨૫) ૧+૨+૧+૪+૨ (૫૦) ૧+૪+૨+૧+૨ (૭૫) ર+++૧+૪૧ (૧૦૦) ૩+૧+૩+૧ (૧૨૫) પ+૨+૧+૧+૧.
(૧૨) +૧+૧+૧+૧
Page #864
--------------------------------------------------------------------------
________________
| ૭૯૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
છ સંયોગીના વિકલ્પ-૧૨૬
(૧) ૧+૧+૧+૧+૧૫ (૨૬) ૧+૧+૩+૧+૧૩ (૫૧) ૧૨+૨+૩+૧+૧ (૭૬) ૨+૧+૧
+૨ (૧૦૧) ૨+૩+૧+૧+૧૨
(૨) ૧+૧+૧+૧+૨+૪ (૨૭) ૧+૧૩+૧+૨+૨ (પર) ૧+૨+૩+૧+૧+૨ (૭૭) ૨+૧+૧+૨+૩+૧ (૧૦૨) ૨+૩+૧+૧+૨+૧ (૩) ૧+૧+૧+૧+૨+૩ (૨૮) ૧+૧+૩+૧+૩+૧ (૫૩) ૧+૨+૩+૧+૨+૧ (૭૮) ૨+૧+૧+૩+૧+૨ (૧૦૩) ૨+૩+૧+૨+૧+૧ (૪) ૧+૧+૧+૧+૪ર (ર૯) ૧+૧+૩+૨+૧+૨ (૫૪) ૧+૨+૩+૨+૧+૧ (૭૯) ૨+૧+૧+૩+૨+૧ (૧૦૪) ૨+૩+૨+૧+૧+૧ (૫) ૧+૧+૧+૧+૫+૧ (૩૦) ૧+૧+૩+૨+૨+૧ (૫૫) ૧++૪+૧+૧+૧ (૮૦) ર+૧+૧+૪+૧+૧ (૧૦૫) ર+૪૧+૧+૧૧. (૬) ૧+૧+૧+૨+૧+૪ (૩૧) ૧+૧+૨+૩+૧+૧ (પ) ૧૩+૧+૧+૧+૩ (૮૧) ૨+૧+૨+૧+૧+૩ (૧૦૬) ૩+૧+૧+૧+૧+૩ (૭) ૧+૧+૧+૨+૩ (૩૨) ૧+૧+૪+૧+૧+૨ (૫૭) ૧૩+૧+૧+૨+૨ (૮૨) ૨+૧+૨+૧+૨ (૧૦૭) ૩+૧+૧+૧+૨+૨
(૮) ૧+૧+૧+૨+૩+ (૩૩) ૧+૧+૪+૧
+૧ (૫૮) ૧+૩+૧+૧+૩+૧ (૮૩) ૨+૧+૨+૧+૩+૧ (૧૦૮) ૩+૧+૧+૧+૩+૧
(૯) ૧+૧+૧+૨+૪+૧ (૩૪) ૧+૧+૪+૨+૧+૧ (૫૯) +૩+૧+૨+૧+૨ (૮૪) ૨+૧+૨+૧૨ (૧૦૯) ૩+૧+૧+૨+૧+૨ (૧૦) ૧+૧+૧+૩+૧+૩ (૩૫) ૧૧+૫+૧+૧+૧ (%) ૧+૩+૧+૨+૨+૧ (૮૫) ૨+૧++++૧ (૧૧૦) ૩+૧+૧+++ (૧૧) ૧+૧+૧+૩+૨+૨ (૩૬) ૧+૨+૧+૧+૧+૪ (૬૧) ૨+૩+૧+૩+૧+૧ (૮૬) ૨+૧+૨+૩+૧+૧ (૧૧૧) ૩+૧+૧+૩+૧+૧ (૧૨) ૧+૧+૧+૨+૩+૧ (૩૭) ૧+૨+૧+૧+૨+૩ (૨) ૧+૩+૨+૧+૧+૨ (૮૭) ૨+૧+૩+૧+૧+ (૧૧૨) ૩+૧+૨+૧+૧+૨ (૧૩)૧+૧+૧+૪+૧+૨ (૩૮) ૧+૨+૧+૧+૩+૨ (૩) ૧+૩+૨+૧+૨+૧ (૮૮) ૨+૧+૩+૧+૨+૧ (૧૧૩) ૩+૧+૨+૧+૨+૧
(૧૪) ૧+૧+૧+૪++૧ (૩૯) ૧+૨+૧+૧+૪+૧ (૪) ૧+૩++++૧+૧ (૮૯) ૨+૧+૩+++૧+૧ (૧૧૪) ૩+૧+૨+૧+૧
(૧૫) ૧+૧+૧+૫+૧+૧ (૪૦) ૧+૨+૧+૨+૧+૩ (૫) ૧૩+૩+૧+૧+૧ (૯૦) ૨+૧+૪+૧+૧+૧ (૧૧૫) ૩+૧+૩+૧+૧+૧ (૧૬) ૧+૧+૨+૧+૧+૪ (૪૧) ૧+૨+૧+૨+૨+૨ (૬) ૧+૪+૧+૧+૧+૨ (૯૧) ૨+૩+૧+૧+૧+૩ (૧૧૬) ૩+૨+૧+૧+૧+૨ (૧૭) ૧+૧+૨+૧+૨+૩ (૪૨) ૧+૨+૧+૨+૩+૧ (૭) ૧+૪+૧+૧+૨+૧ (૯૨) ૨+૨+૧+૧+૨૨ (૧૧૭) ૩+૨+૧+૧+૨+૧ (૧૮) ૧+૧+૨+૧+૩+૨ (૪૩) ૧+૨+૧+૩+૧+૨ (૬૮) ૧+૪+૧+૨+૧+૧ (૯૩) ૨++૧+૧+૩+૧ (૧૧૮) ૩+૨+૧+૨+૧+૧ (૧૯) ૧+૧+૨+૧+૪+૧ (૪૪) ૧+++૧+૩+++૧ (૯) ૧+૪++૧+૧+૧ (૯૪) ર+++++૧+ (૧૧૯) ૩++++૧+૧+૧ (૨૦) ૧+૧+૨+૨+૧+૩ (૪૫) ૧++૧+૪+૧+૧ (૭૦) ૧+૫+૧+૧+૧+૧ (૯૫) ૨+૨+૧+૨+૨+૧ (૧૨૮) ૩+૩+૧+૧+૧+૧ (૨૧) ૧+૧+++૨ (૪૬) ૧+૨+૨+૧+૧+8 (૭૧) ૨+૧+૧+૧+૧+૪ ૯૬) ૨+૨+૧+૩+૧+૧ (૧૨૧) ૪+૧+૧+૧+૧+૨. (૨૨) ૧+૧+૨+૨+૩+૧ (૪૭) ૧+૨+૨+૧+૨ (૭૨) ૨+૧+૧+૧+૨+૩ (૯૦) ર++++૧+૧+૨ (૧૨૨) ૪+૧+૧+૧+૨+૧ (૨૩) ૧+૧+૨+૩+૧+૨ (૪૮) ૧+૨+૨+૧+૩+૧ (૭૩) ૨+૧+૧+૧+૩+૨ (૯૮) ર+++++૧+૨+૧ (૧૨૩) ૪+૧+૧+૨+૧+૧ (૨૪) ૧+૧+૨+૩+૨+૧ (૪૯) ૧+૨+૨+૨+૧+૨ (૭૪) ૨+૧+૧+૧+૪૧ (૯૯) ૨+++++૧+૧ (૧૨૪) ૪+૧+૨+૧+૧+૧ (૨૫) ૧+૧+૨+૪+૧+૧ (૫૦) ૧++++++૧ (૭૫) ૨+૧+૧+૨+૧+૩ (૧૦૦) ૨+૨+૩+૧+૧+૧ (૧૨૫) ૪+૨+૧+૧+૧+૧
(૧૨૬)
૫+૧+૧+૧+૧+૧
Page #865
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
સાત સંયોગી વિહપ-૮૪
(1) 9+9+9+9+9+9+8 (2) 9+9+2+2+2+9+9 (40) 2+1+1+2+1+2+3 9+9+9+9+9+2+3 (30) 9+9+2+3+9+9+9 (uc) 2+9+9+9+9+2+2 (3) ૧+૧+૧+૧+૧+૩+ર (૩૧) ૧+૧+૩+૧+૧+૧+ર (૫૯) ૨+૧+૧+૧+૧+૩+૧
(2)
9c9
9+9+9+9+3+2+1
9+9+9+9+9+8+9 (32) 1+2+3+1+1+2+9 (50) 2+9+9+9+2+9+2 (૫) 9+9+9+9+2+9+3 (33) 9+9+3+1+2+9+9 (59) 2+9+9+9+2+2+9 (s) 9+9+9+9+2+2+2 (૩૪) ૧+૧+૩+૨+૧+૧+૧ (૨) ૨+૧+૧+૧+૩+૧+૧ 9+9+9+9+2+3+9 (34) 9+9+8+9+9+9+9 (53) 2+9+9+2+9+9+2 (<) 9+9+9+2+3+9+2 (35) 9+2+9+9+9+9+3 (58) 2+9+9+2+9+2+9 (e) (૩૭) ૧+૨+૧+૧+૧+૨+૨ (૫) ૨+૧+૨+૧+૧+૧+ર (10) 9+9+9+9+8+9+9 (૩૮) ૧+૨+૧+૧+૧+૩+૧ (૬૬) ૨+૧+૧+ર+ર+૧+૧ (12) 2+1+1+2+1+1+3 (36) 1+2+9+9+2+9+2 (૬૭) ૨+૧+૧+૩+૧+૧+૧ (92) 9+9+9+2+1+2+2 (80) 9+2+9+9+2+2+9 (૬૮) ૨+૧+૨+૧+૧+૨+૧ (93) 9+9+9+2+2+3+9 (89) ૧+૨+૧+૧+૩+૧+૧ (૯) ૨+૧+૨+૧+૨+૧+૧ (98) 9+9+9+2+2+9+2 (૪૨) 9+2+9+2+9+9+2 (00) 2+1+2+2+9+9+9 (94) 9+9+9+2+2+2+9 (83) 9+2+9+2+1+2+2 (99) 2+2+3+9+9+9+9 (95) 9+9+9+2+3+9+9 (88) 9+2+9+2+2+9+9 (૭૨) ૨+૨+૧+૧+૧+૧+ર (૧૭) ૧+૧+૧+૩+૧+૧+૨ (૪૫) ૧+૨+૧+૩+૧+૧+૧ (૭૩) ૨+૨+૧+૧+૧+૨+૧ (c) 2+1+2+3+9+2+9 (૪૬) 9+2+2+9+9+9+2 (૭૪) ૨+૨+૧+૧+૨+૧+૧ (ac) 9+9+9+3+2+2+2 (80) 9+2+2+9+9+2+9 (૭૫) ૨+૨+૧+૨+૧+૧+૧ (20) 9+9+9+8+9+9+9 (86) 9+2+2+9+2+9+9 (૭૬) ૨+૨+૨+૧+૧+૧+૧ (29) 2+1+2+9+9+9+3 (86) 9+2+2+2+9+9+9 (00) 2+3+9+9+9+2+2 (22) 2+1+2+1+1+2+2 (40) 9+2+3+9+9+9+9 (92) 3+9+9+9+9+9+2 (23) 1+1+2+1+2+3+1 (49) 9+3+9+9+9+9+2 (96) 3+9+9+9+9+2+9 (28) 9+9+2+9+2+9+2 (42) 2+3+9+9+9+2+9 (0) 3+9+9+9+2+9+9 (24) 9+9+2+1+2+2+9 (43) 2+3+9+9+2+9+9 (29) 3+2+1+2+9+9+9 (25) 9+9+2+9+3+9+9 (48) 9+3+9+2+9+9+9 (<2) 3+9+2+9+9+9+9 (20) 1+1+2+2+1+9+2 (44) 2+3+2+9+9+9+9 (63) 3+2+9+9+9+9+9 (2c) 9+9+2+2+1+2+2 (us) 9+8+9+9+9+9+9 (28) 8+9+9+9+9+9+9
Z Z D D D D Z
(6)
આ રીતે સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ નૈરયિકોના વિકલ્પો વિવેચનમાંથી સમજી લેવા જોઈએ વિકલ્પ સંખ્યાને પદ સંખ્યા સાથે ગુણતાં ભંગ સંખ્યા પ્રાપ્ત થાય છે.
Page #866
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પરિશિષ્ટ-૨ ઃ
ક્રમ
વિષય
અગ་ાથિમ્ વિંતિર્ આદિ | अण्झवसाणावरणियं
વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
| ક્રમ
अट्ठपडलाइं
અઢાર પાપસ્થાન
| अणिस्सिओसिवं
अणेग विहि विहाणा
અનંતે અનુત્તરે આદિ શબ્દ अण्णमण्ण-पुट्ठाई
अण्णमण्ण बद्धाई
अण्णमण्ण-समभर घडत्ताए
અહ્વાકાલ
આ કો અનાકારોપયોગ
અનાત્મરૂપ
અનાપાત, અસંલોક આદિ દસ
અભિગમ
अलोए लोयप्यमाणमेत्ताई
અલોક
અવક્તવ્ય
અવકાશાંતર
અવગ્રહ, ઈહા આદિ
अवहार
| अवितह
અવિભાગ પરિ
અષ્ટવિધ બંધકના પરીષહ
| असोच्चा केवली
અસંયોગી ભંગ
અજ્ઞાન
૪૧
૩૧૨
૪૩૮
૭૦૯
૧૭૯
૫૫
૩૧૭
૫૭૬
૫૭૬
૫૭
ou
૫૮૫
૯૮
૭૭૫
૧૪૯
૪૧૭
૩૨૧
૫૮૬
૭૭૫
૭૧૪
૭૧૨
૫૩૫
૪૨૭
૨૮૩
૧૯૬
૩૧૦
૩૩૫
૬૮
આ મોબ
आगासगएणं चक्केण
આઠ કર્મ બંધના કારણો
આત્મરૂપ
આત્મા આઠ
વિષય
| આદિત્ય
આમંત્રણી આદિ બાર ભાષા
આરાધક વિરાધક
આરાધના
आलोइय पडिकंता
આશીવિષ
ઈદ અન્તથી આદ
ईहापोह-मग्गण- गवेषणा
શ્રી ભગવતી સૂત્ર૩
આ અંતર્દીપ
6 उक्किट्ठाए देवगईए
ઉત્કૃષ્ટ પ્રવેશનક
ઉપપાત ગતિ
ઉપયોગ
ઊર્ધ્વલોક
# ઋજુમતિ મન:પર્યવજ્ઞાન
એ એકવિધ બંધકમાં પરિષહ
| एग्गविहि विहाणा
एवमेयं तमेयं
નાક બંધ
ઓ ગોમાસત્તિ સન્નોવૃત્તિ આદિ
ઔદારિક આદિ શરીર
પૃષ્ટાક
૧૦૮
૪૧૪
૫૧
૭૭૫
૭૩
૭૨૪
૫૦૨
૧૫૪
૨૦૨
૫૧૧
૩
૪૭૯
૩૧૩
૫૯૨
૩૭૯
૧૭૦
૯૮
૫૮
૧૧૦
૧૯૬
૫૫
૪૨૭
૧૭૯
ર૧
૪૮૫
૨૯૮
Page #867
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૭૯૯
પૃષ્ટાંક
ક્રમ
વિષય
પૃષ્ણક
૬૩
૫૪૮
૨૭૨ પ૬૮ પ૮
૧૫૮ ૫૯૭ ૪%
૪૩૯
છે
દદર્શન આરાધના દિચક્રવાલ તપ દિશા પ્રોક્ષક પ્રવ્રજ્યા देवाणुप्पिया દેવાધિદેવ દેશબંધ દેશ–સર્વની ચૌભંગી दसणावरणिज्ज દ્વિસંયોગી ભંગ ધર્મદેવ ધુવે, ફિ૩, લાલ આદિ
જ
૭૨૩
ને
)
૭૪૭
$
નરદેવ
$
૪૭
$
ક્રમ
વિષય કર્મ આશીવિષ કાયસંવેધ કાયિકી આદિ ક્રિયા
લ કિલ્વિષી દેવ કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ કુક્ષિભેદ કેવલી ઉપાસક કેવલી પાક્ષિક કેવલી શ્રાવક ક્રિયા ગતિક(વાટે વહેતા)
ગ્રહણાકર્ષ | २ चउरंगुल-वज्जे
चत्तास्पिंच चयंतीति अभिलावो ચરમ-અચરમ ચંદ્ર-સૂર્ય ગ્રહણ ચારિત્ર આરાધના છિદ્મસ્થ જ જાગરિકા ત્રણ
जाणइ पास
જાતિ આશીવિષ १णागेसु ત તત ગતિ
तहारूवं असंजय तहारूवं समणं તિર્યલોક ત્રાયન્ટિંસક દેવ ત્રિસંયોગી ભંગ
$
૭૨૪
નામ-ગોત્ર નિત્યરાહુ નિયમા-ભજના | पच्छाकड પન્નવા(પર્યાય) પડિયા(પ્રત્યનીક) पडिलाभेमाणस्स પરમાણુ પરિણત પરિવાળા(સિદ્ધ નિવાસ) પરીષહ પર્યાય
૨૭ર
૭૭
પ20
૧/૯
૧૩
૭૪૦
પર્વ રાહુ
૧૬૯
SOS
૧૪૭ ૧૪૭ પ૮૫ ૫૦૭ ૩૩૬ પરપ ૭૨૭
પલ્યોપમનસાગરોપમ પુદ્ગલ અને પુદ્ગલી પુલ પરાવર્તન પુલ પરિણામ पुव्व सेज्जायरी પૂર્વ પ્રયોગ શરીર બંધ પૂર્વપ્રતિપન્ન પોરસી
ત્રુટિત
यथालीपाग सुद्ध
SO3
Page #868
--------------------------------------------------------------------------
________________
८००
ક્રમ
|પૌષધ
પંચમુખે લોચ
પોંડિતવીર્યલબ્ધિ
પ્રતિપદ્યમાન
પ્રદેશ
|પ્રમાણ કાલ
પ્રયોગ ગતિ
પ્રયોગ પરિણત
પ્રયોગ બંધ અને તેના ભેદ પ્રવેશનક
* फासु - एसणिज्जेणं
બ બાલવીર્યલબ્ધિ
બાલપંડિતવીર્ય લબ્ધિ बिसरीरेसु
બુદ્ધિ ચાર બંધન છેદ ગતિ
વિષય
બ્રાહ્મણ કુંડ ભ ભવસિદ્ધિક જીવ
ભવસ્થ જીવ
ભવાકર્ષ
ભવિક દ્રવ્ય દેવ
ભાવદેવ
ભંગસંખ્યા
भ मत्थए धोवइ
મરણ કાલ
મિશ્ર પરિણત
થ થપાયુષ્યનિવૃત્તિ કાલ
યોગ પંદરની પરિભાષા
યોનિ
૨ |રાહુ
4 लद्धिया अलद्धिया
લબ્ધિદસ
પૃષ્ઠ ક્રમ
૪
૪૪૮
૯૪
” ૢ૪ છુ છુ ? * ૐ 9
૧૭
૨૧૪
૩૨૮
૭૪૦
૭૧૨
૬૬૧
૧૮૪ ૭૪
૭૪૭
૩૩૭
૧૯
For
ox
૩૩
૪૯૦
૭૨૩
८८
૮૪
| लाउल्लोइय-महिए
લેશ્યા ૮૦ભંગ
લોક
લોકસેવાન वडेंसगा
વિષય
વર્ગણા
વર્તમાન પ્રત્યયિક શરીર બંધ
વાવ(વ્યવહાર) પાંચ
વિકલ્પ સંખ્યા
વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન
વિભંગજ્ઞાન
વિભંગજ્ઞાન विमोहिता
વિરત, અવિરત, વિરતાવિરત વિસસા પરિણત
વિસસા પરિણતના ૫૩૦ ભેદ
વિસસા બંધ અને તેના ભેદ વિહાયોગતિ
वीचीपंथ अवीचीपंथ ના
ધ ધવિધ બંધકમાં પરીપત શ| શિ
,
स सद्दहामि पत्तियामि સપ્તવિધ બંધકમાં પરીષહ
સર્વ બંધ સારોપયોગ
| सोच्चा केवली
વિષ્ણુ ઋષિર્ આદિ સંરંભ સમારંભ
શ | જ્ઞાન આરાધના
સાંતર-નિરંતર ચ્યવન
સાંપરાયિક બંધ
4. શીતય વિષય . આદિ
શ્રી ભગવતી સૂત્ર–૩
જ્ઞાન (પાંચેયનું સ્વરૂપ)
પૃષ્ઠ:
૭૪૦
૫૩૯
૫૧
૫૮૫
પર૭
૬૯૪
૧
૧૭૭
૩૩૭
૧૧૦
Fe
૫૭૩
૫૦૦
૫૪૪
૨૮
૨૦૮
૧૭૦
૪૮૯
૪૯૧
૧૯૬
૭૨૪
૪૨૭
૧૯૬
૨૨૫
૯૮
૩૨૧
? * # ૪ ૪ ૪
૭
Page #869
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #870
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #871
--------------------------------------------------------------------------
________________
•
.
.
•
•
·
•
•
•
•
•
.
શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ
શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી,
શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે
શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
.
માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા
શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા
માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા
શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
શ્રી પારિતોષ આર. શાહ
શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ
જૈન જાગૃતિ સેન્ટર
શ્રી મુકુન્દ આર. શેઠ
શ્રી કેતનભાઈ શાહ
• શ્રી સુધીરભાઈ પી. શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા
શ્રુત સદસ્ય
શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા
શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી
હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી
U.S.A.
U.S.A.
આકોલા
આકોલા
કોલ્હાપુર
મુંબઈ
મુંબઈ
કલકત્તા
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #872
--------------------------------------------------------------------------
Page #873
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #874
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #875
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org