SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦: ઉદ્દેશક-૪ [ ૫૧૧ ] ત્રાયસ્વિંશક દેવોનું વર્ણન કર્યું છે. નહીં થરસ - અમરેન્દ્ર, બલીન્દ્ર, શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર ચારેયના ત્રાયન્ટિંશકોના પૂર્વભવનું વર્ણન છે અને ઘરણે આદિ અવશેષ સર્વ ઇન્દ્રોના ત્રાયન્ટિંશકો માટે પૂર્વભવના કથન વિના વર્ણન છે. ચાર સિવાય શેષ ઇન્દ્રોના વર્ણનમાં નહીં ધરાસ એ પ્રમાણે કથન કર્યું છે. આનો પવિતા – ભવનપતિ ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો પૂર્વ ભવમાં શ્રમણોપાસકો હોય અને પાર્થસ્થાદિ(શિથિલાચારી) બની આલોચના પ્રાયશ્ચિત્ત કર્યા વિના વિરાધક બનીને ભવનપતિના ત્રાયન્ટિંશક દેવરૂપે ઉત્પન્ન થાય છે અને વૈમાનિક ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો આરાધક રૂપે જ ત્યાં ઉત્પન્ન થાય છે. છે શતક-૧૦/૪ સંપૂર્ણ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy