________________
શ્રી ભગવતી સૂત્ર–૩
હે ગૌતમ ! તેમ નથી; ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન ચમરેન્દ્રની સમાન જાણવું જોઈએ, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે નિત્ય છે અને પર્યાયર્થિકનયથી પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે.
૫૧૦
८ अत्थि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो तायतीसगा देवा ?
गोयमा ! जहा सक्कस्स, णवरं चंपाए णयरीए जाव उववण्णा । जप्पभिई चणं भंते ! चंपिज्जा तायत्तीसं सहाया, सेसं तं चेव जाव अण्णे उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! શક્રેન્દ્રની સમાન ઈશાનેન્દ્રનું પણ વર્ણન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તે શ્રમણોપાસકો ચંપાનગરીમાં રહેતા હતા. શેષ સંપૂર્ણ વર્ણન શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોની સમાન જાણવું યાવત્ અન્ય નવા ઉત્પન્ન થાય છે.
९ अत्थि णं भंते ! सणकुमारस्स देविंदस्स देवरण्णो,
નોયમા ! હતા અસ્થિ ।
सेकेणणं भंते एवं वुच्चइ ?
गोयमा ! जहा धरणस्स तहेव । एवं जाव अच्चुयस्स जाव अण्णे વવપ્નતિ ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
પુચ્છા ?
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારેન્દ્રના ત્રાયશ્રિંશક દેવો છે ?
ઉત્તર– હા, ગૌતમ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારના ત્રાયશ્રિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે ધરણેન્દ્રના વિષયમાં(કથાનક રહિત) વર્ણન છે, તે જ રીતે સનત્કુમારના વિષયમાં કહેવું જોઈએ. આ રીતે અચ્યુત દેવલોક સુધી જાણવું જોઈએ, યાવત્ પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૦ ભવનપતિ અને ૧૦ વૈમાનિક એમ ૩૦ ઇન્દ્રોના ત્રાયશ્રિંશક દેવો વિષયક
વર્ણન છે.
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર જાતિના દેવોમાં વ્યંતર અને જ્યોતિષી દેવોમાં તથાપ્રકારના સ્વભાવે ત્રાયત્રિંશક દેવો હોતા નથી. તેથી ભવનપતિ અને વૈમાનિક દેવોના જ